________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૮ હારી સાથે કંઈપણ આવવાનું નથી. આ વિશ્વશાલામાં ઉપકારનું શિક્ષણ લેવાની પ્રવૃત્તિ કર. પ્રથમ ઉપકાર કરવાનું શિક્ષણ ગ્રહણ કર કે જેથી આ ભેન્નતિકારક કર્તવ્ય કર્મોમાં પ્રવૃત્તિ કરવાને તે અધિકારી બની શકે. ધર્માર્થકાંક્ષિમનુષ્યોએ નિષ્કામવૃત્તિથી ઉપકારપ્રવૃત્તિ આચરવી જોઈએ. સં. ૧૯૪૭ ની સાલમાં વિજાપુરમાં એક મનુષ્યને ક્ષેત્રમાં સર્પ કરડે. તેનું વિષ તેને સર્વ શરીરમાં વ્યાપી ગયું. તેને ઉંચકીને ગામમાં લાવવામાં આવ્યું અનેક મનુષ્ય પાસે સર્પવિષ ઉતરાવવામાં આવ્યું પણ ઉતર્યું નહિ એવામાં દૈવવશાત્ ત્યાં એક ફકીર આજે તેણે તુરત મંત્રથી સર્પનું વિષ ઉતાર્યું અને પશ્ચાત સુરત તે તેના માર્ગ પ્રતિગમન કરવા લાગ્યું. જે મનુષ્યને સર્પ કરડયે હતું તેના કુટુંબીઓએ પેલા ફકીરને માગે તે આપવાને ઘણું આજીજી કરી અને તેની પાછળ દોડી તેને ઉભે રાખી પગે લાગી બે હાથ જોડી ઘણું કહ્યું. ત્યારે પેલા ફકીરે કહ્યું કે મેં તમારા કુટુંબી મનુષ્યપર ઉપકાર કર્યો છે તેથી હું તમારું કંઈ પણ લેવાને નથી વિશેષ શું તમારા ઘરનું જલ પણ રહીશ નહિ. મારી નિષ્કામવૃત્તિના બળે સર્પને મંત્ર ભણતાં સર્પ તુરત ઉતરી જાય છે અને મને વાસ્તવિક જે ફલ થવાનું હોય છે; તે થાય છે માટે હુને હવે તમે કંઈ પણ કહેતા નહિ. ધન્ય છે ! એવા ફકીરને. આ દષ્ટાંત ઉપરથી અવધવાનું એ મળે છે કે નિષ્કામવૃત્તિથી ઉપકાર કરે. ઘષ્ટિ એ ઉપકાર આદિ અષ્ટદષ્ટિએ ઉપકારનું સ્વરૂપ અવબોધી ઉપકાર કરવો જોઈએ. દપકાર, ભાવપકાર, નિશ્ચપકાર, દર્શને પકાર, જ્ઞાનપકાર, ચારિત્રકાર, વિપકાર, આજીવિકેપકાર, ઔષધપકાર, અન્નોપકાર, જલપકાર, ધર્મોપકાર, રક્ષકપકાર આદિ અનેક પ્રકારના ઉપકારે છે. રજોગુણપકાર, તમે ગુણે પકાર અને સત્ત્વગુણોપકાર એમ ત્રણ પ્રકારના ઉપકારનું સમ્મસ્વરૂપ અવધવું. એકેન્દ્રિયથી તે પંચેન્દ્રિય પર્યન્ત જી રજોગુણાકાર, તમે ગુણાકાર અને સત્ત્વગુણપકાર કરી શકે છે. જે જે કાલે જે જે ક્ષેત્રે જે જે ઉપકારની આવશ્યકતા હોય છે તેની તે તે વખતે મુખ્યતા ગણાય છે અને અન્યપકારેની ગણતા ગણાય છે. વિષયભેદે ઉપકારના અસંખ્ય ભેદ પડે છે. નિષ્કામવૃત્તિઓ
ભાન હોય . ઉત્તરી જાય નિકામ
For Private And Personal Use Only