SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ તેઓનું ઉપયોગિઆદિ અને અધિકારભેદે કર્તવ્યતાદિકને વિવેકદષ્ટિએ નિર્ણક કરે એ સ્વફર્જઆદિ માટે હિતાવહ છે. અમુક કિયાને અમુક દ્રવ્યક્ષેત્રાદિકને આદર કર વા ન કરે તેનું જે પરિપૂર્ણ સ્વરૂપ સમજે છે અને અધ્યાત્મજ્ઞાન તથા અધ્યાત્મચારિત્ર્યદષ્ટિએ જે લૈકિક વ્યાવહારિક ક્રિયાઓ કરતે છતે અન્તથી તટસ્થ સાક્ષીભૂત રહી શકે છે તે મનુષ્ય લોકિકવ્યવહારમાં વર્તતે છતે લેકિક ક્રિયાઓ કરવાને અધિકારી બને છે. લૈકિકવ્યવહારે જે જે ક્રિયાઓને જે જે દેશકાલીય મનુષ્ય આચરે છે તે નિમિત્ત હેતુપૂર્વક આચરે છે તેને પ્રાય મુખ્યવૃત્તિએ નિર્ણય કરે. અમુક ક્રિયાઓ મારે કર્તવ્ય છે અને તે અમુક કારણથી અને અમુક સંગમાં અમુક વિધિથી અમુકાધિકારે, ઈત્યાદિ બાબતોનું જે પરિપૂર્ણ જ્ઞાન કરીને આચારની વૈગિક દષ્ટિએ તથા તટસ્થ દષ્ટિએ જે મનુષ્ય ક્રિયાઓ કરે છે તે પરસ્પર બાહ્યતઃ ભિન્ન ભિન્ન ક્રિયાઓ કરનારા હોવા છતાં આન્તર દષ્ટિએ પરસ્પર અવિરેધી ક્રિયાઓ કરનારા અવબોધવા. પરસ્પર વિરૂદ્ધ કિયાઓ વિશ્વમાં સર્વત્ર અવલકાય છે પરંતુ આન્તરદષ્ટિએ બાહ્યક્રિયાઓના આશયેપ્રજને તપાસતાં અધિકારભેદે વ્યષ્ટિભેદે ભેદ છતાં આન્તરદષ્ટિએ પારસ્પરિક સાપેક્ષાપૂર્વક અવિરૂદ્ધત્વ અવબોધવું. અધિકાર અને આશયદષ્ટિએ સ્વયેગ્ય વા અગ્ય તથા સામાજીક દષ્ટિએ ચગ્ય વા અગ્ય અને અસ્તિત્વસંરક્ષક દષ્ટિએ ગ્યત્વ અને અગ્યત્વને નિર્ણય કરી સ્વાધિકાર જે જે મન જે જે ક્રિયાઓને જે જે ફજે કરે છે તેમાં તેઓ સ્વપરને લાભ સમપી શકે છે. આ વિશ્વમાં ઉદારષ્ટિએ સમષ્ટિ. દષ્ટિએ-ભિન્ન ભિન્નાધિકારી દષ્ટિએ-આવશ્યક દષ્ટિએ–ઉત્સર્ગ દષ્ટિએ અપવાદ દષ્ટિએ-દ્રવ્ય ક્ષેત્રકાલભાવ દષ્ટિએ અને સ્વવ્યક્તિફર્જ દષ્ટિઆદિ અનેક દષ્ટિએ લૈકિકાચાની ક્રિયાઓનું આવશ્યકત્વ અને અનાવશ્યકત્વ પ્રબોધવા તથા આદરવા ગ્ય છે. જે મનુષ્ય એકેક દષ્ટિએ યિાઓના આદરત્વજ્ઞાતા છે અને અન્ય દષ્ટિએ ક્રિયાઓના આવશ્યકત્વ–મહત્વ-ઉપગિત્વ અને કરણયત્વના અજ્ઞાતાઓ છે તેઓ સંકુચિત દ્રષ્ટિથી લોકિક વ્યાવહારિક ક્રિયાઓને અવધી તેઓનું સંકીર્થક્ષેત્ર કરીને ઉપયોગિ ક્રિયાઓના નાશપ્રતિ સ્વપ્રવૃત્તિ કરે છે. કેઈ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy