SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૦ ગાદિથી અલ્પદોષ અને મહાલાભપ્રદધર્મપ્રવૃત્તિને કથી શકે છે અને આદરી શકે છે. આજુબાજુનું વિચારવાતાવરણ અને આજુબાજુની પરિસ્થિતિને અનુસરી નિજનૃત્યનુસારે અમુક ક્ષેત્રે અમુકકાલે ધર્મપ્રવર્તક ખરેખર અલ્પષ અને મહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિને ઉપદેશે છે. ગૃહસ્થને ગૃહસ્થના અધિકાર પ્રમાણે દ્રવ્યક્ષેત્ર કાલભાવાનુસારે ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગથી અલ્પદોષ અને મહાલાભકારી પ્રવૃત્તિ સેવવાની છે અને ભવિષ્યમાં અલ્પદોષ અને મહાલાભ થાય એવી વર્તમાનમાં ધર્મપ્રવૃત્તિ સેવવાની હોય છે. સાધુઓને સાધુ ધર્માધિકાર પ્રમાણે દ્રવ્ય ક્ષેત્રકાલભાવાનુસારે અને ઉત્સર્ગ અને અપવાદથી ભવિષ્યમાં મહાલાભકારી એવી પ્રવૃત્તિને વર્તમાનમાં સેવવી પડે છે. ગૃહસ્થોને ગૃહસ્થના અધિકાર પ્રમાણે અને સાધુઓને સાધુઓના અધિકાર પ્રમાણે અલ્પષ અને મહાલાભકારક ધર્મપ્રવૃત્તિ હોય છે. શ્રીજસ્વામી દુક્કલના વખતમાં શ્રાવકને અન્ય દેશમાં લઈ ગયા અને પુને સમૂહ લેવા માટે હિમગિરિ વગેરે પ્રદેશમાં ગયા ત્યાં તેમની અલ્પદોષ અને મહાલાભદાયક ધર્મપ્રવૃત્તિ અવધવી. શ્રીસંભૂતિવિજયજીએ સ્થૂલભદ્રને વેશ્યાને ઘેર ચોમાસું કરવાની આજ્ઞા આપી. એક સાધુને સિંહની ગુફામાં ચોમાસું કરવાની આજ્ઞા આપી, એક સાધુને કુપના કંઠપર ચોમાસું કરવાની આજ્ઞા આપી અને એક સાધુને સ"ના બિલપર ચેમાસું કરવાની આજ્ઞા આપી તેમાં તેમણે અલ્પષ અને મહાલાભ અવબોધીને તે બાબતની આજ્ઞા આપી હતી. શ્રી વૃદ્ધવાદી ગોવાલીયાઓની આગળ નાચ્યા હતા અને શ્રીકપિલકેવલી પાંચસે ચેરેની આગળ નાચ્યા અને ગાયા હતા. તે પ્રવૃત્તિમાં તેમણે અલપદેષ, અલ્પહાનિ અને મહાલાભ દેખે હતે. ભેજરાજાના સમયમાં અમુક આચાર્ય ગુજરાતથી ધારા નગરીમાં ગયા હતા અને ભોજરાજાના બનાવેલા વ્યાકરણમાં દો દેખાડવાથી તેમને પકડવાની ભોજરાજાની પ્રવૃત્તિ થતાં ઉપાશ્રયમાંથી વેષાન્તર કરીને આચાર્ય શ્રી ધનપાલ પ્રધાનના ગૃહમાં ગુપ્ત રહ્યા અને પશ્ચાતુ પાનના ટેપલામાં સંતાઈને ગુર્જર ભૂમિમાં આવ્યા, તેમાં તેમણે એ પ્રવૃત્તિમાં અ૫ અને મહાલાભ સેવ્યું હતું એમ અવધવું. એક મુનિરાજ એક ચામાન તે અગિયા હતા For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy