SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ મેષથી કર્તવ્યકાર્યની ચારે તરફની બાજુઓની પરિસ્થિતિ અવાધી શકાય છે અને તેથી જે જે માજીમાં ન્યૂનતા રહેતી હૈાય છે તેની પૂર્ણતા કરી શકાય છે. સાપેક્ષ મેધવાળે મનુષ્ય સાધ્યકર્તન્ય લક્ષ્યના ઉપયોગી બને છે. સાધ્યલયે પચેગી મનુષ્ય સ્વકાર્ય પ્રવૃત્તિમાં પ્રકટતા અનેક પ્રમાદના પરિહાર કરી શકે છે. સાધ્યલાપાગી મનુષ્ય સ્વકર્તવ્યકાર્યમાં ભૂલ આવવા દેતે નથી, અને કર્તવ્યકાર્યમાં વિશેષ નાખનારાએથી પ્રતારી શકાતા નથી. સંસારવ્યવહારમાં ધર્મવ્યવહારમાં અને આત્મશુદ્ધ સ્વરૂપના ધ્યાનમાં સાધ્યાપયેાગી મનુષ્ય વિજય મેળવી શકે છે. જયારે પ્રસન્નચંદ્ર રાજર્ષિ સાધ્યાપયેાગી થયા ત્યારે નરકનાં દલિકને નાશ કરીને શુકલધ્યાનવડે પરમાત્મપદને પામ્યા. આર્દ્રકુમાર વગેરે મુનિવરો સાધ્યાપયેાગી બનીને ઉચ્ચપદને પામ્યા. શૈલગસૂરિ જ્યારે આવશ્યક સાન્ધ્યાપયાગી બન્યા ત્યારે ઉચ્ચચારિત્ર ધારક બન્યા. શ્રીખાહુબલી મુનીશ્વર બેનના ઉપદેશથી સાચેાપચેગી બન્યા ત્યારે પગ ઉપાડતાં કેવલજ્ઞાન પામ્યા. શ્રીગીતમસ્વામી જ્યારે સાચ્ચેાપયેગી બન્યા ત્યારે કેવલજ્ઞાન પામ્યા. ચાર પ્રત્યેક બુદ્ધે જ્યારે સાÀાપયેગી બન્યા ત્યારે સર્વજ્ઞ બન્યા. શ્રીમરૂદેવામાતા સાચેપચેગી ખન્યાં ત્યારે કેવલજ્ઞાન પામ્યાં. શ્રીસ્થૂલિભદ્ર મુનિવર સાધ્યાપચેાગી બન્યા ત્યારે તેમણે કામપર જય મેળવ્યેા. શ્રીનંદુિષણ અને આષાઢાચાર્ય સાધ્યાપયેાગી બન્યા ત્યારે શુદ્ધપદ પામ્યા. વિશ્વામિત્ર જ્યારે સાચાપયેગી અમુકાંશે બન્યા ત્યારે બ્રહ્મર્ષિ બન્યા. મૂલરાજ અને સિદ્ધરાજે કર્તવ્યસાધ્યાપયોગથી રાજકીય મહત્તામાં વૃદ્ધિ કરી હતી, પરમાર્હત શ્રીકુમારપાલ રાજાએ કર્તવ્યસાન્ધ્યાપયેાગથી રાજાના જે જે સગુણા જોઇએ તે પ્રાપ્ત કર્યાં હતા અને સ્વશત્રુઓને પરાજય કરી દિશામાં કીાંતને વિસ્તારી હતી. વસ્તુપાલ અને તેજપાલે સાંસારિક કાર્ય અને ધર્મકાર્યમાંસાન્ધ્યાપયેાગી બનીમત્રી ચેાગ્યકર્તવ્યકાર્ય કરી વિશ્વમાં અમરનામ રાખ્યું. અર્જુને મહાભારતના યુદ્ધમાં કર્તવ્યયુદ્ધમાં સ્વકર્તવ્યસાધ્યલક્ષ્યના ઉપયાગ રાખ્યા હતા તેથી તે વિજયવરમાલને વરવા શક્તિમાનૢ થયા હતા. સાધ્યબિન્દુને લક્ષ્યમાં રાખી જે મનુષ્ચા કર્તવ્યકાર્યને કરે છે તે ઇંગ્લીશાનીપેઠે વિજયને પામે છે. સાધ્યમિન્ટુને ૨૯ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy