________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૦
છે અને હું કાણુ, મારે શું કરવાનુ છે? વ્યષ્ટિ અને સમષ્ટિને શે। સંબંધ છે ? વગેરે સર્વને સમ્યપ્રકાશ થાય છે. જેણે માહુના જય કર્યો, તેણે સર્વત્ર વિશ્વપર ય મેળળ્યે એમ અવોધવું. કામ, કોષ, લાભ, અજ્ઞાન, માન એ સર્વ પ્રકૃતિયા મેહ છે અને એ મેહના જય કર્યા વિના અનન્તસુખના માર્ગ ખુલ્લા થતા નથી. કામની વાસનાને તાબે થઈ અનેક પ્રકારના અનીતિમય પાપવિચાર કરવા એ એક જાતની નિદ્રા છે. મેહનિદ્રાને જીતવા માટે અન્તમાં આત્મા અને જડની હેંચણી કરવી જોઇએ. રાગદ્વેષની વૃત્તિ એજ માહ છે અને એ માહરૂપ નિદ્રાનો ત્યાગ કરીને આત્માના રટિક સમાન શુદ્ધરૂપમાં સ્થિર થવું જોઈએ. માહની નિન્દ્રમાં ઉંઘનારને બાહ્ય શત્રુઓ અને આન્તરશત્રુઓ તરફથી અત્યન્ત ભય રહેલા હોય છે. પૃથુરાજ પેાતાની સ્રી સંયુક્તાની સાથે મેનિદ્રામાં ઉધ્યેા તેથી શાહબુદ્દીનઘારીને આર્યાવર્તની પરતંત્રતા કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયા. શાહબુદ્દીનધારીની સામે પૃથુરાજે યુદ્ધ કર્યું પણ તેનામાં એક એવી મોટી ભૂલ થઇ કે તેથી તેને પશ્ચાત્તાપ થયેા. રણસંગ્રામમાં પૃથુરાજે શાહબુદ્દીનને પકડ્યા બાદ તેને ઘણી વખત છેડી દીધા એજ તેની ભૂલ હતી. બીજી ભૂલ એ હતી કે શાહબુદ્દીનધારી જેવા શત્રુ માથે છતાં તેણે રાજ્યની વ્યવસ્થા તથા તેને પહોંચી વળવા માટે પ્રથમથી સઘળી તૈયારીઓ ન કરી રાખી. શત્રુને પોતાના દેશમાં આવી શકેજ નહિ એવા દ્રવ્ય અને ભાવથી ઉપાયે લેવા એ માહ નિદ્રાનું જોર ટાળ્યા વિના બની શકે નહિ. ચેતનજી જ્યારે મેહનિદ્રાને સેવે છે ત્યારે તેના પર દ્રષ્યશત્રુએ અને રાગાદિક ભાવશત્રુઓનુ જોર વધી પડે છે અને તેઓ ખરેખર ચેતનજીને મારીકુટી તેમની જ્ઞાનાદિક આન્તરસંપત્તિ અને રાજ્ય-વ્યાપાર—સત્તા વગેરે આદ્યસંપત્તિને લેઈ લે છે. દર્શનાવરણીયનિદ્રા કરતાં મોહનિદ્રાનુ અત્યંત પ્રાખલ્ય વર્તે છે અને તેથી મનુષ્યા જીવતા છતાં યાંત્રિક પુતળીઓની પેઠે જડ જેવા તથા મરેલાં મડદાં સમાન બની જાય છે. સામંતસિહે મેહની નિદ્રાથી ગુજરાતનું રાજ્ય ગુમાવ્યું. મુસલમાનેએ ગૃહક્લેશ, કામવાસના, ઇર્ષ્યા, ક્લેશ, દ્વેષ, અહંકાર, કુસંપ, પરસ્પર
For Private And Personal Use Only