________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૧
સ્વાશ્રય નામના પુસ્તકમાં અનેક ગરીબ મનુષ્યે, સતતાત્સાહ અને સતત પ્રયત્નથી મહાપુરૂષ બનેલા છે એમ દર્શાવ્યું છે. કર્મવાદીએ, ભાવીભાવવાદી, સતત પ્રયત્નવિના દરેક આખતની પ્રગતિમાં પાછળ પડી જાય છે, અને તે પ્રગતિશીલ મનુષ્યાના દાસ બનીને તેના આક્રમણથી દબાઈ ચંપાઇ જીવન વ્યતીત કરે છે. પ્રગતિશીલ સંઘમાં, સમાજમાં, રાજ્યમાં, દેશમાં, મંડલમાં, કામમાં સતતત્સાહ અને સતત પ્રયત્ન એ એ ગુણ પ્રત્યક્ષ અવલેાકાય છે. સતત ત્સાહના આધારે સતત પ્રયત્ન થઇ શકે છે. સતતાત્સાહને અગ્નિ હાલાવાની સાથે સતત પ્રયત્ન પણ મદ નષ્ટ થઇ જાય છે. સતતાત્સાહ અને સતત પ્રયત્નવિના ધર્માચાર્યાં અને ધર્મપ્રવર્તકેા ધર્મના પ્રચાર કરવાને શક્તિમાનુ થતા નથી. માટે ધર્માચાર્થીએ સતતાત્સાહ અને સતત પ્રયત્નનુ અવલંબન કરવું જોઈએ. સતતાત્સાહબળે શાહબુદ્દીનગારીએ દિલ્લીપર અગીયાર સ્વારીએ કરી, દશ સ્વારીઓમાં તે પૃથુરાજ ચાહાણથી પરાજય પામીને પશ્ચાત્ હડા, તાપણું સતતોત્સાહ અને સતત પ્રયત્નનો ત્યાગ કર્યો નહિ. સતતાત્સાહપ્રયત્નથી તેણે દિલ્હીપર અગિયારમી સ્વારી કરી તેમાં તે ફળ્યે અને ત્યારથી દિલ્હીની ગાદી મુસલ્માનાના તામામાં ગઈ. મહાવીર પ્રભુ અને શ્રી સંપ્રતિ રાજાના સમયમાં જૈનોની પ્રાયઃ ચાલીશ કરોડના આશરે વસતિ થઈ હતી અને વેદધર્મ પાળનારાઓની ઘણી સંખ્યા ઘટી ગઈ હતી. પરંતુ પશ્ચાત્ જૈનાચાામાં, સાધુઓમાં અને જૈનગૃહસ્થામાં સતતોત્સાહ અને સતત પ્રયત્ન રહ્યો નહીં તેથી પુનઃ વેદધર્મીઓનુ સામ્રાજ્ય પ્રગટયું અને જૈનોની સંખ્યામાં ઘણા ઘટાડો થયા. સતતોત્સાહ અને સતત પ્રયનથી ઈશુક્રાઈસ્ટના ભક્તાએ ચાર ખંડમાં પ્રીસ્તિ ધર્મના પ્રચાર કર્યાં તે સર્વે લેાકેા અવલોકી શકે છે. આ વિશ્વમાં સતત ત્સાહે સતત પ્રયત્નમળે અનેક સુધારા વધારા કરી શકાય છે અને પારતંત્ર્યને દૂર કરી સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરી શકાય છે. લધુ બાળકોમાં અમુકાશેએ એ ગુણ અવલેકાય છે પણ પશ્ચાત્ તેની સામગ્રી વિના તેમાં મન્દતા આવી જાય છે. મુસલ્ખાનામાં મુસલમાન ધર્મની વૃદ્ધેયથૈ સતતાત્સાહ અને સતત પ્રયત્ન હતા ત્યાં સુધી તેઓ સ્વધર્મના પ્રચાર કરી શકયા પશ્ચાત્ તે
For Private And Personal Use Only