SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર્તતાં આશ્રવના હેતુઓ તે સંસારમાં સંવરરૂપે પરિણમે છે. આત્મજ્ઞાની સાત્વિક મનુષ્ય સાંસારિક વ્યવહાર અને આવશ્યક ધર્મવ્યવહારને સ્વફરજાનુસારે અદા કરતે છતે કદાપિ લૈકિક વ્યવહારમાં અને લોકેતરવ્યવહારમાં પરતંત્રતાને અધિકારી બની શકતું નથી. કારણ કે તે જાણે છે કે સ્વાધિકારે પ્રવર્તવવામાં યદિ માંદ્ય સેવાશે તે ધમિમનુબ્ધને વર્તમાનજમાનામાં અધમિના હાથે પરાજય થતાં સર્વ બાબતમાં અધમિનું પ્રાબલ્ય વધશે અને તેથી પરંપરાએ પૂર્વજોએ જે ધામિકેન્નતિ, અને ધર્મ સ્વાતંત્ર્યાદિગુણે વારસામાં સોંપ્યા છે તેને નાશ થવામાં પિતે નિમિત્તભૂત થતાં ભવિષ્ય પ્રજાને શાપ, ધર્મનાશકત્વ, અને તીર્થનાશપાપ વગેરેને ભોક્તા થવું પડશે, અનુભવજ્ઞાને વિવેક કરીને આત્મજ્ઞાની સાત્વિકમનુષ્ય આવશ્યક છે જે ધર્મકૃત્ય કરવાનાં છે અને જેના ન કરવાથી ધર્મની પ્રગતિમાં વિક્ષેપ ઉદ્દભવવાને સંભવ રહે છે તે તે કાર્યોને અવશ્ય કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવે આવશ્યક ધર્મકાર્યોના અનેક ભેદ પડે છે. ધર્મનાં સર્વકાર્યોને આવશ્યક કાર્ય તરીકે સંબોધી શકાય તથાપિ તે સર્વકાર્યો કરતાં વર્તમાનમાં જેની પ્રથમ આવશ્યકતા સિદ્ધ કરે છે તે મુખ્યતાએ ધાર્મિક આવશ્યકકાર્યોમાં ગણી શકાય છે. અધ્યાત્મજ્ઞાની સર્વ બાદ્યપદાર્થો પર અહંમમત્વત્યાગથી વિજય મેળવવા શક્તિમાન્ થાય છે અતએવ વિશ્વછવક આત્મજ્ઞાની તે કદાપિ અન્ય મનુષ્યથી વ્યાવહારિક તથા ધાર્મિક એ બેમાંથી કઈ પણ બાબતમાં હાર પામતું નથી. કહ્યું છે કે – યાત્મણાની ચેગ ધરે વ્યવહાર, પામે નહીં કદિ હાર. અધ્યાત્મ. વિશાલ દષ્ટિ રાખતોરે, ગંભીર મનને ઉદાર; અનુભવ પામે આત્મને રે, ડરે નહીં સંસાર. અધ્યામ. ૧. આત્મશુદ્ધ પર્યાયમાંરે, રાખે નિજ ઉપયોગ, વ્યવહારે વર્તે તથાપિ, સ્વાદે નિજગુણ ભેગ. અધ્યાત્મ. ૨ લેપ વિના કરણ કરેરે, અધિકારે નિજ સર્વ સૌમાં રહે સૈથી સદારે. ત્યારે ધરે નહિ ગર્વ અધ્યાત્મ. ૩ બંધાતાં રૂઢિ બંધનેરે, નહિ અન્તમાં બધે; રૂઢીબંધનવ્યવહારમાંરે, વર્તે થઈ નહીં અન્ય. અધ્યાત્મ. ૪ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy