________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
વાય છે અને જેણે સર્વથા આકર્મનો ક્ષય કરી મુક્તિ સ્થાન પ્રાપ્ત કર્યું તે સિદ્ધ બુદ્ધ પરમાત્મા કથાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય એ અષ્ટકર્મની સાથે આત્માના અનાદ્રિકાલથી સંચાગ સંબંધ થયા છે. જ્ઞાનાવરણીયાદિ અષ્ટકર્મની એકસોને અઠ્ઠાવન પ્રકૃતિ છે. કર્મના પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને રસબંધ એ ચાર પ્રકારના બંધ અબાધવા. અંધ, ઉદય, ઉદીરણા અને સત્તા એ ચાર પ્રકારે કર્મનું સ્વરૂપ અવએધવું. કર્મગ્રન્થ, કમ્મપયડી, ભગવતી, આચારાંગ, પન્નવા તત્ત્વાર્થ વૃત્તિ, સ્થાનાંગ, સમવાય, પ્રશ્નવ્યાકરણ વગેરેથી જ્ઞાનાવરણીયાદિ અકર્મનું વિશેષતઃ સ્વરૂપ અવધવું. વેદાન્તદષ્ટિએ, સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ એવા ત્રણ પ્રકારના ભેદોનુ સ્વરૂપ ભગવદ્ગીતા, અષ્ટાદશપુરાણ વગેરેથી અબાધાય છે. વેદાન્તઢષ્ટિએ આત્મા અને કર્મના સંબંધ શું છે ? તે અવબોધવા માટે બ્રહ્મસૂત્રનાં સર્વ ભાષ્યા, ભગવદ્ગીતા, યાગવાસિષ્ઠ, અષ્ટાદશપુરાણા અને દેશ. અઠ્ઠાવીશ તથા એકસાને આઠ ઉપનિષદો અવમેધવી જોઇએ. વેદાન્ત ષ્ટિએ આત્મા અને કર્મનું સ્વરૂપ જાણવા માટે શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય અને વલ્લભાચાર્યના રચિત ગ્રન્થાનું અધ્યયન કરવું જોઇએ અને કણા, ગાતમ, કપિલ અને મીમાંસકાના આચાર્યાંના રચેલા ગ્રન્થાનુ અધ્યયન કરવું જોઈએ. ચારવેદ, ઉપનિષદો, પુરાણા અને પશ્ચાત્ થએલ, સાંખ્યમત, મીમાંસક, કણાદ, પાત'જલ, ગાત્તમ વગેરેના ગ્રન્થા, શંકરાચાર્ય વગેરે આચાર્ચીના ગ્રન્થ, કબીરમત, રામાનન્દમત, લિગાયત, આર્યસમાજ, બ્રહ્મોસમાજ, પ્રાર્થનાસમાજ, થીઓસોફીકલ સોસાઈટી, બીજમાર્ગી અને સ્વામીનારાયણમત વગેરેનું સૂક્ષ્મજ્ઞાનઢષ્ટિથી સ્વરૂપ અવધવું જોઈએ. બહુધર્મષ્ટિએ આત્મા અને કર્મનું સ્વરૂપ દર્શાવનારા જે જે ગ્રન્થા હોય તે તે સર્વ ગ્રન્થાનું સૂક્ષ્મજ્ઞાનદૃષ્ટિથી મનન કરવું જોઇએ. મેહમદેનધર્મષ્ટિએ આત્મા અને કર્મનુ જે જે સ્વરૂપ ગ્રન્થામાં લખેલુ હોય તે જાણવું જોઈ એ. યાહુદીધર્મદૃષ્ટિએ આત્મા-કર્મનુ જેવું સ્વરૂપ હોય તેવું જાણવું જોઇએ. ગ્રીકધર્મદ્રષ્ટિએ અને ઈજીપ્તમાં પ્રાચીનકાલમાં પ્રવૃતિત ધર્મદ્રષ્ટિએ આત્મા
For Private And Personal Use Only