________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫
ક્ષીણભાવ થતાં ઉપશમાદિ ધર્મની પ્રાપ્તિ થાય છે. પચારિક ધર્મને
વ્યવહારમાં લોકો ધર્મતરીકે પ્રાયઃ મોટાભાગે અવબોધે છે. પરંતુ તેનાથી ભિન્ન અનુપચરિત સદ્ધર્મ કે જે આત્માને જ્ઞાનાદિ શુદ્ધધર્મ છે તેને વિરલ મનુષ્ય અવધી શકે છે. આત્માની જ્ઞાનાદિ શક્તિ સર્વે ધર્મરૂપે છે તેના પ્રકાશાર્થે જેજે નિમિત્ત વ્યવહારે ઉપાચે છે તે પણ વ્યવહારથી ધર્મ કથાય છે. સર્વવર્ણ મનુષ્યને ધર્મારાધનામાં નાતજાતના ભેદવિના સ્વાધિકાર સમાન હકક છે. સર્વવર્ણચમનુષ્ય સ્વાધિકારે ગુણકર્માનુસારે ફરજ અદા કરતા છતા એક સરખા સમાન છે તેમાં કોઈ ઉચ્ચ નથી અને કેઈ નીચ નથી. સ્વવાધિકારે ફરજ અદાકરનાર રાજા અને રંક બે સરખા છે અને બન્નેને વિશ્વમાં જીવવાને સમાન હક્ક છે. જ્યાં સુધી ઉચ્ચ અને નીચ ભેદની અહંવૃત્તિથી મનુબે પ્રવૃત્તિ કરે છે ત્યાં સુધી તેઓ માયાવૃત્તિના સાગરને તરી પિલીપાર ગમન કરી શકતા નથી. એક વર્ણના મનુષ્ય અન્યવર્ણના મનુષ્યને સમાનભાવથી ચાહતા નથી ત્યાંસુધી તેઓ સ્વકર્તવ્યને સમ્યગ અદાકરી શકતા નથી. સત્યધર્મ, જૈનસનાતનધર્મ ખરેખર આત્માને ધર્મ છે. અનાદિકાલથી આત્મા છે અને અનન્તકાલ પર્યન્તવર્તવાને. આત્મવિના ધર્મ નથી તેથી આત્માના ધર્મને સનાતન જૈનધર્મ કથવામાં આવે છે. આત્માને ધર્મ આત્મામાં છે તેને ધ્યાનધરીને અનુભવો જોઈએ. આ
ત્મા તેજ આત્માની શુદ્ધિ પ્રકટાવાથી પરમાત્મારૂપ થાય છે. ધ્યાનદીપિકામાં કચ્યું છે કે, ચ: પ્રજાસત્તા , ચોદું જ પરમેશ્વર: | મળે ન મથT,
મન નાથદા જે પરમાત્મા પરમબ્રા છે તે હું છું અને જે હું આત્મા, બ્રહ્યાછું તે પરમેશ્વર છે. મારાથી અન્ય; આત્માથી અન્ય, બ્રહ્મથી અન્યનેઈ બ્રહ્મથી અર્થાત આત્માથી ઉપાસ્ય નથી આત્મા અર્થાત બ્રહ્મથી સ્વયં શુદ્ધબ્રહ્મ ઉપાસ્ય છે. મારાથી અજવડે અહંઆત્મા ઉપાસ્ય નથી. ઉપાસ્ય અને ઉપાસક બનેમાં બ્રહ્મ અર્થાત આત્માવિના અન્ય કશું કઈ નથી એ હું આત્મારૂપ પરમાત્મા છું. સર્વજ્ઞ માવાયા-મવાર પુર્વ જીવંત થતાંતઃ સર્વવેદીતિમતે આ જે આ સર્વજ્ઞ ભગવાન છે તે હુંજ નિશ્ચયતઃ છું. એવંતન્મયતાને પ્રાપ્ત થએલ સર્વજ્ઞ છે એમ
For Private And Personal Use Only