________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૭
માયાવડે થતી ચેષ્ટાઓ પ્રતિ લક્ષ્ય. ન આપતાં સેવાકર્તવ્યમાં પ્રતિદિન પ્રવૃત્ત થવું જોઈએ. આત્માની પરમાત્માને પ્રકાશ કરવા માટે સંદ્રવિચારે અને સદાચારે સેવવા. દેવગુરૂ ધર્મની સેવા કરવી. સ્થાવરતીર્થો અને જંગમતીર્થોની સેવા કરવી. સશાસ્ત્રોને સેવવાં અને નિમિત્તકારણ તથા ઉપાદાનકારવડે આત્મામાં રહેલી પરમાત્મતાને સેવવી એ સેવાધર્મ છે. Truપદો જ્ઞીવાનામુ એ સૂત્ર સૂચવે છે કે પરસ્પર એકબીજાની સેવા કરવી એ સ્વફરજ છે. અદ્યપર્યન્ત મનુષ્યદશામાં અનેકને ઉપગ્રહ ગ્રહીને આપણે આ સ્થિતિએ પહોંચ્યા છીએ તે હવે અન્ય સર્વજીના અદ્યપર્યન્ત ગ્રહીત ઉપગ્રહોએ દેવું માનીને તે દેવું વાળવા અન્યજીના શુભાર્થે પ્રયત્ન કરે એ કંઈ ઉપગ્રહનું દેવું ચૂકાવવા ઉપરાંત અને સ્વફરજ અદા કરવા ઉપરાંત વિશેષ કરી શકતા નથી, તેથી અન્યજીપર ઉપકાર કરતાં પ્રત્યુત્તર રાજ ન ઈચ્છતાં સ્વની અન્ય જીવો પ્રતિ ઉપગ્રહપ્રવૃત્તિરૂપ સેવા સદા અદા કર્યા કરવી. સ્વાભાવિક ઉપગ્રહદાનપ્રવૃત્તિ સેવવી એ સર્વ પ્રતિ સ્વકર્તવ્ય છે એવું માની સેવકરૂપ બાહ્યગોને પ્રવર્તાવી સ્વફરજ અદા કરવી. બ્રહ્માંડમાં દેખે ! જે સેવક તેજ સ્વામી બને છે તત્ જગત્ સેવાથી સેવક બની સ્વામી બનીશ એમ માની સેવાકાર્યમાં પ્રવૃત્ત.
અવતરણ–હું શું કરી શકીશ ઈત્યાદિ વિચારપૂર્વક કર્તવ્ય કર્મ કરવાની શિક્ષા આપવામાં આવે છે.
વા. करिष्ये किं कृतं किं किमधुना किं करोम्यहम् । शुभाशुभं परा) किं, स्वार्थ किं तद् विचारय ॥५७॥
શબ્દાર્થ-સંપ્રતિ શું કરું છું, શું કર્યું અને શું કરીશ, શુભ શું કર્યું, અશુભ શું કર્યું, પરાર્થે શું કર્યું, સ્વમાટે શું કર્યું તેને હે ચેતન ! વિચાર કર.
વિવેચન –ઉપર્યુક્ત કલેકમાં સેવક થઈ કર્તવ્ય કાર્ય કર્યા પશ્ચાત સ્વામી બની શકીશ એ આત્માને બ્રહ્માંડના દષ્ટાન્તની સાથે પિંડમાં વિચાર કરવાની શિક્ષા કથવામાં આવી તેને સંબંધ આ લોક સાથે છે.
For Private And Personal Use Only