SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણે આવશ્યક વ્યાવહારિક તથા ધાર્મિક કર્તવ્યકર્મોને ત્યાગીઓએ તથા ગૃહસ્થાએ કરવાં એજ મુખ્ય વિષયરૂપ કેન્દ્રસ્થાનને કર્મયોગના વિચારે લોકોમાં ભિન્ન ભિન્ન ગુણદિવડે સિદ્ધ કરવા પ્રયની એકસરખી ન કરેલ છે તેથી એકજ વિષય હોવાથી ભિન્ન સંકલના વિષયાનુક્રમણિકા કરવામાં આવી નથી. પરસ્પર લે કને સંબંધ જણાવવા માટે એકજ વિષયમાં ભિન્ન બિન કોને અર્થ વૃત્તિના સંબંધ માટે અવતરણે આપેલાં છે. વસ્તુતઃ કમગ ગ્રન્થ કંઈ વિદ્વત્તા દર્શાવવા માટે રચવામાં આવ્યું નથી ફક્ત - ગારને મનુષ્યને લાભ મળે તેવા હેતુથી જે વિચારો પ્રકટયા તે અનુક્રમે શ્લોકોના રૂપમાં દાખલ કરી તેનું વિવેચન કરવામાં આવ્યું છે. પિતાના હૃદયમાં જે ઉગારે પ્રગટે તે જગતની આગળ રજુ કરવા જોઈએ. ત્યાગી ના અધિકાર પ્રમાણે સર્વ જાતીય મનુષ્યની ધર્મોન્નતિ માટે ઉપદેશ પ્રવૃત્તિ તથા લેખન પ્રવૃતિ થવી જોઇએ અને તે સ્વફરજ છે. સ્વફરજ અદા કરવી જોઈએ એ સ્વધર્મ છે. કર્મયગમાંથી ગુણદષ્ટિએ અનેક ગુણોને ગુણરાગી મનુષ્ય દેખી શકે તેમ છે અને દોષદષ્ટિ ધારક દુજેને ગુણેને પણ ગુણદોષ દર્શન, દેષરૂપે દેખે છે અને તે અન્યને પણ દેષના રૂપમાં સર્વ જણાવી શકે છે. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ દેખાય છે. રાગી મનુષ્યો ગુણ દેખે છે અને દેશી મનુષ્ય દુધમાં પૂરાની પેઠે અવ. ગુણે દેખ્યા કરે છે તેમાં કંઈ આશ્ચર્ય નથી. કાળા સિંધીને રાગદષ્ટિથી સધન કરતાં પિતાનો પુત્ર સારે લાગે અને અન્યના પુત્ર સારા ન લાગે એ દષ્ટિ પ્રમાણે સૃષ્ટિ રચનાને ધર્મ છે. ગમે તે જ્ઞાની પણ ભૂલને પાત્ર છે. લેખકની અપેક્ષાઓ સમજ્યા વિના વા ગુરૂગમ લીધા વિના પરસ્પર લેખ આશાનો સાનુકુળ સંબંધ સમજી શકાતું નથી તેમાં મોટા ભાગે વાચકોની દૃષ્ટિને દોષ રહે છે. જેનામેના આધારે કહેવામાં આવે છે. એટલું જ કહેવું ગ્ય થશે કે સમકિતીને સર્વે સવળારૂપે પરિણમે છે અને મિથ્યાત્વીને અર્થાત અજ્ઞાનીને સર્વે અવળારૂપે પરિણમે છે તેમાં જ્ઞાન અને અજ્ઞાનજ કારણભૂત છે. સજજન મનુષ્યોને વાચનાદિ સર્વ પ્રયત્ન ફક્ત સત્ય સાર ગ્રહણાર્થે હોય છે અને દુર્જન મનુષ્યોને સર્વ પ્રયત્ન ફક્ત ગમે તે રીતે મારી મચડીને કુયુક્તિથી દોષ દેખવા અને દેખાડવા માટે પ્રયત્ન હોય છે. સજ્જન મનુષ્ય ગુણોના ભક્ત હોય છે જેથી તેઓને જ્યાં ત્યાં ગુણે દેખાય છે અને દુજેન મનુષ્ય દુર્ગુણેનાના ભક્ત હોય છે તેથી તેઓને For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy