________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ર સરસ રામrgયં દો, ફુ વમિતિર્થ છે ? જે સર્વભૂત ત્રસસ્થાવર માં રાગ દ્વેષ વિના સમભાવે વર્તે છે તેને સામાયિક છે એ પ્રમાણે કેવલિ ભાષિત છે. રાગી અને શ્રેષા સર્વ જીમાં સમભાવ વર્તે ત્યારે સામાયિકદશા આવી એમ અવબોધવું. સમભાવપૂર્વક કર્તવ્ય કાર્યો કરવાથી વિશ્વવતિસર્વજીનું શ્રેયઃ સાધી શકાય છે. સર્વ જીવોમાં અને અજીમાં જેને સમભાવ પ્રગટ હોય છે તે
ષિ, મહાત્મા, સાધુ આદિ પદને અધિકારી બની શકે છે. સમભાવથી ઉચ્ચ પદ મળી શકે છે. સમભાવ વિનાના મનુષ્ય ઉચ્ચ પદે કદાપિ વ્યવહારથી ચઢે છે હેયે તેઓ ત્યાંથી પતિત થાય છે. જેમ જેમ અધિકાર ઉચ્ચ તેમ તેમ સમભાવરૂપ ગ પણ ઉચ્ચ હોય છે તે વિશ્વનું શ્રેય સાધી શકાય છે. ભગવદ્ગીતાને ષષ્ટાધ્યાયમાં નીચે પ્રમાણે આ સંબંધી લખવામાં આવ્યું છે. सर्व भूतस्थमात्मानं, सर्व भूतानि चात्मनि, ईक्षते योगयुक्तात्मा, सर्वत्र समदर्शन: ॥२९॥ यो मां पश्यति सर्वत्र, सर्व च मयिपश्यति, तस्याहं न प्रणश्यामि, सचमे न प्रणश्यति ॥ ३० ॥ सर्वभूतस्थितंयोमां, भजत्येकत्वमास्थितः सर्वथा वर्तमानोऽपि, स योगी मयिवर्तते ॥ ३१ ॥ आत्मौपम्येन सर्वत्र, समं पश्यति योऽर्जुन । सुखं વાં ચરિ વા કુર, રસ રો vમમતઃ | ૩૨ આત્માને ઐક્ય સત્તાએ સર્વ ભૂત દેખે અને સત્તાના એ સર્વ ભૂતને આત્મામાં દેખે એવા ગવડે યુક્તાત્મા સર્વત્ર સમદર્શની કળી શકાય અર્થાત્ એવી દશાએ સત્તાના એયે અને સમભાવે સમભાવમાં પરિણમતાં સમદર્શનરૂપ સામાયિક કળી શકાય. જે મને સત્તાના ઐક્ય અને સમભાવે સર્વત્ર દેખે છે અને સર્વ મારા વિષે અર્થાત્ આત્મામાં-બ્રહ્મમાં દેખે છે તેને હું નાશ કરી શકતું નથી અને તે મારે નાશ કરી શકતે નથી, એમ જૈનઆધ્યાત્મિક દષ્ટિએ અવધવું. સર્વભૂતસ્થિત એવા મને જે એકત્વમાં આસ્થિત થઈને ભજે છે તે ચગી સર્વથા વર્તમાન પણ મારામાં છે એવું સમભાવની અભેદભાવનાએ અવધવું. સ્વાત્માવત સર્વત્ર સર્વ જીવને સમપણે દેખે છે તથા સુખ દુઃખમાં પણું જે સમપણે વર્તે છે એવા સમભાવરૂપ સામાયકને પ્રાપ્ત કરનાર પરમગી જાણ.
For Private And Personal Use Only