________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫૮ વર્તિમનુષ્યને સત્યધર્મ છે અને તેથી સર્વ જીવેની સાથે અભેદતા કરી શકાય છે, તથા પ્રભુમય જીવન પ્રાપ્ત કરી શકાય છે. તેમાં ધર્મની તકરારે વા સંસારના કલેશે નથી. તેમાં ઉચ્ચ નીચભાવ નથી. માટે કર્મ
ગીઓએ એવા આત્માને શુદ્ધધર્મને પ્રચાર કરવા માટે જે બને તે સર્વે કરવું, અને વિશ્વમાં શુદ્ધધર્મને પ્રચાર કરો કે જેથી લઘુ વર્તુલરૂપ બનેલા ધર્મોથી પણ આત્માના શુદ્ધધર્મની પ્રાપ્તિ કરી શકાય અને રાગદ્વેષાદિ અશુદ્ધધર્મોને નાશ થાય. શરીરમાં આત્મા છે તાવત્ સર્વ પ્રકારના ધર્મોને વિચાર કરી શકાય છે. જેનાથી સર્વ પ્રકાશ થાય છે એ આત્મા શરીરમાં છે. તેના વિના અન્યત્ર શુદ્ધધર્મ નથી. શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે લક્ષમીસત્તા વગેરેની કંઈપણ જરૂર નથી. જે સર્વને જાણે દેખે છે એવા અનાદિ અનન્ત આત્મામાં કેવલજ્ઞાનાદિ શુદ્ધધર્મો છે. માટે આત્મામાં શુદ્ધધર્મ દે છે. સર્વ મનુષ્યને આત્માઓમાં રહેલા શુદ્ધધર્મોને સમજાવે, એટલે તેઓ એક કેડીના ખર્ચવિના મેટા મેટા શહેનશાહ કરતાં અનન્તગુણસુખી થશે. આત્માવિના આ વિશ્વમાં કેઈએ કંઈ શક્યું નથી. જ્યારે આવી સ્થિતિ છે ત્યારે આત્મામાં ઉંડા ઉતરવાની જરૂર છે અને આત્માના શુદ્ધધર્મની વૃદ્ધિ માટે આવશ્યક ઉપાથી પ્રવૃત્તિ કરવાની જરૂર છે. આત્માના શુદ્ધધર્મની પ્રાપ્તિવિના બહાસત્તા લક્ષ્મીસામ્રાજ્યથી કદિ સુખ પ્રાપ્ત થવાનું નથી. આત્માના શુદ્ધધર્મને અનુભવ કર્યોથી વિશ્વવતિસર્વજોના કલ્યાણ માટે પ્રવૃત્તિ કરી શકાય છે. રાગદ્વેષાદિકષાએ અત્યંત ક્ષીણ થવાથી આત્માના શુદ્ધધર્મ આવિર્ભાવ થાય છે. લાખની છે, લાખે કરડે જાતનાં ધર્મપુસ્તકે, લાખેક જાતની. વિદ્યાકળાઓ વગેરે ક્યાંથી ઉત્પન્ન થયાં ? તેના જવાબમાં કહેવું પડશે કે આત્મામાંથી. ત્યારે હવે આત્માના મૂળજ્ઞાનાદિ શુદ્ધધર્મને પ્રકટાવવાથી કંઈ બાકી રહી શકે તેમ છે કે? ના કંઈ નહીં. બુદ્ધભગવાને આત્માનું ધ્યાન ધર્યું હતું. મહમદ પયગંબરે આત્મારૂપ ખુદાનું ધ્યાન ધરી ધર્મમત પ્રવર્તાવ્યું હતું શંકરાચાર્યે આત્માયાને બહાનું ધ્યાન ધરીને અદ્વૈત બ્રહ્મની સ્થાપના કરી હતી. રામાનુજાચાર્યો, વલ્લભાચાર્યો, ઇશુકાઈટે, કબીરે, વગેરે અનેક મહાત્માઓએ આત્માનું ધ્યાનધરીને તેના એકેક જ્ઞાનકિરણથી ધર્મની સ્થાપના કરી હતી. શ્રી
For Private And Personal Use Only