________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેયોન–પ્રસ્તાવના.
प्रवृत्तिलक्षणो धर्मः सर्वधर्मोन्नतिप्रदः સર્વો: મેયરે સમ્યા નૈનધર્મવ્રષા: || શ્ ।। कर्मयोगः सदासेव्यो निरासक्तया जनैध्रुवम्અજિયાવાલ: શ્રેષ્ઠઃ ક્રિયાવાર: ગુમરઃ ॥ ૨ ॥ आराधकः क्रियावादी, विज्ञेयः शुक्लपाक्षिकः ત્રિાપોડયિાવાટી, વિજ્ઞયાળવા:॥૨॥ सर्वे तीर्थंकराज्ञेया: - केवलज्ञानयोगिनः मोक्षोज्ञान क्रियाभ्यांस्यात्, प्रोक्तंतैः सर्वदर्शिभिः॥४॥ धर्म्य व्यवहारमालंव्य-स्वाधिकारविशेषतः नित्यनैमित्तिक कर्म-कर्तव्यं कर्मयोगिभिः ॥ ५ ॥
अस्व मुद्रालेख• સંવત્ ૧૯૭૦ ના ચૈત્ર વૈશાખ માસમાં મેહસાણાનાસંધનાં આગ્રહથી મેહસાણામાં એક માસ લગભગની સ્થિતિ કરી. તે સમયે અમદાવા૬માં પ્રાતઃસ્મરણીય પરમગુરૂ મહારાજ શ્રી સુખસાગરજી મહારાજે ક્રિયાયાગતી મહત્તા સંબંધી સ. ૧૯૬૯ ના અસાડ સુદિ ૧૪ ની રાત્રીએ જે ઉપદેશ આપેક્ષેા હતેા તે તાજો થયા અને તેથી ક્રિયાયોગ-કર્મયોગ સંબંધી ક્ષ્ાંકાની રચના કરી અને તેનું નામ કર્મયોગ રાખ્યું. તે પ્રસગે ત્યાં રહેલા કેટલાક સાધુઓને અને શ્રાવકાને કર્મયોગ ગ્રન્થ દેખવાના પ્રસંગ મળ્યું. અને તેએએ તે ગ્રન્થની પ્રશંસા કરી ત્યાર બાદ માણસાના સત્રના આગ્રહથી જેઠ માસમાં માણસામાં પ્રવેશ કર્યાં અને ત્યાં ચામાસું કરવાનું થયું. માણસાના ઢાકાર સાહેબ રામેળથી તખ્તસિંહજી દરબાર ઘણી વખત દર્શનાર્થે આવ્યા કરતા હતા. એક વખત તેમણે કર્મયોગ ગ્રન્થ વાંચ્યા તેથી તેમણે તથા કારભારી મેહનલાલ કિકાભાઇએ કર્મયોગનુ ગુર્જ ભાષામાં વિસ્તારથી વિવેયન કરવા પ્રાર્થના કરી. માણસાના દરબાર ઢાકાર શ્રી તખ્તસિંહજી વિદ્વાન સાહિત્યપ્રેમી દયાળુ જૈનધર્માનુરાગી સાધુભક્ત અને ધર્મપ્રિય છે, તેમની પ્રાર્થના અમારા હૃદયમાં ઠસી અને
For Private And Personal Use Only