Page #1
--------------------------------------------------------------------------
________________
મો 737વસાણ તાયરાd ૩મારૂં મહાવીર 079સાઇને
રિn) Wom & ત્ત રક્ત સંથી થાજે .
| Ud| સામ||
સવિ જીવ કરૂં
જઠI/S .
શાસન રસી.
જ મનુષ્યની આશ્ચર્યકારી ચેષ્ટા ચલા વિભૂતિ:: ક્ષણભદ્ધિ યૌવનસ્ , સી.
- કુતાનંદનાન્તવતિ જીવિતમૂ તથાણવત્તા પરલોકસાધને, ની
અ હે ! નૃણાં વિસ્મયકારિ ચેષ્ટિતમ્ |
ચપળ વિભૂતિ–સંપત્તિ, ક્ષણભાંગી યૌવન, યમના મુખમાં રહેલ જીવિત [આ બધુ નજરે જેવા છતાં પણ પરલોકને વિષે જે અવજ્ઞા દેખાય છે તેથી લાગે છે કે મનુષ્યનું ચેષ્ટિત ખરેખર આશ્ચય કરનાર છે.
૬ ૧૦
૧+૨
લવાજમ વાર્ષિક
શ્રી જૈન શાસન કાર્યાલય, લવાજમ અાજીવન શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ આ શાન ક્રિ
- જામનગર (સૌરાષ્ટ્ર) 1ND1A PIN-૩ઠા૦૦5
-
પાર્ષદ ન ૪૬ ૬૨ 47 RF,
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી ઓશવાળ એસિએશન ઓફ ધી યુ. કે. તરફથી
ઓશવાળ સેન્ટરના પ્રાંગણમાં શ્રી મહાવીર સ્વામી જિનાલયના ભૂમિપૂજન-ખનન વિધિ-શિલાન્યાસ મુહુર્ત છે.
પધારવા સકલ સંઘને હરખભર્યું નિમંત્રણ
લંડનની ભવ્ય ધરા ઉપર ઓશવાળ એસિએશન ઓફ ધી યુ. કે.ના એશછે વાળ સેન્ટરના આંગણે આજે પરમાત્માકૃપા ઉતરી છે. શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ છે જૈન સંઘના સહુના અંતરને અજવાળતા પરમાત્મભકિતના આલંબન રૂ૫ શ્રી મહાવીર સ્વામિ પ્રભુનું શિખરબંધી જિનાલય નિર્માણ કરવાનું ઓશવાળ સંઘે નક્ક. કરેલ છે. તે હાલાર દેશદ્ધારક પૂ. આ. શ્રી વિજ્ય અમૃતસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન પટ્ટધર પ.
પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. તથા સુવિશાલ ગચ્છાધિપતિ પ. પૂ. છે. આ. શ્રીમઢ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના વિદ્વાન શિષ્ય અધ્યાત્મયોગી પ. પૂ. છે A પં. શ્રી ભદ્રકવિજયજી મ.સ ના વિનેય શિષ્યરતન પ. પૂ આ. શ્રીમદ વિજય ! કુંદકુંદસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન પ.પૂ.પં. શ્રી વજસેનવિજયજી મ. સાહેબે કે એશવાળ એસિએશનને જિનપ્રસાઢ બાંધવાની સતત પ્રેરણા કરીને એ.વાળ સંઘ { છે ઉપર અસીમ ઉપકાર કર્યો છે. આજની આ શુભ ઘડીએ પૂજ્યશ્રીઓના અનન્ય ઉપકારને યાદ કરી અમે પૂના ચરણે વંદના કરીએ છીએ.
આ અનુપમ અણમોલ અવસરના પાવન પ્રસંગે મંગલ કાર્યક્રમ –
તા. ૭-૮-૧૯૯૭ ભાદરવા સુદ ૫ રવિવારના શુભ દિવસે : સવારના ૮-૦૦ છે વાગે સ્નાત્ર પુજા –૩૫ વાગે ભૂમિપુજન અને ત્યારબાઢ ખનનવિધિ ૧૧-૩૦ વાગેથી બપોરના ૨-૦૦ વાગ્યા સુધી : સ્વામિ વાત્સલ્ય જમણ બપોરના ૨-૦૦ વાગ્યાથી છે
અરહદ મહાપુજન તા. ૧૪-૯-૯૭ ભાદ્દરવા સુઢ ૧૨ રવિવારના શુભ દિવસે સવારના 8 છે ૬-૩૦ વાગ્યે સ્નાત્ર પુજા ૭–૨૦ શિલાન્યાસ વિધિ ૯-૩૦ વાગ્યે જગ ચિંતાણી પુજન છે બપોરના ૨-૦૦ થી સાંજના ૬-૦૦ સુધી સ્વામિ વાત્સલ્ય જમણ.
પરમાત્મા સમિપ પહોંચવાના આ મંગલ પ્રસંગે આપ સહુ વિશાલ સંખ્યામાં હપરિવાર છે પધારી અનુગ્રહિત કરશે. નિમંત્રક : લી. એશવાલ એ. એફ. ધી યુ. કે. શુભ સ્થળ : એશવાલ સેન્ટર, કુપર્સ લેન રેડ, નેર્યો. હર્ટસ.
પર્યુષણ પર્વ નિમિતે ઉપરોક્ત દિવસે અન્ય કાર્યક્રમ : તા. ૭--૯૭ સવારના { ૧૧-૩૫ તપવીએાને વરઘોડે અને ત્યારબાઢ તપસ્વીઓના પારણા તા. ૧૪-૯-૭ બપોરના ૧૨–૩૯ ઓશવાળ સેન્ટર ઘર દેરાસર ઉપર વિજા બઢલાવવાની અને લહેરાવાવાની છે
– સહુને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. –
Page #3
--------------------------------------------------------------------------
________________
..*'..*
} લાદેશે જીવિજ*સૂરીજી મહારાજની છે : -
wa w euHo va podlodd P941 MW 74120347
:::
.::
SOL
Q
&A
-તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા
૮મુંભઇ) હેમેન્દ્રકુમાર મનસુજલાલ જue ::
(૨૪ ) હિરેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
(૧૩૦૪). જાચંદ જન્મ? ગુઢ%
(
.
S • અઠવાડિક • ઝાઝાષ્ના થઇઝ , શિવાય ચ મg a
- વર્ષ : ૧૦] ૨૦૫૩ શ્રાવણ સુદ-૧૨ મંગળવાર તા. ૧૨-૮-૯૭ [અંક - ૧+ર
: પ્રકીર્ણક ધર્મોપદેશ ના
-પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વદિ–૧૨ મંગળવાર તા. ૨૨-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ છે (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, મિચ્છામિ દુકડમ ( પ્રકરણ ૧૯ મું )
–અવ૦) ૦ હયંનાણું કિયાહીણું, હયા અન્નાણુઓ યિા
પાસતે પંગુલો દડ, ધાવમાણે અ અધઓ છે અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા છે | શાસ્ત્રકાર પર ર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા અત્યાર સુધીમાં એ 3 આ વાત સમજાવી આવ્યા કે, “મોક્ષ સિવાય સાચું અને વાસ્તવિક સુખ બીજે કશે છે કે જ નહિ અને સંસારનું જે સુખ છે તે દુઃખરૂપ છે. દુઃખ ફલક છે, દુઃખાનુબંધી ? છે માટે તે સુખ ઈચ્છવા જેવું નથી, મેળવવા જેવું નથી, ભેગવવા જેવું નથી, તે જ જાય તે રેવા જેવું નથી અને તેને મૂકીને જવાનો વખત આવે તે આનંદ પામવા જેવું છે' વગેરે ઘણી ઘણી વાત સમજાવી આવ્યા અને “ધર્મ માત્ર મોક્ષ માટે જ કરવાનું છે પણ સંસાર માટે કરવાને જ નથી” તે વાત પણ સમજાવી આવ્યા.
જે ઝવ મોક્ષમાર્ગની પૂરેપૂરી આરાધના કરે તે જ મોક્ષ પામે. મોક્ષ માર્ગ છે છે શું છે ? સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર એ જ મેક્ષમાર્ગ છે. એકલા છે જ્ઞાનથી પણ આત્માની મુક્તિ ન થાય તે રીતે એકલાં દર્શનથી પણ આત્માની મુકિત
- -
-
-
-
-
Page #4
--------------------------------------------------------------------------
________________
-
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
( ન થાય. સમ્યફચારિત્ર, સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન એ રાણે ભેગા થાય તે જ
આત્માની મુક્તિ થાય. માટે સમજાવી રહ્યા છે કે- એલું જ્ઞાન પાંગળું છે અને છે એકલી ક્રિયા આંધળી છે. જ્યારે આત્મા ક્ષાયિક ભાવના ગુણ પામે તે જ તેની 8 મુક્તિ થાય. તે ક્ષાયિક ચારિત્ર ચૌઢમે ગુણઠાણે આવે અને તેના વિના મુકિત પણ છે ન થાય. તે મેળવવા માટે જ આ બધે ધર્મ કરવાને છે.
પરન્તુ આ જગતમાં એવા પણ ઘણા બનાવટી જ્ઞાતિઓ છે કે જેઓ ક્રિયા મારાને નિષેધ કરે છે અને એવા પણ અજ્ઞાની ક્રિયા કરનાર છે જેમાં જ્ઞાનની બેદરકારી કરે ? છે છે, સાચા જ્ઞાનિઓની મશ્કરી કરે છે. તેનાથી બચાવવા કહે છે કે “સમ્યક્ ક્રિયા છે E વગરનું જ્ઞાન નકામું છે અને અજ્ઞાનિની ક્રિયા નકામી છે. જંગલમાં દવ લાગ્યો તો ? 8 પાંગળો જેવા છતાં પણ સામર્થ્યહીન હોવાથી બળી ગયો અને આ ળો દવ તરફ છે છે દેડીને મરી ગયો.”
જ્ઞાની કહે છે કે- આ જગતમાં એવા પણ છે હોય છે. જાતિ કેન્નિત કામીશા, કતું ક્ષમા યેન ચ તે વિદતિ જાનનિત તત્વ પ્રભવન્તિ કતુ, તે કેડપિ લોકે વિરલા ભવતિ છે”
કેટલાક છે સાચું સમજતા હોય છે પરંતુ કરવાની શક્તિવાળ નથી હોતા, કેટલાક જીવની કરવાની શકિત હોય છે પણ તેઓ ! સમજતા નથી હોતા ? { અને જેઓ તત્ત્વને સારી જાણે છે અને તે પ્રમાણે કરવાના સામર્થ્યવાળ હોય તેવા ? 4 જી બહુ જ થોડા હોય છે. જ્ઞાનીથી ક્રિયા ન થતી હોય પણ તે જે ક્રિયા કરનારનું છે
બહુમાન કરતા હોય, તેવી રીતે અજ્ઞાની પણ ક્રિયા કરનારે જે જ્ઞાનિની સાચા ભાવે રે નિશ્રા સ્વીકારે તે તે બે ય કલ્યાણ સાધે છે.
કર્મ જ એવા હોય તે જાણકાર પણ ન કરી શકે એવું બને ને " ત્રણે લેકના જ 1 નાથ, આખા જગતના તારક એવા શ્રી અરિહંત પરમાત્માને પણ પસાર માંડવો છે. પડે? રાજ કરવું પડે ? લગ્ન કરવું પડે તે શાથી? લગ્ન કરવું જોઈએ માટે કરે છે ? કરવું પડે માટે કરે ? ત્રણ ત્રણ નિર્મલજ્ઞાનના ધણને ય સંસારમાં રહેવું પડે છે તે છે શાથી ? તેવી રીતે ગમે તેટલી ક્રિયા કરનારા પણ જે જ્ઞાની ન હોય, તો તેનું 8 ઠેકાણું પડે ?
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ મોક્ષનો માર્ગ છે સમ્યગ્દર્શન ઉં ન આવે ત્યાં સુધી સમ્યજ્ઞાન કે સભ્યશ્ચારિત્ર ન આવે. સમ્યક્શન ન હોય તે ગમે છે
તેટલું જ્ઞાન ભણે તે પણ પરિણામ ન પામે, ગમે તેટલું સારું ચારિક પાળે તે { પણ તે કાયટકારી બને.
Page #5
--------------------------------------------------------------------------
________________
5
વર્ષ ૧૦ અંક ૧-૨ તા. ૧૨-૮-૯૭ : .
-
:
-
| માટે સમજાવી રહ્યા છે કે- સમ્યક્ ક્રિયા વિનાનું જ્ઞાન ફળ આપી શકતું છે નથી. તેવી રીતે જ્ઞાની હોય પણ ક્રિયા વગરને હોય તે પણ કામ ન થાય. તે આ
વાતને દૃષ્ટાંતથી સમજાવે છે કે એક નગરમાં એક આંધળો અને એક પાંગળે એ બે કે ઊભા છે. તે વખતે નગર સળગ્યું છે. તે વખતે પાંગળો દેખતે છે પણ ચાલી ન શકતો નથી માટે સળગી જાય છે અને જે આંધળો છે તેને કઈ બાજુ સળગે છે તે છે ખબર નથી માટે તે જ તરફ દેડને જાય છે ને સળગી જાય છે.
શ્રી જૈન શાસનમાં તે શાસનને સમજેલો જ્ઞાની કદાચ ક્રિયા ન કરી શક્ત હોય તો પણ સારી રીતે ક્રિયા કરનારની પ્રશંસા કરે કે-“આ ભાગ્યશાળી છે, ક્રિયા છે. બરાબર કરે છે તેને બરાબર જ્ઞાન થઈ જાય તો ઝટ ઠેકાણે પડી જાય. તેવી રીતે સમજપૂર્વક ક્રિયા કરનાર પણ જ્ઞાનીને કહે કે તમારી વાત સાચી છે પણ તમારા આધાર વગર
અમે ચાલી ન શકીએ.” તેથી જ શ્રી જૈન શાસનમાં જેમ ગીતાર્થ તરે તેમ અગીતાર્થ છે પણ જે જ્ઞાનની સલાહ મુજબ ચાલે તો તે ય તરી જાય છે માટે એકલું જાણવું છે 8 જરૂર નથી તેમ એકલું કરવું પણ જરૂરી નથી પણ જાણવું અને સમજપૂર્વક છે કરવું તે બે ય જરૂરી છે. કે તમે બધા ભગવાનનું શાસન પામ્યા છો, ભગવાનનું શાસન અમને ગમે છે એવો { તમારો દાવે છે તે તમે બધા ઘરમાં કેમ રહ્યા છે એમ પૂછે તો શું કહો? તમે બધા રે ! સાધુ નથી થયા તે સાધુ થવાની શકિત ન હતી માટે કે તમારે સાધુ થવું જ ન હતું ?
માટે સાધુ નથી થયા? અમારી શકિત ન હતી માટે અમે સાધું નથી થયા તેવું હુંયાપૂર્વક કેટલા | | બોલી શકશે? જૈન શાસનને પામ્યા છે તેની ખાત્રી કરવા માટે જ પૂછું છું કે તમને ?
સંસારમાં મઝા આવે છે ? “અમે ન છૂટકે સંસારમાં રહ્યા છીએ આવુ જે બેલે તે 1 શ્રી જૈન શાસનને પામેલ છે કાં પામવાનો છે. પણ “સંસારમાં રહેવામાં વાંધો છે શો ? ઘરમાં રહે ધર્મ ન થાય ? સાધુ થઈએ તો જ ધર્મ થાય ?” આવું બેલે છે { તે બધા શ્રી જૈન શાસનમાં જનમવા છતાં પણ શ્રી જૈન શાસનને પામેલા નથી કે છે અને પામવાના પણ નથી. તેવા લોકોથી જ શાસનને ઘણું નુકશાન થાય છે. સારો ૧ કાળ હોય તો તે બધાને શ્રી સંધ બહાર જ કરે. આજે તે સાચાને તે લોકે સંઘ બહાર કરે છે. સંઘની સત્તા નામશેષ થવાથી ઘણું ઘણું નુકશાન થયું છે.
આજે તો મેટભાગ જેને રાતે ખાય છે અને પછે પિતાને ધમ માને છે છે. તેને પૂછીએ કે- તું રાતે ખાય છે તે ન છૂટકે ખાય છે મથી ખાય છે ? રાતે 1 ખાતી વખતે પણ તને થાય છે કે- આ બહુ ખબર થઈ રહ્યું છે. મારે
Page #6
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]. ? સતત પાઠય છે કે જેનકુળમાં જનમવા છતાં ય આટલું કરી શકતો નથી. આવું 8 હયાથી બોલનારા કેટલા મળે ? રાતે ન છૂટકે ખાતા હોય, ખાવું પડે તેનું દુઃખ હોય તેને ય મારે સંધમાં રાખવા છે.
આજે ભગવાનના શાસનને ક્રિયામાર્ગ પણ લુપ્ત થઈ રહ્યો છે. એ કહ્યું છે ? 1 કે- જે જીવ બીજે વિશેષ ધર્મ ન કરી શકે પણ જે તે જેનકુના ચાર મ મુજબ જીવે તે પણ તે દુર્ગતિમાં જાય નહિ. જૈનકુળના ઓછામાં એ છા ચાર { શું તે જાણો છો ? રોજ સ્વદ્રવ્યથી પોતાની શકિત મુજબ ભગવાનની પૂજા કરે, સ રેજ સવારે નવકારશીનું પચ્ચખાણ તો કરે જ અને સાંજના ચેવિહાર, તિવિહાર કે ૧ દવાદિના કારણે દુવિહાર પણ કરે. રોજ એકાદ સામાયિક કરે, એ ભક્ષ્યભક્ષણ કે ઇ અપેયપાન ન કરે. આ બધું ભારે પડે તેવું છે ? આમાં પૈસા ખરચવાનું છે ? પણ છે છે આજે તો બધા જૈનાચારનું દેવાળું નીકળી ગયું છે ? જેનકુલમાં એવા કુલાંગારો 5 પાકયા છે જેમણે જેનપણનું લીલામ કર્યું છે ! આજે કેઈ ઘર એવું નહિ મળે કે
જે કહી શકે કે-“અમારા ઘરમાં કઈ પૂજા વિના તે રહે જ નહિ. રાતે તે ખાય ! 8 નહિ. એાછામાં ઓછું નવકારશીનું પચ્ચકખાણ તો કરે જ !” તેના ઘરના નાના- ૧ ૧ નાના છોકરાઓને પણ એવું જ શીખવ્યું હોય કે તે બચ્ચાં પણ કહે કે–“રાતે ન ખવાય. { રાતે પાણી પણ ન પીવાય. ખાઓ-પીઈએ તો નરકે જવાય.” આવા આચાર તમારા ઘરમાં છે જીવતાં છે ? તમારા ઘેર જન્મેલા કઢાચ સાધુ ન થઈ શકે પણ શ્રાવકના બાચાર પણ ન પાળી શકે ? આ આચાર ન પાળી શકાય તેવા છે ? તમારો પરિવાર રાતે | ખાય તો તમને દુઃખ થાય છે ? તમે તેને પાસે બેસાડીને કદી કહ્યું છે કે- “મારા છે ઘરમાં જન્મી, કારણ વિના તમે બધા રાતે મથી ખાવ છો, પીવે છે તે મારાથી સહન થતું નથી. મારા ઘરમાં જન્મેલા તમે બધા દુર્ગતિમાં જશે તે જોઈ શકતો નથી.” જે તમે આવી રીતે તમારા પરિવારને કહેતા હોત તો તેઓ રાતે ખાતાં– પિતા ન હોત, અભક્ષ્યની પાસે પણ જતા ન હોત, સટ્ટાચારી હોત અને તિથી બચી છે ગયા હોત !
તમારું કુળ તે જૈન છે ખરું ? આજે તો જૈનકુળ તે જૈનકુળ રહ્યા નથી, છે નામના રહ્યા છે. આજના જૈનકુળમાં જનમવું તે પાપાઠય હોય તે જમે ??
( કમશઃ )
Page #7
--------------------------------------------------------------------------
________________
ૐ મહાભારતનાં પ્રસંગો
[ પ્ર રણુ-૧૧]
શ્રી રાજુભાઇ પંડિત
K
(૧૧) આખરે જન્મભૂમિ ભણી...
‘આખરે વસુદેવ અને સમુદ્રવિજય સામસામે ચુદ્ધમાં આવી ચડયા. મે સગા ભાઇએનું હવે ખતરનાક યુદ્ધ થવાનું હતું. અને આખરે યુદ્ધ શરૂ થયું. શૌરીધરાધીશ સમ્રાટ સમુદ્રવિજયે શરસંધાન કર્યા, ધનુષ ઉપર ખાણુ ચડાવ્યું. પણુછ ખેંચીને તીર છાડે તે પડેલાં જ......
પિિત વેગવાળા રૂપ પરાવન કરેલા વસુદેવકુમારે તીવ્ર વેગથી એક ખાણ છેાડી દીધું. સમુદ્રવિજય સમ્રાટના પગમાં આવીને તે ખાણ પડયું. તે બાણુમાં હસ્તાક્ષરા હતા. શબના દાહમલ (અગ્નિમય) કપટને કરીને અર્થાત્ શારપુરીના પૂર્વ દ્રાર તરફ સળગતા શબનું કપટ કરીને આજથી સેકક્ડા વર્ષ પૂર્વે જે શૌરપુરી નગરમાંથી ચાલ્યા ગયા હતા તે વસુદેવ, હે દેવ ! આપના ચરણકમલને નમન કરી રહ્યો છે.’
શૌર્ર નગરીના પૂર્વ દ્વારમાં બળતા મડદાને કુમાર વસુદેવનું સળગતુ' શબ સમજીને રાજા સમુદ્રવિજય, માતા સુભદ્રા તથા સમસ્ત નગરજના વસુદેવના અગ્નિ-મૃત્યુથી અત્યંત શાક તુર હતા. ખાસ કરીને તેા રાજા સમુદ્રવિજયને ક્યાંય સુખચેન ન હતા. હતા. સેંકડા વર્લ્ડ પ્રિયભાઈ વસુદેવકુમારના મૃત્યુશાકમાં વહી ગયા હતા.
તેવામાં એક દિવસ કાકિ નામના નિમિત્તે આવીને રાજાને શુભસ દેશ આપ્યા કે—હૈ દેવ ! ઘણાં ઘણા મનામથનને અંતે મને આજે એક વાત નિશ્ચિતપણે જણાઇ છે કે -‘કુમાર વસુદેવ નિરામયપણે આ પૃથ્વી ઉપર જીવી રહ્યા છે. (તેમનુ અગ્નિ— મૃત્યુ હું માની શકતા નથી.) શાકમગ્ન શેાકભર્યા આ અવસરમાં નિમિત્તજ્ઞની છુ માટે અમૃત સમાન વાણી સાંભળીને રાજા સમુદ્રવિજય ફરીથી પૂર્વની જેમ જ રાજસભામાં કંઇક પ્રવૃત્ત થયા.
હવે આ બાજુ અરિષ્ટનગરના રાજા રૂધિરે પેાતાની હિણી નામની પુત્રીના સ્વયંવર ચાયા હતા, તેમાં સમુદ્રવિજય રાજાને પણ આમત્રણ આપ્યું. સમુદ્રવિજય રાજા સ્વયંવમાં ગયા ખરા પર‘તુ તે કન્યાને પરણવા માટે નહિ પણ વસુદેવ કુમારના વિરહ શેાકને દૂર કરવા માટે જ ગયા હતા. પ્રતિવાસુદેવ જરાસંધ આદિ અનેક બાહુબળી, પ્રચંડ પરાક્રર્મ, રાજાએ પણ આ સ્વયંવરમાં પધાર્યા હત્તા, દરેક રાજા મહારાજાએ પેાત પેાતાના ચેા સ્થાને બેસી ગયા હતા. દરેક પેાતે રાહિણીના પતિ થવાને ચેાગ્ય માનતા હતા.
Page #8
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક) )
ડીવાર થઈ અને કામદેવની રતિ જેવી રૂ૫-લાવણ્યભર્યા અંગવાળી રાજકુમારી ! ૧ રહિણી શરીરનો અદ્દભૂત શણગાર સજીને ધાત્રી સાથે સ્વયંવર મંડપમાં પ્રવેશી. રેહિ ! છે ણીની પસંદ બનવા માટે દરેક રાજાઓ, રાજકુમારોએ પિતાને યોગ્ય રીતે રોહિણીને છે બતાવ્યા. ધાત્રીએ એક એક રાજકુમાર, રાજાઓના ગુણ વર્ણન કરી કરી રોહિણીને ! 3 ઓળખાવ્યા. સેંકડોની સંખ્યામાં આવેલા આ સ્વયંવરના અતિથિઓમાંથી રહિણીને છે એકે પણ પસં પડ્યા નહિ. અને આ દરેક રાજાએ ઉપરથી ઉઠી ગયેલી રેડિણીની ? { નજર એકાએક એક પાટહિકકપડહ વગાડનાર કુબડા ઉપર પડી. રોહિણી ગઈ. તે કારણે છે તેને જ વારંવાર જેવા લાગી. ઈચ્છા પણ તેના તરફ ઢળી. આ તકને ડપી લેતાં ?
પાટહિકે પડદે વગાડી સ્પષ્ટપણે કહ્યું કે– મૃગાક્ષી ! સ્વયંવરની આ વરમાળાથી મને કે પસંદ કર. પ્રસન્ન કર.” પાટડિકના કમળ, ચંદ્ર જેવા ગુણોને ઓળખી ગયેલી તેને રે વશ બની ગયેલી રહિણીએ તે કુબડાના કંઠમાં સ્વયંવરમાળા નાંખી. આ અમારી જેવા મહાસમૃદ્ધિશાળી, રૂપ–વૈભવના ધણી, શકિતશાળી મહ બાહુઓની ? ઉપેક્ષા કરીને આ રાજકુમારી રોહિણી આવા નાદાન,મેલા ઘેલા, રસ્તે ભટકતા કુબડાને
પરણશે,? નહિ, એ નહિ બની શકે. આ રીતના ભયાનક ખળભળાટ વયે જ જરા- છે : સંઘની આજ્ઞા થતાં જ યુદ્ધ કરવા તૈયાર થયા. આવા પાટહિકને નહિ તર છેડતા, છે પિતાના જમાઈ તરીકે સ્વીકારતા રાજા-રૂધિર તરફ દરેક દરેક રાજાએ એક બનીને સંગ્રામ આરંભી બેઠા. ચારે તરફથી આવતા સેંકડે બાણો, શો આમે ફાટી નીકળેલા પ્રચંડ ક્રોધાનલથી રાજા રૂધિરે એકલે હાથે પ્રતિ આક્રમણ શરૂ કર્યું. શસ્ત્ર સૈન્ય ચાહે છે ગમે તેટલું કેમ ન હોય, પ્રાંડ શક્તિશાળીઓ કઠિ ફફડતા નથી. પુરા સર્વી, વીર્યથી, ૬ પરાક્રમથી રૂધિર રાજાએ સંઘર્ષભર્યો સામનો શરૂ કર્યો. પરંતુ... યુદ્ધમાં લડતા લડતા ! ચારે કેરથી આવતા બાણે શસ્ત્રોથી આખરે રાજા રૂધિર વિધુર બન્યા, જ રિત થયા. આ રાજા રૂધિરને જર્જરિત થયેલા જોયા કે તરત જ પાટહિક એકલે સમર -યુદ્ધ માટે ? સજજ થયો. અને એ સાથે જ ખેચરોએ પાટફિકને શસ્ત્રના ભંડારથી ભ૨ ૨ એક રથ 5 આપ્યો. અને પ્રચંડ વીજળીક વેગથી પાટફિકે એકલે હાથે શત્રુ રાજાએાની હરોળને ? દળી નાંખી. શત્રુપક્ષમાં હાહાકાર મચાવી દીધા. આથી ક્રોધાયમાન થયેલા ધરાધણી !
જરાસંઘે સમુદ્રવિજય રાજાને આદેશ કર્યો કે-“જાવ, એની સામે આક્રમણ કરે.” છે આદેશ થતાં જ શીરીનગરના ધણી સમુદ્રવિજય શસ્ત્રસજજ બની પાટહિકની સામે ?
યુદ્ધ કરવા આવી ચડ્યા. સામે પાટફિકને જેતા “આ પડહો વગાડી જાણનારો મને શું ? ન કરી શકવાને છે? તું પડતા વગાડ્યા કર, તારૂ સંગ્રામમાં કામ નથી પાટ હિ! જીવતા છે
રહેવું હોય તે હવે ચાલ્યો જા.” આવા ભાવથી જાણે સમુદ્રવિજય રાજા એ પાટહિન છે
-
-
Page #9
--------------------------------------------------------------------------
________________
છે
વર્ષ ૧૦ અંક ૧-૨ તા. ૧૨-૮-૯૭ :
કે તિરસ્કાર કર્યો. અને એ સાથે જ પાટહિકે સમુદ્રવિજ્ય રાજાના આખા સૈન્યને ખુડદો છે બેલાવી છે. આથી સગી આંખે પાટહિક જેવાથી સૈન્યને વિનાશ વેરાતે જઈને | આશ્ચર્ય પામેલા પ્રચંડ તેમૂર્તિ ખુઢ રાજા સમુદ્રવિજ્ય પાટહિક સામે રણ-મરચા 8 ખેલવા તૈયાર થયા. શેષાયમાન થયેલા રાજાએ શરસંધાન કરી લીધા. ધનુષને ગગનભેદી
ટંકાર કરીને ધનુષ ઉપર બાણ ચડાવી ધનુષની પણછ ખેંચી. બસ બાણ છેડવાની તે તૈયારી જ હતી.
અને ત્યાં જ... સામેથી વીજળીક વેગે પાટહિકે એક તીવ્ર વેગવાળું બાણ છોડી 6 દીધું. અને આવીને સીધું રાજા સમુદ્રવિજ્યના પગમાં પડેલું.
આવેલું આ પત્ર (બાણ) માત્ર પત્ર (બાણ) જ નો'તુ. પત્રની સાથે પત્ર (સંદેશો) પણ હતો. અર્થાત્ આવેલું પત્ર પત્રને લઈને આવેલું. - રાજ સમુદ્રવિજયે બાણ ઉઠાવ્યું. મેતીના કાણા જેવા અક્ષરે તેમાં અંકાયેલા છે # હતા. તેમાં લખ્યું હતું કે–“આજથી સેંકડો વર્ષ પૂર્વે સળગતા શબનું કપટ કરીને જે ? - પહેલા નગમાંથી ચાલ્યા ગયા હતા તે વસુદેવ કુમાર, હે દેવ! આપના ચરણ કમલમાં 8 નમસ્કાર કરે છે. વસુદેવના હસ્તાક્ષર વાંચતા, વર્ષોથી વિછેડાયેલે પોતાને વહાલે છે ના ભાઈ મલતા, જેના વિરહના શોકથી સંતપ્ત હાયને સાંત્વન આપવા માત્ર ૧ સ્વયંવર જેવા આવતા વિછડાયેલા ભાઈનું મધુર મિલન થતા હર્ષાશ્રુ વરસાવતા રાજ છે. સમુદ્રવિજય શોને છેડીને વસુદેવ ભણી પળનેય વિલંબ કર્યા વિના દેડી ગયા. પાટતે હિના વેશમાં રહેલા કુમાર વસુદેવ પણ તરત જ દેડતા આવીને ભ્રાતૃ ચરણમાં નમી છે પડ્યા. અને બંને એક બીજાને ગાઢ આલિંગનથી ભેટી પડ્યા.
“સેક વર્ષો સુધી તું ક્યાં હતો, વત્સ !” દેવ આપની કૃપાથી નિર્વિકપણે રૂપ પરાવર્તન કરીને પૃથ્વી ઉપર સ્વર વિહાર માણતે રહેલો.” છે “કુમાર! ચાલો, હવે આપણે ઘેર જઈએ.” “દેવ ! આપની આજ્ઞા મને માન્ય છે. છે પણ હમણું નહિ. પૃથ્વી ઉપર ભમતા ભમતા સેંકડે રમણીઓને પરણ્યો છું તે બધાને સાથે લઈને આવીશ.” ખુશ–ખુશાલ થયેલા રાજા શૌરી નગરીએ પાછા ફર્યા.
રૂધિર રાજાને પાટહિકે તે વસુદેવકુમાર છે તેમ જાણવા મળતા આનને કઈ 4 પાર ન રડ્યો એક દિવસ વસુદેવ હરેક પરણેલી સ્ત્રીઓ સાથે આવતા રાજા સમુદ્રવિજયે ?
અભૂતપૂર્વ સ્વાગત–સત્કાર કર્યો. મથુરાથી આવીને રાજા કંસે પણ વસુદેવનું આગમન- 5 છે માંગલ્ય કર્યું. શૌરી નગરી જાણે સુખ–આનંદના સાગરમાં ડુબી ગઇ. (ક્રમશઃ)
Page #10
--------------------------------------------------------------------------
________________
: વિશેષાંક માટે તુરત લેખ મોકલે ઃ
{ ક જૈન શાસન વિશેષાંક :
નવા વર્ષને વિશેષાંક દિવાળી ઉપર પ્રગટ થશે.
જૈન ધર્મની પ્રાણી કથાઓ-વિશેષાંક અંક પ્રગટ થશે કારતક સુદ ૧ શનિવાર તા. ૧-૧૧-૯૭
– તરત કથા લેખ મોકલે – ક લેખ : તા. ૧૧–૧૦–૬૭ સુધી મેકલી આપશો.
8 શુભેચ્છા : તા. ૨૧–૧૦–૮૭ સુધી મોક્લી શકાશે.
આ વિશેષાંક માટે લેખો વિ. મોકલી આપવા પૂ. આચાર્યદેવે આત્રિ વિનંતી છે છે છે. તથા શુભેચ્છકે આદિ તથા શુભેચ્છાઓ વિ. માટે પ્રયત્ન કરીને ખાસ મોકલવા છે
સર્વે વાંચકે તથા માનઢ પ્રચારકોને વિનંતી છે. તા. ૧-૧૦-૯૭ સુધી લેખે મળી જશે છે. છે તે તે સચિત્ર બનાવવાની ધારણું છે.
આજીવન વિશેષાંક સૌજન્ય રૂા. ૧૧૭ હજાર આજીવન , સહાયક રૂા. ૫૦ હજાર
આજીવન • , શુભેચ્છક રૂા. 10 હજાર આમ આજીવન શુભેચ્છક બનતાં દર વર્ષે વિશેષાંકમાં શુભેછા આવશે.
– આ ચાલુ વાર્ષિક વિશેષાંક :વિશેષાંક શુભેચ્છક રૂા. ૧૦૦) પરદેશમાં શુભેચ્છક રૂા. ૩૦). આજીવન સભ્ય રૂા. પ૦) પરદેશમાં
રૂા. ૬૦૦] આ વિશેષાંકમાં શુભેચ્છા જાહેરાત એક પેજ ૧૦૦] અડધુ પેજ રૂા. ૫૦૦ છે
૧/૪ પેજ રૂા. ૩૦) ૧/૮ પેજ ૧૧) ! ના શ્રી જૈન શાસન કાર્યાલય ના - c/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) છે દરેક સંઘ રૂા. ૧૦૦૦ ભરી કાયમી શુભેચ્છક બને. સંઘનું તથા પ્રેરકનું ! : નામ દર વર્ષે વિશેષાંકમાં શુભેચ્છક તરીકે છપાશે કાયમ જૈનશાસન આવશે. છે જે સંઘ કે ભાવિકે આજીવન સૌજન્ય, સહાયક કે શુભેચ્છક બન્યા છે તેમને જે છે હવે રકમ ભરવાની રહેતી નથી.
Page #11
--------------------------------------------------------------------------
________________
- હાહાહ
વિચાર વસંતની સુગંધ ! - ૨. રાજ કવિશ્વછwાજ, નરહર સહાય નહીં
-
[ મુદ્રષિથી થયેલ અશુદ્ધિ સુધારીને વાંચવા ભલામણ છે–લેખક ]
જૈન શાસન' સાપ્તાહિકના તા. ૧૫-૧૦-૯૬ ના અંકમાં, “વિચારવસંત'માં છે આપણે આચાર્ય શ્રી નરેન્દ્રસાગરસૂરિજીના ઉસૂત્રો વગેરે પ્રગટ કર્યા હતા. તેઓ પિતાના ઉસૂત્ર સુધારી પ્રાયશ્ચિત કરવાપૂર્વક પિતાના આત્માને શુદ્ધ કરે-તેવી આપણી ભાવના છે
હતી. પરંતુ નરેદ્રસાગરજી તેમને વારસામાં મળેલ સંસ્કાર મુજબ ઉસૂત્રોને ખોટે છે બચાવ કરી રહ્યા છે. ઉત્સુ બતાવનાર ઉપર હુમલો કરવાનું પણ તેમને વારસામાં
મળ્યું હોવાથી શાસ્ત્રીય વાત રજુ કરનારને પ્રતિકાર કરવાનું પણ તેઓ ભૂલ્યા નથી. { એ વાત તે ખુબ જ પ્રસિદ્ધ છે કે પૂ. તપાગચ્છાધિપતિ જગદગુરૂ શ્રી હીરસૂરીશ્વરજી છે મ, પૂ. આ. ભ. શ્રી સેનસૂરીશ્વરજી મ., પૂ. આત્મારામજી મ. વગેરેથી માંડીને પૂ. આ.
શ્રી વિ. રવિચંદ્ર સૂ. મ. સુધીના ગીતાર્થ, ભવભીરૂ અને સુવિહિત મહાપુરૂષના શાસ્ત્રીય ? છે વિધાનનું ખંડન કરવાનું પાપકાર્ય નરેનદ્રસાગરજી ખૂબ જ રસપૂર્વક કરી રહ્યા છે. આ છે બધા મહાપુરૂષ એ ચતુર્વિધ શ્રીસંઘ ઉપર કરેલ ઉપકાર અને તેઓશ્રીની ગીતાર્થતા.
સુપ્રસિદ્ધ છે. છતાં આવા મહાપુરુષના શાસ્ત્રીય વિધાન ઉપર હુમલો કરીને નરેન્દ્રસાગરજીએ પોતાની લાયકાત પ્રગટ કરેલી જ છે. આવા આચાર્ય પઠની લઘુતા કરનારા, 8 અયોગ્ય અને અભિનિવેશી આત્માએ મહાપુરુષોની કરેલી આશાતના પ્રતિકાર શક્તિછે સંપન્ન આમા અવશ્ય કરવો જ જોઈએ. નરેન્દ્રસાગરજીને વર્ષોથી એવો વહેમ સતાવે 8 છે કે તેમણે કરેલા ખંડનને કઈ પણ વ્યકિત ખોટું ઠરાવી શકે જ નહિ.” આવી ઉન્મત્ત છે બડાઈ તેમણે જાહેરમાં લખી પણ નાંખી છે. બીજાની શાસ્ત્રીયવાતનું ખંડન કરતી વખતે { સહજ રીતે ઉત-મૂત્ર લખી નાંખનારા નરેન્દ્રસાગરજી આવી બડાઈ હાંકે છે. ત્યારે તેઓ 1 છે અત્યંત દયાપાર બની જાય છે.
બધાં વિચારવસંતની સુગંધ માણી રહ્યા છે ત્યારે આ નરેન્દ્રસાગરજીને તેમાંથી “ગટરની ગંધ આવી રહી છે ! પેલી માખીની વાત નથી સાંભળી ? બગીચાની માખીએ એકવાર ઉકરડાની માખીને બગીચાની સુગંધ લેવા આમંત્રણ આપેલું. પેલી ઉકરડાની માખી આમંત્રાને સ્વીકાર કરીને આવી તે ખરી, પણ ડીવારમાં જ બગીચાની સુગંધથી અકળાઈ ગઈ. તુરત ઉકરડે પાછી ફર્યા પછી જ તેને રાહત જણાઈ સુગંધથી.
Page #12
--------------------------------------------------------------------------
________________
1૧૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક ન ટેવાયેલાં માટે બગીચે બેચેનીનું કારણ બને છે. ઉત્સવના ઉકરડામાં આળોટતા મોટા થયેલા નરેન્દ્રસાગરજી “વિચારવસંતની શાસ્ત્રીય વાતોની સુગંધથી અકળાઈ ઉઠે તેમાં કેઈ આશ્ચર્ય નથી. આ રોગ તે તેમને વારસામાં મળેલ છે. તેથી “વિચારવસંતને ?
ગંધાતી ગટર” માને તે સહજ છે. “વિચાર વસંતશ્રી નરેન્દ્રસા. બેચેન બની ગયા છે [ તેમાં “વિચાર વસંતને શો વાંક? અને નરેન્દ્રસાદને ય શો વાંક? વાંટ તો તેમની ? પ્રકૃતિને ગણાય.
નરેન્દ્રસા.એ “વિચારવસંતની સામે લખેલી ૧૨૬ પાનાની બચાપ ચોપડીમાં છે છે તેમનું ઉસૂત્ર સુધરી ન જાય તેની ખૂબ જ કાળજી રાખી છે. ઉસૂત્રભાષી આત્માએ છે. હંમેશાં આવું જ કરતા હોય છે. નરેન્દ્રસા.એ ખૂબ જ મહેનત કરીને પોતાના ૧૦૯ વિશેષણની યાદી બનાવી છે. દુર્ગતિમાં લઈ જનારા તેમના આ વિશે પણ જાહેરમાં ! મૂકાયા તે તેમને ખૂબ જ ખટકે છે. પણ નરેદ્રસા. જરાય સુધરવાનું નામ લેતા નથી. જે તેઓ પિતાની જાતને સર્વગુણ સંપન્ન માને છે અને સુવિહિત ગીતાર્થ મહાપુરુષોને અશિષ્ટ–અસભ્યભાષામાં ભાંડવાનું કામ ચીવટપૂર્વક કરે છે. હવે રહી રહીને તેમને બહુધા સૌમ્યભાષામાં લખવાના મનોરથ થયા છે. અશિષ્ટ અને અસભ્યભાષામાં ઉત્સવ લખનારા નરેન્દ્રસા. હવે “બહુધા સૌમ્યભાષામાં ઉસૂત્રને બચાવ કરશે. પણ એથી તેમની દુર્ગતિ અટવાની નથી. ઉસૂત્ર નહિ જ લખવાનું કે ઉત્સવને બચાવ નહિ જ કરવાને તેઓ સંક૯પ કરશે અને તેને અમલમાં મૂકશે તે જ નરેન્દ્ર.ની દુર્ગતિ અટકશે. ઉગ્ર કે સૌમ્યભાષાની વાતમાં અટવાયા વિના નરેદ્રસા.એ ઉસૂત્રથી અટકવાની જરૂર છે, આ વાત તેમને કેઈએ સમજાવી હોય તેમ લાગતું નથી.
નરેન્દ્રસા.એ પોતાના ઉત્સવના બચાવ માટે ભારે પરિશ્રમ ઉઠાવ્યો છે. “પ્રશ્નોત્તર કર્ણિકા”, “પ્રશ્નોત્તર કર્ણિકા શુધિપ્રકાશ', “શુદિધપ્રકાશને ઘેર અંધકાર, “સ લાઈટ” 1 અને “જૈન શાસનને તા. ૧૫-૧૦-૯૬ ને વિચારવસંત લેખ” : આ બધામાંથી તેમના કે ઉસૂત્રને બચાવ થઈ શકે તેવી ફાવતી વાતે આડી ધરીને નરેન્દ્રસા.એ તેમની ‘ગંધાતી | ગટર” નામની ચોપડી લખી નાંખી છે. તેઓ ભલે શેખી હાંકે કે “વાહ. મેં તે બધે ૧ બ ની વાતોને જવાબ આપી દીધો !” પણ તેમણે કેવા જવાબો આપ્યા છે તે તપાસવા ? માટે અહીં એક નમૂને બતાવું છું :
ક જૈન શાસનના “વિચારવસંત લેખમાં મેં લખ્યું હતું કે “પ્રશ્નોત્તર કણિકા છે ના પૃ. ૨૯-૩૦ ઉપર પ્રભુપૂજામાં થતી કિલામણાને યજ્ઞની હિંસા સાથે સરખાવનાર છે કેટલા ખોટા છે–તે દર્શાવનાર પ્રશ્નોત્તર છે. તેમાંની જુઠી જુદી પંકિત ઓ ઉઠાવીને ! થી શાસ્ત્રીય ખંડન નં. ૫ લખવા માટે અખંડ પેરેગ્રાફ બનાવવા અનાડી ખંડનકારોને
Page #13
--------------------------------------------------------------------------
________________
1
વર્ષ ૧, અંક ૧-૨ તા. ૧૨-૮–૯૭ :
અ પત્ર
*
*
| શોભે તે પ્રપંચ નરેન્દ્રસા.એ કર્યો હતે.” આના જવાબમાં તેમની “ગંધાતી છે ગટરમાં નદ્રસા.જી લખે છે કે “શું મારી પ્રશ્નોત્તર કર્ણિકા શુધિ પ્રકાશના પેજ ૮ .
ઉપર છાપેલ તે પેરેગ્રાફ શું અખંડ નથી ? તેમાં શું જુદી જુદી પંક્તિઓના જુઠાં- 4 ૧ જુai ગોઠવાયેલા છે? તે જાહેર કરશે.
આ એક નમૂના ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે નરેન્દ્રસા. “ચોર કેટવાલને છે. ઇંડે” અને “ચેરી ઉપર શિરજોરી' આ કહેવતોને બરાબર ચરિતાર્થ કરી રહ્યા છે. ૧ નરેન્દ્રસા.) એ “પ્રશ્નોત્તરકર્ણિકા શુધિ પ્રકાશ” ના પૃ. ૮ ઉપર “પ્રશ્નોત્તર કર્ણિકા” ના છે અવતરણ તરીકે જે પેરેગ્રાફ છાખે છે. તે પેરેગ્રાફ અખંડ રૂપે “પ્રશ્નોત્તર કર્ણિકામાંથી કાઢી આપવાનું છે. પણ તેમણે “પ્રશ્નોત્તર કર્ણિકા' માંથી જુદી જુદી પંક્તિઓ ઉઠાવીને રાખંડ પેરેગ્રાફ બનાવ્યો હોવાથી આ કાર્ય તે કરી શકવાના નથી. છે છે નરેદ્રસાડ)એ પોતાના આ અનાડી પ્રયાસ બઢલ સરળતાપૂર્વક માફી માંગી લેવી ? છે જોઈએ. એના બદલે તેમણે “ચેરી ઉપર શિરજોરીની કહેવત મુજબ બેટી રીતે છે 8 હુમલો કર્યો છે. નરેન્દ્રસા.ની “ગંધાતી ગટર નામની ચોપડી આવાં કાવતરાંઓથી ભરેલી છે. અને વિશેષમાં નરેન્દ્રસા.જીને તેની ગુરુપરંપરાથી એવો વારસો મળે છે કે તેમા સતત શાસ્ત્રીયવાતનું ખંડન કરતાં જ રહે છે.
તેમના આવાં ખંડનોને પ્રતિકાર કરીને શાસ્ત્રીય વાતનું ખંડન કરવામાં આવે છે છે ત્યારે તે “ગંધાતી ગટર” જેવી ચોપડીઓ ચીતરી નાંખે છે. વારંવાર તેઓ | બધાને બીજુ મહાવ્રત યાઢ રાખવાની “આપ્ત સલાહ દીધે રાખે છે અને નરેદ્રસા.જી.
પોતે ઉતૂત્ર લખીને અને ઉસૂત્રને બચાવ કરીને વારંવાર બીજુ મહાવ્રત ભાંગી ન નાખે છે. સૂત્રભાષણના મહાપાપનું પ્રાયશ્ચિત ન જ કરવાનું તે તેમને વારમાં મળ્યું જ છે. પરંતુ ચોકકસ સમુદાય અને વ્યકિતની શાસ્ત્રીયવાતોનું ખંડન કરતાં ? રહેવાનું પણ તેમના વડિલો તરફથી નરેન્દ્રસાજી ને વારસામાં મળ્યું છે. સ્વ. ! સાગરજી મ.ના ઉસૂત્રોના ઢગલામાંથી થડા નમૂના તેમને બતાવવામાં આવ્યા તેમાં રે તે નરેનસા.છ દોડતા બચાવ કરવા કુદી પડયા. કાચના ઘરમાં બેસીને બીજાના | ઘરમાં પથ્થર મારવાની કુટેવ નરેન્દ્રસા.જી ને આજે ભારે પડી રહી છે. બીજાની સાચી [ વાતનું ખંડન કરવું અને પિતાનાની બેટી વાતને બચાવ કરવો : આ તે 4 નરેન્દ્રસા નો કુલધર્મ છે.
ઉપર જણાવેલ નમૂનાથી ય ચઢિયાતે માયામૃષાવાદ નરેન્દ્રસા.જી એ પોતાની છે ગંધાતી ગટર નામની ચોપડીમાં અનેક સ્થળે કર્યો છે. (“વિચાર વસંત ની સામે ? { “ગંધાત, ગટર” જેવી ચોપડી લખી નાંખવામાં ય તેમના ગુરુઓના સંસ્કારો કામ કરી
-
Page #14
--------------------------------------------------------------------------
________________
૨ ૧૨ :
શ્રી જૈન શાસન (અઠવાડિક) છે ગયા છે. નરેન્દ્રસા. મેં “ગંધાતી ગટર' જેવું જ લખતા આવડે છે ? સારૂં લખવાનું તેમના ગુરૂએ તેમને શીખવી ગયા નથી ?) આ સ્થિતિમાં તેમના માયામૃષાવાદ વગેરેને સ્પષ્ટ કરવાની જરૂર નથી. વાચકે સ્વયં “પ્રશ્નોત્તર કર્ણિકા” થી માંડીને આ 8 નરેન્દ્રસા.જી ની “ગંધાતી ગટર સુધીની ચોપડીઓ સાથે રાખીને નરેન્દ્રસા.જી નો છે માયામૃષાવાંઢ, વિતંડાવા, શબ્દછળ, વાક્યછળ, અને ઊસૂત્ર ભાષણ વગેરેને પકડી શકશે. અહીં તે તે તે વાતની શાસ્ત્રીય રજુઆત અને જરૂરી સ્પષ્ટીકરણ કરવામાં ન
આવે છે. ૪ (૧) પૂ. પ્રશ્નોત્તરકણિકાકારશ્રીએ લખ્યું કે-“સાંસારિક સુખ માટે જે કરવું તે ! { ધર્મમાં ન આવે” આ વાત “ધર્મસ્તાવદ્રાગામિલપિગમેન પુષ્ટિશુદ્ધિ મશ્ચિમેવ” { 8 આ વ્યાખ્યાને આધારે શાસ્ત્રીય જ છે. વ્યવહારમાં પણ મરવા માટે ઝેર ખાય છે છે અને રોગ દૂર કરવા માટે (વૈદ્યની સલાહ મુજબ) ઝેર ખાય ત્યારે, એકને ઝેર કહેવાય, X બીજાને ઔષધ કહેવાય. વસ્તુ એક જ હોવા છતાં આશયભેદે નામભેદ હોય શકે છે. જે છે ઉપરની વાતમાં પણ વ્યાખ્યા વિશેષથી “સાંસારિક સુખ માટે જે કરવું તે ધર્મમાં ન ! { આવે એમ અવશ્ય કહી શકાય છતાં આ વાતને અંશાસ્ત્રીય અને ઉત્સુત્ર માનનારા છે. છે. નરેન્દ્રસા.જી પોતે ઊસૂત્રભાષી બને છે. R. (૨) “ભગવાનની પુષ્પાહિ પૂજાનું વિધાન મોક્ષ માટે છે.” (પ્રશ્નોનાર કણિકા) { છે આ વાક્યમાં કયાંય દ્રવ્યપૂજા સાક્ષાત્ મેક્ષનું કારણ છે' એમ લખ્યું નથી છતાં ! 4 “તેરમે અભ્યાખ્યાન' નામનું પાપ આચરીને નરેન્દ્રસા.જી ઊપરના વિધાનને અશાસ્ત્રીય છે છે અને ઊસૂત્ર માને છે, આવા આત્માની દયા ચિંતવ્યા વિના ઊપાય નથી.
- સાગરજી મ.એ “સિદધચક વર્ષ ૮, પૃ. ૧૫૫ ઊપર લખ્યું છે કે કે “શ્રી ? છે જિનેશ્વરદેવની પૂજા પણ મેક્ષ માટે છે? પક્ષષ અને વ્યકિતદ્વેષથી ‘પ્રશ્નોત્તર કણિકા' નું !
ખંડન કરનારા નરેદ્રસા. સાગરજીમ. ના આ વિધાન સામે વર્ષોથી ચૂપ છે આજ રે સુધીમાં બીજાના જે જે વિધાનને અશાસ્ત્રીય–ઉસૂત્ર તરીકે વાવીને નરેદ્રસા.છ એ છે { ખાંડયા છે. તેવા જ અનેક વિધાને સાગરજી મ. એ ર્યા છે. છતાં સાગરજી મ.નું ખંડન | છે નરેન્દ્રસા.છ એ નથી કર્યું. આથી નરેન્દ્રસા.છ ખંડનને ધંધો પક્ષદ્વેષ કે વ્યક્તિષથી 8 જ ચલાવે છે, એમાં કઈને કંઈ પણ શંકા રહે તેવું નથી. સાગરજી મ. સાહિછે ત્યની પૂરી જાણકારી મેળવ્યા વિના બીજા ઉપર હુમલો કરવા નીકળી પડેલા નરેદ્રસા.જી ? 8 કડી હાલતમાં મૂકાઈ ગયા છે. અને તેમની “શાસ્ત્રનિષ્ઠા’ નો દંભ પૂલ પડી છે ઇ ગયો છે. ૨ (૪) “આરાધના નિમિત્તે થતાં કાઉસગ્નમાં “સાગરવર ગંભીરા” સુઈ લોગસ્સા
Page #15
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૧-૨ તા. ૧૨–૮–૯૭ :
: ૧૩
છે
=
=
=
છે
3 ગણો ટાક લાગે છે, તત્વ કેવલી ભગવંત જાણે પ્રશ્નોત્તર કર્ણિકામાં આ વિધાન લંબાણથે. સમજાવીને કર્યું છે.” આરાધના નિમિત્તે કરાતા કાઉસગ્ગ, સંપૂર્ણ લોગસ્સના
જ ગણવા જોઈએ” એવે શાસ્ત્રાપાઠ ક્યાંય મળતો નથી. ‘લબ્ધિપ્રશ્ન શુધિપ્રકાશ'ના પૃ. ૫ ૧૩–૧૪ ૧ ઉપર પણ તે શાસ્ત્રાપાઠ નથી. અમે તે અનુમાનના આધારે શાસ્ત્રી 8 અવિરૂધ વિધાન કરેલું છે. નરેન્દ્રસા. શાસ્ત્રાપાઠની શેખી કરે છે પણ ઉપર લખ્યા આ મુજબને શાસ્ત્રાપાઠ તે તેઓ રજુ કરી શકતા નથી. ઉપરથી “તત્ત્વ કેવલી જાણે” એવા છે “પ્રશ્નોત્તર કણિકા’ના વાક્યની ઠેકડી ઉડાડે છે. ભવભીરૂ આત્માએ તે પિતાને યુક્તિ યુકત
લાગતી વાતની રજુઆત કર્યા પછી પણ છદ્મસ્થ સંભવિત હોવાથી બચવા માટે છે “તત્ત્વ કેવલીગમ્ય કહે છે. આ વખતે ભાવરસિક કે ભવાભિનંદી આત્માઓ તેઓની { ઠેકડી ઉડાપીને આનંદ માણતા હોય છે. તેઓ પોતાની જાતને સર્વજ્ઞતુલ્ય જ માનતા જ હોય છે તેથી કેવળીને ભળાવવી પડે તેવી વાત પણ પોતે જ સંભાળી લઈ ઉસૂત્ર { ઉપર ઉત્સરા લખતા જ જાય છે. આવા બિચારા મિથ્યાભિમાની આત્માઓને પણ છે સદબુધિ જાગે તેવી ભાવના રાખીએ. છે (૫) સાતક્ષેત્રમાંના સાધુ–સાવક્ષેત્રના દ્રવ્યને ઉપયોગ સાધુ-સાધ્વીની આપત્તિ ને નિવારવા વગેરે કાર્યમાં થઈ શકે–એવું- શ્રી સેનપ્રશ્નના પ્રશ્નોત્તર ઊપરથી સ્પષ્ટ સમજાય
છે. આ પ્રશ્નો ત્તરને આગળ કરીને ગુરૂપૂજનનું દ્રવ્ય પણ આપત્તિ નિવારવા આદિ તે કાર્ય માં વાપરવાની હઠ નરેન્દ્રસા. લઈ બેઠા છે. શ્રી સેનપ્રશ્નના તે પ્રશ્નોત્તરમાં ગુરૂપૂજનના
દ્રવ્ય અંગેની કઈ વાત જ નથી. અરે, શ્રી હીરપ્રશ્નમાં પણ ગુરૂપૂજનના દ્રવ્યનો ઉપયોગ પ કરવાની વાત લખી છે ત્યાંય દેવદ્રવ્યમાં લઈ જવાની પુષ્ટિ કરી છે. આપત્તિ નિવારવા 9 આદિ કાર્યમાં વાપરવાની વાત ત્યાં પણ નથી કરી. નરેન્દ્રસા. અસંગત શાસ્ત્રપાઠો રજુ 4 કરે છે તેને આ તે નમૂનો છે જ. બીજા કેટલાય નમૂનાઓ આગળની પુસ્તિકામાં મેં રજુ કરેલા છે જ પણ જ્યાં પાપને ડર ન હોય ત્યાં થાય શું?
(૬) “ત્યારબાઝ મુતિમાં જાય ત્યાં સુધી (શ્રી તીર્થકરોના) વાળ ઉગતા નથી.” (પ્ર. ક.) આ વિધાન શ્રી વીતરાગસ્તોત્રની ટીકાના આધારે શાસ્ત્રીય જ છે. આ ટીકામાં “વધતા નથી' એવું સ્પષ્ટ વિધાન છે છતાં આ જ ટીકાના આધારે “વાળની વૃદ્ધિ થયા પછી એવું ગમ્યું નરેન્દ્રસા. ફટકારે છે. વારંવાર તેમના આ ઉત્સવ તરફ તેમનું ધ્યાન ? દરવા છતાં તેઓ હજી તેનું “
મિચ્છામિ દુક્કડમ ” કરતા નથી. ઉપરથી “હું સવશાસ્ત્રને જાણું છું” એવા મિથ્યાભિમાનમાં રાચી રહેલા તેઓ ભગવાનના (ત્રીસે
અતિશયો ભગવાનના જ કહેવાય તેટલું જ્ઞાન પણ શિશુ નરેદ્રસા ને નથી) અતિશય | બાબતમાં પશુ સવાલ ઉઠાવ્યા કરે છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
=
૧૪
: શ્રી જૈન શાસન [અઠવાડિકછે
-
:
(૭) “ગૃહસ્થ ચાલુ વરસાઢમાં વ્યાખ્યાન સાંભળવા જઈ શકે છે, સાધુથી જઈ શકાતુ નથી” પ્ર. ક. નું આ વિધાન શાસ્ત્રીય જ છે. કારણ કે સાધુધર્મ અને શ્રાવકધર્મની મર્યાઢા અલગ છે. છતાં આ શાસ્ત્રીય વાતનું ખંડન કરવા માટે સ્થાનકવ સીએથી પણ આગળ વધીને નરેન્દ્રસા. લખી નાંખે છે કે “શ્રાવક જે ચાલુ વરસાદે વાખ્યાન સાંભળવા આવતો હોય તે તેને તેવી રીતની જીવ વિરાધના કરીને આવવાથી અટકાવવો ? જોઈએ.” આવતીકાલે હવે નરેદ્રસા. જીવવિરાધનાના નામે શ્રાવકને જિનપૂજા કરતાં ! પણ અટકાવવાની વાત કરે તે આશ્ચર્ય પામવા જેવું નથી. શાસ્ત્રીસ્વાતનું ખંડન છે કરીને ઉસૂત્ર લખી નાંખનારે આત્મા બીજાં ક્યા પાપ ન કરે? આવો અપમા “પરંપરા ૬ શબ્દમાં અટવાઈ જાય તેમાં શું નવાઈ છે?
(૮) “જ્યારે ચોમાસી પુનમની હતી ત્યારે વદ ૧ ના વિહાર અને સિદ્ધગિરિ યાર થતી હતી.” નરેન્દ્રસા.ના આ વિધાન માટે “પુનમની ચેમાસી હતી ત્યારે સિધ્ધગિરિની યાત્રા વઢ-૧ના થતી હતી. “એવો શાસ્ત્રાપાઠ રજુ કરવા મેં આમંત્રણ આપ્યું હતું. પણ તેઓ તેમની વારસાગત અંત મુજબ બાહનાબાજી કરવા લાગ્યા. મેં તેમને જે એક પણ શાસ્ત્રપાઠ તેમને આપ્યો ન હતો, છતાં નરેન્દ્રસા.એ સંગત-અસંગત સવાસે શાસ્ત્રપાઠામાં ખડકલો કરી દીધો હતો. હવે બહાના કાઢયા વિના તેમણે તે શાસ્ત્ર પાઠ પિતાની પાસે નથી એવી કબુલાત કરી દેવામાં શરમાવાની જરૂર નથી.
(૯) (શ્રી તીર્થકરોની) જીવનચર્યામાં રાજ છ કલાક દેશના દેવ ની હોય છે.” ૫ (પ્ર. ક.) આ વિધાન શાસ્ત્રીય જ છે. શ્રી તત્ત્વાર્થ સૂત્રની ટીકામાં સ્પષ્ટ લખ્યું છે કે { “શ્રી તીર્થકર ભગવંતે પ્રતિદિન-દરરોજ બે પ્રહર દેશના દે છે.” છતાં શાસ્ત્રકારોની છે સામે પડેલા નરેન્દ્રસા. આ વાતનું ખંડન કરતા લખે છે કે “તેઓશ્રી (પૂ. આ. શ્રી 8 રવિચંદ્ર સૂ. મ.) એ “પ્રતિદિન’નું વિધાન કરેલ છે તે તદ્દન અશાસ્ત્રીય છે. શાસ્ત્રની 5 વાતને અશાસ્ત્રીય કહી દેનારા નરેન્દ્રસા. ઉસૂટાભાષી તે સિધ્ધ થઈ જ ગયા છે. સાથે છે. સાથે શાસન અને શાસ્ત્રાની અપભ્રાજના આશાતના પણ કરી રહ્યા છે. તેવા વિશિષ્ટ
પ્રસંગમાં શ્રી તીર્થકર ભગવંત દેશના આપતા ન હોય ત્યારે શાસ્ત્રકા અને તેમના કથન મુજબ કહેનારા મહાપુરૂષોએ વાપરેલ “પ્રતિદિન” શબ્દને કઈ બધા પહોંચતી { નથી. અગીતાર્થ નરેન્દ્રસા. “એકાંત માન્યતાને આરેપ મૂકીને “અભ્યાખ્યાન' નામનું ઇ પાપ આચાર્ય બનીને આચરી રહ્યા છે. સ્વ. સાગરજી મ.ના આ વિષરામાં વપરાયેલા ૧ “રેજ-દરરોજ’ શબ્દથી “એકાંત માન્યતા ન માનવી અને શાસ્ત્રકારોના વિધાનના આધારે 8 મહાપુરૂષોએ વાપરેલ “પ્રતિદિન’ શબ્દ ઉપર “એકાંત માન્યતાનું આળ ચઢાવવું : આવી કુલનીતિનું પાલન કરતાં નરેન્દ્રસા ને બધો દંભ ખુલ્લો પડી જાય છે. પક્ષષ અને
Page #17
--------------------------------------------------------------------------
________________
૬
વર્ષ .૦ અંક ૧+૨ તા. ૧૨-૮–૯૭
: ૧૫
.
'
છે. વ્યક્તિષનું અકાય ચાલુ રાખીને નરેદ્રસા. ભયંકર પાપ બાંધી રહ્યા છે. શાસનદેવ | તેમને સદ્દબુદ્ધિ આપે.
(૧૦) “જિનેશ્વરદેવોએ જ્યાં જ્યાં જીવોની હિંસા કે વિરાધના થતી હોય તેવા ? સર્વકાર્યો કરવાનો નિષેધ ફરમાવેલ જ છે.” આ નરેન્દ્રસા.નું વિધાન ઉસૂર છે. પોતાની બેટી પકડના બચાવમાં તેઓ સ્થાનકવાસીના સિદ્ધાંતના શરણે જઈ પહોંચ્યા છે. સ્થા- ? નકવાસીઓએ શ્રી જિનેશ્વરદેવના નામે જે ગમ્યું મારેલું તે નરેન્દ્રસા.એ ગૂપચૂપ છે સ્વીકારી લીધું છે. વાસ્તવમાં તે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં–સ્વરૂપહિંસા, હેતુહિંસા અને અનુ બંધહિંસાની સ્પષ્ટ સમજ આપીને ધર્મકાર્યો કરવાનું ફરમાવ્યું છે. જીવની * હિંસા કે વિરાધના થતી હોય તેવા પણ ધર્મકાર્યો કરવાનું સ્પષ્ટ ફરમાન કર્યું છે. જે 5 આ શાસ્ત્રીય મર્યાત્રાને વિચાર ર્યા વિના ઉપર મુજબ ઉસૂત્ર લખી નાંખનારા નરેતે દ્રસા. છેટી રીતે સમય, શાહી અને કાગળને દુરૂપગ કરી રહ્યા છે. અને લાજવાને 8 બદલે ગાજી રહ્યા છે.
(૧) પૂ. ન્યાયવિશાર૪ મહોપાધ્યાયશ્રીએ “ઐન્દ્રસ્તુતિમાંથી પાર્શ્વનાથ પ્રભુની 4 ચોથી ગાવાની અવચૂરીમાં પદમાવતી દેવીને શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનની “યક્ષિણી
તરીકે સબધેલ નથી જ. છતાં નરેન્દ્રસા. તેઓશ્રીના નામે ચિખુ જુઠાણું ચલાવે છે. B મહાપુરૂ એ ન લખી હોય તેવી વાત તે જ મહાપુરૂષના નામે ચલાવવાને મૃષાવાદ છે નરેદ્રસા વારંવાર સેવે છે. જેના માટે તેઓ આવું મહાપાપ આચરી રહ્યા છે ?
કઢાગ્રહ છોડ્યા વિના તેઓ આ મહાપાપથી અટકી શકવાના નથી. ઉસૂરોને કઢાગ્રહ ને પૂર્વક પડી રાખવાનું તેમને વારસામાં મળ્યું છે. આ સ્થિતિમાં તેઓ બીજાને ડાહી– { ડાહી શિખામણ આપવા બેસી જાય છે ત્યારે ખુબ જ હાસ્યાસ્પ૪ બને છે.
(૧૨) “તે વખતના કેઈપણ મનુષ્ય દેડવામાં ચકવતને ન પહોંચી શકે ? છે તેવી ચરુ વતની દેડ હોય છે. બીજાને તેઓ ઘોડાની જેમ દોડતા દેખાય તેમ છે છોડવામાં સમર્થ હોય છે. (પ્ર. ક.) આ શાસ્ત્રીય વાત વાંચીને નરેન્દ્રસા. ઢિશૂમઢ 8 બની ગયા છે. મનુષ્યની ચાલને ગજગામિની–હંસગામિની વગેરે ઉપમાઓ અપાય છેછે તે સાહિત્ય પ્રસિધ્ધ છે. અને અહીં ઉપમા એકદેશીય લેવાની હોય છે તે ય વિદ્વાને 8 સારી રીતે સમજે છે. “પ્રશ્નોત્તર કણિકા માં દોડ માટે અશ્વની ઉપમા આપી તેમાં 4 કશુ અ [ગતું નથી. અહીં પણ ઉપમા એકદેશીય જ લેવાની છે. નરેન્દ્રસા.જી ને [ સાહિત્યનો કશો ય અભ્યાસ ન હોવાથી મુંઝાઈ જાય તેમાં આપણે શું કરીએ ? નરેન્દ્રસાજીને પાછો બીજે પણ એક વહેમ બહુ સતાવે છે કે તેઓ શાસ્ત્ર પાઠ છાપે છે
Page #18
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠેડિક)
તે પછી જ મને શાસ્ત્રપાઠા મળે છે. ગાડા નીચે ચાલનારાને ગાડુ' પેાતે જ ખેંચવા હાવાના ફાંકા હાય છે. નરેન્દ્રેસા.જી ભલે છાતી ફુલાવીને ફરતા. એ વાત તેા જાણીતી છે કે નરેન્દ્રસા,જી સમજ્યા વિના જ શાસ્રપાઠાના ઢગલા કરવામાં હાંશયાર છે. ચાલુ વાત સાથે તે તે શાસ્ત્રપાઠા સંગત છે કે નહિ તેના વિચાર અભણ શિશુ તા કરે જ ક્યાંથી જાણકારા એની વિસ’ગતિ મતાવે. તા આ શિશુ તરત રીસાઇ જાય છે,
૧૬ :
ખાર
(૧૩) શ્રી ભરત ચક્રવતી ના સમયમાં, અયેાધ્યા અષ્ટાપદ્યર્ગાિરનુ ચેાજનનું અંતર ‘પ્રમાણાંગુલે’ લેવાની વાત પ્રશ્નાર્ાર કર્ણિકા' માં જણાવી હતી. શ્રી લાક પ્રકાશ' ગ્રન્થના આધારે આ વાત એન્નુમ શાસ્ત્રીય જ છે. તેની સ્પષ્ટ રજુઆત મે અગાઉ કરી જ શાસ્ત્રીય વાતનું ખંડન બહુ લાંબુ અવતરણ કરતા પણ આજે તેમના હાથ પ્રાયશ્ચિત કરવાનું તેમને સુઝતું નથી.
ક્યું
છે.
નરેન્દ્રસા.જીએ પેાતાની ગપગાળા–શૈલીમાં આ
હતું. તેમની શાસ્ત્રદ્રોહી તરંગી ટપનાનું ધ્રુજી રહ્યા છે. છતાં પેાતાના સૂત્રનુ
ઉસૂત્ર પ્રરૂપણા આંખ મીંચીને કરતા રહેવું, ઉત્સૂત્ર તરીકે સ્પષ્ટ પૂરવ ૨ થઇ. જાય છતાં યુ પેાતાના ઉત્સૂત્રના બચાવ કરતા જ રહેવુ* : આવી રીતિ—નીતિ નરેન્દ્રસા.જીને વારસામાં મળી છે. શાસ્ત્રીય વાતનું ખંડન કરતા રહી પેાતાના સંસાર વધારવાનુ નક્કી કરી બેઠેલા નરેન્દ્રસા.જી પેાતાના ઉત્સંગથી પાછા હઠે તેવાં લક્ષણ દેખાતા નથી. તેએ પેાતાના તાડ ફ઼ાડના ધંધાને સિધ્ધાંત રક્ષા” નું રૂપાળુ નામ ભલે આપતાં, પર`તુ સૌ વિચારકા આગળ તેમનું શાસન-શાસ્ત્ર-પ્રત્યેનીકપણુ થઇ ગયુ છે ‘સિધ્ધાંતરક્ષા' ના એઠા નીચે સિધ્ધાંતનું ખંડન કરનારને શાસન-શાસ્ત્ર પ્રત્યેનીક કહ્યા વિના ચાલે તેમ નથી. જૈન શાસન’ ના તા. ૧૫-૧૦-૯૬ના અંકમાં, પેજ ૧૬૮-૧૬૯ ઊપર નરેન્દ્રસા.જીનું અચેાધ્યા-અષ્ટાપદ્યગિરિના અંતર વિષયક ઉત્સા સ્પષ્ટરૂપે સિદ્ધ થઇ ગયેલ છે તેથી તેનું અવતરણુ અહી આપવાની જરૂર જણાતી નથી.
પ્રગટ
(૧૪) ‘ભરત ચક્રવર્તી દોડતા ગયા' આ વાક્યમાં ‘એકલા ગયા કે સારિવાર ગયા' તેની કેાઈ ચર્ચા જ નથી. નરેન્દ્રસા.જી પેાતાની ખંડન કરવાની તલપને પૂરી કરવા એક્લા ગયા' એવા આરેાપ મૂકીને ખંડન કરી રહ્યા છે તેથી તેઓ સ્પષ્ટ પાપના ભાગીઢાર મને છે. ‘ભરત ચક્રવર્તી સપિરવાર નથી ગયા’ એવું વાક્ય પ્રશ્નત્તર કર્ણિકા' માંથી તેએ કાઢી આપે તે તેમનું ખંડન સાચુ કહેવાય. નરેન્દ્રાજીએ મને ખાનગીમાં પૂછેલી વાતમાં તેા એવુ છે કે નરેન્દ્રસાને શાસ્ત્રપાઠ તેા આવડતા નથી. સમજ્યા વિના શાસ્ત્રપાઠાના ઢગલા કર્યા કરે છે. શાસ્ત્રપાઠ
વાંચતા
Page #19
--------------------------------------------------------------------------
________________
-
-
-
- - -
3 વર્ષ ૧ અંક ૧+૨ તા. ૧૨-૮-૯૭ :
: ૧૭ અંગત છે કે અસંગત, તેનો વિચાર તેમને કરવાનો હોતો નથી. આ સ્થિતિમાં છે 4 નરેદ્રસા. એ ગર્વ આવે કે “હું છું તે શાસ્ત્રાપાઠોની બધાને ખબર પડે છે. ? * બાકી તે બધા શાસ્ત્રપાઠ વિનાના જ છે તો તે સહજ ગણાય.
નિર્વાણકાણકમાં ભાગ લીધો” આ પ્ર. ક. ની વાત પણ શાસ્ત્રીય જ છે. ભગ- 1 8 વાનની દીક્ષા નો વરઘોડો વગેરે જેમ “દીક્ષાકલ્યાણક’માં આવી જાય છે. ત્યાં જેમ કુતર્કો છે કરવામાં આવતા નથી. તેમ ભરત મહારાજાએ “પયુ પાસના કરી તેય નિર્વાણ કલ્યાણકમાં { ભાગ લીધો’ એ વાક્યમાં આવી જાય છે. આચાર્ય બન્યા પછી પણ શિશુ જ રહેલા { નરેદ્રસા.ને આ ન સમજાય તે દુઃખની વાત છે.
(૧૫) શ્રી “સેનપ્રશ્ન માં સ્પષ્ટ જણાવ્યું છે કે બ્રાહ્મી- સુંદરી પરણેલાં હતાં શ્રી સેનપ્રશ્નમાં શ્રી આવશ્યકસૂગની મલયગિરિવૃત્તિને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી. 8 આ પાઠ મુબ જ આજ સુધી દરેક મહાપુ વિધાન કરતા આવ્યા છે. અરે, બધા છે મહાપુરૂષે (ા ઠીક, પણ નરેન્દ્રસાગરજીના પિતા ગુરૂ હરસાગરજી પણ આ જ મતના 1 8 હતા. આજે નરેન્દ્રસાગરજી સેના પ્રશ્નાનુસાર કહેનાર મહાપુરૂષના વિધાનને તે ગતાનુ ન 8 ગતિક કહી દે છે. પણ તેમના પિતાગુરૂની પણ ખલના થઈ’ એમ જણાવી દે છે ! ન નરેન્દ્રસાગર) મટી શાસ્ત્ર પાઠોની શેખી ર્યા કરે છે, પણ તેમણે રજુ કરેલા એક પણ 8 શાસ્ત્રપાઠમાં બ્રાહ્મી-સુંદરી બાલબ્રહ્મચારિણી હતા, પરણેલાં હતાં જ. નહિ એવું લખેલું નથી
પિતા ની હઠ પૂરી કરવા માટે તેઓ મારી મચડીને તે અર્થ ખેંચી કાઢવાને 5 તે નિષ્ફળ ઉદ્ય કરે છે. પૂ. સેન સૂ. મ. જેવા તપાગચ્છાધિપતિ, ગીતાર્થ મહાપુરૂષનું
વચન જ માન્ય ગણાય. ભાંગફોડિયા નરેદ્રસાગરજીએ શાસ્ત્રપાઠોના નામે ચલાવેલો છે ૧ પ્રલાપ મનાર. નહિ. પિતાની હઠ પૂરી કરવા માટે તેઓએ “કલિકાલ સર્વજ્ઞ “શીલ છે સુંદરી એ વિશેષણથી “સુંદરીને બ્રહ્મચારિણી જણાવે છે એવું ગણું મારેલું. તેને આધાર મેં માં, તે હજી તેઓ પૂરે પાડી શક્યા નથી. શાસ્ત્રકારોના નામે ગપ્પાં મારનારા નસાગરજી, સેન પ્રશ્ન ના વિધાનને સુધારવા નીકળી પડે છે ત્યારે તેમની દયા આવે છે. તેમના ગુરૂએ તેમને આવા કાવતરા કરવાનું શીખવી ગયા છે? કલ્યાણ સમાધાન શુદ્ધિપ્રકાશ' માં હંસસાગરજીએ બ્રાહ્મી સુંદરી પરણેલાં હતાં એમ જણાવ્યું હતું ત્યારે નરેન્દ્રસા. ને અત્યારે થયું છે. તેવું જ્ઞાન ન થયું અને પ્રશ્નોત્તર કણિકાના વિધાન વખતે જ કેમ જ્ઞાન થયું? આમાં પણ પક્ષરાગ અને તે છેષ જ કામ કરે છે છે ને? હજી પણ ડાહ્યા થઈ નરેદ્રસા. સેન પ્રશ્નના ઉત્તરને માન્ય રાખે, નહિ તે
બ્રાહ્મી સુંદરી પરણેલાં ન જ હતાં “તેવા અક્ષરો ટંકશાળી શાસ્ત્રમાંથી કાઢી આપે. '
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
;
(૧૬) શ્રી કુમપુત્ર કેવળી અજ્ઞાતવૃનિએ ગૃહસ્થ કેવી રીતે ર શક્યા? હું છે તેની શોધ-ખોળ નરેન્દ્રસા. કરી રહ્યા છે. આ કેવળી ભગવંત અજ્ઞાતવૃત્તિ કેવી રીતે છે { રહ્યા તેની ચિંતા આપણે કરવાની હોય નહિ. એ કુર્માપુરા કેવળી ભગવંતને વિધ્ય છે જ છે. કેવળજ્ઞાનમાં એ માટેના બધા રસ્તા મળી રહે છે. નરેન્દ્રસા. એ કેવળી ભગવંતની 8 ? ચિંતા કરવાને બઢલે તેમના પોતાના જ આત્માની ચિંતા કરવાની જરૂર છે. મહા
પુરૂષને ભાંડી ભાંડીને ઘણાં પાપો ભેગા કર્યા છે હવે પ્રાયશ્ચિત કરીને પિતાની છેલ્લી 6 જંગી તેઓ સુધારી લે– એવી “આત સલાહ” તેમને આપું છું.
(૧૭) “જિન નામ કર્મ નિકાચિત કરેલ છવો આ અઢીદ્વીપના મળીને શ્રી 8 અજિતનાથ સ્વામીના સમકાળે ઉત્કૃષ્ટ ૧૦૦ હતા આ નરેન્દ્રસા.જીનું વિધાન ચોકખું છું ઉસૂત્ર છે. કારણ કે શ્રી અજિતનાથ ભગવાન આઢિ ૧૭૦ જિન તે તે સમયે 8 વિહરતા હતા. તે સિવાયના જિન નામકમ નિકાચિત કરેલા બીજા જ દેવલોક વગેરેમાં હોય જ. આ તે વિદ્વાનોમાં ખુબ જ પ્રસિદ્ધ વાત છે. આચાર્ય બન્યા છે તે પછી પણ નરેન્દ્રસાગરજી આટલું ય શીખ્યા નથી. શું જોઈને આવા અજ્ઞાની શાસ્ત્ર- ૫ 4 પાઠની શેખી કરતા હશે? નરેન્દ્રસા.જીને શાસ્ત્રાપાઠ વાંચતા આવડતું નથી તેનો છે.
આ એક વધુ પૂરા જૂએ: | ‘મહાવિદેહક્ષેત્રમાં ભાવજિનને સર્વથા વિરહ હોતું નથી આ વાત માટે છે છે તેઓ શાસ્ત્રનો આધાર માંગે છે. અને તેમણે જ રજુ કરેલી ગાથામાં જ સ્પે ટ લખ્યું છે. 8 છે કે “જઘન્યથી તીર્થકરો વીસ કે દસ વિહરે છે. જઘન્યથી વીસ તીર્થકરે વિહરતા છે છે હોય તે મહાક્ષેત્રમાં ભાવજિનને સર્વથા વિરહ થાય જ શી રીતે ? હરમાન છે
તીર્થકર ભગવાન મોક્ષમાં પધારે અને અન્ય છદ્મસ્થ તીર્થકર ભગવાનને કેવળઃાન થાય 1 જ એમાં આશ્ચર્ય શું છે ? જે સર્વથા વિરહ થાય તે વિહરતા તીર્થકરોની જઘન્યથી 8 2 વીસની સંખ્યા ઘટે જ શી રીતે ? નરેન્દ્રસા.ને સસૂરા અને ઉસૂત્ર કોને કહેવાય તેની રે
ગતાગમ જ નથી. એટલા બિચારા તેઓ સસૂત્રને ઉત્સંગ કહી દે છે અને ઉત્સવને 8
સસૂત્રને સમજીને તેનું જીવની જેમ જતન કરે છે. શ્રી “હીર પ્રશ્ન નો તેમણે આપેલ છે 8 પાઠ તે અમે ક્યારનો વાંચી લીધેલો છે. એ પાઠ પ્રશ્નોત્તર કણિકાના વધાનનું ! છે ખંડન કરતું નથી છતાં નરેન્દ્રસા. જિનનામકર્મનિકાચિત આત્માઓ અસંખ્ય તિ હોય છે
છે” આ વાતને ઊસૂરાં કહી દે છે. શાસ્ત્રને આધાર આપ્યા વિના તે વિધાનને ઊમૂત્ર કહી છે. છે દેવાથી નરેન્દ્રસા.નો હઠાગ્રહ અને જડતા ખુલ્લી પડી જાય છે. તેઓ જ્યાં સુધી આ છે ૧ વિધાનનું ખંડન કરતો શાસ્ત્રપાઠ રજુ ન કરે ત્યાં સુધી મારે શાસ્ત્ર પાઠ અાપવાને ય રહેતું નથી. .
Page #21
--------------------------------------------------------------------------
________________
૧ વર્ષ ૧૦ અંક ૧-૨ તા. ૧૨-૮-૯૭ :
(૧૮) શ્રી અરિહતેની બાદ્યવિભૂતિ અને આંતરવિભૂતિના ભેદ પાડીને “પ્રશ્નોત્તર કણિકામ સ્પષ્ટ સમજ આપેલી જ છે. આ શાસ્ત્રીય સમાજનું ખડન કરવાનો પ્રયાસ નરેદ્રરાએ તેમની આઢત મુજબ કર્યો. પણ એમાં તેમના હાથે સ્પષ્ટ ઉત્સવ, | એકાંત માન્યત રૂપે લખાઈ ગયું. તેમના ઉસૂત્રને મેં જાહેર કર્યું તેથી તેઓ હમેશની છે 1 ટેવ મુજબ વિડાવાના રસ્તે ઉતરી ગયા. પણ એથી તેમનું ઉસૂરાં ઢંકાઈ જવાનું
નથી. તેમનું ખંડન વાંચનારે પણ તેમનું ઉત્સરા પકડી પાડે તેવું લખાણ નરેદ્રસાએ છે કર્યું છે. હજી પણ તેઓ સમજીને પ્ર. ક. ની શાસ્ત્રીયવાત સ્વીકારી લેશે તે વિરોધી છે { વાતો લખવાને લાચારીમાંથી મુક્ત થશે.
(૧૯) નરેન્દ્રસા.એ “શુદ્ધિપ્રકાશમાં સ્પષ્ટ ઉસૂત્ર લખ્યું છે કે “ચૌઢ લાખ છે સાધારણ વનસ્પતિ તરીકે ગણાતી એવી સૂકમ અને બાદર નિગોદમાંના સૂમ છે છે જેની હિંસા નથી થતી પણ તેના જીવોની સાથે કે તે જીને પરસ્પર સંઘટ્ટન– ૧ કિલામણ આદિને પ્રસંગ ખરો કે નહિ? અને તે રૂ૫ વિરાધનાને સંભવ ખરે કે કે નહિ ? અને તેવી વિરાધના ન થાય તેની કાળજી વ્રતધારીઓએ રાખવાની કે નહિ ? છે આ બધી વાતે ના વિચારને અવકાશ આપ્યા વગરનું જ તેઓશ્રી (પૂ. આ. શ્રી રવીચંદ્ર આ સૂ. મ.)નું લખાણ છે.” આમાં નરેન્દ્રસા.એ “સૂકમ અને બાર નિગોદમાંના સૂક્ષમ - જીવોની હિંસા થતી નથી એ વાત સ્પષ્ટ કબૂલ કરી છે. હવે વિચારે કે–આ જીવોની 4 હિંસા થતી નથી તો તે જીવોની સાથે સંઘટ્ટન-કિલામણા કે વિરાધના થાય જ શી છે તે રીતે ? છતાં તે જીવોની સાથે સંઘટ્ટન-કિલામણારૂપ વિરાધનાને નરેન્દ્રસા. માને છે. છે અને એવી કટિ પત વિરાધનાથી વ્રતધારીને બચવાની વાત પણ માને છે. આથી ! છે નરેન્દ્રસા. પિતાને ન ધર્મ સ્થાપી રહ્યા છે તેમાં કોઈ વિવાઢ રહેતી નથી. છતાં ઈ તેઓને પોતાની ભૂલ સમજાઈ ગઈ હોય તો તેઓ પિતાનું સૂત્ર પાછું ખેંચીને પ્રાય4 શ્ચિત કરી લે. પોતાના ઉત્સવને બચાવ કરવાથી તેમનું ભવભ્રમણ ઘટવાનું નથી. છે (૨૦) પ્રશ્નોત્તર કણિકામાં “કુલકટિમાંના કોટિ શબ્દનો સંગત અર્થ કરવા ન માટે લખ્યું છે કે “અહીં “કેટિનો અર્થ સમુઢાય કે વર્ગ હોય એમ લાગે છેxxxબાકી છે તવ તે કેવલી ભગવંત જાણે “આમ લખીને પોતાની ભવભીરુતા દર્શાવી છે. આનું !
ખંઠન કરવા માટે નરેદ્રસા.એ તદ્દન ખોટું અર્થઘટન કરી અસંગત વાત ઊપજાવી છે કે કાઢી. “એક કુલમાં ૧૦૮ પુરુષ હોય છે-એવી પ્રસિદ્ધિ છે, આના સ્પષ્ટ અક્ષર શાસ્ત્રમાં
જોયા નથી એવું ઢીલું ઢીલું સેન પ્રશ્નમાં કહ્યું છે છતાં નરેન્દ્રસા.એ અસંગત અર્થ કરીને ૧૪૨૫ અબજ અને ૬૦ કરોડ ફકત ચાઠવવંશી પુરુષ (બીજા બધા તે અલગ)ને દ્વારિકાનગરીની બંદર અને બહાર વસાવવાની હઠ લીધી છે. પિતાની હઠ પૂરી કરવા
ક
Page #22
--------------------------------------------------------------------------
________________
૬ ૨૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિકી ! | માટે તેઓ બહુમાળી મકાનમાં આજે લોકો રહે છે તે રીતે રાખવાની વાત કરી રહ્યા છે જ છે. વસુદેવ, કૃષ્ણ મહારાજા વગેરેની રાણીઓ, પુત્રે આદિના મહેલો, માં લેના ઉદ્યાને,
સરવર વગેરેને વિચાર કરે તો બાર એજનની દ્વારિકામાં ૧૪૨૫ અ જ અને ૬૦ છે કરોડ ફક્ત યાદવવંશી પુરુષ (બાકીની સંખ્યા તો વધારામાં)ને વસાવવાની હઠ નરેન્દ્ર
સા.ને મૂકી દેવી પડે. પિતાની અવ્યવહારૂ ગણતરીને શાસ્ત્રીય કહીને નરેફસા. શાસ્ત્રાની છે આશાતના કરે છે. અને લેકેને અશ્રધ્ધા ઉત્પન્ન કરાવે છે. (ગુણાકાર કરતાં થયેલી છે 8 એક મીંડાની ભૂલ હજી નરેન્દ્રસા.ને સમજાઈ નથી) શ્રી અજિતનાથ ભગવાનના કાળે છે ૨૯ આંક પ્રમાણ વસતીની વાતમાં શાસ્ત્રકારે નરેન્દ્રસા.ની જેમ બાર એજનનું ક્ષેત્ર { લીધું નથી. શાસ્ત્રકારો તો સંગત વાત જ કરતા હોય છે. નરેન્દ્રસા. જેવા અભિનિવેશી છે છે અને અજ્ઞાની આત્માઓ અસંગત વાત કરીને હાસ્યાસ્પ૪ બનતા હોય છે. છે. (૨૧) પ્રશ્નોત્તર કણિકામાં સ્પષ્ટ લખ્યું છે કે “ચંદ્રને જન્મ રાગરમાંથી–એ છે છે માન્યતા આપણી નથી.” આમ છતાં નરેદ્રસા, લખે છે કે-“સમુદ્રમાંથી જન્મેલ એ છે 8 બેટ અર્થ કરીને તેના ઉપર ક૯૫ના મહેલ ચણનાર આ આચાર્યશ્રીએ શું આ છે આ પાઠે નહિ જોયા હોય?' પૂ. આ. શ્રી રવિચંદ્ર સૂ. માએ “ચંદનો જન્મ સાગરમાંથી { એ માન્યતા આપણી નથી–એમ સ્પષ્ટ કહે છે. છતાં નરેન્દ્રસા. તેઓશ્રી ઉપર “સમુદ્ર છે છે માંથી જન્મેલ એવો છેટે અર્થ કરનાર' તરીકે આળ ચઢાવી રહ્યા છે. આચાર્ય થઈને તે “અભ્યાખ્યાન' નામનું પાપ જાહેરમાં આચરીને નરેન્દ્રસા.છ આચાર્યપદને લજવી રહ્યા છે, છે
એમ નથી લાગતું? છે (૨૨) ગૃહસ્થ વ્રત, તપ, જપ, પૂજા આદિ જે કઈ અનુષ્ઠાન કરે તેમાં આ
લેકના સુખની વાંછના રાખવાની નહિ લેવા છતાં મુખ્યતાઓ અને ગૌણતા એ રહેલી જ ! 3 હોય છે. આ નરેન્દ્રસા.નું એકાંત વિધાન તદ્દન ઉસૂત્ર છે. કારણ કે શાસ્ત્રમાં સ્પષ્ટ છે રે લખેલું છે કે “સદબુદ્ધિવાળા તે “મેક્ષ માટે જ આ વિહિત છે' એવી બુદ્ધિથી જ છે
તપ કરે છે. આ શાસ્ત્રીય વાત મુજબ નરેન્દ્રસા.ની ઉપરની માન્યતા શાસ્ત્રવિરુધ્ધ જ ! કરે છે. નરેન્દ્રસા. જ્યાં સુધી પિતાના ઉસૂત્રને બચાવ અને શાસ્ત્રીય વાતનું ખંડન ? ચાલુ રાખશે ત્યાં સુધી તેમના ઉત્સુ પ્રગટ થતાં. રહેશે. એથી એમને અકળામણ ? થતી હોય તે તેમણે સુધરી જવું જોઈએ.
(૨૩) “સંસારના સુખે જ મેળવવાને ઈરાદો હોય તે તે ત્રણ કાળ પૂજા, છે અસંખ્ય ભ સુધી કરે તો પણ તે જીવ મેક્ષે ન જાય” પ્ર. ક. ની આ વાત શાસ્ત્રીય
જ છે. આશયશુધિ વિના મોક્ષ મળવાનો જ નથી. છતાં નરેન્દ્રસા. આ વાતનું ખંડન
Page #23
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૧+૨ તા. ૧૨-૮–૯૭
- ૨૧
4 કરવા બેસી ગયા. બીજે કઈ શાસ્ત્રપાઠ ન મળતા તેઓએ “પુપાત્ ” વાળો સમ્યકત્વ ી કૌમુદીને લોક ટાંકી દીધો. આ લેકમાં જિનપૂજનનું ફળ જ દર્શાવવામાં આવ્યું છે. ૧ સંસારનું સુખ મેળવવાને ઈરાદે રાખવાનું લખ્યું જ નથી. નરેન્દ્રસા. અસંગત પાઠ ન રજુ કરે છે તેને આ એક વધુ પૂરાવો છે. | (૪. “યાઝ રાખજે કે-ધમ, મોક્ષની અભિલાષાએ પણ કરવાનો નથી. ન ધર્મ તે તદ્દન નિરાશંસા કરવાનો જ છે. આ વિધાનમાં, મેક્ષની અભિલાષાએ 1 ધર્મ કરવાનો નિષેધ કરનારા નરેદ્રસા. અગીતાર્થ શિરોમણી છે. શ્રી લેગકસ, જયવીય૧ રાય સૂત્ર વગેરેમાં સ્પષ્ટપણે મેક્ષમાં અબાધક આશંસા કરવાનું ફરમાન કર્યું છે. ૧ નરેદ્રસા. એટલા બધા અભણ છે કે “ધર્મ તે મોક્ષની અભિલાષાથી જ કરવાનો ઉપદેશ છે
અપાય આ વિધાન માટે શાસ્ત્રપાઠની માંગણી કરી રહ્યા છે. શ્રી તત્વાર્થસૂત્રની આદ-1 કારિકાનો છેલ્લો શ્લેક “નતે ચ મોક્ષમાર્ગીત .” પણ તેમને નથી આવડત એમ લાગે છે છે. આ 8 લોક ઉપર વિચાર કરશે તે તેમને શાસ્ત્રપાઠ શેષા નીકળવું નહિ પડે. [
(૨૧) “પુરાવા વિનાના આક્ષેપ કરનારા નરેન્દ્રસા..” “જૈન શાસનના તા.3 + ૧૫-૧૦-૧૯૯૬ના અંકમાં, નરેદ્રસા.ના જાહેર આક્ષેપો અને તેમના આક્ષેપ સિધ્ધ ૧ કરવા માટેના પુરાવા મેળવવા મેં તેમની સાથે કરેલ પત્રવ્યવહાર જાહેર કર્યો હતો.
એથી “નરે દ્રસા. પિતાના વારસાગત સંસ્કાર મુજબ ઘણી બધી કથાઓ રચી કાઢીને પિતાના બાજા મહાવ્રતને જાહેરમાં ભંગ કરે છે એ વાત સિદધ થઈ ગઈ. ચોકકસ વર્ગ અને વ્યકિતને બદનામ કરવા માટે જ તેઓ જાત જાતના જાક્ષેપ અને બનાવો ઉપજાવી કાઢે છે.–આ વાતમાં કેઈને શંકા રહી નહિ. “હેમંત પાલીતાણાકર આદિ ઉર્ફે મુનિશ્રી જયદર્શન વિ.ને આપ્ત સલાહ” આ હેડીંગ અને લેખમાં લખેલી વિગત મુજબ છે
શ્રી સિધગિરિ ચાતુર્માસ યાત્રા અંગેના બંને પોસ્ટરો મેં બહાર પાડ્યા-છાપ્યા { એ આપ નરેન્દ્રસા.એ કર્યો છે એ નક્કી છે. આ આક્ષેપ પૂરવાર કરવા માટે મેં 4 પૂરા માં વ્યા હતા. પણ તેમાં એક પણ પુરા ૨જુ કરી શક્યા નથી. છતાં આક્ષેપ પાછો ખેંચી લેવા જેટલી સાધુતા પણ તેમણે બતાવી નથી. બીજે પણ એક આક્ષેપ તેમણે કર્યો હતો કે “શુદિધ પ્રકાશને ઘેર અંધકાર” નામની મેં લખેલી પુસ્તિકા બહાર પાડવામાં અમારા ગચ્છાધિપતિ આદિ વડીલોની સખત ના હતી” આના માટે પણ
પુરાવા માં તા, નરેન્દ્રસા.એ “લતા પુરાવા તરીકે એક પરા પ્રગટ કરી દીધો છે. 5 તે પર ન ચે મુજબ છે :
તા. ૧૭–૧૨–૯૪ - પ. પૂ. આ. કે. શ્રી નરેન્દ્રસા. સૂ. મ. સા. સેવકના ના વંકન મારે પત્ર |
Page #24
--------------------------------------------------------------------------
________________
- ૨૨ :.
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે
' મળ્યો હશે. નવસારી તપવન ગયો હતે. પ. પૂ. પં. પ્ર. શ્રી ચંદ્રશેખર વિ. મ. સા.
ત્યાં હતા. પ. પૂ. મહાઢય સૂ. મ. પ. પૂ. હેમભૂષણ સૂ. મ. તેમજ પ. પૂ. ગણિવર શ્રી કીર્તિયશ વિ. મહારાજે પ. પૂ. રવિચંદ્ર સૂ. મ. સા.ના શિષ્યને આપના પુસ્તક વિરૂદ્ધ “ઘેર અંધકાર’ નામનું પુસ્તક લખવાની સ્પષ્ટ “ના” જણાવી હતી. છતાંય મારે છે તે બહાર પાડવું જ છે એ પ્રમાણે જણાવ્યુ હતું અને બહાર પાડયું છે. એમ જાણવા ન મળ્યું છે પ. પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિ. માએ આપે એ સામે લખેલ સર્ચલાઈટ 1 નામનું પુસ્તક મંગાવ્યું છે. આપ એમને નીચેની સરનામે મોકલી આપશોxxx” છે વગેરે વગેરે.
- નરેન્દ્રસા. નામ-ઠામ વિના મા પત્રને “બોલતે પુરા” કહીને ખુબ જ ઉત્સાહથી ૨જુ કરી દે છે. આના ઉપરથી ખ્યાલ આવે છે કે નરેદ્રન્સા. પાસે પુરવાએ કેવા ‘જોરદાર હોય છે. કોઈ વ્યકિત પત્ર લખીને જણાવી દે કે “ફલાણી ફલાણી વ્યક્તિ માટે આમ જાણવા મળ્યું છે તે તેવા પત્રને પુરાવા તરીકે ગણાવી શકાય નહિ, છે કઈ પણ વિચારક માણસ તેને પુરાવા તરીકે ન ગણે. છતાં નરેન્દ્રસા. ચવા પત્રને 1
બોલતો પુરાવો” માને જ છે તે તેમની માન્યતા મુજબનો એક બોલતે પુરાવો છે | હું પણ અહી રજુ કરું છું.
તા. ૨૧-૫-૯૫ - પ. પૂ. મુનિરાજ શ્રી જ્યકશનવિજયજી મ. સા.ની સેવામાં સેવક........ની ૧ સ્વીકારશોજી.
આપશ્રી સુખશાતામાં હશે?
વિ.માં આપની “શ્રી નરેન્દ્રસા.સૂ. લિખિત પ્રશ્નોત્તર કર્ણિકા શુધિ પ્રકાશ ને ! ઘોર અંધકાર” નામની પુસ્તિકા મળી વાંચી ખુબ જ આનંદ થયો. આપે નરેન્દ્રસા. ૧ સૂ. મને સચોટ જવાબ આપ્યો છે એ આચાર્યશ્રીને તે હું બરાબર ઓળખું છું. ! વિ. સં. ૨૦૪૪ ના સંમેલનમાં તેમને મોટું પ્રલોભન આપ્યું હતું, તેથી તેમણે છે | ‘અશાસ્ત્રીય હરાવ નીચે પિતાની સહી કરી હતી. પણ પછી સંમેલનના સત્રધારોએ નકકી થયેલું આપ્યું નહિ તેથી નરેદ્રસા. સુ.મ. સંમેલનમાંથી નીકળી ગયા. આ સંમેલનમાંથી છૂટા થયાની જાહેરાત તેમણે છાપામાં છપાવી પણ હતી. { સંમેલનમાં ખુબ જ અંતરની ગણાય તેવી વ્યકિત પાસેથી આ પ્રમાણે છે જાણવા મળેલ.
હમણું પણ પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિ. મ.ના ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તક છે =
= =
Page #25
--------------------------------------------------------------------------
________________
૫
વર્ષ ૧૦ અંક ૧-૨ તા. ૧૨-૮–૯૭ :
અંગે પણ નરેન્દ્રસા. સૂ. મ. મૌખિકમાં પુસ્તક અશાસ્ત્રીય છે” એમ કહે છે પગ
લેખિતમાં કશું બહાર પાડતા નથી. આ વિષયમાં તપાસ કરતાં જાણવા મળ્યું છે કે છે પૂ. ૫. શ્રી ચંદ્રશેખર વિ. મ. તરફથી નરેદ્રસા. સૂ. માનું એકમ ખાનગી રહસ્ય છે ન બહાર પાડી દેવાની ધમકી તેમને (નરેન્દ્રસા.ને) મળી છે તેથી તેઓ એક્રમ ચૂપ છે
બેઠા છે. આપની પુસ્તિકા સામે બહાર પાડેલ “સર્ચલાઈટ” નામની તેમની પુસ્તિકા છે મંગાવવી પડી. એક જ બેઠકે આખી પુસ્તિકા વાંચી ગયો.xxx (ધ : આ પત્રમાં | બીજી પણ ઘણી મહત્ત્વની વાત છે. તે બધી અહીં પ્રગટ કરતું નથી.)
નરસા.ની માન્યતા મુજબ તે આ પત્ર “બેલ પુરાવો” જ કહેવાય તેથી છે તેમણે તે પત્રમાં લખેલ વિગતને પ્રતીતિજનક માનવી જ પડશે. અમે તે પ્રામાણિક છે અને નકક, આધાર પુરાવા તરીકે માનીએ છીએ. એટલે અમારા પૂ. ગચ્છાધિપતિ
શ્રીના હસ્તાક્ષરમાં “અમે મુનિશ્રી જયદર્શનવિજ્યજીને “શુદ્ધિપ્રકાશને ઘોર અંધકાર નામની પુસ્તિકા લખવાની સખત ના પાડી છે” એમ લખેલો આધાર નરેન્દ્રસા. રજુ કરે નહિ ત્યાં સુધી તેમણે કરેલો આક્ષેપ સાબિત થાય નહિ. બાકી નરેન્દ્રસા. ૧ માને છે તેવા બોલતા પુરાવા ને તે અહીં એક નમૂને દર્શાવ્યો છે. તેમની છે વધારે ફજેતી ન થાય તેથી નરેન્દ્રસા.ની દયા ખાઈને બાકીના “લતા પુરાવા અહીં રજુ કર્યા નથી નરેન્દ્રસા.એ મારા ઉપર કરેલા બે બે લેખિત આક્ષેપોને પણ તેઓ પૂરવાર કરી શક્યા નથી. બેટી વાત ઉપજાવી કાઢીને તેઓ બીજા મહાવ્રતને સ્પષ્ટ ભંડા કરે છે આ પ્રસંગથી જણાય છે કે ભૂતકાળમાં પણ અમારા બીજા અનેક 1 મહાપુરૂષો ઉપર નરેન્દ્રસા.એ કરેલા આક્ષેપ અને બનાવની વિકૃત રજુઆત પણ તદ્દન અધિનીય જ છે.
આવા પાપીકાર્યને જ પુણ્ય સમજી ચાલનારા કેન્દ્રસા. બીજા મહાવ્રતને છડેચોક ભંગ કરીને કઈ ગતિમાં જવા ઈચ્છે છે ? લેખિત આક્ષેપ પણ પૂરવાર ન કરી શકતા નરેદ્રસા.ની મૌખિક વાતેમાં તે સત્યનો અંશ હોય જ ક્યાંથી ? | નરેન્દ્રસા. શાસનદેવ સદબુદ્ધિ આપે તેવી ભાવના રાખવા સિવાય બીજુ તે શું ? કરી શકીએ ? પરાણે કેઈની પાસે મહાવ્રત ચેડા પળાવાય છે ?
(૨૬) મુખકેશ, વેશમર્યાદા, શય્યાતરપિંડ, પુરાણી ખંડિત પ્રતિમા અધ્યાઅષ્ટાપદ્ધગિરનું અંતર, આદિની વાતમાં નરેન્દ્રસા.નું સૂત્ર એક8મ જાહેર છે. આ ઉસૂરનું ખંડન કરવા છતાં વિતંડાવાદી નરેદ્રસા. કબુલ કરતા નથી છેટે છે બચાવ ક્યા કરે છે તેથી તે જ વાત ફરી ફરી રજુ કરવી જ પડે. નરેન્દ્રસા.એ એથી અકળાવાને બદલે ઉસૂત્રને છોડી દેવું જોઇએ.
Page #26
--------------------------------------------------------------------------
________________
- ૨૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) (૨૭) “સૂતકમાં જિનપૂજા થઈ શકે છે, કોઈ શાસ્ત્ર નિષેધ ફરમ વતું નથી આ અંગેની વિસ્તૃત પ્રશ્નોત્તરી “જૈન શાસન' ના તા. ૧૧-૩-૯૭ના અંકમાં પ્રગટ થઈ ગઈ છે. તેમાં નરેદ્રસા.ના કુતર્કોનાં જવાબ આવી જાય છે. . (૨૮) સોનગઢની મુલાકાત અંગે નરેન્દ્રસા.એ પહેલેથી જ અસત્યનો છે સહારો લીધો હોવાથી તેઓ વધુને વધુ મૃષાવાઇ સેવતા જાય છે. “શ્રાવકનો અતિઆગ્રહ થવા છતાં હું પૂજામાં ગાતે નથી” આ વાત તે અમારી નિશ્રામ ચાલતા મહોત્સવમાં હાજરી આપનારા શ્રાવકે પણ સારી રીતે જાણે છે છતાં નરેન્દ્રસા. સેનગઢમાં ઉપાશ્રયમાં હું પૂજાની ઢાળ ગાવા બેસી ગયો” એવું નર્યું જુઠા નું હાંકી ! રહ્યા છે. નવી નવી કથાઓ રચી કાઢવાનું જેમના લોહીમાં છે એવા નરેદ્રસા. બીજા મહાવ્રતને ભંગ કરવાનું કાર્ય ખુબ જ ચીવટપૂર્વક કરે છે. મૃષાવાદી નરેદ્રસા.ની લેખિત વાત પણ સાચી હોતી નથી તે મૌખિક વાતમાં તો સત્યનો અંશનો અંશ પણ હોય જ શેને ? . (૨૯) “પ્રશ્નોત્તર કર્ણિકાના પૃ. ૨૯-૩૦ ની વાતના અનુસંધાનમાં ૩૬૦મા પેજના લખાણને હવાલો આપતાં તમને કે જાતની શરમ પણ ન આવી? ૩૦ પેજને હવાલે ૩૬૦ પેજ ઉપર નાંખનાર કે મૂર્ખ ગણાય ?” આવું નરેદ્રસા. લખી નાંખે છે. આ જ નરેન્દ્રસા., સ્વ. સાગરજીમ.ના સૂત્રને બચાવ કરવા માટે સિદ્ધચક્ર વર્ષ–૬ ની વાતના અનુસંધાનમાં સિદ્ધચક્ર વર્ષ–૯ ના લખાણને હવાલે નાંખતા જરાય શરમાયા નથી. હવે તેઓ કેવા મૂર્ખ ગણાય ? તેમના પગ નીચે રેલ આવે તેવી મૂર્ખ ઠલી, મૂર્ણ સવાલથી નરેન્દ્રસા.ની “ગંધાતી ગટર ઉભરાઈ રહી છે. આ તો એક નમૂન જ બતાવ્યો છે.
(૩૦) અતિચારની આઠ ગાથાના સ્થાને આઠ ગાથાના સ્થાને આઠ નવકાર ? ગણવામાં શ્વાસોચ્છાસનું પ્રમાણ લેવાનું નથી એવી “સેન પ્રશ્ન ની વાતને, લોગસ્સની જગ્યાએ ચાર નવકાર ગણવામાં શ્વાસે રહૃાવાસનું પ્રમાણ લેવું કે નહિ ? તેની ચર્ચામાં
નરેન્દ્રસા. ઉપાડી લાવે છે. તેમને શાસ્ત્રપાઠ વાંચતા આવડતું નથી અને તેઓ કે અગીતાર્થ શિરોમણી છે, તેને આ સ્પષ્ટ પુરાવો છે. આવી દયાજનક સ્થિતિનું છે પ્રદર્શન કરવાની તેમને બહુ હોંશ છે !
(૩૧) શ્રી તીર્થ માટે વપરાયેલા “એકાસણા” શબ્દને ન સમજવાની નરેન્દ્ર સા. અડાઈ કરે છે અને શ્રી તીર્થકરેને “પચ્ચક્ખાણી” ઠરાવવાને આરોપ મૂકે છે. શ્રી ક૯પસૂત્રકારે પણ “ઇટુ શબ્દ વાપરેલ છે. નરેન્દ્રસા.ની આડાઈ મુજબ તે ગણધર ભગવંતોએ પણ શ્રી તીર્થકરોને “પચ્ચખાણી” ઠરાવ્યા ગણાય! દરેક ગીતાર્થે શ્રી તીર્થકરે
Page #27
--------------------------------------------------------------------------
________________
3
વર્ષ ૧, અંક ૧-૨ તા. ૧૨-૮-૯૭ :
: ૨૫
માટે વાપરેલ “એકાસણા–ઇટું વગેરે શબ્દનો અર્થ બરાબર સમજે છે. શ્રી ક૯પસૂટા સાંભળનારા પણ સમજે છે. નાઠાન શિશુ નરેન્દ્રસા. જેવા આડાઈ કરે અને પાપ ? - બાંધ્યા કરે તેમાં આપણે શું કરીએ?
(૩૨ શુદ્ધ આયંબિલની વ્યાખ્યા જણાવતો શસ્ત્રપાઠ નરેન્દ્રસા.ને આપ્યા. આ છે [ આ પાઠમાંન “સિધ્ધભ-તુવરિ પદથી બાંધેલા ભાત' એ અર્થ કરીને શુદધ આયં- ૨ છે બિલ કરવા-કરાવવાનું સાધુ અને શ્રાવકમાં ચાલે જ છે. તેથી ચાર આંગળ તરતા ? { પાણીવાળા બાતથી જ આયંબિલ કરવામાં આવે છે. નરેન્દ્રસા. પિતે “રાંધેલી બધી છે કે વસ્તુમાં ચાર આંગળ તરતુ પાણી રાખીને શુધ્ધ આયંબિલ કરતાં હોય તો તેઓ જાણે! ૧
(૩૩) “ઉપધાનની આમંત્રણ પત્રિકાઓ આરાધકોને બોલાવવા માટે નથી મેક-૨ લાતી” એવી મૂર્ખ માન્યતા તે નરેન્દ્રસા. સિવાય બીજા કેની હોય?
(૩૪) હોમ-હવનની કરણી માટે “આ કારણે આ પ્રથા શરૂ થઈ? કેણે કરી? ક્યારથી શરૂ થઈ? ઈત્યાત્રિ શોધવાનું હોય કે તેના માટે શાસ્ત્રાધાર માંગવાનું હોય?
એવું લખનારા નરેન્દ્રસા. કુર્મા પુત્ર કેવળીની બાબતમાં “તે તારક અજ્ઞાતવૃત્તિએ કેમ ? 1 રહ્યા” તેની શોધ ચલાવતા અને શાસ્ત્રાધાર માંગતા જરાય શરમાતા નથી. હોમ-હવનની [ બાબતમાં સવાલ ઉઠાવ્યા વિના સ્વીકારી લેવાનું અને કુર્મા પુત્ર કેવળી ભગવંતની બાબકે તમાં સવાલ ઉઠાવ્યા કરવાના : નરેન્દ્રસા.ની આ રીતિ-નીતિ મુજબ, તેમને કેવળી છે ભગવંત કરતા પણ હોમ-હવન ઉપર વધુ શ્રદધા હોવાનું જણાઈ આવે છે. તેમને ! 1 શાસનદેવ સમ્યગ્દર્શન કરાવે તેવી ભાવના રાખીએ...!
(૩૫) નરેન્દ્રસા. શ્રી સિધ્ધગિરિજીની ચાતુર્માસયાત્રાને “હિંસક-યાત્રા' કહે છે. } કે તેમના મતની આ હિંસક (!) યાત્રામાં તેઓ હિંસા માને છે તેનું સ્વરૂપહિંસા માને છે, 8 તે હેતુહિંસા માને છે કે અનુબંધ–હિંસા માને છે? તે જાહેર કરતાં તેમના હાથ અને છે કે હોઠ અચકાઈ રહ્યા છે.
નરેન્દ્રસા.એ પિતાની ‘ગંધાતી ગટરમાં પોતાના ઉત્સરાનો બચાવ કરવા માટે ખુબ જ ધમપછાડા ર્યા છે. ઉસૂત્રને ઉસૂત્ર તરીકે સ્વીકારીને તેને ત્યાગ કરી દેવાનું છે છે નરેદ્રસા. તેમના વડીલોની જેમ જ શીખ્યા નથી. ઉસૂત્રને જીવની જેમ જાળવી રાખને - વાના જ તેમ સંસ્કાર મળ્યા હોય ત્યાં થાય શું? તેમણે પિતાની “ગંધાતી ગટરમાં ? છે જે ઠેકાઠેક કરી છે, તે જોતાં તેમના ઉપર ભારે કરૂણા ઉપજે છે. વિતંડાવાઢ કરીને ઊસૂત્રને સાચવી રાખવાનું કામ તેમણે ખુબ જ ખંતથી કર્યું છે. “ગંધાતી ગટર” લખી છે
Page #28
--------------------------------------------------------------------------
________________
4 ૨૬ :
શ્રી જૈન શાસન [અઠવાડિક) છે નાંખીને તેમના ઉસૂત્ર બતાવનારને બરાબર ખાંડી નાંખ્યાનો “આત્મ સંતો નરેન્દ્ર છે. સા. ભલે અનુભવતાં..
પૂ. આ.ભ. શ્રી જિનેન્દ્ર સ્ર. મને વિનંતીના નામે ધમકી આપવાનું પણ નરેન્દ્ર છે. સા. ચૂક્યા નથી. તેઓ પોતાની શાસ્ત્રીયવાતનું ખંડન કરવાની અને ઉસૂરભાષણ કરતા રહેવાની પ્રવૃત્તિને પડકારે કે પડકારવાની પડખે રહે, તેને સહન કરી શક્તા નથી તે નરેન્દ્રસા. પોતે એકબીજા સમુદાયના મૈત્રીભાવને સતત સળગાવતા રહે છે. વૈમનસ્યવર્ધક સાહિત્ય સિવાય કશું સારું લખતા તેમને આવડતું જ નથી છતાં “iડી સાસરે છે જાય નહિ અને ડાહીને શીખામણ આપે” એ નિયમ મુજબ વૈમનસ્યવર્ધક સાહિત્યને છે સ્થાન ન આપવાની દંભી વિનંતી કરે છે. વૈમનસ્યના સર્જક નરેન્દ્રસા. પિતે છે. આ તેમને જે વૈમનસ્ય પસંદ ન હોય તે બીજા બીજા સમુદ્રમાં શિંગડા ભરાવવાનું છે બંધ કરે. તેઓ છેલ્લી જીંદગીમાં પોતાને ખોટે ધંધે સમેટી લઈને આરાધનામાં લાગી ? જશે તો તેનું કલ્યાણ થશે.
(તા. ૧૧-૫-૯૭).
કે ખોટા ફેન કરી પૈસા પડાવનારમાં ફશાસે નહિ !
છેટલા ૨ મહિનામાં મુંબઈમાં પ્રવીણભાઈ (મલાડ)ને જામનગરથી ફોન કરું છું. 8 ૧ કૌશિકભાઈ ટ્રસ્ટી છે. સંજાણ ગુજરાત સીનલ કે. શાહ રમેશભાઈ હોસ્પીટલની બાજુમાં છે મેલવા જિનેન્દ્ર સૂ. માએ કહ્યું છે. પૈસા માટે અરવિંદ કે. શાહ પાવાવાળ. બિલ્ડીંગ છે ચન રોડ વિ. નામ આપ્યા જામનગરથી ફોન આવ્યો છે. તંત્રી મગનભાઈ તેની ટપાલ છે આપી ગયા છે. મલાડના તે ભાઈને શંકા તે પડી. વળી તે ભાઈએ મગનભાઈના થાણથી ? સમાચાર છે તે પણ પુછ્યું. - થાણા મગનભાઈને ૨ મહિના પહેલા પૂ. જિનેન્દ્ર સૂ. મ. રાજકોટ હતા ત્યારે ને અનીલભાઈ ટ્રસ્ટી ફોન કરૂં છું મહારાજને જાપમાં બેસવાનું છે અમુક જગ્યાએ અમુક છે. 3 રકમ આપવાની છે. મુંબઈ ૧૩ અને થાણથી ૫ હજાર આ રીતે પડાવી ગયા છે. છે
ઘણા ફેન કરી જુદી જુદી જગ્યાએથી વિશ્વાસ પમાડે છે પરંતુ તેવા કે ફેન છે છે કે રૂબરૂ વાતમાં ભરમાવું નહિ તેમ પૂ. જિનેન્દ્ર સૂ. મ. અને અમે પણ કરીએ છીએ { આવા ન આવે તે પોલિસમાં જાણ કરવી.
તંત્રી : શ્રી મહાવીર શાસન તથા
શ્રી જૈન શાસન
Page #29
--------------------------------------------------------------------------
________________
-- વ્યાખ્યાન નહિ દેશના દાતા
–
આ અવસર્પિણી કાળમાં ૨૫ તીર્થકર થયા પ્રથમ શ્રી ઋષભદેવસ્વામી ત્રીજા { આરાના અંતે તથા બાકીનાં ૨૩ તીર્થકર ચોથા આરામાં થયા.
કરક ઉત્સર્પિણી કાળમાં ૨૪ તીર્થકર થાય. ઉત્સર્પિણી તથા અવસર્પિણી થઈ ન એક કાળચક ૨૦ કોટા કેટી સાગરોપમનું થાય. અનંતા કાળચક્ર ગયા. અનંતા ૨૪ * તીર્થકર થયા. દરેક તીર્થકર ભગવાન કેવળજ્ઞાની થઈ ધર્મ તીર્થની સ્થાપના કરે છે 8 આ અવસરિણી કાળનાં છેલ્લા તીર્થ પતિ ભગવાન શ્રી મહાવીર સ્વામી કેવળજ્ઞાન
પામી તીર્થ ની સ્થાપના કરતાં. ઉપાધવા, વિગમેઈવા, ધુ વેઈવા આ ત્રણ પઢ શ્રી જ ગણધર ભગત તેને કહ્યા. એ ત્રણ પઢથી જ્ઞાન ભંડાર શ્રી ગણધર ભગવતેએ દ્વાઢ- રે 8 શાંગીની રચના કરી.
તીર્થકર ભગવાનની દેશનાથી શ્રાવક-શ્રાવિકાએ દીક્ષા લઇ કેવળજ્ઞાન પામ્યા. ૧. છે કેઈએ મહ વ્રત ઉચા કેઈએ દેશવિરતિ સ્વીકારી. એ દેશના જ એવી કે છે હળુ કમ મને સંસાર અસાર જ લાગે. ખાલી અભવી, દુભવી કે ભારે ? 4 કર્મી કાંઈ પામે નહીં. એ દેશના એવી કે અત્યારે ધર્મના ખપી માણસને થાય છે કે
આપણુ કમનસીબ કે આપણે એ કાળમાં જન્મયા નહી આપણું એટલું ભારે કમપણું { પણ એ નિરાશામાં આશ્વાસન મળ્યું છે કે આપણે જન્મ ભાવિ તીર્થકર થવાનાં છે. છે જેના કાળમાં જન્મ થયો એનુ સાનિધ્ય મળ્યું.
એમનું વ્યાખ્યાન વ્યાખ્યાન ન હતું પણ દેશના હતી.
પૂ. આચાર્ય ભગવંત વ્યાખ્યાનમા કહેતા કે હું મારા ઘરનું નથી કહેતે અનંતા તીર્થકરો કહી ગયા તે કહું છું. એમની દેશનાથી એક મંત્ર તે હૃદયસ્પર્શી થઈ જાય છે
છે કે “ત ૨ વ સર્ચ” આટલું નક્કી થતાં જે મેક્ષ માગને કરવા છે તે સમક્તિ 4 પ્રાપ્ત થાય છે. અમે તે કહીએ છીએ કે ભલે તમે તીર્થકર ભગવાને બેધરૂપે કહ્યું ! ન તે તમે કહો છો પણ જેમ તીર્થકર ભગવાને કહ્યું કે “તું મે વ સર્ચ” માનનાર અમે ? છે એમ પણ માનીએ છીએ કે આપની વાણીથી અમને પણ થાય છે કે “તમે વ સર્ચ { આવી વાણી હતી, તીર્થકરની, આવા અત્યારનાં શિલાકા પુરૂષ હતા સ્વ. પૂ. 1 આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા.
અમને પીછાન બહુ મેડી, તેઓની વૃદ્ધાવસ્થા થઈ ત્યારે થઈ એટલે તેઓનું | વ્યાખ્યાન બહુ દુર બેસે એને સંભળાય નહી પણ એમનાં વ્યાખ્યાન રૂપે બહાર પડેલા પુસ્તકો વાંચતા મનમાં નકકી થયું કે “તે મેવ સર્ચ.’
Page #30
--------------------------------------------------------------------------
________________
1૨૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક એ બધા પુસ્તકે “આત્માની ઉન્નતિના પાન, ચાર ગતિનાં કારણે સમ્યગ ! દર્શન, શ્રાધ્ધગુણ ડર્શન, સંઘ સ્વરૂપ, નવ૫૪ દર્શન જીવન સાફલ્ય દર્શન.
આ પુસ્તક વાંચવાની પ્રેરણા આપનાર પૂ. પન્યાસજી શ્રી સુધાંશુવિજયજી મ. $ છે મારા ઉપકારી છે. છેલ્લે છેલ્લે જે પુસ્તકે મળતા ન હતા તે હરણીયા પરીવારે છે. બધા ફરોથી છપાવી જ્ઞાનગંગા વહાવી, તે મહાનુભાવોને ધન્ય છે.
શ્રી રામાયણના છ ભાગ, પતન અને પૂનઃઉત્થન, ચાર ગતિના કારણે વિ. જે 5 પુસ્તકે ફરીથી છપાવી ભાવીકેને આપેલ છે “જિનવાણીને પણ ધન્ય છે કે હજુ આ સુધી પૂશ્રીનાં વ્યાખ્યાને પ્રકાશિત કરે છે.
સ્વ. શ્રી આચાર્ય ભગવંત વર્તમાન હકીકત છે. અને તે પુરવાર કરવા શાસન દેવીનાં ચમત્કાર રૂપે ઘણું પ્રસંગે તેઓના સાનિધ્યમાં થયા કે જે ન તે છેલ્લા છે ત્રણ વરસમાં નહીં થયા હેય.
હસ્તગીરી તીર્થની સ્થાપના અને નિર્માણ શ્રી અતુલભાઇને દીક્ષા પ્રસંગ શ્રી જયેન્દ્રભાઈ હરણીયાનો દીક્ષા પ્રસંગ. પૂ.શ્રી ના અંતીમ સંસ્કારની ઉછામણી તથા
પૂશ્રી નું ભવ્ય સ્મારક જે સાબરમચી (અમઢાવાઢ)માં નિર્માણ છે. થાય આ બધાં ? પ્રસંગોમાં પૂ. શ્રી મહાન પુરૂષ હતા તે બતાવવા માટે શાસનદેવીની સહાય હતી. $ . બાકી અહમૂથી ન કરવાનું થઈ જાય છે. નહીતર ૪૫ વર્ષ સુધી પોતે જે તે તિથિ પાળતા તે સં. ૨૦૪૪ ના સંમેલનમાં એક્તા ના નામે ફેરફાર કરને ઠરાવમાં 4 એકલું પણ ન લખે કે અમે જે તિથી વિષયક આરાધના કરતા હતા સાચી છે ! ને પણ મહાન એક્તા કરવી છે એટલે એ આરાધના છેડીએ છીએ.
- પાંચ પ્રકારનાં મિથ્યાત્વ છે. એમાં પાંચેયમાં સમાવેશ ન થાય એવું મિથ્યાત્વ છે [ કે અહમ્ જે કહો તે એ પિષીને એક્તા કરી જે એક્તાનાં ફતવા થઈ ગયા.
અત્યારે સ્વ. પૂ. શ્રી આ. ભ. ને માનનારો વર્ગ વધુ થતું જાય છે. સત્ય છે આરાધના અહીં જ છે એ આરાધક વર્ગને સમજાણું છે. I
– શ્રી પ્રાણલાલ છગનલાલ શેઠ મલાડ છે
Page #31
--------------------------------------------------------------------------
________________
છે
ક
મા
ને
સ મ છે
તો
૩૦ : વિલાયતી કાપડ પહેરવું સારું કે ખાદી પહેરવી સારી? એમાં આપને શે મત છે?
૩. ? આ પ્રશ્નનો અનેકવાર ઉત્તર અપાઈ ગયો છે. આખા જગતનો નિર્ચથ– ? પરિગ્રહથી રહિત થવાને ઉપદેશ સાધુઓ આપે છે. એને પૂછવામાં આવે કે–‘બંગલે 8 છે બંધાવું કે ઝુંપડી બંધાવું? એમાં આપનો શું મત છે? કયું સારું ?' સાધુ શો મત છે
આપે? સાધુ તો એક જ કહે કે-બંગલો ય છોડવા લાયક છે અને ઝુંપડી પણ છોડવા . { લાયક છે. ત્યાં બંધાવવાની વાત જ શી?” કઈ પૂછે કે-ઘી ખાઉં સારું કે દૂધ ખાઉં છે
તે સારુ ?? એને ઘી એ છોડવાનું અને દૂધે ય છેડવાનું કહેવાય. જે સાધુઓ દુનિ- ૧ યાની કોઇ પ્રવૃત્તિ, કે જેમાં બેડો પણ પાપનો અંશ હોય, તે માટે સમતિ છે | ધરાવતા નથી, તેઓ આ પ્રશ્નમાં મત કઈ રીતે આપે એ સમજાવ! દુનિ- ૪ યાની કોઈપણ પ્રવૃત્તિ જેમાં અધિક યા ઓછું પાપ હોય, તેવી પ્રવૃત્તિનો છે છે જેણે કરવાને, બીજા પાસે કરાવવાનો અને કરનારને સારૂં માનવાને ત્યાગ છે જે કર્યો છે તેવા સાધુ દુનિયાની પ્રવૃત્તિમાં પોતાને મત આપે કઈ રીતે? પારકે છે [ પૈસે વહેવાર કરે એ સારે કે ઘરની મૂડીએ કર એ સારે? એમાં સાધુ શું કહે છે
ચૂલામાં હાથ ઘાલું તે સારું કે એલામાં ઘાલું એ સારું? એમાં સાધુ શું કહે ? 8 | સાધુ તે એમ જ કહે કે–ચૂલામાં ને એલામાં બેઉમાં અગ્નિ હોય છે. જે સાધુએ છે છે દુનિયાની સઘળી પા૫ પ્રવૃત્તિમાંથી હાથ ખંખેરી નાખ્યા છે. જાત માટે ? 1 પાપ પ્રવૃત્તિ મૂકી દીધી છે. એટલું જ નહિ, પણ માતા, પિતા અને બીજા ન { ઉપકારીની પણ સેવા છેઠી એકલી શ્રી જિનેશ્વરદેવની સેવા સ્વીકારી છે ? છે તેની પાસે દુનિયાની પ્રવૃત્તિમાં મત માંગવે એ મારા માનવા પ્રમાણે વધારે છે. 5 પડતે આગ્રહ છે, પહેરેલું કઢાવવાની વાત કરનાર પાસે શું પહેરવું ? એમ, 2.
કેમ પૂછાય? ખાવા, પીવા કે પહેરવા-ઓઢવાની વાત સાધુ પાસે પૂછવી છે છે એ નકામી છે. સાધુને મત કાઢવામાં છે, પહેરવામાં નથી. નહિ વાપરવામાં છે છે છે, વાપરવામાં નથી.
(આના પરથી સૌ સારી રીતના સમજી શકશે કે પૂ. પરમ તારક ગુરૂદેવેશ શ્રીજીનો ? હવાને અભિપ્રાય અત્યંત સ્પષ્ટ છે કે, છેડા પણ પાપવાળી પ્રવૃત્તિમાં સાધુને અનુમેદનાને પણ મત ન જ હોય. તે જ રીતે વધુ હિંસામાં પણ સાધુ પિતાને મત ન આપે તેમ ઓછી હિંસામાં પણ ન જ અપે. છતાંય પૂ.શ્રીને નામે ગપગોળા ચલાવનારા
-
-
: -
Page #32
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઢવાડિક)
પર્યાવરણવાદીઓને ઓળખીને જાકારા આપવા તે જ પૂ.શ્રીની પ્રત્યેની, શાસનપ્રત્યેની સાચી સેવાભકિત છે પણ માત્ર ગુણગાન ગાવા–ગવરાવવામાં નથી.)
પ્રશ્ન : સાધુને પણ કપડાં તેા પહેરવા પડે છે ને?
૩૦ :
તે
૬૦ : સાધુને કપડાં વાપરવાના રહે છે એ બરાબર છે. પણ સાધુ જે કાંઇ વાપરે છે તે ક્યારે અને કેવી રીતે વાપરે છે એ નિષ્ઠ કરવું પડશે. ગૃહસ્થ એમ પૂછે કે–સ'સારી અમે, ઘર તેા જોઇએ ને? સાધુએ શું કહેવું ? જે પ્રશ્ન વસ્ત્રમાં પડયા છે તેવા બીજે પણ પડયા છે. જેમ સાધુને કપડાં પણ ગૃહસ્થ પાસેથી લેવાના છે તેમ ખીજી ચીજો પણ ગૃહસ્થ પાસેથી લેવાની છે. ગૃહસ્થ પેાતે પેાતાની જાત માટે ઉપયેાગમાં લેવા લાવ્યા હાય, તે એને હરક્ત ન આવે અને પેાતાને પુરૂ થઈ જાય એ રીતે સાધુ લે છે. જો તમે એમ પૂછતાં હા કે—અધિક પાપ શેમાં લાગે છે?” તે એના ઉત્તર સ્પષ્ટ છે. મીલાઢિ યંત્રોથી ઉત્પન્ન થતા વસ્ત્રામાં અધિક પાપ દેખાય જ છે. એના હિસાબે વિચારી તે! એ સિવાયનામાં એછું પાપ થાય છે, એમ જણાય. મીલ આદિના જે ય ંત્રામાં હિ'સાદિને પાર રહેતા ન હેાય, એમાં અધિક પાપ છે એ ખુલ્લુ' છે. બાકી સથા પાપના ત્યાગ એ ધમ છે, એમ કહેનાર પાપ ત્યાગના માર્ગે જવામાં જ ધમ જણાવે છે.’
(આટલી સ્પષ્ટ વાત હેાવા છતાંય પેાતાની ઠાગ્રહભરી ખાટી માન્યતાની પુષ્ટિ માટે આના દુરૂપયાગ કરી કઇ રીતના પૂ.શ્રીને (સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ.) ‘શ્રદ્ધાંજલી' આપે છે તે જ સમજાતું નથી. ચુગ્રાહિક આત્માની ભાવઢયા' ચિંતન્યા વિના બીજો વિકલ્પ નથી. સમજી આત્માએ મહાપુરૂષોના પવિત્ર નામના વટાવ કરવાના આશાતના પાપથી બચે અને ભેાળા લેાકેાને મચાવે તે જ એક શુભ હેતુ છે. ખાકી પર્યાવરણ-સંસ્કૃતિ પ્રેમીએ કે તેમના સમકા પડયુ. પૂછ્યુ... છેડે તા ‘પ્રેમી’ શેના કહેવાય ?)
(પૂ.શ્રીજીના પ્રવચનનું આત્માને એળખા' પુસ્તકના ‘સાત્ત્વિક વિચારણા' નામના પ્રવચનમાંથી સાભાર.)
શાસન સમાચાર-યેવલા-પૂ.મુ.શ્રીધ્રુવસેનવિ.મ. તથા પૂ.મુ.શ્રી સુવ્રત વિ.મ.ના ચાતુર્માસ પ્રવેશ જેઠ સુદ ૧૦ના સુંદર રીતે થયા હતા માલેગામથી એડ તથા સંધના પ્રમુખ વિ. ભાઇએ આવેલ હતા. શત્રુજય છઠ્ઠું અદ્ભૂમ તથા સિધ્ધિતપ ચાલે છે. વ્યાખ્યાન પ્રતિક્રમણમાં સારી હાજરી થાય છે. દર રવિવારે એકાસણા જાપ ભાવિકા સારા રસ લે છે.
થાય છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
III
FILT
A ‘પધારે સૂરિરામના પરમ વિનય–ગુણયલ શિષ્ય રત્નો પધારો અમ આંગણીયે પાવન કરે.”
“મલાડ-રત્નપુરીના આંગણે ત્રિ-દિવસીય ” જિનભકિત મહોત્સવ - જેઠ સુઢિ ૬, ૭, ૮, સ્વ. પ. પૂ. આ.દેવ શ્રીમદ્દ વિ. રામચંદ્ર સૂ. મ.ના શિષ્ય { પ્રશિષ્યર નો-વર્ધમાન તપેનિધિ આ. ભ. ગુણયશ સૂ. મ. તથા પ્રવચન પ્રભાવક છે પરમ પૂ આ. ભ. કિર્તાયશ . મ. સુવિશાલ પરિવાર સાથે અમારી આગ્રહભરી | વિનંતીથી અમારા ગૃહે પધારેલ. ત્યાં નૌકારસી આદિ કરેલ–ત્યારબાદ પૂ.શ્રીનું ગુરૂપૂજન ! 5 તથા સંવપૂજન થયેલ. ત્યારબાદ વાજતે ગાજતે રાજમાર્ગે થઈ ઊપાશ્રયમાં પધારેલ. છે પૂશ્રીએ માંગલિક પ્રવચન સુંદર ફરમાવેલ ત્યારબા જુદા જુઢા પુણ્યશાળીઓ તરફથી ! ૧૦ રૂ. નું સંઘપૂજન થયેલ.
૧) મહોત્સવનો પ્રથમ દિવસ : સ્વ. શરલ સ્વભાવી શ્રાદ્ધગુણ વિભૂષિત શ્રી ? રમણિકલાલ ગીરધરલાલ વેરાએ જીવનમાં આરાધેલા વિવિધ ધર્મકૃત્યની અનુમોદના બપોરે ૧-૩૦ ક. શ્રી અજીતનાથ સ્વામી જિનાલયમાં શ્રી પંચ કલ્યાણકની પૂજા ભણાવાઈ તેમજ ભુજીને ભવ્ય અંગરચના થયેલ.
(૨) દ્વિતિય દિવસ જેઠ સુદ ૭ ના રોજ સવારે પૂજેનું પ્રવચન સુંઢર રીતે ? રીતે થયેલ. ત્યારબાદ ગુરુપૂજન તથા સંઘપૂજન થયેલ. સવારે ૧૦—૦ ક. રામલીલા છે
હાલમાં શ્રી વિશસ્થાનક પૂજન ભણવેલ. ત્યારબાદ કાંતીલાલ ગીરધરલાલ વોરા અભય- ૧ કે ભાઈ પરિવાર તરફથી લાડવાની પ્રભાવના થયેલ. પ્રભુજીને નયનરમ્ય અંગરચના દીવાની રે રેશની થયેલ તેથી જિનાલય તીર્થ સમું લાગતું હતું.
૩) ત્રિ-દિવસ જેઠ સુઢ ૮ સવારે ૯ ક. પૂ.શ્રીનું પ્રવચન સુંદર રીતે ફરમાવેલ ગુરૂપૂજા તથા સંધપૂજન થયેલ. બપોરે ૧૨-૩૯ ક. શ્રી અઢાર અભિષેક જિનાલયમાં થયેલ. બામ જિનભક્તિને લાભ સુભદ્રાબેન રમણીકલાલ વોરા અશ્વિનભાઈ-દિનેશભાઈશૈલેષભાઇ પરિવારે લીધેલ. ત્યારબાદ પૂ શ્રી સંઘ સાથે ધનજીવાડી ત્યાંથી રાજેશપાર્કમાં પધારેલ. રવિવાર બીજી વાચની શ્રેણીની અણમોલતક રાજેશપાર્કની બાજુમાં રામનગરી મંડપ છે.ાંધવામાં આવેલ તેમાં પૂ.શ્રીએ સવારે ૯ થી ૧૨ બપોરે ૨-૩૦ થી ૪-૩૦ ક.
સુધી સાચું જૈનત્વ ધર્મને પાયે, ધર્મ પ્રાપ્તિ માટે આવશ્યક (૨૧) ગુણો વિશે સુંદર આ રીતે ફરમાવેલ. બપોરે બહારથી પધારેલ પુન્યશાળીઓની સાધર્મિક ભકિત સંકર રીતે
Page #34
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૩૨ :
: શ્રી જૈન શાસન (અવાડિ) { િથયેલ. તેમજ ૧૦ રૂ.નું સંઘપૂજન આઢિ થયેલ. પૂ.શ્રી મલાડ, ગોરેગાંવ, વિક્રોલી, ઘાટકેપ૨, મુલુંડમાં ત્રીજી વાચના શ્રેણી, ચેથી પાર્લામાં કરી પરેલ લાલબાગ વાલિયા છે ટેક વગેરે શાસન પ્રભાવના કરી શ્રી ચંદનબાળા, વાલકેશ્વર મળે અષાઢ સુ િરના ૪ દિવસે ભવ્યાતિભવ્ય રીતે પ્રવેશ કર્યો છે.
ચાતુર્માસ ભવ્ય પ્રવેશ–પ. પૂ. મુ. શ્રી નયભદ્ર વિ. મ. સાહેબ તથા ૬૬ મી છે | ઓળીના આરાધક પ. પૂ. મુશ્રી નિર્મલયશ વિ. મ. સાહેબ આદિ ઠાણા તથ. ૫. પૂ. ૬
સાશ્રી ધર્મયશાશ્રીજી મ. સા. આદિ ઠાણ અષાઢ સુઢ ૨ ના પ્રવેશ થયો. તપસ્વી, આ સદ્દધર્મનિષ્ઠ, શ્રાવગુણ વિભૂષિત શ્રી કાંતીલાલ ગીરધરલાલ વોરા રાધનપુરવાળાની આગ્રહભરી વિનંતિથી તેમના નિવાસસ્થાને જવાનનગરમાં પધારેલ ત્યાં શ્રીએ મંગલા- છે. ચરણ આદિ કરેલ. ગુરૂપૂજન તથા સંઘપૂજન કરાયેલ–ત્યારબાઢ ત્યાંથી વાજતે ગાજતે છે રાજમાર્ગે થઈ ઉપાશ્રયે પધારેલ. ત્યાં પૂ.શ્રીએ સુંદર શૈલીમાં પ્રવચન ફરમાવે. વર્ષાને ૨ આરંભ કાળઝાળ ગ્રીષ્મઋતુના ગરમાવાને ઠારવા માટે જેમ પાણી વરસાવે છે તેમ છે અનાત્માવા–શાસ્ત્ર નિરપેક્ષવાદ–સ્વચ્છવાદના ઉકળાટને શમાવવા માટે પૂશ્રીના 8 ચાતુર્માસનો પ્રારંભ જિનવાણી વરસાવે છે. પ્રવચન બાઝ ગુરૂપૂજનની ઉછામણનો લાભ શ્રી કાંતીલાલ વોરા તથા રીખવચંદજી શાહ પરિવારે લાભ લીધેલ તથા બાઢ જંઢા જુદા ૧ બાર–૧૨ પુન્યશાળીઓ તરફથી ગુરૂપૂજન તથા સંઘપૂજન તથા લાડવાની ભાવના છે થયેલ. આ મંગલદિન નિમિતે આયંબિલ તપમાં સારી સંખ્યામાં મહાનુભાવોએ લાભ છે લીધેલ. તેમજ પ્રભુજીને ભવ્ય અંગરચના થયેલ. આયંબિલ કરનાર ભાગ્યશાળીઓને ! ૧૧ રૂ.ની પ્રભાવના થયેલ. જોધપુર (સૂર્યનગરી-રાજમાં) શ્રી ભગવતીસૂત્ર અને પાંડવચરિત્રની પ્રવાનશ્રેણું
અને નવાંગી ગુરૂપૂજન પ્રવચન પ્રભાવક પં. શ્રી દર્શન વિ. ગણિવર્ય આદિને જોધપુરનગરમાં મેડતાગેટથી છે. અષાઢ સુદ ૨ દિ: ૬–૭–૭ ને શુભમુહુર્તમાં પ્રવેશ થયેલ. પ્રવેશના દિવસે મંગલ- ૨ આયંબિલ થયેલ. રોજ આયંબિલ તથા સાંકલી અઠ્ઠમ ચાલે છે. સિધિતપ-ગાક્ષઠંડક છે તપ ચાલે છે. અષાઢ વઢ ૨ ના વિવસે સાપરમલજી મૂલરાજ મહેતા પરિવાઇ રેકેડે ? રૂ૫ બેલી બેલી શ્રી ભગવતીસૂત્ર વહોરાવેલ તથા શિવરાજ કાચર પરિવારે પાંડવચરિત્ર છે ગુરૂદેવને વહોરાવેલ અને શિવરાજજી કેચરે બોલી બોલીને નવાંગી ગુરૂપૂજન કરેલ. ૪ જ્ઞાનની પાંચ પૂજા તથા અષ્ટપ્રકારી પૂજા પણ જુઠા જુઠ્ઠા ભાગ્યશાલીએ તેરફથી બોલી છે હું બોલીને થયેલ, ઉત્સાહ ઘણો સારો છે, બહેનમાં સાદવજી ગુપ્તિરત્નાશ્રીજી જૈન છે રામાયણ વાંચે છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૧-૨ તા. ૧૨-૮-૯૭ :
: ૩૩
પાલીતાણા-પૂ.આ. શ્રી વિ. લલિતશેખર સૂ. મ., પૂ. આ. શ્રી વિ. રાજશેખર સૂ. મ. ની નિશ્રામાં-૧ ઓસવાળ યાત્રિક ગૃહમાં આશરે ૧૨૦ આરાધકને સંવત ૨૦ પ૩ના ચાતુર્માસની આરાધના માટે સગવડતા આપવામાં આવેલ છે. 4
(૨) સંવત ૨૦૫૩ના અષાડ સુઢ પુનમથી કારતક સુઢ પુનમ સુધી બપોરના એકાસણું કરાવવાને તથા જેમની તપસ્યા હોય તેઓને પારણાના દિવસે પારણા કરાવવાનો આ બંને ભક્તિલાભ નીચે મુજબના પરિવારોએ લીધેલ છે. –શ્રીમતી લમીબેન હંસરાજ પોપટ હરણીયા પરિવાર
મૂળ નાની રાકુડળ હાલ નાઈરોબી છે ૨– શ્રીમતિ સુમતિબેન હરખચંદ્ર નેમચંદ કુલચંઢ પરિવાર
મૂળ કનસુમરા હાલ નાઈરોબી છે ૩- શ્રીમતિ કસ્તુરબેન હંસરાજ ગોસર પરિવાર મૂળ દાતા, હાલ નકુરુ ૪– શ્રીમતિ સુશીલાબેન તારાચંદ ધરમશી વીરજી પરિવાર મૂળ દાતા હાલ મેંબાસા છે
ઉપક્તિ ચારેય પરિવારોએ સરખે હિંસે ભકિતલાભ લીધેલ છે. તથા આવતા ચાતુર્માસ દરમ્યાન સવારના નૌકારશીમાં અમુક લાભ શ્રીમતિ સુશીલાબેન તારાચંદ્ર ઈ ધરમશી વીરાજી પરિવારે લીધેલ છે.
- વિહાર દશિકા અંગેના સૂચન : પ્રાપ્તિસ્થાનમાં સમીર કે. પારેખ, પગાંધી { ચેક, જામનગર, રૂા. ૧ની સ્ટેમ્પ મેકલવાથી ભેટ મેકલાશે. ચોમ સા બાઢ પ્રાપ્તિસ્થાન-હેમેન્દ્ર સી. શાહ નવરંગ વસ્ત્ર ભંડાર,
મોટા દેરાસર સામે, સુરેન્દ્રનગર ઘરના ખાનામાં ર છે ત્યાં રસોડાની વ્યવસ્થા છે તેમ સમજવું. ભો. છે ત્યાં રે # ભોજનશાળા છે તેમ સમજવું.
-રૂટ નં-રમાં થરાથી ધાનેરાને રસ્તો કેન્સલ સમજવો. ,
-વિકાર રૂટમાં રહી ગયેલી ભૂલે વિગેરે અવશ્ય જણાવવું જેથી નવી આવૃત્તિમાં ? ૨ સુધારો થઈ શકે. તે સિવાય આપશ્રીજીને એગ્ય લાગે તે સુધારા વધારા સૂચવશો.
રાનીદશીપુરા(રાજ.)માં જિનબંદિર બાંધવાનો નિર્ણય-પં.પ્રવર શ્રી દર્શન4 રત્નવિ. મ. આદિ જેઠ સુદ્ધ ૧૩ના પધાર્યા અરો જેનેના ૨૫ ઘર હોવા છતાં જે દેરાસર
નથી. આજે ગુરૂભગવંતના ઉપદેશથી આજે જેનદેરાસર બાંધવાને સંઘે નિર્ણય કર્યો છે તથા ટીપની પણ શરુઆત થઈ તથા સંઘના આગેવાનોએ જેનદેરાસર ન થાય ત્યાં સુધી ? અમુક વસ્તુને ત્યાગ કર્યો. કેઈએ બધી મીઠાઇનો ત્યાગ કર્યો. પૂ. પં. પ્રવરશ્રી આદિ અહિંથી આજે દુંદાડા થઈ જોધપુર અસુર તા. ૬-૭-૯૭ના દિવસે પ્રવેશ કરેલ. તે
Page #36
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડીક) ! છે કલિકુલકિરીટ પૂ આ. લધિસૂરીશ્વરજી મ. સા ના સમુદાયના બગવતની
ચાતુર્માસિક યાદી પૂ. આ. જિનભદ્રસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આ. યશોવર્મસૂરીશ્વરજી મ. સા. 4 આદિ c/o. બાબુ અમીચંદ પન્નાલાલ જૈન દેરાસર ૪૧, રીજ રેડ, વાલકેશ્રવર ! મુંબઈ-૪૦૦૦૦૧
પૂ. આ. અશકરનસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આ. અમરસેનસૂરીશ્વરજી મ. 1 સા. આદિ c/o. સુમતિનાથ જૈન શ્વે. મંઢિર તીર્થકર રોડ, મુ. મૈસુર-૫૭૦૦૦૧
પૂ. આ. પુણ્યાનંદસૂદીશ્વરજી મ. સા. તથા પૂ. ૫. મહાસેનવિજયજી ગણિવર્ય ? 2. મૂ. પૂ. જૈન મંદિર શાહુપુરી મુ. કે૯હાપુર-૪૧૬૦૦૧ પૂ. આ. હિરણ્યપ્રભસૂરીશ્વરજી મ.સા. જૈન ઉપાશ્રય મુ. રતલામ M.P. ૪૫૭૦૦૧ પૂ. આ. સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ. સા. શ્વે. જેન. ઉપ મુ. દેવનહલી બેંગ્લોર
પૂ. આ. રાજયશસૂરીશ્વરજી મ. સા. . મૂ. પૂ. જૈન મંદિર ૩૫૧ મિન્ટ સ્ટ્રીટ ! ૧ આરાધના ભવન મુ. મદ્રાસ-૬૦૦૦૧
પૂ. આ. વારિષણસૂરીશ્વરજી મ. સા. પૂ. ૫. વિનયસેનવિજય ગોવર્ય આદિ ૧ ૩૪-૩૬ પ્રહલાદ પ્લોટ જૈન ઉપાશ્રય મુ. રાજકેટ-૩૬૩૦૦૦૧
પૂ. પ્રવર્તક હરિશભદ્રવિજ્યજી મ. સા. ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર | મુ. ગોરેગાંવ (વેસ્ટ) મુંબઈ
પૂ. મુનિવર્ય ક૯૫યશવિજયજી મ. સા. . જે. મં. ચીક પેઠ મુ. બેંઢાર પ૬૦૦૫૩ પૂ. મુ. નયભદ્રવિજયજી મ. સા. પૂ. મુનિ વીરયશવિજયજી મ.સા. બાત્મ-કમલજ્ઞાન મંદિર મુ. કાદર (વેસ્ટ) મુંબ–૪૦૦૦૨૮ પૂ. મુનિરાજ જયકુંજરવિજયજી મ. સા. મુ. જોધપુર (રાજસ્થાન) પુ. પં. શ્રી પવાયશવિ. મ. ભદ્રબાહુવિજયજી મ. મુંબઈ–વાલકેશ્વર ૧–રીઝ રેડ, છે પુ. આચાર્ય શ્રી વિજય નીતિસૂરીશ્વરજી મ.ના. સમુદાય ચાતુર્માસ.
આચાર્ય પદ્ધસૂરિજી મ. આદિઠાણ ૩ (પદ્દમાવતી નગરી) c/o. શ્રી આબુ { તળેટી તીર્થ નેશનલ હાઈવે રોડ, માનપુર, આબુરેડ ૩૦૭૦૨૬ (રાજ.) A ફેન નં. : ૨૦૧૩ – ૦૨૯૭૪
મુનિ શ્રી પ્રવિણવિજયજી મ. આદિ ઠાણુ–૨ પારસધામ પો. મેઘાનગર વાયા બાલેતા જિ. બાડમેર (રાજ)
Page #37
--------------------------------------------------------------------------
________________
આ વર્ષ ૧૦ અંક ૧-૨ તા. ૧૨–૮–૯૭ :
: ૩૫ ૪ મુનિ શ્રી પ્રવિજયજી મ. આદિઠાણ મુ. પો. મહેગામ જિ. ગાંધીનગર (ગુ) છે
મુનિ શ્રી વિમળવિજય એવં મુક્તિવિજ્યજી મ. આદિઠાણા-૨ પુનાડીયા વાયા– ૨ ડુંગરપુર વાંસવાડા (રાજસ્થાન)
સાદ વીજી શ્રી સુલોચનાશ્રીજી મ. સા. શ્રી અશોકલત્તાશ્રીજી મ. આદિઠાણુ–૨ ?
સાવીજી શ્રી સમર્પિતગુણાશ્રીજી મ. આદિઠાણુ–૨ બાઈએાકા જૈન ઉપાશ્રય મુ. નાડેલ વાયા–રાની જી. પાલી (રાજ.) છે અમીયાપુર (ગાંધીનગર) અત્રે પુ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી ગણિવર્યની
નિશ્રામાં શાહ કરમશી ખીમા ગુઢકા ગાગવાવાળા (જામનગર) તેમના ચિ. સુપુત્ર રતિ# લાલભાઈ ૧૦૦ એાળી પુર્ણ થાય છે તેને ભવ્ય મહત્સવ અષાડ વઢ ૧૩ થી ૦)) છે ૪ સુધી શ્રી સિદ્ધચક મહાપુજન આદિ સહિત ઉજવાશે, તે પ્રસંગે કરમશીભાઈના સંસારી 8 8 સુપુત્ર પુ. મુ. શ્રી દિવ્યપદ્ધવિજ્યજી મ.ને ૪૫, મી એાળી તથા પુત્રીએ રંભાબેનને ૬૮
જ્યાબેન પર લક્ષ્મીબેનને ૪૮ શાંતાબેનને ૪૭ પુત્રવધુ નર્મઢાબેન જયંતિલાલને ૪૫મી ઓળીનું પણ પારણું થશે.
પટણા (બિહાર) પુ. આ. ભગવંત પ્રભાકરસૂરિ. મ. પાટડીમાં ભવ્ય પ્રવેશ અષાડ સુદ બીજનો થયેલ અને ટાઈમ સાધર્મિક વાત્સલ્ય થયેલ, સાંકડી અઠ્ઠમ ચાલુ તે છે દર રવિવારે જ્ઞાન સત્ર સાથે અલ્પ આહાર આપવામાં આવે છે જુઠા અનુષ્ઠાને I પાંચ તિથિ ચાલુ છે તેમજ અષાઢ વદ ૧૦ ના પુષ્પાબેનની ૧૧ ઉપવાસની તપસ્યા છે ન નિમિતે સંઘ સાથે સંઘ પ્રમુખ માંગીલાલજીના ઘરે ગયા ત્યાં સંઘની સાધર્મિક ભક્તિ { થયેલ અને દરેકને ચાંદીના સિક્કા અપાયા છે. વિશેષ માં પૂજ્યપાદ આ. ભગવંત { રામચંદ્રસૂરીશ્વરજી મ. છઠ્ઠી પુન્ય તિથિ નિમિતે ૩ દિવસ ભવ્ય મહોત્સવ અને સકળ
સંઘનું સાધર્મિક વાત્સલ્ય અષાઢ વ8 અમાસનું થયેલ પુજ્યપાદના સુંદર ગુણાનુવાદ છે થયેલ.
લંડનઅત્રે અખાત્રીજે વરસીતપના પારણું ૬ તપસ્વીઓના સુંદર ઉલ્લાસથી છે થયા હતા હાલ લંડનમાં નીચે મુજબ વરસીતપ ચાલે છે (૧) દેવશીભાઈ શાહ (૨) { ગુલાબચંદભાઈ મેઘજી (૩) હસમુખ કચરાભાઈ (૪) કસ્તુરબેન સેમચંદ મેરગ (૫) છે દેવકુંવરબેન કુલચંદ લાલજી (૬) મધુબેન કાંતિલાલ ગડા (૭) રેણુકાબેન સૌભાગચંદ છે શાહ (૮) કસ્તુરબેન પ્રેમચંદ હંશરાજ સૌ શાતામાં છે. અને શાતાપુર્વક તપ પૂર્ણ કરે એજ અભિલાષા.
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૬ :
(
' +) { 3૮
: શ્રી જૈન શાસન (અવાડિક)
છે
-
જામનગર-અત્રે પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂ. માની નિશ્રામાં ભાઈશ્રી ઝવેરચંદ લાધાભાઈ નાગડા લાખાબાવળવાળાની પ્રેરણાથી પ. પૂ. વ્યાખ્યાન વા. આ. દેવશ્રી વિ. ! રામચંદ્ર સૂ. મ.ની છઠ્ઠી સ્વર્ગારોહણતિથિ નિમિતે ત્રણ દિવસને મહોત્સવ તથા એક ? દિવસમાં એકાસણાથી વીશ સ્થાનકનું આરાધન થયું.
અષાડ વ8 ૧૩ ના શ્રીમતી મણિબેન ભગવાનજી નરશી સાવલા યંગ હાલ ! લંડન તરફથી સ્વ. અ. સૌ. હંસુબેન ચંદુલાલ ભગવાનજીના શ્રેયાર્થે અંતરાય કર્મ નિવારણ પુજા આંગી પ્રભાવના (૨૦૦ ગ્રામ સાકર) સહ થયા. વ8 ૧૪ મવારે પ્રવ- 1 છે ચનમાં ગુણાનુવાદ થયા શ્રી શાંતિલાલ ઝીણાભાઈએ પણ પુ. શ્રીના જીવનની મહત્તા
બતાવી. બપોરે શાહ રાયચંઢ લાધાભાઈ નાગડા લાખાબાવળવાળાના સુપુત્રી અ.સૌ. ૬ શોભનાબેન ઇશ્વરલાલ વેલજી ગંગર (ઢીંચડા હાલ લંડન) તરફથી અંતરાય કર્મનિવારણ પુજા આંગી પ્રભાવના સાટાની થઈ. વઢ ૦)) ના સ્વ. શાહ હેમરાજ કુંભા તથા સ્વ. . ગંગાબેન હેમરાજના શ્રેયાર્થે શાહ લાલજી હેમરાજ અ. સી. રમાબેન લાલજી તથા રે શ્રીમતી સ્મિતાબેન મુકેશ લાલજી ચંગાવાળા હાલ લંડન તરફથી વિશ સ્થાનકના ૪૦૦ છે એકાસણું તથા ૨૦૦ આમંત્રિતોનું જમણ થયું. સઝાયમાળાની તપસ્વીઓને લાગી ! કરી તથા બપોરે ઠાથી વીશ સ્થાનક પુજા આંગી પ્રભાવના લાડુની થઈ પુજા માટે શ્રી ૬ વિમલ જિનેન્દ્ર સંગીત મંડળે ભકિત જમાવી હતી. ઝવેરચંદભાઈએ ઉત્સાહ ઉત્સવ છે છે તે ખૂબ ઉલ્લાસથી દીપાવ્યું હતું. મેરૂ મંઠિર તપ ૫૦ કિસને ચાલે છે { છે સાંજના બેસણું ભાવિકે તરફથી થાય છે.
જોધપુર-પં. નરત્નવિ. ગણિવર્ય આદિની શુભ નિશ્રામાં અષા વદ ૧૪ તથા ૩૦ ને દિવસે પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. માના ગુણાનુવાઢ સભા થયેલ તેમાં છે પૂ. ગુરૂવર ઉપરાંત શરબતમલજી, નવરતનમલજી નાદર, સાપરમલજી મેહતા આદિએ { પણ ગુણાનુવાઢ કરેલ. પુ. સુવિશાલ ગચ્છાધિપતિ આ. દેવ શ્રીમદ્દ વિ. રામચંદ્ર સૂ. ૬ છે મ. સા.ના ગુણાનુવાદથી ઘણુઓએ કહ્યું કે અમે આ બધું જાણતાં જ હોતા પુ.
અનુગાચાર્ય શ્રી વિમલરત્ન વિ. મ. સા.ના શિષ્યરત્ન મુનિશ્રી તરૂણરત્ન વિ. એવં ? પ્રાણરતિ વિ.ના સદુપદેશથી રાજસ્થાન પત્રિકા દૈનિકમાં અષાઢ વઢ ૩૦ ને પુ.પાઠ શ્રી + રામચંદ્ર સૂ. માને છઠી પુણ્યતિથિ પર હાર્દિક શ્રધાંજલિ અપાયેલ. જેના લોકો પર ? ઘણું અસર થયેલ. આજે ખીરના એકાસણુ પર અરો થયેલ, સિદ્ધિતપ સામુઢાયિક તથા + મોક્ષદંડક આદિ તપે ચાલી રહેલ છે. ઉપાશ્રયની બારીયોમાં વપરાયેલ દેવદ્રવ્યની
શુદિધઓ માટે બારી બેંધાઈ રહેલ છે. યાકરણ આદિની વાંચનાઓ પંન્યાસજી છે ભગવંત-સાધુ-સાધ્વીઓને આપે છે.'
ધ્વારા
કચ્છના
Page #39
--------------------------------------------------------------------------
________________
શાસન સમાચાર :
જામનગર શાંતિભવનમાં પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ. મ. આઢિ પૂ. મુ. છે શ્રી દિવ્યાનંદ વિ. મ.ની ૧૦૦ ઉપર ૯૪ મી ઓળીના પારણ પ્રસંગે જેઠ વદ ૦))ના પધાર્યા પારણુ નિમિરો અ. સુ. ૧ ના પારણું થયું બંને દિવસ ગુલાબચંદ માણેકચંદ 5 શાહ હ. નવીનભાઈ તરફથી સંઘ પૂજન થયા. પૂ. આ શ્રી વિજય નરચંદ્ર સૂરીશ્વરજી છે મ. આદિ અત્રે બિરાજમાન છે. તેમનો પ્રવેશ અષાડ સુદ –૨ તા અત્રે સસ્વાગત થયો
જામનગર- ૪૫ કિગ્વિજય પ્લેટમાં પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સ્ર. મ. ( { પૂ. પ્રવર્તક મુ. શ્રી મેગીન્દ્ર વિ. મ. પૂ. તપસ્વી મુ. શ્રી દિવ્યાનંદ વિ. મ. આદિ તથા છે પૂ. સા. શ્રી સુરેદ્રપ્રભાશ્રીજી મ. આદિ પૂ. સા શ્રી અનંતપ્રભાશ્રીજી મ. આદિને છે 2 અષાડ સુદ- ૨ ના ઉત્સાહથી પ્રવેશ થયો પ્રવચન બાદ શાહ અમૃતલાલ તરફથી ? 8 લાડુની પ્રભાવના થઈ ૪૭૫ સંખ્યા થઈ શાહ લખમણ વીરપાર માત: રામજીભાઈ છે થાનગઢ તરફ થી સંઘ પૂજન થયું. શાહ કાનજી જેઠાભાઈ તથા શાહ રમણિકલાલ 8 કેશવજી તરફથી સામુઢાયિક એકાસણા ૧૫૦ ઉપર થયા હતા.
અષાડ સુદ ૬ ના ઓસવાળ કોલોની પૂ. શ્રી સ્વાગત પધાર્યા જુઢા જુદા 8 તે ભાવિકો તરફથી મળીને પ્રવચન બાઇ ૧૦-૧૦ રૂા. ની પ્રભાવના થઈ સંખ્યા ૩૭૫ { થઈ. ઉત્સાહ સારો હતે.
પાર્લા-મુંબઇ પૂ. આ. શ્રી વિજય અમરગુપ્તસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી વિજય છે ચન્દ્રગુપ્તસૂરીશ્વરજી મ. તથા પાના જ પૂ. મુ. શ્રી જિતવિજયજી મ. આઢિ ઠાણા, ( જેઠ સુઢ ૨ અત્રે પધારેલ અને ત્રણ દિવસ સ્થિરતા કરેલ. જયેન્દ્રભાઈ વેલજી હરણીયા પરિવાર { તરફથી પૂન્ય સામૈયા સહ પધારેલ અને પૂ. મુ. શ્રી નયવર્ધન મ. પણ પધારેલ { આવેલ બધાને નવકારશી કરાવ્યા પછી વ્યાખ્યાન સમયે ઉપકરણે વહેરાવેલા
અને પૂ. મુ. શ્રી જિતધર્મ વિજયજી મ. ને ચિ. કુશલે એ વહોરાવેલ ત્યારે સભામાં આનંદ છવાયેલ બપોરે આમંત્રિતોને જમણવાર રાખેલ પછી વાચના અને વાચનામાં પધારેલ છે.ધાને સાંજની ચોવિહારની ભક્તિ જેઠ સુ. ૩ ના સવારે ઘરે પધરામણી રાપેલ અને પધારેલાને નવકારશી ત્રણે દિવસે બપોરે વાચના તથા સાંજની
સાધર્મિક શક્તિ રાખેલ પ્રભાવના અનુક્રમે શ્રીફળ, રૂા. ૫, સાકરના પડા. જેઠ સુદ ૨ ના ? + વ્યાખ્યાનમા મેતિચુર લાડુ દેખરેખ નીચે બનાવેલ અને પેક કરાવેલ. જેઠ સુદ ૨ ના T ભવ્યાતિભવડા આંગી આ રીતે પૂ. મુ. શ્રી જિતધર્મ વિજયજી મ. સાહેબનો સંયમ છે
જીવનના દ્વિતીય વર્ષમાં પ્રવેશ થયેલ ત્રણ મહિનાને સતત પ્રથમ વિહાર થયે હોવા છતાં ખૂબજ પ્રસન્ન જણાય છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી. એન. ૮૪ ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 0 પૂજ્ય શ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0.
છે 5)
o Saturday
જ
. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજા
#soooooooooooooooooo
૦ આપણે બધા પુણ્યશાલી ખરાં. પણ ખરાબ ધર્મ કરીને આવ્યા લાગે છે આવી છે - સુંદર સુખગી પામેલાને પણ જે સંસાર જ ગમતો હોય, મેક્ષની ઈચ્છા જ થતી હૈ
ન હોય, તે દુઃખથી ગભરાતા હોય, સુખ માટે ફાંફા મારતા હોય તે બધા પાપના ૪ જ ઉઢયવાળાં જ છે. તે ધર્મ સારી રીતે ન કરે પણ પાપ જ સારી રીતે ક. ૪
૦ વણિક કલા તેનું નામ માયા, માટે જ વાણિયા કઢિ ધમી થાય નહિ. વા પણ છે 0 ભૂંડું લાગે. તે તે ધર્મ કરે. 0 ૦ કેઈના ય રૂપને રાગથી જેવું તે ય વ્યભિચાર છે - જે ધર્મસ્થાનમાં સારી રીતે વર્તે અને બહાર ખરાબ વર્તે તે ધર્મની વગોવણી 9
અને ભયંકર આશાતના કરનારો છે. - “આ આ ધમ કરો તે આવું આવું સુખ સુખ મળે આવી લાલચથી કરાવનાર છે
અને કરનારા બંનેની દુર્ગતિ જ થાય. ૦ પરમાત્માના દર્શન મોક્ષ માટે કરે તે પાપ જાય પણ સુખ માટે કરે તે પાપ ?
જ બંધાય. ૦ પ્રમાદ-માનપાનાત્રિમાં મરતાં અમને અમે ખરાબ છીએ તેમ ન લાગે તે અમે 9.
પણ એવું પાપ બાંધીને આવ્યા છીએ કે, અહીં માન-પાનાઢિમાં પડી, તમને 9 રાજી કરવા તમારા બેટાં વખાણ કરી ભગવાનની આજ્ઞાથી વિરૂધ વતી દુર્ગતિમાં છે
જ જવાના છીએ. Q ૦ આજે લોકે કપડાંમાં સારા છે, હૈયાના સારા નથી. 90 સુખમાં મહાલવું તે જ પાપ. જે સુખમાં મહાલવું તે પાપ હોય તે તે સુખ
ખરાબ હોય તો જ બને ને ? હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રા, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
વવવવ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦:
Page #41
--------------------------------------------------------------------------
________________
કી માપીર QRT T .
. શોના
નજરે
Rો 9374માણ ઉતાયરni ૩૩મા મહાવીર પ7રૂાને
૨IWળ તથા ચાર :
[iu] HIT
સવિ જીવ કરૂં
SCISS
શાસન રસી.
છે ક્ષમાની મહાનતા, ખ'તી સુહાણ મૂલ',
મૂલધરમન્સ ઉત્તમ ખેતી હર મહાવિજ જા ઇવ', . . . .
ખં'તી દુરિઆઈ સવાઈ છે સુખોનું મૂલ ક્ષમા છે, ઉત્તમ ધર્મનું મૂળ પણ ક્ષમા છે અને તે ક્ષમા મહાવિદ્યાની જેમ સઘળા ય દુરિતાને નાશ કરે છે.
!
લવાજમ વાર્ષિક
શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ
જામનગ૨ (સૌરાષ્ટ્ર) 7wD1A: PIN-361005
Page #42
--------------------------------------------------------------------------
________________
}
- આ પર્વો મહરાજા સામેની લડાઈ છે જે
–- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા !
શ્રી પર્યુષણું પર્વની આરાધના કરવી હશે તો બધા જ કષાને તિલાંજલિ ? ન આપવી પડશે. કષાયને નેટીસ આપીને કહેવાનું કે, સારી રીતે કામ કરવું હોય તે
કરે. પ્રશસ્ત કેટિના બનીને મને ધર્મ કરવામાં સહાયક બને. માન સારું આમ ? જ કરવાનું કે, “અમે શ્રી પર્યુષણ પર્વ આમ ઉજવીએ.” તમે શ્રી પર્યુષણ પર્વ કેવી આ રીતે ઉજવશે તે બોલે. ધમની જાહોજલાલી શી રીતે થાય ? તમે તમારા સંતાનોના કે લગ્નમાં શું શું નિર્ણય કરો છો ? પાંડે પાંદડે દીવા કરનારી જાત...! તેમ અહીં પર્વને ? { શી રીતે આરાધવાનો વિચાર કર્યો છે ! આવા પર્વના મહોત્સવના પ્રસંગે, વખતે ! છે તમારા હૈયામાં આનંદ કેટલો હોય ! શું શું કરવાનું મન હોય ! ઉમળકા કેવા ? 8 કેવા ઉછળતા હોય ! પહેલા ત્રણ દ્વિવસમાં પર્વનાં કાર્યો, વર્ષનાં કાર્યો કહીએ છીએ.
- જો તમે બધા જાગી ઊઠો તો કર્મને ઘેર ધાડ પડે. મહિને થાય છે. આ હવે ! { મને લાત મારવા લાગ્યા છે. પણ તમે લેકે આ બધાં કાર્યો સાંભળી ત્યાં નાખી ને { આવે છે તેને પત્તો જ લાગતું નથી. આજે તે તમારી ઉછામણીના પણ વખાણ & થાય જ નહિ. ઉછામણી પણ તેની વખાણાય જેના આજુબાજુના કામ મઝેના હોય ?
અર્થાત્ આજ્ઞા મુજબના હોય, તમારી ઉછામણી પણ નામના માટેનો જ દેખાય
છે. તમારા ઘરમાં જેમ સ્વાભાવિક ખર્ચા છે, તેવો અહીં સ્વાભાવિક ખર્ચાને એક છે પૈસે પણ નથી. માહ રાજા સામેની લડાઇ છે. પૈસા અમથા નથી ! { ઉડાડવા પણ મેહના લમણુમાં લાગે તે રીતે ઉડાવવા છે. ખરેખર તમે ઉડાર હું બની જાવ અને નામનાદિના મોહને ભૂલી જાવ તો આ પર્વની આરાધના કલ્યાણકારી છે ન બને. (સં. ૨૦૩૦, પ્ર.ભા.વ.-૯ મંગળવાર તા. ૮-૮-૧૯૭૪, શ્રીપાલનગર-મુંબઈના
પ્રવચનમાંથી)
કટક
Page #43
--------------------------------------------------------------------------
________________
છે
?
છે. મલાઇક #વિરહ્મસૂરીશ્કરેજી મહારાજની
SHEW 22064 EURO eV RELOR PRU MU yul20747
8
કવાડિક • "ઝાઝાર કિરા ૪ શિવાય ચ માત્ર ૨
પ્રેમચંદ ભેજી ગુઢકા
૮મુંબઈ) હેમેન્દ્રકુમાર મનસુજલાલ જc
(જજ)
કીરચંદ શ્રેષ્ઠ
(૦૩ ). | Corrદ જન્મm
(રાજ8).
વર્ષ : ૧૦ ૨૦૫૩ શ્રાવણ વદ-૯ મંગળવાર તા. ર૬-૮-૯૭ [અંક: ૩૪
- પ્રકીર્ણક ધર્મોપદેશક
-૫. પૂ આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છે ૨૦૪૩, અષાઢ વઢિ–૧૨ મંગળવાર તા. ૨૨-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, છે ૧ મિચ્છામિ દુક્કડમ (પ્રકરણ ૧૯ મું )
-અવ૦) { પ્રશ્ન : શાએ જેન કુળમાં જનમવું તેને મહાપુણ્યશ્ચય કર્યો છે અને આપ 5 પાપોદય કહો છો તે કેવી રીતે?
ઉ૦ : જેનકુળમાં જન્મ મળવો તે મહાપુત્રય હોય તે જ મળે તેની ના ? # નથી પણ રાજના જેન કુળમાં જન્મેલા જે રીતે જીવી રહ્યા છે તેથી કહેવું પડે છે કે હું 4 આજના જે કુળમાં જનમવું તે પાપઢય છે આજના જેનકુળમાં જન્મેલા બધા જ | ખોટાં કામ નઝેથી કરે છે, પાપ કરતા ગભરાતા નથી. આજના જૈનકુળમાં જન્મેલા કહે છે { છે કે-“ સાધુએ તો નવરા છે. તેમને શું કામ છે! તેમને ક્યાં ઘર માંડ્યું છે તો ?
ખબર પડે ! આમાં પાપ અને તેમાં પાપ કહ્યા કરે છે. આ ખવાય. આ ન ખવાય.. આ પીવાય. . આ ન પીવાય.. રાતે ન ખવાય.... પાપ ન કરીએ તે શું કરીએ? પાપ પાપ ક્ય કરીએ તે જીવાય શી રીતે! ” ઘણાને તે જૈનકુળમાં જન્મ્યા તેનું ! દુઃખ છે !
તમે તમારા છોકરાઓને કહ્યું છે કે મનુષ્યભવ મળ્યો છે. શ્રી જૈન શાસનમાં છે છે જન્મ મલી ગયો છે તે આ જન્મમાં સાધુ જ થવા જેવું છે. તમે તમારા છોકરાઓને
મોટામાં મે ડીગ્રીધારી બનાવ્યા છે, વેપારી બનાવ્યા છે પણ શ્રાવક કે સાધુ બના
Page #44
--------------------------------------------------------------------------
________________
- -
-
-
-
-
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે
4 વવાની મહેનત કરી છે? તમારા સંતાન સાધુ થાય તેવી પણ ઈચ્છા છે ખરી? સાધુ ? ન થાય તે શ્રાવક તે બને જ તેવી પણ મહેનત કરી? કેક જીવ સારે પાકે તે છે જુદી વાત પણ તમે મહેનત નથી કરતા.
આજના જૈનકુળ નામના રહી ગયા છે. એક જૈનકુળ સાચું શોધવું હોય તે મળે? સારા સુખી ઘરમાં પણ રાત્રિભેજન ચાલુ છે. સુખી માણસે ખુદ તે મથી ખાય તે જૈનકુળની ફજેતી છે કે બીજું કાંઈ? તમારા છોકરા ધર્મક્રિયા ન કરે, વ્રતપચ્ચખાણ ન કરે તે તમને ગમે ખરૂં? દર્શન-પૂજનાદિ ન કરે તેના પ્રત્યે તમે અણુગમો બતાવેલ ખરો? આજે તે મંદિર પાસે હોય તે પણ દર્શન કેટલા કરે? પૂજા છે તે મોટે ભાગ ન કરે. પૂજા કરે તે મફત કરે. પૂજા કરનારને એક પાઈને ખર્ચો નહિ! 1 સાધારણનું સુખી માણસ ભેગવે ખરે? આજે ઘણે અનર્થ વ્યાપી ગયો છે ઘાણી ગરબડ થઈ ગઈ છે. આજના પૂજા કરનારામાં શ્રીમંત કેણ અને દરિદ્રી પણ તે ય ઓળખાય નહિ. બાકી આજે ઘણું જે રીતે પૂજા કરે છે તે જોતા તે ઘણીવાર છે કહેવાનું મન થઈ જાય છે કે તમે બધા પૂજા ન કરે તો સારા ! જે પિતાના છે સંતાન જે વેપારાદિ કરે છે તે ધર્મને અનુરૂપ કરે છે કે નહિ તેની ખબર ન રાખે તે જૈનકુળ કહેવાય ખરા? આવા જેનના ઘરમાં જન્મે છે તેને લાભ શે ?
સભા. : નવકાર તો પામી જાય ને !
ઉ૦ : નવકાર શા માટે છે તે કહ્યું છે? નવકાર ગણનારથી રાતે ખવાય ? જૂઠ બેલાય ? શ્રી નવકાર મંત્રમાં કેને નમસ્કાર કરે છે તે સમજાવ્યું છે ? શ્રી છે નવકાર મંત્રમાં મોક્ષમાર્ગની સ્થાપના કરનારા, મોક્ષે ગયેલા અને મોક્ષમાર્ગની આરાધના કરનારાને રાખ્યા છે. તે શ્રી નવકારમંત્ર ગણનારને સાધુ થવાની જ ઈચ્છા ! હોય તે વાત ખરી છે ? જેને સાધુ થવાની ઇચ્છા નહિ તે શ્રી નવકાર મંત્ર સમજતો છે છે જ નથી તેમ કહેવાય ?
શ્રી નવકારમંત્ર ગણીને તમે બજારમાં જાવ છો તો તમારા મનમાં તે વખતે . શું હોય છે ? જે કાંઈ કરીએ તેમાં સફળ થઈએ, પાપ કરીએ, અનીતિ કરીએ તો છે પણ પકડાઈએ નહિ ! આવાને શ્રી નવકારમંત્ર લાભ શું કરે? શ્રી નવકારમંત્રી ગણવો જુદે છે અને માનવ જુદો છે. શ્રી નવકારમંત્ર ગણનારને પાપ કરવાનું ફાવે છે છે સારી સામગ્રી મળી છે પણ લાભ થતો નથી તેનું કારણ ઘરના બધા સંસ્કાર બુટ્ટા ?
બની ગયા છે. મા-બાપ સારા હેત તો છોકરા માટે ભાગે ખરાબ પાત નહિ. તમે જ
Page #45
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૦ અંક ૩-૪ તા. ૨૬-૮-૯૭ :
: ૪૩ ? છે. છોકરાઓનો વાંક કાઢે છે પણ તમે બગડયા તે યાદ નથી કરતા. તમારા છોકરા ? { તમને અનુકૂળ નથી માટે ખરાબ લાગે છે !
તમને ભગવાનનું શાસન ગમી ગયું છે ? તમે બધા શ્રાવક છે ? તમારે ઝટ છે મોક્ષે જવું છે ? તે માટે સમ્યગ્દર્શન જોઈએ છે ? સમ્યગૂજ્ઞાન પામવું છે ? સમ્યક છે ચારિત્ર જોઈએ છે ? તમારા છોકરા ગેજ્યુયેટ છે, ડોકટર–વકીલ છે, વેપારી છે પણ તેને ! 8 સામાયિક લેતા ન આવડે, સામાયિક શું તે ખબર ન હોય તે ચાલે ? તમારો છોકરો ! છે પાંચ પ્રતિક્રમણ અને નવતરવા ન સમજે ત્યાં સુધી તેનું કમાયેલું ખાવું નહિ અને ? હું છોકરી પહ, તેટલું ન સમજે ત્યાં સુધી કોઈને ઘેર મોકલવી નહિ ? આટલે પણ છે છે નિયમ કરવો છે?
સ મા : બધા માને કે, દર્શન-પૂજન કરીએ એટલે સમ્યગ્દષ્ટિ થઈ ગયા ! . ઉ : “તનવાર્થ શ્રદ્ધાનમ્ સમ્યગ્દર્શનમ્ ” તેમ લખનારા મૂરખા છે ?
જેન તે ઘરમાં રહેતો હોય તે ય રહેવા જેવું નથી તેમ માનતો હોય. વેપાર છે કરતો હોય તો કરવા જેવો નથી તેમ માનતો હોય. આજીવિકાનું સાધન હોવા છતાં ય [ 8 ધંધાદિ કરે તો પિતાને લેભી માનતો હેય: શ્રાવક સુખી હોય તો ધંધો કરતો !
જ ન હોય. તમે કહો કે- અમને સંસાર છોડવાનું મન નથી થતું માટે અમે હજી ! 8 બેન પણ બન્યા નથી ! જેન તો ઘરમાં પણ દુખે રહેતો હોય. પૈસા–ટાદિ મળ્યા છે છે છે તે છે વા જેવા ન લાગે તે જેન હોય ? તમને ઘર-બારાદિ છોડવાના વિચાર છે { આવે છે ? સમકિત પામવાની ઇચ્છા થાય છે ખરી ? સમકિત પામશે તો જ્ઞાન, J છે જ્ઞાન થશે અને તે પછી આચાર સારા થશે. સંસારમાં રહેવું પડે તો એાછામાં છે છે એાછાથી ચાલે તે સારું આવું પણ મન છે? જે તમારા આવા હૈયા હોત તો ?
બધા શ્રાવકો દષ્ટાન્તભૂત બની જાત ! સંસારમાં ય કેમ જીવવું તે જેનના પરિચયમાં 1. રહે તે શું ખી જાય. જેનના પરિચયમાં આવેલા ઘણું જેન થઈ જાય.
મારે જ્ઞાનીને ક્રિયા કરતા અને ક્રિયા કરનારને જ્ઞાની બનાવવા છે તે માટે શું ? 8 કરવું તે હવે પછી
ક.
Page #46
--------------------------------------------------------------------------
________________
=
: ક્ષમા ધર્મથી આત્માને અજવાળીએ . !
–પૂ. મુનિરાજ શ્રી પ્રશાન્તદર્શન વિજયજી મ.
જગતના સઘળા એ છે સાથે સાચા ભાવે ક્ષમાપના કરવી હોય તે નમતા છે અને ખમતા શીખવું જોઈએ. નમવા માટે લઘુતા જોઈએ, ખમવા માટે નિખાલસતા છે અને સરળતા જોઈએ. “હું મટે છું” આમ માનનારે કોઈ પણ નમવા ગ્યને પણ 8 નમી શકે નહિ અને હૈયામાં બીજું હોય અને બતાવે બીજું તે ખમી શકે નહિ. છે
જ્યારે આ ક્ષમાપના પર્વના ગુણગાન ગાતા હિતૈષીએ ફરમાવે છે કે પ્રાણી માત્રને 8 પ્રેમને પયગામ આપતું આ પર્વ છે ! વેર–વિરોધ–વિખવાઢના વમળોનું વમન કરા4 વનારું આ પર્વ છે ! અહિંસાની આલબેલ પોકારતું અને ક્ષમા ધર્મને જયનાd 3
ગજવતું આ પર્વ છે ! તૂટેલાં દિલના તાણાવાણાના તારને સાંધનારું આ પર્વ છે ય છે. કેઈના પણ દિલની વેદનાને હરનારું આ પર્વ છે. શરીરના ઘા રૂઝાય છે પણ છે { મનના ઘા રૂઝાતા નથી તો તેને પણ રૂઝાવનારું આ પર્વ છે.
- જેના જીવનમાં ક્ષમા નથી તેનું જીવન વૈરની આગથી ધગતું હોય છે. બાઝવા છે અને ઢાઝવા-ઝાડવા વિના બીજું કાંઈ તેના જીવનમાં દેખાતું નથી જે સ્વયં બળે
અને અનેક બાળે તેને તો લેક દૂરથી સલામ ભરે છે. છે ક્ષમાપના મર્મને સમજેલો આત્મા તો ભૂલ થઈ નથી અને એકરાર-સ્વીકાર ર કર્યો નથી. તેને નાનાની પણ માફી માગવામાં નાનમ નથી, ઝુકવામાં જરા ય ઝાંખપ નથી તેથી જ સાચી મૈત્રીના માંડવામાં પરસ્પરની ભૂલોને ભૂલી જતાં અને ગળી
જતાં તેને વાર લાગતી નથી. કારણ “ભૂલને ભૂલી જાવ અને ગમ ખાવાનું શીખવનાર છે આ પર્વ છે. તે જ પુણ્યાત્મા ‘મિત્તી એ સવ્વ ભૂ એસુ, વેર મજ } ન કેણઈ” છે અર્થાત્ “બધા જ છે મારા મિત્રો છે, કઈ જ મારુ શત્રુ નથી” સાચા ભાવે બોલી ?
તે સમજે છે કે, કોધાદિ તે આત્માની વિભાવ શા છે અને ક્ષમારિ આત્માને વભાવ, “પર:પ્રવિષ્ટક્રૂતે વિનાશં” ઉક્તિને સમજનાર તે માને છે કે બહારને ઘરમાં ઘુસેલો, ઘરને વિનાશ કરે છે. ક્રોધાઢિ તે ચેરિટ છે આત્માના ઘરમાં ઘુસી આત્માને નાશ કરે છે. ક્રોધી આત્માનું જીવન વિષમય–ત્રાસમય બને છે. સ્વનું તે ભયંકર દુકશાન અને અહિત કરે છે પણ સાથે–પાસે રહેલાને પણ નુકશાન કરે છે અહિતના ગર્તામાં ધકેલે છે જયારે ક્ષમાવાન સ્વચ શાંતિને પામે છે અને પરિચયમાં આવનારા | સૌને સાચી સુખ-શાંતિ-સમાધિને અનુભવ કરાવે છે. જીવનને સુખ-શાંતિ-સમાધિમય
બનાવી પરંપરાએ મોક્ષ સુખને પમાડનાર આ ક્ષમા ધર્મને સૌ સાચા ભાવે આઠર ન કરનારા બને તે જ મંગલ કામના.
Page #47
--------------------------------------------------------------------------
________________
:
સત્ય સાધના જ એક દુર્ગમ પથ
– હરિભાઈ કોઠારી
સત્યને માર્ગ એ શુરવીરોનો માર્ગ છે. એ પથે પ્રવાસ કરે એ ખાંડાની જે ધાર પર ચાલવા જેવું છે. આ માર્ગનું વર્ણન કરતા શ્રતિ કહે છે. “સુરસ્ય ધારા નિશિતા દુરયા દુર્ગ” પથ તત્કવો વદન્તિ.” રિચાર્ડ હેટેલીએ કહ્યું છે કે, “રેક જણે છે ઈચ્છે છે કે સત્ય એની પડખે હોય પણ સત્યની પડખે ઊભા રહેવાની ખરા દિલની છે ઈચ્છા દરેક જગુ રાખતું નથી.”
ધનાધ ધર્માધ, સત્તાધ કે પરંપરાવાદીઓ સામે સચ્ચાઈને અવાજ ડાવનાર છે હંમેશા મુશ્કેલીમાં મૂકાય છે. સંપૂર્ણ રીતે ખુવાર થવાની ખુમારી અને સ્નેહીએ કે તેમજ સ્વજને દ્વારા બહિષ્ટકૃત થવાની તૈયારી હોય તો જ સ્પષ્ટવક્તા બની શકાય છે છે. સત્યની કન સાધનાનું વર્ણન કરતાં ખલિલ જિબ્રા . કહે છે જે તમે પાંચ 8 મિનિટ માટે સત્ય બોલવાનું ચાલુ રાખશે તો તમારી આસપાસને સમૂહ વિખરાઈ છે. | જશે, જે દશ મિનિટ સુધી ચાલુ રાખશો તો આજીવન કેદ્રની સજા મળશે અને જે 8 છે પંદર મિનિટ સુધી સાચું બોલવાનું ચાલુ રાખશે તો તમને દેહાંતદંડની સજા મળશે.”
આહાર વ્યવહારે ચ સ્પષ્ટવકતા સુધી ભવેત” એમ બોલવું સહેલું છે. પરંતુ છે વાસ્તવિક પરિસ્થિત જુદી જ હોય છે. રાજસત્તા, ધર્મસત્તા અને સ્થાપિત હિત છે
ધરાવતા લોકો પોતાની શક્તિનો ઉપયોગ આવા સ્પષ્ટ વક્તાઓને કાંટે કાઢવા છે માટે જ કરતા હોય છે. પાસ્કલે એક ઠેકાણે લખ્યું છે, “Men never do dil
so completets and cheerfully as when they do it from religous A conviction. ગુંડાગિરીને ધર્મની એાથ મળે તો એ શહીદીમાં ખપી જાય છે.
“Religious autocracy is most dangerous’ ધર્મના નામે માણસ અનન્વિત કૃત્ય કરતાં પહ, અચકાતો નથી. સ્વલ્પ લાભને માટે કેઇના અજુગતા મતને સ્વીકારી 8 જ લેનાર પિતાની નિશ્ચિત બેઠક વગરના માનવા માટે ફ્રેન્ચ લેખક એ જીદેએ એક { મૂલ્યવાન સંદેશ આપ્યો છે,
'O' Godi Teach me to differ Teach me to put off my happ{ iness. ' અર્થાત્ હે પ્રભુ ! મને કેાઇને મત સ્વીકારી લેવાની નબળાઈ નહીં પણ મારે છે
સ્વતંત્ર મત વ્યક્ત કરતાં શીખવ. કેઈની જોડે મતભેઢ વ્યક્ત કરતી વખતે હું મારી છે સુખની લાલસાને આઘી રાખી શકું તેવી શક્તિ મને આપ.” સેક્રેટીસે પણ લખ્યું છે કે “બીજાની દેરવણીથી દોરવાયેલા અને ઠગાયેલા છે
કરતા અટક
Page #48
--------------------------------------------------------------------------
________________
-
૪૬ ;
: શ્રી જૈન શાસન [અઠવાડિ]
{ માણસો સત્યથી વેગળા હોય તેવા અભિપ્રાય બાંધે છે અને સાચું ખોટું પારખવાને છે છે વિવેક ગુમાવી બેસે છે. જયારે ટેળાશાહી લોકસત્તાનું રૂપાળું નામ ધારણ કરે છે.
ત્યારે લેકે પિતાનું ભલું કરનારને જ શત્રુ માનીને પાગલપણું આચરે છે અને સત્તા છે. છે ધારીએ આવે સમયે સત્યપ્રેમી માનવીને ભાગ્યે જ જીવવા દે છે.” તત્વરિતક સ્પીને- B ? ઝાએ યુવાનોને શિખામણ આપતાં કહ્યું છે કે, “હંમેશાં તમારી બુદ્ધિનું અપમાન થાય છે એટલે ગમે તેવી સુંવાળી સ્થિતિ પણ છોડી દે.”
સત્યના સાધકે સાહસિક હોય છે જ્યારે સલામતીના ચાહકે સિદ્ધાંત વિહીન છે સમજૂતીમાં રાચે છે. પિતાની સલામતી ન જોખમાય માટે તેઓ અસ ચ જોડે પણ છે. કે સમાધાન સાધે છે. સગવડ સાચવવા તેઓ સિધ્ધાંતેમાં પણ બાંધછોડ સ્વીકારી લે છે છે
There can be no compromise in principles.’ આભાસી એકતાના નામે છે આ પણ આવી સૈધ્ધાંતિક બાંધછોડ સ્વીકારી ન શકાય. 'The wisdom of Insecurity | પુસ્તકમાં એલથ વેટસ લખે છે.
· "Never decide for security, otherwise you will always decide wrongly.
Always decide for Love. Who cares for security, if there is lovel.'
સલામતીને મેહ માણસને પરાંડમુખ બનાવે છે જ્યારે પ્રેમ તે સદા સત્યને છે ૧ સાક્ષાત્કાર કરાવે છે. પ્રેમના પરાક્રમની સામે સલામતીની સગવડ ફકી છે.
અંગીકાર' નામની પિતાની નવલકથામાં સારંગ બારોટે એક પાત્રના મુખમાં છે. આ વાતે ખૂબ જ પ્રભાવી રીતે મૂકી છે-સામે ચાલીને બદનામી વરી લેવાનું છે છે કેઈને ન ગમે પણ જ્યાં સાવ ખોટી વાતને સાચી માની લઈ હલકા પ્રકારના આક્ષેપ છે 8 કરવામાં આવે ત્યાં માણસે લડી લેવું જોઈએ. એ લડાઈ પછી કંઈ વ્યાક્તિ સામે છે.
હોય કે આખા સમાજ સામે! છે જેણે આ સંજોગો ઊભા કર્યા છે તે કેના પર નહીં ને આપણા પર આપત્તિ છે ? શા માટે ? એટલા માટે કે જે સાચું છે તે આપણે સિધ્ધ કરી બતાવીએ અને ફાવે છે ત્યાં તેને માટે ફાવે તેવું બોલનાર દુષ્ટની સાન ઠેકાણે લાવી શકીએ- માટે આ એક જ ધર્મકાર્ય છે.
આવા અસ આટલી હદે ફૂલે ફાલે અને આપણા જેવાનાં જીવન છિન્નભિન્ન છે કરી નાખે ત્યારે એને ખુલાં પાડવાને બદલે સમાધાને શોધવા એ કાયરતા છે જૂઠને
Page #49
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અ ૩-૪ તા. ૨૬-૮-૯૭ :
આવડા મોટા વકકર માણુસ જો ડામી નહીં શકે તે! એ વધુ ને વધુ મેાટા થતા જશે અને સંબંધર્ન સાચી લાગણીઓને હ ંમેશને માટે વામી દેશે.’
: ૪૭
વિલિયમ ડુમન્ડે કહ્યું છે, ‘જે બુદ્ધિ દોડાવતા નથી એ મતાંધ છે, જે બુધ્ધિ દોડાવી શક્તો નથી એ મુખ છે, જેનામાં બુધ્ધિ દોડાવવાની હિંમત નથી એ ગુલામ છે.”
સત્યની સાધના તો તે જ કરી શકે જે નિર્ભય છે અને જે તેજસ્વી છે. નિર્ભીય રહેવા માટે નિષ્પાપતા જોઇએ અને તેજસ્વી રહેવા માટે નિ:સ્પૃહતા કેળવવી જોઇએ નિષ્પાપ માણસ કેાઈનાથી ડરતો નથી જયારે નિઃસ્પૃહ માણસ કોઇની શેહમાં ખાતા નથી, આવા જ માસ સત્યની સાધના કરી શકે. એનું વિશુદ્ધ ચારિત્ર્ય એને અસત્યની સામે પ્રતિકારક્ષમતા બક્ષે છે. અસત્ય તે આમેય પાંગળુ' જ છે, સત્યના સહારા વગર તે ટકી શકતુ નથી. ખાટા માલ પર પણ લેખલ સાચા માલનુ લગામ તા જ એ માલ ખપે. સત્યમાં સહજતાં છે જયારે અસત્યમાં ઢંભ, બનાવટ અને કૃત્રિમતા છે.
અસત્ય છે આભાસ છે જ્યારે સત્ય એ પ્રકાશ છે. અસત્યના પરપેાટા ગમે તેટલા ફૂલે તે પણ તે ક્ષણજીવી છે જ્યારે સત્યનુ માતી મૌનના મહાસાગરને તળિયે મિરાજે તે પણ ત અમૂલ્ય અને ચિરંજીવી છે. શુન્યે યથાર્થ લખ્યું છે. “અમે તેા સમ* ઉલેચ્યેા છે પ્યારા, નથી માત્ર છબછબિયાં કીધા કિનારે, મળી છે અમેાને જગા મેાતીઓમાં
તમેાને ફક્ત બુઢબુ એળખે છે!”
અસત્ય. એ આડંબર છે જયારે સત્ય તા છે સાક્ષાત પીતાંબર ! અસત્ય વાતવાતમાં ઉશ્કેર.ઈ જાય છે જયારે સત્ય સદા શાંત રહે છે. અસત્યના આધાર એકવાર લીધે। કે પછી માણસ એ વિષચક્રમાં ફસાય છે એક જૂઠને ઢાંકવા માટે એણે ખીજા હજાર જૂઠને શરણે જવું પડે છે. વિલાસપ્રિય અસત્ય સતતિનિયમન સ્વીકારતું નથી પરિણામે એના પરિવાર ખૂબ બહેાળા હેાય છે. સયમિત સત્ય તા બ્રહ્મચય પાળે છે, એ સ્વય”માં જ પૂર્ણ છે તેથી તે હમેશાં મિતભાષી હોય છે. મહાકવિ કાલિદાસે પણ ‘સત્યાય મિત માષિણામ્ ' કહીને રઘુવંશમાં આ વાતનું સમર્થન કર્યું છે. અસત્ય ઊધઈની માફર માણસને અશ્વરથી કારી ખાય છે જયારે વધારે છે.
સત્ય માણસની આત્મશક્તિને
Page #50
--------------------------------------------------------------------------
________________
૧ ૪૮ :
.: શ્રી જૈન શાસન (અઠવાડિક] અસત્ય વિચારનાર, બેલનાર કે આચરનારનું વ્યકિતત્વ વિક્ષિપ્ત બની જાય છે ? તે પિતાની આંતરિક અખંડિતતા મેઈ નાખે છે. એના જીવન વ્યવહારમાં કઈ જ ન જાતની એક સૂત્રતા રહેતી નથી. ખંડિત પ્રતિભાને આ માનવ પછી સાસર્વઢ 3 ખંડનમાં જ રાચે છે. સત્ય હંમેશાં સંકલિત જ હોય છે. મન, વાણી. અને કમથી સદા સાચની સેવા કરનાર જ ખરે મહાપુરુષ છે. સત્ય એ નારાયણ છે તેથી સાચે છે માણસ પ્રભુની ખૂબ જ નજીક હોય છે અને પ્રભુની આસપાસ ફરનારો માણસ કદી છે ને ભવસાગરમાં ડૂબતો નથી કે ભવાટવિમાં અટવાતો નથી એ કહેવાની કંઈ જરૂર ખરી ?
ખોટા માણસની સાચી વાત પણ જયારે કઈ માનવા તૈયાર થતું નથી ત્યારે છે એને ભીતરમાં જે વ્યથા થાય છે તે શું એણે પોતે જ પોતાની કરે ની સા નથી ?
સત્યની પણ કોટી જરૂર થાય છે પરંતુ એ તે મૂલ્ય વધારવા માટે જ અમિ ? પરીક્ષામાંથી એ સેનું શુદ્ધ કાંચન થઈને બહાર આવે છે.
પિતાની આંતરિક પિઠળતાને કારણે અસત્ય હંમેશાં ભયભીત હોય છે જયારે ? છે પિતાની આંતરિક સંપન્નતાને લીધે સત્ય સઢા નિર્ભય હોય છે. ભયભીત હિરશ્મશ્યપૂછે છે શ્રી કૃષ્ણ પાસેથી ન મરવાનું વરદાન માગે છે અને સત્યનું ગળું દબાવી દેવા પિતના છે
પુત્ર પ્રહૂલાને મારવાના રાતદિવસ કાવતરાં કરે ને જ્યારે નિર્ભય હલા હસતે | મુખે હોલિકાના ખોળામાં આસન જમાવે છે અને મેતના થાંભલાને પ્રેમથી આલિંગન છે
આપે છે. ઈતિહાસ સાક્ષી છે કે મેતથી ભાગનાર અને સત્યનો છળ ફરનારો મરી
ગયો જ્યારે સત્યને માટે મોતને ભેટનારે અમર થઈ ગયો. સેક્રેટરી અને મારનારા જ મરી ગયા જ્યારે સત્ય સિદ્ધાંતને માટે પ્રસન્ન ચિત્તે વિષપાન કરનાર સેક્રેટીસ ન { કાળના સ્મરણપટ પર કાયમને અંકિત થઈ ગયો. (મુ. સ. તા. ૧-૫-૯૪) ૩ - જિનવાણી-જેના પ્રવચનના જૂના અને અને મહત્વની સુચના -
ક જેએને ત્યાં જિનવાણી–જેન પ્રવચનને જૂના નવા અંકો પડ્યા હોય ન અને જરૂર ન હોય તેઓએ તે અંકે ટ્રાન્સપર્ટ આદિ દ્વારા વિ. સં. ૨૦૧૩ છે ભાદરવા સુદ ૧૫ મંગળવાર ૧૬-૯-૯૭ સુધીમાં નીચેના સરનામે મોક્લી આપવા છે જેથી તેની આશાતના અટકી જાય અને તે અંકેની ફાઈલ બનાવી જ્ઞાન ન આ ભંડારને આપી શકાય. - અકે મોકલનારે પેડ કરીને જ અંકે મોકલવા નોટપેડ (જેની રકમ ત્યાંથી માં ચૂક્ત નહિ કરાઈ હોય તે) સ્વીકારવામાં આવશે નહિ. 9 અંકે મોકલવાનું એડ્રેસ : To. સમીરભાઈ કે. પારેખ c/o. શાંતિભુવન જૈન ઉપાશ્રય
- આણંદ બાવાને ચકલે, જામનગર-૩૬૧૦૦૧
Page #51
--------------------------------------------------------------------------
________________
{ } સન્માર્ગને ડહાળવાના પાપથી બચો!
– શાસનભકત –
i ?
ભગવાન શ્રી જિનેશ્વરદેએ સ્થાપેલા માર્ગની જેઓને યથાર્થ શ્રધ્ધા થઈ જાય 1 છે તેવા શ્રાવકે પણ માર્ગથી જરા પણ વિરુદ્ધ પ્રવૃત્તિ ન થઈ જાય, વચન ન બેલાઈ જાય કે, મનમાં વિચાર સરખો ય ન આવી જાય તેની પૂરી કાળજી રાખે છે. જે શ્રાવકે છે આવા “શ્રદ્ધા” હાય તે સાધુએ જે સર્વ સંગના, સર્વ પદ્યાર્થીના ત્રિકરણ ગે
ત્યાગી છે તેમની શ્રદ્ધા સંપૂર્ણ હોય તેમાં નવાઈ નથી. કારણ માર્ગની પૂર્ણ શ્રદ્ધા, ૬. ૧ માર્ગનું યથાર્થ જ્ઞાન મેળવવાનો પ્રયત્ન અને તદનુરૂપ પ્રવૃત્તિ જ આ વિષમકાળમાં છે 5 આત્માને સંસારસાગર તારવા માટે સમર્થ છે. આ સર્વ સામાન્ય સર્વજન સુપ્રસિધ્ધ છે વાત હોવા છતાં પણ આ વિષમકાળના પ્રભાવે સંસ્કૃતિ પ્રેમી અને પર્યાવરણને પ્રેમ : આત્માને કેટલું ઊંધું સમજાવે છે તે માટે તેમના વિચારને પડઘો પાડતું સાહિત્ય છે જે રીતના હાલ પ્રગટ થાય છે, પ્રચારાય છે તે કેવું અનર્થકારી-ખોટું છે તે ઉપર સામાન્ય વિચાર કરવો છે.
- લેકેની શ્રદધાના મૂળને કેવા હચમચાવે છે અને “રાજા ઋષભના નામને કે 4 “વટાવી અને દુરૂપયોગ કરવામાં આવે છે જે વિચારતા સજજોને તેમના પ્રત્યે દયા છે ન ભાવ પેઢા થાય છે. પણ ઘણીવાર આત્માની અયોગ્યતા એવી પ્રબલ હોય છે કે મહાછે પુરૂષોની કરુ નું પણ નિષ્ફળ જાય છે. તેમને મન મહાપુરૂષ “કરુણા” પાત્ર લાગે છે. { આવા લેકના ઉન્માર્ગગામી વિચારવાયુમાં આપણે આત્મા ચક્રવાતને ભોગ ન બને, 4 અટવાઈ ન જાય તે માટે આ પ્રયત્ન છે. આજના પ્રચારયુધ્ધના સમયમાં પ્રચારના છે માધ્યમ ખરીદી પિતાની પિપુડી વગાડી લોકોને વશ કરવા તે ખુબ જ સહેલું કામ છે.
દંભના પારને ખુઢ બ્રહ્મા પણ પામી શક્તા નથી તેવી લકેતિ છે તો સામાન્ય લેક છે છે ક્યાંથી પામે? એ તે ગાડરિયા પ્રવાહમાં તણાઈ જાય. આનું મૂળ ભેજું જેનું છે તેના હિંયામાં ખરેખર દયાભાવ વચ્ચે હોય તે અનેકના હિત સાથે ચેડા થાય તેવી પ્રવૃત્તિ છે ન જ કરે. પણ જે ખુદ્ધ ભગવાનને પણ છોડે નહિ તે સામાન્યજનોનો વિચાર કેમ કરે છે ૧ ભલે આજીવિકા, રોજીરોટીની અઢારે વર્ણની ચિંતાના ચિંતનાત્મક (!) લેખો લખે,
સાવદ્ય કામે ની સંપૂર્ણ અનુમોદના-પુષ્ટિ કરે ભલે પિતાની પ્રતિજ્ઞાને ભાંગીને ભુકો છે થાય ! મારા એકના નાશથી અનેકનો ઉધ્ધાર કર મંજુર રાખે. (ભલે તેના ગુર્વાઢિ ૧
વડિલો “ઘર વેચીને વરે કરવાની મના કરે. પણ પકડયું પૂછડું છેકે તે બીજા, “વીરને | માર્ગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જેને તેમ પાછા પુષ્ટિ કરે.)
Page #52
--------------------------------------------------------------------------
________________
૫૦ =
: શ્રી જૈન શાસન અઠવાડિક) છે.
માર્ગના સુજ્ઞાતા આત્માઓ સમજે છે કે, કેઈપણ વસ્તુની ઉત્પત્તિ સુધી પહોં- ૨ ચવાનું નથી. જીવન જરૂરિયાતની જે ચીજ-વસ્તુની જરૂર પડી, ત્યારે સ્વાભાવિક ઉચિત છે મૂલ્ય મલી ગઈ, કામ થઈ ગયું. વાપરવા માત્રથી અનુમેહનાનું પાપ છે જ નહિ. તેમાં છે જે રાગ-દ્વેષની પરિણતિ ભળે તે જ પાપબંધ થાય, બાકી ગુણઠાણ પ્રત્યકિ જે બંધ છે { થયા કરે તે અલગ વાત છે. ધન-ધાન્યાદિ નવ પ્રકારના પરિગ્રહનું યથાર્થ સ્વરૂપ છે
સમજનાર ધર્માત્માએ પાપના ભરૂ હોય છે અને હવે તે બજારમાં જ્યારે જે ચીજ છે { જોઈએ તે સહજ મલી શકે છે તે પરિગ્રહનું પાપ પણ પોતાના શિરે કેમ લે? { જેમકે પિતાને એક કબાટની જરૂર પડી. તે બજારમાં પ્રખ્યાત કંપનીના જે ૨ જ તેના માટે તે બનાવતા પણ નથી લાખોની સંખ્યામાં તૈયાર મળે છે તો પોતાની ચોઈસ છે. { પ્રમાણે લે તો તેને કાંઈ આરંભ–સમારંભ–અનુમોદનાનું પાપ લાગે નહિ. પણ લાકડાનું 1 સ્પેશિયલ બનાવવામાં તે આરંભ-સમારંભાઢિ પાપ સ્પષ્ટ જ છે. તેને પાપ ક્યારે { લાગે? જે તે બધે વખાણ કરતે જ ફરે કે–ભાઈ! કબાટ તે અમુક કંપનીના જ ! કે ડીઝાઇન અને શું શું તેની કારીગરી છે..” ઇત્યાઠિ. બાકી જરૂર પડી, વિશાળ છે ૧ સંખ્યામાં જેનું રેજનું ઉત્પાઢન થઈ રહ્યું છે તેમાં પાપ લાગે નહિ. (અહીં ચાઢ રાખવું છે કે કેઈ નાની કંપની હોય, જેના માલની ખપત ન હોય તે કંપનીનું તમે ખરીદે તે છે પાપ લાગે કે હવે અમારો માલ ખપશે, ઉત્પાઇનને વેગ મળશે.)
આ જ વાત દવા, કાપડ આઢિમાં સમજી લેવી, શ્રાવકે વિવેકી હોય છે.
સ્વ. ગચ્છાધિપતિ પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ. ને એક મિલના ૬ છે એક દલાલે પૂછેલ કે-હું આ મીલના માલના દલાલને વેપાર કરી આવિકા ચલાવું છે 8 છું. તો મને તેમાં તે મિલનું પાપ લાગે ખરું?
ત્યારે સ્વ. પૂ. ગચ્છાધિપતિએ જણાવેલ કે-મીલ માલ બનાવે તમે વેચે છે છે તેથી તેનું પાપ તમને ન લાગે. પણ જો તમે મીલ માલિકને કહો કે બજારમાં આ છે આ માલની ખપત સારી છે. પછી ભલે તે માલનું ઉત્પાદન વધારે તે તમને બધું છે આ પાપ લાગે.” આવા ભાવને જવાબ આપેલ. ૧ ખુદ સ્વ. પૂ. ગચ્છાધિપતિએ એક મોટા શહેરની જાહેર સભામાં પ્રસંગ પામીને
જણાવેલ કે આજે કાપડ મીલમાં ઉત્પન્ન થાય છે. તેમાં અમારું નિમિ. તો હતું છે પણ નથી, તે તે કાપડ અમારે માટે પણ નિર્દોષ ગણાય.” છે આ વાત આજના સંસ્કૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી સાંભળવા-સમજવા જેટલી ને પણ ધીરજ ધરાવવાના નથી. તેઓ તે હોબાળો જ મચાવવાના અને ખાદીનું પકડયું
Page #53
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૮ અષ્ઠ ૩+૪ તા. ૨૬-૮-૯૭
: ૫૧
પૂછડું છેાડવાના નહિ, પણ તેથી સત્ય કાંઈ ઢંકાઈ જતું નથી, અધર્મી-પાપાત્માએ નરક ન માને તેા નરક બંધ નથી થવાની. ગુનેગારા જેલ ન માને તા દુનિયાની જેલે પણ બંધ નથી થવાની.
આ
આપણે માની વાત સમજવી છે, માર્ગ સમજીને જીવનમાં ઊતારી આપણું કલ્યાળુ કરવુ છે, પરિચિતાના આત્માનું કલ્યાણ થાય તેવા પ્રયત્ન કરવા છે. જિજ્ઞાસુએને સાચુ સમજાવવું છે, ઊંધુ* ગણિત ગણનારા સસ્કૃતિપ્રેમીઓથી આપણી જાત બચાવવી છે. તેના ફ્દ!માં ફસાઈ આત્મઘાતક પ્રવૃત્તિ ન ણુઈ જાય તેની કાળજી રાખવી છે. આપણી શ્રધ્ધામાં ખામી ન આવે તેટલા તેા સાવધ–સાવચેત બનવું જ છે. બધા સ્પષ્ટ ઉન્મા ગામીએ ગમે તેટલા વેપારી પેપરા'માં હબાળા મચાવે તેથી કાંઇ સમજુએ .માં અંજાવાના જ નથી. સત્ય વાત-માર્ગનું ડીમડીમ ગાયા જ કરવાના છે. અધારી રાત આગીયા પણ પથક બની જાય. દરેક કાળમાં માર્ગના સુજ્ઞાતા તા અપ જ રહેવાના પણુ અપની જ કિંમત રહેવાની, અને ગેાશાળાના અગિયાર લાખ ‘ટાળુ” જ ગણાવાનું, શાસ્ત્રપ્રસિદ્ધ શ્રી મ ુક શ્રાવકની વાત વિચારી આપણી શ્રધ્ધા પણ તેવી છ,ન વવી છે. જેથી આવા લેભાગુએ આપણુ દિલ-મિાગ તે ન જ ફેરવી શકે. કદાચ આચરણ વધતું ઓછું થાય તે જ્ઞાનિએ નભાવી લેશે. પણ શ્રદ્ધાની પાલ તા કાઇ જ નભાવશે નહિ.
શ્રી રાજગૃહી નગરની પાસે ગુણશીલ નામનું ચૈત્ય છે. તેના નજીકના પ્રદેશમાં કાલેાઢાયી—શવાલાદાયી વગેરે ઘણા અન્યતીથિકા રહે છે. એકવાર તે બધા ભેગા થયા અને પરસ્પર આ પ્રમાણે આલાપ–સ'લાપ થયેા કે, ‘ભગવાન શ્રી મહાવીર ધર્માસ્તિકાય આદિ પાંચ અસ્તિકાયાને પ્રરૂપે છે. તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયને અચેતન અને જીવાસ્તિકાયને ચેતન રુપે પ્રરુપે છે. તથા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાયને અરૂપી અને પુદ્ગલાસ્તિકાયને રૂપી એમ પ્રરુપે છે. તે અદૃશ્યમાન હાવાથી સચેતન અને અચેતન રૂપે કઇ રીતના
મનાય ’
તે જ નગરમાં મંડુક નામના એક શ્રમણેાપાસક વસે છે જે મહા ઋદ્ધિવાળા, લેાકમાન્ય, જીવાજીવઢ તવાના જ્ઞાતા અને ધર્મકાર્યમાં મગ્ન મની પેાતાના કાળને પસાર કરે છે.
હવે એકવાર્ં શ્રમણ ભગવાન શ્રી મહાવીર મહારાજા રાજગૃહી નગરીમાં ગુણશીલ ચૈત્યમાં સમાસર્યા. તેથી ભાવિક નગરજના પાત-પેાતાની ઋધિને અનુસારે ભગવાનને
Page #54
--------------------------------------------------------------------------
________________
છે
પર:
.: શ્રી જૈન શાસન (અઠવાડિક)
{
-
-
-
-
-
છે વંદનાથે જઈ રહ્યા છે. પરમ તારક રિલેકનાથનું આવાગમન સાંભળી હર્ષિત બનેલા { આ શ્રી મંડુકશ્રાવક પણ ઉચિત વેષભૂષાદિથી અલંકૃત થઈ ભગવાનને વંદનાર્થે જઈ # રહ્યો છે. નગરમાંથી બહાર નીકળી જેટલામાં તે આ ઉપર્યુકત અન્ય તીર્થીઓની બહુ { દૂર પણ નહિ અને બહુ નજીક પણ નહિ ભૂમિમાં આવ્યું. તો ભગવાન પાસે જતા છે તેને જોઈને તે બધા ભેગા થઈ તેની પાસે આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા કે હે ૧ મંડુક! તારે ધર્માચાર્ય ધર્માસ્તિકાયાદિ પાંચ અસ્તિકાની પ્રરુપણ કરે છે તે કઈ આ રીતના જણાઈ?? ૧. ત્યારે મંડુકે તેઓને કહ્યું-“ધર્માસ્તિકાયાદિ વડે પિતાનું કાર્ય કરાય તે તે કાર્ય ! કે લીંગ વડે અમે તેના અસ્તિત્વને જાણીએ છીએ. જેમ ધૂમાડાથી અગ્નિનું કાર્ય જણાય છે ૧ છે તેમ. વી છે, તેઓ વડે કાર્ય ન કરાય તે અમે જાણી શકીએ નહિ. આવા પ્રકારના
કાર્યાદિ રિન્ડન–હેતુએ વડે જ છશ્વસ્થ જીવને અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન થાય છે. જો કે કે છે ધર્માસ્તિકાયાદ્ધિ આપણને પ્રતીત નથી પરંતુ કાંઈક કાર્યાઢિ લિંગથી જણાય છે. તેના { અભાવથી અમે નથી પણ જાણતા.”
તેથી ધર્માસ્તિકાયાદિ અપરિજ્ઞાનનો સ્વીકાર કરતાં મંડુકને ઉપાલંભ આપતાં તેઓએ કહ્યું કે-“હે મંડુક ! જે તું આ અર્થને પણ જાણતા નથી તે તું શ્રાવક શેને?”
આ પ્રમાણે તે અન્યતીર્થિક વડે ઉપાલંભને પામેલે અને તેઓ વડે અદશ્યમાન B હોવાથી ઘર્માસ્તિકાયાકિને અસંભવ કહેવાય તેથી તેના પ્રતિકાર રુપે તેણે ક કહ્યું છે છે “હે આયુષ્માને વાયુકાય વાય છે?
તેઓ–હા, વાય છે. મંડુક–વાતા એવા વાયુકાયના રુપને જુએ છે? તેઓ-ના, તે અર્થ સમર્થ નથી. મંડુ–પ્રાણ સહગત પુદગલ છે? તેઓ -હા, છે. મંડુક-તમે ધ્રાણ સહગત પુદ્ગલના રુપને જુએ છે! તેએા-ના, મંડુક-અરણિ સહગત અગ્નિકાય છે? તેઓ–હા, છે. મંડુક-તમે, અરણિકાષ્ઠ સહગત અગ્નિકાયના રુપને જુએ છે? તેઓ-ના.
Page #55
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અ ૩+૪ તા. ૨૬-૮-૯૭ :
મ`ડુક– સમુદ્રનુ`. પારગત રુપ છે. તેઓ હા.
મંડુ-તમે તે રુપ જુએ છે ? તેઓ તા.
મંડુ– દેવલેાક ગતરુપ છે ?
તેઓ– હા.
મ'ડુક-તમે તેઓ તા.
: ૫૩
રૂપ જુએ છે ?
મંડુ-આ પ્રમાણે હું આયુષ્માના ! હુ', તમે કે અન્ય કોઇપણ છદ્મસ્થા જે જાણતા નથી કે જોતા નથી તે બધુ...જ ન હોય.
આ પ્રમાણે માનશે તેા તમે ઘણા લોકો પણ નહિ માની શકે. આ પ્રમાણે તે બધા અન્ય તીર્થિકોને નિરૂત્તર કરીને તે શ્રી મડુક શ્રાવક ગુણુશીલ ચૈત્યમાં ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પાસે જઇને વંદનાદિ પૂર્વક ઉચિત સ્થાને બેઠા ત્યારે ખુન્ન ભગવાને મંડુને કહ્યું કે હે મંડુ! તુ શાનિક છે. જે તારા વડે અસ્તિકાયાદિના સ્વરુપને નહિ જાણતા હેાવાથી, અન્ય તીથિકાની આગળ પણ ‘હુ' જાણતા નથી’ તેમ ક્યું. પરંતુ જો તે નહિ જાણતા હેાવા છતાં પણ હું જાણું છુ” તેમ જો કર્યું હોત તે! તુ· અરિહંત આદિની આશાતના કરનારા થાત !
એક શ્રદ્ધાલુ શ્રાવકની ખુશ્ન ભગવાને ભર સમાવસરણમાં પ્રશ'સા કરી અને સ્પષ્ટ કહ્યું કે–તું . જાણતા હેાવા છતાં પણ ‘હુ જાણુ છુ” તેમ કહ્યું હેાત તે। શ્રી અરિહંત
આદિની આશાતના કરનારા થાત !'
આના ઉપરથી સંસ્કૃતિ પ્રેમ અને પર્યાવરણની ધૂનમાં ભાનભૂલા બનીને માર્ગનુ જ્ઞાન નહિ હૈ.વા છતાં હું જ મધુ' જાણું છું-સમજુ છું. અમે પણ ભણેલા છીએ તેમ માને, કોઇ સાચુ' સમજાવે તે તુરત જ ‘વિરાધી'' લેખલ આપનારા તે અંધા વિચારી લે કે કેવા પાપના ભાગી બને છે. જે સાવદ્યના ભીરૂ શ્રાવક પણ ન બેાલે કે કરે તેવું કરવાની સ`મતિ જ્યારે સાધુએ અને પદ્મસ્થ ગણાતા આપે તે બધાને
તે
કેવા માનવા પડે ?
શાસન અને સસ્કૃતિની રક્ષાને નામે બધાનું ‘ચાણ’ કરવા માગતા ખૂબ જ શાંતિથી વિચારે કે અમે લેાકાને કેવુ... કેવું સમજાવી રહ્યા છે. જે સંસ્કૃતિ સાવદ્યકાર્યાની અને મિથ્યાત્ત્વની પુષ્ટિ કરે તેને સસ્કૃતિ કહેવાય ખરી ? અને જે શાસન સાવદ્યકાર્યાને
Page #56
--------------------------------------------------------------------------
________________
૫૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક છે અને મિથ્યાત્વને એકાંતે પાપ જ સમજાવે, ત્યાગ કરવા સમજાવે તે શાસન અને સંસ્કૃતિના સોહામણુ શબ્દની ભેળસેળ કરી ભેળા–ભદ્રિક લેકેને ઊંઠા ભણાવવાનું બંધ કરે તેમાં જ સૌનું “કલ્યાણ છે.
વાસ્તવમાં તે શાસન અને સંસ્કૃતિ આમને-સામને છે. સંસ્કૃતિ જેને વિધેય– કરણીય માને છે તેને શાસન નિષેધ કરે છે–અકરણીય માને છે. પણ ઉધા ગણિત ગણનારાને આ સૂક્ષ્મ વાત સમજાવવાની જ નથી. સાચી વાત કહેનારા તેને જન્મજાત ? શત્રુ લાગે છે. જાણે તે બધા મોજશોખ કરવા આવાને પુષ્ટિ આપે છે તેમ માને છે ! અને મનાવે છે
કેઈના ઉપર વ્યક્તિગત દ્વેષભાવ નથી, એક માત્ર હિત બુધિથી, જે રીતના જ ડેઘણે અંશે માર્ગ સમજાય છે તે માર્ગ સમજાવવા પ્રયત્ન કર્યો છે. જે વિષયમાં ન જાણીએ તેમાં મૌન રાખવામાં આવે તે ય ઘણુ અનર્થોથી બચી શકાય. બેટા અનર્થોથી આપણી જાત બચાવવી છે, સમજે તેમને બચાવવા છે, સુધરે તે સારું છે, ન જ સુધરવાને નિર્ણય કર્યો હોય અને અનેકવાર માફી માગી પાછા પિતાની એની એ પ્રવૃત્તિ ચાલુ જ રાખવી હોય તે તેમનું તે જાણે. તેવાને સુધારવાને ઠેકે પણ રાખ્યો નથી, રાખ પણ નથી. તેવાએથી આપણું તો ન જ બગડે તેટલે પ્રયતન કરે છે.
સૌ વાચકે આ શ્રી મંડુક શ્રાવકની જેમ માર્ગના જ્ઞાતા, માર્ગના બધા બની, { 1 શાસનની સાચી આરાધના કરી આત્મકલ્યાણના ભાગી બને તે જ શુભાભિલાષા.
વિ વિ ધ વ ચ ન માં થી એક
–પૂ. સા શ્રી હર્ષશ્રીજી મ. કે જે જીભ પરમાત્માના ગુણગાનમાં તત્પર નથી-તે જીભ મુંગી હોય તે સારી છે. ' જે શરીર ધર્મની સેવામાં કામ આવતું નથી-તે શરીર રોગી હોય તે સારું છે 1 છે, અને જે ધન-પરેપકારમાં કામ ન આવે તે કરતાં નિર્ધનપણું સારું છે.
ક આગ લાગે ત્યારે કૂવે છે જેમ અશક્ય છે–તેમ મરણ પ્રાપ્ત થયે ધર્મ છે 1 સાધવો પણ અશક્ય છે. | મુનિરાજની અવહેલના–તર્જના અને હાંસી કરવાથી મહાવિપત્તિ આવે છે. તે જ આધિ વ્યાધિ અને ઉપાધિથી ભરેલા આ સંસાર સમુદ્રમાં પડેલા એવા મને ? છે ઝીલી લેનાર હે પરમાત્મા તું જ મારે સા સુકાની છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
-
છે મહાભારતના પ્રસંગો :
-
{
[ પ્રકરણ-૧૨].
–શ્રી રાજુભાઇ પંડિત, છે
-
-
-
-
-
છઠ્ઠની કદી સાતમ થતી નથી મૃત્યુદાતાનું મૃત્યુ જ્યારે અશકય બન્યું.
“લાજ શરમ વગરની ! અહીંથી દૂર હટ. જેના વિવાહ મહોત્સવમાં તું નાચી છે. { રહી છે તે દેવકીને સાતમે ગર્ભ તારા પતિને ઘાત કરશે.”
સેંકડો વર્ષો પૂર્વે આખી નગરીને સૂતેલી છોડીને જે એકલા કુમાર વસુદેવ, { બળેલા મડઢાનું છળકપટ કરીને શૌરીનગરી છોડીને ચાલ્યા ગયા હતા, તે આજે સેંકડે છે વર્ષો પછી સેંકડો નર–ખેચરોની કન્યાઓને પરણીને શૌરીનગરીમાં ધામધૂમપૂર્વક પ્રવેશી ? 1 ગયા હતા. મથુરાનરેશ રાજા કંસે પણ શૌરીપુરી આવીને પૂર્વના મૈત્રીભર્યા સંબંધના નાતે ઉત્કૃષ્ટ પ્રવેશ મંગલ કર્યું હતું.
હવે પિતાના ઉપકારી વસુદેવની લાંબા સમયથી શુશ્રુષા કરવાની હાર્દિક ઈચ્છાથી { રાજા સમુદ્રવિજયની આજ્ઞા મેળવીને વિનયપૂર્વક મથુરાનરેશ રાજા કંસ વસુદેવને પોતાની 1 મથુરા નગરી એ લઈ ગયે. અને પિતાના કાકા દેવકની પુત્રી, અત્યંત સુરૂપવાન દેવકીને
વસુદેવ સાથે પરણાવી. દેવકી–વસુદેવને લગ્ન–મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે જ કંસના કે ભાઈ કે જે વિવેકી છે, મુકિતના અર્થી છે અને દીક્ષિત થયેલા છે તે આ લગ્ન-ઉત્સવ કે સમયે ભિક્ષા અર્થે પધાર્યા છે.
બરા૨ આ જ ઉત્સવ સમયે જરાસંઘની પુત્રી કે જે કંસની પત્ની છે (કે જે ને એક વખત યુદ્ધમાં શત્રુને જીતીને આવતા હકિકતમાં વસુદેવ સાથે પરણાવાઈ હોત તે
વસુદેવે નિમિતજ્ઞ પાસેથી જવયશાને પિતા–શ્વસુર પક્ષની સંહારક જાણીને ચાલાકીથી ૬ ? કંસ સાથે પરણાવી હતી) તે જીવયશા યૌવનના ઉન્માદ્રમાં ભાન ભૂલીને, ભિક્ષાથે આવેલા નિરીમ તપશ્ચર્યાના ઉગ્ર તપસ્વી અતિ મુકતક મુનિની સન્મુખ થઈ.
મટિરા પીધેલી જવયશાના કાળા ભમ્મર જેવા વાળ વિખરાઇ ગયા હતા, વક્ષસ્થળ છે ઉપરનું વસ્ત્ર સરી ગયું હતું, મઢથી ઉન્મત્ત હતી. નાભિ નીચેનું અધેવસ્ત્ર શિથિલ થયું હતું, આવી વિચિત્ર—બેહૂદી હાલતમાં રહેલી જીવયશાએ આવેલા મુનિવરને કહ્યુંમુનિવર ! ચાલો તમારી બેન દેવકીના વિવાહના મહોત્સવમાં આપણે નૃત્ય કરીએ. આટલું બેલીને તેણીએ મુનિવરને બેહાથ વડે આગ્રહપૂર્વક કંઠેથી પકડી લીધા.
સજાગ મુનિવરે કહ્યું –અરે! બેશરમ, લાજશરમ વગરની ! દૂર હટ દૂર. આમ કહી કઠોર શબ્દોમાં આક્ષેપ પૂર્વક બેલ્યા કે—જેના વિવાહ મહોત્સવમાં તું મન્મત્ત છે
-
-
Page #58
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
થઇને, અતિ ઘમંડી બનીને નાચી રહી છે તે દેવકીના સાતમા ગમ તારા ધણીના ઘાત કરનારા થશે.’
૫૬ ઃ
આ રીતે મુનિવરના વાક્ય માત્રથી જ ત્રાસી ઉઠી. એના મોન્માદ ખલાસ થઇ ગા. તેણે મુનિવરના કંઠને છેડી દીધું. મુનિવર તેા આવ્યા હતા તેમ પાછા ચાયા ગયા. દુ:ખી થયેલી જીવયશાએ મુનિવરની ભાવિ વાણી કંસને કહી. કંરા પણ અત્યંત ક્ષેાભ પામ્યા. પેાતાના મૃત્યુની તથા ક્રુતિની વાત હમેશ જનક જ રહી છે. મૃત્યુથી ડરી ગયેલા કૅ'સે કૂટ-કપટથી · વસુકેવને હ્યું-તમે આજ ર્ધી માંગણી કરનારને ધૃતા કર્યા વિના નથી રહ્યા. તેથી મારી એક નાની અમસ્તી પ્રાના સ્વીકારા સારૂ. દેવકીને જે સાત ગાઁ થનાર છે તે મને આપે તે ઘણું સારૂ’
કસની કપટજાળમાં ફસાઇ ગયેલા દાક્ષિણ્યશાલી (યાચના ભંગન હું કરનાર) વસુદેવે વિચાયુ. આમે ય મારે તા બલભદ્ર આદિ અનેક પુત્રા તેા છે જ. મા બિચારા કંસ અપુત્રીયેા છે. મારા સાત સંતાનેાથી તે પણ ભલે સ`તાનવાન અને આ ફૅસ પણ મારા આ સતાનાને મારી જેમજ સ્નેહથી પાળશે જ. આ રીતે પે.તાની પ્રિયા દેવકીને તેની ઇચ્છા ન હેાવા છતાં સમજાવીને શૌરીએ (વસુદેવે) કંસની તે માંગણીને માન્ય કરી.
આથી કસની ખુશીનેા પાર ન રહ્યો. દેવકીને જન્મેલુ` સતાન સ`રક્ષણ હેઠળ સૂતિકા ગૃહમાંથી જન્મતાની સાથે જ ક્રુર કંસ ગ્રહણ કરી લેતા હતા. અને (દેવકી— વસુદેવને ખબર ના પડે તેમ) તે જન્મેલા ગ`ને ક્રુર *સ રહેંસી નાંખતે હતા. આ રીતે કુલ છ–છ ગર્ભોને જીવતાને જીવતા ફુર-ખતરનાક કૅસે રહેંસી નાંખ્યા હતા. મથુરામાં એ વાત થવા લાગી કે—‘દેવકી-વસુદેવના છએ છ સંતાનેાને ક્રુર કંસે હણી નાંખ્યા છે” આ વાત સાંભળી ત્યારે દેવકી-વસુદેવના શેઠના પાર ન રહ્યો. પુત્રના મરણના સમાચાર પીડાની ચરમ સીમા ગણાય છે.
હવે એક દ્વિવસ નિશ્ચિત ઉદયવાળા સાત મહાસ્વપ્નાથી સૂચિત એવા અદ્ભુત ગર્ભ ને દેવકીએ ધારણ કર્યાં. સવારે પતિદેવ વસુદેવને આ મહાન સાત સ્વપ્નાની વાત કરતાં પતિએ કહ્યું-હે દેવ ! તને આ સ્વપ્નથી ભરતાના અધિષત પુરુ થશે તેમાં કોઇ શક નથી.’ સ્વ'ના ફળકથનથી દેવકી ખુશ-ખુશાલ થઇ ગઇ. પરંતુ પાછું કંસની દુષ્ટતા–ક્રુરતાનું સંસ્મરણુ દેવકીને વિષાદ ઘેરી બનાવી ગયુ. દેવકીએ પતિવને કહ્યું હે નાથ ! તમારી જેવા પ્રચર્ડ પરાક્રમી મારા નાથ હાવા છતાં હું તેા અભાગન છું. અહીં મને પુત્ર જન્મે છે અને આ દયાહીન કંસ તેને
અનાધ જેવી જ ઘડીના છઠ્ઠા
Page #59
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
- વર્ષ ૧૦ અંક ૩-૪ તા. ૨૬-૮-૯૭ :
: ૫૭ | ભાગમાં હણી નાંખે છે પણ પુત્રના જન્મતા જ થતાં કૃર મતની વાતોથી હું વાજ આવી છે
ગઈ છું. માર થી પુત્ર મૃત્યુનું દુઃખ સહ્યું નથી જાતુ. જે હવે પછી આ સાતમા ગર્ભને ? છે પણ તે નાલાયક, પાપી હણી નાંખશે તો દેવકીને પણ મરી ગયેલી જ જાણજે. એમાં છે છે કેઈ બે મત નથી.”
પુત્રોન રહેસાટભર્યા, કમકમાટી ભર્યા છ-છ વખતના મોતને તો આજ સુધી છે કે પાસેથી સાંભળી–સાંભળીને ખુદ વસુદેવ પણ વેદનાથી વ્યથિત જ હતા. આજે || દેવકી આગળ પોતે પણ હૈયાવરાળ ઠાલવતા બોલ્યા કે-પ્રિયે ! મારી જ નજર સામે
મારા જ જન્મ જાત નવજાત શિશુઓને પશુની જેમ હરામખેર કંસે હણી નાંખ્યા છે તેથી તો હું ઝવતો મરેલો છું (જીવતું મેત જોઈ રહ્યો છું, પણ હવે એ કંસ રાક્ષસથી કે આ પુત્ર મારે બચાવવાનું જ છેમાટે હે દેવિ! ખેરું કર્યા વિના દેહલા પૂર્વક ગર્ભનું છે. છે પાલન કરે. બેઠ કરશે નહિ. ગોકુલનો અધિપતિ નંદરાજ મારા આ પુત્રનું ગુપ્ત રીતે
લાલન કરશે. માટે મેં પુત્ર જન્મે કે તરત નંદરાજાને આપી આવવાને નિર્ણય કરી છે લીધે છે. આ પુત્ર મારા પ્રાણના ભેગે પણ રક્ષણ પામશે જ. માટે હવે દેવિ ! તમે
મિશ્રિત રહો આવી આશ્વાસનની વાણીથી ખુશખુશાલ થયેલા દેવકીએ પણ સુખપૂર્વક - ગર્ભનું પાલન કર્યું. છે . જેમ દેવકી-વસુદેવને સાતમા ગર્ભના રક્ષણની ચિંતા હતી. તેમ કંસને પણ છે આ જ ગર્ભને જરૂર હતી. કેમકે અતિમુકતક નામના મુનિવરે દેવકીને સાતમે ગર્ભ # મારો હત્યારો જણાવ્યું છે. આથી આ વખતને ગભ વધુ રક્ષણની અપેક્ષા રાખતો છે હતે. જે આ ગર્ભ ક્યાંય છટકી જાય તો મારૂ મૃત્યુ તેનાથી જ નિશ્ચિત છે. આમ છે 4 વિચારીને કંરે દેવકીના સૂતિકાઘરને વધુ સંરક્ષણ હેઠળ મૂકી દીધું.
સાતમો ગર્ભ જન્મતાં જ કંસના હાથે મરે તે દેવકી જીવી શકવાની નથી. અને છે { આ ગર્ભ બચી જાય તો કંસ જીવી શકવાનો નથી. સાતમા ગર્ભના સંરક્ષણના ઉપાયો
બને પક્ષે સતેજ બન્યા હતા. દેવકીની મથુરામાં જ મજબૂર દશાથી પ્રચંડ શક્તિશાળી છે ૧ વસુદેવ પણ મજબૂર જ હતા. તેમાંય વધી ગયેલા સુરક્ષા કવચમાં વધુ ફસાઈ ગયા હતા.
આવા ખતરનાક વાતાવરણ વચ્ચે પણ આખરે તે દેવકીના સાતમા ગર્ભને જ-મ છે થયે જ. દેવતાઓથી અધિષ્ઠિત એવા ભરતાઈની મહાસમૃદ્ધિના ભેગવનારા પુત્રને દેવકીએ ? શ્રાવણ-સુદ-૮ની રાત્રે લોકોત્તર લગ્ન હતું તેવા સમયે એક પુત્રને જન્મ આપે.
કંસન. સૈનિકે દેવકીના પુત્ર જન્મને જાણીને કંસને જણાવે તે પહેલા જ છે. ભરતાર્થની અધિષ્ઠાયક દેવીએ કંસના સૈનિકોને નિદ્રામાં પોઢાડી દીધા. દેવકીએ તે બધાને ઘસઘરાટ ઉંઘતા જોઈને તરત જ શરી–વસુદેવને લાવ્યા અને પળને પણ વિલંબ કર્યા વગર પુત્રને લઈને ગોકુળ તરફ પ્રયાણ કરી દીધું.
Page #60
--------------------------------------------------------------------------
________________
૫૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જન્મેલા લઈ જવાતા પુત્રની ઉપર દેએ પુષ્પના અઢળક સમૂષથી વધાવ્યા કે જેથી ભૂતલ આખુ પુષ્પરૂપી દાંતવાળું બની ગયું. દેવે વડે ધારણ કરાયેલા છત્ર અને વીંઝતા અદ્દભૂત ચામરવાળા બાળકને વસુદેવ લઈ જઈ રહ્યા હતા ત્યાં જ ગોપુરમાં ઉગ્રસેન રાજા કે જે કંસના પિતા હતા તેમણે પૂછયું-“અરે! આ નેત્રને આનંદ કરનાર અદ્દભૂત દશ્ય દેખાય છે તે શું છે વસુદેવ! ?” ત્યારે હર્ષભર વઢનથી વસુદેવે કહ્યું- “આ કાષ્ટના પાંજરામાંથી તમને જે છોડાવનારે છે તે આ છે. આ રીતે ધીમે રહીને ઉગ્રસેન રાજાને વસુદેવે કહ્યું.
આગળ જતાં ખતરનાક યમુના નહી આવી. એક તે અંધારા જેવી રાત. તે પણ છે મધરાત, ચોમાસાના શ્રાવણ માસનો દિવસ, અને ભયાનક મોજા ઉછાળતી યમુના છે 8 નહી. અતળ ઉંડા એના પાણી. સાથે (માથા ઉપર ટેપલામાં મૂકેલ) નવજાત શિશુ. પાણીનું કઈ જાણે વહેણ કંઈ બાજુ હશે. પણ બાળકને બચાવવા જ એક યેય હતું. સવાર પડે તે પહેલા તો ગોકુળ પહોંચી પાછુ મથુરા પહોંચી જવાનું હતું. ટુંક સમયમાં ભયાનક આફતના ઝળુંબતા એાળા નીચે બધુ કામ પાર પાડવાનું હતું. પણ સાથે હતે ! ૧ પુન્યવાન નવજાત શિશુના પ્રભાવને શિશુના પ્રભાવથી પ્રચંડ મોજા ઉછાળતી યમુના નદીને છે ક સુખેથી ઉતરી જઈ બાળકને નંદ રાજાને સોંપ્યો. ભાગ્યયોગે નં પત્ની યશોદાએ સુંદર A પુત્રીને ત્યારે જ જન્મ આપ્યો હતો. તેને લઈને અને બાળક યશોદાને સંપીને કૃતકૃત્ય ર થયેલા વસુદેવ જલ્દી મથુરા પાછા ફર્યા. પુત્રી દેવકીની બાજુમાં સુવાડી પોતે પોતાના છે
સ્થાને ગયા. અને તે જ વખતે કંસના સૈનિકેની નિદ્રા દૂર થઈ. જાગી ગયેલા તેઓએ ! છે દેવી પાસે રહેલી બાળકીને ઝૂંટવીને કંસને પી. કંસે પણ બાળકીને હાથમાં લઈ ! ૬ ડિરસ્કાર પૂર્વક તેની સામે જોઈને કંસે બાળકીના નાકને છેદી નાંખ્યું.
અને અહંકારભરી ભાષામાં બે કે-“પ્રીતિ અને ભીતિથી જે કંસ સઢા છે R અખલિતપણે મિત્રો અને શત્રુઓથી સ્મરણ કરતો રહ્યો છે તે કંસ દેવકીના સાતમા
ગર્ભથી એ ય પાછી આવી બાળકીથી મૃત્યુ પામશે. અસંભવ, અસંભવ. અતિમુક્તક ૧ મનિનું તે વચન જુઠું છે, સાચું નથી. આ રીતે ઉલઠ રીતે અતિમુક્તક મુનિના છે 8 સત્ય વચનને હસી કાઢીને, પિતાને મૃત્યું (અમર) માનતો કંસ મનથી નિર્ભય બનીને
રાજ્ય કરવા લાગ્યો. પ્રચંડ બાહુબળીએાને હીનશક્તિવાળાથી મૃત્યુ થવાનો ભરોસો છે નથી હોતો. આથી તરતની જન્મેલી તે બાળકીના નાકને છેદી નાંખીને તેની અવજ્ઞા છે કરીને દેવકીને પાછી મેંપી દીધી.
પિતને મૃત્યુ માની લેવા માત્રથી, મત ક્યારેય પીછો છોડતું નથી. નક્કિમ { થયેલા સમયે એકના એક દિવસ મોત આવ્યા વગર રહેતું નથી. છઠ લખાયેલી હશે ? { તો સાતમ થવાની નથી. આ વાત અત્યારે તો કંસ ભૂલી જ ગયો છે.
પિતાના ઘાતકની હત્યા પોતાના હાથ બહારની ચીજ છે. [ ક્રમશઃ ] !
Page #61
--------------------------------------------------------------------------
________________
8 શાસન માન્ય મહાગ્રન્થકારીની આશાતનાની મોટી ભૂલ છે
--શ્રી પ્રેમપ્રિય
જીજે
ન્યાય વિશાર૪ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રી યશ વિ. મ. લગભગ ત્રણ વર્ષ પ્રવે થઈ ગયા હતા. એઓશ્રી જૈન શાસનમાં અજોડ વ્યક્તિત્વને ધરાવનારા મહાપુરૂષ હતા. સરસ્વતી માતાની કૃપાને વરેલા હતા “એ નમઃ' એ મંત્રને સવા કરોડ જાપ ન કર્યો હતો. ત્યવચમાં વિશિષ્ટ પ્રકારના અવધાન કરી જૈન શાસનની અનુપમ કેટીની પ્રભાવના કરી હતી. કાશીમાં દીર્ઘકાલ રહી સઘલાએ ન્યાયાદિ દશનેને સાંગોપાંગ છે તલસ્પર્શી અવ્યયન કર્યું હતું. ત્યાં વાદીઓ સાથે વાત કરવામાં વિજય પ્રાપ્ત કરવાના કારણે જ પરઠની પડીતોએ રાજસભામાં એઓશ્રીને ન્યાયાચાર્યની પઢવીથી વિભૂષિત કર્યા હતા.8
આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી માટે મહાપુરૂષ દ્વારા એમ કહેવાયું છે કે આ. છે હરિભદ્રસૂરિજીએ પૂર્વધરોનું ભાન કરાવ્યું છે એમ મહોપાધ્યાય શ્રી યશ વિ. મ. માટે છે
પણ કહેવાયું છે કે એને લઘુ હરિભદ્ર હતા. આ. શ્રી હરિભદ્રસૂરિ મ. જેમ ચૌઢ 8 ચુમ્માલીસ કથાની રચના કરી છે. તેમ મહોપાધ્યાય શ્રી યશ વિ. પણ અનેકાનેક છે ગ્રન્થની રચના કરી છે ન્યાયાલોક નપદેશ વગેરે કેટલાએ આકર ગ્રન્થ રચ્યા છે ભાષાર હસ્ય વગેરે કેટલાએ પ્રકરણ ગ્રંથની રચના કરી છે. આ. હરિભદ્ર સૂ. રચિત છે શાસ્ત્રવાર્તા સમુચ્ચય ગ્રન્થ પર સ્યાદ્દવાર કલ્પલતા નામની ટીકા રચી છે જે નવ્યન્યાયની શૈલીથી સભર છે બીજા પણ આવા અનેકાનેક ગ્રન્થ પર ટીકાઓ રચવાનું અનુપમ છે છે કેટીનું કાર્ય કર્યું છે તેમજ ગુજરાતીમાં પણ તત્વસભર સવાસો-દોઢસે–સાડા ત્રણ ઈ ગાથાના રતલને–સજઝાયે રચ્યા છે અને એ રીતે એ મહાપુરૂષે જૈન શાસનને અનેક- 5 વિધ સાહિતાથી સમૃદ્ધ બનાવ્યું છે.
આજે પણ હકીકત રુપે કહેવાય છે કે જ્યાં સુધી આ. હરિભદ્ર સૂ. મ. તથા ઉપાધ્યાયજી મ.ના ગ્રન્થોનું અધ્યયન-અધ્યાપન કે પરિશીલન ન કર્યું હોય ત્યાં સુધી ( શાસનની થીયેરી હાથમાં આવી શકતી નથી અને જૈન શાસનના સાચા ઉપદેશક બની છે { શકાતું નથી.
જૈન શાસન સંઘમાં ઉપા. શ્રી યશ વિ. મ. પ્રામાણિક તરીકે પરમ માનનીય { અને પરમશ્રધેય રૂપે પ્રસિદ્ધિને પામેલા છે. તેઓશ્રીની ગૌરવ ગરિમા તેમની હયાતી આ ઝરમ્યાન ગવાતી હતી અને વર્તમાનમાં પણ ગવઇ રહી છે. 8 તેઓશ્રીએ જૈન ન્યાયને નવીન ન્યાયની શૈલીમાં ઉતાર્યો એથી એમને માટે એમ છે પણ કહેવાય છે કે ઉપા. યશ વિ. મ. ન થયા હોત તે નવીન તૈયાયિકે સ્યાદ્વાદ– ?
Page #62
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે સિદ્ધાંતને અસત્ય ઠરાવી દેત. આજે પણ એઓશ્રીના ગ્રન્થોને તલસ્પર્શી અભ્યાસ કરી છે છે પોપટ પાકની માફક પણ ઉપસ્થિત કરવામાં આવે તો કઈ ઈતર પડીતની તાકાત નથી પણ છે કે ચર્ચામાં ઉભા રહી શકે. - વર્તમાન કાળમાં પ. પૂ. આ. દેવ શ્રી ભુવનભાનુ સૂ. મ. ના પ્રશિચ મુનિરાજ | શ્રી યશ વિ. મ. પણ ન્યાયવ્યાકરણ આગમ–પ્રકરણ વગેરે ગ્રન્થનો અ યાસ કરીને ! વર્તમાન કાલની અપેક્ષાએ સારી એવી વિદ્વત્તા પ્રાપ્ત કરી છે પરંતુ એમને એ વિદ્વત્તા છે પૂર્વકાલિન મહોપાધ્યાય શ્રી યશ વિ. મ. ની વિદ્રત્તાની આગળ એક અંના તોલમાં ! પણ આવી શકે એમ નથી અને એ મુનિશ્રી પણ પિતા માટે એવું જ માનતા હશે. ૪
| મુનિશ્રી યશ વિ. એ ઉપા. શ્રી યશ વિ. મ. રચેલા 2 અને વિવરણાદ્ધિ | ઉપર ટીકાઓ અને ભાષાંતર રચવાનું કામ કરી રહ્યા છે એમાં ઉપા. શ્રી યશ વિ. મ. ભાષારહસ્ય પ્રકરણ નામના ગ્રન્થની રચના કરી છે અને તેના પર વિવરણ (ટકા) પણ આ તેઓશ્રીએ જ રચ્યું છે એ વિવરણ (ટકા) પર મુ. યશ વિ.એ “ક્ષર ન” નામની ? ૨ ટકા રચી છે અને હિન્દી ભાષાંતર પણ કર્યું છે એ “મેક્ષરત્ન” નામની ટીકામાં મુનિ* શ્રી પૃષ્ટ ૧૯પર-એકસિમનું પરમાણી મૃદુસ્પર્શવત્વ અત્ર મૃદુશીત મૃકણી ત્યાદિનેક્ત ત૬ વ્યાખ્યાપ્રજ્ઞસ્વાઢિભિઃ સહ વિરૂદ્ધમિવ પ્રતિભાતિ...
અતઃ ત્રિસ્પર્વ કાનિચિ~દશીતસ્પર્શનિ ઈત્યાઢિ યહુક્તમત્ર વિવરણકારણ છે તપ્યુપર્યુક્ત શાસ્ત્રવચનઃ સહ વિસંવતિ.
તથા “ચતુરૂવિચારેડપિ હૈ મૃદુલઘુરૂપાવવસ્થિતી સ્પર્શી ઈત્યાદિકમપિ પ્રજ્ઞા{ પના–વ્યાખ્યા પ્રજ્ઞત્યાદિભિ.” સહ પ્રતિકૂલ મિવ પ્રતિભાતિ.
વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) ગ્રન્થમાં એક પરમાણમાં સ્પર્શને વિચાર કરતા કે છે જણાવવામાં આવ્યું છે કે એક પરમાણુમાં શીત–સ્નિગ્ધ શીત-ઋક્ષ ઉsણ–નિગ્ધ/ઉષ્ણ– છે ઋક્ષ આ ચાર યુગલમાંથી કઈ પણ એક યુગલ (બે સ્પર્શી હોય છે પરંતુ, મૃદુ સ્પર્શ છે # જણાવ્યું નથી.
જ્યારે ઉપા. યશ વિ. મ. “મૃદુશીત મૃદુષ્ણ” વા એમ કહીને પરમાણુમાં ! છે મૃદુ સ્પર્શ હોય છે એમ જે કથન કર્યું તે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) ગ્રન્થની છે. સાથે વિરૂદ્ધ જેવું લાગે છે એમ પિતાની મોક્ષરત્ના ટીકામાં કહીને મુનિ યશ વિ.એ 5 ઉપા, યશ વિ. મ.ના કથનનું ખંડન કરવા જેવું કર્યું છે અને આગળ વધીને કેટલાક ! તે દ્રવ્યોમાં ભગવતી સૂત્ર (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ)ની અંદર મૃદુ સ્પર્શ નથી જણાવ્યો માટે ? છે કેટલાક ભાષા દ્રવ્યમાં ઉપા.જી મ. મૃદુ સ્પર્શ હોય છે એમ જણાવ્યું તે વ્યાખ્યા
Page #63
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૩-૪ તા. ૨૬-૮-૯૭ :
છેપ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર)ની સાથે વિસંવાદી વિરૂધ છે એમ કથન કરી ઉપા.જી મ.ના જ કથનનું ચિખુ ખંડન જ કર્યું છે. મુનિશ્રી યશ વિ.ની આ પ્રવૃત્તિ ખરેખર જેનશાસ- નની મર્યાત બહારની લાગે છે જેના શાસનમાં એવી મર્યાદા છે કે શાસન માન્ય મહા પુરૂષોએ જે વાતની પ્રરૂપણ કરી હોય તેનું ખંડન કરાતુ નથી પણ સમન્વય કરાય છે. છે
જૈન શાસનમાં એ પ્રણાલિકા છે કે કેટલીકવાર દેખીતી રીતે શાસ્ત્રોમાં પરસ્પર ' વિરેાધી પીડા જોવા મળે છે પણ સ્યાદવાદની સાપેક્ષ દષ્ટિવાળા જ્ઞાની પુરૂષ તેને | સમન્વય કરી આપતા, જ્યાં સમનવય સાધવા પિતાની પ્રજ્ઞા કામ ન કરતી ત્યાં “તત્વ છે
કેવલિગમ્ય” “તત્વમત્ર બહુશ્રુતા વિદ્ધતિ” એમ જણાવતા અને એમ જણાવીને શાસન માન્ય મહાપુરૂષનું ગૌરવ જાલવી રાખતા હતા અથવા ગ્રન્થકારે કઈ અપેક્ષાએ વાત કરી છે તે અમને સમજાતુ નથી એમ પ્રતિપાઠન કરી મહાપુરૂષ શાસન માન્ય મહાપુરૂષોની મહાનતાને અખંડિત રાખીને પોતાની જાતની લઘુતા પ્રઢર્શિત કરતા હતા, પરંતુ ખંડન કરવા દ્વારા પિતાની જાતનું ગૌરવ દેખાડતા ન હતા.
| ભાવારહસ્ય અને તેના વિવરણના í ઉપા. શ્રી યશ વિ. મ. વિવરણમાં છે ઇ પરમાણુ આદિમાં સ્પર્શની જે વાત કરી છે તે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ વગેરે ગ્રન્થોની વિરૂદ 8
જેવી છે વિસંવાદી છે. એમ પોતાની “મેક્ષરત્ના” ટીકામાં કહીને જાણે અજાણે પણ છે મુનિશ્રીએ પ્રથવાંચન કરનારના કિલ અને દિમાગમાં ઉપા. શ્રી યશ વિ. મ. ભગવતી ! સૂત્ર (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ) આત્રિ શાસ્ત્રથી વિરૂધ પ્રરુપણા કરનારા છે આવી આભા જ
પેઢા થાય અને એથી વાંચન કરનારના હૃઢયમાં રહેલી ઉપા.જી મ. પ્રત્યે પ્રમાણભૂત ને પુરૂષ તરીકેની બહુમાન પરિણતિ ખંડિત થાય એવું કાર્ય કર્યું હોય એમ લાગે છે. 5
ઉપા. શ્રી યશ વિ. મ. પણ કેવલિ ભગવંતના જ્ઞાનના ઉપયોગની બાબતમાં હિ. ભિન્ન મંતવ્ય ધરાવનારા આ. શ્રી સિદધસેન દિવાકર, મલવાદી, જિનભદ્ર ક્ષમાશ્રમણના મતભેદોને ન દ્વારા સમન્વય કરી આપી એ મહાપુરૂષો પ્રત્યેની પૂજ્ય બુદ્ધિ જારી રાખી હતી તેમ મુ. યશ વિ.એ પણ ઉપા.જી મ.ના ભાષારહસ્યના વિવ-૪ રણમાં કહેલી વાત જુદુ વક્તવ્ય ધરાવનારા શાસ્ત્ર પાઠથી જુકી જણવા મળી તેને
સમન્વય કરી આપવો જોઇને હતો અથવા સમન્વય કરવા પોતાની પ્રજ્ઞા ન પહોંચતી ! | હોય તે ઉપા.જી મ. કઈ અપેક્ષાએ વાત કરી છે એ અમારી સમજમાં નથી આવતી 5 એમ પોતાની ટીમમાં રજુઆત કરવી જોઈતી હતી એના બકલે ઉપા.જી મ વિવરણમાં છે જે વાત કરી છે તે પ્રજ્ઞાપના વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ વગેરે શાસ્ત્રોની સાથે વિરુધ્ધ જેવી છે છે છે વિસંવાદી છે પ્રતિકુલ જેવી છે એમ કહીને ખંડન કરવા લાગી ગયા તે મહાનપુરૂષની છે ? મહાનતાને પીછાન્યા વગર પોતાની તુચ્છતાનું પ્રદર્શન કર્યું હોય એમ લાગે છે. જેન
1
.
Page #64
--------------------------------------------------------------------------
________________
૬૨
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે શાસનની એક વિરલ વિભૂતિની ઘેર આશાતના કરી છે તેમજ જૈન સંઘમાં ઉપા.જી મ. માટેની પૂન્યત્વ બુધિ પર જોરઢાર કુઠારાઘાત કર્યો છે.
સમુદાયની અપેક્ષાએ ભાષા દ્રવ્યમાં સ્પર્શ સંખ્યાને વિચાર કરવામાં આવે ત્યારે એક સમયમાં ગ્રહણ કરેલા ભાષા દ્રવ્યના સમુહમાં અવશ્ય ચાર પણ હોય છે ? ઓછા કે વધારે નહીં. ભાષા દ્રવ્યના સમુહમાં ચાર સ્પર્શની ઘટના ઉપા.જી મ. આ 8. રીતે કરે છે.ભાષા દ્રવ્યના સ્કર્ધમાં મૃદુ લઘુ સ્પર્શ અવસ્થિત- સદા રહેતા હોય છે ? તથા અન્ય બે સ્પર્શના યુગલ “સ્નિગ્ધ–ઉષ્ણ, સિનગ્ધ-શીત, ઋક્ષ–ઉષ્ણ, ઋક્ષશીત”, .
આ ચાર યુગલમાંથી કઈપણ એક યુગલ હોય છેઆ રીતે મૃદુ–લઘુ અને ઉપરોક્ત છે આ ચાર યુગલમાંથી એક યુગલ એમ ચાર સ્પર્શ હોય છે.
એમ પ્રાચીન સમ્મઢાય છે અર્થાત્ ઉપા.જી મ. ભાષાદ્રવ્ય સમુહમાં ચાર સ્પર્શની 8 વાત સમ્મઢાયના આધારે કરેલી છે. પોતાની મતિક૯૫નાથી નથી કરી. આગળ જઈને છે છે તેઓશ્રી એ પણ જણાવે છે કે સૂત્રકારના સૂત્રોની ગતિ (ૌલી) વિચિત્ર-વિવિધ પ્રકા1 રની હેવાથી સમ્મઢાય દ્વારા કહેવાયેલી વાતમાં આનું શું પ્રજન છે એમ શં 5. જ કરવી જોઇએ નહી.
એક સમય ગૃહિત ભાષાદ્રિવ્યમાં ચાર સ્પર્શની વાત સમ્મઢાયના અનુ સારે જણ8 વેલી હોવા છતાં અને મુનિશ્રીએ પણ પિતાની ટીકામાં “સમ્મઢાય' ઇતિ વિવરકારેણ છે 4 વદિસ્પર્શતવિવરણે પ્રજ્ઞાપનાવૃત્તિ મવલખ્ય કૃત” વિવરણકાર ઉપા.જી મ. પ્રજ્ઞાપના
સૂત્રની વૃત્તિને અનુસરીને વણના વિચારથી માંડી સ્પર્શ સુધીને વિચાર કર્યો છે, તેમજ, પ્રજ્ઞાપનામાં કામગૃશ્વિકના અભિપ્રાયથી આ. ભ. શ્રી મલયગિરિ મ.એ ભાષામાં ભાષા દ્રવ્યના સમુહમાં ચાર સ્પર્શની વાત કરી છે અને એના અનુવાદ રૂપે ઉપા. યશ વિ.
મ. વિવરણમાં ચાર સ્પરની વાત કરી હોવી જોઈએ. આ રીતે મુ. યશ વિ.એ જણા| વવા છતાં ‘તથા ચતુઃસ્પ વિચારેડપિ કી મૃદુ લઘુરૂપાવવસ્થિતી રૂપશી' ઇત્યાદિકમપિ ?
પ્રજ્ઞાપના-વ્યાખ્યાપ્રજ્ઞસ્વાદિભિઃ સહ પ્રતિકુલમિવ પ્રતિભાતિ” એમ જણાવીને ઉપા.મ. છે વિવરણમાં જે ચાર સ્પર્શની વાત કરી છે તે પ્રજ્ઞાપના વ્યાખ્યા પ્રતિ વગેરે ગ્રન્થોની # ૧ સાથે પ્રતિકુલ-વિરૂદ્ધ જેવી જણાય છે. આ રીતનું લખાણ મુનિશ્રીએ કહ્યું છે તે જરાય છે છે ઉચિત કર્યું નથી એમાં પણ ઉપા.જી મ.ની ગૌરવ ગરિમાને ધકક લાગે એવું જ થયું છે. છે. આગળ જતા પૃષ્ઠ ૨૦ પર આ. ભ. શ્રી મુનિચંદ્રસૂરિ મ. એ પૂર્વકાલિન છે એક પ્રામાણિક મહાપુરૂષ થઈ ગયા એમણે અંધશતક ચૂણિ ટીપ્પણમાં–
- “મઉથલયમિતિ . યઢત્ર મૃદુલઘુ સ્પર્શાભ્યાં અવસ્થાયિલ્યાં યુન્મવેન સ્નિગ્ધ
Page #65
--------------------------------------------------------------------------
________________
-
- •
•
વર્ષ ૧ અંક ૩+૪ તા. ૨૬-૮-૯૭
: ૬૩ . ને મુણ્યમિત્યાઢિશ્ચિતુર્ભિશ્ચ બ્રિકસંગેશ્ચતુ–સ્પર્શવમુક્ત તદ વ્યાખ્યાપ્રજ્ઞસ્વાદિભિઃ સહ B વિરૂધ્ધમિવ ભાતિય ભાષા દ્રવ્ય સમુહમાં બે મૃદુ લઘુ સ્પર્શ અને સ્નિગ્ધ-ઉણ, આઢિ ચાર યુગલમાંથી કેઈપણ એક યુગલ એમ ચાર સ્પર્શ હોય છે એમ જે કથન બંધશતક ચણિ ટીપણામાં કહ્યું છે તે પણ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) આદિની સાથે 4 વિરૂધ જેવું લાગે છે એમ કહીને મુનિશ્રીએ ખરેખર હદ કરી નાખી છે આવા લખા{ ણથી તે મોક્ષરત્ના ટીકા વાંચનારના દિલ અને દિમાગમાં એવી જ પ્રતીતિ થાય કે ૧ આ. શ્રી મુનિચંદ્રસૂરિ મ. પણ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ પ્રજ્ઞાપના આદિ શાસ્ત્રથી વિરૂધ્ધ વાત ?
કરનારા છે. વાસ્તવમાં મુનિશ્રીએ એમ લખવું જોઈતું હતું કે ચાર સ્પર્શના વિચારમાં જ છે વ્યાખ્યા પ્રાપ્તિ પ્રજ્ઞાપના સૂત્રમાં ચાર સ્પર્શવાળા ભાષાદ્રિવ્યોને ગ્રહણ કરે છે તે આ 3 પ્રમાણે-શીત –ઉષ્ણુ ઋક્ષ-સ્નિગ્ધ, ભાષાદ્રવ્યને ગ્રહણ કરે છે એમાં મૃદુ સ્પર્શ નથી !
કહ્યું તેમજ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં બાદર સ્કન્ધામાં જ ગુરૂ-લઘુ-મૃદુ-કર્કશ સ્પર્શ હોય છે તે છે સૂક્ષમ અબ્ધમાં નથી હોતા ભાષા દ્રવ્યો સૂક્ષ્મ અધે છે એથી એમાં મૃદુ સ્પર્શ 8 { નથી હોતો એમ જણાવ્યું. છે ત્યારે ઉપા. મ. વિવરણમાં ભાષાદ્રવ્યના સમુહમાં તત્ર-ચતુસ્પશે તો ઇત્યાદ્રિ 1 ગ્રન્થથી મૃદુ સ્પર્શ હોય છે એમ જણાવ્યું તે સમ્મઢાયના અનુસાર આ મંલયગિરિ ૧ મ.ની પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિના અનુસારે આ. મુનિચંદ્રસૂરિના બંધ શતક ચૂણિના ૧ ૧ ટીપણાના અનુસાર ભાષાદ્રવ્યના સમુહમાં મૃદુ-લઘુ આદિ ચાર સ્પર્શની વાત કરી છે 4 ભાષાદ્રવ્ય સમુહમાં મૃદુ સ્પર્શ હોય છે એમ જણાવ્યું છે અને જે આ રીતે પિતાની ? ૧ ટીકામાં લખ્યું હોત તે આ ગ્રન્થ વાંચન કરનારના હ યે ઉપા.જી મ. પ્રજ્ઞાપના વ્યાખ્યા 1 પ્રજ્ઞપ્તિ આદિ ગ્રન્થથી વિરૂદધ વાત વિવરણમાં કરી છે એવી પ્રતીતિ થાવાની શકયતા છે
જ ન રહત. પૂ. ઉપા.જી મ. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) પ્રજ્ઞાપના વગેરે આગમ US નું વાચનપરીશીલન નથી જ કર્યું એવું તે નથી જ કેમકે તેઓ શ્રી સકલ છે શાસ્ત્રના પારગામી હતા. છતાં પણ ભાષા રહસ્ય ગ્રન્થના વિવરણમાં સમ્પ્રદાય આદિને 4 અનુસરીને પરમાણમાં મુદ-શીત, મૃદુ-ઉsણ સ્પર્શની ભાષા દ્રવ્યોના કેટલાક દ્રામાં છે મૃદુ આદિ ત્રણ સ્પર્શની અને સમુદ્રાયને આશ્રયીને મૃદુ આદિ ચાર સ્પર્શની # વાતો કરીને મૃદુ સ્પર્શ ભાષા દ્રશ્યમાં હોય છે એમ જણાવ્યું એ માટેની કોઈ અપેક્ષા 5 શેાધી કાઢવી જે ઈતી હતી એના બદલે એમણે કરેલી એ વાતે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ વગેરે * શાસ્ત્રોની સાથે વિરુધ્ધ જેવી છે. પ્રતિકુલ જેવી છે વિસંવાદી છે એમ નિરુપણ કરી
મુનિશ્રીએ જૈન શાસનની મર્યાત્રાનું ઉલ્લંઘન કરી પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય કે એમ લાગે છે. પૂ. ઉપા. શ્રી યશ વિ. મ. ની ઉપરોક્ત વાતને શાત્રે સામે વિરુધ્ધ
જેવી–પ્રતિકુલ જેવી-વિસંવાદી જણાવવાને જે પ્રયાસ કર્યો છે તે કઈ પણ રીતે ક્ષમ્ય નથી. | માટે સમજુ બનીને સુધારી લે અને ફરી આવી ભૂલ ન કરે એવી આશા રાખી વિરમું છું.
Page #66
--------------------------------------------------------------------------
________________
કયા ધર્મનું મુળ છે . . ! શ્રી મહાવીરાય નમઃ |
અહિંસા પરમે ધર્મ ! ESTD SY 2028 Trust Act. Reg. No. E-379 Kachchh P 20040/20079 છેDonation is Exam. U/s 80-G (5)certi No. 6342 CITR Dt. 9-10-93 to 31-3-983
શ્રી જીવદયા મંડળ – રાપર ! રાપર-કચ્છ ૩૭૦ ૧૬૫ ૩ પિસ્ટ બેક્ષ નં. ૨૩ { રાપર પાંજરાપોળને મદદ માટે અપીલ
ધમપ્રેમી ભાઈશ્રી,
છેલ્લા ૨૫ વર્ષથી આ સંસ્થા અબાલ, નિરાધાર, નિઃસહાય ને આશ્રય સ આપી નિભાવવાનું તેમ કસાઈ વાડે જતા જીવોને બચાવવાનું કાર્ય કરે, રહેલ છે.
છેલ્લા બે વરસથી ઊપરા ઉપરી અછત ને લઈ આ સંસ્થા ઊપર ખૂબ જ ૧ મોટી જવાબઢારી આવી પડેલ છે. આજની તારીખે આ સંસ્થામાં ૪૮૦૦ (ચાર હજાર 4 આઠશો) આસપાસ અબોલ જી આશ્રય લઈ રહેલ છે. તારીખ ૧૪–૯૬ થી તારીખ છે. ૩૧-૩-૯૭નો નિભાવ ખર્ચ રૂા. ૧,૨૫ કરોડ (સવા કરેડ) આસપાસ લાગેલ છે. 4 જેના ઊપરથી સંસ્થાની જવાબઢારીનો ખ્યાલ આવશે.
આવડી મોટી જવાબઢારી હલ કરવી એ કંઈ નાનુ સુન કાપ નથી સૌનો છે સહયોગ મળે તો જ કાર્ય શકય બને.
ચાલુ સીઝનમાં આ વિસ્તારમાં સારો વરસાઢ થયેલ છે, જેથી નિભાવ કાર્યમાં આ થડી રાહત જરૂર થશે જ, આમ છતાં ૪૦૦૦ જીની નિભાવવાની જવાબદારી તો છે ખૂબ જ મેટી છે. વળી હવે સારા વરસાઢ થવાથી સરકારી રાહત બંદ થશે તેમ ? છે સારા વરસમાં સૌ કોઈને પણ એમ લાગે કે વ૨સ સારૂં છે, જેથી ખેંચાઈને જીવ- 1 { દયાના કાર્યમાં વાપરવામાં આવતી રકમમાં પણ ફરક પડે જેથી પાંજરાપોળના કાર્યમાં છે ઇ મુશકેલી જરૂર થાય તો જીવઢયા પ્રેમી ભાઈઓ, શ્રી સંઘે તથા સંસ્થા ને નમ્ર છે વિનંતી આ સંસ્થાને શકય વધુમાં વધુ રકમ મેકલી જીવદયાના ઉમદા કાર્યમાં સહ{ યોગ આપે અને અપાવે... 0 સંસ્થામાં આશ્રય લઈ રહેલ ઢારોની વિગતવાર સંખ્યા :{ ગાય : ૧૮૧૭ બળa : ૩૩૧ ભેંસ : ૩૩ પાડા : ૬૨૭ આખલા ૫૪ વાછડા : ૧૨૬ છે.
ઘેટા બકરા : ૬૭૫ હરણ–રોઝ : ૬ = કુલ સંખ્યા ૪૮૧૯ તારીખ ૪-૮-૯૭ છે. 9 પત્ર વ્યવહારનું સરનામું : શ્રી જીવદયા મંડળ રાપર (વાગડ) કચ્છ પીન. ૩૭૦૧૬૫ | 8 સંસ્થાનું ખાતુ દેના બેંક રાપર શાખામાં શ્રી જીવઢયા મંડળ રાપરના નામનું છે. જે D s.Bખાતા નં. ૪૬૪ છે.
લી. ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટી શ્રી જીવદયા મંડળ-રાપર
જો મળશે આપનું દાન તે બચશે પશુઓના પ્રાણુ'
Page #67
--------------------------------------------------------------------------
________________
બિટી
પ્યારા ભૂલકાઓ...
પર્યું પણ મહાપર્વ નજીક આવી રહ્યાં છે. આ મહાપર્વની આરાધના કરવા માટે તમે સૌએ અષાઢ સુદી ૧૪ થી પ્રારંભ કરી દીધો છે એટલે સંવત્સરી મહાપર્વના | * પ૦ દિવસ પૂર્વે થી તૈયારીઓ થવા માંડી હતી.
આ ૫૦ દિવસમાં ચાર્તુમાસાર્થે પધારેલ ગુરુભગવંતે આપેલી વિશુધ દેશના સાંભળી હશે ? શ્રી સંઘે કરાવેલ તપાનુષ્ઠાન પણ આચર્યા હશે. જ્ઞાન સાથે તપાચરણ કરવાથી ક્ષણે ક્ષણે બંધાતા ૭ કર્મો એાછાં થયાં હશે?
વિશેષ સાંવત્સરીક પર્વ નજીક આવે છે. વેર-ઝેર-ક્રોધ-માન માયા કે લેભથી કેઈની સાથે ઝઘડા-ટંટા, બેલાચાધી, ન બોલવાના વણે કદાચ બેલાઈ ગયા હોય તો છે તે સર્વેની ક્ષમાપના કરવાનો અવસર આવી લાગે છે. - આ પર્વ આવે તેની પહેલાં આપણે સૌ ક્ષમાપના કરી લઈએ. મારા નિમિત્તે અથવા માર કેઈ કારણે મારા પ્યારાં ભૂલકાઓને જે કાંઈ દુઃખ ઉત્પન્ન થયું હોય છે અથવા અસંતોષની લાગણીઓ પ્રગટ થઈ હોય તો તે સર્વેની હું ક્ષમાપના યાચું છું. આબાલવૃધે મને મિચ્છામિ દુક્કડમ્ પાઠવશેને! - ૫૦ દિવસ સાંભળેલા પ્રવચનેમાંથી જે કાંઈ સારભૂત તો, વાતો આદિ જે કાંઈ યાદ રહ્યું હોય તે લખીને મોકલશે તો અવશરે અવશરે પ્રગટ થશે. | બાકીના ૭૦ દિવસ સારી રીતે ધર્મારાધનામાં જીવન વ્યતીત કરી મનુષ્ય જન્મને સફળ બનાવે એવી શુભાભિલાષા.
* રવિશિશુ છે. જૈન શાસન કાર્યાલય -- બાલ ગઝલ –
– સ્થાનક – દુશ્મને રૂયા તો પથ્થર સુધી ગયા
એક મુસાફર જંગલમાં ભૂલે પડે ૧ સ્વજને રૂડયા તે ખંજર સુધી ગયા
બે ત્રણ દિવસથી આમતેમ ફરે છે. દિવસો } જનની જણ જે પુત્ર જન કાં દાતા કાં શુર વહેવા લાગ્યા કાંઈ માર્ગ સુઝતો નથી. છે નહિ તો રહેજે વાંઝણી મત ગુમાજે નર સૂર્ય પણ એવા ઘટાટેપ વૃક્ષની
– ઇસીતા એથે સંતાચો છે કે દિશાઓનું પણ કાંઈ
Page #68
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) )
છે જ્ઞાન થતું નથી. કાંઈ ગમ પડતી નથી. સંખ્યા ચૌદ હજાર, સાદવીએ છત્રીશ 4 હું કરવું તે શું ન કરવું.
હજાર, શ્રાવક-એક લાખને ઓગણસાઠ ૧ કયાં જવું? પગ ચાલતાં નથી ખાડો હજાર અને શ્રાવિકાઓ પણ લાખને 4 પુરવા કાંઈ ખાવા-પીવાનું મળતું નથી અઢાર હજાર, યક્ષ-માતંગ અને યક્ષિણી– છે આખે અંધારા આવે છે..
સિદાધિકા. દૂર-સુદૂર નજર કરતાં હવે આખો મહત્વકાંક્ષી વિચારો પણ થાકી ગઈ છે.
અરે! મારે સારા લેખક થવું પણ લેખ છે છે એવામાં સામેથી કઈ પથિક આવતો
લખતાં આવડતો નથી { જણાયો મુસાફરને સંતોષ થયે હાશ !
મારે સારા વકતા થવું છે પણ બેલતા છે છૂટકારો થશે. શાંતિને દમ છોડે. સારું
આવડતું નથી ન થયું હવે માર્ગ જડશે.
મારે સારા નેતા બનવું છે ૫૭ છે નજીક આવતાં પથિકને જોઈ બોલ્યો, લાંબુ ભાષણ કરતાં આવડતું નથી એ ભાઈ સારું થયું તમે મળી ગયા. હું મારા સારા પ્રોફેસર થવું છે પણ અંગ્રેજી છે અહિંયા ત્રણ દિવસથી ભૂલો પડ્યો છું.
બોલતાં કે લખતા આવડતું નથી 4
મારે સારા ડોકટર થવું છે પણ ઈજેકશન ? પેલા પથિકે કહ્યું અરે! ભલા આઝમી,
આપતાં હાથ ધ્રુજે છે { તમે તો ત્રણ દિવસથી ભૂલ્યા પડયા છે
મારે બાલવાટિકાના સંપાદર થવું છે કે છે તેવી વાત કરે છે પણ હું તો છ દિવ
પણ સંપાદન કરવાની ગતાગમ પડતી નથી ન સંથી આ ઘનઘોર જંગલમાં ભૂલ્યો પડશે
| (બધુ થવું છે ખરું પણ તે અંગેની જ છું. કહો ! અજ્ઞાની, અજ્ઞાની શું કરે ?
લાયકાત અને આવડત કેળવ્યા પછી પ્રણામ આર. સંઘવી થવાય છે. માટે મહતા છોડી દે,). (નાસિક)
વિકાસ આર. સંઘવી (નાસિક) જીવન-પરિવાર
-- હાસ્ય હોજ – નામ-વર્ધમાન, પિતા–સિદ્ધાર્થ, માતા પ્રવાસી (ટી.સી.ને) : સાહેબ, મને જ ત્રિશલા, જન્મ સ્થળ–ક્ષત્રિય કુંડ, લાંછન- ખૂબ જ અફસોસ છે કે કૂતરો મારી છે સિંહ, વર્ષ-૭૨, ચ્યવન–અષાઢ સુદ ૬, ટિકિટ ખાઈ ગયો. જ જન્મ–ચૈત્ર સુદ ૧૩, દીક્ષા-કાતિક વદ ૧૧ ટી.સી. : હું પણ દિલગીર છું કે છે કેવળજ્ઞાન વૈશાખ સુદ ૧૦, નિર્વાણ તમારે તમારું ભજન ફરીથી ખરીદવું. ૪ છે આ વઢ ૦)), ગણધર-૧૧, સાધુઓની
-મેઘના છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
ઇસ્વી સન ૧૯૪૭ પહેલાં આઝાદી પહેલાના રાજા-મહારાજાઓના સમયે કેશરીયાજી તીર્થ શ્વેતાંબરનું છે એ આવેલે ન્યાય
પ્રસ્તુતકર્તા–ઉદયચંદજી હ. મહેતા C/o. ગરિમા ટેકસટાઈલ, { [ ક્રમાંક : પ ] ૨૦ બિરલેકાવાસ, પાલી-મારવાડ-૩૦૬૪૦૧ (રાજસ્થાન)
આ શ્રી કેશરીયાજી મ.નું તીર્થ મુગલ શહેનશાહ અકબરે પણ તાંબરને જ ! { આપેલ છે. આ વિષયમાં ખુઢ બાદશાહી મહેર છાપતું ફરમાન શેઠ આનંદજી કલ્યાણજી છે જે તાંબરની એક મોટી તીર્થ સંસ્થાનું નામ છે. એમાં હાજર છે અને આ ફરમાન { સાચું છે. કારણ કે એ અરમાનમાં શ્રી સિદ્ધાચલ, ગિરનાર, સમેતશિખરજી, રાજગૃહીના 5 પાંચે ડુંગરા, આબુજીને ડુંગર પણ શ્રી કેશરીયાજીની સાથે શ્રીમાન્ હરસૂરીશ્વરજીને { આપેલ છે તે સિધ્ધાચલાઢિમાં સિધ્ધાચલજીની મુખ્યતા હોવાથી શ્રી સિદ્ધાચલજી
શ્વેતાંબરને અપાવાને લેખ પોતે શ્રી હીરસૂરિજીને રાસ જે શ્રીમાન્ હીરસૂરિજીના ને સમકાલીન ઋષભદ્રાસજીએ બનાવેલ છે. શ્રી કૃપારસ કષ જે શ્રી હીરસૂરિજીના પૌત્ર 1 શ્રીમાન ભાનુચંદ્રજીએ બનાવેલ તેમાં અને તેની પ્રસ્તાવના જે જિનવિજ્યજીએ બનાવી
છે તેમાં શ્રી સિદધાચલજીનો શિલાલેખ (જે જિનવિ. અને બાબુપૂરણ લેખમાલામાં છે) ૫ 4 શ્રી હીરસૌભાગ્ય કાવ્ય આદિથી આ વાત નિર્ણત થઈ જાય છે કે શ્રીમાન મુગલ શહેનશાહ અકબરે શ્રી હીર સૂપને ફરમાન આપેલ.
દિગંબર લોગ આ કહે કે અકબરનું રાજ્ય મેવાડમાં હતું જ નહીં, પરંતુ છે. R એમને વિચારવું જોઈએ કે જ્યારથી ચિત્રોડથી મહારાણાઓને નિકલવું પડ્યું ત્યારથી છે
મહારાણા શ્રીમાન પ્રતાપસિંહજીનો પૂરો પ્રતાપ નહીં. જાપે ત્યાં સુધી અહીં મેવાડના 8 કે મુગલની કાર્યવાહી ચાલતી હતી. કારણ કે ૧૮૨૪માં મુગલેએ ચિત્રોડ કિલે છે
લઈ લીધો. ૧૬૩૨ માં હલદીઘાટીના યુદ્ધમાં અને ૧૬૩૩ માહ સુદ ૭ ના કુંભલમેરના { યુધ્ધમાં મહારાણા પ્રતાપસિંહજી પરાજ્ય પામ્યા હતા અને સંવત્ ૧૬૨૬ માં રાવ } સુજન મહારાજને અને ૧૬૩૮ માં રામપુરાના ચંઢાવતને મેવાડથી મુગલ શહેનશાહે છે જુદે કર્યો.
આ બધા ઈતિહાસ જાણનાર માટે દિગંબરોની આ ફરમાન સંબંધી અમાન્યતાનું 4 કથન અજ્ઞાનત નું અને તીર્થ ડાકુપણાને બતાવ્યા વિના નહીં રહે. આ પ્રમાણુથી એટલે મુગલ શહેનશાહ અકબરના ફરમાનથી પણ આ તીર્થ કેશરીયાનાથજી શ્વેતાંબરનું જ
ર
:
Page #70
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે આ નિર્ણય કરીએ છીએ અને દિગંબરને તીર્થ ડાકુની કેટડીમાં ત્યાં સુધી કે રાખવામાં આવે કે જ્યાં સુધી તે લોકે પિતાની બુરી દાનતનું ફલ ભેગરીને કટાકેટી ! સાગરથી લાયક ન બને અને બતાવેલ ટેડ રાજય–સ્થાનની વાતને સાચી માનીને - 1 તાંબરનું જ આ કેશરીયાજી તીર્થ છે આ મંજૂર ન કરે. ટેડ-રાજસ્થાન પૃષ્ઠ ૩૩૬ માં | સ્પષ્ટ લખે છે કે-મુહબતખાંએ ઉદયપુર લઈ લીધુ–(યતુ મેવાડની ભૂમિના પ્રત્યેક નગર ગ્રામ પટ્ટી અને પહાડીદુર્ગપર શત્રુઓને અધિકાર થઈ ગયો. આથી આ સ્પષ્ટ થાય છે કે સં. ૧૬૩૯ ના સમયે મેવાડ આખું જ મુગલના અધિકારમાં હતું. આથી જ શ્રીમાન ? હીરસૂરિજીનું ફરમાન માંગવું અને અકબર બાદશાહનું ફરમાન આપવું ખોટું નથી.
આવી રીતે મહારાણા શ્રીમાન પ્રતાપસિંહજીનું ફરમાન જે કે રસ. ૧૬૩૫ નું ! વે છે તે પણ બરાબર છે. કેમકે મહારાણું સાહેબે આ પરવાનું ચૌડથી જ લખેલ છે અને ૧ વિજય કટક કરીને જ એટલે સૈન્યના પડાવના સ્થાનથી તે લખ્યું છે અને મહારાણા 5 5 સાહેબનું તે સમયે એટલે ૧૯૩૫ માં ચડમાં રહેતુ ટેડ રાજસ્થાનમાં સ્પષ્ટ મલે છે ? છે આથી મહારાણા પ્રતાપસિંહજી મેવાડને પિતાને ગણીને શ્રી હીરસૂરિજીને આખા મેવાડના { ધર્મસ્થાને માલિકી આપવી ઉચિત જ છે. આથી પણ તાંબરની તરફેણમાં આ | ફરમાનથી તીર્થને ચૂકાદો આપવામાં આવે છે.
- આથી કેશરીયાનાથજીનું મંદિર ૧૬૮૫ માં બનેલ છે. આ વાત . શ્રી કેશરીયા ૧ નાથજીના મંદિરના શિખર પર જે રાજધાની મૂર્તિયાં છે તે પરના લેખોથી જ સ્પષ્ટ કં થાય છે. અને દિગંબરે તે તે વખતે મંદિરનું બનાવવું માનતાં જ હતા આથી ૨ દિગંબરેનું કહેવું વ્યાજબી નથી અને ભગવાનની સામે જ જે મરૂદેવાજીને હાથી છે. { તેના ઉપર મહાવ્રતની પાછલ જે લેખ છે તેમાં શ્રી કનકવિમલજીનું નામ સ્પષ્ટ ઉલ્લેખ
છે તે આ મરૂદેવાનું હાથી મંદિરનું મુખ્ય અંગ હોવાથી અને તે તાંબરની વિમલ ૧ શાખાના નાનથી અંકિત મહાવતવાલો હોવાથી આ મંદિર વેતાંબરેનું જ છે. આવો જે નિર્ણય કરીએ છીએ.
મરૂદેવામાતાની પાસે જ જે પાદુકા છે, તે પણ ૧૬૮૮ માં શ્રીમાન સિધિચંદ્રજી છે અને ભાનચંદ્રજીએ પ્રતિષ્ઠિત કરાવીને પધરાવેલ છે અને ભાનુચંદ્રજી તે છે કે જેઓએ ? અકબરની સભામાં મોટું નામ મેલળ્યું છે અને જેએના શિષ્ય શ્રીમાન દેવચંદ્રજીએ ! તીર્થમાલા ૧૬૫ માં બનાવેલ છે અને જેમાં પણ શ્રી સિધ્ધાચલજી આદિનું ફરમાન ૧ શ્રીમાન ભાનુચંદ્રજીને અકબર બાdશાહથી મલ્યું. આ વાત બતાવેલ છે જુઓ! ઇ તીર્થમાલા પાનું ૪૩.
Page #71
--------------------------------------------------------------------------
________________
4
વર્ષ ૧૦ અંક ૩૪ તા. ૨૬-૮-૯૯૭ :
સેવ પંચાણુ એ સાર, મહાવદિ ચોકસિ ગુરૂવાર
ભેટ જગધણીએ, આસ્પા મતિ ઘણી એ. Jા પૃષ્ઠ ૪૭ ગુરૂશ્રી હીરવિજયસૂરિ પસાથે શ્રી ભાનુચંદ ઉવજઝાયા, કાશ્મીર અકબર પાસઈ, શત્રુજ્ય ટાણુ સુરાયા.
તાસ સસ દેવચંદ કહે એ ગિર ગિરિને રાયા. તે શ્રી ભાનુચંદ્રજીએ અહી શ્રીમાન રાષભદેવજી આદિના ચરણ-કમલ બિરાજછે. માન થયે. છે એટલે આ શ્રી કેશરીયાજીનું તીર્થ શ્વેતાંબરેનું જ છે. મેવાડના ઈતિહાસના જાણનાર લેગ શ્રીમાન દયાલ શાહની સગ્રાથી અપરિચિત નથી. અને તે જ ઢયાલશાહે ૧૭૨૪ વર્ષમાં અહીં પ્રતિમા ભરાવીને પધરાવેલ છે અને તે પ્રતિમા અત્યારે છે પણ વિદ્યાવાન છે તે તેવા સત્તાધીશ અને શ્રીમંત અ૪મી કદી પણ બીજાના સ્થાનમાં છે. પિતાની પ્રતિમા પધરાવે નહીં અને તે પ્રતિમાને શિલાલેખ આ પ્રકારે છે કે
સંવત ૧૭૨૪ વર્ષે જેઠ માસે શુકલ પક્ષે તિથિ ૧૨ ગુરૂવારે રાજાધિરાજ મહારાણું શ્રી રાયસિંહજી વિજયરાયે ઉપકેશવશે સિસોદિયા ગેત્રે સા, રાજા ભર્યા છે ભવાની તપુત્રી સા, ઉઢાસા, ડઢાસા, દેઢાસા, દયાલદાસ, ઉદી ભાર્યા માવલદે પુત્ર છે સુંદરહાસ 9 ડુઠા ભાર્યા દાદીસંદે પુત્ર વર્ધમાન દેદા ભાર્યા સિન્દર દે
પ્રતિમાઓની વિદ્યમાનતા મંદિરની માલિકી માટે ઉપયુકત નથી મનાતી પરંતુ ? એક સત્તાધીશ શ્રીમંત પિતાની વિદ્યમાનતામાં પોતાના તરફથી પોતાના નામવાલી મૂર્તિ છે કઈ પણ અન્ય સ્થાનમાં વિરાજમાન કરી શકતા નથી. આ જ આધારે આ પુરાવાને ? લઈને એવી તીર્થની માલિકીને નિશ્ચય કરી લઈએ છીએ અને હુકમ કરીએ છીએ કે 5 આ તીર્થ તાંબરી જ છે. આથી દિગંબર લેગ વેતાંબરની રજાથી આવે જાઓ અને ૨ વેતાંબરની વિધિ મુજબ જ પૂજન વગેરે કરે પરંતુ કદી પણ પિતાને હક જમાવા છે લાગે તે ફીરની બહાર કાઢી દેવા.
જેમ કેટલાક વેતાંબરેની મંદિરમાં ઢિગંબર આખાયની મૂર્તિમાં અને કિગં છે. 8 બરોના કેટલાક મંઢિરમાં તાંબર આમ્નાયની મૂતિયાં જે ભગવાનની હોય છે તે તે ? છે વિરાજીત હોય છે પરંતુ કેઈપણ દિગંબર મંદિરમાં શ્વેતાંબર આચાર્યની મૂર્તિનું અને છે | વેતાંબર મંઢિમાં ઢિગંબરાચાર્યની મૂર્તિની પ્રતિષ્ઠા કદી થઈ સકતી. અને અહીં ? કેશરીયાજ માં સંવત ૧૭૫૬ માં શ્રી વિજયસાગરજી જે વિજ્યગચ્છના શ્રી પૂજ્ય હતા ! એમની મતિ બિરાજિત છે. આથી પણ આ તીર્થ તાંબરેનું જ છે. એમ અમો ૧ જાહિર કરીએ છીએ.
Page #72
--------------------------------------------------------------------------
________________
૭૦ ૧
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
આમાં આ વિશેષતા છે કે બીજા આચાર્યોની મૂર્તિમાં પ્રાયઃ મર્યા પછી પ્રતિષ્ઠિત છે છે કરાય છે પરંતુ આ શ્રી વિજયસાગરજીની મૂર્તિ પોતે જ પ્રતિષ્ઠિત કરી બિરાજમાન છે 4 કરેલ છે. એટલે શ્રી વિજયસાગરજી અહીં પધાર્યા તેઓએ જ આ પ્રતિમ ની પ્રતિષ્ઠા છે ૧ કરેલ છે. જે આ મંદિર શ્રિગંબરનું હોત અક્ષવા એમની માલિકી ૧૭પ૬ માં હોત ? આચાર્ય મહારાજ પિતાની મૂર્તિ કદી પણ વિરાજિત ન જ કરી સત.
શ્રીમાન વિજયસાગરજી આચાર્ય ઉઠયપુરના નગરશેઠ અને બાફણ કુટુંબ શ્રી છે વિજ્યસિંહજીના ગુરૂ હતા અને આ જ કુટુંબે એ વખતે એટલે ૧૭૫૬ માં જ અહીં 1 અનેક પ્રતિમાઓ ભરાવી છે એટલે જે કહેવાય છે કે ૧૯૩૪ માં મહારાણા સાહેબે જ
કમેટી મુકરર ન્હોતી કરી ત્યાં સુધી શ્રીમાન નગરશેઠ એટલે ઉદયપુરમાં બાફણ ગોત્ર | વાલોંના કબજામાં આ મંદિર હતું. એમને જ અહીં ૧૭૫૬ માં અનેક પ્રતિમાઓ પોતાના " નામની બનાવીને પોતાના ગુરૂની પાસે અંજન શલાકા કરાવીને વિરાજિત કરેલ છે તો ૧ નિશ્ચિત થાય છે કે ૧૭૫૬ માં પણ આ તીર્થ તાંબાના કન્જામાં હતું અને માલિક છે પણ એ વખતે તાંબર જ હતાં.
- આવી રીતે આસપુરના પોરવાડ ભીમસિંહજીએ ૧૭૪ર માં શ્રી ધુલેવામાં સંઘ છે લાવ્યા અને આંગી બનાવી. શ્રીમાન હીરસૂની પરંપરાવાલા ખુશાલ વિ.ને શિષ્ય રૂ૫ ૪ 1 વિ.એ શ્રી કેશરીયાજીની યાત્રા કરીને સ્તવન બનાવ્યું અને શ્રીમાન સૌભાગ્ય વિ.એ જ ૧૭૫૦ માં તીર્થમાલા બનાવી છે અને શ્રીમાન શીલ વિ.એ ૧૭૬૪ માં જે તીર્થમાલા 8
બનાવી તેમાં શ્રી ઋષભદેવજીને વેતાંબરી તીર્થ બતાવેલ છે. ૧૭૭૩ માં છોલીના 4 | સેવક ભેજાએ શ્રી કેશરીયાનાથજીનું સ્તવન અને શ્રી ગુણસૂરિજી કે જે વિ.સાગરજીના ? ન રાઠા ગુરૂ છે તેમને બનાવેલ શ્રી કેશરીયાજીનું અષ્ટક જોવાથી પણ નિશ્ચિત થાય છે | કે આ શ્રી કેશરીયાનાથજીનું તીર્થ તાંબરેનું જ છે.
સંવત ૧૯૭ માં ઉદયપુરના હિરણગેત્રવાલા શેઠ જીવાજીએ સંઘ શ્રી કેશરીયા- 4 જીની યાત્રા માટે કાઢયે. ત્યાં કેશર–પુષ્પથી પૂજન કરેલ અને તે સંઘમાં શ્રીમાન | ભજસા.જી મ. વગેરે સાધુ હતા અને એ બધી વાત શ્રીમાન ભેજસાગનું બનાવેલ છે
સ્તવન જાહેર કરી રહેલ છે. આથી પણ આ તીર્થ વેતાંબરેના કબ્બામાં અને માલિકીમાં હતું એવું અમે નિશ્ચિત કરીએ છીએ. આવી જ રીતે સંવત ૧૮૦૧ માં શ્રી પાર્શ્વનાથજીનું મંદિર શ્રીમાન ઋષભદેવજી (કેશરીયાજી)નું મંડિરના કટમાં છે તે પણ છે
તાંબર આ. શ્રી સુમતિચંદ્રનું પ્રતિષ્ઠિત અને સ્વયંભૂભૂતિ જે તાંબ રાસ્નાયની છે ? તેથી અલંકૃત છે. આથી પણ આ તીર્થ તાંબરનું જ છે એવું નિશ્ચિત કરીએ છીએ. 4
Page #73
--------------------------------------------------------------------------
________________
૧
વર્ષ ૧૦ અંક ૩-૪ તા. ૨૬-૮-૯૭ :
: ૭૧
-
શ્રી કેરીનાથજીના મંદિરની આગલની નવચૌકી વેતાંબરાચાર્ય શ્રીમાન જિનલાભસૂરિના ઉપદેશથી બનેલ છે જેનો લેખ નવચીકીના ખુલ્લ ખુલે છે, આથી ? છે પણ આ તીર્થ શ્વેતાંબરનું જ છે આવું નિશ્ચિત કરીએ છીએ.
સંવત ૧૮૮૯ માં શ્રીમાન શેઠજી સુલતાનમલજીએ શ્રી કેશરીયાનાથજી મ. ના ' ૫ મંઢિરપર ધ્વજાદંડ ચડાવેલ અને તેની ક્રિયા શ્વેતાંબરાચાર્યથી કરાવેલ જેનો લેખ ૧ નગારખાનામાં અને વિજાદંડની પાટલી પર દેખાય છે આથી પણ આ શ્વેતાંબરેનું જ છે 5 તીર્થ છે આવું નિશ્ચિત કરીએ છીએ.
શ્રીમ. દીપ વિ. કવિની શ્રી કેશરીયાજની લાવણી બનાવેલ વિદ્યમાન છે અને છે છે શ્રીમાન મૂલચંદ્રજીએ શ્રી કેશરીયાજીનો છંઢ બનાવેલ છે તે પણ પ્રસિદ્ધ છે. આથી પણ { આ તીર્થ તાંબરી જ છે એવું અમે નિશ્ચિત કરીએ છીએ.
તાંબર લેગ જે રાત્રિપ્રતિક્રમણમાં તીર્થ વંદન કરે છે તેમાં પણ શ્રી કેશરીયા- 5 નાથજીનું તીથ બેલાય છે આથી પણ આ તીર્થ તાંબરનું જ છે એવો નિશ્ચય કરાય છે. આવા લેબ અને શાસ્ત્રોથી નિશ્ચિત કરાય છે કે આ તીર્થ શ્વેતાંબરનું જ છે.
હવે બધા પ્રમાણેથી વધારે પ્રમાણુ કન્જાને ગણાય છે તે પણ આ જ સુધી ૬ કેવલ રતાંનો જ છે. આથી જ તો દિગંબર લેગ મેમ્બર બનવા માટે હલચલ
મચાવી માંગણી કરી રહ્યા છે તો એવી અવસ્થામાં તીર્થ તાંબરી જ છે એવું જાહેર કરીએ છીએ
ગિરી પિતે મંજુર કરે છે કે અહીં આંગીના પહનાવ અને આભૂષણોની જ 5 ઉછામણી સેકડો વર્ષોથી છે તે પછી એવી દશામાં અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ 1
તીર્થમાં વેતાંબર વિધિથી જ પૂજા થઈ રહી છે તે તાંબરોની રજા મેલવે અને આ છે એમના કહ્યાં મુજબ જ પૂજન કરે.
ઢિગંબર લેગ આ પણ સ્વીકાર કરે છે કે તાંબરના આમ્નાય મુજબ પૂજન છે * પેઢી તરફથી થાય છે અને કિગંબર આમ્નાયથી પૂજન કરનારને હમણાં પણ સામાન ? { ઘરેથી લાવ. પડે છે તો પછી આ તીર્થ શ્વેતાંબરેનું જ છે તે સ્પષ્ટ થાય છે. 4
ઉપરોકત બધાં કારણનો વિચાર કરીને આ તીર્થન કન્નો શ્વેતાંબરોને જ આપીએ ! { છીએ અને તેમની મરજી મુજબ જ વ્યવસ્થા કરવા માટે અમે એમને ફરમાવીએ છીએ.
જગત શહેનશાહ સેવક જેધરાજ
-
-
Page #74
--------------------------------------------------------------------------
________________
--
જ કામદેવ રાજા કથાનો ગુજરાતી અનુવાદ : 8 - જ - જનજ ન જારા જ રાજ -રાજ
આ પ્રમાણે ફરી ફરી કર્યું તે આવા ઘેર તપ વડે જ નાશ પામે છે. બીજી રીતે નહિ એજ નિકાચિત કર્મ કહેવાય એ પ્રમાણે કેવલી ભગવાને કહ્યું? તમારા બે વડે પૂર્વભવમાં રક્ષકને પણ પુત્ર મહેમાન હોય છે. તે પ્રમાણે દુષ્ટ પાપના વા વારંવાર
બોલવાથી નિકાચિત કર્મ અને કઈ દિવસ આલોચના પણ નહિ કરેલ માટે પુત્રનું 4 અંતરાયય કર્મ બાંધ્યું આ જ કર્મથી ઘણાં લાંબા સમય સુધી સ્વયં અનુભવ કરવાથી છે. અત્યારે નિંઢા અને ગહપૂર્વક થોડી આલોયણું કરવાથી નાશ પામે છે. અને બાકીની કશવિધ પ્રાયશ્ચિતમાં તપ વડે છઠે ભેટ ક્ષય પામે છે!
તપ પ્રાયશ્ચિત આદિ દેવના વખતમાં બાર મહિનાને તપ હતો અને બાવીશમાં ! તીર્થકરના વખતમાં આઠ મહિના અને અંતિમ તીર્થકર મહાવીરસ્વામીના વખતમાં છ મહિનાના ઉપવાસનું તપ ઉત્કૃષ્ટ છે. તપ વડે નિકાચિત કર્મનો ક્ષય ચોકકસ થાય છે. તેમ કરવાથી કમ નાશ પામે એ પ્રમાણે કેવલિ ભગવાનનું વચન છે. કર્મની છે નિર્જરા માટે તપની રજા અપાવી છે. આ લેક, પરલેક કે કીર્તિવર્ણ મટે ત૫ ન છે કરવો પણ નિર્જરા માટે તપ કર .
માટે બાકી રહેલા દુષ્ટ અંતરાય કર્મની નિર્જરા માટે ૧૦૦૮ આયંબિલ તપ પ્રાયશ્ચિત તમને બંનેને ઘટે છે. અને સમ્યકત્વ મૂલ શ્રાવકના બાર વ્રત ધારવાથી જલ્દી
સફળ થાય છે. તેથી સર્વ સમ્યકત્વ સ્વરૂપ તત્વરૂપ શ્રાવકના બારવ્રતને વિચાર ભગવાને { વ્યાખ્યાનમાં જણાવ્યું.
એજ પૃથ્વીપતિ પોતાની પત્ની સાથે મોટી સંવેગના રંગ વડે પૂર્વ ભવમાં ભેગા ! ૧ કરેલ પિતાના ખરાબ ચારિત્રને સારી રીતે આલેચના કરીને તે પાપથી ફરીવાર નહિ કરવા વડે પિતાના મન સંકેચીને કેવલિ ભગવાને કહેલા પ્રાયશ્ચિતને ગ્રહણ કરે છે. આ
જલ્દીથી સમ્યક વડે અલંકૃત એવા શ્રાવક ધમને સ્વીકારી મોટી ભકિત વર ભગવાનને છે ય નમસ્કાર કરી પોતાના નગર તરફ જાય છે.
ત્યારે ઘણું ભૂષણથી ભરેલો પ્રકાશિત દેવ ઉત્પન્ન થયો અને બેલ્યો. એ જાઓ છે. R કેવો શ્રી પંચ પરમેષ્ઠિ મહામંત્રને પ્રભાવ છે. આશ્ચય કરાવીને મારું વિચિત્ર ચરિત્રને ન , આવ આવ છે સ્વચ્છ બુદ્ધિવાળા તું આવ અને ભગવાનને પૂછો અપત્યતાને દુઃખની તે વાત. જલાંજલને ત્યાગ કરીને પૂછ ! બધા અંધકારના સૂર્ય વડે તિરસ્કાર કરે છે તે | દીવા વડે શું કરવાનું એ પ્રમાણે રાજાને બે હાથ ધારણ કરીને નમસ્કાર વડે અને . કેવલિને રાણ પ્રઢક્ષિણા આપીને ભૂમિપર મૂકયું છે. પિતાનું માથું તે અને ભક્તિ વડે
Page #75
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૩૪ તા. ૨૬–૮–૯૭
ભગવંતને નમસ્કાર કરીને સારી રીતે બે હાથ જોડીને પોતાનો પૂર્વભવ પૂછયો?
કેવલિએ કહ્યું : આ જંબુદ્વિપમાં ભરતક્ષેત્રમાં અયોધ્યામાં પ્રથમ તીર્થકર ઋષભ છે દેવનો પુત્ર શ્રી ભરત ચક્રવર્તિ થયો હતો. એકવાર તે ઘણું શ્રાવકોને બોલાવવા આદિ છે વડે મારા આવાસમાં ભોજન કરવા આવ્યા. અને કહ્યું-ધર્મધ્યાન કરવું જોઈએ, અને 5 કે તમે હારી રહ્યા છે, તેથી હણશ નહિ, હણશ નહિ એ પ્રમાણે મારા આર્શમાં રૂપને છે છે જોતાં આગળ જાણવું જોઈએ એ પ્રમાણે આદેશ આપ્યો એમ કહીને દરરોજ ભોજન 8 માટે આવવા લાગ્યા.
- લોજન કર્તા વધવા માંડયા તેની સંખ્યા પ્રાપ્ત નથી થતી રયા વડે અમે શું 4 કરીએ ? એ પ્રમાણે કહેવાયું. સમ્યક ધર્મની પરીક્ષા કરીને શુધ શ્રાવકના હદય ઉપર છે કાંકિણી ન વડે ત્રણ રત્ન વડે ત્રણ રેખા ચક્રવર્તિએ કરી અને તેમણે ભણવા માટે
આર્ય વેદોને બોલાવી છ-છ મહિના પરિક્ષા કરી. ભરતરાજા મોક્ષમાં ગયે છતે આઠ 4 છે પુત્ર વડે આદિત્ય અને યશા આદિ મુખ્ય પુત્ર વડે અડધું રાજ્ય ભગવાયું અને શ્રાવ[ કેને નિત્ય ભેજન અપાતું હતું.
- તેથી બીજા વંશવાળા પણ અજિતનાથ ભગવાનના વખતમાં શ્રાવકને બહુમાન ! છે અપાતું હતું અને હનશે નહિ હનશે નહિ એ પ્રમાણે પાઠથી બ્રાહ્મણો તે કાળમાં ? ૪ કહેવાયા તેમના વંશમાં અસંખ્યાત કાળ ગયા છતે તારા પૂર્વભવમાં તારો પડેથી છે સોમશર્મ બ્રાહ્મણ હતો જેના બાળકે ખેતરમાં રમતા હતા ત્યારે પૂર્વભવમાં તમારા બે છે ૧ વડે શ્રાપ અપાયો હતો અને તે બ્રાહ્મણ પણ ક્રિયાવાળો હોવા છતાં કુસંગથી માંસમાં 8 * લુબ્ધ બન્યા અને પોતાની પત્નીને કહ્યું–રજ મારા માટે માંસ પકાવવું પડશે તેણી
તે પ્રમાણે કરે છે. છે એક દિવસ રાત્રે બનાવેલું મોરનું માંસ બિલાડી ખાઈ ગઈ અને બીજું માંસ 5 ન મળવાથી એના માટે અનાથ મરેલા બાળકને રાંધીને આપ્યું. બ્રાહ્મણને ખુબ સ્વાઢિષ્ટ રે લાગવાથી કરજ એક એક છોકરાને મારતે રાજાને ખબર પડતાં તેને જંગલમાં કાઢી મૂક્યો.
એકવાર મુસાફર સાધુની હત્યા કરવા દેડો પણ સાધુએ પ ચ પરમેષ્ઠિ મંત્રથી સ્થિર 8 જ કરી દીધો. નવકારના બધ આ હિંસાને મૂકીને પર્વતી ગુફામાં રહ્યા. લેકે વડે ?
જાણીને હવા. નવકારના ધ્યાનથી સ્વર્ગમાં ગયો. હું અહિં ક્યાંથી એ પ્રમાણે જ્ઞાનના છે છે ઉપયોગથી જોયું.
| મારી પાસે દેવધિ ક્યાંથી એ પ્રમાણે નમસ્કારના ફલને જાણીને હમણાં તે છે છે ત્યાં આવ્યો છે. તેને પૂર્વભવનો મિત્ર જાણુને નમસ્કાર મંત્રના મહાસ્યને બતાવવા
Page #76
--------------------------------------------------------------------------
________________
૭૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
માટે મારા પેાતાના પૂર્વભવ મે ભગવાનને પૂછયા હતા. આથી શ્રી સૂરદેવ રાજા કૈલિ ભગવાનના મુખે સાંભળી ચમત્કાર ચિત્તવાળા ચિંતન કરવા લાગ્યા કે અહો ! શ્રી નમસ્કારના મહિમા જેના ધ્યાનથી આવા પ્રકારના ખાલહત્યા કરનારા પણ સ્વર્ગમાં ગયા. તે આ જ ધ્યાન કરે છે. એ પ્રમાણે ચિંતન કરીને નમસ્કારનુ સ્વરૂપ, ફળ અ. જાપની વિધિને કેવલિ ભગવાનને પૂછી. કેલિએ કહ્યું: રાગ, દ્વેષ, કષાય અને પાંચ ઇન્દ્રિયાના પરિષહ અને ઉપસમાં તમે અરિહંતાણં જાપ કરવા જોઇએ એ પ્રમાણે નવકારનું સ્વરૂપ છે.
આ લેાકમાં પૈસા, કામ, આરોગ્ય, અભિરૂચિ પ્રાપ્ત થાય છે. પરલેાકમાં સિધ્ધિ, સ્વર સારૂ કુળ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે લને કહીને જાપ વિધિને કહે છે. પવિત્ર શરીર, પવિત્ર વસ્ત્ર, ત્રણ ટાઇમ વિધિથી પૂજા કરીને સુખાસન ઉપર બેસીને પેાતાના એ હાઠ બીડેલા, નાકના અગ્ર ભાગપર દૃષ્ટિ, દાંત વડે દાંત નહિં અડેલા હાય જેના ખુશ મુખવાળેા પ્રમાદ વગરને સ્થિર ચિતથી ત્રણ પ્રકારે બ્રહ્મચર્ય પાળનાર વિશિષ્ટ તપ વડે અખડ ઉંચ્ચ ચાખા વડે ૧૦૮ નવકાર મત્રના ત્રણવાર જાપ કરે છે. તે સ્વર્ગ આ િસ પતિ તા દૂર રહી પણ પરિણામે નિ લતાના વશથી એવું તીર્થ કર નામક ઉપાર્જન કરે છે.
જે આ નિયત્રા વડે સ્મરણ કરવા શક્તિમાન હોય તે યથાશકિત એક લાખને જાપ કરીને જે લાખ જાપ કરનાર લાખ ચાખા દેવને ચઢાવે ત્યારે નિલ સક દૃષ્ટિપણુ` મેળવે છે. ઘેાર પાપકમ નાશ થાય છે, અને ક્રોડ જાપ કર્યા પછી એક ક્રોડ ચાખા ચઢાવે તે બધા પાપથી તે મુક્ત થયેલેા સાત આઠ ભવમાં સિધ્ધ પરંતુ મન સ્થિરતા અનુસારથી બધા ફળ મેળવે તે તેના ઉપાય કહેવાય છે.
થાય છે.
અહિંયા જાપ ત્રણ પ્રકારના જણાય છે પૂર્વાનુપૂર્વી, પ્રધ્ધાનુપૂર્વી, અને નુપૂર્વી ! જે કાઇપણ પાઠ કરવા હાય તે પાઠના પદ્મોના ક્રમથી પાઠ ભણે તે પૂર્વાનુપૂ. આ જાપમાં મન સ્થિરતા માટે કમલ મનાવવા વડે કરવું. પહેલા પદ્યના ઉચ્ચારણમાં કમલની કણિકામાં સફ્રેઇ ર`ગના આઠ પ્રાતિહા થી ચુક્ત અરિહંત ભગવાનનું ધ્યાન ૪.વું, ખીજા પદના ઉચ્ચારણમાં લલાટ ઉપરના પાંડામાં રહેલા સિદ્ધાસને બેઠેલા લાલ રંગના સિધ્ધ ભગવાનનું ધ્યાન કરવું. ત્રીજા પઢના ઉચ્ચારણમાં જમણી બાજુના ઉપરના પાંડામાં પ્રવચન મુદ્રાવાળા સૂરીમંત્રનું ધ્યાન કરતા પીળા રંગના આચાય મગવતનુ ધ્યાન કરવું. ચાથા પદના ઉચ્ચારણમાં ડાકમાં રહેલા પશ્ચિમ પાંઢળા પર રહેલા, શિષ્યાને ભણાવતા લીલાર`ગના ઉપાધ્યાય ભગવતનું ધ્યાન કરવુ,
પાંચમા પઢના ઉચ્ચા-રણમાં ડાખી બાજુના પાંદડામાં કાયાત્સગ મુદ્રામાં રહેલા કાળા રગના સાધુ ભગવંતનું ધ્યાન કરવુ. ( ક્રમશઃ )
Page #77
--------------------------------------------------------------------------
________________
911216 4412112
સાબરમતી–અત્રે પૂ. આ. શ્રી વિ. વિચક્ષણ સૂ. મ. આઢિને ચાતુર્માસ પ્રવેશ ૩ છે પુખરાજ ભવન ખાતે અષાડ સુદ ૨ ના થયેલ.
પટણું (૮૦૦૦૦૪) અત્રે નાગેશ્વર કેલેની બાકરગંજમાં પૂ. આ. શ્રી વિ. [ પ્રભાઠઃ સૂ. મ. આદિનું ચાતુર્માસ છે. અષાડ સુદ્ધ-૨ને પ્રવેશ થયેલ. * *
| નવરંગપુરા–અમદાવાદ-૯ : પિસ્ટ ઓફિસ પાસે ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી 1 વિ. મહોય સૂ. મ., પૂ. આ. શ્રી વિ. હેમભૂષણ સૂ. મ., પૂ. આ. શ્રી વિ. શ્રેયાંસપ્રભ | સૂ. મ આનું ચાતુર્માસ છે. પ્રવેશ અષાડ સુદ્ર-૨ રવિવારે હાથી, બગીઓ, બેન્ડો વિ. મોટા ઠાઠથી પ્રવેશ થયેલ.
મહેસુર–અરો ચંદ્રગુપ્ત રોડ, સંગમ ટેકીઝ પાસે, મહાવીર ભવન ખાતે પૂ. છે તપસ્વી આ. શ્રી વિ. અશોકરન સૂ. મ, પૂ. આ. શ્રી વિ. સમરસેન સૂ. મ. આમને ચાતુમાસ પ્રવેશ અષાડ સુદ–૨ના થયેલ.
ગાંધીધામ (છ)-પૂ. મુ. શ્રી મહાભદ્રસાગરજી મ. ઠા. અરો અષાડ સુદ-૨ના ૪ { ચાતુમ સ પ્રવેશ કરશે.
અગાસી તીથ (તા. વિરાર) અને પૂ. મુ. શ્રી મુક્તિધન વિ. મ., પૂ. મુ. 5 શ્રી પુયધન વિ. મ. તેમજ પૂ. સા. શ્રી મઢનસેનાશ્રીજી મ. ઠાણું ૫ અષાડ સુદ ૬ના છે છે ચાતુર્માસ પ્રવેશ કરેલ છે. ચાલ પેઠ મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર જેન ઉપાશ્રય.
બેંગલોર-શ્રી પાર્થ લધિ ધામમાં પૂ. આ. શ્રી ભુવનતિલક સૂ. મ. ના શિષ્ય છે { પૂ. અ. શ્રી અશોક રત્ન સૂ. મ, પૂ. આ. શ્રી અમરસેન સૂ. મ. અને પૂ. સા. શ્રી 8 છે જિતેન્દ્ર શ્રીજી મ. આદિની નિશ્રામાં ફાગણ ચૌમાસીની આરાધના સુઢ ૧૫ ના મેળે છે. ૧ પૂજા, પ્રભાવના, આંગી રચના સ્વામીવાત્સલ્ય.
ચીકપેઠેમાં–પૂ. આ. મ.ની નિશ્રામાં આયંબિલની ઓળી પારણુ શ્રી સિદ્ધચક ન મહાપૂજન પ્રભાવના આત્રિ શ્રી પાર્શ્વ લબ્ધિ ધામમાં વર્ષીતપના પારણુ તપસ્વીઓનું સન્માન પૂ. આ. મ. ની ૧૦૦ એળી નિમિતે ૧૮ અભિષેક મહાપૂજન સાથે ત્રણ ત્રિવસને છે. મહોત્સવ ૧૫ ના મેળો, નૂતન ભોજનશાળાનો પ્રારંભ ચીકપેઠમાં ૧૦૦ એળીના પારણું છે પ્રસંગે શ્રી ઉવસગ્ગહર પૂજન શ્રી શાંતિસ્નાત્ર ૧૦૮ છેડના ઉજમણું સાથ અઠાઈ છે.
-
-
-
-
-
-
Page #78
--------------------------------------------------------------------------
________________
-
: શ્રી જૈન શાસન (અઠવાડિક) $ મહેસવ પૂ. આ. શ્રી રાજયશ સૂ. મ. અને પૂ. સા. શ્રી રતનચૂલાશ્રીજી, પૂ સા. શ્રી ૪ વાચયમાશ્રીજી મ. આદિનું આગમન.
યશવંતપુરમાં–જેડ શુઝમાં પ્રતિષ્ઠાની સાલગિરી અને પૂ. આ. મ. ની ૧૦૦ એળીની આરાધના નિમિતે ૧૮ અભિષેક ૨૦ સ્થાનક પૂજન સાથે ત્રણ દ્વિવસનો મહોત્સવ.
બસવ તગુડી-ઢાઢીવાડીમાં ત્રણેય પૂ. આ. માની અને પૂ. સા. અ.ની નિશ્રામાં છે નૂતન મંદિરની ભૂમિ પૂજન ખાત શિલા સ્થાપન અને પૂ. આ. શ્રી ભુવનતિલક સૂ. મ.ની ! જેઠ શુઢ ૨ ના પુણ્યતિથિ નિમિતે મહાપૂજન શાંતિસ્નાત્ર આ િસહ અષ્ટાહિકા મહોત્સવ.
- ચીકપેઠમાં-પૂ. આ. મ.ની ૧૦૦ એળીની આરાધના નિમિતે શાંતિસ્નાત્ર સાથ છે કે ત્રણ દિવસને મહોત્સવ. છે અક્કીઠ-નૂતન ઉપાશ્રય પાઠશાળા અને આયંબિલ ભવનના ભૂમિપૂજન, ખાત શિલા સ્થાપના ચડાવા ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન આઢિ.
બસવંતગુડી-નૂતન ઉપાશ્રયનું શિલા સ્થાપન આદિ.
હે સુરમાં–અષાડ સુ–૨ ના પૂ. આ. અશકરત્ન સૂ. મ., શ્રી અમસેન સૂ. 8 8 મ, પૂ. સા. શ્રી જિતેન્દ્રશ્રીજી મ. આઢિને શ્રી સંઘના ઉલ્લાસ સાથે ચાતુર્માસાથે ! સસ્વાગત પ્રવેશ પ્રભાવના અપાહાર પૂજા આંગી રચના પ્રભાવના આયંબિલ તથા બહારગામથી સારી સંખ્યામાં જનતાનું આગમન પૂ. આ. અમરસેન સૂ. મ. નું લો ! થી ૧૦ વ્યાખ્યાન. આ અગાસતીર્થ—અત્રે પૂ. મુ. શ્રી મુકિતધન વિ. મ., પૂ. મુ. શ્રી પુણ્યધન વિ. * મ. ના ચાતુર્માસથી આરાધના સારી થાય છે. સાંકળી અઠાઈ અઠમ, રોજ અબેલ તથા
શત્રુંજય તપ ચાલે છે. મા ખમણની બે તપસ્યા ચાલે છે. પ્રવચનમાં દરરોજ પ્રભાવના થાય છે પૂ. આ. શ્રી વિબુધપ્રભ સૂ. મ. તથા પૂ. પં. શ્રી ભદ્રાનંદવિ. ગણિ. પૂ. સા. છે શ્રી મનોરંજનાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી કીર્તિમાલાશ્રીજી મ. ની કાલધર્મ ની તિથિ / નિમિતે શ્રા. સુદ ૪ થી ૧૨ નવ દિવસને ઉત્સવ શ્રી સિદ્ધચક્ર મહાપૂજન આદિ પૂર્વક યોજાય છે. પૂ. સા. શ્રી મનસેનાશ્રીજી મ., પૂ. સા. શ્રી વિશ્વગુણાશ્રીજી મ. આટિના ચાતુર્માસથી બહેનોમાં સારી જાગૃતિ છે.
વિરાધિત હિ શ્રામä બહુવનથપ્રદાયકમ્ | વિરાધના કરેલું શ્રમણપણું બહુ અનર્થને દેનારૂં છે. પ્રત્રજ્યા વિધાન કુલકટકા.
સાધુપણું લીધું નથી તે કમભાગી છે પરંતુ સાધુપણું લઈને તેની વિરાધના કરે તે તે સંયમ નહી લેનારથી વધુ અનર્થને પામે છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
OSHWAL ASSOCIATION OF THE U. K. (Registered Charity-Charity Reg. No. 267037)
Cordially invites the whole Sangh to The Bhoomi Poojan' (Ground Purification Ceremony) The Khannan Vidhe' (Groundbreaking Ceremoy) The Shilanyas' (Foundation Stone for the Shree Mahabir Swami Jinalaya at the Oshwal Centre
Jai J nendra
With the blessings of Pujya Acharyadev Shree Jinedrasurishvarji Maharaj Saheb and Pujya Panys Shree Vajrasenvijayji Maharaj Saheb, the Oshwai Association of the U. K. is construcing an upulent home for Shree Mahavir Swami in the form of a Shikarbandhi Jinalaya at the Oshwal Centre which will be a special place of pilgrimage for all over the world.
The following programmes are scheduled to mark this historic occassion of the commencement of construction.
AUSPICIOUS PROGRAMME Sunday 7-9-97
Sunday 14-9-97 8.00 Snatra Poojan
6.80 Sanatra Poojn 9.35 Bhoom Poojan followed by 7.20 Shilanyas (Founation Stone Khannan Vidhi
Laying) Ceremony 11.30 Swa ni Vatsalya Bhojah 9.30 Jag Chintamani Poojan
2.00 onwards Swami Vatsalya Beojan 2.00.onwards-Arhad Mahapoojan Place : Oshwal Centre, Coopers Lane Road, Northaw, Herts EN6 4DGX
You are all cordially invited to attend the above auspicious ceremonies OTHER PROGRAMMES, ON THE ABOVE TWO DAYS, RELATED
TO PARYUSHAN FESTIVAL Sunday 7/9/97 : 11.35 a.m. Procession of the Tapasvis followed by
Parna' (Breaking of Fast) Sunday 14/9/97 : 12.39 p.m. Raising & Unveiling of the Flag at
Oshwal Centre. PLEASE COME AND GRACE THE AUSPICIOS OCCASSIONS
WITH YOUR PRESENCE
Page #80
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક),
રજી. ન. જે. એન. ૮૪ હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 9 પૂજ્ય શ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0
-
-
-
-
-
| EDUT [
_સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
0 કે માણસ વિચાર વિના રહેતો નથી માટે સારા વિચારમાં સ્થિરતા તે સારું ધ્યાન. 0 ખોટા વિચારમાં સ્થિરતા તે બટું ધ્યાન ! તે જ સાર–ખોટા વિચારનું ભાન ન હોય તે અજ્ઞાની કહેવાય કે જ્ઞાની કહેવાય ? આવા 0 0 અજ્ઞાની શું ધ્યાન કરે ? 1 - પાપથી બચાવનાર વર્તમાન કાળમાં સાચા સાધુ વિના કઈ નથી, છે . વમાનમાં જે રીતે મજેથી જવાય છે તેને માટે દુર્ગતિ વિના બીજુ સઘન છે. ? A A વેપાર કરતાં ન આવડે અને વેપાર કરે તે જેમ મુડી ગુમાવે તેમ ધ વિધિ- 1 આ મુજબ–આજ્ઞા મુજબ ન કરે તે લાભ તે ન થાય પણ નુકશાન જ થાય.
દુનિયાનું સુખ એવું ભૂત છે; જેને વળગે તેને મોક્ષ-આત્મા, પુણ્ય-પાપ, પરલોક ૪ યાઢ જ ન આવવા દે. પાપ કરવાનું મજેથી શીખવે, ધર્મ–પુણ્ય કરવાનું શીખવે છે
નહિ. કઢાચ કરે તે નામના-કીર્તિ માટે કરે પણ આત્મકલ્યાણ માટે કરે જ નહિ. ૬ 9 - મેક્ષ માટે ક્રિયા કરે તેને ક્રિયારૂચિ કહ્યો છે. સંસારના સુખ માટે કરે તેને ? 0 ક્રિયારૂચિ નથી કર્યો. 0 ગ્રથિને ન ઓળખે તે કદિ જૈન થાય નહિ. છે કે બ્ધિને જે ઓળખે તેને આ સંસારમાં ન ફાવે, સુખ ન ફાવે, દુઃખ હજી ફાવે તે છે કે ભગવાન ગમે તેને સંસારનું કશું ન ગમે. સંસારનું બધુ ગમે તેને ભગવાન 0 3 ગમ્યા છે તેમ કહેવાય ? 0 સુખ અને સમકિતને વૈર છે. To : સર્વ ધર્મ સમ અને સર્વધર્મ મમ તે મહા મિથ્યાત્વ છે. છે કે ગ્રથિવાળા કરિ સંસારથી છૂટે નહિ, મેક્ષે જાય નહિ, ધર્મ કરવાનું મન થાય છે કે નહિ, ધર્મ કરે નહિ. ધર્મ કરે તે પોતાના સંસારને ખીલવવા કરે છે. અoooooooooooooooooooooo
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લા ખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Page #81
--------------------------------------------------------------------------
________________
02.
T. 7 ની જાણકાર જ્ઞાન વિ
भी महावीर जैन आराधना केन्द्र, कोष નો 9374માણ ઉતાયરા ૩મારૂં. મહાવીર પાવમાmuri
રજીewજ જજે & ત્ત ક્યા જા જા .
UiU સામU|
સવિ જીવ કરૂં
જહાજ
શાસન રસી.
fileira
મૈદા નિધિભૂત ગણો સૌજન્ય લજજા મર્યાદા,
ગાશીય" દીય માર્જવમ્ ! દયા દક્ષત્વમૌદાય",
નિધીય-તે ગુણા નવ છે ? સૌજન્ય, લજજા, મઢા, ગાંભીર્ય, દૌર્ય, સરળતા, યા, ઠેક્ષ પણુઅને ઉઢારતા આ નવ ટી ગુણા નવનિધિ જેવા છે.
૧૦
ET
લવાજમ વાર્ષિક
શ્રી જૈન શાસન કાયૉલય લવાજમ આજીવન શ્રુત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટા
જામનગર (સૌરાષ્ટ્ર) 1ND1A: PIN-3610051
Page #82
--------------------------------------------------------------------------
________________
: પંચ પરમેષિઠ અને ઘડિયાળ :--
ઘડીયાળને ઉપયોગ ટાઇમ ટાઇમ કાર્ય કરવા માટે છે. તેમ સિદ્ધ થયા પછી જ છે કે કાર્ય કરવાનું રહેતું નથી. તેવી રીતે પંચ પરમેષ્ઠિમાં એ ઘડીયાળ કેવી રીતે ? ગોઠવાઈ ગયેલ છે તે વિચારીએ.
અરિહંત ભગવાન એ મશીન છે. મશીન ગમે તેટલું સારું હોય, ચાવી આપ્યા છે વગર બરાબર ચાલતું નથી. તેવી રીતે સાધુપણાના ભાવ વગર સિદ્ધ બનવાનું ઘડિ- ૨ યાળ કામનું નથી. એટલે સાધુ ભગવંત એ સિધ્ધ બનવાની ચાવી છે. ગમે તેટલી ! ઘડીયાળ, મશીન અને ચાવીવાળી હોય પરંતુ તેનું. રક્ષણ મેડનથી થાય . આચાર્ય છે ભગવંત તેનાં રક્ષણહાર છે. ઉપાધ્યાય ભગવંત એ કાંટા છે. કલાક મિનિટના તે ૪ આપણને જીવનને કાંટે ક્યાં છે તે બતાવે છે. અને સિધ્ધ ભગવંત એ કા છે. પંચ ! પરમેષ્ઠિ એ સિધધ બનવાના કાર્યની ઘડીયાળ છે.
ધર્મમાં તૃપ્તિ છે સંસારમાં તૃષ્ણ છે. ધર્મને અંતિમ પરિણામ પૂર્ણ સુખની ! પ્રાપ્તિ પરમાત્માઢશાની પ્રાપ્તિ છે. સંસાર એક ગતિમાંથી બીજી ગતિમાં સર કરવાનું છે રઝળવાનું, રડવાનું, રિબાવાનું. અનેક જીવો સાથે વારંવાર કષાયે કરવાના, કલેશ છે કરવાનાં.
ભેદ પાડે તે નીચે અને અમે આવે તે ઉંચે, સોય સાંધવાનું કામ કરે છે. અરજી 8 નીચે રાખે છે. સંઘમાં ભાગલા પડાવવા જેવું કઈ પાપ નથી. સંવમાં સમા પાન કરાવવા રે જેવું કંઈ પુણ્ય નથી.
જે સહન કરે છે કે તે ઉજળો બને છે. મજબુત બને છે. એરણ સહન કરે છે ! છે મજબુત બને છે. અને ઘા કરનારે હશેડ તુટી જાય છે. કેસા ધીમે છે { ધીમે બળે છે તે તેની રાખ ઉજળી થાય છે. અને સફેઢ કાગળ જલદી બળે છે. ? છે કાળા થાય છે.
ત–તત્ત્વ અને પ–પરિણતિ, ત-તરવું પ્ર-પ્રવિ બનવું ત–તકરાર –પાછા ફરવું ? છે ત–તેજ પ–પ્રગટાવે આવા કલ્યાણકારી અનેક તો પ્રગટાવે તેનું નામ ત. છે.
બુધ્ધને બુદ્ધિશાળી બનાવે તેનું નામ ધર્મ અને બુધ્ધિશાળીને બદધુ બનાવે છે છે તેનું નામ સંસાર
જેના જીવનમાં ધર્મ એટેચ નથી. તેના જીવનમાં આધિ-વ્યાધિ અને ઉપાધિના છે ૧ એટેક આવ્યા કરે છે. અસમાધિ એને ઘેરી વળે છે. ( અનુ. ટાઈ ૩ ઉપર ) ]
Page #83
--------------------------------------------------------------------------
________________
-
; &લાશોધક હmવિજયસૂરીશ્કરેજી મહારાજની '.
t ra ester và Rao ve vegg
રેંજ રાણી -
કતંત્રીપ્રેમચંદ ભેઘજી ગુઢકા
૮+જઈ) હેમેન્દ્રકુમાર મનસુબલાલ vie
(૪જીયા અરેસ્ટ કીરચંદ હૈ
વઢવા) જ૮થે રુઢ%
(જજ)
*
*
NNMS • wઠવાફિક * N'આજીરા વિરygi . શિવાય ચ મ ા
':
5 વર્ષ : ૧૦ ૨૦૫૩ ભાદરવા સુદ-૭ મંગળવાર તા. ૯-૯-૯૭ [અંક : +૬
હ
સ
-
સ
- પ્રકીર્ણક ધર્મોપદેશ ક
-પ. પૂ આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વઢિ–૧૩ મંગળવાર તા. ૨૩-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, મિચ્છામિ દુકડમ ( પ્રકરણ ૨૦ મું )
-અવ૦) જાતે વિ ય તરિઉં, કાઈઅોગે ન જુજબ જે આ
સે વૃજજઇ સોએણું, એવું નાણું ચરણહીણે
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસકાર પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજો સંસારની
અસારતા અને મોક્ષની મને હરતા સમજાવી આવ્યા પછી તે મોક્ષને મેળવવા છે માટે જ ધર્મ કરવાનું છે તે મોક્ષમાર્ગ શું છે તેની વાત સમજાવી રહ્યા છે.
સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ જ મોક્ષમાર્ગ છે. શ્રી ઉમાસ્વાતિજી ! ને મહારાજાએ પણ તત્ત્વાર્થસૂત્રમાં આ જ વાત કહી છે કે- “સમ્યગ્દશન ચારિત્રાણિ છે
મોક્ષમાગ ” સમ્યગ્દર્શન થયા પછી જ જીવને સમ્યજ્ઞાન થાય છે અને જેને ! સમ્યજ્ઞાન થઈ જાય તે જીવ સમ્યારિત્ર માટે જ ઝંખે છે. જે તેની તાકાત હોય છે અને કઈ કમ નડતું ન હોય તો તે જીવ ચારિત્ર સ્વીકાર્યા વિના રહેતું નથી. જે !
જીવને ચારિત્રના પરિણામ પેદા ન થાય જે જીવ યથાખ્યાત નામનું ચારિત્ર પામે { નહિ ત્યાં સુધી તે મુક્તિને પામી શક્તો નથી.
Page #84
--------------------------------------------------------------------------
________________
૮૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૧ એક જ્ઞાની છવ શક્તિ મુજબ પણ ચારિત્ર ન સેવે તે મુકતને પામી છે ઇ શકતા નથી. શ્રી જૈન શાસનને સમજેલો જ્ઞાની શકિત મુજબ ત્યાગ, સંચમ અને તપ 1
ર્યા વિના રહે જ નહિ. તેને કહેવું ના પડે. તેને પોતાને જ મન થયા કરે કે- આ 3 | આ છેડવું જોઈએ અને આ આ કરવું જોઈએ તેવો જીવ જ્યારે જ્યારે બાવા બેસે છે છે ત્યારે તપસ્વીઓને હાથ જોડીને બેસે તે સમજે છે કે- ખાવાથી મોક્ષ ન મળે. પૂજામાં આ પણ આવે છે કે–“ખાવત–પીવત મેક્ષ જે માને, તે મૂરખ બહુ જટમાં.” ખાવા- છે પીવાદિમાં જે આનંદ માને તે જ્ઞાની કહેવાય ? ખાધા-પીધા વિના ચલે નહિ તે { જુદી વાત પણ તેમાં મઝા કરવા જેવી છે ખરી ?
મહામુનિએ શરીર પાસે સંયમની સાધના કરાવવા માટે પેટને ભાડાં પૂરતું ? આપતા હતા બાકી ઘેર તપ કરતા હતા. આ શરીર તે ગધેડાની જાત છે તેની !
પાસે તે બરાબર કામ કરાવવાનું છે. પણ આપણે આ શરીરને મંગલડા જેવી ? | બનાવી દીધી છે. શરીરને જે માગે તે આપનારા શરીરની આળપંપાળમાંથી ઊંચા ! છે નહિ આવનારા અને એમાં જ મઝા કરનારા બધા મિથ્યાષ્ટિ છે. મહાત્માઓએ આ
શરીર પાસેથી એવું કામ લીધું છે જેનું વર્ણન ન થાય. શ્રી ધન્ના અણગારની વાત છે છે ઘણી વાર સાંભળી છે. પ્રસંગ પામીને દીક્ષા લીધી તે જ દિવસે ભગવાન પાસે અભિ
ગ્રહ લીધે છે કે-“હે ભગવન્! આજથી હું જીવનભર છઠ્ઠને પારણે છઠ્ઠ કરીશ અને ૪ છે પારણામાં આયંબિલ કરીશ. આયંબિલમાં પણ માખી ન બેસે તેવા આહાર લઈશ.” ! ને તેમને આવા તપથી શરીરને એવું બનાવ્યું તે તેનું વર્ણન સાંભળે કમકમા આવી જાય. ૪
નવ મહિનામાં અગિયાર અંગ ભણ્યા અને કામ કાઢી ગયા. છે જેનામાં સમ્યગ્દર્શન હોય તેને જેટલું જ્ઞાન થાય તે બધું સમ્યફ થાય. તે કદી » ખાવા-પીવામાં આનંદ ન માને. ધર્મની જેટલી પ્રવૃત્તિ છે તે બધી કરવાનું મન { થયા કરે. તે ધર્મની પ્રવૃત્તિ ક્યારે ન કરે? શક્તિ ન હોય તે જ. માટે જેટલા 5 શ્રાવક હોય તે બધા સમ્યફ ચારિત્રાના જ અથી હોય. સમ્યક્ષ્યારિકા પાસવાનું રોજ કે મન થયા કરે અને સમ્મારિકાને પામેલે જીવ તપસ્વી હોય, તે ખાય તે પણ
તપને માટે ખાય. જે શરીરથી ધર્મ કરવો છે તેથી ધર્મ થઈ શકે માટે ખાય–પીએ | પણ મોજમઝાત્રિ માટે ખાય-પીએ નહિ. ખાવા-પીવામાં જેને મઝા આવી તે મર્યો { સમજો ! ખાવા-પીવાના રસિયા બનેલાથી તપ થઈ શકે નહિ અને તેવા જ કદાચ તે તપ કરતા હોય તે સારી રીતે ખાઈ-પી શકાય તે માટે જ તપ કરે. આપણે બધા { શક્તિ મુજબ તપ કરીએ છીએ ખરા?
એકલું જ્ઞાન તે નકામું છે. જ્ઞાની પણ જે ચારિત્રની ઈરછા વિનાનો હોય તે
Page #85
--------------------------------------------------------------------------
________________
ક
-
-
-
-
-
5 વર્ષ ૧૦ અંક ૫+૬ તા. ૯-૯-૯૭ :
નકામે છે. તે ય ડૂબે અને બીજા અનેક ને ય ડૂબાડે. તે જ વાતને દષ્ટાન્તથી સમ- ૧ ઇ જાવતા કર્થીકાર કહે છે કે “સારામાં સારા તરવૈયો હોય, તરવાનું સારી રીતે છે * જાણતો હોય છતા પણ પાણીમાં પડતા તે હાથ–પગ હલાવે નહિ તે તે હોશિયાર છે છે પણ ડુબ. જાય. તેવી રીતે ચારિત્રથી-ચારિત્રની ઈચ્છાથી પણ રહિત એ જ્ઞાની * સંસારમાં ડુબી જાય છે.” શક્તિ હોવા છતાં પણ તેને ઉપયોગ ન કરે તે જીવ
કેવો કહેવાય ? ગાઢ અંધકાર હોય અને જેની પાસે બેટરી હોય તે પ્રકાશ ન નાખે તો ? છે કે કહેવાય ?
આપણે બધા બહુ પુણ્યશાલી છીએ. અમે સાધુ છીએ તમે શ્રાવક છે. તો આ જ રોજ આત્માને પૂછવાનું છે કે–“તને શક્તિ મુજબ ધર્મ કરવાનું મન થાય છે કે ? કે “આ તો ન બને” “આ તો ન બને તેમ કરે છે ? ” આપણે બધા શક્તિ મુજબ છે
ધર્મ કરીએ છીએ કે નહિ તે નકકી કરવું છે. આપણે બધા શક્તિ મુજબ ધર્મ ન કરતા હોઈએ તો જ્ઞાની કહે છે કે- આપણી શ્રદ્ધામાં ખામી છે. આવાનું જ્ઞાન ! છે અભિમાન કરાવી ડુબાડનારું થાય. દુનિયામાં પૈસા કમાવાની ઇચ્છાવાળા વેપાર કરે * છે, નેકરી કરે છે, કાંઈ ન આવડે તે મજુરી કરે કાંઈ ન થાય તો કેઈના બુટનું
પોલિસ પણ કરે, તેમ આપણે બધા શક્તિ મુજબ ધર્મ કરીએ છીએ ખરા ? આજે સમજુ પણ પાપ કરવામાં વાંધો નથી આવતો અને ધર્મનાં કામ આવે તે આ આ { ન થાય તેમ કહી અનેક વાંધે કાઢે છે. તમે બધા સંસારના કામ માટે જરા પણ છે આળસુ નથી. જરૂર પડે રાતે બે વાગે ઊઠીને પણ જાવ. અને ધર્મની બાબતમાં “આ તે મારાથી થાય નહિ, બની શકે નહિ.” આવો ઉત્તર આપે તો તે સાચો છે કે છેટે છે ? આપણે જે કરવા લાયક છે તે કરીએ છીએ કે નહિ ? ન કરવા લાયક છે પણ કરીએ છીએ કે નહિ ? કરવા લાયક નથી કરતા તેનું દુઃખ થાય છે? ન કરવા લાયક કરીએ છીએ તેનું પણ દુઃખ થાય છે? આપણી શ્રદ્ધા સાચી છે કે બનાવટી છે ! તેનું માપયંત્ર આ છે.
રોજ આત્માને પૂછવાનું છે કે- શક્તિ જેટલો ધર્મ કરે છે કે શકિત જેટલો છે અધર્મ કરે છે? અધર્મ શકિતથી વધારે કરો છો અને ધર્મ શક્તિ જેટલો પણ નથી ! કરતા તો મારી શક્તિ નથી તેમ બેલતી વખતે “હું આ જુઠું બોલું છું તેમ લાગે છે? તરવૈયાને તરવાનું જ્ઞાન હોવા છતાં પાણીમાં પડ્યા પછી હાથ-પગ ન હલાવે તો ડુએ. સારી ગાનારી ભરસભામાં ન ગાય તો નિદ્રાને પામે તેમ આપણે ધર્મ કે કરીએ છીએ ? : “યથા શકિત” સાચું કેણ બેલે? શકિત મુજબ કરે છે. તમે તો જુઠ્ઠા છે. જે
-
-
-
-
-
-
-
-
-
-
-
Page #86
--------------------------------------------------------------------------
________________
૮૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) .
સમય મળે ત્યારે સામાયિક કરવું જોઈએ તેમ રોજ સામાયિક પાળતી વખતે બેલે છે છે તો નવરા પડો ત્યારે સામાયિક કરે છે? તમે કહો કે, અમને મન જ થતું ! નથી. નવરા હોઈએ તો ગપ્પા મારીએ પણ સામાયિક ન કરીએ. માંઢા પડીએ તો 1 દશ દા'ડા ન ખાઈએ પણ સાજા હોઈએ તો જેટલી વાર મળે તેટલીવાર ખાઈએ ? દરરોજ એકવાર કે બે વારથી વધારે વાર તો ન જ ખાવું આવો પણ નિયમ, કેટલા 5 કરે ? ભગવાનની પૂજા-ભકિત પણ શક્તિ મુજબ કરે છે કે નહિ ?
શાએ કહ્યું છે કે પરલોક માને તે આસ્તિક છે અને મુક્તિ માને તે મહા આસ્તિક છે. આપણે બધા મહા આસ્તિક છીએ ખરા? મોક્ષને માનીએ છીએ ? ઝટ ! મોક્ષે જવાનું મન છે? ઝટ શ્રીમંત થવાનું મન છે કે મોક્ષે જવાનું મન છે? તમે બધા શ્રીમંતાઈ મેળવવા જેટલી મહેનત કરે છે તેટલી મહેનત જો અમે મોક્ષ માટે ? કરીએ તો અમારું તો કામ થઈ જાય?
પ્ર૦ : શ્રીમંતાઈ પ્રત્યે અનાદિને રાગ છે તો મન થઈ જાય છે!
‘ઉ૦ : આને શ્રદ્ધાળુ કહેવાય કે અશ્રદ્ધાળુ કહેવાય? મહા પરિગ્રહ નરકમાં | લઈ જાય તે વાત પર શ્રદ્ધા છે? મહારંભ નરકે લઈ જાય તે વાત પર શ્રદ્ધા છે? શ્રદ્ધામાં જ પોલ છે. આજના ભણેલામાં મોટેભાગે શ્રદ્ધાનું મીંડુ છે !
આજના ભણેલાઓને બધું સારું સારું જોઈએ છે. તેથી તો ભણેલા મૂરખને ! ઘેર નોકરી કરે છે. મૂરખ શેઠીયો તેને બેવકૂફ કહે તો સાંભળી લે છે. આજના ભણેલા છે મોટેભાગે અહીં આવતા નથી, આવે તે અમને સાંભળતા નથી. અમને ગપ્પીદાસ કહે ? { છે. આજે આત્માની વાત ભૂલાઈ ગઈ છે. પાપ તે ન જ થાય, ધર્મ જ થાય તે વાત ભૂલાઈ છે
ગઈ છે. પેસે અને દુનિયાનું સુખ મળતું હોય તે ગમે તે થાય તે માન્યતા વ્યાપક ? | ફેલાઈ ગઈ છે. ભણેલાઓને કહીએ કે, તમે જૂઠ બોલો છો ? તો તે કહે કે-“સાહેબ ! છે. છે જઠ ન બેલીએ તો ચાલે નહિ, જગત કેમ ચાલે છે તેની તમને શી ખબર છે ?” ૧ જૂઠ ન લે તમે જગતમાં જીવી જ ન શકે તેમ છે ?
સભા : મોજશેખાદિ ન થાય.
ઉ) : મેજશખાદિ કરવા જેવા છે? આજ મેટી મુશ્કેલી છે ! જૂઠ ન બોલાય 1 તેમ સમજનારા મઝથી જૂઠ બોલે છે, સારામાં સારા જીવો મથી જઠ બોલે છે છે. ઉપરથી કહે છે કે, આ કાળમાં જૂઠ અને ચોરી વિના તે ચાલે ?
( ક્રમશઃ)
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્વેતાંબર જૈનોના પુરા છે පපපපපපපපපපපපපපපපපපපපපා
(લેખ ૧ લો) આ જનું ન્યાયતંત્ર અને કાયઢાઓ એવા છે કે જો યોગ્ય રજુઆત જે તે વકીલ 8 જ દ્વારા કરવામાં ન આવે તે સીધી સરળ રીતે જીતી શકાય એવો કેસ પણ હારી છે 4 જવાય. અને વકીલની રજુઆત જ એવી હોય. એકાદ શબ્દ ઉપર આધાર જ એવો છે ઊભું કર્યો હોય કે.. દેખીતી રીતે હારી જવાય એવો કેસ જીતી પણ જવાય છે
સમગ્ર જૈન સમાજમાં છેલ્લા પંદર-વીસ દિવસથી ચર્ચાના ચગડોળે ચઢેલો એક છે છે કે આ પ્રકારનો છે.
જેના તીર્થસ્થાન (જેને માં...બીજા બધા ધર્મ–કેમની જેમ મુખ્ય ત્રણ-ચાર ? ફિરકા છે. મૂર્તિપૂજક શ્વેતાંબર જૈન જે દેરાવાસી તરીકે પણ ગુજરાતમાં ઓળખાય છે છે, બીજા મૂર્તિ નહિ પૂજનારા અને દેરાને બિન મહત્વનું ગણનારા સ્થાનકવાસી જેને તથા કિંગ.૨ મૂર્તિ અને દિગંબર સાધુને પૂજનારા દિગંબર જેને. એ સિવાય બીજા છે વિક્રમની બીજી સદીમાં આચાર્ય પાદલિપ્તસૂરિજી તથા નવમી સદીમાં આચાર્ય બ૫ભદ્રિસૂરિજી મ. આકાશગામિની વિદ્યાની જાણકારીના
પ્રતાપે જેની નિત્ય યાત્રા કરતા હતાં એવા...... નાના મોટા ફિરકાઓ લગભગ સો જેટલા છે. પરંતુ જેનોના તીર્થસ્થાનો) સેંકડે નહિ ! પણ હજારો છે તથા મહિને વર્ષે નવા નવા થતા પણ જાય છે જેમકે..જેને તીર્થસ્થાન છે 1 જ કહેવાય એટલે કે જ્યાં દેરાસર ઉપરાંત ધર્મશાળા અને ભોજનશાળા પણ હોય એવા ! તીર્થસ્થાને છેલ્લા દસ વર્ષમાં લગભગ ૧૦૦ જેટલા ઊભા થયા હશે.
ગુજરાત અને રાજસ્થાનમાં જે કે તીર્થસ્થાને વધુ છે એવું લાગે પરંતુ સંશે- 8. * ધન થતાં એવું પણ લાગે છે કે..કર્ણાટક, અન્ન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ વગેરેમાં એક કઈ જમાનામાં આટલા જ તીર્થસ્થાને જેનેનાં હશે. છેક બંગાળ, . એરિસ્સામાં પણ તીર્થસ્થાને કેઈક જમાનામાં હશે એવું સંશોધન ઉપરથી લાગે છે.
જેનેના આ બધા જ તીર્થસ્થાનેમાં શિરમણિરૂપ ગુજરાતના પાલિતાણાનું છે શત્રુજ્ય અને બિહારના મધુબન ગામ અને રેલવે સ્ટેશન (મુંબઈ–હાવરા કે અમદાવાd- છે છે હાવરા લાઈન પર) ગીરડીહ તથા નવું થયેલું પાર્શ્વનાથજીના સ્ટેશન નજીકનું લગભગ ૧ ૪૫૦૦ ફીટની ઊંચાઈવાળા પહાડ પરનું સમેતશિખર છે.
-
-
Page #88
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) | તીર્થ જૈનનું હોય કે હિન્દુનું હાય, ખ્રિસ્તીનું હાય, મુસ્લિમ હેય, વનવાસી હેય પરંતુ...સંસાર સમુદ્રથી માનવીને તારે એ તીર્થ છે. માનવી સંસારની જાળમાં 8 ડુબેલો હોય ત્યારે એને તીર્થનની ભાવના જાગે એ જ એના સદભાગ્ય ની નિશાની છે.
તીર્થોનું વાતાવરણ પવિત્ર હોય છે અને તેને આત્માભિમુખ બનાવે છે. તીર્થોનું છે સાચું મહત્વ સમજાય એટલે “તારે તે તીર્થ” થઈ ગયું.
જૈન ધર્મ શું... પણ હિન્દુ ધર્મ કે બીજો કોઈ પણ ધર્મ અને સંસ્કૃતિ આજ ન સુધી ઝળહળતા રહ્યા છે તેમજ એના કે બીજા કેઈ પણ ધર્મ અને સંસ્કૃતિના આચાર છે. અને વિચારનું રક્ષણ કરવાનું તથા ટકાવવામાં તીર્થોને ફાળે સાધુ સં અને મુનિ છે ભગવંતના ફાળા જેટલો જ છે.
તીર્થયાત્રા જીવનને સુધારવાની જડીબુટ્ટી છે, જીવનને ઉન્નત બનાવવાનું અદભૂત છે કિમી છે, જીવનને શુદ્ધ, નિર્મળ, પવિત્ર બનાવવા અનુપમ ઉપાય છે. તીર્થયાત્રામાં કષ્ટ પડે તે હસતે મુખે સહન કરવું તે પણ તપ છે. જેનોના પરમ પાવક તીર્થધામ વિહારમાંના સમેતશિખર ઉપરના તાંબર જૈનેના હક્કને જીતી શકાય તે કેસ એના વહીવટકારો છે
કેમ હારી ગયા? જૈન તીર્થ સ્થાનમાં કલ્યાણક ભૂમિનું ઘણું મહત્ત્વ છે. કલ્યાણક ભૂમિ એટલે છે જ્યાં જેને જેમને તીર્થકરો (એટલે કે માનવી, મનુષ્ય, મારા તમારા જેવો જીવ. { તપ, ત્યાગ અને જ્ઞાન વડે આત્માને ઓળખીને પરમ જ્ઞાન પામ્યો હોય એને જેન 5 ધર્મની પરિભાષામાં “તીર્થકર' કહે છે, તીર્થકર એટલે ભગવાન નહિ પરંતુ પરમજ્ઞાની, ૧ પરમ ત્યાગી, પરમ તપસ્વી માનવી. હિન્દુ અને જૈન ધર્મની એ વિશિષ્ટ છે કે–એમાં છે કેઇને ભગવાન નથી ગયા. દા. ત. રામ છે તે એ પુરૂષોત્તમ ગણ્યા. પછી આપણે એવી
વ્યક્તિને ભગવાન બનાવી દઈએ એ જુદી વાત છે. પરંતુ આદિ ધર્મગ્રંથો તે પ્રકૃતિ, 4 સૂર્ય, વાયુ, વગેરેને જ પૂજવાનું કહીને “પરમ તત્ત્વ'ની જ વાત કરે છે. કહ્યા છે એ ર તીર્થકરને જ્યાં જન્મ કે દીક્ષા કે નિર્વાણ કે પરમજ્ઞાન (કેવળજ્ઞાન) થયેલું હોય એવું
સ્થળ. એવા સ્થળ તરીકે જેમાં સમેતશિખરનું ઘણું મહત્ત્વ છે કારણ કે જેના જે વર્તમાન ૨૪ તીર્થકર થયા (એટલે કે ઋષભદેવ અથવા આદિનાથથી મહાવીર સ્વામી સુધીના ૨૪ તીર્થકરોને સમયગાળો હજાર લાખ વર્ષોને થાય છે અને મહાવરસ્વામી પણ ૨૫૦૦ વર્ષો પહેલા થઈ ગયા એટલે એ પહેલાના લાખે. વર્ષ અગાઉ ૧ પહેલા તીર્થકર ઋષભદેવ થયા.) એ પહેલા બીજા ર૪ તીર્થકર થઈ ગયા જેને પૂર્વ
- અe
Page #89
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૫+૬ તા. ૯-૮-૯૭ ૨ ચોવીસી કહે છે. એ ૨૪ પૂર્વ તીર્થકરો આ સમેતશિખરના પર્વત ઉપરથી નિર્વાણ પામીને મે ગયેલા તથા વર્તમાન ચોવીસીના ૨૪ તીર્થકર પૈકી ૨૦ તીર્થકરો પણ આ જ તીર્થ પરથી નિર્વાણ પામેલા (જે ૪ તીર્થકર બીજે નિર્વાણ પામેલા એમાં (૧) | પહેલા તીર્થકર ઋષભદેવ અષ્ટાપઢજી ઉપર, (૨) ૧૨ મા તીર્થંકર વાસુપૂજ્ય ચંપા- 3 પુરીમાં, (૩ ૨૨ મા તીર્થંકર નેમીનાથ ગિરનાર પર અને, (૪) ૨૪મા તીર્થંકર છે મહાવીર સ્વામી પાવાપુરીમાં નિર્વાણ પામ્યા.)
જ્ય કઈ મહાન વ્યક્તિનું પઢાપણુ થયું હોય, નિવાસ થયો હોય, એ સ્થળને પવિત્રા પૂજનીય વિશિષ્ટ માનવાનું દુનિયાભરના સમાજમાં છે. (રા. સ્વ. સંઘના ગુજરાતના પ્રાંત પ્રચારક મનમોહનજી વૈદ્ય વિવેકાનં શતાબ્દિમાં અમેરિકાના પ્રવાસે ગયેલા ત્યાં ત્યાંના કેઈ એક નાનકડા ગામમાં જ્યાં વિવેકાનંઢજી ગયેલા અને રહેલા ત્યાં ગયેલા. ત્યારે એમને જ્યાં વિવેકાનંદ રહેલા એ મકાનમાં જવાનું થયેલું. એમાં એમણે મકાનમાં જઈને જોયું તો એક ખંડ એ મકાનમાલિકે અલાયદે અને અલગ રીતે રાખેલો જોયો. મનમોહનજીને એ ઓરડે બતાવતા એ મકાનના અમેરિકન માલિક દંપતિએ કહ્યું કે અહીં ભારતના કેઈ સંન્યાસી આવીને રહેલા એવું અમે જેમની પાસેથી આ મકાન ખરીદેલું એમણે કહેલું અને તેઓ આ ખંડને અલગ પવિત્ર રાખતા હતા એટલે અમે પણ એ ખંડને અલગ પવિત્ર રાખીએ છીએ. અમે આ ખંડમાં જઈએ છીએ ત્યારે આજે પણ શાંતિ અનુભવીએ છીએ.”
ટૂંકમાં, કેઈ મહાન વ્યકિતના જ્યાં પગ પડ્યા હોય એ સ્થળને પવિત્ર માનવાનું ! છે દુનિયાભરમાં ચાલે છે. એટલે જે પર્વત કે ભૂમિ ઉપર અનેક તીર્થકરોનો પાઠસ્પર્શ { થયો હોય એ ભૂમિ પવિત્રતમ ગણાય. અધ્યા, વારાણસી, ગયા, પુરી, દ્વારિકા, મથુરા, સે મનાથ વગેરેની જેમ સમેતશિખર, શત્રુંજય વગેરેનું પણ એટલે જ વિશેષ મહાતમ્ય છે.
સમેતશિખર તીર્થ ધામ એ રીતે, સ્વયં પવિત્રતાને પાવનપુંજ છે એ તીર્થમાં છે શુદ્ધ મનથી પ્રવેશનારે આરાધક આત્મા એક વિદ્યુતભૂમિમાં પ્રવેશીને સ્વયં પાવિત્ર્યપુંજ ૧ બની જાય છે. એ તીર્થાધિરાજ “સમેતશૈલ', “સમેતાચલ”, “સમેતગિરિ', “સમેતશિખર', સમાધિકિારિ”, “સમિદ્ધિગિરિ” કે “શિખરજી'ના નામથી પ્રસિદ્ધ છે.
જે વીસ તીર્થકરોએ ભૂમિ પરથી મુક્તિને વર્યા એમાં ૨૩ મા તીર્થંકર પાર્શ્વનાથ સ્વામિ છેલ્લા હતા એટલે પણ એ પર્વતને “પારસનાથહીલ” અથવા “પાર્શ્વનાથ પહાડ છે તરીકે પણ ઓળખાવાય છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન અઠવાડિક છે સમેતશિખરનું આ તીર્થધામ બિહારમાં ક્યાંથી થયું હશે ? એવા પ્રશ્નોના જવાબમાં કહી શકાય કે નિહાર એટલે પૂર્વ કાળનું મગધ મહાવીર સ્વામીનો જન્મ છે પણ ત્યાં જ ક્ષત્રીયકુંડ નામના સ્થળે થએલે અને મગધની નરેશ પરંપરા પણ જેન ? { ધર્મ પાળતી થએલી. એટલે એ જમાનામાં મગધમાં જેમ હિન્દુ ધર્મના તીર્થસ્થળો છે | હતા એમ જૈન ધર્મના પણ અનેક તીર્થસ્થળ હતા. વિક્રમની ૮મી સદીમ. એ રીતે
ભારતમાં જેન ધર્મ સર્વ પ્રકારે ફાલ્યો ફુલ્યો હતો. બંગાળ અને બિહાર પણ એમાં આવી ગયા. બંગાળમાં આજે પણ જિયા ગંજ, અઝિમ ગંજ, કઠલા, મહિનાપુર તથા
એરિસ્સામાં ખંડગિરિ–ઉઢયગિરિ અને બિહારમાં ઋજુબાલુકા, વૈશાલી, પાટલીપુત્ર, છે છે રાજગૃહી, પાવાપુરી, કુંડલપુર, ગુણીયાજી, ક્ષત્રિયકુંડ, કાઠન્ડી, ચંપાપુરી વગેરે આ હિન્દુ ધર્મની એક શાખા જેવા જૈન ધર્મના તીર્થસ્થળો છે જ.
એટલે બિહાર યાને મગધ પણ જૈન ધર્મના વર્ચસ્વવાળો પ્રદેશ એ જમાનામાં 5 હતું પરંતુ અત મતના આદિસ્થાપક શંકરાચાર્ય વિ. સં. ૮૪૪ થી ૮૭૬ એટલે કે ઈ. સ. ૭૮૮ થી ૮૨૦ માં થયા એમણે જૈન ધર્મ અને બૌદ્ધધર્મને પા પાડવા સાથે અત સિદ્ધાંતને સ્થા. ભટ્ટપાત્ર અને રાજા સુધન્વા એમના અનુયાયીઓ હતા. એમણે બૌદ્ધ અને જૈન ધર્મ ઉપર આક્રમણ કર્યું પરિણામે બૌદ્ધો ૯ મી સદીમાં
ભારત છોડીને પૂર્વ એશિયા ભણી ચાલ્યા ગયા તથા જૈન પૂર્વ ભારત છોડીને પશ્ચિમ કે ભારત તરફ ચાલ્યા ગયા.
- એ વિકટ સટીની પરિસ્થિતિમાં પછી સુધારો થતા જૈનાચાર્યો ફરી ભારતભરમાં છે { વિચરવા લાગ્યા અને જૈન તીર્થોને પુનઃ હસ્તગત કરીને જીર્ણોદ્ધાર કરાવ્યા. (બંગાળમાં છે જે શરીફ તરીકે જાણીતા છે એ મૂળ જૈન ધર્મી હતા અને નાગજાતિ તે પાર્શ્વનાથ ન તીર્થકરની ઉપાસક હતી. પાર્શ્વનાથનું આજે પણ નાગની ફણાનું અથવા નાગનું શું જ વાહન છે.)
એ સમયે આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ નામના જૈન સાધુ થઈ ગયા. એ મગધ વિહાર) છે માં ખૂબ વિચરેલા અને એમણે સાત વખત સમેતશિખરની યાત્રા કરેલી. તેમના ઉપદેશથી પૂર્વ ભારતમાં ૧૭ નવાં જિનાલય બન્યા હતા અને ઘણને જીર્ણોદ્ધાર થયો હતો.
આચાર્ય પ્રદ્યુમ્નસૂરિની પહેલા વિક્રમની બીજી સટીમાં આચાર્ય પાર્લપ્તસૂરિ | થયા. એમને આકાશગામિની વિદ્યા હસ્તગત હતી. એટલે તેઓ સમેત શિખરની નિત્ય યાત્રા કરતા હતા. એ પછી નવમી સદીમાં બપ્પભટ્ટસૂરિ થઈ ગયા. એ પણ, આકાશ ગામિની વિદ્યા જાણતા હતા એટલે તેઓ પણ આ તીર્થની નિત્ય યાત્રા કરીને પચ્ચખાણ !
Page #91
--------------------------------------------------------------------------
________________
- -
- -
-
-
- -
-
- વર્ષ ૧૦ અંક ૫-૬
તા. ૯-૯-૯૭ :
પાળતા હતા. આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ પણ આ નવમી સઢીમાં જ થઈ ગયા. (“શ્રી પ્રભાવક 1 ચરિત્ર' નામના ગ્રંથમાં આ બધા ઉ૯લેખ છે.) એ પછી તેરમા સૈકામાં આચાર્ય { દેવેન્દ્રસૂરિ થઈ ગયા. એમણે “વંટારૂવૃત્તિ નામના ગ્રંથમાં સમેતશિખર પરના દેવાલયો અને જેન મૂર્તિઓની નોંધ કરી છે.
વિ. સં. ૧૩૪૫ માં શરણદેવ નામના શ્રેષ્ઠીના પુત્ર વીરચંદે પિતાના ભાઇ, પુરા, પૌત્રો વગેરે પરિવાર સાથે આચાર્ય પરમાનંદસૂરિના હસ્તે સમેતશિખર તીર્થમાં પ્રતિષ્ઠા કરાવી હતી. એવો ઉલ્લેખ ગુજરાતના અંબાજી પાસે અંબાજીથી હિંમતનગરના રસ્તે ( ૧ કિ. મી. દૂર આવેલા કુંભારિયા તીર્થમાંથી મળી આવે છે. (બિનજેને આ કુંભારિયા
જતા નથી પરંતુ ત્યાંનું શિલ્પ, સ્થાપત્ય વગેરે એવું અદભૂત છે કે–ઘડીભર આબુના દેલવાડાને પણ ભૂલાવી દે...એ બધું જોવા જેવું છે. એ સ્થાપત્યને સમજાવનાર અભ્યાસ “ગઈડ ન વાં અભાવ છે. ત્યાં ભેજનશાળા પણ છે પરંતુ એ ભેજનશાળામાં પણ છેતરપિંડી ચાલે છે. એ બધુ દૂર કરવાની જરૂર છે. ત્યાં આધુનિક પ્રકારની ધર્મશાળા છે પણ છે, પરંતુ એને વહીવટ પણ મનસ્વીપણે ચાલે છે. છતાં કુંભારિયાજી એના સ્થાપત્ય માટે જોવા જેવું છે. જો કે એ મંઢિરેમાંથી ઘણું બધું સ્થાપત્ય ચેરાઈ-લુંટાઈ ગએલું છે દેખાય છે. છતાં જે કંઈ બચ્યું છે એ અદ્દભૂત છે.)
વિ. સં. ૧૯૫૯માં જ્ઞાનકીતિ રચિત “શ્રી યશોધરચરિત્ર' ગ્રંથમાં ઉલેખ છે ? એ પ્રમાણે બિહારના ચંપાનગરી નજીકના અકબરપુર ગામના રાજા માનસિંહના પ્રધાન છે નાનુએ ત્યાં મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
વિ સં. ૧૬૭૦ માં આગ્રાના રહેવાસી એસવાલ શ્રેષ્ઠ કુંપાલ અને સેનપાલ લોઢાએ સંઘ લઈને સમેતશિખરની યાત્રા કરી હતી અને ત્યાંના છનાલને પુનરોદ્ધાર કરાવ્યો હતે એવો ઉલ્લેખ જ્યકતિ રચિત શ્રી સમેતશિખર રાસ'માં છે.
આમ.. સમેતશિખરનો ઇતિહાસ ઘણો જુને છે અને ત્યાં દેરીઓ, ચતરા, 5 સ્તુપે વગેરે થતા રહ્યા હતા પરંતુ વ્યવસ્થિત ઈતિહાસ ઉપલબ્ધ નથી.
ખરો રીતસર ઉલલેખ અકબરના વખતથી મળી છે. (ગુ. સ. તા. ૨૦-૮-૯૭) -આશ્લેષ શાહ
(ક્રમશ:)
Page #92
--------------------------------------------------------------------------
________________
ચાર કાટવાળને દંડે છે *
ગુ. સ. તા. ૨૯-૭-૯૭માં નોંધ પ્રગટ થઇ છે તે નીચે મુજખ છે. સમેત શિખરના મને વધુ વિવાદમાં ન પડા
એક સયુક્ત નિવેનમાં અખિલ ગુજરાત દ્વિગંબર જૈન સમાજના પ્રમુખ શ્રી શેાભાગમલ કટારિયા અને સમસ્ત જૈન સેવા સમાજના મહામંત્રી શ્રી રવિન્દ્ર જૈને જણાવ્યું છે કે સમેત શિખરના પ્રશ્નને હવે વધારે વિવાદ્યમાં ન પડવું જોઇએ.
તેમણે જણાવ્યું છે કે હાલમાં બિહારની ઉચ્ચ અદાલતે આપેલ ચુકાદો પણ એ જ કહે છે કે આ તીર્થ સ્થાન પર કાઇ એક સ`પ્રદાયની નહીં પરતુ સમગ્ર જૈન સમાજની માલિકી છે. આ ખાખતે અમુક લેાકેાની ગેરસમજથી લેાકેાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. સમગ્ર સપ્રદાયના આચાય ભગવાને તેમણે અપીલ કરતાં જણાવ્યું છે કે આ વિવાદને હવે આગળ વધારવાને બદલે . એકતાના માગે જવું જોઇએ. તેમ છતાં આ પ્રશ્નના ઉકેલમાં મુશ્કેલીઓ આવતી હાય તે સમગ્ર સમાજના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓએ સાથે બેસીને તેનેા વહેલી તકે ઉકેલ લાવવા જોઇએ.
(ગુ. સ. ર૯–૭–૯૭ (મંગળ)
આ નોંધ વાંચતા સ્પષ્ટ થાય છે કે દિગંબર પ્રમુખ પેાતાની તરફેણમાં આવેલા ચુકાદા મુજબ વર્તવા શ્વેતાંબરા તથા તેમના આચાર્યને વિવાદમાં ન પડવા સલાહ આપે છે. તેએએ જ આ સલાહ પેાતે જ સ્વીકારવાની એ લખે છે કે- આ તી ઉપર કોઇ એક જૈન સમાજની માલિકી છે.
જરૂર છે. સંપ્રદાયની નહિ પરંતુ સમગ્ર
આ હિંગ...ખર પ્રમુખ શું તેમના કિંગ બરની માલિકીના ધર્મસ્થાનાને સમગ્ર જૈન સ'પ્રઢાયની માલિકીના કરવા જાહેર તૈયાર છે.
અત્યાર સુધીના કાઇ ઇતિહાસ નથી કે શ્વેતાંબરાએ કિંગ'ખર માલિકીના ધર્મસ્થાન ઉપર આમક્રમણ ક્યુ હાય શ્વેતાંબરાને કાઇનુ કંઈ જોઈતુ નથી એ યાદ રાખે.
卐
WOR
Page #93
--------------------------------------------------------------------------
________________
સાયિક સ્ફુરણ
મુક્તિદૂતનુ' પક્ષપાતી વલણ
કચ્છમાં ૭૨ જિનાલયની વર્ષગાંઠ પ્રસગે સર્વ જિન મરેિશમાં ૧૮ અભિષેક ગાઢવે. ć સમયમાં પૂ. આ. શ્રી જિનેન્દ્ર સૂ. મ. ભવ્ય સૌંધ લઇ ભદ્રં શ્વરજી પધાર્યા. મેાટી ઉપ‰, મેટું જીવદયા ફ્રેંડ વિ. થયા. પૂ. શ્રી નાની મેાટી પંચતીર્થી ભુજમાં મહાવીર જ્ન્મ કલ્યાણક ભવ્ય ઉજવાયા. ભચાઉમાં વરસીતપના પારણા ઉત્સવ વિ. થયા અને ૧૮ અભિષેક ત્યાં તેમની નિશ્રામાં થયા.
છતાં મુક્તિદૂતના સમાચાર એગસ્ટ-સપ્ટેમ્બરમાં પૂ. ગુણેાયસાગર સૂ. મ. તથા પૂ. જંબુ વિ. મ. નું નામ માત્ર લખ્યું છે.
કટ રીયામાં શ્રી સુભાષભાઈ માલદેની સાથે ૩૦-૪૦ ચુવાના પણ આવેલા, જમવાતું ત્યાં હતું. આમ છતાં સમાચારમાં પક્ષપાત કર્યાં છે. આમ હાય તે પછી સમતા અને બધાની સાથે મેળની વાત કરવી તે કેટલુ ચેાગ્ય છે ?
નાગ દેવતા કે તિય°ચ ?
હમણાં હમણાં મહિમા વધારવા માટે અને ભેાળા લેાકેાને કે લાલચુને આ વા માટે દેરાસર વિ.માં નાગ નીકળે તે મેાટા પ્રભાવ વિ. બતાવી પ્રચાર જાહેરાત થાય છે.
વર્ષા પહેલા અજીરા તીમાં પ્રભુજી પાસે સર્પ રહ્યો તેની જાહેરાત થઇ હતી. જેસલમેરમાં દેરાસર પાછળ સાપ નીકળે છે. નાગેશ્વરમાં ગભારામાં પ્રભુજી ઉપર માંકાર્ છે તેમાં ર.પ આવે છે તે તેા સામાન્ય રૂટીંગ છે પરંતુ તે દ્વારા સ્થાનના પેાતાના પ્રભાવ વધારવા માટે પ્રયત્ન જાહેરાતા અને પ્રભાવ વિ. કરે તે ધર્મોની ષ્ટિએ માત્ર ભેાળા અજ્ઞાન કે લાલચુ લેાકેાને છેતરવાના એક પ્રચાર બની રહે.
ભીડીમાં એક મહાત્મા પાસે પદ્મમાવતી ફાટા પાસે સર્પ છે તે પ્રચારથી લેાકેા દાડયા, પ્રચાર થયા, પઢારા ખેંચાયા. ભીવંડી જાણવા જતાં ટ્રેનમાં મઢારી મળ્યા, અને વાત થઈ મહારાજને સાપ આપી આવ્યા છીએ તે લેવા જઇએ છીએ. તે પત્રકારે એ આ દંભને છાપામાં લખ્યા.
મેાહન ખેડા દેરાસર પાસે સાપ નીકળ્યા ત્યાં કહેવા લાગ્યા ગુરૂદેવ, ગુરૂદેવ ! (રાજેન્દ્રસૂરિજી) ત્યાં એક ભાવિક આવેલા કે ગુરૂદેવને ક્તિના પાપ કીયા હૈાગા સપ્પ ખના.' ઔર દેવ કે માનવ ન બના. બીજો કોઇ ખેલ્યા એય ઐસા મત બેલેા ચે લાગ ગુસ્સા કરે.
હાલમાં ભારેાલમાં દેરાસરમાં સાપ આવ્યા અને જાહેર છાપાઓમાં અને જૈન
Page #94
--------------------------------------------------------------------------
________________
| ૯૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે છાપાઓમાં તેને પ્રચાર થયો, એમાં શું સિદ્ધિ થઈ તે ભગવાન જાણે પરંતુ જે મહા પુરૂષ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી દ્વારા જગતમાં સમ્યકત્વ અને સત્યને ઝંડે ફરકાવે છે છે તેમાં શું વૃદ્ધિ કરી શકશે.
ચમત્કાર હોય તે પણ તે મીઠાઈ સુગંધ છે મિઠાઈ નથી. સુગંધથી ઉદરપૂર્તિ છે ન થાય. મહિમાથી લેકે ખેંચાય તે પણ તેમને સત્ય મળે ત્યારે જ મહિમા સિદ્ધ છે { થાય. ભ્રમમાં પડે છે તે મહિમા નથી પણ આડંબર બની જાય.
જોધપુર (સૂર્યનગરી)માં શાસન-પ્રભાવના
પ. પૂ. તપસ્વી આ. ભ. શ્રી કમલરતનસૂરીશ્વરજી મ. સા.ના શિષ્ય-પ્રશિષ્યરત્નો છે 8 પ. પૂ. અનુગાચાર્ય દર્શનરત્નવિજ્યજી ગ., પ. પૂ. મુનિવર્ય શ્રી ભાવેશપત્નવિજયજી 8 છે મ. પ. પૂ. પ્રશમરત્નવિજયજી મ. ની શુભ નિશ્રામાં દર રવિવારે જોધપુરમાં આધ્યાત્મિક છે. જ્ઞાનસત્ર બાળક માટે ચાલે છે. નવરતનમલજી નાકરે વ્યાખ્યાનમાં નિમ્ન સ્તુતિ ગાયેલ
પ્રથમ નમું અરિહંતને, બીજા ગણધર પાય, પ્રેમ રામચંદ્રસૂરિ કમલરત્નને, નમું શીષ નમાય, નમું દશનરને ર ભાવેશ પ્રથમ મુનિરાય, કહે “નાદર નવરત્ન” શું નમતાં દુઃખ પલાય. ૧ * ભગવતી સૂત્રની વાંચના, કરે નરન પંન્યાસ, પાંડુચરિત્ર ભાવેશરન, સંભાવે સેલ્લાસ, સૂરા દેને મહત્ત્વપૂર્ણ સુનિયે ચિત્ત લગાય, સુણતાં સુણતાં ભવ ટલે, કહે “નવરત્ન” હરખાય. મેરા બહુત મુનિ હી બહુત હી પાઠક, બહુત આચારાજ જાણ, નવરત્ન' ઉત્તમ હ, વે હી જે ભાખે શાસ્ત્ર પ્રમાણ. ૩ રોકી બહાર હૈ, દેખો રત્ન હી રત્ન, સૂરિ કમલન કે શિષ્ય હ પંન્યાસ દર્શનરત્ન, ઈનકે શિષ્ય ભાવેશત્ન, ભાઈ હી વિમલરત્ન, ભાવેશરત્ન કે શિષ્ય હૈ, મુનિ પ્રશમરત્ન કા જિસ જગહ વે વિરાજતે, વહ ક્રિયાભવન ધર્મરત્ન, સન્મુખ બેઠે આપસી, રત્ન કે હ રત્ન,
અલ્પમતિ અનભિજ્ઞ હું, મેં ભી એક રત્ન, છે . આલોકરહિત નિસ્તેજ હું, કહે નાદર નવરત્ન. આપા
Page #95
--------------------------------------------------------------------------
________________
લઘુકથા :
-: સમયસૂચકતા -પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ.
એક શેઠ એક ગામમાંથી ઉઘરાણી લઈ આવતા હતા તેમની સાથે એક ઠગ પણ થઈ ગયો. શેઠે સમજી ગયા કે, આ ઠગ છે અને મારી ઉઘરાણી પર તેની ઢાનત છે. છે છતાં ય અવરાર જાણનાર શેઠે રસ્તામાં તેથી સાથે વાત-ચીત કરી અને બંને જાણે ?
ગાઢ મિત્રો હોય તેમ ચાલવા લાગ્યા પણ બંનેના મનમાં વાત જુદી હતી. એકને રકમ બચાવવા ની ભાવના હતી અને બીજાને બધું પડાવી લેવાની ભાવના હતી. એક 8 ગામમાં આવ્યા. ત્યાં સાંજ પડી ગઈ. અને ગામના મુસાફરખાનામાં બનેએ રાત્રિ 4 પસાર કરવાનો નિર્ણય કર્યો. બન્ને સૂઈ ગયા.
ઠગને પડાવી લેવાની ભાવના હતી તેથી ઊંઘ આવતી ન હતી અને પડખા રે { ઘસતે જ્યારે શેઠ તો ઘસઘસાટ ઊંઘતા હતા. નચિંત મને નિદ્રાદેવીના મેળે લાગી » ગયા હતા. ઠો જોયું કે, શેઠ હવે ભર ઊંઘમાં છે તેથી ઊઠ અને શેઠની પોટલી
વ. બધું જોઈ વળ્યો પણ માલ મલ્યો નહિ. તેથી વિચારે કે, શેઠે માલ ક્યાં મૂકો! છે કાંઈ બહાર તે ગયા નથી. પછી તે પણ સૂઈ ગયે. પઢિયે તેની આંખ મલી ગઈ
અને શેડ જાગી ગયા તથા પિતાની પિટલીમાં પિતાને માલ બરાબર તપાસતા હતા. તે જોઈ ઠગ પણ જાગી ગયો અને પિતાની ઓળખાણ આપી કહે, તમે તે મને ય ? ઠગી લીધો. તો કઈ રીતે તે જણાવો ? છે ત્યારે શેઠે કહ્યું કે, તું મારી સાથે થયું ત્યારથી જ હું તને જાણી ગયો હતે !
અને રાત્રિના મારી પિટલી મારી પાસે જ હતી પણ તું જ્યારે લઘુ શંકા કરવા ગયે છે ત્યારે મેં માર. માલની કિંમતી પાટલી તારી પાટલીમાં મૂકી દીધી અને હું નચિંતા 8 થઈને ઘસઘસ ટ ઊંઘી ગયો. મને ખાત્રી હતી કે તું બધું જઈશ પણ તારી પોટલી
નહિ જૂએ તેથી મારે માલ બચી જશે. સવારના તારી આંખ મીચાઈ ગઈ મેં તારી | પોટલીમાંથી મારી માલની કિંમતી પિટલી કાઢી લીધી.
આના ઉપરથી એ બેધ લે છે કે, આજે પારકી પંચાતમાં આપણે ? છે. આપણા આત્માને જ ભૂલી ગયા છીએ. બધા “પર” ની મેંકાણમાં એવા પડયા છે કે છે
સ્વ” નું અસ્તિત્વ જ ભૂલી ગયા છે. અમને પણ અમીર એવા આત્માને પુદ્ગલના | પ્રેમમાં આપણે રાંકનો પણ રાંક બનાવી દીધો છે. પૈસા-પ્રતિષ્ઠા-પદના મોહમાં પડી { આપણા સાચા સ્વરૂપને ભૂલી ગયા છીએ. '
Page #96
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
સમયની સાથે સૂર પૂરાવવો કે તાલ મિલાવ તેનું નામ “સમય નથી ! છે પણ સમયની સાથે રહીને પણ આપણા ધર્મને ન ભૂલવે, આપણે ધર્મમ સ્થિર રહી ન
સર્વેને સદ્દધર્મમાં સ્થિર રાખવા તે જ સાચી સમયજ્ઞતા છે. સૌ સાચા સમયજ્ઞ બની છે ર સાચા આરાધક બને પુદગલ સંગ છોડી આત્મગુણને પામે તે જ ભાવને.
bi
છે શ્રી પ્રેમ-રામચંદ્રસૂરીશ્વરેજો નમઃ | પરમપૂજ્ય તપાવી આ. ભ. શ્રીમદ્દ વિ. કમલરત્ન સૂ. મ. ની નિશ્રામાં } શ્રી પીંડવાડાથી પાલીતાણુ છરી પાલિત પદયાત્રા સંઘ
સંઘપ્રયાણ-વિ. સં. મહા સુઠ ૧૩ સેમવાર ત્રિ. ૯૧-૯૮ ને પીંડવાડાથી પ્રયાણ કરશે. ! 8 શુભનિશ્રા-ગરછાગ્રણી આ. ભ. શ્રી પ. પુ. સુર્શન–રાજતિલક-મહાદર, સૂ. મ. ના છે
શુભ આશીર્વાદથી પ. પુ. મેવાડ દેશેાધારક આ. ભ. શ્રીમદ્દ વિ. જિતેન્દ્ર સૂ. મ. સા.ના 1 શિષ્યરત્ન પ. પુ. મરૂધરદેશે સદ્દધર્મ સંરક્ષક આ. ભ. શ્રીમદ્દ વિ. કમલરત્ન સૂ સા. પિતાના શિષ્ય–પ્રશિષ્યો પ. પૂ. અનુગાચાર્ય પ. પૂ. શ્રી દશનરત્ન વિ. મ. સા., પ. પૂ. અનુગાચાર્ય શ્રી વિમલરત્ન વિ. મ. સા., ૫. પૂ. મુનિરાજ છે 5 શ્રી ભાવેશરન વિ . સા., પ. પૂ. તરૂણરત્ન વિ. મ., પ. પૂ. પ્રાજ્ઞરતિ વિ. ન મ., ૫. પુ. પ્રશમરત્ન વિ. મ. પૂ. દાનરતન વિ. મ. આ િ૫૦ ઉપરાંત સાધુ-સાધ્વી ભગવંતોની નિશ્રામાં માહ સુદ ૧૩ ને પીંડવાડાથી પ્રયાણ કરી ઉંઢરાતીર્થ છે બામનવાડા, નાંદિયા, લોટાણ, જિરાવલા, શંખેશ્વર આદિ અનેક તીર્થોની છરી પાલિત છે યાત્રા કરતાં પાલીતાણા તીર્થમાલ થશે. પ્રવેશ મેલવવા ઇચ્છનારે નીચે લખેલ સરનામેથી આ સ્વીકૃતિ મેલવવી. પત્ર વ્યવહારનું સરનામું :
લિ. શા ધમચંદ, પુખરાજ, કિસ્તુર- 4 ૧ શા પુખરાજ કિસ્તુરચંદજી
ચંદજી, હંશરાજજી, જોગાતર ! 8 પેલાવાસ, પીઠવાડા-૩૦૭૦૨૨
પરિવારને સબહુમાન છે 1 (રાજસ્થાન) સ્ટે. સિરોહી રેડ
જય જિનેન્દ્ર વંચનાજી.. જે તા.ક. : માહ વઢ બીજી ૬ કિ. ૧૯-૧-૯૮ ના દિવસે કુમારિકા બેન પિન્કી પ્રવીણજી
સાંકલચંદજીની દીક્ષા ઉપરાંત પૂ. આ. ભ. શ્રી કમલરત્નસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં થશે.
Page #97
--------------------------------------------------------------------------
________________
OSHWAL ASSOCIATION OF THE U. K. (Registered Charity-Charity Reg. No. 267037)
Cordially invites the whole Sangh to The Bhoomi Poojan' (Ground Purification Ceremony) The Khannan Vidhe' (Groundbreaking Ceremoy) The Shilanyas' (Foundation Stone for the Shree Mahabir Swami Jinalaya at the Oshwal Centre
Jai Jinendra
With the blessings of Pujya Acharyadev Shree Jinedrasurishvarji 8 Maharaj Saheb and Pujya Panys Shree Vajrasenvijayji Maharaj Saheb, the Oshwal Association of the U. K. is construcing an upulent home for Shree Nahavir Swami in the form of a Shikarbandhi Jinalaya at the Oshwal Centre which will be a special place of pilgrimage for all over the world.
The following programmes are scheduled to mark this historic occassion of the commencement of construction.
AUSPICIOUS PROGRAMME Sunday 7-9-97
Sunday 14-9-97 8.00 Snatra Poojan
6.80 Sanatra Poojn 9.35 Bhoom Poojan followed by 7.20 Shilanyas (Founation Stone Khannan Vidhi
Laying) Ceremony 11.30 Swami Vatsalya Bhojah 9.30 Jag Chintamani Poojan
(Lunch) 2.00onwards Swami Vatsalya Beoian 2.00.onward:-Arhad Mahapoojan
Place : Oshwal Centre, Coopers Lane Road, Northaw, Herts EN6 4DG
You are all cordially invited to attend the above auspicious / ceremonies OTHER PROGRAMMES, ON THE ABOVE TWO DAYS, RELATED
TO PARYUSHAN FESTIVAL Sunday 7/9/97 : 11.35 a.m. Procession of the Tapasvis followed by
Parna' (Breaking of Fast) . Sunday 14/9,97 : 12.39 p.m. Raising & Unveiling of the Flag at
Oshwal Centre. PLEASE COME AND GRACE THE AUSPICIOS OCCASSIONS
WITH YOUR PRESENCE
Page #98
--------------------------------------------------------------------------
________________
: વિશેષાંક માટે તુરત લેખ માકલા :
જૈન શાસન વિશેષાંક
નવા વર્ષને વિશેષાંક દિવાળી ઉપર પ્રગટ થશે.
જૈન ધમ ની પ્રાણી કથાઓ-વિશેષાંક
અ' પ્રગટ થશે. કારતક સુદ ૧ શનિવાર તા. ૧-૧૧-૨૭ તરત કથા લેખ માકલા
* લેખ ઃ તા. ૧૧-૧૦-૯૭ સુધી મેાલી આપશે.
* શુભેચ્છા: તા. ૨૧-૧૦-૧૭ સુધી મેાલી શકાશે.
મેાઠલવા
આ વિશેષાંક માટે લેખા વિ. મેાકલી આપવા પૂ. આચાર્ય દેવે આર્થિને વિનંતી છે. તથા શુભેચ્છકે આદિ તથા શુભેચ્છાએ વિ. માટે પ્રયત્ન કરીને ખાસ સર્વે વાંચકા તથા માનદ પ્રચારકાને વિનતી છે. તા. ૧-૧૦-૯૭ સુધી લે મા મલી જશે તા તે સચિત્ર બનાવવાની ધારણા છે.
આજીવન વિશેષાંક સૌજન્ય રૂા. ૧૧] હજાર
આજીવન
સહાયક રૂા. 3જી હજાર શુભેચ્છક રૂા. ૧] હજાર
આજીવન
99
આમ આજીવન શુભેચ્છક બનતાં દર વષે વિશેષાંકમાં શુભેચ્છા આવશે. આ ચાલુ વાર્ષિક વિશેષાંક :–
વિશેષાંક શુભેચ્છક રૂા. ૧૦૦ આજીવન સભ્ય રૂા. ૫૦૩ આ વિશેષાંકમાં શુભેચ્છા જાહેરાત
-
99
પરદેશમાં શુભેચ્છક રૂ. ૩૦૦] પરદેશમાં રૂ. ૬૦૦]
એક પેજ ૧૦૦જી અડધુ પેજ રૂા ૫૦] ૧/૪ પેજ રૂા. ૩૦૦ ૧/૮ પેજ ૧૫૦ * શ્રી જૈન શાસન કાર્યાલય * C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર)
દરેક સઘ રૂા. ૧૦૦૦] ભરી કાયમી શુભેચ્છક બને. સંઘનુ તથા પ્રેરકનુ નામ દર વષે વિશેષાંકમાં શુભેચ્છક તરીકે છપાશે કાયમ જૈનશાસન આવશે. જે સંઘા કે ભાવિકા આજીવન સૌજન્ય, સહાયક કે શુભેચ્છક બન્યા છે તેમને હવે રકમ ભરવાની રહેતી નથી.
Page #99
--------------------------------------------------------------------------
________________
સમેતશિખર વિવાદ અંગે દસ્તાવેજી પુરાવાઓ
પ્રસ્તુત કરવા જોઈએ
જેને ના પવિત્ર તીર્થ સમેતશિખર તીર્થ અંગે બિહારની રાંચીની વડી અદાલતે 3 આપેલા ચૂકાદા સામે તા. ૩૦ મી જુલાઈ સુધીમાં હવે બે દિવસમાં જ બે ન્યાય-ભૂતિ એની છે ખંડપીઠ સમક્ષ અરજી કરવાની રહેશે અને શ્વેતાંબર જૈનેએ અગાઉના ચુકાઢા સામે { મનાઈ હુકમ મેળવવાનો રહેશે. નહીતર વડી અદાલતના ચુકાઢી મુજબ સમેતશિખરનું 4 તીર્થ શ્રેતાંબર જૈનો પાસેથી નીકળી જશે ને તેના પર બિહાર સરકાર માલિકી હક્ક ન ભોગવશે તેમ જ તેના વહીવટ માટે અઢાલતના ચુકાઢા મુજબ તાંબર અને દિગંબરના છે 8 સરખા પ્રમાણમાં પ્રતિનિધિઓની સમિતિ બનાવવાની રહેશે એમ ગુજરાત વડી અઢા- ૧ છે લતના નિવૃત્ત. ન્યાયમૂર્તિ અને આવા કેટલાંક તીર્થ સ્થાનોના દાવા લડી ચૂકેલા શ્રી 8
સાંકળચંદ શેઠે જણાવ્યું હતું.
સામે મનાઈ હુકમ મેળવવો જ જોઇએઃ શ્રી સાંકળચંદ શેઠ છે ગત '. લી જુલાઈએ બિહારની વડી અદાલતે શ્વેતાંબર જેને વિરૂદ્ધ આપેલા { ૧૩૨ પાનાન. ચુકાઢાને ઝીણવટભર્યો અભ્યાસ ર્યા બાઢ શ્રી શેઠે જણાવ્યું હતું કે છે એ આગળ ઉપર જણાવ્યા મુજબ બિહારની વડી અદાલતમાં અપીલ કરવાથી મનાઈ હુકમ છે ન મળશે, તો કરીને મનાઈ હુકમ મુજબ વેતાબંર જેને પાસે આ ખંડપીઠનો ચુકાદો આવે નહિ ત્યાં સુધી વહીવટ રહેશે.
શ્રી ઉઠે જણાવ્યું હતું કે છેક ૧૯૧૦ થી લઈને છેલા ૮૭ વર્ષ સુધી આ છે * તીર્થનો વિવાદ્ય ચાલી રહ્યો છે. તેમાં અનેક દસ્તાવેજી પુરાવાએ શ્વેતાંબર જૈનોની { તરફેણમાં છે વા છતાં સાવ ક્ષુલ્લક કારણોસર વેતાંબરે આ કેસ હારી ગયા છે. આથી ૧ લાખે શ્રેતાંબરેને આઘાત પહોંચ્યો છે તેમણે વધુ ઉમેરતાં જણાવ્યું હતું કે શ્વેતાંબરમાં !
ખળભળાટ મચાવી દેનાર આ ચુકાઢાની સામે મનાઈ હુકમ માટે અરજી કરવાની વિચારણાર્થે દેશભરના કેટલાક વકીલોનો અને મુંબઈ સહિતના કેટલાક જૈન આગેવાનોની છે એક બેઠક દિહીમાં મળેલી જેમાં હું હાજર હતો આ બેઠકમાં ઉપરોકત ચુકાઢાની
સમીક્ષા કરી કેઈપણ સંજોગોમાં મનાઈ હુકમ મેળવી સમેત શિખર તીર્થને વહીવટ } શ્વેતાંબરના હાથમાં રહે તે અંગે વિચારણા કરવામાં આવી હતી. શ્રી શેઠે કહ્યું હતું કે * ૧૯૧૦, ૧૯૧૨ અને ૧૯૧૮ માં ખાલગંજના મહારાજાએ શેઠ શ્રી કસ્તુરભાઈ મણિભાઈ
Page #100
--------------------------------------------------------------------------
________________
- : શ્રી જૈન શાસન [અઠવાડિક] 1 શેઠને આ પવિત્ર તીર્થ આપ્યું હતું ને તે અંગેના કરાર કર્યા હતાં. ૧૯૯૩ માં અગ્રેજ છે સરકાર વખતે લંડનની પી. વી. કાઉન્સીલે તાંબરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો ? તથા ૧૯૬૫ માં બિહાર સરકારે વેતાંબરની તરફેણમાં કરાર ર્યા હતાં તેમ છતાં ? નજીવા કારણસર એને આણંદજી કલ્યાણજી પેઢીને ટ્રસ્ટના બદલે વેપારી પેઢી ગણીને ન
આ ચુકાદો આપ્યો હતો. શ્વેતાંબર જૈન સમાજ તરફથી રાંચીની અદાલતમાં છે | ૧૯૬૫ માં બિહાર સરકારે કરેલા કરારને આધાર રાખીને દાવાની છે ? દલીલ કરવામાં આવી હતી. આથી દાવ હારી ગયા હતાં. ૧૯૩૩ ના પીવી ? કાઉન્સિલના ચુકાદાને આધારિત દાવો કરાયો હોત તો હારી ગયા ના હોત !
એમ શ્રી શેઠે જણાવ્યું હતું. ૧૯૯૦માં ગિરીડીહની અદાલતે પણ દેલે ચુકાદો ? કે શ્વેતાંબરોની તરફેણમાં આપ્યો હતો.
શ્રી શેઠે એવા અનેક કાયદાઓ અને ભારત સરકારે બહાર પાડેલા જાહેરનામા ? જેમાં ભારત સ્વતંત્ર થયું ત્યારે ૧૫ મી ઓગષ્ટ ૧૯૪૭ ની સ્થિતિ કાયમ રાખવા અંગેની વિગત જણાવી હતી.
અંતમાં તેમણે જણાવ્યું હતું કે આ તીર્થના ચુકાઠા સામે હવે મનાઈ હુકમ મેળવવો જ પડશે.
( ગુ. સ. તા. ૨૯-૭–૯૭. ) : શાસન સમાચાર :
અગાશી તીર્થઅત્રે પૂ. ગ. આ. ભ. મહદય સૂ. મ. સા. ની આજ્ઞાથી પૂ. ! મુ. મુક્તિધન વિ. મ. પૂ. મુ. પુયધન વિ. મ. તથા પૂ. સામસેના શ્રીજી આદિ ઠાણું અત્રે અષાઢ સુ- ૬ ને ચાતું માસને ખુબ જ ધામધૂમ પૂર્વક પ્રવેશ થયેલ. ૧૧ રૂ નું સંધ પુ. તથા બધાની નવકારશી થયેલ. રોજ વ્યાખ્યાન માં લોક સુંદર લાભ ? લે છે અને દરરેજ સંઘ પૂજન થાય છે. રવિવારે સવારે વાચના શ્રેણી ચાલે છે. બપોરે ! જાહેર પ્રવચન તથા જુદા જુદા અનુષ્ઠાનો થઈ રહ્યા છે. અષાઢ સુ. ૧૪ થી સાંકળી ? અઠ્ઠાઈ, સાંકળી અઠમ, રોજ આયંબીલ તથા શત્રુંજયતપ ૨૯ દિવસ નો ચાલી રહ્યો છે. બધાના બેસણા અહિં થાય છે. માસ ક્ષમણની તપશ્ચર્યા પણ ચાલુ છે. પૂ. ૩. આ. ભ. વિ. 1 રામચન્દ્ર સૂ. મ. ની ૬ ઠ્ઠી પુન્ય તિથિ પ્રસંગે સવારે વરઘોડો, ગુરૂ ગુણ સ્તુતિ ગુણ- ૫ નુવાદની સભા અને ૧૯ આયંબીલ તથા બપોરે ભવ્ય ગોઠવણ સાથે નવપદની પૂજા પ્રભુજીને ભવ્ય અંગરચના થયેલ તથા પૂ. આ. ભ. વિબુધપ્રભ સૂ. મ. તથા પૂ. પંન્યાસ ભદ્રાનંદ વિ. મ. ની તથા પૂ. સા. મનોરંજનાશ્રીજી તથા પૂ. સા. કીર્તિમાલા શ્રીજીની બધાની પુન્ય તિથિ નિમિત્ત ૯ દિવસને મહોત્સવ શ્રી સિધચક પુજન તથા ૪૫ આગમની રચના ડેકોરેશન સાથે થયેલ છે. ઘણા વર્ષો બાઢ અત્રે ચાતુર્માસ થાય છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
- મહાભારતનાં પ્રસંગ છે
{
[પ્રકરણ-૧૩]
–શ્રી રાજુભાઇ પંડિત
(૧૩) દમયંતી જ્યારે કનવતી બને છે... પેઢાલ નગરી. હરિશ્ચંદ્ર રાજા. કનકવતી રાજપુત્રી. પુત્રીના જન્મ સમયે કે દેવલોકમાંથે. કુબેર દેવરાજે ખુદ પૂર્વભવના પતિ-પત્નીના સંબંધથી આકર્ષાઈને રાજા રે હરિશ્ચંદ્રના રાજભવનમાં સુવર્ણની વૃષ્ટિ કરી હતી. અને તેથી જ રાજપુત્રીનું નામ છે 8 કનકાવતી રાખવામાં આવ્યું હતું.
ધાવમાતાએથી લાલન-પાલન કરાતી કનકવતી બાળપણ પસાર કરી યુવાવસ્થાને ૪ પામી. રૂપ--લાવણ્ય-શરીર સૌષ્ઠવની અપ્રતિમ મૂતિ સમી લાડકેડથી ઉછેરાયેલી રાજપુત્રી { પોતાના મનપસંદ પતિને પરણે તે માટે રાજા હરિશ્ચંદ્ર સ્વયંવર રચે છે.
રહણના સ્વયંવર સમયે યુદ્ધમાં સામ સામે આવી ચડેલા રાજા સમુદ્રવિજય છે અને વસુદેવ બંને સેંકડો વર્ષો પછી પાછા ભેગા થઈ જતા આનંદ-આનંદ છવાઈ ગયે ન હતા. આ રેહિણીના સ્વયંવર પ્રસંગ પૂર્વે રાજકુમાર વસુદેવ દેશ-પરદેશમાં ફરતા છે ફરતા એક વખત આ કનકાવતી રાજકુમારીને પરણવા માટે સ્વયંવરમાં આવી ચડ્યા છે.
સવારના સમયે કુમાર વસુદેવ હજી તે શ્રી જિનમંદિરમાં દર્શન કરીને બહાર { આવ્યા ત્યાં જ આકાશમાંથી અત્યંત સુરમ્ય શોભાવાળા એક દિવ્ય ચમકારા વેરતા ન # વિમાનને નીચે ઉતરતું જોયું.
- કુમ ૨ વસુદેવે કઈ દેવને પૂછ્યું-“આ કેનું વિમાન છે?” દેવે કહ્યું-ખુઢ કુબે6 રનું વિમાન છે. અને તે કનકવતીના સ્વયંવરને જોવા માટે આવ્યા છે.
કુમ ૨ વસુદેવે વિચાર્યું–આ કનકવતી ધન્ય છે, જેના સ્વયંવરને જેવા ખુદ વૈશ્રવણ પોતે આવ્યા છે. વૈશ્રવણે ત્યાં જિનાલયમાં પ્રભુપૂજના િર્યા પછી પાછા છે વિમાનમાં બેઠા ત્યાં જ તેમની નજર દેદીપ્યમાન વેશભૂષાધારી રાજકુમાર વસુદેવ છે { ઉપર પડી. વસુદેવની આકૃતિથી આકર્ષાઈને ધનદ–વૈશ્રવણે આંગળીના ઇશારાથી વસુદેવને છે પિતાની પાસે બોલાવ્યા. “આપની શી આજ્ઞા કરૂં” આટલું હાથ જોડીને બેસતા વસુદેવને
વૈશ્રવણે કહ્યું મારું એક દૂત જેવું કામ કર, કુમાર ! આ નગરીના રાજા હરિશ્ચંદ્રની છે 4 રાજપુત્રી કનકવતીને જઈને કહે કે દેવરાજ ઈન્દ્રને ઉત્તર ક્રિપતિ વૈશ્રવણ તને પરણવા જ * ઈચ્છે છે. હું માનુની-નરલોકની નારી હોવા છતાં પણ મને પરણીને દેવી બન.” આટલો
Page #102
--------------------------------------------------------------------------
________________
- - -
- * ૧૦૦ : .
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ! આ મારો સંદેશ હે કુમાર ! મારી વાણીથી અખલિત રીતે કેળનાથી અવરોધાયા વગર 1 જઈને તું કનકવતીને કહે.”
વસુદેવ કે જે કનકવતીને ખુઢ પોતે જ પરણવા આવ્યા હતા તેને વૈધવણના દૂત છે { બનીને કનકવતી પાસે જવાનો સમય આવ્યો. કુમાર વસુદેવે તરત જ પિતાના આવાસે છે છે જઈ દિવ્યાલંકારો-વએ ઉતારીને દૂતને ઉચિત મેલા વસ્ત્રો પહેરી કનકવતી તરફ જવા |
માંડયું.
છે વૈશ્રવણે સ્કર વો તજી મલિન વચ્ચે પહેરવાનું કારણ પૂછતા વસુદેવે કહ્યું– ૧
દતને સારા નરસા વસ્ત્રના અભરખા કેવા? દૂતને તે વાણી એજ આભૂષણ છે અને આ છે તે મારી પાસે છે.
કુમાર વસુદેવ કેઈના દૂત/પ્રતિહારીથી અટકયા વગર અદશ્ય પુરુષની જેમ કે ? રાજા હરિશ્ચંદ્રના રાજભવનમાં આવી ગયે. આ સાત-સાત માળના દેદીપ્યમાન દિવ્ય મણિ-રત્નોથી ઝળહળતા કાજભવનના છે ૧ એક પછી એક કાને વટાવતે કુમાર આખરે સાતમા કક્ષમાં આવી ગયો. અહીં છે દેવતાઈ કલ્પવૃક્ષે જેવા દિવ્ય વેષધારી તે ત્યાં દાસીઓ હતી. એક દાસને પૂછતા છે ખબર પડી કે કનકવતી અહીં નથી. અમદવન નામના સાતભૂમિના મહેલમાં છે. કુમાર છે ત્યાંથી પ્રમકવન ભવનમાં ગયો. સાતમા કક્ષમાં દેદીપ્યમાન વસ્ત્રાલંકાર, બાભૂષણથી
ઝળહળ થતી રૂપસૌંદર્યની મૂર્તિ સમી કનકવતીને જોઈ. અને તેની નજીક છે. ? 8 કનકવતીની નજર યદુવંશ વારસ મલિન વસ્ત્રધર વસુદેવ ઉપર પડે. અને તે છે કેકે ચિત્રપટ ઉપર દોરીને આપેલ આ વસુદેવને ઓળખી જતાં જ તરત જ ઉભી થઈ 8 અને વસુદેવને પ્રણામ કતી કહેવા લાગી–તમે જ મારા પતિ છે.”
વસુદેવે કહ્યું-હું તે સેવક છું. જે તેને અનુરૂપ છે તેને તું પ્રણામ કર. હું તે આ સેવક છું સેવક.
કનકવતી બેલી-દેવતાએ તથા ચિત્રમાં કહેલ વસુદેવ તું જ છે. તું જ મારે પતિ છે. !
વસુદેવે કહ્યું–તે દેવતાએ કહેલ તારા પતિને હું સેવક છું. સાંભળ. સુંદરી! ! છે દેવરાજ ઈન્દ્રનો ઉત્તર દિગ્યાલ વિશ્વવિકૃત વૈશ્રવણ તારે પતિ છે અને હું તેને સેવક છે છું. તે શકના સામાનિક વૈશ્રવણની તું પત્ની થા.” દેવીની વાણી નહિ માનવાથી તું { પણ દવદંતી=&મયંતીની જેમ દુઃખ પામીશ. (વસુદેવને કે કનકવતીને ક્યાં ખબર છે
કે કનકવતી પૂર્વભવની દમયંતી અને કૂબેર નળરાજા છે.) B કનકવતી બેલી–વૈશ્રવણ પૂર્વભવના ભલે મારા પતિ હતા. પણ અત્યારે તે હું એ
Page #103
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૫+૬ તા. ૯-૯-૯૭
.: ૧૦૧ મનુષ્ય કીડા જેવી છું. જ્યાં તે દિવ્ય શરીરધારી વૈશ્રવણ અને ક્યાં હું અશુચિના કડા જેવી માનુષ નારી. અમારા બે નો સંગમ શક્ય જ નથી.
કનવતીએ કહ્યું યદુવારસ કુમાર ! જઈને વૈશ્રવણને કહે કે હું અશુચિમય છે { શરીરવાળી તમારા દર્શનને પણ લાયક નથી. તમે અમૃતના જમનારા પ્રતિમા કરીને ! કે મારે માટે જ્ય છે. તીર્થકરોની વાણી છે કે–સુંદર સજેલા મનુષ્યના શરીરના દુર્ગ- 1 = ધને સહેજ પણ દે સાંખી શક્તા નથી. દૂતના બહાને હે કુમાર ! તું જ મારો પતિ છે. જે
કનકવતીને સંદેશ લઈ પાછા ફરેલાવસુદેવની એકાંતવાસમાં લાવણ્યની તરતી ! અંગના તરફના નિર્વિકાર દશાની વૈશ્રવણે દેવે આગળ પ્રશંસા કરી. અને હર્ષપૂર્વક કુબેરે વસુદેવને ત્રિવ્ય વેશભૂષા કડા-કુંડલ–હાર-કટિસૂટાદિ આપ્યા. તે શરીર ઉપર ? ધારણ કરત વસુદેવ પણ વૈશ્રવણ જેવો દેખાવા લાગ્યો.
હવે સ્વયંવરને સમય થતા વૈશ્રવણ-વસુદેવ તથા દેશ-દેશના રાજાઓ આવી ન રે પહોંચ્યા અને યોગ્ય સ્થાને બિરાજમાન થયા.
હાથ જાલીને દાસીએ રાજાઓ-રાજપુત્રોને એાળખાવા માંડયા. પણ કયાંય વસુ4 દેવ દેખાયા નહિ. આથી દુઃખી દુઃખી થઈ ગયેલી કનકવતીએ ત્રાસીને કહ્યું–મારો ઈષ્ટ છે છે પતિ અહીં દેખાતો નથી. હે હૃદય તું ચિરાઈ જા.
એવ માં એકાએક કુબેરને જોતાં જ કનકવતી પ્રણામ કરતા બેલી–કે હે દેવ ! હું કે તમારી પૂર્વ જન્મની દેવભવની દેવાંગના પત્ની હતી. એ પૂર્વભવના સંબંધના સંસ્મ- { રણેથી મારા મશ્કરી ના કરે. આપણો સંગમ શક્ય નથી. મેં પસં કરેલા મારા A પતિને તમે સંતાડી દીધો છે. આવું ના કરે દેવ !”
આ હસને વૈશ્રવણે વસુદેવને આપેલી વીટી પાછી માંગી લેતા તેના તેજથી { ઢંકાઈ ગયેલ. વસુદેવ દૃષ્ટિ ગોચર થયા અને તરત જ કનકવતીએ વસુદેવના કંઠમાં સ્વયંવરમા નાંખી અને આકાશમાં દેવ દુંદુભિના ના રેલાવા માંડયા.
વસુદેવ-કનકવતીને લગ્નોત્સવ ધામધુમપૂર્વક ઊજવાઈ ગયો. લગ્નોત્સવ પછી ? 4 અંજલિ જોડીને વસુદેવે વૈશ્રવણને પૂછયું. હે દેવ ! આપ આ કનકાવતીના સ્વયંવર છે છે પ્રસંગે શા માટે પધાર્યા હતા?
આને જવાબ આપવા વૈશ્રવણે પિતાને નળ-મયંતીને પૂર્વભવનો સંબંધ છે કહેવા માંડ. પૂર્વભવમાં કનકવતી દમયંતી હતી અને વૈશ્રવણ નળરાજા હતા. ત્યાંથી છે છે દેવલોકમાં દમયંતી વૈશ્રવણ બનેલા નળરાજાની દેવાંગના બની હતી. અને અત્યારે તે છે
કનકવતીના રૂપમાં પૂર્વભવની દેવપત્ની તથા દમયંતીના સ્વયંવર પ્રસંગે વૈશ્રવણ પતે? છે તે પ્રસંગ નિહાળવા આવ્યા હતા. આવું જાણ્યા પછી નળ-દમયંતીના પૂર્વભવની 1 વૈશ્રવણ કૃ. જે કથા કહી હતી તે આ પ્રમાણે હતી. છે (આવતા અંકથી નળ૪મયંતી પૂર્વભવ પ્રસંગે આવશે.)
(ક્રમશઃ)
Page #104
--------------------------------------------------------------------------
________________
કે પરમાત્માની પ્રિય વાણી –શાહ સતિલાલ ઠી. ગુઢા-લંડન
ન મુકિત મેળવવા-સંયમ–તપ-ધ્યાન અને યોગથી પૂર્વ કર્મોનો ક્ષય કરી પાર્વ દુઃખોથી રહિ એવા સંત પુરૂષોએ મોક્ષને મેળવેલ છે. ને તે માર્ગ પણ આપણને પોકારીને છે બતાવી રહ્યા છે. - સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાન એ અંધકાર છે તેને દૂર કરવાથી અને મહ- ૧ છે માયાના ત્યાગથી અને વળી રાગદ્વેષના ક્ષયથી કેતા એના વમનથી એકાંત અને શાંતિકારી છે R અક્ષય ૫૪ એવું મેક્ષાઢ પામી શકાય છે. તેમાં તત્પર રહેવું તે જ બની શકે છે.
સમુદ્ર સમાન ગંભીર. શાંત સરળ બુદ્ધિથી પરાભવ કદી નહિ પામનારા કષ્ટ છે ૧ સંકટથી ત્રાસી નહી જનારા કામગમાં અનાશક્ત-મૃતથી પરિપૂર્ણ અજ, જગતના પ્રાણીઓના રક્ષક મહાન આત્માઓ-મહાપુરૂષો કર્મરૂપી જે કલેશ છે તેને નાશ કરીને ! મેક્ષગતિને પામ્યા છે.
વળી શાસ્ત્રોમાં વર્ણન થાબંધ આવે છે કે–આ લોક અને પરલોક બંનેમાં જેને આ કઈ જાતને બંધન નથી (રાગ નથી) ત્થા જે બધા પઢાર્થોની આશંસાથી રહિત નિરાલંબ અને જેમનો કેઈ જાતને (પ્રતિબંધ નથી) અપ્રતિબદ્ધ છે તે માર્ગમાં આવવા જાવાથી મુક્તિ મેળવી લીએ છે. તેની મુક્તિ થાય છે.
ભેગે સંસારમાં રઝળાવે છે. તેમ ભેગી સંસારમાં ભમે છે ભોગે એ આત્માના 4 મોટા રોગો છે. કઈ છે ભોગમુકત સંસારથી મુકિત મેળવી શક્યાય છે. (ભેગ ગુમડા જેવું 88 છે).
શાસ્ત્રમાં વર્ણન આવે છે કે જેઓએ કામ ગુણને તપના તેજમાં એ ગાળી નાખે ? છે છે તે ખરેખર કંચન જેવા શુદ્ધ મુક્ત બને છે કેતા સેના જેવું શુદ્ધ આત્મા તેમને
બને છે. એક વાત તે સે ટકા નકી જ છે કે કરેલા કર્મો ભોગવ્યા વિના મુકિત નથી. છે (અંત નથી). - જ્ઞાન દર્શન (તત્વરૂચિ) ચરિત્ર (સંયમ અને ત૫) આ ચાર મહાન તત્વાર્થો છે ? અને એ ચાર તો જેના જીવનમાં રમી રહ્યા છે તે આત્માઓ અવશ્ય મુકિત પામે છે. જે
, સમ્યગ્દર્શન વિના, સમ્યજ્ઞાન ન હોય અને સમ્યજ્ઞાન વિના સભ્યચ્ચારિત્રના 5 ગુણે ન આવે (ન હોય) અને ચારિત્રાના ગુણે વિના મુકિત કેઈ કાળે મળે નહિં. તે પછી કર્મથી કાર મલ્યા વિના નિર્વાણ ગતિ મોક્ષગતિની પ્રાપ્તિ અશક્ય છે.
જ્ઞાનીઓએ ઉપમા આપી છે કે-શરીર એ નાવ સમાન છે. સંસાર સમુદ્ર છે..
Page #105
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૫-૬ તા. ૯-૯-૯૭ :
: ૧૦૩
અને જીવ એ (ડ્રાઈવર) નાવિક છે. સતપુરૂષો, મહિષએ સમુદ્રને નાનુરૂપી શરીર દ્વારા
તરી જાય –તરી ગયા છે.
ઘર્ણવાર વિચાર માંગે કે ઘર બળતું હેાય ત્યારે આપણે કે જે ઘરના માલિક પહેલાં તેા એ તુચ્છ વસ્તુને છેડીને પહેલા ઉત્તમ અને મૂલ્યવાન વસ્તુ જ ઉપાડી લેવા તત્પર બને છે તો સમજો કે આપણા આ સંસાર સમસ્ત બાજુ જરા અને મરણથી ખળી રહ્યો છે તે આવા સમયે આપણે શાણપણુ· વાપરી તુચ્છ એવા કામભેગાને તજી આત્માને ઉગારી લેવા એજ સાર છે એજ ડહાપણ છે. જેમ કહેવત છે ને-જીવતા નર ભદ્રાને પામે. તેમ પહેલા–સાર શેાધવી જરૂરી છે.
આાણી સ`સારીએની કામનાને પાર નથી. કાંકરામાં ક્રમેાદ શેાધવાના પ્રયત્ન કરીએ તેા નિરર્થક છે જેમ ચાળણીમાં પાણી ભરવાના પ્રયાસ એતા અનુચિત જ છે.
જેના પર આપણે મુગ્ધ બની ગયા છીએ. આપણો આત્મા કાચના ટુક્ડા ઉપર ઉપર મેાહિત બન્યા છે. તે જીવન અને રૂપ એ બધુ... કાચના ટુક્ડાના ચમકારા જેવું ચપળ છે (ચંચળ છે).
સ્ત્રી-પુત્રા—મિત્રો—ભાઇબંધુએ કે સગાએ આ બધા સ્વાર્થમાં સગા છે જીવતા ને જ અનુસરી તેમાં હકઢાર બને છે (મરણ પછી) મરણુ થયા પછી કાઈ ખાજુમાં ઉભું પણ હેતુ નથી.
સગ વ્હાલાં ધન દોલત પરિવાર–અરે પ્રાણથી અધિક પત્નિ પરિવાર એ બધુ અહી રહી જાય છે. અને (જીવે) આપણે કરેલા શુભ કે અશુભ કમ જ તેની સાથે જાય છે (આત્મા સાથે).
સ્ત્રી- પુત્ર-પૌત્રૌ-માતા પિતા ભાઇએ અને પુત્રવધુએ કે કોઇપણને પેાતાના ક થી પીડાતા એવા-હે આત્મન્ તને શરણુ આપવા માટે કોઈ સમર્થ નથી. કાછની તાકાત નથી શરણુ બને.
જીવ માત્રને–રાજા હૈ। યા ર દેવ દાનવને દરેકને પેાતાના સુખ દુ:ખ જાતે જ ભાગવવા પડે છે. જીવન ધર્મની જરૂર પહેલાં છે. પડતાને બચાવે તે ધ.
જરા અને મરણથી-એટલે કે જરા અને મરણ રૂપી વેગથી સંસારના જીવા (પ્રાણીએ) તણાઇ રહ્યા છે તેને શરણ-સ્થાન-ગતિ અને જો કાઇપણ આધાર રૂપ હાય તા એક જ ધર્મ છે.
જેમકે-સંસારી જીવડા (આપણા આત્મા) એક મુસાફીર છે અને જે મુસાફીર લાંબા માર્ગમાં ભાતું લીધા વિના પ્રયાણ કરે છે તે રસ્તે જતા ભુખ અને તૃષાથી ખૂબ
Page #106
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અડવ ડિક)
૧૦૪ :
પીડાય છે અને દુ:ખી થાય છે. એજ પ્રમાણે આપણે પરભવની લાંખી મુરાાફરી કરવી છે. ભવાંતરમાં જવા માટે તે જ પ્રમાણે જે મનુષ્ય ધર્મ ને આચર્યા વિના વૃત-ટે— નિયમ–નિતી વિના પરાકમાં જાઇએ તા ત્યાં જઈને અનેક પ્રકારના રાગે. કષ્ટો અને ઉપાધીઓથી પીડાવું પડે છે.
અધમ ને અંગીકાર કરીને એટલે અંધકારમાં જેમ મનુષ્ય જયાં ત્યાં અથડાય છે એમ અધથી મનુષ્ય જીવનની જેમ મરણના મેાઢા આગળ ગયેલા પાપી માણસ જાણે તેની જીવન ધેાંસરી ભાંગી ગઢ ન હેાય તેમ શાક સતાપ કરે છે. જીરયા કરે છે.
જેમ ગયેલેા વખત પાછા આવતા નથી. ગયા પ્રાણ પાછા આવત નથી. અને જે જે રાગિ વિસ જાય છે તે પાછા ફરતા નથી. પણ સધના આચરનારને તે જરૂર સફૂલ થાય છે.
ધરમ એ પરમ મંગલ છે. અહિંસા સયમ અને તપરૂપી ધર્માંમાં જે રક્ત રહે છે તેને દેવા પણ નમસ્કાર કરે છે.
-: શાસન સમાચાર
વડાદરા-અલકાપુરી જૈન શાસનના જગપ્રસિદ્ધ યેાતિર પૂ. પાઢ આ.દેવ વિ. રામચંદ્ર સૂ. મ.ની ષષ્ઠે સ્વર્ગારેાહણ તિથિ નિમિતે તેઓશ્રીના શિષ્યરત્ના પૂ. મુનિ શ્રી મેાક્ષરતિ વિ. મ. અને પૂ. મુનિ શ્રી તત્ત્વદર્શન વિ. મ. ની પાવનિશ્રામાં શ્રી અલકાપુરી જૈન સંઘના ઉપક્રમે વડઝરામાં ત્રિ—દૈનિક ભવ્ય જિન િત મહેાત્સવ ઉજવીયેા અષાઢ વદ ચૌદશે ભવ્ય ગુણાનુવાદ સભામાં ગુણાનુવાદ અને નવાંગ ગુરૂપૂજન થયા ખાઢ સૌને પૂ.શ્રીજી સુરમ્ય પ્રતિકૃતિ ધરાવતા ૧૦ ગ્રામના ચાંદીના સિકકા અને શ્રીફળ પ્રભાવના વડાઢરા શહેરના ગુરૂભકતા તરફથી કરવામાં આવી હતી. અષાઢ અમાશે ભવ્ય વરધાડા ગુણાનુવાદ સ્વામી વાત્સલ્ય અને શ્રી શાંતીસ્નાત્ર ર`ગેચંગે યેાજાહતા. માત્સવમાં ઋણ ચેલ મહેાત્સવ શ્રી અલકાપુરી જૈન સંઘ તરફથી ઉજવાયા દિવસ સઢગત પૂ.શ્રીના ગુણાનુવાદના ગંગામાં સ્નાન કરીને સૌએ અપૂર્વ અને ચિરસ્મરણીય અનુભૂતિ માણી હતી. શ્રી સંઘના ઉપક્રમે આ યેાજાયેલ ૯-૦૦ થી ૧૨-૦૦ રવિવારીય પ્રવચને ચાતુર્માસનું આ ણુ અન્યા છે.
-
પટણા-ખાકર ગંજમાં પૂ. આ. શ્રી પ્રભાકર સૂ. મ. ની નિશ્રામ શ્રાવણ સુદ્દ ૮ ના પાર્શ્વનાથ જન્મ દિને અત્રે દેવદ્રવ્યની રકમ જે વપરાઇ ગઇ તે અંગે ઉપદેશ આપતા સારો પ્રતિભાવ પડચા હતા,
Page #107
--------------------------------------------------------------------------
________________
ખાટું ન લગાડતા હૈ। ને !
શાસ્ત્રપાઠ તે તારે આપાવા મારે નહિ, સમજ્ગ્યા.
ભદ્રંભદ્ર
આવતી કાલે મને મારે એક મિત્ર મલી ગયા મને પૂછ્યું કેમ ક્યાં જર્મ આવ્યા ' મેં કીધુ. આ ફાન કરવા ગ્યા” તેા. પછી મેં મારી ફ્ાન સપ્તાહ સ`ભળાવી. પેલા મહાપુરૂષને જેમ વાતે વાતે “સંસારના સુખા માટે ધર્મ થાય” આવું સ્ત્રીય માંડવાની આદત છે ને, તે જ રીતે. મારી ફેન સપ્તાહ શરૂ કરી મેં.
અશા
આપણે બહારગામ ફાન કરવાના હાય ને તો લાલ પી. સી. એ. કરતા જ નથી. આપણે લેાકલ થાડા છીએ. એસ. ટી. ડી. જ કરૂ હું તેા ભલે ને પછી લેાકલ કરતાં ચાર્જ વધુ થાય. ટ્રેનમાં ય લાલ ડખ્ખામાં નથી બેસતા ને ફ્રેન લેલમાંથી રૂ એ - પાછા બહારગામના ફેન ? ન ભૂતા ન ભવિષ્યતિ.
એસ. ટી.
તમે કદાચ કહેશે કે-આમે ય બહારગામ કરવાના હેાય તે ફ્રાન ડી. ઉપ જ થઈ શકે. લેાકલમાંથી થાય જ નહિ.' પણ હું તમને પુછુ છું કે એ માટે તમારી પાસે કોઇ શાસ્ત્રપાઠ છે ખરા ? તમે મને પૂછશેા કે- તમારા સિદ્ધાંત માટે તમારી પાસે કેાઈ શાસ્ત્રપાઠ છે ખરા ? તો હું કહુ છું કે- તમને શાસ્ત્રપાઠ આપવાની જરૂર જ નથી. તમે મારા વિરોધ કરેા છે એટલે તમારે જ શાસ્ત્રપાઠ આપવા પડશે. શાસ્રપાઠ ન હેાય તો વિરોધ ના કરશો અમે જે કંઇ કરીએ તે અંગેના અમારી પાસે શાસ્ત્રપાઠ છે કે નહિ તે તમારે જોવાની
જરૂર નથી.
ૐ' આટલું કીધુ ત્યાં તો મારે તે શાસ્ત્રીય મિત્ર ધીરે રહીને મને કહે કે ભદ્રંભદ્રજી! તો તો આપણે સંમેલનના વિરાધ કર્યાં તે ખેાટુ ક્યું ને? તે લેાકા તેમના વિધાના ! ઠરાવા અંગે શાસ્ત્રપાઠ ના'તા આપતા અને વિરેાધી એવા આપણી પાસે માખ્યા કરતા હતા ત્યારે આપણે કહેતા હતા કે શાસ્ત્રપાઠ હાજર કરવાની ખરી અને પહેલી ફરજ તમારી છે. વિરેશ્વ કરનારની નહિ.’
રાણુ મને થયુ તો ખરૂ કે– આ નંગ ને બધુ યાદ પણ છે. અને આ નંગની વાત કંઇ ખાટી પણ નથી. કેમ કે હું કોઈપણ પ્રવૃત્તિ કરૂ તે શાસ્ત્રીય છે કે અશાસ્ત્રીય તે સાબિત કરવાની પહેલી ફરજ તો મારી છે વિરોધ કરનારની તો પછી છે. હું જો કે મારા શાસ્ત્રીય મિત્રની આખી વાત બરાબર સાચી છે તે રીતે સમજી તા ગયેા પણ હવે માટે ઉપાડે કીધેલું કે શાસ્ત્રપાઠી વિરાધ કરનાર આપે.' એટલે હવે પીછેહઠ કરવામાં, એય પાછા આવા મહુ શાસ્ત્ર નહિ ભણેલા નંગ જેવા મિત્ર આગળ પીછેહઠ કરવામાં સાલુ સ્વમાન ઘાયલ થતું હતું. માનભંગના પ્રશ્નને અગ્રેસર
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૦૬ :.
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે { બનાવીને સાચું સમજી ગયેલો હતો છતાં ય એક નંગ જેવા આગળ હાર કબૂલવી ના ? પડે એ જ શુભ નહિ પણ શુદ્ધ આશયથી મેં પેલા નંગને ફટ કરતાં કહી દીધુ કે
તારી કરતાં શાસ્ત્ર વધારે હું ભણ્યો છું. વધુ દોઢ થા મા.” આટલું સાંભળીને 4 પેલો નંગ ગમ ખાઈ જઈને વધુ તો ના બેઢો જ રહ્યો. મને થયુ હાદા ! ટાઢે છે
પાણીએ ખસ ગઈ. આ નંગ વધુ કાંઈ બોલ્યા હતા તે પાછી રામાયણ થાત. છે પણ પછી મેં નકિક જ કર્યું (હેજ પેલા શાસ્ત્રીય-નંગ મિત્રને કીધુ નથી હો. આ તે કહેવું ય નથી. માન ઘાયલ કેણ થવા દે. જો કે કહેવામાં જ પ્રમાણિકતા છે પણ છે છે માન કષાય ભાન કે શાન આવવા નથી દેતે.) કે- હવે કેઈપણ પ્રવૃત્તિ કરીએ પછી તે છે તે બહારગામ એસ. ટી. ડી. ઉપર ફેશન કરવાની હોય કે ઉછામણી ઉપર રિચાર્જ છે
લગાડવાની હોય કે પછી ગમે તે પહેલાં તે પ્રવૃત્તિ અંગે શાસ્ત્ર શું કહે છે તે જ ! કે વિચારવાનું પછી જ આગળ વધવાનું નહિ તે શાસ્ત્ર જોયા ક્યાં વગરના બે-ચાર ?
પ્રસંગે થાય અને પછી પદ્ધતિ આવા નંગના કારણે બદલવી પડે છે તે મારી જેવા ? ફેમશ મહાપુરૂષ માટે સારૂ ને કહેવાય. | હવે થયું એવું કે- હું બહારગામનો ફોન એસ. ટી. ડી. થી કરે શાસ્ત્રીય છે કે છે તેવું સમજ્યા પછી બુથ ઉપર ગયો. લાઈન હતી. રાતે નવ વાગ્યા પછી એસ. ટી. |
ડી. ઉપર બહુ ભીડ હોય છે. (પેલા રાત્રિ વ્યાખ્યાનની જેમ જ. રારિ વ્યાખ્યાન છે શાસ્ત્રીય નથી જયારે પા ભાગના ચાર્જમાં બહારગામ એસ. ટી. ડી. ઉપગ ફેન હોય તે રાતે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી થઈ શકે એ વાત પાછી 5 શાસ્ત્રીય છે એટલે રાત્રિ વ્યાખ્યાન અને રાત્રિ-ફેનમાં આટલો ફરક છે.) મારે નંબર
અડધા કલાકની તપસ્યા પછી લાગ્યો તે ખરો પણ થયું એવું કે મેં ડાયલ કરી છે છે ફોન જોડયો હશ-દશ દૃષ્ટાંત આપીને મનુષ્ય–જન્મની દુર્લભતા શાસ્ત્રોમાં કહી છે તે છે
આ ન જોડતી વખતે સાચી લાગી. ફેન જોડયો ત્યારે પહેલાં તે એલ દવે લાઈન ન વાળી કેસેટ વાગી જે ફરી ફાસ્ટ ડાયલ જેડવા સૌ પહેલા જ સ્ટારનું બટન દબાવી છે પછી ફોન ડાયલ કર્યો સામે વિરોધ પક્ષે રીંગ વાગી. ફેન ઉપાડો મિત્રના ઘરે નાનો ? બાબે હતો તેણે તરત ફોન ઉપાડો મેં કીધું તારા પપ્પાને ફેન આ૫ જ દી. તે આ બબુચક ડોબા જે મને પૂછે કે- અંકલ! તમારૂ નામ શું છે? મેં (ખીજાઈને) { કીધું– હવે દેઢ ચ્યા વગર તારા પપ્પાને આપ જલદી હું બહારગામથી બોલુ છું. આ બાબો કહે પણ તમારું નામ તે કે. મને થયું આ લાલા મારે ચાર્જ બગાડાવે છે. જે
મેં ફરી ગુસ્સાથી કીધુ તારા પપ્પાને આપ ને જલદી. એટલે જરા ડરી જઈને તેણે ? ૧ કીધું હમણ બોલાવી લાવું છું. તમે ચાલુ રાખજે મેં ફરી કીધું. જલદી જા.
Page #109
--------------------------------------------------------------------------
________________
-----
૧૦ અંક ૫-૬ તા. ૯-૯-૯૭ :
: ૧૦૭
મને થયુ કે ફ્રેનવાળા માટે એક ઠરાવ ઘડી નાંખવા જોઇએ કે- નાના નાના બાબાવાળાઓને ફેશન લાઇન સરકારે ન આપવી અને આપે તેા નાના-નાના મામાએએ ફાન ઉપાડવા નહિ. નહિ તે પછી નાના બાખા વાળાઓએ પેાતાની ફ્રાન લાઇન કેન્સલ કરાવી દેવી.
મેં મનથી ઠરાવ તા ઘડી કાઢયે લેાકેાને લાભઢાણી પણ છે પણ પાછું મને પેલા મારા નંગ તથા શાસ્રીય મિત્રનુ સ્મરણ થઇ આવ્યુ અને તે તે જ વખતે આવી ચડયા મેં કીધું તું સા–સવાસા વરસના થવાના છે. મે હમણાં જ યાદ કર્યા મેં મારેા ઠરાવ જણાવ્યુ. તા પેલા મિત્રરત્ન મને કહે કે ‘શાસ્ત્રમાં એવુ વિધાન છે કે‘આપણી સુંદર પણ વાત મનથી પેલી હાય પણ શાસ્ત્રાનુસારી ન હાય તો તે સુંદર ગાવાં છતાં અસુંદર છે' જેમ કે તમે કોઈ ઉપાશ્રય બનાવડાવા કે મંદિર બનાવડાવા કે પ્રતિમા ભરાવડાવા તે તેની જેટલી રકમ છે તેના ઉપર વધારાના પૈસા સરચાર્જ રૂપે લેવા તે અશાસ્ત્રીય છે. લેાકેાને સુંદર લાગતી હૈાવા છતાં પણ છે.
મારા મિત્રની યુદ્ધ—પ્રતિભા માટે મને માન છે. પણ દુ:ખ એટલુ છે કે તે સાલા ને ય સપાટામાં લઈ લે છે. ક્યારે ક જ્યારે ૪ મિત્ર રત્નની વાતના આધારે હવે હમણાં તા મામાવાળાઓને ફાનના જોડાણ અંગેના ઠરાવ પાસ કરવાનું આજ સુધી મેાકુફ રાખેલ છે પછી જે થાય તે ખરૂ. લ્યા આવજો બાપુ !
ચાલતે યંત્ર : હમણાં હમણાં રાષ્ટ્રપતિ પઢની ચૂટણીના ઉમેદવારા ખિલાડીના ટોપની જેમ ઉમટી પડયા છે. ચેામાસુ છે ને આમે ય તેમ હમણાં હમણાં ભદ્રંભદ્રની લેાકપ્રિયતા, તેની લખાણ શૈલી, અગાધ જ્ઞાન શક્તિ આદિ આદિ શ્વેતાં ‘ભદ્રં ભદ્ર' બનવા માટે પણ ઘણા બધાં ઉમેઢવારાના રાફા ફાટી નીકળ્યા છે. બધા યુ સમને પેાતાને જ ‘ભદ્રંભદ્ર' કહેવડાવવામાં ગૌરવ લેવા માંડયા છે. પણ આ બધું પગ નીચે રેલા નથી આવ્યે ને ત્યાં સુધી જ સમજવાનુ` હૈાં. ‘ભદ્રંભદ્ર' જો કેાઈ ધબડકા વાળશે અને કાઈને પડવામાં આવશે ત્યારે એ શૂરાતનના ધણી કહેશે કે- હું નહિ, ભદ્ર'ભદ્ર તા ખીજા કાક છે ભદ્રંભદ્ર બનતા પહેલા કે
તેને સમજતા પહેલા ભદ્રંભદ્ર બનવાની જરૂર છે. ખીજુ` કે- કોઇ પાક્કી ખાત્રી કર્ઝ વગર ગમે તેને ભદ્રંભદ્ર તરીકે પી લઇને તેની સાથે ચર્ચા કરવા માંડે છે તે લેાકોની તે ભાત રીત પણ સારી તે ના જ ગણાય. પણ શું થાય ? તમને કાઈ ભ, ભદ્ર ગણીને તમારા માથે તુટી પડે તેા એક જૈન શાસન ખાતર કે એક ભદ્રંભદ્રની ખાતર પણ હે મહાપુરૂષો તેને સહન કરી લેજો આમે ય સહન કરવાના તા તમારા સ્વભાવ તા નહિ પણ ધર્મ જ છે ને, અરે ! એક શાસન ખાતર આટલું સહન નહિ કરે. જો કે તે મારા માનવામાં નથી આવતુ હવે હમણાં વધુ કાંઈ નથી લખતા છી આવતે અઠવાડીયે પાછા મળશું જ ને ? બસ ત્યારે..લ્યા આવજો રામ...૨.મ... એ...રામ...રામ.
Page #110
--------------------------------------------------------------------------
________________
પ્રસ`ગ પરિમલ :~
--શ્રી ધમ શમન
દી પાવ લી ૫ વ
0000000000000000000000|
ભારત વર્ષની જનતા પ્રતિવષ દીપાવલી પર્વની ઉજવણી કરી આનઢોત્સવ મનાવે છે. દીપાવલી પર્વની પાછળ જૂગજૂને ઉજવળ ઇતિહાસ છૂપાયેલા છે.
શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામી વર્ષો સુધી આ પૃથ્વીતળમાં વિહરી અનુપમ ઉપકાર કરતા અપાપાપુરી નગરીમાં હાંતપાળ રાજાની રજૂ સભામાં યાને કરકુનાની સભામાં અંતિમ ચાતુર્માસ રહ્યા હતા. પરમાત્મા સેાળ પ્રહર યાને ૪૮ કલાક સુધી એકધારી અમૃતધારા સમી અખંડ દેશનાના પ્રવાહ વહાવી રહ્યા હતા. દેવા અને દેવેન્દ્રો દાનવા અને દાનવેન્દ્રો, નરા અને નરેન્દ્રો સૌ કાઈ દેશના શ્રવણુ કરવામાં તટ્વીન બન્યા હતા. ભૂખ, પ્યાસ અને આયાસને સૌ વિસરી ગયા હતાં. પ્રભુ તે વખ તે પુણ્યનુ કુળ દર્શાવનારા ૫૫ અધ્યયન, પાપનાં ફળને બતાવનારાં ૫૫ અધ્યયના અને ૩૬ અણુપૂછ્યા પ્રશ્નોના ઉત્તરા આપી રહ્યા હતા.
ચંદ્ર નામના ખીન્ને સંવત્સર હતા. કાર્તિક માસ હતા, જેનુ અપર નામ પ્રીતિવન હતું, ન દિવન નામનુ પખવાડીયુ` હતુ`. અગ્નિવેશ્ય નામના દિવસ હતા. દેવાનંઢા નામની અમાવાસ્યાની રાત્રિ હતી, જેવુ' બીજું નામ નિરતી હતું. અર્ચ નામના લવ હતા. મુહૂત નામના પ્રાણ હતા. સિદ્ધ નામના સ્તાક હતા સર્વાર્થ સિદ્ધ નામનુ' મુર્હુત હતું. તેમજ સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રમા હતા. ભગવાનને છઠ્ઠની યાવિહારી તપશ્ચર્યા હતી. પ્રભુ પલ્ય કાસને-પદ્માસને બિરાજમાન હતા. તે વખતે ભગવાન મહાવીરદેવ નિર્વાણ પામ્યા. સમગ્ર ભારતે, દેવ અને દાનવાએ પ્રભુના નિર્વાણથી ભારે આઘાત અનુભચૈા. તીથ કર દેવા જ્યારે નિર્વાણ પામે છે ત્યારે સર્વાંત્ર-અધાર વ્યાપી
જાય છે.
ચ્યબંન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન આ ચાર ક્લ્યાણકામાં ત્રણે લેામાં અજવાળાં–અજવાળાં પથરાય છે. જ્યારે નિર્વાણ કલ્યાણકમાં અંધકાર પ્રસરે છે.
એમ
ઠાણાંગ સૂચના ત્રીજા ઠાણામાં ત્રણ કારણે વિશ્વમાં અધકાર વ્યાપે છે બતાવવામાં આવ્યુ છે
“તિહિ માણેહિ. લેગધયારે સિયા–ત જહા અરિહંતેહિ વેચ્છિજમાણેહિ અરિહંતપન્નો ધર્મો વાચ્છિજમાણેહિ પુવગતે વાચ્છિજજ માણેહિ.’ તે વખતે અપાપાપુરી નગરીમાં કાશી દેશના નવમણૂિક રાજાએ અને કોશલ
Page #111
--------------------------------------------------------------------------
________________
- વર્ષ ૧૦ અ
૫-૬ તા. ૯-૯-૯૭ :
: ૧૯
દેશના ન લેઋકિ રાજાઓ ગણ મેળાપના કારણે અહીં આવ્યા હતા. તેઓ ભગવાન છે મહાવીર દેવના મામા ચેડા મહારાજાના સામંત હતા. સૌએ આહાર ત્યાગરૂપ પૌષધ છે યાને ઉપવાસ કર્યો હતો.
પરમાત્મા નિર્વાણ પામતા અપાપાપુરીનું નામ પાપાપુરી માં દેએ ફેરવી નાખ્યું. જે આજે પાવાપુરીના નામથી પ્રચલિત છે. ત્યાં આજે એક ભવ્ય જળમંદિર છે અને છે છે ભગવાનન નિર્વાણ દિને ત્યાં ચમત્કારિક ઘટના બનવા પામે છે. હજારો યાત્રાળુઓ દૂર છે દૂરથી આ તીર્થના દર્શન કરી નિજને નિર્મળ બનાવે છે.
“ભાવ ઉદ્યોત ગયે થકે દિવાળી કરતા દેવ” આ બધા રાજાઓએ ભાવઉઘાત કરનારા ભગવાન નિર્વાણ પામતા એના પ્રતિક છે. રૂપ દ્રવ્ય દીપક પ્રગટાવ્યા. ત્યારથી દીપાવલી પર્વની શરૂઆત થઈ.
જારે મૂળ વસ્તુને અભાવ હોય ત્યારે નકલી વસ્તુથી કામ લેવું પડે છે. ઇલેકટ્રીક | લાઈટ બંધ થતાં માણસોને ફાનસની શોધ કરવી પડે છે. ત્યારે પરમાત્મા તેકે તે જે મરણિથી વડે રે, દેય શિખાનો દીવડો રે; ઝળકે કેવળ ત. 3
કેટે કોટિ સૂર્યના પ્રકાશ કરતાં પણ અધિક પ્રકાશવાન પરમાત્મા હોય છે. { લેગસ્ટ ૨ ત્રમાં કહ્યું છે કે
“રાઈરસુ અહિય પયાસયરા તેમજ પરમાત્માની–લેગપાઈવા, લગજઅગરાણું” તથા “લેગસ ઉજજો અગરે આવા વિશેષણોથી સ્તુતિ કરવામાં આવી છે. આ વિશ્વમાં અસંખ્ય સૂર્ય અને ચંદ્રમાં તેમજ અગણિત તારાએ વિદ્યમાન છે પણ છે એ બધાયના તેજ અને પ્રકાશ કરતા અધિક પ્રકાશવાન પરમાત્માનું જ્ઞાન હોય છે. પરમાત્માન. જ્ઞાનથી કશું જ છૂપું હોતું નથી. લોક અને અલોક, સર્વ દ્રો અને 5 આ સર્વ પર્યાએ પરમાત્માના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, એવી મહાન સર્ચલાઈટ બુઝાઈ ન જતાં રાજા-મહારાજાઓએ દીપકેની શ્રણિ પ્રગટાવી અને સી મેરિયા લઈને નીકળ્યા
હતા ત્યાર થી દીપાવલિ પર્વની શરૂઆત થઈ. દેશદેશના રાજામહારાજાઓની અહીં છે આ સમયે હાજરી હતી, તેથી એ બધા રાજા-મહારાજાઓએ આનું અનુકરણ કર્યું. 8 છે ત્યારથી સમસ્ત ભારતવર્ષ અપૂર્વ આનંદ અને ઉમંગથી દીપાવલી પર્વની ઉજવણી કરે છે. છે
જે સર્ષ ચાલ્યો જાય અને લીસોટા રહી જાય તેમ ઈતર લોકો આ પર્વના છે રહસ્યને ભૂલી આ દિવસમાં મોજશોખ એશઆરામ અને અમનચમન કરે છે. જયારે ? છે જેને આ પર્વમાં દેવાધિદેવનું સ્મરણ, જાપ, કીર્તન અને સ્તવના કરી જીવન પાવન ન બનાવે છે. તપ-ત્યાગ કરી કર્મોને ભસ્મીભૂત કરે છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૧૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) $ ભગવાન મહાવીરદેવ જ્યારે નિર્વાણ પામ્યા ત્યારે ૮૮ ગ્રહો પૈકી ૩૦ મે સુદ્ર અને મહાકુર ભસ્મરાશિ નામને મહાગ્રહ પરમાત્માના જન્મ નક્ષત્રમાં રકત થયો હતે. એની સ્થિતિ બે હજાર વર્ષની હતી પણ એ ગ્રહ વક્રી થવાથી પ૦ વર્ષ વધી ગયાં. એટલે ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી ૨૫૦૦ વર્ષ સુધી આ ભસ્મગ્રહ પોતાને પ્રભાવ બતાવશે. બસ હવે ડાં જ વર્ષો બાકી છે. યુગપ્રધાન જેવા મહાન પુરૂષને જન્મ થવાની સંભાવના છે. એ યુગપ્રધાન જૈનશાસનની તને દીપ્તિમંત ! રાખશે, અને જૈન ધર્મને જયજયકાર થશે. જેમ આપણું આ ભારતમાં ૨૪મા તીર્થંકર સંપૂર્ણ ૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ પામ્યા. તે જ ક્ષણે તે જ સમયે બીજા ચાર ભારતમાં અને ઐરાવત ક્ષેત્રમાં પણ ૨૪મા તીર્થંકર નિર્વાણ પામે છે.
પાંચ ભરતમાં અને પાંચ ઐરાવતમાં સમકાળે તીર્થકર દેનું ચ્યવન, જન્મ, 4 ? દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ થાય છે.
જે રાત્રીએ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા તે રાત્રિના છેલ્લા પ્રહરમાં ગણધર છે ભગવંત શ્રી ગૌતમસ્વામી ભગવાનને કેવળજ્ઞાન થયું. પરમાત્માના નિર્વાણથી પરમાત્મા છે મહાવીરદેવના વડીલબંધુ શ્રી નંદ્રિવર્ધનને ખૂબ આઘાત લાગ્યો હતો. પોતાની ભગિની સુદર્શનાએ તેમને જમાડયા. ત્યારથી ભાઈબીજના પર્વનો પ્રારંભ થયો.
ભગવાનના ૧૪ હજાર સાધુઓ અને ૩૬ હજાર સાધ્વીજી હતા તેમાં ૭૦૦ 4 શ્રમણ અને ૧૪૦૦ સાધ્વીજી મોક્ષમાં સીધાવ્યા હતા. “ણુડલ્થ વદ્ધમાણ્ય'
-: વિવિધ વાંચનમાંથી :
–પૂ. સા. શ્રી હર્ષપૂર્ણ શ્રીજી મ. સા. { પારસમણિના સંપર્કથી લેટું કંચનમય બની જાય છે. સ્વાતિ નક્ષત્રના જળથી–જળના સંયેગથી છીપલીમાંથી મોતી બની જાય છે. ગાય વિગેરેના મુખમાં પડવાથી પાણી પણ પોષકતત્વોથી ભરપૂર દૂધપણે પરિણમે છે. ? તેમ પરમાત્માના આજ્ઞા સ્વરૂપ ધર્મને પામીને ભવ્યજીવ સંપૂર્ણ સિદ્ધિને પામે છે.
હે ભગવન? તારી સેવા મળી એ જ મારા માટે મેક્ષના સાચા પિવા છે. હવે છે મારે તારૂં જ એક શરણ જોઈએ તારા શરણ દ્વારા જ હું મારા સઘળા પાપકર્મોથી છે ૧ નિવૃત્તિ મેળવીશ. 4 આજનો દિવસ એ આપણા જીવનને પ્રથમ વિકાસ અને અંતિમ શ્વાસ પણ છે ન હોઈ શકે છે, એમ માનીને ધર્મારાધનામાં સતત જાગૃત રહેવું જોઈએ.
Page #113
--------------------------------------------------------------------------
________________
* જ્ઞાન ગુણ ગંગા
– પ્રજ્ઞાંગ !
કે ધર્માસ્તિકાય – અધર્માસ્તિકાય – આકાશાસ્તિકાય આ ત્રણે દ્રવ્યો અનંત અગુરુ૧ લઘુ પર્યાય વડે આશ્રિત છે. એટલે કે એ ત્રણમાં અનંતા અગુરુ લઘુ પર્યાય છે. છે કારણ કે એ પી દ્રવ્યોમાં એ જ પર્યાયો છે.
જે ગુણ વડે દ્રવ્યમાં છ (૬) પ્રકારની વૃદ્ધિ અને છ (૬) પ્રકારની હાનિની ન. - વતના હોય તે અગુરુલઘુ કહેવાય અને તે ગુણ વડે પ્રવર્તતી છ પ્રકારની વૃદ્ધિ અથવા ન હાનિ તે અપુરુલઘુ પર્યાય કહેવાય. - તે આ પ્રકારની વૃદ્ધિ-હાનિ આ પ્રમાણે છે.
(૧) અનન્તભાગ વૃદ્ધિ (૨) અસંખ્યભાગ વૃદ્ધિ (૩) સંખ્યભાગ વૃદ્ધિ (૪) સંખ્યગુણ વૃદ્ધિ (૫) અસંખ્યગુણ વૃદ્ધિ (૬) અનંતગુણ વૃદ્ધિ.
છ પ્રકારની હાનિ.
(૧) અનન્તભાગ હાનિ (૨) અસંખ્ય ભાગ હાનિ (૩) સંખ્યભાગ હાનિ (૪) { સંખ્યગુણ હાનિ (૫) અસંખ્યગુણ હાનિ (૬) અનન્તગુણ હાનિ.
વૃદ્ધિ હાનિની સમજ.
૧. નન્તભાગ વૃદિધ - કોઈક વિવક્ષિત રાશિના અનન્તભાગ કરીએ તેમને, એક જ ભગ અધિક હોય તે અનન્તભાગ વૃદ્ધિ આ ભાગ બહુ નાનો હોય છે.
૨. અસંખ્ય ભાગ – કોઈ વિવક્ષિત રાશિના અસંખ્યભાગ કરીએ, તેમને છે એક ભાગ અધિક હોય તે અસંખ્યભાગ વૃદિધ કહેવાય આ એક ભાગ પૂર્વોક્ત અનન્તભાગ કરતાં માટે હોય છે.
3. રખ્ય ભાગ વૃદ્ધિ - વિક્ષિત રાશિના સંખ્યાત ભાગ કરીને તેમને છે એક ભાગ અધિક હોય તે સંખ્ય ભાગ વૃધ્ધિ આ ભાગ પૂર્વોક્ત અસંખ્યભાગ કરતા છે પણ મોટો હોય છે.
૪. સંખ્યગુણ વૃદ્ધિ - કઈક વિવક્ષિત રાશિને સંખ્યાત રાશિ વડે ગુણતાં જે ! જવાબ આપે તે સંખ્યગુણ કહેવાય. જે સંખ્યા ઉપરોક્ત ત્રણ કરતાં મોટી હોય,
પ. સંખ્યગુણ વૃધિ :- વિવક્ષિત રાશિને અસંખ્યાત્મક રાશિ વડે ગુણતા જે જવાબ આવે તે અસંખ્યવૃદિધ કહેવાય. જે સંખ્યા પૂર્વેત કરતાં મેટી હોય.
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૧૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] ૬. અનંતગુણ વૃદ્ધિ - વિક્ષિત રાશિને અનન્તરૂપ રાશિ વડે ગુણતાં જે જવાબ આવે તે રાશિ અનંતગુણ વૃદ્ધિ કહેવાય જે સંખ્યા પૂર્વોત. પાંચે કરતા છે. જ મોટી હોય.
તે જ રીતના હાનિને પણ વિચાર કરવો. અસત્ કલ્પનાથી આ વાત સમજીએ.
વિવક્ષિત રાશિ એક લાખ ૧૦૦૦૦૦ છે. ૧૦ એ સંખ્યાત રાશિ છે, ૧૦૦ એ છે અસંખ્યાત રાશિ છે અને ૧૦૦૦ એ અનંત રાશિ છે.
(૧) અનંતભાગ વૃદ્ધિ - વિક્ષિત રાશિનો જે અનામે ભાર, તેને અધિક 8 3 કરતાં આવે. ૧૦૦૦૦૦ ને અનંતમો ભાગ લાવવા તેને અનંત રાશિ ૧૦૦૦ છે તેના હૈ - વડે ભાગતા ૧૦૦ આવે. તે સંખ્યા, વિવક્ષિત રાશિથી અધિક કરતાં ૧૦૦ ૧૦૦ એ 8 5 અનંતભાગ વૃદ્ધિ કહેવાય.
(૨) અસંખ્ય ભાગ વૃધિ : વિવક્ષિત ૧૦૦૦૦૦ રાશિને અસંખાતમો ભાગ છે જે ૧૦૦ છે તેનાથી ભાગતા ૧૦૦૦ આવે. તે અધિક કરતાં ૧૦૧૦૦૦ એ અસંખ્ય છે • ભાગવૃધિ.
(૩) સંખ્ય ભાગ વૃદ્ધિ : વિવક્ષિત ૧૦૦૦૦૦ રાશિનો સંખ્યામાં ભાગ લે છે ( ૧૦ તેનાથી ભાગતા ૧૦૦૦૦૦ આવે. તે અધિક કરતાં ૧,૧૦,૦૦૦ એ સંખ્ય ભાગ વૃધિ.
(૪) સંખ્યગુણ વૃદિધ : વિવક્ષિત ૧૦૦૦૦૦ રાશિને સંખ્યાત એટલે ૧૦ વડે છે ગુણતાં દશ લાખ આવે, તે સંખ્યગુણ વૃધ્ધ.
(૫) અસંખ્યગુણ વૃદિધ - વિક્ષિત એક લાખની રાશિને અખંખ્ય એટલે ? સે વડે ગુણતાં ક્રોડ જવાબ આવે. જે અસંખ્ય ગુણ વધિ કહેવાય.
(૬) અનંતગુણ વૃદિધ : વિવક્ષિત એક લાખની રાશિને અનંતગુણ એટલે ! હજાર વડે ગુણતાં દશ ક્રોડ આવે તે અને તગુણ વૃદ્ધિ કહેવાય. (ક્રમશ:)
મનન : પાપી જીવને પવિત્ર થવા માટે પ્રબળ સાધન એ એક પરોપકાર છે. છે.
aફ પાયો પવિત્ર તેનું બધુ પવિત્રા, આરતી સુંદર તેની પૂર્ણાહુતિ પણ સુંદર છે # નઈ એ ખુદાને વિકાસ છે, જ્યારે શ્રધ્ધાએ આત્મ શુધિને વિકાસ છે. 8 જેવું રૂપ તેવું ધન, અને જેવું શીલ તેવા ગુણ
આમાં જ માનવીની શોભા છે. તે
Page #115
--------------------------------------------------------------------------
________________
EG HEE
-
.
.
વલભીપુર–તીર્થાધિરાજની તળેટી અને શાસ્ત્રલેખનની જન્મભૂમિ અમારું ગામ લેકે તર શાસનમાં જેને જ્ઞાનીએ દીઠું તે કહેવાય છે અને લેકમાં ધાર્યું ધણીનું થાય છે એવી કહેવત પ્રસિધ્ધ છે, તેને અમારા આંગણે સાક્ષાત્કાર થયો. ગચ્છાધિપતિ પૂ. આ.
ભ. શ્રી વિજય માઢયસૂ. મહારાજ સપરિવાર અમઢાવાઢ તરફ વિહાર કરતા વૈશાખ છે વઢ .૧ના પધાર્યા, સકારણ પૂ. આ. ભ. શ્રી વિજય શ્રેયાંસપ્રભસૂ. મ.ની અહી વધુ છે - વધુ સ્થરતા થઈ અને વૈશાખ વઢ ૧૪ ની વહેલી સવારે વિહારના ૧ કલાક પહેલા ના છે જ વ યુપિનના પ્રકોપથી છાતીમાં ભીસ આવતાં હાર્ટને હુમલે તેઓશ્રીને આવ્યો છે { ટ્રીટમેન્ટ માટે કંઈપણ મેટા અપવાઢથી બચવાની પૂ.શ્રીની મકકમતાને કારણે અમે કેસ છે ડોકટી તેઓશ્રીને ચલિત ન કરી શક્યા પણ તેઓની પૂની સેવામાં જવાની
ભાવના હોવા છતાં અમારા સંઘની મકકમ ભાવના જાણી જેઠ વઢ ૯ ના પ્રસ્થાન થઈ ચુક્યુ હોવા છતાં પરિસ્થિતિ વશ પૂ. ગચ્છાધિપતિશ્રી આદિ ગુરૂદેવોએ અમારી છે ભાવનાને વધાવી તેઓશ્રીને આજ્ઞા ફરમાવતાં અમે એક અભૂતપૂર્વ—અલ્પ લાભને મેળવી શક્યા.
અષાઢ સુઢ ૧૧ ના તેઓશ્રીને પ્લેટ દેરાસરથી ભવ્ય પ્રવેશ થયે તે દિવસનું ! વાતાવરણ સદૈવ સ્મરણીય રહેશે પ્રવેશના માંગલિક પ્રવચન પછી રૂા. ૩૫– નું [ સંઘ જન અને શ્રીફળની પ્રભાવના પૂર્વક સંઘ ભકિત કરીને અમે અપૂર્વ આનંદ છે આન અનુભવ્ય પૂ. શ્રીના શિષ્ય રત્ન પૂ. મુ. શ્રી ધર્મઢનવિ. મ.શ્રીના પ્રવચનેથી ? 1 જાગૃતી આવતી ગઈ ચોમાસાની સુર આરાધના થઈ.
ચોમાસાની સુંદર આરાધના થઈ અષાઢ વઢ ૬ અષ્ટકારી પૂજનાદિ વિધાનપૂર્વક 1 ગ્રન્થ સમર્પણ કરી ગ્રન્થ વાંચનને પ્રારંભ થયો. અષાઢ વઢ ૮ થી સમૂહ ગૌતમ છે કમળ તપનો શુભારંભ થયો નાના મોટા ૨૦૦ વ્યકિતએના નાનકડા સંઘમાં સાંકળી ! 4 અઠ્ઠમ -સાંકળી આયંબિલ સહ સમૂહ તપનો રંગ અભૂતપૂર્વ રહ્યો. એમાં તપાગચ્છના
તાજ “સૂરિરામ” ની સ્વર્ગારોહણતિથિ ના ઉપલક્ષમાં સંઘના ઉપક્રમે આયોજીત મહો- છે 1 સવનો ભવ્ય પત્રિકાથી આમંત્રિત મહેમાન આદિનું આગમન શરૂ થયું, અષાઢ 1 વર ૧૨-૧૩–૧૪ ના ત્રિદિવસીય મહોત્સવમાં પ્રભાતીયા-જિન ભક્તિ-ગુરૂવંદના ? સ્તવના અને શરણાઈને નાદથી ગામ ગાજી ઉઠયું શુદ્ધ વિધિકાર જામનગરવાળા
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૧૪ :
: શ્રી જૈન શાસન [અડવાડિક] નવિનભાઇએ પ્રથમ દિવસે કુંભ સ્થાપનાદિ તથા નવગ્રહાઢિ પાટલા પૂજન કરાવ્યું, ખીજે દિવસે લઘુશાંતિ સ્નાનની ઝલક આનંદની કિંમ એ વધારનારી બની. અષાઢ વતુ ૧૪ ના મુખ્ય દિવસે સુરેન્દ્રનગરથી વાસુપૂજ્ય ભક્તિ મડળ આવી પહેોંચ્યા ગુરૂગુણ સ્તુતિ શ્રી નવપઢની પૂજા અને સાંજની મહાપૂજાના અનુપમ શ્રેષ્ઠ શણગારથી સજજ જિનાલયમાં બિરાજિત શ્રી ચિંતામણિ પ્રભુ આદિની શ્રીયુ વિનાદભાઈ ચૌધરીએ કરેલી શ્રેષ્ઠ અગરચનાએ જૈન-જૈનેતરાના ઢિલડાં ઝળાવી દીધાં, ભક્તિની રમ૮ જામી ગઈ. કરખવાળા લહેરીબેન પરિવારની સામિક ભક્તિ, વ્યારાવાળા રાજેન્દ્રભાઇની નવપદ પૂજા અને શેષ સમગ્ર મહેાત્સવમાં શા, તલચનું જસાજી રૂમાળવાળા પિરવારની ઉઢારતા અમારા સંઘને દેવગુરૂની ભક્તિમાં ગળાબૂડ કરી ગઇ.
આ બધાયમાં વિશેષ આલંબન રહ્યું ગુણાનુવાઢ-પ્રવચન શ્રવણનું, નાદુરસ્તી સ્વાસ્થ્ય છતાં પૂ. આચાર્ય ભગવંતે પહેલા ના કલાક સ્વ. પૂ. આ. ભ. શ્રી વિજય રામચન્દ્રસૂ. મહારાજાના ગુણુગંગાને સ્રાતસમી પૂર્વભૂમિકામાં શાસનના ધુરંધર પૂજાનું સ્મરણ કરાવ્યું. બીજે દિવસે ૧-૧ા ૪. સુધી પૂ.શ્રીની પૂર્વાવસ્થા અને સંસ્કાર દાનના અદ્દભુત પ્રભાવ વણુ ન્યા અને ત્રીજે દિવસે એટલે અષાઢ વા; ૧૪ ની છઠ્ઠી સ્વર્ગારેાહગ્ તિથિને દિવસે ૨-રા કા, સુધી પૂ.શ્રીના દીક્ષા સ્વીકારથી માંડીને તેઓશ્રી રત્નત્રયીની શ્રેષ્ઠ મંગળ આરાધના સિદ્ધાંત સુરક્ષાની સામ્યભરી વિશિષ્ટ નિડરતા અને પ્રભાવનાના પ્રભાવવ તા ઇતિહાસ વર્ણવી અંતિમ પળાનુ હૃદય દ્રાવક વર્ણન કરી શ્રોતાજના ભાવિવભાર બનાવી દીધા.
છેલ્લે સૂરિ ગુણ છત્રીશીની સ્મૃતિ રૂપ રૂા. ૩૬૧– ના સંસુ પૂજન પૂર્વક પ્રવચનની સમાપ્તિ થઈ ત્યારે ૧૨ ના સીમાડે ઘડીયાળના કાંટા પહોંચી ગયા હતા. રૂમાળવાળા પિરવાર તરફથી પૂ.શ્રીના ગુણુને વણુવનારા પુસ્તિકાનું અને પૂ. આ. ભગવતએ તેએશ્રીના સ`સારી પિતા મુનિરાજશ્રી ચારિત્રસુદર વિ.મ.શ્રીના સ`સારી પરિવાર જના તરફથી ૧ કિલેા સાકર ઘર દીઠ વિતરણ કરવાનું જાહેર કરાયું. જીવદયા ખાતે સુરેન્દ્રનગરના મડળે પણ લાભ લીધે। તથા અમારી પાડેશી માનપુર ગામના સંઘ તરફથી જેઠ સુ૪ ૧૪ ની સાળિગિર વેળા થયેલ ટીપમાંથી પાંજરપેાળ ખાતે કાયમી તિથિના ૩ હજાર રૂા. જાહેર કરાયું.
તેમજ વલભીપુર નિવાસી શેઠ કેશવજી દેવરાજભાઈ તથા રાયચંદભાઇ દેવરાજભાઈ પરીવાર તરફથી જીવાર ૪૦૦ કીલેા મુંગા પ્રાણીઓને નાખવામાં આવેલ છે. છઠ્ઠી સ્વર્ગારેહણ તિથિ તથા પૂ. આચાર્ય ભગવંતના સયમ સાધક દેહના સુસ્વાસ્થ્ય નિમિત્તે આાજીત મહાત્સવે મીની – પ ષણ્
O
Page #117
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૫-૬ તા. ૯-૯-૯૭ :
: ૧૧૫
આ પર્વનું દર્શન કરાવી મહાપર્વની વિશિષ્ટ આરાધના પ્રભાવનાના સંદેશ આપ્યા.
આ રીતે સ્વર્ગથ સૂરિદેવની શ્રી સમેત શિખર તીર્થરાજની સુરક્ષા નિમિત્તે છે અષાઢ . ૮ થી જાપનો પ્રારંભ થયો અને અષાઢ વઢ ૧૪ ના શ્રી સૂરિરામની છઠ્ઠી છે સ્વર્ગાર ણ તિથિ તથા તીર્થાધિરાજની સુરક્ષા નિમિત્તે શા. વેલચંદભાઈ ધારશીભાઈ ને પરિવાર તરફથી એક ધાનના સમૂહ આય બિલ થયા.
કલકત્તામાં મહોત્સવની હારમાળ . આ. ભગવંતપ્રભાકરસૂરિ મ.ના શિષ્યો મુનિ મોક્ષરક્ષિતવિ. મ.ની નિશ્રામાં કેનીંગરૃટમાં ભવ્ય સ્નાત્ર મહોત્સવ ઉજવાયો તેમજ કરછી ઉપાશ્રયમાં શાંતિ સ્નાત્ર 8. મોત્સવ ઉજવાયો તેમજ પૂ. વિમલરક્ષિતવિ. મ.ની નિશ્રામાં ભવાનીપુરમાં સાધર્મિક વાત્સલ્ય મહાપૂજન સહિત ભવ્ય મહોત્સવ ઉજવાયો તેમજ દાદાવાડીમાં ૧૫૦ વિદ્યાર્થી સહ પાઠશાળાની ભવ્ય ઉજવણી, સાધર્મિકભકિત થયેલ. તેમજ વિમલરક્ષિત વિ. તથા છે મોક્ષરક્ષિત વિ.ની ઓળીએ નિમિત્તે સંઘપૂજન, પૂજા આઢિ ભવ્ય મહોત્સવ થયો. છે તારાબેન કાંકરીયાને ત્યાં ભવ્ય વર્ષગાંઠ ઉજવાઈ તથા પ્રભુરક્ષિત વિ.ના જેઠ સુદ બારસ છે છે ના બે વર્ષની દીક્ષાની પુર્ણાહુતિ નિમિતે સંઘપુજનને ચઢાવો સારો થયેલ તેમજ સંઘ પુજન થયેલ.
કેનીંગ સ્ટ્રીટમાં જેઠ સુઢ ૮ ની આત્મારામજી મ.ની ૧૦૧ મી તિથિ નિમિત્તે ? K ગુણાનુવાઢ જેઠ સુદ્ધ ૧૦ કેનીંગ સ્ટ્રીટમાં દેરાસરની વર્ષગાંઠની ઉજવણી સાધર્મિક { વાત્સવ દ એલ. મક્ષરક્ષિત વિ. તથા પ્રભુરક્ષિત વિ.ના પ્રેરક પ્રવચન થયેલ. તેમનું આ ચોમાસું ભવાનીપુર કલકત્તા દેરાસર સામેના મકાનમાં થયેલ.
સા ઇન્દ્રપ્રભાશ્રીજી એ દરેક મહોત્સવને દીપાવ્યા છે. તેમનું ચોમાસુ શ્રી છે એપાર્ટમેન્ટ હાવરામાં થયેલ છે.
ઇન્દોર શહર મેં જેન વેતામ્બર યાત્રિ કે લિયે આવાસ એવમ્ ભેજન વ્યવસ્થા
મા વા ક્ષેત્ર કે અનેક જૈનતીર્થો જેસે માણ્ડવગઢ, ઉજજેન, નાગેશ્વર, હાસમપુર 4 લક્ષમણજી, અમફેકા, મોહન ખેડા, મસી આઢિ કે બીચ સ્થિત ઇન્દોર એક મહત્વપુર્ણ
વ્યાવસાયિક એવં ઔદ્યોગિક કેન્દ્ર છે, જેને સમાજ કે નિરન્તર આવાગમન કે કારણ નગર મેં તાંબર જૈનિ યાત્રિયો કે ઠહરને હેતુ આવાસ વ્યવસ્થા એવમ્ શુદ્ધ ભજન હેતુ ભોજનશલા કી કમી મહસૂસ હરહી થી, કર્મી કપુરે કર લિયે નગર મેં રામબાગ સ્થિત કાઢાવાડી મે એક ટ્રસ્ટ “શ્રી કાલડી પાર્થિક ટ્રસ્ટ”
:
Page #118
--------------------------------------------------------------------------
________________
{ ૧૧૬ :
: શ્રી જૈન શાસન [અછવાડિક) { છે કાયમ કિયા ગયા જિસમેં નિમ્નાનુસાર પદાધિકારી નિવિરોધ નિર્વાચિત કિયે ગયે -
શ્રી હેમન્તકુમાર શેખાવત અધ્યક્ષ શ્રી પ્રકાશચન્દ્ર ઠાકુરિયા છે શ્રી વિમલચ-દ છજલાની સંયોજક શ્રી સુમેરમ કોઠારી છે શ્રી માનસિંહ ગાંગ
સચિવ શ્રી પ્રકાશચન્દ્ર માલુ શ્રી અશોક કે ઠારી
સહ સચિવ શ્રી કે. પ્રકાશ બંગાની શ્રી શિખરચન્ટ બાફના કૌષાધ્યક્ષ શ્રી પુખરાજ ખુરાના છે શ્રી રાજેન્દ્ર ગાંધી
ટ્રસ્ટી શ્રી વિજયચન્હ છજલાની ઉક્ત ટ્રસ્ટ દ્વારા વાઢાવાડી, રામબાગ મેં શ્વેતામ્બર જૈન યાત્રિ કે ઠહરને હેતુ નિવાસ એવમ ભેજનશાળા કી વ્યવસ્થા કી ગઇ હે જિસ કે અન્તર્ગત ૧૧ કમરે | (ડબલ બેડ), કમરે લેટ્રિન–બાથરૂમ સહિત, એક હાલ મય ચૌકા (જે ક ધ સભા, કે | મીટિંગ હાલ, બાહર સે અને વાલે સંઘ કે લિએ), એક બડા હલ જિસમેં ૭૦ ? છે એક સાથે ટેબલ ખુરશી પર બેઠકર ભજન કર સકતે હે ! ઈસકે અતિરિક્ત ૧૦ = લેટૂિન, ૧૦ સ્નાનગૃહ અલગ સે આધુનિક પદ્ધતિ કે મુતાબિક નિર્મિત કિયે છે . 1 | સીભ મેં ૨૪ ઘટે ગરમ પાની કી વ્યવસ્થા ઉપલબ્ધ છે.
- સાધુ-સાવિયાં હતું, જે વિચરણ કર્તે - ઉનકે લિયે ભી ઠહર કે અસ્થાયી | વેવસ્થા ઈસ પ્રાંગણ મેં અલગ સે વિચક્ષણ ભવન મેં ઉપલબ્ધ કરાઈ ગઈ છે.
' અત સભી વેતામ્બર જૈન યાત્રિયો કે લિયે જો બાહર સે ઇન્દોર શહર મેં જાતે હૈ, ઉનકે ઠહરને તથા ભજન કી સમુચિત વ્યવસ્થા કી ગઈ છે તે અગ્રિમ સૂચના ભેજકર નિવાસ આરક્ષણ એવં ભજન વ્યવસ્થા ભી કરાઈ છે જા સતી હે સમસ્ત તામ્બર જૈન યાત્રી ઈસ વ્યવસ્થા કા લાભ લેવે.
નંદરબાર-અત્રે પૂ. પં. શ્રી કનકસુંદર વિ. મ.ની નિશ્રામાં તેમની ૧૦૦ R છે ઉપર ર૭ થી ૪૦ તથા પૂ. પદ્દમાનંવિ. માની ૮૯ તથા પૂ. મુ. હિતસુંદર વિ. મ.ની ?
૩૨ એળી તથા સંઘમાં વિ. ૨૪ ઉ. તથા વિવિધ તપ નિમિત્તે દશ દિવસને ૨
મહોત્સવ યોજાય હતે અષ્ટોત્તરી સ્નાત્ર સિદ્ધચક્ર પુજન વિ. પુજન તથા સ્નાત્ર 8 છે મહોત્સવ વિ. શ્રા. વ. ૧ સુધી યોજાયે.
Page #119
--------------------------------------------------------------------------
________________
( ટાઈટલ ૨ નું ચાલુ )
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ચક્રવાક અને ચક્રવાકીનું મન એક આત્મા જુદી હોય છે. પરંતુ આપણી સાથે જોડાયેલ શુ િસાથે બુદ્ધિ જોડાય તો સિધ સાચી મળ્યા વગર રહે નહિ. સાચા ન્યાલ * જઈ જવાય.
૪પ . કરવાનું કહે છે. પણ અને ઘડપણ બરાબર સમજાઈ જાય તે સાચું ; | વડપણ આવી જાય. તો ધર્મમાં સુખ સામગ્રીનું તર્પણ અને સગપણ થઈ જાય.
સીનીયર થઈને નજીકથી શીખ. જુનીયર થઈને જ જવું નીયર–પાસેનું નજીકથી છે છે. જે તે એપ નજર આવશે. તું ખોટું જીવી રહ્યો છું. તું ખોટું કરી રહ્યો છે
ધર્મ એ ડ્રાયવર છે કે તે રાગને વિરાગમાં ફેરવે છે. ક્રોધને ક્ષમામાં ફેરવે છે. હું ૬ કુરતાને કરુણામાં ફેરવે છે. ધિકકારને વાતસલ્યતામાં ફેરવે છે. અકકડને નમ્ર બનાવે છે. 4 કામીને બ્રહ્મચારી બનાવે છે. બુદધુને બુધિમાન બનાવે છે. માનને નમ્રતામાં, માયાને ? સરળતામાં, લાભને સંતેષમાં, આ જગતમાં આવું ઉત્તમ ડ્રાઈવીંગ બીજા કોઈ કલાકાર છે કે વૈજ્ઞાનિક ન આવડતું નથી.
ધર્મ પૈસા કે વસ્તુની સામગ્રીથી ખરીદી શકાતું નથી. પરંતુ પૈસાના ત્યાગથી છે ખરીદી શકાય છે. અહિંસા અને તપને ઉત્પન કરનાર આત્માની ભૂમિ છે.
ધર્મ એ આસકિતને અસકત બનાવે આત્માને સશક્ત બનાવે. મન નપુસક ને છે - પુલિંગ બના, તે તેની ઉંચી કવોલીટી છે.
આ જગતની અંદર ટનબંધ કચરા ઉઠાવવા માટે મશીનોની શોધખોળ થઈ છે ( છે. પરંતુ આ ત્મિાના કચરા અદશ્ય દૂર કરવાની શોધ થઈ નથી. જે આત્માને કચરે છે જે તે નથી કાઢતો નથી તે વધુને વધુ મેલો થયા ફરે છે.
પઢા માં પ્રગતિ કરી, પંડમાં મતિ ગઈ માટે વિપત્તિઓની વણગાર આવ્યાજ કરે છે.
ઘરમ પતિ કરે વાઢ, પૂત્ર કરે વિવાઢ, અને પત્નિ કરે અનુવાઢ આત્મ ભાવ કરે 8 સંવાદ્ય તે વઈ જાય મેક્ષને પરિસંવાઢ.
શુભ કામ કરતા પરિણામનું ચિંતન નહિ. કર્મના ફળને લવ લેશ વિચાર નહિ . છે તે જ સાચુ શુભ કાર્ય છે.
છ દશા કહે છે. પૂર્વ પશ્ચિમ માતા વિતા, ઉત્તર સ્ત્રી દક્ષિણ મિત્ર ઉપર ગુરૂ 8 છે અને નીચે નાકરની છે.
નિસ સા વાસના અને રસના ત્રણ ગુણાકાર છે તેનું નામ છે સંસાર. સંસારનું છે સુખ સિમિત છે નિર્વાણનું સુખ અસીમ બની જાય છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન decocoooooooooo
હું પૂજ્યશ્રી કહેતા હતા કે–
૨૦૦૭૦૦૦ooooooo
boo
-શ્રી શુકુદશી
FILESTONE
સ્વ. પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજ્ય૨ામચંદ્રસૂરીશ્વરજીમહારાષ્ટ્ર
# સસારમાં મજેથી રહે, ગૃહસ્થ પણુ. મજેથી જીવે અને તે શ્રાવક કહેવા તેમ ત્રણ કાળમાં મને નહિ !
* સૌંસારમાં મજેથી રહે, મજેથી વહેર કરે, મજેથી સ`સાર ભેગવે તે બધા તિમાં જ જાય.
* જેને દુઃખ ન જોઇએ તેને કાઇને પણ દુઃખ ન થાય તેવું જીવન જીવવું જોઇએ. તેવુ જીવન આ મનુષ્યભવમાં જ જીવી શકાય છે માટે આ ભવના વખાણુ કર્યા છે. * આજે ઘણા સાધુને નમસ્કાર એટલા માટે કરે છે કે ‘તમે દૂર રહેજો .મારા જેવા રગ લગાડતા નહિ. તમારી પાસે આવવું છે, જવું છે, સંસારમાં મજા પણ તમારા ચેપ અમને લગાડતા નહિ !’
કરવી છે
* ભગવાનને સાધુ એટલે સસારના વૈરી, જીવના નહિ !
દુ
0
* જે ભણતર સંસારને ભૂંડા ન સમાવે તે ભણતર ભણતર કહેવાય ખરૂ ? “ જેને જીવાજીવાદિક જ્ઞાનના ખપ ન હોય તે ધર્મી હાઇ શકે ? ધર્માંના પ્રેમી હાઇ શકે? Ö * જૈન મનવા સ`સાર ભૂંડા માનવા પડે, મેાક્ષની તાલાવેલી જાગવી જોઇ. ઘરમાં હું રહેવું પડે તો તે પાપના ઉઢય છે તેમ માને તે તેનામાં જૈનપણાની પ્રપ્તિ થાય. આ “ જેને દુનિયાનું સુખ ગમે, ઋદ્ધિસિદ્ધ, માન-પાના િગમે તે હજી આ ધમ ઈં
પામ્યા જ નથી.
0
* જેનામાં સવેગ ન હાય, મેાક્ષનુ અથી પણું ન હેાય તે સાધુપણુંપણુ પામી Ö શકતા નથી.
:૦૦
# પરસ્પર ક્ષમાપના એ શ્રી પર્યુષણાપ`ના પ્રાણ છે. *00000000000000000:00000% જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ઢિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્ર, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણુ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
Page #121
--------------------------------------------------------------------------
________________
Recover
૧૨મૂરિ
'જમો ૨૩વIણ તwયરાdi ૩મમા મહાવીર પ્રમાણે ૧//wા જજે હૃહન્ન રહ્યા છે. ચાર . તા.
,
Julu| સામા||
સવિ જીવ કરૂં
SS
શાસન રસી.
છે
માનના દે નાસિય ગુરુવએસ',
| વિજ જા અહલર કારણુમસેસ' ! કુરુ ગહગયઆલાણું',
કે, સેવઈ સુષ્યએ માણુ' ? ગુરૂના હિતકારી ઉપદેશને નાશ કરનારુ', વિદ્યાની નિષ્ફલતાનું સંપૂર્ણ કારણ, કઢાગ્રહ રૂપી હાથીના આલાનસ્તંભ સમાન માનને કયે સજજનપુરૂષ સેવે ?.
. |
લવાજમ વાર્ષિક શ્રી જન શાસન કાર્યાલય લવાજમ આજીવન શ્રુત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ
श्रीजालसागरसूरि मान मदिर જામનગર
ધ નહી પીડા મારફના છે. જો (સૌરાષ્ટ્ર) 1ND1A: PIN-361005
Page #122
--------------------------------------------------------------------------
________________
ખ્રિસ્તી મિશનરી સ્કુલમાં પોતાના બાળકને ભણાવતા
મા-બાપ વાલીઓ સાવધાન ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
( સ્વાનુભાવ જીવન પ્રસંગ ) ધર્મ પ્રચાર કાર્ય અંગે મુંબઈ જવાનું થયું. અનેક લોકોને મળવાનું થયું. 8. ને મારા એક સ્નેહી જૈન અગ્રણી ઉદ્યોગપતિ શ્રી મહેશ બાબુને મળવા જવાનું થયું. એમને ! અનુભવ એમના જ શબ્દોમાં :
અમારી નવ વર્ષની દીકરી માનસી લેઅર કે. જી. થી જ (બે .ષની હતી ! { ત્યારથી) ક્રિશ્ચિયન મિશનરી સ્કૂલમાં અભ્યાસ કરે. શ્રીમંત રહ્યાં ને ! અને વળી મુંબછે ધમાં રહીએ એટલે સારામાં સારી અંગ્રેજી માધ્યમના અભ્યાસના મોહમાં તણા.
અમારા ઘરમાં પરાપૂર્વથી એક પરંપરા ચાલી આવે. રાત્રે સૂતી વખતે પરિવારના બધા સભ્યો એકત્ર થઈ ઈષ્ટ દેવ મહાવીર સ્વામીની છબીને દીવ-અગરબત્તી } કરીએ, પ્રણામ કરીને પછી જ સૂવા જઈએ એવો નિત્યક્રમ.
એક દિવસ અમારી નવ વર્ષની વહાલસોઈ પુત્રી માનસીએ પ્રણામ ન કર્યા. આ એમ જ ઊભી રહી. તેના માતુશ્રીએ પ્રેમથી કહ્યું, “બેટા પ્રણામ કરો.” ન કર્યા. બીજી છે 3 વાર કહ્યું પ્રણામ ન કર્યા. ત્રીજી વાર કહ્યું અને માનસી એકદમ ગુસ્સામાં બે લી, “મારા
શબ્દ કાન ખોલીને સાંભળી લો. હવે પછી હું આને કઈ કિવસ પ્રણા કરવાની છે છે નથી. આ મારા ઈષ્ટદેવ નથી. મારા ભગવાન તે ઈસુ ખ્રિસ્ત છે. આ મસ્તક હવે ૪ ઈસુ ખ્રિસ્ત સિવાય કેઈને નહિ નમે.”
હિન્દુઓના કેઈ દેવી-દેવતા, ભગવાન નથી. રામ રાજા, કૃષ્ણ રાજા, બુદ્ધ રાજા છે અને મહાવીર સ્વામી રાજા હતાં. અને રાજા તો યુદ્ધો કરે, હિંસા કરે, નિર્દોના : ‘હી રેડે, રાજ્યની હદ વધારે અને કરવેરા દ્વારા ગરીબોનાં લોહી ચૂસે એ કદી છે ભગવાન ન હોઈ શકે. ભગવાન એક ઈસુ ખ્રિસ્ત ગરીબીમાં જન્મ્યા અને ગરીબોની સેવા છે 3 કરી. મારા ઈષ્ટદેવ ઈસુ ખ્રિસ્ત છે.”
મહેશભાઈએ દુઃખી હૃદયે જણાવ્યું અને અમારી દીકરીને બીજા જ દિવસે જ સ્કૂલમાંથી ઉઠાડી લીધી ને હિન્દુ સંસ્કાર આપતી સ્કૂલમાં દાખલ કરી છે પણ હવે
એનામાં મૂળ સંસ્કાર લાવવા અમારે વર્ષો સુધી મહેનત કરવી પડશે. 8 (મુક્તિદૂત-ઓગસ્ટ ૧૯૯૭)
–ડે. રસિકભાઈ લાખાણી-પોરબંદર
Page #123
--------------------------------------------------------------------------
________________
-
9 &લાદેશદાર વિજયarીલ્ડરેજી મહારાજની -
üret 2050 euro era pelo P341 Mall YU12042
ન
હરીણી
-તંત્રીઓ પ્રેમચંદ મેઘાજી ગુઢા
૮rઈ) હેમેન્દ્રકુમાર મનસુજલાલ weeks કરેજચંદ્ર કીરચંદ શેઠ
વઢવા) | જાદ છેલ્મm w
(જજ)
..
ti
2
Wકાર વિશg a શિવ મા
• wવાફિક.
NNNN
5 વર્ષ: ૧૪] ૨૦૫૩ ભાદરવા વદ-૭ મંગળવાર તા. ર૩-૯-૯૭ [અંક : ૭+૮
-
જ પ્રકીર્ણક ધર્મોપદેશક
-૫. પૂ આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા છે ૨ ૨૦૪૩, અષાઢ વઢિ–૧૭ મંગળવાર તા. ૨૩-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬
(. જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, તે મિચ્છામિ દુક્કડમ્ (પ્રકરણ ૨૦ મું )
-અવ૦) { સાય : વેપારની કલા છે ?
ઉ૦ : જૂઠ બોલવું તે વેપારની લા ! ચોરી કરવી તે વેપારની કલા ! તમારી છે દુકાન ઉપર બોર્ડ મારો–“જૂઠ અને ચોરીની કલામાં હોંશિયાર છીએ માટે અમારી ? છે પેઢી ઉપર સમજીને આવજો.”
પ્રદ : મોટો માણસ જૂઠ બોલે તે જૂઠ ન કહેવાય. {" ઉ૦ : આ વ્યાખ્યાન કોને બાંધી ? મિથ્યાષ્ટિઓએ મોટામાં મોટે ચક્રવતી ? છે પણ મરતા સુધી ચક્રવતી પણાને ન છોડે તે નરકે જાય. વાસુદેવ અને પ્રતિવાસુદેવ નિયમો નરકે જાય. મહારંભી અને મહાપરિગ્રહી પણ તેને સારે માને તે નરકે જે જાય.
સલા નરક તે સાતે જ છે ને ? આઠમી નથી ને ?
ઉદ : આવાને તે નરકની શ્રધ્ધા જ નથી ! ૫ ડીગ્રી તાવમાં હાયય કર૧ નારા નરકમાં જશે ત્યારે ખબર પડશે ! '
આજે જનાવરની શી હાલત છે ? જનાવરે મનુષ્યની મહેરબાની ઉપર આવે ! { છે. હજારે જનાવરે રેજ કપાય છે છતાં દયાળુએ તેને રોકી શકતા નથી. આજની !
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૨૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) . સત્તા પણ તમારા જેગી પાપમાં સહાય કરનારી મળી છે. “માંસાહારીને માંસ પૂરું પડવું તે અમારી ફરજ છે તે માટે તલખાના ખેલે છે. આજના દેશની શી હાલત
છે ? આગળ સુખીને ઘેર ઘોડાગાડી રહેતી તે એકવાર ઘેડે જોડાવ્યા પછી ઘણીવાર ર ઘેડ જોડાવતા નહિ. ઘોડાને મારી નાખે છે તેમ કહેતા. આજે મેટરમાં બેસના
રાએ ડ્રાઇવરને કહ્યું છે કે- કેઈને ધકકો ન લાગે તેમ ચલાવજે ! પાંચ મિનિટનો ન રસ્તે હોય તે તે પહેલા ન નીકળે અને જે હડફેટે આવે તે મરે. જે મોટર મલી છે છે તે બધા ઝપાટાબંધ જાય ને ? ગાડી મલી તેને ગમે તેમ દેડાવાની છૂટ પણ રસ્તે ? ચાલનારની ચિંતા નહિ આ ક્યાંનો ન્યાય કહેવાય ? - આજના બધા માણસો મોટેભાગે દુતિગામી જીવે છે. જેને મારે દુર્ગતિમાં ? જવું નથી અને સદગતિમાં જવું છે તે શું કરીએ તો સદ્દગતિમાં જવાય, શું કરીએ ! | તે દુર્ગતિમાં જવાય, શું ન કરીએ તે સદગતિમાં ન જવાય, શું ન કરીએ તો કે દુર્ગતિમાં ન જવાય : આમ જે સમજે નહિ, સમજવા છતાં હયાપૂર્વક માને નહિ ! તેના જેવા અધમ કેઈ નથી ! ભણેલા વધારેમાં વધારે પાપ કરે છે, હજી અભણ ? ઓછાં પાપ કરશે. ભણેલા ગોઠવી ગોઠવીને સારામાં સારાં પાપ કરે છે.
તમે બધા તમારા સંતાનોને શા માટે ભણાવો છો ? “ભણશે નહિ તે ખાશે છે શું ?” તેમ કહો છે. “છોકરાંને એટલા માટે ભણાવીએ છીએ કે, ભણે તે સાચું1 ખેડું સમજી શકે, સમજ્યા પછી મરી જાય પણ ખોટું ન કરે અને રસાચું શકિત 1 હોય તે ર્યા વિના ન રહે તે માટે ભણાવીએ છીએ તેમ કહી શકે છે ?
તમે બધા જો શક્તિ મુજબ ધર્મ કરતા હોત તો એક મંદિરમાં એક પણ ન છે દિવસ મહોત્સવ વગર ન હોત. દરેકે દરેક મંદિરમાં રોજ મહોત્સવ ચાલતા હોત! [ કદાચ દિવસે ઓછા પડત તો ભાગમાં પણ ઉત્સવાઢિ કરવું પડતું હોત. તમારે ઘેર ?
આવેલો દુખી પણ સુખી થઈને જાત. તમારે ઘેર આવેલે ભિખારી પણ હસતે છે હસતે જાત. આગળના ધમી શ્રીમંતો એવી વ્યવસ્થા કરતા કે ગામમાં કઈ ભુખ્યો છે કે તરસ્યો ન રહે. શ્રી વસ્તુપાલ, શ્રી પેથડશા આદિ અનેક પુણ્યાત્માઓનાં ચરિત્રોમાં આ આ વાત તમે અનેકવાર સાંભળી છે કે- આ લોકોએ આટલી દાનશાળાએ ખેલી, પર માંડી, અન્નાગારો ખોલ્યા. તમારામાં શું શકિત નથી ? સાધુ થવાની ખરેખર શકિત નથી ? બારવ્રતધારી શ્રાવક થવાની શકિત નથી ? ત્રિકાલપૂજાની શકિત નથી ? સદગુરુને રોગ હોવા છતાં અને સદગુરુ રાજ સંભળાવતા હોવા છતાં રાજ શ્રી | જિનવાણી સાંભળવાની શક્તિ નથી ? સાંભળેલું સમજવાની શકિત નથી ? તમે J જે કાંઈ સમજો અને જે સારું લાગે તે આચરવાનું મન થાય તે
Page #125
--------------------------------------------------------------------------
________________
100
વર્ષ ૧૦ અ૪ ૭-૮ તા. ૨૩-૯-૯૭ :
: ૧૨૩
કેટલુ કરી શકે! તેમ છે! ? જે તમારાથી થઇ શકે તેવુ... હાય તા રાજ કેટલું કરો છે ? ધંધા િદિવસે દિવસે વધતા જાય છે અને ધમ રાજ રાજ ઘટતા જાય છે; ધંધાર્દિ કરવ ની શક્તિ વધી છે અને ધર્મ કરવાની શક્તિ ઘટી છે તેનુ કારણ શું ? ભગવાન ઉપર ખરેખર પ્રીતિ હાય તેા ભગવાન શુ કહી ગયા છે તે જાણવાનુ મન થયા વિના રહે ખરું ? ભગવાને પાતે ઘર-બારાદિ છેડયા અને તે પછી ઘરખારા આપ્યા સ`સાર છેાડવાનુ કહી ગયા છે. જેટલા શ્રી અરિહંતપરમાત્માએ થયા તે બધા સાધુ થઇને, મેાક્ષમાર્ગ સ્થાપીને મેક્ષે ગયા છે, એક શ્રી અરિહ‘તપરમાત્મા એવા નથી થયા. જેએ સાધુ થયા વિના ગયા હાય ! તે જ ભવમાં માહ્ને જવાનું નક્કી હાવા છતાં ધાર તપ કર્યો છે. પ્રથમ તીથ 'કરદેવના ઢાળમાં બાર
માÀ
મહિનાના ઉપવાસનો તપ થઈ શકે છે, ખાવીશ શ્રી તીથ 'કરદેવના કાળમાં આઠે મહિનાના ઉપવાસનો તપ થઈ શકે છે અને છેલ્લા શ્રી તીર્થંકર દેવના કાળમાં છ મહિનાનો તપ થઈ શકે છે. જગદ્ગુરુ પૂ. આ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના કાળમાં શ્રીમતી ચંપ.બેન નામની સુશ્રાવિકાએ છ મહિનાના ઉપવાસનો તપ કરેલા છે. આ પાંચમા આરામાં છ મહિનાના ઉપવાસનો તપ થઇ શકે ને ?
શાસ્ત્ર શ્રાવકની જેટલી કરણી લખી છે તે કરી શકે તેમ છે કે અમારાથી થઈ શકે જ નહિ તેમ માનો છે ? શ્રાવકના ખારવ્રત, પવ`તિથિએ પૌષધ, ઉભયકાળ આવશ્યક, ત્રિકાળ પૂજા, સામાયિક આદિ કરવાં ચેાગ્યો કજ્યેા તમે કરી શકેા તેમ નથી ? તમે સાધુ પણ થઇ શકે તેમ નથી કે છે ? તમે આજ સુધી સાધુ નથી થયા તે શક્તિ નથી માટે નથી થયા કે તમારે સાધુ થવું જ ન હતુ માટે નથી થયા ? સાધુ થવાનું પણ મન થયું છે ? શ્રી અરિહંત પરમાત્માને માનનારને સાધુ થવાનું મન ન થાય તે કદી બને નહિ. રાજ નવકાર એટલે તેને સાધુ થવાનું મન ન થાય તે બને ખરું ? રાજ કેટલીવાર શ્રી નવકારમંત્ર ખેલે છે। ? શ્રી નવકારમંત્ર ખેલનાર એવા તમને શ્રી અરિહંતપરમાત્મા કે શ્રી સિદ્ધપરમાત્મા થવાનુ મન થાય છે? પૈસા પૈસા માલનારાને વાત-વાતમાં પૈસેા જોઇએ છે, તેને પૈસાવાળા થવાનું મન થાય છે. ગરીબને પણ પૈસાવાળા થવાનું મન થાય છે. જગતમાં કાઈ એવા જીવ છે. જેને પૈસાવાળા થવાનું મન ન થતું હોય ! માત્ર શ્રી નવકારમંત્ર ગણનારા જ એવા છે કે જેઓને શ્રી અરિહ‘તપરમાત્મા શ્રી સિદ્ધ પરમાત્મા થવાનું મન થતું નથી અને તે માટે સાધુ જ થવું જોઈએ તેવું પણ મન થતું નથી. તેને શ્રી નવકાર મંત્ર ગણનારા કહેવાય ? માટે ગણા છે ? બજારમાં કાઈને ચ શેઠ
આવું મન ન થાય તેા પછી તમે બધા શ્રી નવકારમંત્ર શા થવાનુ મન ન હેાય તેમ છે ? નોકરને
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૨૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
પણ શેઠ થવાનું મન હેાય છે ખરુ· ને ? તેમ સમજવા છતાં પણ જેને સાધુ થવાનુ મન ન હેાય તે શ્રી નવકાર મંત્ર ગણીને તેની આરાધના કરે છે ? તમે બધા જૈન હાત તા ય આવું ન પૂછવું પડત ! ખરેખર જે શ્રાવક્ર હાય તેની પાસે જે હાય તેમાં સ ́તાષ માને એટલું નહિ વધુ પરિગ્રહ હાય તે તેને ય એછે કરવા માગે જ્યારે આજે તે તમારી પાસે જે છે તે એન્ડ્રુ લાગે છે તેને વધુ કરવાન. મહેનતમાં છે, તમે મીલના કે કારખાનાના માલિક કેમ નથી ? તમારે થવું જ નથી માટે કે થઈ શક્તા નથી માટે ? અભિગ્રહ લીધેા છે ? જેની સાધુ થવાની ઈચ્છા જ ન હેાય તેને શાસ્ત્રે શ્રાવક ક્દો જ નથી, તેનામાં સમતિ પણ ન હેાય, તે જીવ ધમ પામી શકે નહિ. તે તો ધર્મના ગાઢા હેઠળ વધારે અધ કરે. આજે જેટલા હેાશિયાર અને મેાટા શેઠીયા હશે તે મેટામાં મોટું જૂઠ ખેાલતા હશે, મેટામાં મેાટી ચારી કરતા હશે! આજે મેાટો વેપારી તેમ મેટો ચાર તેમ કહીએ તા કાઇ મેાટો વેપારી તેનો વિરાધ ન કરી શકે, તે ા ચારી કરે પણ બીજા અનેકને ચાર બનાવે છે. આજના ઘણા પ્રધાનો મેટા શેઠીયાઓના નોકર જેવા છે. તે એને એવા મેળ છે કે, સરકાર શુ કરવા માગે છે તે બધી ખબર તેને પહેલેથી આપી દે છે. આજે જેટલા ધાડ પાડવા જાય છે તે શું લઈને આવતા નથી અને ખેાટી સહી કરીને આવે છે. આજે જેને જેને ઘેર ધાડ પડી છે તેમાંનો એક પડાયો નથી અને પછી શું થયુ તેની ખખર પણ પડતી નથી ! ત્યાં તમે પૂરા ઢાનેશ્વરી’ છે. માત્ર અહીં ધમ કામમાં ટીપમાં આપવુ. હાય તા ન અાય. પેાતે એલા ધનુ` કામ કરી શકે તેવા હાય છતાં તે કરતો હાય .વા કેટલ‚ જીવા મળે ? તેવા જીવ શ્રી નવકારમંત્ર ગણનારા કહેવાય કે બીજી આવાને શ્રી નવકારમંત્ર ગણવાનો વાસ્તવિક અધિકાર નથી. આવા ચારટા શ્રી નવકારમંગ ગણીને શ્રી નવકારમંત્રની આબરૂ બગાડે છે.
માં
તમે બધા શ્રી નવકારમંત્ર શા માટે ગા છે! ? આ સંસારથી છૂટવા ગણ્ણા છે. કે સૉંસારમાં લહેર કરવા ગણા છે ? સંસારમાં લહેર કરવા શ્રી નવકારમંગ ગણવા તે પાપ છે! સ'સારમાં લહેર કરવા ધમ કરવા એટલે તે ધર્મ ૫ણ અધર્મ થઇ જાય છે તે વાત માનો છે ! રાજ્ય પણ પાપ છે ! શેઠાઇ પણ પાપ છે ! ઘણા પૈસામાં મઝા આવવી તે ય પાપ છે ! તે માટે જ શ્રી નવકાર મા ગણે તા તે શુ ધર્મ કરે છે ? ભણેલા તા બહુ સમજદાર હાય છે. કેટલી પરીક્ષા પાસ કરે ત્યારે ડીગ્રી મેળવે છે, તેવા માણસ માટે આ જૂઠ મેલે તેમ માની શકાય ખરું ? ભણેલા જૂઠ ખેાલે ? તે પણ મઝેથી એલે ? તેના ચાપડા ખેાતા હૈાય ? તારા ચાપડા ખાટો છે' તેમ અે તે લઈ જા.' ભૂલ કાઢે અને ન સુધારું તે। હું સાચા વેપારી નહિ; આમ કહેનારાં કેટલા મળે ? આજની હાલત ઘણી ખરાબ છે.
ક્રમશઃ
કહેવાય ? લોકો તો
Page #127
--------------------------------------------------------------------------
________________
છે મહામાતની પ્રસંગો છે
3
[ પ્રકરણ-૧૪].
–શ્રી રાજુભાઇ પંડિત
(૧૪) રત્નજડયા સુવર્ણ લલાટ-તિલક અ ટાપદ મહાતીર્થ ગિરિની બાજુમાં સંગર નામનું નગર હતું. ત્યાં મમ્મણ 1 રાજાને વીરમતી નામે રાણી હતી. એક વખત પત્ની સહિત રાજા મમ્મણ મૃગયા ખેલવા રે 8 નીકળ્યો અને સામે ચાલ્યા આવતા એક સાથમાં એક મલિન વસ્ત્રવાળા ક્ષમાશ્રમણ
સાધુ ભગવંતને જોયા. મુનિરાજને જોતા જ રાક્ષસી દુષ્ટ દાનતવાળા રાજા મમ્મ– ૨ “આ માર. મૃગયા મહોત્સવમાં વિન કરનારું અપશુકન છે' એમ સમજી સાધુ ભાગ{ વતને સાર્થથી છૂટા પાડી દઈને પકડી રાખ્યા. પછી પત્ની વીરમતી સાથે જ રાજમહેલમાં ! પાછા ફરેલા રાજાએ બાર-બાર ઘડી સુધી તે મહાત્માને દુષ્ટાતિદુષ્ટ વચન સંભળાવ્યું
રાખ્યા.
બાર ઘડીને અંતે દયા આવતા તે રાજા-રાણીએ મુનિવરને પૂછ્યું. “તમે ક્યાંથી છે આવો છો? કયાં જઈ રહ્યા છે ?
નેવરે કહ્યું-સાથેની સાથે હિતક નગરથી હું અષ્ટાપદ ઉપર શ્રી અરિહંત પરમાત્મા બિંબને વંદન કરવા જઈ રહ્યો હતો. પણ હે મહાભાગ! તમારા વડે સાર્થ થી વિખૂટા પડાયેલો હું અષ્ટાપદ પર્વત ઉપર જઈ ના શક્યો. ધર્મકર્મ બહુ અંતરાયવાળુ હોય છે.
આ દંપતી લઘુકર્મી હોવાથી મુનિવર પાસે ધર્મવાર્તા કરવા પોતાના મુનિ ! છે ઉપરના કોપને જલદી ભૂલી ગયા. ભક્તિભાવભીને તે બંનેને જાણીને પરોપકારી મુનિવરે
જીવઢયા પ્રધાન ધર્મ સમજાવ્યો. આજ સુધી નહિ સાંભળેલા ધર્મને સાંભળીને ધર્માભિતે મુખ ભલા તે બંને પ્રિય અતિથિની જેમ મુનિવરની સ્વયં ભકિત-પાન આદિથી પર્ચ પાસના કરવા લાગ્યા. કમરેગથી પીડાતા તે બંનેને ધર્મની ઔષધિનું દાન કરીને ઘણા લાંબા કાળે તે રાજા–રાણીની અનુજ્ઞા પામીને મુનિવર અષ્ટાપદ તીર્થયાત્રાએ પધાર્યા.
લાંબા કાળના મુનિવરના સંસર્ગથી શ્રાવકવ્રતને સ્વીકારીને તે રાજા-રાણી કૃપણ. ૧ માણસ ધનની રક્ષા કરે તેમ શ્રાવકવ્રતનું પાલન કરતા રહ્યા.
એક વખત ધર્મમાં વધુ સ્થિર કરવાના હેતુથી શાસનદેવી વીરમતીને અષ્ટાપદ્યછે ગિરિ ઉપર લઈ આવ્યા. દેવેન્દ્રો-અસુરેન્દ્રો વડે શ્રી વીતરાગ પ્રભુની ભકિતપૂર્ણ મનથી ૧ પૂજાતી પ્રતિમાઓ જોઈને વીરમતી અત્યંત આનંદિત થઈ ગઈ. ત્યાં ૨૪ તીર્થકરને
Page #128
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
-
. ૧૨૬ :.
: શ્રી જૈન શાસન [અઠવાડિક] જ વંદના કરીને વીમતી પાછી પિતાના નગરે આવી.
શ્રી અષ્ટાપદ તીર્થ, ત્યાંના પ્રતિમા અને ત્યાંની દેવ-દાનવોથી થતી પૂજાના છે દર્શનથી ધર્મમાં વધુ દઢ બનેલી વીરમતીએ પ્રત્યેક તીર્થકરને ઉદ્દેશીને ૨૦-૨૦ ૨ 8 આચાબ્લ–આયંબિલ તપ કર્યો, અને રતનજડિત સુવર્ણના ૨૪–૨૪ કિંમતી તિલકે છે છે અષ્ટાપઢના વીસેય તીર્થંકર પરમાત્મા માટે ભકિતપૂર્વક કરાવ્યા.
અને એક કિવસ પરિવાર સહિત અષ્ટાપઢ પર્વત ઉપર જઇને ચર્વશય તીર્થ છે ૧ કરેની સ્નાત્ર (પ્રક્ષાલ) પૂર્વક પૂજા કરી અને તે દરેક પ્રતિમાના લલાટમાં રત્નજડિત 8 સુવર્ણના તિલકે સ્થાપન ક્યું. ત્યાં પધારેલા ચારણ મુનિઓને કાન જઈને તપશ્ચર્યા છ કરવા લાગી. પછી કૃતકૃત્ય થયેલી તે ચિત્તથી નૃત્ય કરતી વીરમતી પોતાના નગરે પાછી છે { ફરી. ધર્મ કર્મમાં ઉદ્યત થયેલી તે રાજાની સાથે જ સમાધિપૂર્વક મૃત્યુ પામીને દેવતે લોકમાં દેવ-દેવી દંપતી રૂપે ઉત્પન્ન થયા.
- દેવલોકમાંથી ઍવીને મમ્મણનો જીવ પોતાનગરમાં મિલાસ નામના ભરવાડની ? છે રેણુકા પત્નીથી ધન્ય નામે પુત્ર થયો. અને તે વીરમતી ત્રિશાલય–દેવાલય-વલોકમાંથી { વીને ધન્યની જ ધુસરી નામે પત્ની થઈ.
ભેંસને ચરાવ્યા કરતા દિવસે વીતાવી રહ્યા હતા.
એક વખત ઘનઘેર વાળ છાયા, ઉમટેલા મેઘ અને વાઢળાઓને ભયાનક છે X ગર્જના સાથે મુશળધાર વરસાઢ તૂટી પડયો. ભેંસે ચરાવવા આવેલા ધન્ય છત્ર સાથે છે રાખેલું હતું. પણ ફરતા ફરતાં ધન્યની નજર વૃષ્ટિમાં પલળી રહેલા કો ધ્યાનસ્થ મુનિવર ઉપર પડી. તરત જ પોતાના છરાથી મુનિવરની પાણીથી રક્ષા કરી.
વૃષ્ટિ બંધ થાય ત્યાં સુધી કાર્યોત્સર્ગ ધરીને રહેલા મુનિ સતત સાત-સાત 4 દિવસ સુધી કાયોત્સર્ગ થી રહ્યા. આખરે વૃષ્ટિ અટકી. ધન્ય મુનિવરને પોતાની ભેંસ છે. 1 ઉપર બેસવાનું કહેતા મુનિવરે-કેઈને પીડા કરનારૂ કામ મહર્ષિએ કરતા નથી મહર્ષી છે તો પછી સંચરનારા હોય છે તેમ કહ્યું. પછી પોતાની વસતિમાં મુનિવરને પધરાવીને છે 4 પતે દૂધ વડે મુનિવરને પારણું કરાવ્યું. તે મુનિવરે તે ચોમાસુ પતનપુરમાં પસાર
કરી અને અન્યત્ર વિહાર કર્યો. શ્રાવકધર્મ પામી ગયેલા ધન્ય અને ધુસરી શ્રાવકવ્રતનું પાલન કરતા કરતા સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા અને યુગલિક બન્યા. તે અને ત્યાંથી છે દેવલોકમાં ગયા. દેવલોકમાંથી રચવીને ધન્યને જીવ કેશલા નગરીમાં નિષદ રાજાનો ન પુત્ર નળ થયો. અને ધુસરી વિઠભમાં કુંડનનગરના ભીમરથ રાજાની દમયંતી નામે છે પુત્રી થઈ.
( કમશઃ) |
Page #129
--------------------------------------------------------------------------
________________
[
ક શ્વેતાંબરોના વિજયોની ત્વારીખ
R ( કમ-૨ )
(ગતાંકથી ચાલ ).
કે ઈ માને કે ન માને પણ તીર્થસ્થાનોનું મહામ્ય જગતભરમાં શિક્ષિત-અશિછે ક્ષિત, શહેરવાસી, વનવાસી, પ્રગતિશીલ-પછાત....તમામ વર્ગો અને સમાજમાં કહેવાયું છે.
સાડા ત્રણ કરે. સંસ્કૃત-પ્રાકૃત લેકના રચયિતા મૂર્ધન્ય શાસ્ત્રકાર અને વૈયાકરણીય આચાર્ય કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિવરે “ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર' નામક શાસ્ત્ર (અ જના અર્થમાં વિજ્ઞાન જ નહીં પણ પરમ વિજ્ઞાન વિજ્ઞાનથી પણ આગળનું વિજ્ઞાનથી પણ પર...એટલે શાસ્ત્ર. અંગ્રેજોએ અને અંગ્રેજોના વાદે આપણું અંગ્રેજ ભક્ત કહેવાતા બૌદ્ધિકે અને પોતાને શિક્ષિત ગણાવનાર ભારતીયોએ શાસ્ત્રનો વિકૃત અર્થ કરીને આપણી સંસ્કૃતિની શ્રેષ્ઠતાને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. ઋષિ શબ્દનું પણ એવું જ વિકૃત અર્થઘટન તેઓએ કર્યું છે. હકીક્તમાં ઋષિ એટલે આજના ૪ આઈન્સ્ટાઈન કરતા પણ અનેકગણું આગળનું, દૂરનું, પરમતત્વનું જ્ઞાન ધરાવનાર પરમ જ્ઞાતા. પરંતુ પેલા ગુલામ માનસવાળાઓએ ઋષિ એટલે દાઢી, જટા, રાખવાળો
પવિતાના પાવનપુંજ સમેતશિખર મહાતીર્થ ઉપરના તાંબર જેનોના માલિકી હક માટેના કાનુની જગમાં, શ્વેતાંબર જૈન સંઘના
ઉપરાછાપરી વિજયેની દસ્તાવેજી તવારીખ.
કઈ માંગણ એવો અર્થ આપણા મનમાં ઘુસાડ્યો છે અને શાસ્ત્ર એટલે બોગસ, ધર્મકર્મકાં, અને સંસ્કૃત જેવી મૃત ભાષામાં લખેલું લખાણ...એવો અર્થ આપણને છે
સમજાવ્યો છે ! હવે આઝાદીના ૫૦ વર્ષ પછી આપણે આવી વિકૃતિમાંથી બહાર { આવવાની જરૂર છે.
ગ્રંથમાં તીર્થયાત્રાનું દર્શન કરાવતે શ્લોક આવ્યો છે. “સમ્યહવધારી પથિ પાઢચારી/ભૂસ્વાપકારી વરશીલધારી/સચ્ચિત્વારી સુકૃતી સંકા/હારી વિશુદ્ધાં વિધાતા ! યાત્રામાં એટલે કે, જે સમ્યકત્વધારી, પાઢચારી, ભૂમિસંથારી, બ્રહ્મચારી, સચ્ચિત્તવારી! { અને એકાડાનકારી હોય એ બુદ્ધિમાન પુણ્યાત્મા વિશુદ્ધ યાત્રા કરનારે બને છે.
અન્ય ધર્મોમાં મકા, માનસરોવર, અમરનાથ વગેરેની યાત્રાઓનું કે તીર્થોનું જે મહત્ત્વ છે એ જ મહત્વ જૈનમાં સમેતશિખરનું છે. 1 એ સમેતશિખરની પવિત્રતાને આંચ લાગે એવા પ્રયત્નો છેલ્લા દસકામાં રાજ1 ano
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
કારણીઓ દ્વારા તથા એમને સાથ આપીને ચાવી આપનારા કેટલાક ધનાઢયે અથવા સ્વાર્થ સાધકે દ્વારા થયા છે. (આવા એક પ્રયત્ન ગુજરાત અને રાજસ્થાન ના સંગમ પર આવેલા કેસરીયાજી તીર્થ માટે આઝાદી આપણને મળ્યા પછી થયો હતો જેના કારણે આજે એ તીર્થનું મહાસ્ય કડીનું પણ નથી રહ્યું અને એ તીર્થની પવિત્રતા એટલી બધી નષ્ટ થઈ ગઈ છે કે ત્યાં દર્શને જવાની ઇચ્છા પણ ન થાય. કારણ કે એ તીર્થસ્થળ ઉપર મૂળ તે..વેતાંબર જૈનોનો માલિકી હક્ક હતો જેમાં ભાગ પડાવવા દિગંબર અને જેનોએ ફાચર મારેલી અને પરિણામે અંતે આજે એ પ્રતાપી અને પવિત્ર તીર્થસ્થળ ઉપર સરકારનું નિયંત્રણ થઈ ગયું છે. અને સરકારી નિયંત્રણ છે એટલે શું...એ હવે કેઈને સમજાવવાની જરૂર નથી. નિયમશાહી, નોકરશાહી, વહીવટહીનતા, અવ્યવસ્થા, તુમારશાહી, ખાયકી, ભ્રષ્ટાચાર, અંકુશહીનતા. ગેરે એટલે છે સરકાર” જેનું કેસરીયાજીમાં સ્પષ્ટ દર્શન થાય છે !)
એ સમેતશિખર તીર્થરાજ ઉપર વેતાંબર જૈનોનો આદિકાળથી હટાવો હતો ? એના છૂટક છૂટક ઉ૯લેખ મળે છે. પરંતુ જે રીતસરને વ્યવસ્થિત ઉલ્લેખ મળે છે એ છે મુજબ :- બાદશાહ અકબરે જુલસી સન ૩૭ અને ઈલાહી સન ૩૭ ના બીજા અરદીબેહસ્ત છે મહિનાની બીજી–ત્રીજી તારીખે હીજરી સન ૧૦૦૦ ના ત્રીજા રવિ ઉલ અવલ મહિ! નાની ૭ મી તારીખે એટલે કે વિ. સં. ૧૬૪ ના વૈશાખ સુદ ૧૦ એટલે કે ઈ. સ. ૧૫૯૨ ના એપ્રિલની ૧૨ તારીખે એક ફરમાન બહાર પાડીને શત્રુ જ, તારંગ, ગિરનાર, કેશરીયાજી, આબુ, રાજગૃહિની પાંચ પહાડીઓ તેમજ સમેતશિખર તીર્થોને “વેતાંબર { જેન તીર્થો” જાહેર કરી એની માલિકી જેનાની બતાવેલી.
એ સાથે બાદશાહ અકબરે અચાર્ય વિજ્યહીરસૂરિને એ તીર્થસ્થળ લેટ આપ્યાનું છે છે પણ ફરમાન જણાવેલું.
ટુંકમાં બાઢશાહ અકબરે વિક્રમ સંવત ૧૯૪૯ માં આચાર્ય વિજય રસૂરિજીને ? આ સમેતશિખરને પહાડ ભેટ આપ્યો હતો.
બાદશાહ અકબરે જણાવેલું કે, શ્વેતાંબર જૈનાચાર્ય હીરવિજય રિજી તથા છે તેમના શિષ્ય જે પવિત્ર મનવાળા સાધુપુરૂષે છે. તેઓના દર્શનથી મને ઘણે આનંદ છે થયું છે. તેઓની માંગણી છે કે, અમારા તીર્થ સિદ્ધાચલજી, ગિરનારજી, તારંગાજી, 8 કેશરીયાજી, અબુજી, રાજગૃહીના પાંચ પહાડે, સમેતશિખરજી વગેરે તાંબર તીર્થ છે સ્થાને છે. તેમાં તથા તેની આસપાસની ભૂમિમાં કઈ જાતની હિંસા થાય નહીં એવો ?
Page #131
--------------------------------------------------------------------------
________________
૧
વર્ષ ૧૦ અંક ૭-૮ તા. ૨૩-૯-૯૭ :
: ૧૨૯
હકમ કરવું જોઈએ. અમને આ માગણી વાજબી લાગે છે. તપાસ કરતા નકકી થયું ? છે કે આ સ્થાનો તાંબર જનોના જ છે. એટલે હું આ સૌ સ્થાને તાંબર આ. હીરવિજયસૂરિને અર્પણ કરું છું કે તેઓ એ પવિત્ર સ્થાનોમાં શાંતિથી ઉપાસના કરે છે આ સ્થાને તાંબર સમાજના છે. તેઓની માલિકીવાળા છે. જ્યાં સુધી સૂર્ય—ચંદ્ર તપે ત્યાં સુધી આ ફરમાન જેન વેતાંબર સંઘ માટે અફર રહે. આ ફરમાનના 4 અમલમાં કોઈએ ડખલ કરવી નહીં.” ' આ ફરમાનની મૂળ નકલ અમઢાવામાં તાંબર જૈન સંઘની પ્રતિનિધિ સંસ્થા છે શેઠ આણજી કલ્યાણજીની પેઢી પાસે છે.
હ...બીજા દસ્તાવેજી પુરાવા જુઓ-(૧) એ પછી દિલ્લીના ૧૮ મા બાદશાહ અહમદશાહે, પણ મુર્શિદ્રાબાના શેઠ મહતાબરાયને વિ. સં. ૧૮૦૫ જેઠ મહિનામાં 8 “જગત શેટ'નું બિરૂદ આપીને વિ. સં. ૧૮૦૯માં મધુવન, કેઠી, જયપારનામું, પ્રાચીન નાબુ, જબહરિફંડ, પારસનાથ તળેટી વચ્ચેની ૩૦૧ વીઘા જમીન વગેરે ભેટ ! આપ્યા હતા.
(૨) એનાં ૪ વર્ષ પછી વિ. સં. ૧૮૧૨ માં બાદશાહ અબુ અલીખાન બહાદુર છે બીજા આ મશાહે “પાલગંજ પારસનાથ પહાડને કરમુક્ત જાહેર કર્યો હતો. એટલે ત્યાં છે વેઠ, વેરે, લાગત, જકાત, મુંડકાવેરો, ૨ વગેરે માફ કર્યા હતા.
(૩) તા. ૨૫–૧૨–૧૭૫૯ થી ૧૯-૧૧–૧૮૦૬ એટલે કે વિ. સં. ૧૮૧૬ થી ૧૮૬૩ સુધી રાજ્ય કરનાર બાદશાહ આલમ ત્રીજાના સમયમાં જેસલમેરના શેઠ ગુલાબ
ચં સંવેીએ વિ. સં. ૧૮૨૫ ના મહા સુદી ૫ ના દિવસે સમેતશિખરનો આચાર્ય ! છે વિજયધર્મમૂરિના (જૈન સાધુઓને જ્ઞાન અને તેના આધારે જે પઢવી આપવામાં આવે છે
છે એમાં “આચાય” પઢવી છેલ્લી છે. એટલે જેમની આગળ “આચાર્ય' લખ્યું છે એ ? અમસ્તુ નથી લખ્યું પરંતુ એમની પઢવીનું એ ઘાતક છે.) હાથે સમેતશિખર પર્વતને | ૨૧મો ઉદ્ધાર કરાવ્યો. (પહેલે ઉદ્ધાર અયોધ્યા નગરીના ચક્રવર્તી રાજા સગરના પૌત્ર છે રાજા ભગીરથે આચાર્ય સાગરસૂરિના ઉપદેશથી કરાવેલ. બીજો ઉદ્ધાર હેમનગરના રાજા હેમદ ગણધર વારૂકના ઉપદેશથી કરાવેલ. ત્રીજો ઉદ્ધાર પુરણપુરના રાજા રતનશેખરે કરાવેલો. ચોથો ઉદ્ધાર યમનગરના રાજા આનંદસેને કરાવેલો. પાંચમે ઉદ્ધાર બંગાબને પ્રભાકરનગરના રાજા સુપ્રભે કરાવેલ. છઠ્ઠો ઉદ્ધાર રાજા ઉદ્યોતે કરાવેલો. સાતમે ઉદ્ધાર પુંડરીક નગરના રાજા લલિત દત્તે, આઠમે ઉદ્ધાર શ્રીપુર નગરના હેમપ્રભ રાજાએ, નવમે ઉદ્ધાર માળવાના ભદ્રિલપુરના રાજા મેઘરથે, ઇસમે ઉદ્ધાર માળવાના બોલનગરના રાજા આનદ સેને કર્યો.
*
*
*
Page #132
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અડવ ડિક)
અગિયારમા ઉદ્ધાર કનકાવતી નગરીના રાજા નકરથે, ખારમા ઉદ્ધાર કૌશાંખીના રાજા ખાલસેને વિદ્યાચરણ મુનિના ઉપદેશથી તેરમા ઉદ્ધાર પ'જાબના શ્રીપુરના ભવદરો આચાય ધર્મ ઘાષસૂરિના ઉપદેશથી, ચૌદમા મિત્રપુર નગરના રાજા સુઝેન, પંદરમા વત્સ પ્રદેશના શાલિભદ્રનગરના રાજાએ, સાળમે ભદ્રપુરનારના રાજા આનસેને, સત્તરમા કલિંગના શ્રીપુરના રાજા અમરદેવે, ૧૮ મે રત્નપુર નગરના રાજા સામદેવે, ૧૯મે શ્રીપુર નગરના રાજા મેઘો અને ૨૦મા ગધના રાજા પ્રભસેને આચાર્ય દિનકરસૂરિના ઉપદેશથી ઉદ્ધાર કરાવ્યા હતા.)
