________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરકારના રાજ્યશાસનકાલમાં કર્મગ ગ્રન્થની રચના થઈ છે, તેથી શાકિમ શકિત એવા એ શાંતિ મંત્રથી બ્રિટીશ રાજ્ય સરકારની શાંતિ ઈચ્છવામાં આવે છે, તથા બ્રિટીશ સરકારને ધન્યવાદ દેવામાં આવે છે. આર્યા વર્તને ઉદય બ્રિટીશ રાજ્યથી થવાનું છે. દેશ, પ્રજ, સમાજનું કલ્યાણ કરનાર અને દેશ પ્રજાની આબાદી માટે આત્મભોગ આપનારા કર્મવીર, જ્ઞાનવિરે, વગેરેની બ્રિટીશ સરકાર સારી રીતે કદર કરે છે. સર્વ દેશ માન્ય લોર જ્યોર્જ જેવા પ્રધાનેથી વિશ્વમાં સ્વાતંત્ર્ય દેવીની ચિરસ્થાયિતા રહેનાર છે. અમેરિકા રાજ્યના પ્રમુખ જેવાઓ પણ બ્રિટીશ રાજ્યનેતાઓના ન્યાયને અવલખીને હાલના યુદ્ધમાં બ્રિટીશ પક્ષમાં ઉભા રહ્યા છે, તે બ્રિટીશ રાજ્યના નેતાઓ કે જે સત્ય રાજ્ય કગીઓ છે તેઓનો જ તેમાં પ્રતાપ છે, તેથી તેઓને ધન્યવાદ ઘટે છે. બ્રિટીશ રાજ્યગે આર્યાવર્ત મનુષ્યોની ઉજતિ માટે આંખે ઉઘડી છે અને ભવિષ્યમાં તેથી અનેક મહા કમગીઓ પ્રકટશે, એમાં કંઇપણ શંકા નથી. કર્મયોગના વાચનથી અનેક મનુ ભવિષ્યમાં કર્મગીઓ પ્રકટશે અને તેઓ સર્વ દેશી મનુષ્યના કયામાં ભાગ લેશે. શાસ્ત્રી શ્યામસુરાચાર્યું કે જે એક વખત અમારી સાથે રહ્યા હતા તેમને આધ્યામિક જ્ઞાનપૂર્વક કર્મચગની મહત્તા સમજાવવામાં આવી હતી. અમ્મદીય શિષ્ય સ્વરૂ૫ રસાયનાચાર્ય શાસ્ત્રી શ્યામસુન્દરાચાર્યજી અમારા કર્મોગના વિચારના બળથી હાલ તેઓ ગૃહસ્થ કર્મયોગીને શેભે તેવી કાગની પ્રવૃત્તિઓને સેવે છે અને વૈદ્યવિદ્યા વગેરેની શોધ ખેળેથી આર્યાવર્તની શોભામાં વૃદ્ધિ કરે છે. તેઓ હરાવનાર જેવા ગ્રન્થ બનાવીને વિશ્વનું કલ્યાણ કરવા સમર્થ થયા છે, વિજાપુરના ગૃહસ્થ જૈન દોશી. નથુભાઈ મંછાચંદ એક આદર્શ કગી હતા. સાંસારિક વ્યાપારની સાથે તેઓ ઉપાશ્રય અને જૈન મંદિર તથા સાધુઓની તથા સાધ્વીઓની ભકિતમાં મશૂલ રહેતા હતા. એક ક્ષણ માત્ર પણ તેઓ નવર. બેસતા નહતા. કાગના વિચારોમાં અને તેની પ્રવૃત્તિઓમાં તેઓ નિર્તપણે વર્તતા હતા. તેમની બાલ્યાવસ્થામાં સંગતિ થવાથી તેમના જીવન ચૈતન્યની સારી અસર થઈ હતી. તેથી તેમને ધન્ય વાદ આપવામાં આવે છે. બ્રિટીશ સરકારે યોજેલા કેળવણીના શિક્ષણથી ભારતવર્ષ મનુષ્ય હવે કગીઓની ઉપયોગિતા સ્વીકારવા લાગ્યા છે. જેનશાસ્ત્રોના વાચનથી, પઠનથી કર્મયોગનું રહસ્ય ખરી રીતે સમજાયું છે અને તેથી કર્મયોગ દિશાની પ્રવૃત્તિ સેવાય છે.
કમેગ લખતાં છદ્મસ્થ દૃષ્ટિથી જે કંઈ સર્વજીની આજ્ઞાથી વિરૂદ્ધ લખાયું હોય તેની પ્રભુની પ્રાર્થના કરી ક્ષમા ઈચ્છું છું, તેમજ સર્વ જીના
For Private And Personal Use Only