________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯ ચેય ધર્મકર્મની પ્રવૃત્તિ આદરવી સંઘટે છે અને જે ક્ષાત્રધર્મવિશિષ્ટ ક્ષત્રિય છે તેને ક્ષાત્ર ધર્મકર્મની પ્રવૃત્તિ આદેય છે. રાજપુત્ર યુવરાજ હોય તે સમયે તેની કર્મપ્રવૃત્તિ તેના અધિકાર પ્રમાણે ભિન્ન છે અને તે સમયે યુવરાજ ધર્મકર્મયોગ્ય પ્રવૃત્તિ આદરવાની છે અને જ્યારે તે રાજા થાય ત્યારે તે સમયે તેને રાજાયેગ્યકર્મપ્રવૃત્તિ આદરવાની હોય છે. સેવકને સેવાના અધિકારે જે જે કર્મપ્રવૃત્તિ આદરવાની હોય છે તેને ત્યાગ કરીને નૃપતિ શક્તિના અભાવે નૃપતિકાર્ય કરવા જતાં તે સહશ્રમુખવિનિપાતતાને પ્રાપ્ત કરે છે. રાગીને રાગીના યોગ્ય સ્વાધિકાર પ્રમાણે ધર્મકર્મ પ્રવૃત્તિ કરવી પડે છે અને ત્યાગીને ત્યાગીના અધિકાર એગ્ય સ્વધર્મકર્મપ્રવૃત્તિ કરવી પડે છે. સર્વ સ્વસ્વાધિકારે કર્મ પ્રવૃત્તિ થયા કરે છે અતએવી પ્રવૃત્તિમાર્ગ એ જીવનસૂત્ર છે. પ્રવૃત્તિ એ જીવન છે. બાહ્ય ધર્મકર્મની અસ્તિ આદિ અનેક પ્રકારની અસ્તિનું મૂલ પ્રવૃત્તિ છે, માટે સ્વાધિકાર એગ્ય જે જે ધર્મકર્મની પ્રવૃત્તિ અવબોધાતી હોય તે ઉત્સર્ગ અને અપવાદથી યથાશક્તિ નિર્લેપપણે આચરવી ઘટે છે.'
ગુણકર્માનુસારે બ્રાહ્મણ સ્વબ્રાહ્મણ રેગ્યધર્મ પ્રવૃત્તિને ત્યાગ કરે, ક્ષત્રિય ક્ષત્રિયગ્યક્ષાત્રધર્મકર્મપ્રવૃત્તિને ત્યાગ કરે, વૈશ્ય વૈશ્ય
ગ્ય કર્મપ્રવૃત્તિયોને ત્યાગ કરે, શુદ્ર સ્વકર્મપ્રવૃત્તિને ત્યાગ કરે, ત્યાગિ સ્વત્યાગપ્રવૃતિને ત્યાગ કરે, જલસ્વ જલાગ્યધર્મપ્રવૃત્તિને ત્યાગ કરે, વાયુ વાવાની પ્રવૃત્તિને ત્યાગ કરે અને શરીરમાં રહેલા પ્રાણ સ્વપ્રાણુતાપ્રવૃત્તિને ત્યાગ કરે તે એકદમ આ વિશ્વને ક્ષણમાત્રમાં નાશ થઈ જાય અને મહાપ્રલય વર્તી રહે, પરન્ત કોઈની પ્રવૃત્તિને સર્વથા નાશ થતું નથી તેથી આ વિશ્વ અનાદિકાલથી અનન્તકાલ પર્યન્ત પ્રવર્યું અને પ્રવર્તશે. વાયુ વાવાની પ્રવૃત્તિ નૈસગિકરીતિએ કર્યા કરે છે અને તેથી જગના સર્વજી તેના ઉપગ્રહ જીવી શકે છે એમ જલાદિ સર્વની પ્રવૃત્તિથી આ વિશ્વ નવ્યા કરે છે. મનુષ્યની વિચિત્ર અધિકારની અપેક્ષાએ એકસરખી પ્રવૃત્તિ હતી નથી. કેટલી બાબતમાં વિશ્વવતિ સર્વ જીવોની ઉપાધિભેદે ભેદતા હોવા છતાં પરેકરાદિ સામાન્ય કર્મમાં એકસરખી પ્રવૃત્તિ દેખાય
For Private And Personal Use Only