________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગટે એવાં વિશ્વ વિદ્યાલય, ગુરૂકલો સ્થાપવાં જોઈએ. વિશ પચીસ વર્ષ પર્યત બ્રહ્મચર્ય પાળીને વિદ્યાલયન કરે અને કર્મવેગીઓના ગુણે ખીલવે
અને સત્યને ઉદ્ધાર કરે એવાં ગુરૂકુલે સ્થાપવાં જેનવા કર્મીઓ ઈએ. સંકુચિત ક્રિયા દષ્ટિવાળા કર્મયોગીઓ કરતાં પ્રગટાવવા હાલ વિશાલ દષ્ટિવાળા કગીઓ પ્રગટાવવાની જોઇએ ઘણી જરૂર છે. રાજકીય બાબતમાં ચાણકય જેવા
ચતુર અને રાજાઓમાં કુમારપાળ, અકબર, અશોક જેવા અને વિદ્વાનમાં હરિભદ્રસૂરિ, હેમચંદ્ર જેવા કર્મગીઓ પ્રગટાવવાની જરૂર છે. શ્રી સર્વજ્ઞ મહાવીરના સત્ય ધર્મ વિચારીને આખી દુનિયામાં ફેલાવી દે એવા હાલ કર્મયોગીઓ પ્રગટાવવાની જરૂર છે. આખી દુનિયામાં શાંતિ વર્ત તે માટે સનાતન જૈન ધર્મને ફેલાવો કરનારા તથા પરંપરાએ કર્મયેગીઓ પ્રકટે એવા ઉપાયે લેવાની જરૂર છે. જન કોમમાં મહા કમલેગી તરીકે શ્રીમદ્ આત્મારામજી મહારાજ ઉર્ષે શ્રી વિજયાનંદસૂરિ તથા શ્રીમદ્દ ક્રિધારક નેમિસાગરજી થયા તેમણે જન કોમમાં નવું બળ, નવીન ચૈતન્ય પ્રગટાવ્યું છે. હાલમાં શ્રી વિજયનેમિસૂરિ, શ્રી વિજયધર્મસૂરિ, શ્રી પન્યાસ આનંદસાગરગણિ, શ્રીમદ્દ મુનિરાજ શ્રી વલ્લભ વિજયજી વગેરે નવીન કગીઓ પ્રકટે એવા પ્રયત્ન કરે છે અને જૈન ધર્મને પુનરૂદ્ધાર થાય તેમ પ્રવૃત્તિ કર્યા કરે છે. જૈન સાધુ વર્ગ પૈકી કેટલાક જૈન સાધુઓ જૈનાચાર્યો હવે ક્રિયા બેગની સાંકડી દૃષ્ટિને ત્યાગ કરીને હવે વિશાલ દષ્ટિને અંગીકાર કરવા લાગ્યા છે અને કેટલાક વિશાલ દૃષ્ટિથી કામગીઓ બનવા લાગ્યા છે. કાલનું ઠેકાણે રાખીને સર્વ પ્રશસ્ય વ્યાવહારિક તથા ધાર્મિક કાર્યો કરનારા કર્મોગીઓ પ્રગટે એવા તેઓને જીવન મંત્ર આપવા જોઈએ. લે. મા. તિલક મી. એનીબેસન્ટ મેહન કરમચંદ ગાંધી, સુરેન્દ્રનાથ બેનરજી. મદન મોહન માળવીયા અને ઝીણાની પેઠે આત્મભોગ આપનારા દેશ સેવક કર્મયોગીઓ વધુ પ્રમાણમાં પ્રગટે એવા ઉપાય લેવા જોઈએ. પ્રવૃત્તિમાંથી ભીરૂ થઈને ભાગનાર અને નિવૃત્તિ આવે નકામું શુષ્ક જીવન ગાળનારા અને ધર્મ પ્રવૃત્તિથી ભ્રષ્ટ એવા ભીરુ મનુષ્યોના વિચારને હવે દાબી દેવા જોઈએ. ધર્મના ઉદ્ધાર માટે પ્રવૃત્તિ કરતાં જે મરણને ઉત્સવ સમાન ગણે છે એવા કર્મયોગીને, કર્મવીરોને, ધર્મવીરેને પ્રગટાવવા જોઈએ. કર્મયોગીઓથી ધર્મની રક્ષા થઈ શકે છે. માવાદી કગી હતા તેથી તે બદ્ધવાદીઓને હઠાવી જૈનધર્મની રક્ષા કરવાને શક્તિમાન થયા હતા. દેશની-ધર્મની-સંધની રક્ષા કરવાની જેનામાં શક્તિ નથી તે કર્મયોગી ગણાતું નથી. દુનિયાના સર્વ ધર્મોને જેણે ઇતિહાસ
For Private And Personal Use Only