________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૭૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શક્યા છે. ભૂતકાલનાં કર્તવ્યકાર્યોની યાદી કરીને અનેક મનુષ્યએ વર્તમાનમાં સ્વજીવન સુધાર્યુ છે તેને આબેહુબ ચિતાર મહાપુરૂષાનાં જીવનચિરતા વાંચવાથી અવમેધાઈ શકશે. જૈનષ્ટિએ પ્રતિક્રમણાવશ્યકમાં વાર્ષિક, ચાતુર્માસિક, પાક્ષિક, દૈવસિક અને રાત્રિકપ્રતિકમણમાં ભૂતકાલમાં કરેલા દોષોને નિન્દવામાં આવે છે અને ગહેવામાં આવે છે અને પાપકર્મનો પશ્ચાત્તાપ થાય છે અને વર્તમાનકાલમાં આત્માના સવિચારે અને સદાચારો પ્રગટાવવામાં ઉત્તમ અસર થાય છે એમ પશ્ચાત્તાપદ્રષ્ટિએ અવળેધવું. શેકે પોતાની પૂર્વાવસ્થામાં જે જે કાર્યો કર્યા હતાં તેના તેણે વિચાર કર્યા અને તેથી તેણે ઉત્તરાવ સ્થામાં ઉત્તમ સાર્વજનિક હિતકાર્યો કર્યા હતાં એમ અશેકરિતપરથી અવખાધી શકાય છે. ઇલાચી (ઈલા ) કુમારે રાજાની આગલ દોર ઉપર ચઢી નટકલાના ખેલ કરવાના આરંભ કર્યો અને તેની સ્ત્રી હેડલ ઢોલ વગાડવા લાગી. રાજાની દષ્ટિ પેલી નટડીપર ઠરી. જે નટ નાચતાં નાચતાં હેઠલ પડી મૃત્યુ પામે તે નટડીને હું પોતાની કરૂં આવા વિચારથી તેણે ઇલા નટને પારિતોષિક આપવામાં ઢીલ કરી. ઈલાકુમા૨ે રાજાના હૃદયગતલાવ જાણ્યા અને તેથી તેના મનમાં અનેકવિચારો પ્રકટવા લાગ્યા. તત્પ્રસંગે ઈલાકુમા૨ે એક શેઠને ત્યાં એકમુનિ ગોચરી (આહાર લેવા) આવ્યા હતા તેને દીઠા. શ્રેષ્ઠિનીએ ગોચરી પધારેલા મુનિવરને વહેારવાને અત્યંત આગ્રહ કર્યાં તે પણ મુનિવરે ના કહી આથી તેના મનપર બહુ અસર થઇ. • પરકી આશા સદા નિરાશા. એ હે જગજનફાસા, તેકાટનનું કરા અભ્યાસા, લહે। સદા સુખવાસા ’ ઇત્યાદિ વિચારો સ્ફુર્યો અને ભૂતકાલમાં કરેલાં કૃત્યોની યાદી આવી. અહાહા ! ! હું ધનદત્તશેડના પુત્ર હતા. ઘરમાં ધનને પાર નહાતા. હાલ ધનની ચાચના માટે આવી દશા આવી છે. અહા કેવી સ્થિતિ પ્રાપ્ત થઈ છે? માત્ર એક નટીના રૂપમાં મેહપામવાથી સંપ્રતિ નટના ખેલાને કરવા પડે છે. અને પરના ઉપર આશા ધારણ કરીને ખેલવું પડે છે ભૂતકાલમાં કરેલા અશુભવિચારશપ્રતિ તેને તિરસ્કાર ઉદ્ભબ્યા અને પશ્ચાત્તાપ કરી વાંસના ઉપર આત્મભાવના ભાવતાં ભાવતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ
For Private And Personal Use Only