________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૪૮ રિવ્યની લેકને ખાત્રી થઈ. સીતાએ વનમાં સ્વાત્માની શુદ્ધતા અનુભવી. આપણને જે જે વિપત્તિ-ઉપસર્ગો થાય છે તે શુભાર્થ છે એવું પશ્ચાત્ અનુભવવામાં આવે છે. ભારતની સાથે બાહુબલીનું યુદ્ધ થયું તેમાંથી બાહુબલીને સંયમમાર્ગ પ્રાપ્ત થયો અને એક વર્ષ પર્યન્ત બાહુબલી વનમાં માનધરી કાસર્ગ રહ્યા તે દ્વારા તેમને અન્ત કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. શ્રીગતમારવામીને અહંકાર થયે તેમાંથી તેમને સબોધ પ્રાપ્ત થશે અને શ્રી મહાવીર પ્રભુના નિર્વાણથી તેમણે શેક કર્યો તેમાંથી કેવલજ્ઞાન પ્રાપ્ત થવાને માર્ગ ખુલ્લે થયે તથા તેઓ કેવલજ્ઞાની થયા. શ્રી પ્રભવ ચોર, પાંચસે ચોર સાથે જંબુસ્વામી શેઠને ત્યાં ચોરી કરવા રાત્રીના સમયમાં ગયા ત્યાં તેમને ચારિત્રરત્ન પ્રાપ્ત થયું. શ્રી શય્યભવસૂરિની યજ્ઞપાટક સંબંધથી ઉન્નતિ થઈકારણ કે તે યજ્ઞ કરાવતા હતા અને સાધુના શબ્દસંકેતે યજ્ઞરતંભ નીચેથી શાન્તિનાથની પ્રતિમા દેખવાને અવસર પ્રાપ્ત થશે. અને તેથી તેઓએ ચારિત્ર અંગીકાર કર્યું. સુંદરદાસ ભક્ત પરણવાને જતા હતા તપ્રસંગે દાદુને સમાગમ થયો અને તેથી તેઓએ સન્યસ્તવ્રત લીધું. શ્રી હેમચંદ્રાચાર્ય બાલ્યાવસ્થામાં પાટ ઉપર રમત કરતાં ચઢી બેઠા એજ તેમની ઉન્નતિનું આદ્યપગથીયું હતું. એક સાધુનું ભૂલા પડવું એજ મહાવીર પ્રભુના આઘભવ તરીકે નયસારની પ્રગતિનું મુખ્ય કારણ હતું. વનમાં સાધુ ભૂલા પડ્યા, ત્યારે તેની સેવા કરવાને નયસારને લાભ મળે અને તેથી તેઓને ઉપદેશને લાભ મળે. પરમાત્મપ્રગતિનું આદ્યારેહણ તત્સમયે શ્રી મહાવીર પ્રભુનું દ્વિતીયચંદ્ર કલાવત્ થયું. ઈશુકાઈષ્ટને વધસ્તંભ પર યાહુદીઓએ ચઢાવે એજ ઈશુક્રાઈષ્ટના મતવૃદ્ધિનું મુખ્ય કારણ થયું અને તેથી કાઈટલેકેની સંખ્યામાં કરડે ઘણે હાલ વધારે દેખાય છે. મહમદ પયગંબરને તેના શત્રુઓએ મારવા પ્રયત્ન કર્યો અને મહમદના ભક્તોને પ્રતિપક્ષોએ સતાવ્યા એમાંજ મહમદની ઉન્નતિ સમાયલી હતી કે જે તેણે પશ્ચાત તરવારની ધારવડે દુશ્મનને મારી નાખી પ્રાપ્ત કરી. ગતમબુદ્ધને તપઃ સેવતાં દુઃખ પડયું તેમાંથી તેણે સ્વમતિજન્ય શાન્તિમાર્ગ શોધી કહાડયો. કાશીમાં વૈદિક બ્રાહ્મણોએ તેના ઉપર વ્યભિચારનું કલંક ચઢાવ્યું તેથી તેવડે તે ઉત્તમ ચારિત્ર
For Private And Personal Use Only