________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૮
દિકાલથી ભારતવાસી આર્યમુનિ સન્તસાધુઓને પ્રાણ છે અને તેનાથી આર્યદેશની ગુરૂતા સર્વત્ર દેશમાં વિખ્યાત છે. આત્માની પરમાત્મા થવાના અસંખ્યમાર્ગોને જૈનદર્શન પ્રતિપાદન કરીને વિશ્વમાં ઉદાર સત્ય ભાવનાથી સ્વમહત્વ પ્રગટ કરે છે. જૈનદર્શનીય આગમમાં અને જૈનદર્શનીય આર્યનિગમમાં જે જ્ઞાન છે તે અનન્ત છે તેને પૂર્ણ અનુભવ કરવાથી વિશ્વવતિ સર્વ ધર્મોને અનુભવ થાય છે અને ધર્મસબંધે અહંતા મમતા પ્રગટે છે તેને નાશ થાય છે એમ આત્મજ્ઞાની ગુરૂગમથી જે જ્ઞાન પ્રાપ્ત કરે છે તેને અવબોધાય છે. સર્વ દર્શનેને જૈનદર્શનમાં સમાવેશ થાય છે, એમ દાનની સાપેક્ષતાથી અવગત થાય છે, તદા જૈનદર્શન દ્વારા આત્માની પરમાત્મતા પ્રકટાવવા સધર્મકર્મોને એવી શકાય છે. અcure g ir ભr gવ માતમ આત્માની પરમાત્મતા માટે હૃદય બાહિર ધ ચલાવાની કિંચિત્ પણ આવશ્યકતા નથી. જેમ વટ બીજમાં વક્ષવૃક્ષ સમાયેલું છે તેમ આત્મામાં પરમાત્મા સમાયલે છે તેથી અધ્યાત્મજ્ઞાનવડે તેને હૃદયમાં ધવે જોઈએ. માત્માના ત્રણ ભેદ છે. વારમ, સત્તારમાં અને પરમાત્મા આ વિશ્વવતિ સર્વ જી પ્રથમ વાત્મા હોય છે આત્માવિના અન્ય શરીર મન, વાણુ વગેરેમાં આત્માની બુદ્ધિ ધારણ કરવી તેને વારમાં કથમાં આવે છે. આત્મામાં જ આત્મબુદ્ધિ ધારણ કરવી તેને સત્તામાં કથાવામાં આવે છે. આત્મામાં રહેલી સર્વ શક્તિથી આત્મા પ્રકાશિત થાય છે અને જ્ઞાનાવરણીયાદિકર્મથી મુક્ત થાય છે તેને પરમાત્મા કથવામાં આવે છે. એક જ આત્મા વહિાત્મા પશ્ચાત્ કરતાભ અને પશ્ચાત મારમા થાય છે. સર્વ ને આત્માઓ કથવામાં આવે છે. છવ, ચેતન, આત્માદિ એકાર્યવાચક નામે છે. એકન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય મિથ્યાત્વ બુદ્ધિનાયેગે બહિરાત્માઓ કથાય છે. રામrો માત્ર બુદ્ધિનાએગે મિથ્યાત્વી અજ્ઞાનીજી ગણાય છે. પ્રથમ મિથ્યાત્વગુણસ્થાનકવતિબહિરાલ્મી
અજ્ઞાન વિષયવાસનામાં ફસાઈ ગએલા હોય છે. દેવતા, મનુષ્ય, નારકી અને તિર્યંચ પશુઓ પંખીઓ વગેરે જેઓ મિથ્યાત્વવાસિત બુદ્ધિવાળા હોય છે તેઓને મિથ્યાત્વીજી કથવામાં આવે છે અને
For Private And Personal Use Only