________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩ આત્માની શક્તિ પ્રગટાવવાથી આ વિશ્વમાં સ્વવ્યક્તિનું અસ્તિત્વ સંરક્ષી શકાય છે અને તેમજ સ્વાસ્તિત્વ સંરક્ષક પ્રગતિ બીજકેની સંરક્ષા અને પ્રવૃદ્ધિ ખરેખર સુવ્યવસ્થાથી કરી શકાય છે. જે દેશમાં સર્વ પ્રકારના વરનું અસ્તિત્વ નથી તે દેશ ખરેખર પરતંત્ર બને છે. વીરતા શકિત વિના જીવનાદિ માર્ગ સદા સ્થિર રહી શકાતું નથી. જે મનુષ્ય કર્મશૂર હોય છે તે ધર્મશૂર થાય છે.
શૂરવીર, વીરતાયેગે માથું મૂકીને કાર્ય કરવાથી વિશ્વમાં પ્રત્યેક બાબતમાં વિજયી બને છે. કહ્યું છે કે – માથું મૂકીને કરે કામ, તેને સહુ લોક કરે છે પ્રણામ; વિશ્વમાં રાખે નામ; તેને
જ્યાં સુધી ભીતિ રહે રે, ત્યાં સુધી છે હાર; નિર્ભય થઈ કાર્યો કરેરે, હો જયજયકાર. કરે સાહા તમામ. તેને તેના છૂટે મમતા કલ્પનારે, છૂટે સહુ સંબંધ; પ્રાણ સમર્પ કાર્યમાંરે, નાશે મિથ્યા ધંધ. જાગે ચેતનરામ. તેને પારા મૃત્યુ ઉપર આવતરે, નહિ રહેતાં દરકાર; સાહસિકતા શૈર્યથીરે, સફળે છે અવતાર. છેડે મેહ તમામ. તેને છેડા શ્રદ્ધા ને કાર્યનીરે, સિદ્ધિ ધ્રુવ થનાર; નિશ્ચય ખંતથી મચેર, કાર્ય સિદ્ધિ ક્ષણવાર. કૃત્ય કરે નિષ્કામ. તેને પાણી અશય શું? દુનિયા વિષેરે, પાછળ પડતાં વાર; આત્મભોગની આગબેરે, શું શું થયું ન થનાર. ત્યાગે એશઆરામ. તેને પા ધાર્યું સર્વે થઈ શકેરે, રાખે મનમાં હામ; તનમન વાણી ભોગથીરે, તેમ વળી વ્યય દામ. રૂપ નામ ભૂલે ઠામ. તેને ૬ કાયરને સહુ દૂર છે રે, શરાને સહુ પાસ; આત્મધ્યાની જ્ઞાની કરેરે, સર્વ કર્મને નાશ પામે શિવ આરામ. તેને ના વપુ છાયાવત પાછળેરે, વિજય શ્રી સુખ સત્ય: બુદ્ધિસાગર ધર્મનાંરે, કરતાં નિસ્પૃહ કૃત્ય. સ્વાત્મા શક્તિગુણ ધામ. તેને ૮
લેવા ખેડૂતે ધજૂજ સ્વવીરતા અર્થાત સ્વશક્તિવિના અન્ય પ્રબલ શક્તિમત્તેથી સ્વનું રક્ષણ થતું નથી. સંપાદિવડે શક્તિનું મહાબલ ભેગું કરીને સ્વાસ્તિત્વસંરક્ષા કરી શકાય છે. આત્મશક્તિની વૃદ્ધિ કર્યા વિના લૈકિક સામ્રાજ્ય ઝાહેઝલાલી અને ધાર્મિકસામ્રાજ્ય ઝાહેઝલાલી પ્રાપ્ત કરી શકાતી નથી. અતએવ નીચે પ્રમાણે શક્તિ સંબંધી કાવ્ય કથાય છે.
૨૦
For Private And Personal Use Only