________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કન્ન થયું હતું અને તેથી તેએ અન્તરાત્મસ્થિતિ પામ્યા હતા એમ જૈન શાસ્ત્રમાં ઉલ્લેખ છે. સમ્યકત્વની પ્રાપ્તિ થતાં ઉત્કૃષ્ટ કર્મની અપુન અશ્વક સ્થિતિ પ્રાપ્ત થાય છે અનેતે તે દશાએ આત્મામાં નિર્લેપત્વ પ્રાપ્ત થાય છે. જલપંકજવત્ ન્યારા રહેવાની ચાથા ગુણસ્થાનકે આત્મદશા પ્રાપ્ત થાય છે. જડ વસ્તુઓને જડપણે દેખવી અને આત્માને આત્મારૂપે દેખીને અહિરાત્મભાવ વા દેહાધ્યાસ ભાવને ટાળવા એ અન્તરાત્માને સઘટી શકે છે. આત્મવિના અન્ય સર્વ જડ પદાર્થોમાંથી આત્માને ભિન્ન અવલોકવા. રાગદ્વેષ પ્રકૃતિથી આત્માને ભિન્ન અવલેાકવા એ ચતુર્થ ગુણુ સ્થાનકની દૃષ્ટિ છે. આત્માને સત્તાએ પરમાત્મા માનીને રજોગુણુ વગેરે પ્રકૃતિયાનાં કાચીથી આત્માને પર માનતાં આત્મદૃષ્ટિ-અર્થાત્ બ્રા ષ્ટિની પ્રાપ્તિ થાય છે એવી શ્રીકૃષ્ણ અને શ્રેણિકરાજાની દશા થઈ હતી તેથી તેઓ અન્ને તીર્થંકર નામકર્મ આંધવાને ભાગ્યશાલી થયા. શ્રીકૃષ્ણ અને શ્રેણિક એ બન્નેએ અન્તરાત્માની દશા પ્રાપ્ત કરી હતી. તેથી તે બન્ને મિથ્યાત્વ માહનીયાદિ ઘણાં કર્મથી નિર્લેપ થયા હતા. समकितवंताजीवडा, करेकुटुंबप्रतिपाल, अन्तरथी न्यारारहे- जेम ધાર તેહવે ચાલ ॥ સમ્યક્ત્વવત અન્તરાત્માની નિર્લેપદશા વધતાં વધતાં એટલી બધી વધી જાય છે કે તેથી તે અન્તમુહૂર્તમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્મ પદ પ્રાપ્ત કરી શકે છે. અધ્યાત્મજ્ઞાન મળે શ્રીકૃષ્ણે અને શ્રેણિકે વ્યવહારમાં રાજા છતાં જલપંકજવ તા નિર્લેપતા ખીજભૂત દશા પ્રાપ્ત કરી હતી. સલેપદશામાંથી નિર્લેપદશા કરવી હોય તો આત્મજ્ઞાન યાને બ્રહ્મજ્ઞાન વિના અન્ય કોઈ ઉપાય નથી. અતએવ સુજ્ઞમનુષ્યએ આત્મજ્ઞાનનેપ્રાપ્ત કરવું જોઇએ કે જેથી આત્મામાં આનંદરસ અનુભવાતાં ખાદ્યાસક્તિ ટળવાની સાથે ખાદ્યપ્રવૃત્તિમાં નિર્લેપ રહી શકાય. ઇન્દ્રિયાની આસક્તિવિના અને માદ્યપદાર્થોના ભાગવિના સ્વાભાવિક આત્મામાં આનંદ પ્રગટે ત્યારે અવધવું કે તે બ્રહ્માનંદ યાને આત્માનંદ છે. આત્માના સ્વાભાવિક આનદરસ અનુભવાતાં પ્રારબ્ધયાગે બાહ્યશાતાદિનાભાગ થતાં પશુ આત્માના આનંદની પ્રતીતિ જતી નથી અને પશ્ચાત્ આત્માનંદપૂર્વક આદ્યપ્રવૃત્તિ પણ પ્રારબ્ધયેાગે થતાં જલપંકજવત્ નિર્લેપદશાને નાશ થતા નથી. શ્રી ઋષભદેવ પ્રભુના પુત્ર ભરતરાજાથી ભારત દેશની
For Private And Personal Use Only