SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ કિયાગ પૂર્વક જ્ઞાનાદિકાગને અભ્યાસ કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે, એમ જે ઉપર કથવામાં આવ્યું છે તેમાં કિયાવ્યવહારનયની મુખ્યતાને સ્વીકાર કરીને કચ્યું છે એમ વસ્તુતઃ અવબોધવું. જ્ઞાન ગીને પણ કિયાગ વિના પરિપકવ ચિત્તની શુદ્ધિ થતી નથી. સ્વફર્જ પ્રમાણે કિયાગને વ્યવહાર કરતાં રાગદ્વેષના જે જે પરિણામે થાય તેને ઉપશમભાવ કરવામાં કિયાગનું મુખ્ય સાધ્ય મહત્ત્વ રહ્યું છે એમ વસ્તુતઃ અવધવું. આવશ્યક ક્રિયાયેગેને જે ખેદાદિક કારણે ત્યાગે છે તે મનુષ્ય ખરેખર સ્વકર્તવ્ય કર્મથી ભ્રષ્ટ થઈને ખેદ ભય-કલેશ વગેરેને ભવિષ્યમાં વિશેષતઃ પ્રાપ્ત કરે છે અને પરિણામે તે લાભના કરતાં અનન્તગણી સ્વપરની હાનિને પ્રાપ્ત કરે છે એમ અનુભવ ગમ્યષ્ટાન્તથી વિચારી જેવું. સ્વવનાસ્તિત્વાર્થે જે જે દ્રવ્ય અને ભાવતઃ આવશ્યક છે સ્વશીર્ષે સ્વાધિકાર પ્રાપ્ત થએલા હોય તેઓને ભય મૃત્યુ વગેરેને અવગણીને જે દ્રવ્યતા અને ભાવતઃ જીવવા ઈચ્છે છે તે પરિણામે દ્રવ્ય અને ભાવતઃ જીવી શકતું નથી. દ્રવ્યતઃ અને ભાવતઃ જે સ્વાવશ્યક કર્મ ગેમાં જે સ્વજીવનશક્તિનું સ્વાર્પણ કરે છે તે મૃત્યુ વગેરે ભયને છતી સ્વચિત્તની શુદ્ધિ કરી કર્મગના ગર્ભમાં પરમાત્મપદને અવલોકે છે. આવશ્યક વ્યાવહારિક કર્મગ અને આ વશ્યક ધામિક કર્મગની ઉપગિતા તે તે ગાનું રહસ્ય વિચારતાં સ્વયમેવ સિદ્ધ થાય છે. આવશ્યક કર્મગ પ્રવૃત્તિમાં સર્વ સ્વાર્પણ કરવાથી સ્વફર્જની સિદ્ધિ થાય છે અને આત્માનું નિર્મલ્ય ઉપશમાદિભાવે ખીલે છે અને અન્યજીને દ્રવ્યથી ઉપગ્રહ અને ભાવતઃ ઉપશમાદિભાવે નૈમંત્ય કરી શકાય છે. જેમ જ્ઞાનગથી ચિત્તની શુદ્ધિ થાય છે તેમ કર્મથી ચિત્તની શુદ્ધિ થાય છે. જ્ઞાન છતાં કર્મયોગ પ્રવૃત્તિ વિના પરિપક્વ ચિત્તની શુદ્ધિને અનુભવ થવે એ મહાદુર્ઘટ કાર્ય છે. જે મનુષ્ય જ્ઞાનગ છતાં કર્મયાગની પ્રવૃત્તિ કરીને નિષ્કામ દશા સંરક્ષી શકે છે તેને જ્ઞાનથી પતિત થવાને પ્રસંગ પ્રાપ્ત થતું નથી. જ્ઞાનયોગથી પતિત થનારની કર્મગથી સંરક્ષા થાય છે. કર્મગરૂપ પ્રાણના નાશથી જીવનદશાને સ્વયમેવ અન્ત આવે છે. અતએ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy