________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
સન્ત અને, સાધુ બને, ફંકીર ખના, ગૃહસ્થ મના, સત્તાધિકારી અનેા, પ્રેફ્રેસર બના, વા શેડ અનેા; પરતુ કહેણી પ્રમાણે રહેગી ન હોય ત્યાં સુધી કદાપિ આત્મન્નતિમાં એક તસુમાત્ર પશુ આગળ વધી શકાવાનું નથી. રહેણી વિના ભ:ષણે, વ્યાખ્યાન, ઉપદેશની ભવાઇ માત્ર સમજવી. જે મનુષ્ય ઘણું બેલ બોલ કરે છે અને અન્યાને રંજન કરવામાં અનેક પ્રકારની કથની કરે છેતેનામાં પ્રાયઃ સર્તન સ`બધી પેાલ હેાય છે. મનુષ્યે પ્રથમ કહેણી પ્રમાણે રહેણી માટે દરરોજ અભ્યાસ કરવા જોઈએ અને કહેણી પ્રમાણે રહેણી રાખવા માટે અવશ્ય પ્રમાણિક બનવું જોઇએ. કહેણી પ્રમાણે રહેણી વિના ધર્મમાર્ગમાં વા કર્મમાર્ગમાં કદાપિ કોઈ પ્રગતિમાન ખની શકતા નથી. પૂર્વાચાર્યોએ કહેણી પ્રમાણે રહેણી રાખવાને અનેક શાસ્ત્રો રચીને ઉપદેશ આપ્યો છે. કહેણી પ્રમાણે રહેણી રાખવાના અભ્યાસ કરવામાં અનેક વિપત્તિયાને વેઠવી પડે છે અને અનેક સ્વાર્થીને ત્યાગ કરીને આન્તરત્યાગી બનવું પડે છે. પશ્ચાત્ વિશ્વમાં માન છતાં પણ ઉપદ્વેષ્ટાની પદવી પ્રાપ્ત થઈ શકે છે. ધર્મીના ડાળ રાખવા કરતાં પ્રથમ કહેણી પ્રમાણે રહેણી રાખવાનું સર્તન શિખવું જોઇએ કે જેથી જે જે પ્રવૃત્તિ કરવામાં આવે તે વડે સ્વપરની પ્રગતિ કરી શકાય. અનેક પ્રકારની ભાષાને અભ્યાસ કરવામાં આવે એટલે મનુષ્યના આત્મા કેળવાઈ ગયા એમ કપિ માનીને ભૂલ કરવી નહિ. જ્યાં સુધી કહેણી પ્રમાણે રહેણી થઈ નથી ત્યાં સુધી આત્માને વામનને વ! વચનને વા કાયાને કેળવી એમ માની શકાય નહિ, કહેણી પ્રમાણે રહેણી રાખવાથી એક આંખના ઈસારા માત્રથી વિશ્વલેાકાને શુભ માર્ગમાં ઢોરવી શકાય છે. કાઈ પણ ખાખતમાં કહેણી પ્રમાણે રહેણી રાખા અને પશ્ચાત તે સબંધી તમે જે કઈ કહેશે તેને માનવાને મનુષ્ય તત્પર થશે. સાધુનાં વસ્ત્ર પહેરવા માત્રથી હવે સાધુના શબ્દોની અસર મનુષ્યે પર થવી મુશ્કેલ છે. સાધુએ પ્રથમ કહેણી પ્રમાણે પ્રમાણિકપણું ધારણ કરીને વિશ્વમાં પ્રમાણિક તરીકે રહેશે તે તેમના ઉપદેશની અસર ખરેખર મનુષ્ય પર થશે, અન્યથા પોથીમાંનાં રીંગણાંની પેઠે અન્ય મનુષ્ય પર ઉપદેશની અસર થવાની નથી. શ્રીમદ્
For Private And Personal Use Only