________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬પ૭ જ્ઞાની થવું એટલે બાહ્ય કાર્ય કરતાં ડરવું, મડદાલ થવું, બાહ્ય પ્રવૃત્તિમાં શુષ્ક થવું એ અર્થ કદાપિ લેવો નહિ. આત્મજ્ઞાન પામીને એગ્ય વ્યવહાર કર્તવ્યેથી જ્ઞાનીઓ પરાડમુખ થતા નથી. હાલ પ્રવૃત્તિના મહાસામ્રાજ્યમાં શુષ્ક નિવૃત્તિવાદી થઈને દેશ, ધર્મ, સંઘ સમાજાદિની પ્રગતિથી ભ્રષ્ટ થવું એ જ્ઞાનીઓની દ્રષ્ટિમાં ચગ્ય નથી. દેશકાલને અનુસરી પૂર્વાચાર્યો વગેરેના ઉન્નતિના સામ્રાજ્યની સંરક્ષાર્થે પ્રવૃત્તિ કરવી એ આત્મજ્ઞાનીઓનું કર્તવ્ય કાર્ય છે. આત્મજ્ઞાનીઓ એગ્ય વ્યવહારને ધારણ કરે છે અને અજ્ઞાનીઓ કરતાં વ્યવહાર દશાના સ્વાધિકાર કર્તવ્ય કાર્યોથી કદાપિ પશ્ચાત્ રહેતા નથી. જ્ઞાનીઓ અવધે છે કે પ્રારબ્ધગે આહારાદિ પ્રવૃત્તિને સેવ્યા વિના અને આવશ્યક કર્તવ્ય કાર્યોને કર્યા વિના છુટકે થવાને નથી; અને જે સ્વાધિકારે વ્યાવહારિક કર્તવ્ય કાર્યો ન કરવામાં આવે તે સ્વાત્મોન્નતિમાં અને દેશ સમાજ સંઘ વગેરે સમષ્ટિની પ્રગતિમાં અનેક પ્રકારની હાનિ થવાનો સંભવને તેઓ જાણે છે અને તેમજ vervaો વાનામ્ એ સૂત્ર પ્રમાણે પરસ્પર જીને ઉપકાર કરવાની પ્રવૃત્તિ સેવવાની સ્વફરજને કદાપિ ત્યાગ ન કરે એમ તેઓ અવબોધે છે તેથી તેઓ સ્વાધિકારે વ્યાવહારિક આવશ્યક કર્તવ્ય કાચૅને અન્તરથી ન્યારા રહીને કરીને બાહ્યરૂપ ધર્મની ફરજને અદા કરીને મને ચેન રતઃ સ્થા: એવી વ્યવહારમાર્ગ વ્યવહાર પરંપરાને આદર્શ જીવનથી આદભૂત કરીને અન્ય મનુષ્યને વ્યવહાર માર્ગમાં પ્રવર્તાવે છે. મન વચન અને કાયાની પ્રવૃત્તિથી જ્ઞાનીઓ સ્વપરની પ્રગતિમાં પ્રવૃત્ત થયા કરે છે. જ્ઞાનીઓ તૈક્ષયિક દષ્ટિએ શુદ્ધાત્મસ્વરૂપ અવધે છે અને અનુભવે છે છતાં વ્યવહાર કલ્પનું ઉલ્લંઘન કરતા નથી. તેઓ વ્યવહારક૯૫ પ્રમાણે સ્વાધિકારતઃ પ્રવૃત્તિ કરતા છતા આન્તરદષ્ટિએ કર્મની નિર્જરા કરે છે. એક કોઠાર હોય તેમાં દાણા નાખવાના ઉપરથી અલ્પ હોય અને સુણાના દ્વારા માર્ગે કોઠારમાંથી ઘણા દાણા બહાર નીકળતા હોય તે અને કેડાર-કેઠી ખાલી થાય છે. જ્ઞાનિયે તદ્વત્ અલ્પ કર્મ ગ્રહણ કરે છે અને કર્તવ્ય કાર્યો કરતા છતા અન્તરથી ઘણું કર્મોની નિ
For Private And Personal Use Only