SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રગતિમાં સર્વાન્યદેશીય મનુષ્ય કે જેઓ અવ્યવસ્થાથી કાર્ય પ્રવૃત્તિ સેવે છે તેના કરતાં આગળ વહે છે. કાર્ય કરવાની વ્યવસ્થાની બુદ્ધિ પ્રાપ્ત કરવાથી જે કાર્યો પ્રથમ ચિરકાલે અને અત્યંત પ્રયનથી સાધ્ય થાય છે તેજ કાર્યો પશ્ચાત અ૫કાલમાં અલ્પ પ્રયત્નથી સિદ્ધ થાય છે. જ્ઞાનીઓને પ્રથમ એ નિયમ હોય છે કે સ્વાન્ય ધર્મપ્રકાશાથે વ્યવસ્થા કમજોધપૂર્વક તેઓ સ્વાધિકાર સર્વ કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે અને તેથી તેઓ પ્રવૃત્તિમાર્ગમાં આવનારી અનેક વિપત્તિમાંથી પસાર થાય છે, મનુષ્ય કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાની પૂર્વે કાર્ય કરવાની અનુક્રમ વ્યવસ્થા અથવા કાર્ય વ્યવસ્થા બોધ અને કાર્ય પ્રવૃત્તિ ક્રમબેધને પ્રાપ્ત કરવું જોઈએ. કઈ પણ કાર્ય કરતાં પૂર્વે કાર્ય વ્યવસ્થા તરફ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. જેની કાર્ય વ્યવસ્થામાં ખામી છે તે મનુષ્ય ગમે તેવો કર્મયોગી હોય તે પણ તે અત્યન્ત પ્રયત્ન અલ્પફલને પ્રાપ્ત કરી શકે છે. જેને કાર્ય વ્યવસ્થા કરવાને બેધ પ્રાપ્ત થએલ હોય છે તે કાર્યપ્રવૃત્તિમાં અનેક જાતના દોષ પ્રગટાવી શક્તિ નથી અને તે કાર્ય વ્યવસ્થા બંધથી અને કાર્યને સિદ્ધ કરી શકે છે. બ્રીન્સમાર્ક, નેપોલિયન બોનાપાર્ટ, શીંટન, બ્રેન જામીન કલીન, ગ્લાસ્ટન, શ્રી હેમચંદ્રપ્રભુ, શ્રીહરિભદ્રસૂરિ અને શ્રીઉમાસ્વાતિ વગેરેમાં કાર્યવ્યવસ્થા બોધ અને ઉત્તમ પ્રકારે કમપૂર્વક કાર્ય કરવાને બોધ હતું તેથી તેઓ અને ઈતિહાસના પાને પૂજ્ય સુવર્ણાક્ષરે અમર થયા છે. ગમે તે જાતની કાર્ય પ્રવૃત્તિમાં વ્યવસ્થા બંધ અને કમબેધનીતે અત્યંત જરૂર છે એમ કયા વિના ચાલી શકે તેમ નથી. વ્યવસ્થા બોધ અને કમબોધમાં જેટલી ન્યૂનતા તેટલી જ કાર્ય કરવામાં અપૂર્ણતા અવધવી. જે જે કાર્ય કરવામાં આવે છે તે કાર્ય કરવાની કેવી વ્યવસ્થા કરવાની છે? તેને પ્રથમ નિર્ણય કરે જોઈએ. તેમજ જે કાર્ય કરવામાં આવે તેમાં કેવા કાર્યક્રમની જરૂર છે? તેને પ્રથમ નિર્ણય થ જોઈએ. અન્ય સ્થિત ચિત્તપૂર્વક કાર્ય કરનારાઓની પ્રવૃત્તિ ખરેખર સ્વ અને અન્ય મનુષ્યના ધર્મને પ્રકાશ કરી શકતી નથી. અવ્યવસ્થિત કાર્ય પ્રવૃત્તિ વડે આત્મશક્તિને નકામો ઘણે વ્યય થાય છે અને સમયને For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy