SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 33 પ્રવૃત્ત થવું એ શ્રેયસ્કર છે. - લકિક વ્યાવહારિક ક્રિયાઓનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે. अनेका हि क्रियाः प्रोक्ताः, निमित्तापेक्षया खल्लु। लौकिकव्यवहारण, लौकिकाच क्रियाः स्मृताः॥६॥ सा पुनर्दिविधा प्रोक्ता, प्रशस्येतरभेदतः। योग्यायोग्यतया ज्ञेया, त्रियोगेन नृणां द्विधा ॥७॥ શબ્દાર્થ-જ્ઞાનીઓએ નિમિત્તરૂપ વ્યાવહારિકાપેક્ષાએ બહુ અનેક પ્રકારની ક્રિયાઓ કથી છે. લૌકિક વ્યવહારે લૈકિક ક્રિયાઓ સ્મૃતિમાં અવધવી. પ્રશસ્ય અને અપ્રસ્ય ભેદથી તે બે પ્રકારે લોકિકકિયાઓ જાણવી. પુનઃ તે ત્રિગે ચેાગ્ય અને અગ્ય એ બે ભેદે મનુષ્યને કિયાએ અવધવી. ભાવાર્થ-જે જે પ્રમાણમાં વિચારોનું વ્યાપકત્વ વધે છે તાવત્ પ્રમાણમાં કિયાઓ અર્થાત્ આચારેનું વ્યાપકત્વ વૃદ્ધિ પામે છે. કિયાઓના વિચારનું ક્ષેત્ર જ્યાં સંકીર્ણ અને શિઢિક નિ. યમથી બદ્ધ છે ત્યાં માલિત્ય પ્રગટે છે અને અને પરિણામ એ આવે છે કે તકિયાવિશિષ્ટ વિચારેની વિશ્વમાં વ્યાપક દષ્ટિએ કિચિત મહત્તા રહેતી નથી. લોકિક જે જે આવશ્યક ક્રિયાઓ આચારે છે તે, તે તે દેશની પરિસ્થિતિએ આજુબાજુના સંયોગોના અનુસારે ઉદ્દભવિલા હોય છે. લોકિકાચાર કિયાઓના સ્વાધિકારાદિયેગે પ્રશસ્ય અને અપ્રશસ્ય એમ બે ભેદ છે પુનઃ તે યંગ્ય અને અગ્ય એવા ભેદે મન વચન અને કાયાથી મનુષ્યને હોય છે એમ અવધવું. મન વાણી અને કાયાથી જે જે કિયા અધિકારાદિયેગે કરવા ગ્ય છે તે ગ્ય તરીકે અવધવી અને જે જે કિયાએ દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવાધિકારગે અનાવશ્યક હેઈ કરવાને અગ્ય હોય છે તે અગ્ય અવધવી. જે જે ક્રિયાઓ કઈને અધિકારાદિગે કરવાને યોગ્ય હોય છે તે તે કિયાએ કેઈને અનધિકારાદિગે અગ્ય છે. જે ૫ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy