________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭ સાતન વડે આત્માનું સમ્યક્ સ્વરૂપ અવબોધવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને આત્મજ્ઞાનપૂર્વક અનુષાને, ક્રિયાઓ, કાર્યો કરવાથી કર્મને બંધ થતું નથી તથા અનેક કાર્યો કરવાથી નિર્જરા થાય છે. તત સંબંધી જ્ઞાનાર્ણવમાં કહ્યું છે કે – ____शानपूर्वमनुष्ठानं नि:शेषं यस्य योगिनः ।
न तस्य बन्धमायाति, कर्मकस्मिन्नपिक्षणे ॥ જે જ્ઞાન યેગીનું નિશેષ અનુષ્ઠાન ખરેખર જ્ઞાનપૂર્વક છે. તેને કર્મનું બંધન કેઈપણ ક્ષણમાં થતું નથી. અતએ આત્મજ્ઞાનપૂર્વક સર્વ કાર્યો અધિકાર પરત્વે કરવાની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે. આત્મજ્ઞાનપૂર્વક યદિ આત્મધ્યાન ધરવામાં આવે છે તે તેના ગે સર્વ કર્મને નાશ થાય છે. જ્ઞાનાર્ણવમાં કચ્યું છે કે
અહો ના નારિશ્તાકાર:
त्रैलोक्यं चालयत्येव ध्यानशक्तेः प्रभावतः॥ વિશ્વપ્રકાશ અને અનંતવીર્યમય આત્મા ધ્યાનશક્તિપ્રભાવથી ત્રણલકને ચલાવે છે. આટલી બધી આત્મધ્યાનશક્તિની પ્રભાવતા છે એવું અવધીને આત્મધાન કરવાને દરરોજ ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરે. જોઈએ. અનુભવગમ્યવાત એ છે કે આત્મધ્યાન ધરતાં પરપુલભાવોનું વિસ્મરણ થાય છે અને પુદ્ગલભાવમાં ઈષ્ટ નિષ્ઠવૃત્તિની મન્દતા-ક્ષીણતા થાય છે. આત્મધ્યાન કરવાથી પાંચ ઈન્દ્રિયે અને છઠ્ઠા મનથી ભિન્ન એવા આત્મસ્વરૂપમહાપ્રકાશમાં વૃત્તિને લય થવાથી આત્મસુખને અનુભવ યાને ઝાંખી પ્રગટે છે, અને તેનાથી આત્મસુખને પરિપૂર્ણ વિશ્વાસ આવે છે. જ્ઞાનાર્ણવમાં કચ્યું છે કે—
यत्सुखं वीतरागस्य मुनेः प्रशमसंभवं ।
नतस्यानन्तभागोऽपि प्राप्यते त्रिदशेश्वरैः ॥ વીતરાગ મુનિને પ્રથમ સંભવજે સુખ ઉદ્ભવે છે તેને અનંતમભાગ પણ ઈવડે પ્રાપ્ત થઈ શકતું નથી. વરસ્યનિશ્ચિત સુરં તલ્લાંઆર્સિ: સ્વ નિજ રાણાનાતીત રચારમાનામામના આ ઇત્યાદિ લેકથી આત્મજ્ઞાની આત્મધ્યાનમાં મસ્ત બનીને આત્માવડે આત્માને
For Private And Personal Use Only