________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
જે કર્મયાગથી વ્યાવહારિક અને નૈૠયિકષ્ટિએ આત્માની ઉન્નતિ થાય અને જે જે વ્યાવહારિક દૃષ્ટિએ ક્રિયાએ કર્યા વિના છૂટકા ન હોય અને જે જે ધાર્મિક દ્રષ્ટિએ ક્રિયાઓ કર્યા વિના છૂટકે ન હાય એવી વ્યાવહારિક અને ધાર્મિક ક્રિયાએ કરવાની આવશ્યકતા જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે ભાવે જણાતી હાય તેને કરવી જોઈએ. જે જે દૃષ્ટિએ જે જે ક્રિયાઓ કરવાની આવશ્યકતા અવમેાધાય તે તે કરવી જોઇએ. જેમ જેમ આત્મસાક્ષીપૂર્વક પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમ તેમ ક્રિયાયોગ કરતાં સ્વજેને નિર્લેપણે બજાવી શકાય છે. આત્મા નિર-જન નિરાકાર વસ્તુતઃ સત્તા એ છે એમ અવષેાધીને માહ્યાવશ્યક ક્રિયા ફન્નુના જો ત્યાગ કરવામાં આવે તા નિરાકારપરમાત્મપદની પ્રાપ્તિના હેતુઓના નાશ કરી શકાય અને તેથી અતભ્રસ્તતાભ્રષ્ટ જેવી સ્થિતિમાં આવી પડાય માટે અધ્યાત્મજ્ઞાનીઓએ આત્માની અનન્તશક્તિયે ખીલવવાના જે ધામિક કર્મચેગો જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે જીવને અધિકાર ભેદે આદરવાના હોય તેનુ સંરક્ષણ કરવુ' એજ સ્વાધિકાર રક્ષક કર્મયોગની ફર્જ સ્વમાટે અવબાધવી. પ્રત્યેક મનુષ્યને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ભિન્ન ભિન્નાવસ્થાઢિ સચાગામાં ક્રિયાયેગા ભિન્ન ભિન્ન આદરવા ચેાગ્ય થાય છે. ગૃહસ્થાશ્રમમાં જે જે વ્યાવહારિક અને ધાર્મિક કર્મયેાગે દ્રવ્ય, ક્ષેત્ર, કાલાદિક અપેક્ષાએ આદરવા ચેાગ્ય હાય છે તેજ ચેગાને અનગારાવસ્થાને ગ્રહણ કરતાં ત્યાગ કરવા પડે છે અને અનગારદશાના વ્યાવહારિકધર્મકર્મયાગો અને જ્ઞાનાદિક નૈઋચિક ધર્મ કર્મ યોગ આદરવા ચાગ્ય થાય છે. જે જે કર્મચાગો આદરવામાં લાકિક અને લેાકેાત્તર દ્રષ્ટિએ સ્વપરાર્થે વિશેષ લાભ અને અલ્પહાનિ અવમેધાતી હોય તે તે કર્મચા। આદરવામાં વિવેકદ્રષ્ટિતરતમયેાગે નિર્દોષત્વ અવમેધવુ અને આવસ્યકત્વ અવબાધવુ. જે જે કાર્યોને ઉદ્દેશી જે જે ક્રિયાઓ કરવાની હાય તે તે ક્રિયાઓમાં લાભાલાભના અનેકટષ્ટિએ વિવેક કરવા જોઈએ. અમુક ક્રિયા કરવાનું પ્રયાજન શું છે તે ખાસ અનેક દૃષ્ટિએ સાપેક્ષત્વ વિચારવું જોઇએ. જે જે ક્રિયાએ આવશ્યક તરીકે અવષે
For Private And Personal Use Only