________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૯૦
ઉપગ્રહની આવશ્યક્તા રહે છે. વૈશ્યકર્મની પ્રગતિ માટે સંપૂર્ણ વિશ્વ ના ઉપગ્રહની અપેક્ષા રહે છે. કર્મની પ્રગતિ માટે અખિલવિશ્વના ઉપગ્રહની ઉપગિતા સિદ્ધ થાય છે. કેવલજ્ઞાનના ઉપગાર્યું અને નન્ત વિશ્વવતિય પદાર્થોની અપેક્ષા રહે છે. જેટલા ય પદાર્થો તેટલું જ્ઞાન કહેવાય છે. રેય પદાર્થો અનત છે માટે જ્ઞાન પણ અનન્ત કહેવાય છે. જ્ઞાન-દર્શન અને ચારિત્રને તેના તત૬ વિષયના ઉપગ્રહની અપેક્ષા રહે છે તે અન્ય બાબતે માટે ઉપગ્રહની આવશ્યક્તા રહે એમાં કઈ જાતનું આશ્ચર્ય નથી. જે યેગીઓ, ત્યાગીઓ, વૈરાગીઓ, ફકીરો આ સંસારને અસાર કહે છે તે પણ અપેક્ષાએ સમજવાની જરૂર છે, અન્યથા તેઓને સાંસારિક પદાર્થોના ઉપકારની અપેક્ષા રહે છે. યોગીઓ, ત્યાગીઓ અને સાધુઓને અન્ન જલ-વાયુ-અગ્નિ મનુષ્ય વગેરેને ઉપગ્રહ અવશ્ય સિદ્ધ થાય છે. અન્ન જલ વાયુ વિના કેઈપણ ત્યાગીને ચાલી શકે તેમ નથી. અન્ન, જલ, વાયુ, સ્થાન, વસ્ત્ર, પાત્ર, પુસ્તક વગેરે વસ્તુઓને અન્ય વસ્તુઓના અનેક ઉપકારની જરૂર રહે છે તેથી અન્ન, જળ, વાયુ, વસ્ત્ર, પાત્ર, સ્થાન વગેરેને ગ્રહણ કરતાં તેના ઉપર ઉપકાર કરનાર અનેક વસ્તુઓના ઉપગ્રહને સહેજે ગ્રહી શકાય છે છતાં મારે કેની જરૂર નથી, કેઈની પરવા નથી એવું વધવું તેને એક જાતની અપેક્ષા જ અવબોધવી. વસ્તુતઃ ઉપગ્રહદૃષ્ટિની અપેક્ષાએ આ સંસારમાં સર્વજીને પરસ્પર ઉપકારને સંબંધ છે અને તેથી તેઓ આત્મત્કાન્તિની શ્રેણિના પગથીયાઓ પર અનુક્રમે આરહી શકે છે. આ વિશ્વમાં સર્વજી અને સર્વ અજીના ઉપગ્રહને અદ્યપર્યન્ત લીધા છે અને ભવિષ્યમાં લેવાશે એવું અનુભવીને મનુષ્યએ દરરોજ જીને અને અને ઉપકાર માન જોઈએ અને પદ્ધ અનેનવતત્ત્વભૂત વિશ્વની ઉપગિતા અને સારભૂતતાને અનુભવી શાશ્વત સુખ પ્રાપ્ત કરવું જોઈએ કે જેથી જન્મ, જરા અને મરણનાં બંધનથી વિમુક્ત થઈ શકાય, ઉપગ્રહ દષ્ટિએ खामेमि सवजीवे, सब्जे जीवा खमंतु मे। मित्ती मे सवभूएसु વે મારું ર ળ + એ ગાથાને અર્થ અનુભવીને ક્ષમાવ્યા બાદજ વિશ્વ કુટુંબ દષ્ટિએ અને પશ્ચાત્ આત્મદષ્ટિએ ક્ષમાપના
For Private And Personal Use Only