SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેથી તેઓ ભગીરથ કાર્યો કરે છે. કમગીઓનું જીવન પોતાના માટે છે, એમ દેશ કોમ વગેરે એ સમજવું જોઈએ. કગીઓના જીવનથી દેશ-કોમ સમાજ વગેરેની શોભા વતી રહે છે. આર્યાવર્તમાં હવે કર્મયોગીઓને સત્કાર થવા લાગ્યો છે. કર્મવેગની ફરજથી લે. મા. તિલક. એની બેસન્ટ. ગોખલે. દાદાભાઈ. મહાત્મા ગાંધી વગેરેને રાજાઓના જેવું પ્રજા તરફથી અસાધારણ માન મળે છે. કર્મયોગના બળે સુધારક ધર્મ ગુરૂઓને અસાધારણુ માન મળે છે. વિશ્વની ઉન્નતિ માટે ખરા કર્મયોગીઓ પ્રાણદિને ત્યાગ કરે છે. હાલના યુદ્ધમાં લાખ કર્મવીરે ભરે છે, તે પિતાના દેશ માટે કોમ માટે અને સમાજ માટે કરે છે. જીવવું કોને બહાલું લાગતું નથી? મરણ કાણુ ઈછી શકે વારૂ? માટે સર્વ જાતના કર્મચાગીઓને માનસત્કારથી વધાવી લેવા જોઈએ કે જેથી તેમના પગે ચાલનારા તેમના જેવા મહાપુરૂષ પ્રકી શકે, જૈન કોમમાં ધર્મગુરૂઓ સ્વાર્થ ત્યાગ કરીને ત્યાગી બને છે, તેથી તેઓ જૈન કોમમાં પૂજાય છે. ત્યાગી ધર્મગુરૂ કર્મયોગીઓ ધારે તો દેશનું સમાજનું વિશેષતઃ શ્રેયઃ સાધી શકે. ત્યાગી ધર્મગુરૂ કર્મગીઓના ઉપદેશના અનુસારે વર્તવું એજ તેમનું સન્માન છે. હાલમાં આર્યાવર્તમાં સ્થાને સ્થાને ઉપદેશક ઉપદેશ આપે છે, તે પણ તેનું ધાર્યા પ્રમાણે ફળ થતું નથી. દેશભાવના, ધર્મભાકાગનું બળ વના, ગુણભાવના વગેરેને આર્યાવર્તમાં પુષ્કળ ઉપદેશ પ્રાપ્ત કર્યા વિના દેવાય છે. પરંતુ વીર્યહીન મનુષ્યને તેની અસર થતી ઉપરશની અસર નથી. સર્વ પ્રકારનું શારીરિક વાચિક અને આત્મિક થતી નથી, બળ પ્રાપ્ત કરવું, બ્રહ્મચર્ય બળ પ્રાપ્ત કરવું એજ - કર્મગ બળ છે. કર્મયોગ બળમાંજ સ્વાતંત્ર્ય છે. જેનામાં કમળ બળ નથી તે વિશ્વમાં શ્વાસોશ્વાસથી જીવતા છતાં ભરેલા વા રાંક સમાન છે. નાયમામા દીન ખ્યઃ સર્વ શક્તિજેને સમૂહ આત્માને વીર્યહીન મનુષ્ય પ્રાપ્ત કરી શકતું નથી, બહુચરાજના-ફાતડાને-હીજડાને-પપૈયાને શર ક્યાંથી ચઢી શકે? અલબત ચઢી શકે નહી. તેમ વિહીન મનુષ્ય કર્મયોગીઓ બનવા માટે લાયક નથી, તેમજ તેઓને કોઈપણ જાતિના કર્મગ બળના ઉપદેશની અસર થતી નથી. શ્રીકષ્ણુની આગળ શ્રી અજુન જેવાએ પણ નામર્દના ઉદ્ગારે કાઢયા હતા, તેથી શ્રીકૃષ્ણ તેને સ્વાધિકારે કર્મવેગ બળની ફરજ અદા કરવા શુરાતન ચઢાવ્યું હતું. નામર્દ મનુષ્યોને ઉપદેશની અસર થતી નથી. કાગનું બળ જેઓએ પ્રાપ્ત કર્યું હોય છે તેઓને ઉપદેશની અસર થાય છે, માટે દેશ, કામ, For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy