________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૫
છતાં પણ અન્તમાં હર્ષશેાકને ધારણ કરી શકે નિહુ અને અન્તર્થી શાકાદિક વૃત્તિયેાથી નિર્લેપ રહી આવશ્યક બાહ્યકર્તવ્ય કરતાં છતાં પણ નવીન કર્મ બાંધે નહિ તેમજ આત્માને પરમાત્મામાં લીન રાખી શકે. આન્તરભાવનાની પ્રમલ પ્રગતિવેગે હર્ષશેકમાં સમાન રહી માહ્યકર્તવ્યકર્મો કરવાં એવું જે દષ્ટિની અપેક્ષાએ કથાય છે તેમાં અત્યંત રહસ્ય સમાયલું છે. અનેક આધ્યાત્મિક શાસ્ત્રા, ચેાગાભ્યાસ અને સદ્ગુરૂસંગતિ કરવાથી સર્વ બાહ્ય આવશ્યકપ્રવૃત્તિયામાં પ્રવર્તતાં પૂર્ણ અંશે હર્ષશોકથી વિમુક્ત થવાય છે અને તેથી તે તે અંશે કર્તવ્યૂકર્મ ચેોગ્યતા પ્રાપ્ત થાય છે. હર્ષશે!કમાં સમાન અને કાર્યક્રમાં નિઃસ્પૃહ એવા મનુષ્ય કર્તવ્યકર્મની ચેાગ્યતાને ધારણ કરી શકે છે. જેમ જેમ કર્મચાગી નિઃસ્પૃહ થતા જાય છે તેમ તેમ જગત્ તરફથી ગ્રહાયલા ઉપગ્રહોના બદલા વાળવા સમર્થ થાય છે. અનેક પ્રકારની સ્પૃહાએથી મુક્ત થનાર મનુષ્ય પ્રાયઃ ઘણા અશે સ્વતંત્ર અને છે અને તેથી તે કર્તવ્યકાયા કરવામાં કોઇનાથી દખાતા નથી તેમજ અન્યાયના માર્ગે ગમન કરતા નથી. નિઃસ્પૃહી મનુષ્ય અનેક પ્રકારના પાપકર્માથી બચી જાય છે અને યા સત્યાદિ અનેક ગુણ ધારણ કરવાને શક્તિમાન્ થાય છે. વિશ્વમાં જે જે અંશે નિઃસ્પૃહ દશા ખીલતી જાય છે તે તે અંશે કર્તવ્યકર્મમાં નિર્દોષ પ્રવૃત્તિ કરી શકાય છે. નિઃસ્પૃહી મનુષ્ય આત્મિક પ્રદેશના રાજા બને છે. આ વિશ્વમાં પેાતાનું કર્તવ્યકાર્ય કાણુ સારી રીતે ખજાવે છે તેના ઉત્તરમાં કથવાનું કે નિઃસ્પૃહી મનુષ્ય કર્તવ્યકાર્યને સારી રીતે ખજાવે છે. રાજા, પ્રધાન, સેનાધિપતિ, અમાત્ય, શેઠ, પુરાહિત, કોટવાલ, ન્યાયાધીશ, ફોજદાર, કવિ, અને સાધુ વગેરે મનુષ્યા જેમ જેમ અમુક રીતિએ નિઃસ્પૃહ અને છે તેમ તેમ તેઓ અનેક પ્રકારના અન્યાય પાપાથી બચી શકે છે. વિશ્વાસઘાત, હિંસા, અસત્ય, ખૂન, અને ચારી વગેરે ભયંકર પાપકમાં ખરેખર ગૃહાથી વિશેષતઃ થાય છે. સર્વ પ્રકારે ગૃહાથી વિરામ પામવું એ એકદમ કોઇ રીતે ખની શકે તેમ નથી પરન્તુ શનૈઃ શનૈઃ જે અયેાગ્ય સ્પૃહા હાય તેનાથી પ્રત્રમો વિરામ પામવું અને પશ્ચાત સ્વકર્તવ્યાધિકાર પ્રમાણે
આ
For Private And Personal Use Only