________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૫ શબ્દાર્થ –કર્મવેગવડે જીવોને અને અજીવોને તત્વાર્થસૂત્ર નિર્દિષ્ટ પરસ્પર ઉપગ્રહ અવધિ.
વિવેચન-કર્મયોગ અર્થાત્ પ્રવૃત્તિયોગ યાને કિયાવડે છે પરરપર એકબીજાને ઉપકાર કરી શકે છે. અએવ કર્મયેગને સ્વાધિકારે આદર જોઈએ. પ્રત્યેકે પિતાની ફરજ બજાવવી જોઈએ. પિતપેતાની ફર્જ બજાવવી એ કિયા વિના બનતી નથી. કઈ પણ વસ્તુમાં કિયા હોય છે. આ વિશ્વમાં કઈ સૂફમ, સ્થલ અને અરૂપી ક્રિયા વિનાને કઈ પદાર્થ નથી. સાંએ માનેલી પ્રકૃતિમાં કિયા હોય છે અને તેના આરેપથી પુરૂષ પણ કિયા કરતે પોતાને માને છે. પ્રકૃતિઃ શિવમાન, જુઓઃ વાર્તા વૈરા. માવપૂઢારમા જર્જમિતિ કન્ય ગુણોએ પ્રકૃતિના કિયમાણ કર્મોને અહંકારથી વિમૂઢ થએલ આત્મા પોતે હું કરું છું એમ માને છે. કચ્છ સારાંશ એ છે કે યાવત્ આત્માની અહંકારકૃત વિમૂઢ દશા છે તાવત તે ક્રિયા છે તેવી દશામાં સાંખ્યદર્શન પ્રમાણે આત્મા અને પ્રકૃતિમાં કિયાત્વ-પ્રવૃત્તિત્વ હોય છે. વેદાન્તદર્શન પૈકી અતવાદ નિર્દિષ્ટ કેવલ બ્રહ્મમાં માયાના અધ્યાપે સકિયાત્વ વવહરાય છે એ પ્રમાણે કેવલાદ્વૈત બ્રહ્મવાદીઓએ ક્રિયાત્વની માન્યતા વ્યવહાર માની છે. વિશિષ્ટત–શુદ્ધાત અને દ્વૈતાદ્વૈતમાં પણ બ્રહ્મ-માયા આદિ જે જે પદાર્થો સ્વીકાર્યા છે તેમાં સૂક્ષ્મદષ્ટિથી અવલેકવામાં આવે તો ક્રિયાપ્રવૃત્તિ-રહેલી અવબોધશે. બાઈબલ અને કુરાનના આધારે અવલેતાં ઈશ્વરમાં માં અને જડ પદાર્થોમાં કિયા-પ્રવૃત્તિ અવલોકી શકાય છે. બદ્ધદર્શન પ્રમાણે પ્રત્યેક ક્ષણિક પદાર્થોમાં યિા પ્રવર્યા કરે છે અને તેથી ક્ષણે ક્ષણે પદાર્થ નવું નવું રૂપ ધારણ કરે છે એવું અવબોધાય છે. આર્યસમાજીઓએ જે જે તત્વે માનેલાં છે તે સર્વ તત્ત્વમાં કિયા માનેલી છે. જૈનદર્શનકારેએ ધર્માસ્તિકાય, અધર્મારિતકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાલ અને જીવ એ પદ્ધમાં કિયા માનેલી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુૌલાસ્તિકાય, આકાશસ્તિકાય. અને કાલ એ પાંચ દ્રવ્ય અજીવ છે તેને જડતત્વમાં સમાવેશ થાય છે. પરમાણુરૂપ પુદુ
For Private And Personal Use Only