________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬
અને તેથી પાપ-દુઃખ-અશાંતિ અને અહંત્વાધ્યાસ વિના અન્ય કશું ફળ ઉત્પન્ન થએલું દેખાતું નથી. આંતરિકજીવનમાં જ્ઞાનદર્શન ચારિત્રાદ્ઘિ ગુણાની આવશ્યકતા સિદ્ધ ઠરેછે. જ્ઞાનદર્શન ચારિત્ર અને વીર્ય એ ભાવપ્રાણ છે અને ભાવપ્રાણને આંતરિક જીવન કહેવામાં આવે છે. તથા દ્રષ્યપ્રાણને બાહ્યજીવન કથવામાં આવે છે. માહ્યજીવનની રક્ષાર્થે બાહ્ય અમુક વસ્તુઓની ઉપયોગિતાની જરૂર છે અને આંતરિકજીવનની ઉપશમભાવે ક્ષયેાપશમભાવે અને ક્ષાયિકભાવે વૃદ્ધિ તથા તેની રક્ષાર્થે જ્ઞાનધ્યાનાભ્યાસ વગેરેની જરૂર છે. આંતરિક જ્ઞાનાદિ જીવનાર્થે બાહ્ય વસ્તુઓને લાભ કરવાની કંઇ જરૂર રહેતી નથી. આત્માના જ્ઞાનાદિ ગુણા તા સત્તાથી અનાદિકાલતઃ આત્મામાં
તેનો લાભ કરવાની કંઈ જરૂર રહેતી નથી કારણ કે લાભ પરિગુતિને ક્ષય થતાં આત્મામાં જ્ઞાનાદિ ગુણા સ્વયમેવ પ્રગટે છે અર્થાત્ સત્તાએ જ્ઞાનાદિ ગુણો હતા તે લેભાવરણ ટળતાં આત્મામાં વ્યક્તિપણે થાય છે. પ્રશસ્ય લેાભની, ધર્મની આરાધનામાં પ્રથમ આવશ્યકતા સિદ્ધ ઠરે છે. પરંતુ આત્માના સ્વરૂપમાં ઉંડા ઉતરતાં તેની પણ ઉપયાગિતા સિદ્ધ કરતી નથી. ધર્મની પ્રાપ્તિ કરાવી આપનાર દેવગુરૂનું અવલંબન લેવું એ આત્માની ફરજ છે અને એ ફરજ અદા કરવી જોઇએ તેમાં લાભ કરવાની કંઇ જરૂર પડતી નથી. લાભની પિરણિત ધારણ કર્યા વિના દેવ ગુરૂધર્મની આરાધનામાં સ્વાધિકારે કારણ સામગ્રીચે ગે પ્રવૃત્ત થવું અને અન્યાને પ્રવૃત્ત કરવા એ આત્મિક કર્તવ્ય છે. એમ માનીને પ્રવર્તતાં શુભ કષાયાદિના ઉપશમાદિ ભાવ થાય છે અને તેથી ક્ષાયિકભાવે શુદ્ધચારિત્ર્યગુણની પ્રાપ્તિ થાય છે. પોતાના આત્મામાં ઉપર પ્રમાણે લોભ ન પ્રગટતો હોય અને બાહ્યજીવન તથા આંતરિક જીવનના ઉપયોગી સાધનોની સામગ્રી હદ પ્રમાણે પ્રાપ્ત કરવામાં આવતી હાય અને તે બાબતમાં અન્ય મનુષ્યા બહ્મષ્ટિએ પાતાને લાભી વગેરે કહે તેથી કદિ ક્રોધી બનવું નહિ અને તેમજ સ્વકર્તવ્યકર્મથી ભ્રષ્ટ થવું નહિ. બાહ્યજીવનની ઉપચેાગિતા આંતરિક જીવનાતિ માટે છે એમ અવમાધીને માહ્યજીવન તથા આંતરિક જીવનની રક્ષા અને તેની પ્રગતિ માટે પ્રયત્ન કરવામાં આવતા હોય અને તે ખાખતમાં અન્ય મનુ
For Private And Personal Use Only