________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫૩
બનીને મનુષ્યાની ઉન્નતિ કરી શકે છે. દરેક ધર્મમાં સત્યાંશનું એક મુખ્યઅગ પડે છે તેથી તે ધર્મની વિશ્વમાં જીવતદશા વર્તે છે. સભ્યવહારાષ્ટિએ લાર્કિકકર્તવ્યકાર્ય માં બ્રાહ્મણ-ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર એ ચારે વર્ણોના ગુણ્ણા અને કર્મારૂપ લૈાકિકધર્મની આવશ્યકતા સિદ્ધ કરે છે તે જ્યાંસુધી જે વર્ગમાં કાયમ રહે છે. ત્યાંસુધી તે વિશ્વને ઉપયોગી બની શકે છે. સર્વનયાની સાપેક્ષતાએ વિશ્વવતિસર્વધર્મોના પ્રગતિકારકવિચારોને અને આચારશને ગ્રહણ કરનાર જૈનધર્મની સર્વધર્મોમાં અમુક અમુક સત્યાંશે વિદ્યમાનતા હાવાથી વ્યાપક ષ્ટિએ જૈનધમ સર્વત્ર વ્યાપક છે એવું અનુભવાય છે. અનન્ત સત્યવ્રત્તના અશે જે જે આચારામાં છેતે સ્યાદ્વાદ જૈનધર્મ છે એવી વિશાલષ્ટિથી જ્યાં સાપેક્ષનયાની વિચારણા કરાય છે એવા સ્યાદ્વાદીએ સર્વત્ર જૈનધર્મને અનેકસત્યાંશાથી જૈનધર્મને વિખ્યાત કરી શકે છે. અનન્તસત્યાંશોથી પરિપૂર્ણ એવા જૈનધર્મના અનન્તજ્ઞાનવતુ લમાં વિશ્વવતિ કરાડા ધર્મોના સમાવેશ થાય છે. વિશ્વવતિવિચાશમાં અને આચારોમાં જે જે સત્યાંશ છે તેને કેવલજ્ઞાનીએ સત્યધર્માંશા કથેલા છે તેથી તે મહાવીરપ્રભુના સિદ્ધાંતાથી અવિરૂદ્ધ હોઇ ગ્રહવા લાયક છે એમ જૈનાચાર્યા ડિડમ વગાડીને કથે છે, માટે સર્વધર્મને પોતાના અનન્તજ્ઞાનધર્મવલમાં સમાવનાર જૈનધર્મને સર્વત્ર પ્રચાર કરવાની જરૂર છે. સર્વનયાનીસાપેક્ષતાએ અનેકાન્તનયજ્ઞાન થાય છે ત્યારે સર્વધર્મીએ જે મતાંધતા કરે છે તેના ક્ષય થાય છે. અનેકાન્તનયજ્ઞાન વિના ધર્મ સંબંધી મનુષ્યોને પરસ્પર જે રાગદ્વેષ થાય છે તેના ક્ષય થતા નથી અને તે વિના મતાંધ્યના પણ ક્ષય થતો નથી. અનેકાન્તજૈનધર્મરૂપ મહાસાગરના સર્વસત્યાંશા ગમે તે ધર્મના આચારામાં અને વિચારમાં હોય પરંતુ તે અનેકાન્ત જૈનધર્મરૂપ મહાસાગરના બિંદુએ છે એવા અનુભવ આવતાં જૈન ધર્મની ઉપયોગિતાના ખ્યાલ ખરેખર વિશ્વવતિસર્વમનુષ્યને કરાવી શકાય છે. જૈનધર્મજ્ઞાનની આવી અનન્તવર્તુલતા છે અને તેમાં સર્વધર્મોના સત્યવિચારોના અને આચારોના અનાદિકાલથી
For Private And Personal Use Only