SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ પંચમગુણસ્થાકવત્તિ શ્રાવકા વગેરેને ઉપકાર કરે છે. અન્નાદિવડે મુનિયાને ઉપગ્રહ કરે છે. જીવાને કાર સંબંધ છે. જ્ઞાનીએ અને અજ્ઞાની પરોપકાર પ્રવૃત્તિ કર્યા કરે છે. પરમાત્મભક્ત મુનિવરા વિશ્વમાંથી અલ્પાપગ્રહને ગ્રહે છે અને અનંતગુણ ઉપગ્રહને પા સમર્પે છે. અન્યાના આત્મભાગે તે જે જે ઉપગ્રહોને ગ્રહે છે. તેમાં તેની ન્યાયવિશિષ્ટ ચગ્યતા હોવાથી સ્વહક્કને સિદ્ધ કરનારા ગણાય છે. મહાત્માએ સર્વ વસ્તુઓના ત્યાગી હોવાથી તેઓ મહાદાની ગણાય છે, અને તેઓ ઉપગ્રહોની ગ્રહણતામાં વિશેષ હવાળા હોવા છતાં વિશ્વપર કરૂણા વર્ષાવનારા તે નિરવઘ પરોપકારની આપલેમાં મુખ્યતાએ આત્સગિકમાર્ગમાં પ્રવૃત્ત થઈને પાગલિક વસ્તુઓના ઉપગ્રહાતીત, ઉપશમ, ક્ષયેાપશમ અને ક્ષાયિકભાવના પકારિકભાવની આપલેમાં પ્રવૃત્ત થઇને લાકિક, સુખાતીત, લોકાત્તર સુખવ્યાપારમાં વિશ્વમનુષ્યાને અધિકારી કરી વપોપદ્મવ ના મુખ્ય નાયક અનીને વિશ્વની સાર્વજનીન ઔપહિકભાવના વર્તનના આદર્શ પુરૂષ અને છે. એમ પ્રેક્ષક મહાત્માઓ અનુભવી શકે છે. ઉપશમ, ક્ષયપશમ, જ્ઞાયિકભાવ પરિણત મુનિવશેના માનસિક, વાચિક અને કાયિકાદિ આયિક,ભાવીય, પુદ્ગલસ્કધાના ઉપગ્રહદાનથી જગત્ જીવાની જે જે ઉચ્ચતા થાય છે તે અવણ્ય અતર્યં છે. તેવા મહાત્માઓના સબધવાળા દિયક પુદ્ગલસ્કધાના ઉપગ્રહણથી જગજીવા ઉપશમ, ક્ષયાપશમ અને ક્ષાયિકભાવ સમ્મુખ થઈને તદ્રુપતાને પામે છે. તે તેમના ઉપશમાદિભાવના ઉપગ્રહદાનનુ તો કહેવુંજ શું? આ જગતમાં વિવેકષ્ટિથી સર્વ પરોપકારોની તુલના કરવામાં આવે તે સન્તમુનિવરા તરફથી થતા ઉપગ્રહોજ સર્વોપગ્ર હોમાં સર્વત્ર, સર્વદા, સર્વથા, સાર્વજનીન શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરી શકે છે. અતએવ પ્રભુના પ્રતિનિધિયા તરીકે સન્તમુનિવરોને અવમેધવામાં આવે છે. તે ખરેખર વાસ્તવિકજ છે. સન્તજનાના ઉપકારથી દુનિ યાના ઉદ્ધાર થાય છે માટે તે સન્તામાં વિશ્વનાના પૂજ્યભાવ વિશ્વાસભાવ કુદરતી રીતે રહે છે. જે સન્તમુનિયા વિશ્વજનાને સુખપ્રદ For Private And Personal Use Only તેમજ શ્રાવકો પરસ્પર પરોપસ્વસ્વયુદ્ધથાનુસારે
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy