________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫ किंकिंकजुसमर्थोहं जानातिनैवमाहतः । संदिग्धास्वमतिः कार्ये तस्यकार्येन योग्यता ॥२५॥ धीरोवीरो विवेकीयः पूर्णोत्साहीसदोद्यमी । कार्यस्यपरितोजाता तस्यकर्मणि योग्यता ॥ २६ ॥
શબ્દાર્થ –જ્ઞાની, થિરાશયી, શાન્ત, બેદાદિદોષવજિત, અને અહંવત્યાદિનિમુક્ત એ મનુષ્ય વ્યાવહારિક તથા ધાર્મિક આવશ્યક સત્કાર્ય કરવાને ગ્ય છે. જે જેના ચિત્તમાં છે તે તેની વાણીમાં નથી અને જે વાણીમાં છે તે જેના ચિત્તમાં નથી તે મન્દ વીર્ય મનુષ્ય, સત્કાર્ય કરવાને સમર્થ નથી. જે જેના ચિત્તમાં છે તે જેના આચારમાં છે અને જે પ્રવૃત્તિમાં છે તે જેની વાણીમાં છે તેમજ જે ઉદાર તથા સદાશય છે તે સત્કાર્ય ક્રિયા કરવાને એગ્ય ઠરે છે. હું શું શું કરવાને સમર્થ છે? તે જે મેહથી જાણી શકતું નથી અને જેની કાર્યમાં સ્વમતિ શંકાવાળી રહે છે તેની કાર્યમાં એગ્યતા નથી, અર્થાત તે કાર્ય કરવાને લાયક નથી. જે ધીર, વીર, વિવેકી, પૂત્સાહી અને સદેદ્યમી છે અને જે જે જે કાર્ય કરવાનું હોય છે તેની ચારે બાજુને જ્ઞાતા છે તેની કાર્ય કરવામાં ગ્યતા છે. - ભાવાર્થ-હવે આ બાબતનું કિંચિત્ વિશેષ વર્ણન કરવામાં આવે છે. કર્મવેગને અધિકારી પ્રથમ તે જ્ઞાની ઠરે છે. ઘઢમં નાતોથા “પ્રથમંજ્ઞાનં તતોદ્રા.” પહેલું જ્ઞાન અને પશ્ચાત્ દયા ઈત્યાદિ સર્વજ્ઞ વાણુથી એમ અવબોધાઈ શકે છે કે જ્ઞાન વિના કેઈ પણ કાર્ય કરવાની યેગ્યતા સંપ્રાપ્ત થઈ શકતી નથી. સર્વ પ્રકારની ક્રિયાઓનું સર્વ પ્રકારનું જ્ઞાન થતાંજ ક્રિયાની એગ્યતા સિદ્ધ થાય છે. જે જે કાર્ય કરવામાં આવે છે તેમાં અન્ય અને અજ્ઞાનની પેઠે પ્રવૃત્તિ કરતાં કદાપિ કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. જે મનુષ્ય જ્ઞાની છે તે કાર્ય કરવાને અધિકારી ઠરી શકે છે. વ્યાવહારિકસ્થિતિ પ્રગતિમાં અને ધાર્મિક સ્થિતિ પ્રગતિમાં જ્ઞાન વિના એક ક્ષણમાત્ર પણ પ્રવર્તી શકાય નહિ, કારણ કે જ્ઞાન વિના કેઈ
For Private And Personal Use Only