૧૩૦ :
મુર્શિદાબાદ અને જગતશેઢ’ મહેતાબ રાયને ખુશાલચ, ગુલાબચંદ, સમીરચંદ અને સુખલાલ નામના ચાર પુત્રેા હતા. જેસલમેરમાં પણ એમની પેઢી હતી એટલે એમણે દેવિજય ગણીના ઉપદેશથી ૨૧મા ઉદ્ધાર સમેતશિખરનેા કરાવવાનું તથા મધુવનમાં નવા દેરાસર બનાવવાનું નક્કી ક્યું. પરંતુ વિ. સં. ૧૮૨૨માં એમના દેહ વિલય થતા બાદશાહ આલમે એમના મેાટા પુત્ર ખુશાલચંઢને “જગત શેઠ''નુ બિરૂદ આપેલું.
એ જગતશેઠ ખુશાલચંદૅ મુર્શિદાબાદથી હાથી પર બેસીને અવારનવાર સમેત શિખરની યાત્રાએ જતા.
આ ખુશાલચંદ શેઠે જ દેવવિજય ગણના ઉપદેશ (સૂચન)થી તથા દેવી પદ્માવતી માં ના માતાના જાપના પ્રતાપે શિખર ૫૨ના ૨૦ તીથ કરાની દેરીઆના ચિન્હ, ચરણ પાદુકાઓની દેરીએ, જલમ'દિર નામના ભવ્ય જિન પ્રાસાઢ, તળેટીમાં કાઠી. ધમ શાળા ભેામિયાદેવનું મ'દિર, શામળિયાજી પાર્શ્વનાથ વગેરે સાત માિ બનાવ્યા. એ પછી એમણે વિ. સ‘. ૧૮૨૫માં તેમજ ૧૮૦૩ થી ૧૮૪૧ની વચ્ચે પ્રતિષ્ઠાએ કરાવી. એટલે કે... લગભગ ૧૫૦-૨૦૦ વર્ષ પહેલાં આ થયું. ત્યાર પછી આ તીર્થના મહિમા વધુ વધી ગયા. એ ખુશાલચંદૅ શેઠ વિ. સ. ૧૮૪૦માં એટલે કે લગભગ ૨૦૦ ર્ષ પહેલાં અવસાન પામ્યા. (ગુજરાતમાં અને અમઢાવાદમાં પણ એજ વર્ષોમાં સંખ્યાબંધ જીનાલયેા બંધાયેલા, જેમ કે અમદાવાદના કાળુપુર ટ`શાળના દેરાસરની ૧૩૯મી જ્યંતિ ગયા અઠવાડિયે ઉજવાઈ. એ સિવાય અમદાવાઢના ઝવેરીવાડના માંડવીની પાળના, કાલુપુરના દેરાસરા એજ વર્ષોમાં અથવા એ પછીના ૪૦ વર્ષ માં બધાયેલા.
આજે કેટની અદરનુ' અમઢાવાદ બહાર નીકળી જતા એ મયા દેરાસરાની અવદશા શરૂ થઈ ગઈ છે. પૂજારી હેાય છે પણ પૂજન કરવા જનાર જૈના નથી રહ્યા. અગાઉની એ દેરાસરોની જાહેાજલાલી પણ જતી રહી છે. પાટણ–ખંભાતના દેરાસરા તે એનાં કરતાં પણ જૂના અથવા એ જ અરસાના છે. પરંતુ ત્યાં પણ જેને નહી
Page #133
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૭-૮ તા. ૨૩-૯-૯૭ :
૧૩૧
છે રહેતા મોટાભાગના એ દેરાસરો બંધ અવસ્થામાં આવી ગયા છે. જૈન સંઘોએ અને ૬ છે ખાસ કરીને સમગ્ર જૈન સમાજનું પ્રતિનિધિત્વ ધરાવતી તથા કરોડ રૂપિયાનું ભંડોળ 5 અને આવક ધરાવતી આણંદજી કલ્યાણજીની પેઢીની એ બધા દેરાસરોને જીવંત રાખ- ૧ છે વાની જવાબઢારી છે. એ જવાબઢારીમાંથી છટકી જવાના બહાના તે હોય જ છે. 8 8 પરંતુ એમ કરવું એ જૈન સમાજનો વિશ્વાસઘાત કરવા જેવું છે. એ બધા જ દેરા8 સરોને કઈ પણ સંજોગોમાં બંધ થવા દેવા જોઈએ નહીં.)
આ જગત શેઠ ખુશાલચંદે બીજા પણ લોકોપયોગી કાર્યો કર્યા હતા. જેમકે ? છે પિતાના માતાની અને પત્નીની યાઢમાં ૧૦૮ વા બેઠાવી હતી.
એ વખતે બ્રિટીશરોનો લેડ વોરન હેસ્ટીગ ભારતમાં પ્રદેશ કજે કરતે હતે. છે એની ભાવના જગતશેઠને ખિતાબ વંશવારસામાં પણ આપવાની હતી પરંતુ એ પહેલા 1 આ ખુશાલચંદ જગતશેઠ નિ:સંતાન અવસાન પામ્યા.
પરંતુ સમેતશિખર તીર્થનું મહાસ્ય વધતું રહ્યું.
દા. ત. એ અરસામાં એટલે કે વિ. સં. ૧૭૯૪માં સુરતના શેઠ ચરાકીકા પટ- 8 + ણીએ દેવચ દજી મહારાજના ઉપદેશથી સમેતશિખરને યાત્રા સંઘ કાઢલે. એ દેવચંદ છે. મહારાજના સૂચનથી એમણે રસ્તામાં ધાર્મિકવિધિ કરાવવા માટે અમદાવાદની શામળાની છે
પળના શેઃ લાલચંદના ૧૬ વર્ષના પુત્ર પુંજાશાહને સાથે લીધેલો. એ પૂજા શાહે છે 4 વિ. સં. ૧૭૯૬માં સત્યવિજય ગણિની પરંપરાના શિષ્ય જિનવિજ્યજી ગણિ પાસે દીક્ષા
લીધેલી અને ઉત્તમવિજય નામ રાખેલું. ૪ (ગુ. સ. તા. ૨૧-૮-૯૭)
–આલેષ શાહ
શાસન સમાચાર : કલકત્તા-પૂ.આ.શ્રીવિ. પ્રભાકર સૂ માની આજ્ઞાથી ચાતુ- છે મસ રહેલ પૂ. તપસ્વી મુ.શ્રી વિમલરક્ષિત વિ. મ.ની ૭૧મા એાળીની તથા પૂ.મુ.શ્રી ? 4 મેક્ષરક્ષિત વિ. મ.ની પલ્મી ચાલતી નિમિતે પૂ.સા.શ્રી તત્ત્વમાલાશ્રીજી મ.ના ઉપદેશથી ૬ કુ. નિમુબેન વીરચંક ગેસર શાહ-જામનગ વાળા તરફથી શ્રા. સુઢ ૧૧ના શ્રી સંઘમાં છે
ગુરૂપૂજન પંઘપૂજન રાખી લાભ લીધો હતો. પૂ.સે.શ્રી ઈન્દ્રપ્રભાશ્રીજી મ. આઢિ હાવડા ! ૧ કલકત્તા ચાતુર્માસ છે. પૂ.સા.શ્રી ચારિત્રશ્રેયાશ્રીજી મ. સા. સમવસરણ તપ ચાર બારી છે ૬૪ ઉપવાસ અને સિહાસનતપ ૨૫ ઉપવાસ ૪-૪ અને ૫-૫ ને પારણા કરતા ઉત્સાહ થતાં અનેક સાંજ પ્રભાવના વિ. થયા. ઘણે ઉત્સાહ વધ્યો.
Page #134
--------------------------------------------------------------------------
________________
આદુ આ તે કેવી સંસ્કૃતિ ?
: પૂ.આ. શ્રી વિ. ચન્દ્રગુપ્તસૂરીશ્વરજી મ. ?
સાચા અને ખોટાનું અસ્તિત્વ અનાદિકાલની ચાલ્યું આવે છે અને અનંતકાલ ! | સુધી રહેવાનું છે. સાચા ઉપર બેટાની ચડાઈ પણ આથી જ સનાતન હોવાની. ૧
આ ચડાઈમાં બેટું, હમેશા પિતાનું કુરૂપ ઢાંકવા નકલી સત્યનાં બાવરણ પહેરીને | ફરતું હોય છે. અન્ય ક્ષેત્રની જેમ ધર્મક્ષેત્રમાં પણ સિદ્ધાન્ત પક્ષ ઉપર સિદ્ધાતવિરોધીછે એના હુમલા સતત થતા હોય છે અને આ હુમલાખોર તરો, પોતાના ઇરાદા
અને કારનામાં ઢાંકવા કે રૂપાળા આવરણ શોધી કાઢતાં હોય છે. આશરે છ–સાત દાયકા અગાઉ સમાજસેવા અને સુધારવાના આવરણ નીચે આવાં ધર્મ હી તો આપણાં શાસ્ત્રો અને આચારો ઉપર આક્રમણ કરી રહ્યાં હતાં. આપણું સુવિહિત ધર્મગુરુઓએ ત્યારે એમને જેરઢાર પ્રતિકાર કર્યો હતે.
આથી અકળાયેલાં એ તો આપણા ધર્માચાર્યોની અવહેલના કરવામાં છે કશી ચાશ રાખી ન હતી. આજે (છેલ્લાં દસેક વરસથી) સિદ્ધાન્તપક્ષે ફરી એક નવા આક્રમણનો સામનો કરવાને આવ્યો છે. આ આક્રમણ, પેલા સુધારાવા કરતાં વધુ રૂપાળાં, “સંસ્કૃતિરક્ષા” અને એવાં એવાં બીજાં આવતણે નીચે થઈ રહ્યું છે. ૧. સુધારાવાદીઓ ખુલેઆમ “શાસ્ત્રો શાસ્ત્ર શું કરો છો ? જમાનો જુઓ, આજે એ છે શાસ્ત્ર કામ ન લાગે એમ કહેતા. આજના આ સંસ્કૃતિરક્ષકો શાને માથે ચડાવવાનો છે ઢોંગ કરે છે, પરંતુ શાસ્ત્રને અર્થ પિતાને ફાવત કરે છે. (પેલા સારા કે આ સારા-એની ચર્ચામાં ઊતરવા જેવું નથી. બન્ને એક બીજાના ગુરુ થવા લાયક છે !) - સંસ્કૃતિને નામે મિથ્યાત્વ અને સાધના અખાડા ખાલી બેઠેલા આ પ્રચારકોને છે ય સુવિહિત ધર્માચાર્યો નડતરરૂપ લાગે એમાં નવાઈ નથી. એમની એ અકળામણ અવારનવાર પ્રગટ થયા કરતી હોય છે. બે-ત્રણ માસથી આવી અકળામણ ટાળવતી એક પત્રિકા ફરતી થઈ છે. એ પત્રિકાનું કોઈ શીર્ષક નથી, કે લેખક – પ્રકાશકનું નથી. “માતમ શબ્દથી શરૂ થતી તે પત્રિકાને આથી તે નામથી જ ચાળખી. (મુંબઈમાંની આવી એક “સંસ્કૃતિરક્ષક સંસ્થાના સાહિત્ય સાથે એ પત્રિકા મળતી હોવાના સમાચાર છે.) “માતમના સર્જકની તપાસમાં ઊંડા ઊતરવાની જરૂર નથી.
સુવિહિત શ્રમણ માટે આવી આક્ષેપભરી – અવિનયભરી – ભાષા વાપરનારાં તને આપણે હવે ઓળખીએ છીએ. વાસ્તવમાં આવાં નાનામાં “માતાને ધ્યાનમાં લેવામાં ન હોય, પરંતુ એક પૂજ્ય આચાર્યશ્રીએ આ પત્રિકાના મુદ્દા અંગે માર્ગદર્શન
Page #135
--------------------------------------------------------------------------
________________
૧
વર્ષ ૧૦ અંક ૭-૮ તા. ૨૩-૯-૯૭ :
: ૧૩૩
ઇ
-
-
-
-
-
-
-
-
-
-
-
અને વિચારે જણાવવા પૂ. ચંદ્રગુપ્ત સુ.મ.સા.ને વિનંતી કરી. તેના જવાબરૂપે વિચારાયેલા આ પત્રની ઉપયોગિતા અન્ય જીવો માટે ઘણી હોવાનું લાગતાં પૂજ્યશ્રીની આજ્ઞા લઈને એ લખાણ પ્રગટ કરું છું. આત્માને ભૂલીને આખી દુનિયાની કે ચિંતા કરવા નીકળેલા “સંસ્કૃતિરક્ષકની માયામાંથી મુગ્ધજી ઉગરી જાય એવી અપેક્ષા રાખું છું.
કિશોર બી. શાહ (ખંભાત) | જે નનામી પત્રિકાના નિમિત્તને પામીને આ વિચારણાનો પ્રસંગ આવ્યો છે, { તે પત્રિકા પણ આ સાથે વાચકેની જાણ માટે પ્રગટ કરવામાં આવી છે.
- “માતમ મનાવવાને વિસ આવ્યો છે. લેહીનાં આંસુએ પાડવાનો અવસર છે £ છે. પરંતુ તે રાજા ઋષભની સંસ્કૃતિની કે વર્ણવ્યવસ્થાની છિન્નભિનતાના કારણે
નહિ પણ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના પરમતારક શાસનને પામ્યા પછી પણ એક અનાત્મવાના પ્રતીકારના નામે બીજા પ્રકારના પ્રબળ અનાત્મવાદના જ પ્રચાર સામે આપણે કશું જ કરતા નથી – એ માટે. શ્રી મહાવીર પરમાત્માના પરમતારક રાસનને પામ્યા પછી એ શાસનને જ છિન્નભિન્ન કરનારાઓને સમયસર રોકવામાં નહિ આવે તે આપણું જયવંતા જિનશાસનની સર્વવિરતિપ્રધાન વ્યવસ્થાને છે ઉછેઠ ન થાય તે પણ હાલ તે ચેકકસ થશે-એ સંભવ દેખાય છે. સેંકડો ૧ દિવાને બદલે એકાઢ દવે બળતું હોય તે દીવાને ઉછેરું ભલે ન થાય પરંતુ એને છે તે પ્રકાશ સહુ કયાંથી મળે ?
આત્મવાઢ અને અનાત્મવાના ફરકને સમજ્યા વિના જ આજે આત્મવાદને ! પ્રચાર કરવા અને અનાત્મવાઢને પ્રતીકાર કરવા કેટલાક સંસ્કૃતિરક્ષક તૈયાર થયા ? છે, જે આપણું દુર્ભાગ્ય છે. અને આમાં કેટલાક સાધુમહાત્માય ભળ્યા છે, તે
એથીય વધુ દુર્ભાગ્ય છે. વર્તમાનના આ સંસ્કૃતિરક્ષકેને ઓળખી લેવાની જરૂર છે. તેમની 8 વાતમાં સમ્મત નહિ થતા સાધુભગવંતો માટે તેઓ જે ભાષા વાપરે છે તે વાંચતા છે. છે તેમને ઓળખી લેવાની વધુ જરૂર લાગે છે.
આ અવસર્પિણીના પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાને, પિતાના તીર્થકર છે નામકર્મના ઉદયના કારણે શિ૯૫કર્મ કે રાજ્યની વ્યવસ્થા કરી કે તેમને કરવી પડી ? { તેને આ સંસ્કૃતિરક્ષકોને ખ્યાલ નથી. ઉત્સર્પિણીકાળમાં એ વ્યવસ્થા પ્રથમ તીર્થકર છે પરમાત્મા નથી કરતા, પરંતુ તેમની પૂર્વે તે સ્થાપિત થયેલી હોય છે. આ વ્યવસ્થા છે અનાદિકાળથે ચાલતી આવેલી છે. લેકસ્થિતિ અને કાલમર્યાઢા પ્રમાણે સ્થપાતી અને નાશ પામતી એ વ્યવસ્થાને , શાસન મર્યાદ્રા સાથે
Page #136
--------------------------------------------------------------------------
________________
ક ૧૩૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જોડવાની જરૂર નથી. એ રાજ્યાદિ વ્યવસ્થા ગમે તેટલી હિતકર જણાતી હોય તે પણ છે છે એનો ત્યાગ કરી શ્રી તીર્થંકર પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ રત્નત્રયીની ? છે સાધના કર્યા વિના કલ્યાણ નહિ થાય. જે તીર્થંકર પરમાત્માએ રાજ્યવ્યવસ્થા સ્થાપી ! { એ જ પરમાત્માએ રાજ્યને નરકપ્રઢ વર્ણવ્યું છે. નરકપ્રઢ રાજયની વ્યવસ્થાને છે જ શ્રી તીર્થંકર પરમાત્મા કરે કે તેમને તે કરવી પડે – એ વિચારવાની આવશ્યક્તા છે.
શ્રી તીર્થંકર પરમાત્માએ કર્મવશ કરેલી તે રાજ્યાત્રિ વ્યવસ્થાને આગળ { ચાલુ રાખવા માટે કે બંધ કરવા માટે શ્રી તીર્થંકર પરમાત્માએ તીર્થની સ્થાપના ન કરી નથી અને કઈ પણ સાધુસાધ્વીઓને એ વ્યવસ્થાનું રક્ષણ કરવાની જવાબઢારી છે ૪ સોંપી નથી. કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી જે તીર્થની સ્થાપના કરી છે, તે તીર્થની છે ઇ રહ્યા અને પ્રભાવનાની સંપૂર્ણ જવાબઢારી શ્રી આચાર્ય ભગવન્તના શિરે મૂકી છે. છે (બધા જ સાધુસાધ્વીઓના શિરે એ ભાર નથી મૂકયો. તે બધાને આત્મહિતાર્થે ) છે આરાધના કરવાનું જ ફરમાવ્યું છે.) શિલ્પકર્મ કે રાજયાદિવ્યવસ્થાની રક્ષાઢિની ! છે જવાબઝારી શ્રમણ સંસ્થાના શિરે મૂકી નથી. શ્રમણ સંસ્થા તે શ્રી વીતરાગ પરમાત્માની ! પરમતારક આજ્ઞા મુજબ આરાધના કરવા સાથે તીર્થરક્ષાદિના કાર્યમાં તટ પર હોય છે. જે
અનાત્મવાદના પ્રતીકારના નામ એક નવી જાતને અનાત્મવાદ આવિર્ભાવ પામી રહ્યો છે. આત્માને ઉદ્દેશીને જે કાંઈ કરાય તે આત્મવાદ્ય છે. અને અમાને છે
છેડીને માત્ર શરીરાદિને ઉદ્દેશીને ધર્મ પણ કરાય તો તે એક જાતને અનાત્મવા છે { જ કહેવાય છે. આત્માને પરમાત્મા બનાવવા માટેની કોઈ પણ વિચારણા આત્મવાદ
છે. અને ધર્મના નામે પણ શરીરની અનુકૂળતાને વિચાર એ અનાત્મવાદ્ય છે. ૪ સાધક માત્ર પોતાના શરીરની ચિંતા ધર્મને નામે કરે તો તે અનાત્મવાદ છે, તો ૧ 4 ધર્મને નામે આખી દુનિયાનાં ઘરબારની ચિંતા કરનારા આ સંસ્કૃતરક્ષકોને આત્મ
વાદી કહેવાય ? રાજા ઋષભની કે ભગવાન ઋષભની સંસ્કૃતિને શરીરાદિની અનુકૂળતાની રે સાથે સાંકળી લેવાની પ્રવૃત્તિ વસ્તુતઃ આત્મવાદ નથી, અનાત્મવાદ છે. તીર્થકર
પરમાત્માની પરમતારક આજ્ઞાના આત્મલક્ષી પાલનમાં આત્મવાદ છે. શ્રી વીતરાગ R પરમાત્માએ તીર્થની સ્થાપના કર્યા પછી આત્મવાદની શરૂઆત થઈ હતી. તીર્થની 1 સ્થાપના પૂર્વે આત્મવાદની વાત જ ન હતી.
અવસર્પિણીકાળના પ્રથમ તીર્થકર તરીકે તીર્થંકરનામર્કના યોગે, તીર્થની ? છે સ્થાપના પૂર્વે બતાવેલાં શતશિલ્પ વગેરેને આત્મવાઢ માનનારા ખરેખર શાસ્ત્રને જાણતા નથી. દીક્ષા લેતાં પૂર્વે શ્રી ઋષભદેવ ભગવાને જેને ઉપદેશ કર્યો તેને ઉપદેશ કેવલજ્ઞાન પામ્યા પછી કેમ ના કર્યો ? શ્રી ગણધર ભગવન્તાદિ મહામુનિઓને છે
Page #137
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૭-૮ તા. ૨૩-૯-૯૭
: ૧૩૫
પણ એ કરવાનું કેમ ના ફરમાવ્યું ? દીક્ષા લેતાં પૂર્વે પિતાના પુત્રોને ભગવાને રાજય આપ્યું હતું ને ? દીક્ષા લીધા બાઢ શ્રી તીર્થંકર પરમાત્માએ શા માટે તે છોડવાનું ફરમાવ્યું? દીક્ષા લેવાનું શા માટે ફરમાવ્યું ! ચક્રવર્તીની અપેક્ષાએ આ 'નાના રાજમાં આરંભ સમારંભ ઓછા જ હતાં ને ! અસિ મસી અને કૃષિની 8
વ્યવસ્થાને નિર્દેશ કરનારા શ્રી તીર્થંકર પરમાત્માએ કેવલજ્ઞાન પામ્યા પછી એ કામ કરવાનું શા માટે જણાવ્યું નહિ ? એને પાપરૂપ કેમ ફરમાવ્યું ? પિતાના સાધુ ભાર વન્તોને એ કામ કરવાનું કેમ ન જણાવ્યું ? મેટી ઉમરે દીક્ષિત થયેલા વૃદ્ધ સાધુભગવતે કાઉસગ્નમાં, પોતાના દીકરા ખેતી કરશે નહિ તો ભૂખે છે. | મરશે – એવી વિચારણા કરી છે તે વિચારણું ઉચિત નથી એમ શા છે છે માટે જણાવ્યું ? એ વિચારણા ય ખરાબ, તો તેની પ્રરૂપણા અને આચરણ સારી ??
અ૯પ પણ આરંભસમારંભાત્રિનો ઉપદેશ આપવાનો શ્રી તીર્થંકર પરમાત્માએ 8 છે સ્પષ્ટ નિષેધ ફરમાવ્યો હોવાથી સાધુભગવતી અપહિંસાદ્ધિનો ઉપદેશ આપતા નથી. છે માત્ર હિંસા જ પાપ છે ? અનાત્મવાદ છે ? કે પછી મૃષાવાઢાદિ બીજાં પણ પાપ ? 8 છે ? થોડું અસત્ય બોલવા વગેરે “અલ્પ પાપને પણ ઉપદેશ આપી શકાય ? છે પાપની પૂર્ણ કે આંશિક નિવૃત્તિનો ઉપદેશ અપાય, ૫. અ૮૫ પાપની પ્રવૃત્તિને ? { ઉપદેશ ન અપાય. તેથી એવો ઉપદેશ સાધુ ભગવન્તો નથી આપતા. ' છે અ૯પ હિંસા કે વધુ હિંસા એ પરિણામને લઈને છે. કેટલા પ્રમાણમાં ? 1 ક્યા જીવોને મારે છે – એને આશ્રયીને અ૫ હિંસા કે વધુ હિંસાને વિચાર છે છે કરાતો નથી મરણ સુધી ગાદીએ બેઠેલા ચક્રવતીના આરંભ-સમારંભની અપેક્ષાએ છે છે તંદુલિયા મસ્જન આરંભસમારંભ કેટલો ? છતાં બંને સાતમીએ જાય ને ? 8 4 હિંસાની અ૯પતા અને અધિકતાનો વિચાર શાસ્ત્રને આધારે થાય અને તો જ સમછે જાય કે (‘કરેમિ ભંતેથી જ નહિ) પાંચ મહાવ્રતોના ઉચ્ચારણથી પ્રતિજ્ઞા લેનારા | સાધુ ભગવતો અ૫ કે અધિક કોઈ પણ જાતની હિંસાનો ઉપદેશ ન જ આપે. ૨ છે સર્વથા હિંસાનો ત્યાગ કરવાને ઉપદેશ આપનારા સાધુ ભગવતે જીવનમાં એ હું ( શકય ન જ બને તો દેશવિરતિ વગેરેને ઉપદેશ આપશે. પરંતુ અ૯૫ અવિરતિ છે { વગેરેને ઉપદેશ નહિ આપે. સર્વ સાવદ્ય (પાપ) વેગથી ત્રિવિધ ત્રિવિધે જીવનભર ?
વિરામ પામનારા મહાત્માઓ અ૮૫હિંસાઢિ પાપોનો ઉપદેશ કઈ રીતે કરે ? અ૯૫ હિંસાદિનો ઉપદેશ અને હિસાદિની અ૮૫ પ્રમાણમાં વિરતિનો ઉપદેશ : આ બેમાં ઘણે ફરક છે. જેને એ સમજાતું ન હોય તેને “માતમ મનાવવાને સમય આવશે. જેને તે સમજાય છે તેને એવો સમય નહિ આવે. અલ્પ હિંસા અને હિંસાની અ૯પતા – એ બેમાં ભેદ છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
ક ૧૩૬ :
-
: શ્રી જૈન શાસન [અઠવાડિક) { વિધેયાંશને ખ્યાલ કર્યા વિના બંનેને એક માની લેવાનું ખૂબ જ અયુક્ત અને અસંગત બનશે. અવિરત સમ્યગ્દષ્ટિ આત્માઓને કે માર્ગાનુસારી ચિલાતી 5 વગેરે પુણ્યાત્માઓને તેમની યોગ્યતા મુજબને ઉપદેશ આપી શકાય. કોને કે છે ઉપદેશ અપાય, કર્યો ઉપદેશ કેઈને ય ન અપાય અને કે ઉપદેશ બધાને અપાય
એ સમજવા શાસ્ત્ર ભણવાં પડે. જેમને અ૮૫ કે અધિક હિંસાદિના 4 પરમાર્થનું જ્ઞાન ન હોય તેવાએથી કેઈને પણ ઉપદેશ આપી શકાય નહિ.
અનાત્મવાદ અને આત્મવા, અ૫ હિંસા અને અધિક હિંસા : આ બધાના 8 પારમાર્થિક સ્વરૂપને સમજી લીધું હોત તે અનિવાર્ય હિંસાનો કાલ્પનિક ભેદ માનવાની જરૂર ન રહેત. શાસ્ત્રમાં સ્વરૂપહિંસા હેતુહિંસા અને અનુબંધ હિંસા : આ પ્રમાણે હિંસાના ત્રણ ભેદ સમજાવ્યા છે. શ્રી વીતરાગ પરમાત્માની પક્ષમતારક આજ્ઞા મુજબ જયણાપૂર્વક કરાતાં પૂજાદિ એનુષ્ઠાને વખતે થનારી હિંસા સ્વરૂપહિંસા છે. ? ગૃહસ્થજીવનમાં ખાનપાનાત્રિ માટે જ્યણુપૂર્વક કરાતી રાંધવા વગેરેની પ્રવૃત્તિ વખતે થતી હિંસા હેતુહિંસા છે. અને જીવની રક્ષાના પરિણામસ્વરૂપ જાણું – યતના વિના કરાતી કેઈ પણ પ્રવૃત્તિ વખતે થતી હિંસા અનુબંધહિંસા છે. દ્રવ્યથી હિંસા (એટલે જીવમરણ) થાય કે ન થાય પરંતુ જીવની રક્ષાનો પરિણામ ન હોય તે
અનુબંધહિંસાનું પાપ લાગે છે. એ પાપનું સ્વરૂપહિંસા કે હેતુહિંસા જન્ય પાપથી છે વધારે ખરાબ છે. સ્વરૂપહિંસા વિહિત પ્રવૃત્તિ વખતે હોય છે. અવિહિત પ્રવૃત્તિ છે છે વખતે તે ગૃહસ્થજીવનની અપેક્ષાએ હેતુહિંસા હોય છે. તુહિં સાસ્થળે, સ્વરૂપહિંસા 5 ન હોય. અનિવાર્ય હિંસા કે નિવાય હિંસા આવા ભેદ શાસ્ત્રકારોએ પાયા નથી.
ગૃહસ્થપણામાં ખાવાપીવાશિ માટે હિંસા કરવી પડે છે- એની ના નહિ. 4 પરન્તુ એ માટે જેમ બને તેમ હિંસા એછી થાય – એનો ખ્યાલ રાખવો જોઈએ. જે પણ રંધવા વગેરેની પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમાં પણ જ્યનું પ્રધાન હોવી જોઈએ. જીવનોપયેગી વસ્તુ તૈયાર મળતી હોય અને કપ્ય હોય તે શ્રાવકે તે ૧ નવેસરથી બનાવીને ન લેવી જોઈએ. દેરાસરના નિર્માણ કાર્ય જેવા વિહિત કાર્ય માટે છે - પણ ઈ વગેરે સામગ્રી તૈયાર મળતી હોય તે નવી બનાવરાવીને લેવાને નિષેધ છે કરાયો છે.
( ક્રમશઃ)
Page #139
--------------------------------------------------------------------------
________________
સાવધાન : આગમ કે નામપર સ્થાનકવાસી સંત કે છે
ઉન્માર્ગ પ્રેરક પ્રચાર પ્રકરજી { લેખક :- ૧) કપુરચંદ જેન, ભાયલા પુરી, હિંઠીન સિટી (રાજ) ૩રરર૩૦
(૨) મહેશદ્ર જૈન, અગ્રવાલ કમ મંદિર કે નીચે, ભારૂકા ચૌક,
ઘીવાલો કા રાસ્તા. જયપુર (રાજ.) ૩૦૨૦૦૩ હલ હી મેં હમારે પાસ સ્થાનકવાસી સંત શ્રી તિલકમુનિજી દ્વારા લિખી ગઈ છે છે દે કિતાબ એક–જેનાગમ નવનીત પ્રશ્નોત્તર. પુષ્પ-૧.
ઔર દૂસરી–જેનાગમ નવનીત પ્રશ્નોત્તર પુષ–૨. આયી, હમને પઢી ઈન છે છે દોને કિતાબ મેં આગમમનીષી કહેલાનેવાલે શ્રી તિલકમુનિજી ને આગમ શા કે તે નામ પર આગમશા સે વિપરીત, મનગઢત વિરોધી ઉભાગે પ્રેરક અનેક અસત્ય છે બાતે લિખી છે !
એક એર તે મુનિશ્રી તિલક જી ઉપદેશ લિખતે હે કિ– “મઝુ સંકે પા૫ સે, અણ સમઝું હરહંત' (પુષ્પ-૨, પૃષ્ઠ-૮૭)
અચ-સમઝદાર જ્ઞાની પાપ હોને કી સંભાવના–શંકા સે ભી ડરતા હૈ, જબ જ 4 કિ અજ્ઞાની પાપ કરકે ભી આનંદિત હોતા હે
મીમાંસા - ઉકત ઉપદેશ દેનેવાલે શ્રી તિલકમુનિજી મને વૃત્તિ અજ્ઞાની કી તરહ છે આ નિર્ચ્યુતિ હેકર પાપ કરને કી હે, કોંકિ મુનિશ્રી સ્વય ને હી બેટરીશૈલ અગ્નિકાય 8 નહીં હૈ, સ્થાનકવાસી સતી કે માસિકધર્મ પાલના આવશ્યક નહીં, ફેટુ ખિચવાને સે ? | દોષ તે ૯.ગતા હૈ, પર ફેટુ ખિંચવાકર પ્રાયશ્ચિત કર લેને સે કેઈ દેષ નહી રહતા !
હે, આલુ યાજ-મૂલી–ગાજર-લહસુન આદિ ખાને મેં કેઈ દોષ નહીં હૈ, એસા શાસ્ત્ર પાઠ છે, સાધર્મિક ભેજન કરવાને સે કર્મબંધ હોતા હૈ, ઈસ પ્રકાર કી અનેક બેમેલ, મનગઢ ખાતે ઉન્હોંને આગમ શાસ્ત્ર કે નામ પર લિખી હે - હમારી સમસ્ત શ્રી જૈન સંઘ સે કરબદ્ધ નમ્ર વિનંતી છે કિ–જિનાજ્ઞા વિરૂદ્ધ વર્તન કરનેવાલે એસે સભી સ્થાનકવાસી સંત સે સાવધાન રહે ઔર વિશેષકર શ્રી ? તિલકમુનિજી સે, કાંકિ ઉનકી અનાગમિક બાત પર કઈ ભી સમ્યગ્દષ્ટિ શ્રાવક તઈ વિશ્વાસ નહીં કર સકતા :
સ્થાનકવાસી સંતશ્રી તિલકમુનિજી કે ઉન્માર્ગ પ્રેરક, સ્વચ્છેદી, અનામિક ઔર છે
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩૮ :
: શ્રી જૈન શાસન (અવાડિક)
અસત્ય વિચાર કુ–કુછ સમીક્ષા-મીમાંસા હમને જૈનાગમ–જૈન માર્ગ કે અનુસાર સદ્ગુરૂ કા પૂછંકર કી હૈ, યથા—
જૈનાગમ નવનીત પ્રશ્નાત્તર પુષ્પ-૧, મે સૈ :-- (૧) બેટરી ચા ઘડી કે રીલ અગ્નિકાય નહીં હૈ, અચિત હૈ (પૃષ્ઠ-૨૧) મીમાંસા :– હાં, િિદ શ્રી તિલેાકમુનિજી કે કેવલજ્ઞાન હુઆ હેાતા, ઔર ફિર એસી બાત લિખતે તા હમ માનતે 1 પર અજ્ઞાનગ્રસ્ત વ્યકિત કી બાત પર વિશ્વાસ કેસે ક્યિા જાતા હૈ ? યેાંકિ નેગેટીવ વ પેાઝીટીવ ક્રેા સેલસે યા વાયરસે અગ્નિ પેઢા હાતી હૈ ઔર અગ્નિ સચિત હૈ જીવ હૈ !
-
(ર) માસિકધમ મે· સ્થાનકવાસી સાવી વ્યાખ્યાન કર સસ્તી હૈ, વાંચના લે સસ્તી હૈ, ગેાચરી જા સકતી હૈ ।
આગમ કી
મીમાંસા :- સ્થાનકવાસી સતીયાં યહ સભી માસિકધર્મ મેકરતી હે, પર યહ ઉનકા અનાચાર હૈ ઔર શ્રી તિલેાષ્ટમુનિજી ઈસ અનાચાર કે અધમ કે। સદાચાર ખતાકર, ઉનકે પાપમા કી પુષ્ટિ કર રહે હૈ !
કિન્તુ માસિકધર્મ નહીં પાલના યહ લાવિરૂદ્ધ ઔર જૈનાચાર વિરૂદ્ધ હૈ । માસિક ધર્મ મે' સાંસારિક કાર્ય ભી નિષિદ્ધ હૈ, ફિર ધાર્મિક કાર્ય કેગ ક્યિા જા સતા હૈ । શાસ્ત્રાં મે' રક્ત કી અસજ્ઝાય બતાયી ગઇ હૈ, ઈસકા ઇન્કાર નહી કિયા સક્તા ! સ્થાનક્વાસી સતીયેાંજી માસિકધર્મ કા પાલન નહીં કરતી હૈ, યહ ઉનકા અધર્મ હૈ, ઉન્માદ હૈ । શ્રી તિલેાકમુનિજી કા ઇસ પાપ કા ખચાવ નહી કરના ચાહિએ 1
(૩) સાધ્વીજી છેદસૂત્રકા અભ્યાસ કર સકતી હૈ (પૃષ્ઠ ૩૧)
મીમાંસા :- પુરાનેકાલમે' જખ પૂર્વ કા જ્ઞાન વિદ્યમાન થા, તબ ભી સાધ્વીજીકા ગ્યારહ અંગ સે આગે પઢને કી અનુજ્ઞા નહી' થી ! આજ પૂઠા જ્ઞાન લુપ્ત હૈા ગયા હે, હાલ મે... સાધ્વીજી કે। આચારાંગ સૂત્ર તક પઢને કી અનુજ્ઞા હૈ, વહ ભી તપ આદિ વિશિષ્ટ વિધિ ચેાગેન્દ્વહન' કરકે ! અનાગમિક કલ્પિત સ્થાનકવાસી પર પરા મેં તે ચેાગેન્દ્વહન વિધિ કા જ્ઞાન તક હી નહીં હૈ, ફ્િર ઉસે કરને કી વિધિ તાર હી રહી । ગ્રહ સત્ય હૈ કિ સાધ્વીજી કેા કેવલજ્ઞાન હૈ। સક્તા હૈ, પર ઉન્હેં આચાર્યાદિ પદ્મ કા અધિકાર નહીં હૈ ! ઈસી પ્રકાર છેદસૂરા પઢનેકા અધિકાર પૂર્વાચાર્યાંને સાધ્વીજી કા નહી ક્રિયા હૈ ! શાસ્ત્ર મેં સાધ્વીજી કેા છેઃસૂત્ર કે લિએ અચેા—અાધાર
Page #141
--------------------------------------------------------------------------
________________
તમારા
સવાર
-
-
3
વર્ષ ૯ અંક ૭-૮ : તા. ૨૩-૯-૯૭ :
: ૧૩૯
- -
બતાયા હૈ ઔર યહ દષ્ટાંત કિયા હે કિ-જિસ પ્રકાર કચે ઘડે મેં ડાલા ગયા પાની 8 સે ઘડા ઔર પાની દોને કા નાશ હો જાતા હૈ, ઈસી પ્રકાર છેઠસૂત્ર કી પઢાઈ કા ૧ સાધવજી કો નિષેધ છે, જિસ સે શાસ્ત્ર કી ઔર સ્વયં સાધ્વીજી કા નાશ હોતે બચેગા
સ્થાનકવાસી સતી છેસૂત્ર નહી પ એસી ગીતાર્થ-જ્ઞાની પૂર્વાચાર્યો કી ! { આશા હૈ, વહ બાત ઉનકે હિત મેં હે-એસા સમઝકર સ્થાનકવાસી સતીય કે છે
સૂત્ર નહી પઢને ચાહિએ 8 (૪) સંતે કે સામને સ્થાનકવાસી સતી પાટપર ( સમાન આસન સે) પૈઠ છે. જ સકતી હે (પૃષ્ઠ ૩૨)
મીમાંસા :-શ્રી તિલકમુનિજી કી યહ બાત ભી શાસ્ત્રવિરૂદ્ધ હૈ ઔર સતર્યો છે ન કે અવિનય કા બચાવ કરને કે લિએ હે સંતે કે સામને સતી પાટપર બૈઠતી હે 4 યહ ઉનકા બડા અવિનય હે ! ઈસ પ્રકાર કે અનુચિત કાર્ય કા સમર્થન કોઈ નહીં ૧ કરના ચાહિએ કાંકિ જેન–શા મેં સાધ્વીજી કે અલ્પસત્ત્વ બતાયા હે, ઇસલિએ . 4 શીલરક્ષા હેતુ ઉન્હેં સાધુઓ કે સામને બૈઠને કા ભી નિષેધ ફરમાયા હે, ફિર પાટપર છે છે ખેઠના તે સર્વથા અનુચિત હી હે | તીર્થંકર પરમાત્મા કી દેશના કે વક્ત સમવસરણ મેં ભી સા વીજી કે બૈઠને કા નિષેધ છે, ઉન્હેં ખડે ખડે દેશના સુનને કા ક૫તા હે છે (૬) સ્થાનક બનવાને કી પ્રેરણા કરના યહ સાધુ કે લિએ પાપ કા કાર્ય છે હું
(પૃ. ૩૪) : મીમાંસા -વાસ્તવ મેં સ્થાનક બનવાના યહ અનુબંધ હિંસા નહીં, અપિતુ છે ૨ ઉદેશ્ય શુદ્ધ વ શાસ્ત્રીય હોને સે યહ સ્વરૂપ હિંસા કા કા હી હે ! ફિર ભી સ્થાને છે ૪. નકવાસી સંત સ્થાનક બનવાને કે પા૫ સમઝતે હુએ ભી સ્થાનક નિર્માણ કા ઉપદેશ ૧ છે તો દેતે હી હે . અબ ઉન્હ એસા ઉપદેશ દેના ચાહિએ કિ–“સ્થાનક નિર્માણ ન કરના પાપ હે, ઓર ઈસ મેં પૈસા દેનેવાલા કર્મ બંધ કરતા હૈ ઔર દુર્ગતિ મેં જાતા ? હૈ ફિર કૌન સ્થાનકવાસી શ્રાવક એસા હોગા જે ધનખર્ચ કર પાપ મેલ લેગા? 5
એવ યષ્ટિ સ્થાનક નિર્માણ કા કાર્ય પાપ કાર્ય છે, તે ફિર સ્થાનકવાસી સંત છે છે. સ્થાનક કા ઉદ્દઘાટન કર્યો કરતે–કરવાતે હે? સ્થાનક પર અપના નામ કે લિખાતે હે?
(૭) સાધુ કે હુ ખિંચવાના પાપ છે, એક ઉપવાસ કા પ્રાયશ્ચિત આતા છે હે (પૃ. ૩૫)
| મીમાંસા –ઈસ મહાશય શ્રી નિલેકમુનિજને હી અપની ઈસ આગમ પ્રશ્નોત્તર |
-
-
-
-
-
-
-
-
-
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૪૦ :
.: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે
કિતાબ કે અતિમ પૃષ્ઠ પર અપના ચાર કલર રંગીન ફેટુ છપાયા હે ડાં પ્રાયશ્ચિત એક ઉપવાસ કા હે, સે વહ કરલે ઔર ફેટુ ખિંચવાતે-છપવાતે રહો, હે ન યહ છે પ્રત્યક્ષ અનાચાર ! આગમ કી ક્તિાબ પ્રચાર હેતુ સૌજન્ય કે ભી જાનઢાતા કી ટુ ? ઈહો ને છપાઈ હેતુ મંગવાયી છે હાં ઉનકે વિરોધ છે એક માત્ર તીર્થકર ભગવાન છે કી ટુ-મૂતિ—તસ્વીર સે હે !
માલુમ નહીં હોતા હૈ કિ–તીર્થકર કી પ્રતિમા–મૂર્તિ-કેતુ ને ઉનકા કયા છે | બિગાડા ?
(૮) સ્થાનકવાસી શ્રાવિકા માસિકધર્મ મેં સામાયિક કર સકતી હૈ, વ્યાખ્યાન છે સુન સતી છે, આહાર બનાકર સંતે કે બહેરા સતી ! (પૃ. ૪૧) | મીમાંસા :-યહ બાત ભી શ્રી તિલકમુનિજી કી માસિક ધર્મ પાલન રૂપી | સન્માર્ગ કા નાશ કરનેવાલી છેમાસિકધર્મવાલી સ્ત્રી કી છાયા સે પાપડ, વડી, ઔષધી છે બિગડ જાતી હે ! બતાસા, સાખર, કાગજ, ચીપ્સ આદિ બનાતે વત ઇરાકી પરછાઈ ૧ પડને સે યે પીલે હો જાતે હૈ ઔર આચાર બિગડ જાતે હૈ, એસે દિને મેં સ્ત્રી કે છે રસેઈ બનાના યહ સ્વ–પર આરોગ્ય કા નાશક છે. પશ્ચિમ કે લોગ ભી માસિકધર્મ છે પાલન મેં વિશ્વાસ કરતે હે અર્થાત્ શ્રી તિલોકમુનિજી કી બાત આગમ વિપરીત, ઇ. અસત્ય એવ અવિશ્વસનીય હે ! સ્થાનકવાસી શ્રાવિકાઓ કે માસિકધર્મ કા પાલન ? કરના હી ચાહિએ ઔર અધર્મ સે બચના હી ચાહિએ.
(૯) મંદિર બનાના પાપ હે, મંદિર નિર્માણ કરનેવાલા મિથ્યાષ્ટિ કુલિંગી ન
મીમાંસા -પ્રાય સભી સ્થાનકમાર્ગી સંત અપને ગુરૂઓ કે સ્મારક, સમાધિ મંદિર, પગલ્યા, છત્રી, ચેતરાં આત્રિ નિર્માણ કરવાતે હી હે યહ કૈસા અન્યાય કિ કેવવજ્ઞાની, પરમપકારી તીર્થકર ભગવાન કે મંદિર–સ્મારક કા નિષેધ યિા જાએ શું ઔર અજ્ઞાની-અલ્પજ્ઞાની-મિથ્યાદષ્ટિ ગુરૂઓ કે મંદિર–સ્મારક કા નિર્માણ યિા જાએ છે સ્થાનકવાસી સંત એક એર જિનમંદિર-જિનપૂજા સંબંધિત હિંસા કા વિરોધ કરતે ૨ હે, દૂસરી ઓર વે હી સમાધિમંદિર–સ્થાનક નિર્માણ, પુસ્તક છપાઈ આઢિ કી હિંસા કરતે-કરવાતે હી હૈ, એસા કર્યો? ' (૧૦) સ્થાનકવાસી ધર્મ કી ઉત્પત્તિ ભગવાન મહાવીર કે બાદ દે હજાર વર્ષ પર ભસ્મરાશિ ગ્રહ કે ઉતરને સે હુઈ હૈ, જિસકી પ્રશંસા મૂર્તિ પૂજકે કે શ્રી ક૯પસૂત્ર શાસ્ત્ર મેં ભી કી હૈ (પૃ. ૪૭)
Page #143
--------------------------------------------------------------------------
________________
૧ વર્ષ ૧૦ અક ૭-૮ તા. ૨૩-૯-૯૭ :
. ; ૧૪૧ મીમાંસા -શ્રી તિલકમુનિજી સ્થાનકવાસી સંપ્રદાય કે ભસ્મરાશિ ગ્રહ કી ? છે અસર કે બાઢ મેં ૨ હજાર વર્ષ બાદ મેં નયા ઉત્પન્ન હોને કા બતાતે હૈ, જબ છે
કિ સ્થાનકવાસી આચાર્ય શ્રી હસ્તીમલજી મ. ને અપને જેનધર્મ કા મૌલિક ઈતિહાસ નામક પુસ્તક મેં સ્થાનકવાસી પરંપરા કે ભગવાન મહાવીર સે નિકલી હુઈ પ્રાચીન બતાયી છે ! ઉન્હોં ને તે સ્થાનક માર્ગ કે મનઃકપિત આચાર્યો કે નામ તક લિખે હે . અબ સ્વયં સ્થાનકવાસી લોગ હી તય કરૈ કિ ઉનકી પરંપરા પ્રાચીન હે યા નવીના
દરારી બાત યહ કિ–શ્રી ક૯પસૂત્ર પ્રાચીન આગમિક ગ્રંથ છે, વહ ભલા અનાછે ગમિક સ્થાનકમાર્ગ કી અનુમોદના-પ્રશંસા કર્યો કરતા? ફિર યહ માનના સર્વથા ગલત
કિસ્થાનકવાસી પરંપરા સે જૈનધર્મ કી બેલબાલા હુઈ હૈ, કદિ આચારધર્મ કે મેં આજ મૂર્તિ પૂજકે જિતના વ્યવસ્થિત છે, ઉતના સ્થાનકમાણી વ્યવસ્થિત નહીં કે ખિતે હે, સ્થાનકવાસી સંત તક અભય વ કંદમૂલ–આલુ-પ્યાજ આદિ ખાતે દિખતે છે # હે ! અનુપાત મેં જિતના દાન–શીલ–તપ ધર્મ મૂર્તિપૂજક મેં દિખાઈ દેતા હે,
ઉતના સ્થાનકમાણી મેં કાઈ નહીં દિખતા હે ! સચ કહા જાએ તે ભગવાન મહાવીર { દેવ સે આજતક જે જિનશાસન કી પ્રભાવના–બોલબાલા હુઈ હૈ ઔર જેનશાસન યહાં આ તક આયા હૈ, ઉસમેં સ્થાનકવાસી પરંપરા કા કુછ ભી યોગઠાન નહીં હે અબ-જૈનગમ નવનીત પ્રશ્નો નર-પુ૫ (૨) કી કુછ વિપરીત બાતે –
(૧) સ્થાનકવાસી સંપ્રાય મેં દી જાનેવાલી મંત્રી, મહામંત્રી, સલાહકાર, ઉપ છે પ્રવર્તક, ઉપાચાર્ય, યુવાચાર્ય આદિ પઢવી–ઉપાધિ ધાર્મિક યા આગમિક નહીં , યે છે { તે સાંસારિક યા રાજનીતિક પદ હે (પૃ. ૧૮) | મીમાંસા –જબ સ્થાનકવાસી સંતે કી પ્રાયઃ સભી બાતે, પ્રવૃત્તિમાં હી!
અનાગમિક જિનાજ્ઞા વિપરીત એવં કપિત છે, ઉનકા માર્ગ જ્ઞાનિય કા માર્ગ નહિ 3. હે ઉનકે માર્ગ મેં કેવલ અકામ નિર્જરા હે, ફિર એસે સ્થાનકમાર્ગ કી કૌનસી !
પ્રવૃત્તિ ધાર્મિક યા આગમિક હો સકતી હૈ? ન ઉનકે રજોહરણ કા ના૫ શાસ્ત્રીય હે ન મુહપત્તિ કા નાપ ન ઉનકા વેશ શાસ્ત્રોક્ત છે, ન પાત્ર, ઉનકે પ્રતિક્રમણ મેં ભી ! એક વાક્યતા નહીં હ, સાધુ કે બેલનેકા પગામસિક્કા અતિચાર સૂત્ર ઉનકે શ્રાવક બોલતે હૈ, જબ કિ શ્રાવક કે અતિચાર બિલકુલ હી અલગ હોતે હ ન ઉનકે ખાન આ પાન મેં કઈ વિવેક છે, જ્યાં કિ દહીંવડા-આલુ–પ્યાજ-લહસૂન-દ્રીકલ આઢિ અભક્ષ્ય કે ભી વે સભી સ્થાનકવાસી સંત બકે ચાવ સે ખાતે હે
(૨) પરોપકાર કે લિએ કિતાબ છપવાને મેં સાધુ કે દેષ નહી હે (૫. ૬૧) ! ૧ મીમાંસા - યહિ કિતાબ છપાઈ મે હિંસા હોતે હુએ ભી કઈ દેષ નહીં છે, તે } કે ફિર ઉપાશ્રય બાંધને મેં, મંઢિર નિર્માણ મેં દેષ કયા લગેગા ? કિતાબ પરેપકાર કે
Page #144
--------------------------------------------------------------------------
________________
- ૧૪ :.
: શ્રી જૈન શાસન [અઠવાડિક). લિએ છે, તે મંદિર ભી પ્રાર્થના-ભક્તિ કે લિએ હૈ ઔર સ્થાનક ભી સામાયિક| પ્રતિક્રમણ કે લિએ ઉપયુક્ત – સુયોગ્ય હી હે !
(૩) સાધર્મિક વાત્સલ્ય-ભેજન કરવાને સે કમ બંધ કી વૃદ્ધિ હોતી ? (પૃ.૮૫) {
મીમાંસા :- ફિર તે સ્થાનકવાસી સંતે કો કર્મ બંધ કી દિધ કરાનેવાલે ! ૧ સાધર્મિકવાસ્તુત્યનવકારશી ભજન, ચોમાભા મેં ચકા ચલાના આત્રિ કા જોર-શોર કે 5 સે વિરોધ કરના ચાહિએ ફિર કૌન શ્રાવક એસા હોગા કિ પૈસા ખર્ચ ક. કર્મબંધ છે આ પાપવૃધ્ધિ મેલ લેગા !
(૪) આલુ-પ્યાજ-મૂલી–ગાજર-લહસુન આદિ કંદમૂલ કા ભક્ષણ કરને કા શ્રી છે આચારાંગ સૂત્ર મેં કહા (પૃ-૧૦૪)
મીમાંસા :- સ્થાનકવાસી સંત શ્રી તિલક મુનિજી આદિ સભી સંભ આલુપ્યાજ–લહસૂન આદિ કંકુલ ખાતે હે, ઇસલિએ ઈહ ને શાસ્ત્ર કે નામ પર એસી જુઠી બાત લીખી છે !
ફિર ભી મુનિશ્રી તિલકજી કે કથનાનુસાર યત્રિ શાસ્ત્રવચન મિલ હ. ગયે { તે અબ આલુ-પ્યાજ–લહસૂન-મૂલી–ગાજર છે સ્થાનકવાસી સંત ! આ૫ ખૂબ છે છે ખાઓ, મૌજ ઉડાએ આપકે શ્રાવકો કો ભી યહી સિખાઓ ! એસા પ્રચાર કરે છે
સત્ય યહ હૈ –િ શ્રી તિલોકમુનિજી સૂત્રો કે અર્થ કે પરમાર્થ કો નહીં જાનતે હૈ, ઉનકો ગુરુગમ-ધ છે હી નહીં . કિન્તુ શાસ્ત્ર મે જમીકંઇકો છૂના તક | મન ફેરમાયા હે ! પર હમ સ્થાનકવાસી સંત શ્રી તિલક મુનિજી કો યહ સૂચના કરતે હૈ કિ જમીકંઇ ભક્ષણ કી તરહ યદિ શાસ્ત્ર મેં કહી માંસભક્ષણ કા પાઠ હોં છે તે ઉસે ભી પ્રસ્તુત કરે, ઉસે છપવાકર પ્રચાર-પ્રસાર કરે, તાકિ આલુ- જ-મૂલી ? ગાજર–લહસૂન કી તરહ સ્થાનકવાસી સંતે કે લિએ વહ માગ ભી ખુલા હો જાએ છે
અસ્ત ! હમારા તે યહ માનના હે કિ–સ્થાનકવાસી સંત મંદિર-મૂર્તિ-મૂર્તિપૂજા, ઈત્યાદિ અનેક બાત મેં અસત્ય બોલતે—લિખતે હૈ, ઔર ઉનકા અનાગમિક– ૧ કાલ્પનિક સ્થાનકમાર્ગ કી એવં ઉનકી અનાગમિકશાસ્ત્રનિષિદ્ધ પ્રવૃત્તિ કા ગલત છે બઢાવા કરતે રહતે હે !
પર યહ ઉનકા ઉન્માદ હે, પંથ મેહ હે પર ઉન્હ એસા અનાગમિક { પંથ મોહ છેડના ચાહિએ સર્ચ ખુ ભયંવ યાની “સત્ય હી ભગવાન હે” ઈસ 5 આગમ વચનાનુસાર હમ સભી સદ્ધતિ કે ચાહક સ્થાનકવાસી સંતે કો વિનંતી | કરતે હે કિ “આપ આપકી આત્મા કે હિત કી ખાતીર ભી, આપકી સદગતિ હવે ૧ ઇસલિએ ભી અસત્ય બોલના–લિખના બંધ કરે વ આપકી આત્મા કો .ચાઈએ છે. આખિર તો પંથમેહ સે ભી આત્મા કી ઉન્નતિ-આત્મા કી સદ્દગતિ બઢકર હી હોતી હે
પુરે લેખ મેં હમ સે જિનાજ્ઞાવિરુદ્ધ કુછ ભી લિખા ગયા છે તે તોન કરણ વ તીન યોગ સે સદગુરૂ કી સાક્ષી સે મિચ્છામિદુક્કડમ '
-
Page #145
--------------------------------------------------------------------------
________________
જ પ્રેરણામૃત સંચય
-શ્રી પ્રજ્ઞાંગ පපපපපපපපපපපපපපපපපපපපපා
આજના શ્રાવકે અહીં સુધરવા નથી આવતા પણ સાધુઓને બગાડવા આવે છે. ઇ. તમારો વધારે પરિચય જે સાધુ કરે તે બગડે. ધર્મના કારણ વિના ગૃહસ્થનો પરિચય કરે –તેમ કહ્યું છે. અને આજના અમારા આ બધા શ્રાવકો અમને કહે છે કે, 8 આજે નીતિની વાત ચાલે નહિ. રાજ્યની ટેક્ષની ચોરી ર્યા વિના ચાલે નહિ.” તેમની છે વાતમાં ચાવી જે સાધુઓ પણ આમ કહે છે તે સાધુ પણ ભાટ થઈ ગયા છે. તમને ? 3 લોકેને કશું ભાન નથી.
પ્ર : જે આવે તેને ટપલા મારવાના?
ઉ) : સંસારના રસિયા આવે તેને રસ ઉડે તેવી વાત કહેવી તેને ન ટપલા” માનવા હોય તે ભલે તે માને. ભાગ્યશાલી કહું, ઘણું પુણ્ય લઈને આવ્યા પણ આમાં ફસ્યા તે દુર્ગતિમાં લઈ જશે. આ વાત તે સાંભળે ખરે? તેમના છે વખાણ કરી કરીને બગાડ્યા. આજના ઘણા સુખીને સાધુ પાસે ય માન જોઈએ છે. ઘણા છે સાધું પણ આપતા થઈ ગયા. તે ય “ભાટાઈ કરે છે.
પ્ર : તે ઔચિત્ય ન કહેવાય?
ઉ. : ઔચિત્ય ભંગ કહેવાય. શ્રીમંતને આગળ સાધુ પોતે જ બેસાડે, “આવે પધારો કહે છે તે મોટામાં મોટે ઔચિત્ય ભંગ છે.
મહારાજ તે શ્રીમંતના “ભગત” છે. તેમની સાથે વાત કરે. આપણી સાથે ન 8 1 બોલે અને સામું ય ન જુએ” તેવી આબરૂ આવી વૃત્તિવાળા ઘણું સાધુની થઈ છે. જે
વર્તમાનકાળ ખરાબ છે. સાવચેત ન રહીએ તે અમને ય બગાડે અને તમને ય છે બગાડે. અમારે ન બગડવું હોય તે ખૂબ સાવચેત રહેવું પડે. તમારી વાતમાં અમે આવી ગયા છે એ હાથમાં રહે, ધર્મ હૈયામાં ન રહે અને દુર્ગતિમાં જવું પડે.
ધર્મ કરે તે આ આ મળશે. ગમે તે માટે ધર્મ કરે તે વધે નહિ તે ન | ઉપદેશ આપે તે સાધુ ય “મહામિથ્યાષ્ટિ છે. ભગવાનની ભક્તિથી બધું જ મળે પણ છે મંગાય શું? રોજ મંદિરે શા માટે જાવ છો? અહીં શા માટે આવે છે? આ બધું સમજાવવું પડે ને? ભગવાન થવા મંદિરે જાવ છે ? સાધુ થવા અહીં આ છો? આજે મોટા ભાગ સમજાવવા છતાંય સમજતું નથી. તેનું વર્તન જોતાં કહેવું પડે કે તેમને દુર્ગતિને ભય નથી અને સદ્દગતિ જોઇતી નથી. આવું કહેવું પડે તેવો આજનો વખત છે. આજની કેઇ ઢીલી વાતને પોષણ આપવાનું નથી. જે ખોટું કરે
- -
- -
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૪૪ ;
: શ્રી જૈન શાસન [અઠવાડિક] 1 તે બેટું થાય છે તેમ કહેવું જ પડે! આજે બહુ દુઃખના દાડા જોવામાં આવ્યા ! છે. અમારામાં પણ અમારા ગણાતા ઘણું ગમે તેમ બેલે છે. તેને લઈને છે સાચી વાત પણ ઘણું સંભળતા નથી. આજે સંઘની હાલત આવી થઈ છે. તે પરિવર્તન ? કરવું હોય તે અમારામાં પરિવર્તન જોઈએ. શું? શાસ્ત્રને જ વફાકાર બનવાનું. આ ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવવાનું અને કહેવાનું. - સાધુને પોતાની પાસે જે આવે તે બધાને સાધુ કરવાનું જ મન થાય. “બધા જ 5 સાધુ થાય તે સારૂં” આવી ઈચ્છા હું કરું તે તે સારી કહેવાય કે બેટી? ભગવાનના આ વખતમાં પણ બધા સાધુ થયા નથી. પણ જે ન આવે અને ધર્મ શું તેમ પૂછે તો ! { તેને ધર્મ સાધુપણાનો જ બતાવાય. સાધુપણાની ઈચ્છા નહિ તે પણ ધમ નહિ, | સમક્તિી નહિ, પણ મિથ્યાષ્ટિ જ. જેને સાધુપણાની ઇરછા નહિ તે બધાને મિથ્યા1 દષ્ટિ કહું તે તે તમને ગમે? તમને સાધુપણાનું મન ન થયું તે મિથ્યાત્વ જોરદાર ? છે તેમ લાગે છે?
પ્ર : અવિરતિ ખરાબ કે મિથ્યાત્વ? ઉ૦ : અવિરતિ ખરાબ છે. તે છોડવાનું મન નથી થતું તે મિથ્યાત્વનું કામ છે. તે
મિથ્યાત્વને ઉદય હોય તે મહાગી છે. પણ ઘણાને રોગનું ભાન નથી. નિગી થઈને ફરો છે જેને સાધુપણાની ભાવના પણ ન થાય, ઇચ્છા પણ ન થાય તે મિથ્યાત્વ નામના મહાગી છે. તમને સમ્યકૃત્વ પામવાનું મન છે? મિથ્યાત્વ કાઢવાનું મન છે?
શ્રાવક સંસારમાં દુખથી રહે પણ રાજીથી ન રહે. સંસારમાં રહેવાનું મન નહિ પણ રહેવું પડે તે અવિરતિનો ઉદય લાગે. અવિરતિ જતી નથી તેનું ભારોભાર ! દુઃખ હોય તે કાં સમકિતી હોય કાં તેનું મિથ્યાત્વ મંદ હોય આવું ન હોય તેનામાં ૧ સમકિત નથી અને મિથ્યાત્વ ગાઢ છે.
૦ આ સંસાર ગમે, સુખ ગમે, સંપત્તિ ગમે, માન-પાન-સન્માન ગમે તે સમજી છે લેવું કે તે જીવ ઊઠયો–પતન પામ્યો ! આપણી ઇચ્છા મોક્ષે જવાની? વહેલા કે મળે ત્યારે? માંઢાને સાજા થવાનું મન હોય જ? જેને સંસાર ગમે તે માંદે છે. સંસાર ન છે ગમે તે માંદે છે પણ સારા થવાની ઈચ્છાવાળો છે આ સંસાર રૂપી રોગથી નિરોગી
થવું છે ને ? રોગી રોગ રહિત થવા જલદી ઇછે કે ગમે ત્યારે આપણને આ સંસાર 3 રાગ ગમતો નથી ને? અમારે વહેલામાં વહેલા સંસાર રૂપી રેગથી છૂટવું છે અને | મેક્ષ રૂપી આરોગ્યને પામવું છે? આવું આપણા બધાનું મન ખરૂં? રેગી મરતા સુધી ૧ સાજે ન થાય માંદે ય મરે પણ સાજા થવું જ નથી તેમ કહે ખરો? કેમ કાઢવા
પ્રયતન ન કરે તેમ પણ બને ખરું?
Page #147
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૭+૮ તા. ૨૩-૯-૯૭
': ૧૪૫ સાધુ પણ બધા સરખા નથી હોતા. કેઈ સાધુથી ધર્મ જોઈએ તે પળાતો ન 8 હોય. ઘણા દેષ લાગતા હોય. પાલન ઓછું થાય, ખામી આવે પણ આજ્ઞા પ્રમી હોય છે અને પોતાની ભૂલ–ખામી કબૂલ કરે, પણ તેને બચાવ ન કરે તે તે સારે છે. જે તે પિતાની ભૂલ કબૂલ ન કરે તે “આમે ય ચાલે, તેમે ય ચાલે તેમ કહે તે ગુરૂ ય “ઉસૂત્ર 8 જ ભાષી” કહેવાય. ભૂલ થઈ જાય તે ચાલે, ખામી આવે તે ય ચાલે પણ ભૂલનો અને છે { ખામીને સ્વીકાર કરે. હું પ્રમાદી છું માટે ભૂલ–ખામી થઈ આવે છે તેવો સદગુરૂ “ક૯૫-૧ આ તરૂ' જેવો કહ્યો છે. ઊંચે સંયમી હોય “આમે ય થાય તેમે ય થાય તેમ તે બોલે તે { તે ગુરૂ “ઉસૂત્રભાષી” કહેવાય.
પ્રહ : ઉત્સર્ગ સાથે અપવાઢ પણ છે ને?
ઉ૦ : અપવાદ સેવતો હોય તે અપવાઢ કહે કે ઉત્સર્ગ? અપવાઢ મજેથી 8 સેવાય કે દુઃખથી ? ઉત્સર્ગના અથી માટે કારણે અપવાઢ છે, પણ જાણી બૂઝીને પ્રમાદ કરે તેના માટે નહિ. ર્યા વિના ચાલી શકે નહિ તે જુદી વાત છે. દુનિયામાં પણ સારે ? વેપારી ઓ માં વેપાર કરે તે શા માટે? આબરૂ રાખવા માટે. જેને આબરૂની પરવા છે નથી તે પોતાના દી કેળાં રાખી દેવાળું કાઢે છે ! આબરૂની પરવાવાળા કેવા હોય? છે તે વેપારી શાહુકાર કહેવાય. પિતાના નાણા રાખી બુધવારીયા કોર્ટ માં જાય છે કે જ કહેવાય ? તે આબરૂવાળે કહેવાય? તેમ મજેથી અપવાઢ સેવે તે ઉત્સર્ગનો પ્રેમી ? કહેવાય ?
અતિચાર શા માટે જાણવાના છે? સેવવા જેવા નથી માટે. સેવવા પડે તે મારી છે ખામી છે તેમ કબૂલ કરવું પડે ? બધા ય અપવાઢ સેવી શકે તેમ કહેવાય ? શક્તિ ન હોય તેને અપવાઢ સેવીને માર્ગ સાચવવા મહેનત કરવી પડે. અપવાદ શા માટે ? ઉત્સર્ગ ૧
માર્ગે ચાલવા. નિરંતર અપવાઢ સેવે તે ઉત્સર્ગ માગે ન ચાલે અને તે દુર્લભધિ { થાય. અપવાદ ઉત્સર્ગમાં રહેવા માટે સેવવાનો છે. પણ અપવાદ્ય સેવવા જેવો તે નહિ છે જ. અપવા ઉત્સર્ગમાર્ગ પામવા માટે છે પણ મારવા માટે નહિ.
દવા શા માટે ખાવાની? જીવવા માટે. મરવા માટે ખાય તે તે દવા વૈદ્ય ન કરે. 3 છે દવા ખાય અને પથ્ય ન પાળે તે ! કુપગ્ય સેવે તે ? કુપચ્ય સેવાય તો વૈદ્ય ને કહે ને? { ન કહે તો? અપવાદ કમને સેવવાને છે. ઉત્સર્ગ પ્રેમથી જીવવાનો છે. શક્તિ હોય છે તે અપવાઢ સેવવાનો નથી, ઉત્સર્ગ માગે જ ચાલવાનું છે. દવાખાનારે કુપગ્ય ખાવાનું છે કે નહિ. ખાય તે તેની દવા સાચા વૈદ્ય ન કરે, ઉંટવૈદ્ય ભલે કરે! મજેથી કુપગ્ય સેવે તો 8 શું થાય ? રોગ વધી જાય. તેમ મજેથી અપવાદ સેવે તે ઉત્સર્ગ ન પામે પણ માર્ગથી ને ય પતિત થાય અને વખતે સંસાર વધી પણ જાય. “અપવાદ સેવવા લાયક છે, સેવવો ?
Page #148
--------------------------------------------------------------------------
________________
=
૧૪૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) { છે જ જોઈએ તેમ જે બેલે તે ભગવાનની અપવા આજ્ઞાને “અપવાટ કરે છે. { આપણે કેવું સુખ જોઈએ છે? દુઃખના લેશ વિનાનું, બીજા કોઈની પાસે અધિક ન 8 ન હોય તેવું જેથી મેળવવાનું મન થાય કે ઈર્ષ્યા થાય અર્થાત સંપૂર્ણ કોટિનું અને ૪ ર આવ્યા પછી કદી નાશ ન પામે તેવું. આવું સુખ જોઈએ છે ને? જેમાં દુ ખ હોય તે 4 ચાલે? બીજા પાસે અધિક દેખાય તે લોભ વધે ને ? આવ્યા પછી ન જાય તેવું કે !
જાય તેવું તેવું સુખ ક્યાં છે? સંસારમાં છે કે મેક્ષમાં છે ? આ શ્રદ્ધા છે કે આવું ? સુખ સંસારમાં નથી પણ મેક્ષમાં છે? આવું સુખ જોઈતું હોય તેને સંસારના સુખમાં ? છે મજા આવે ? જ્ઞાનિઓ કહે છે કે, આ સંસારના જ સુખમાં મજા આવે તેનો આ ભવ . 8 બગડે, મરણ બગડે, પરલોક બગડે અને અનંતકાળે ય ઠેકાણું ન પડે.
આ સંસારનું સુખ એવું લેભામણું છે કે તે સુખે બધાને ગાંડા બનાવ્યા છે. ! છે તે સુખ માટે પૈસા મેળવાવા માણસ, માણસ નથી રહ્યો. જેટલા ખરાબ વિશેષણ ?
આપવા તે આપી શકાય. આગળ જે સદગૃહસ્થ હતા તે બધા માર્ગનુસારી. આજે સુખ 5 માટે તમે કહ્યું પાપ ન કરે? ગમે તેમ થાય પણ સુખ માટે પૈસા જોઈએ તો જૂઠ ? બેલું, ચોરી ન કરું, રાજદંડ થાય તેવી પણ ચરી ન કરૂં આવી પ્રતિજ્ઞા છે? આજે ! { તમને પકડીને લઈ જાય તો તમારી કઈ દયા ખાય ખરો ? બધાને લાગે કે પસા માટે ?
શું શું કરે તે કહેવાય નહિ ! આવી આબરૂં ગૃહસ્થની હોય? [ સદગૃહસ્થ કોણ કહેવાય? વીખની ઈરછા પણ પાપ છે, તેની જરૂર પડે તે ય ? છે પાપ છે. તેને મેળવવાનું મન થાય તે ય પ્રાપ છે, મળે ને રાજી થવું તે ! પાપ છે, { તે જાય ત્યારે પોક મૂકે તે ય પાપ છે– એવું માને છે. આમાં તમે હા કહી શકો છે કે નહિ? - પણ સુખની ઇરછા થાય તે ય ખરાબ છે? પૈસે પણ ખરાબ છે? પૈસો મા પાપમાં રે આવે ? અમારી પાસે પૈસા જુઓ તે શંકા પડે કે આ સાધુ હશે કે નહિ ? અમારી !
પાસે પાપ અને તમારી પાસે પુણ્ય થઈ જાય? પૈસાને તમે પાપરૂપ માને છે કે છે છે માનો ? જેની પાસે ખૂબ પૈસે તે માટે ધર્માત્મા કહેવાય? પૈસે પાપ જન્મ સુખ પાપ ન જે. આ પાયાની વાત યા રહે તે કામ થઈ જાય. છે જે સુખ ભવિષ્યમાં દુઃખ પેઢા કરે તેવું સુખ મારે જોઇતું નથી તેવું મનમાં છે ! { ખરૂં ? તમે દીકરા- દીકરીને શું કહો? તમારાં સંતાને તમારી આજ્ઞા મુજબ ચાલે છે તે તે સદગતિમાં જાય કે દુર્ગતિમાં આજે માતા-પિતાની આજ્ઞા માનવી તેવો ઉપદેશ { આપવો હોય તે પણ વિચાર કરવો પડે. આજના માતા પિતા સંતાનને કેવો બનાવવા ?
Page #149
--------------------------------------------------------------------------
________________
વષ ૧૦ અંક ૭+૮ તા. ૨૩-૯-૯૭:
.: ૧૪૭
સભા : વિવેકી. (C) : વિવેકી એટલે શું? આ લેકે મને ય ઊંઠા ભણાવે તેવા છે. સભા : સ્વ પરનું કલ્યાણ કરનાર બને. ૩૦ : તેવો કણ બને? આ સમજે તે.
અમે તમારા સંતાનનું પણ કલ્યાણ ઈચ્છો છો ? સંતાન સંસારમાં ન ભટકે તેમ કે ઈચ્છે છે ? કદી દુર્ગતિમાં ન જાય અને વહેલો મોક્ષે પહોંચે તેવી પણ ઈચ્છા ખરી ? છે તમારા છોકરો શક્તિ હોય તે સાધુ જ થાય. શક્તિ ન હોય તે શ્રાવક થાય પણ છે તેનામાં કોઈ “દુષણ” તે આવે જ નહિ. તમારાં સંતાન સુખના, પૈસાના લોભી હોય? છે બહુ મેર / મજા કરનારા હોય? તમારો જેના પર બહુ પ્રેમ હોય તેના માટે શું ૧ ઈચ્છો ? આ ભવમાં સાધુ જ થવા જેવું છે તેમ કહો ખરા? તમે કદી આવું કહ્યું છે કે- 4 { “આ ઘરમાં ફસી ગયો છું, રહેવા જેવું નથી. મેં ભૂલ કરે છે. તું કરતો નહિ.” છે.
- બાવક પુણ્યશાલી હોય. તેની પાસે પૈસા ટકાકિ હોય પણ તેને તે ગમતા ન + હોય. તે બધું ય છોડવાનું જ તેનું મન હોય પણ વધારવાનું મન ન હોય.
પ૦ : ગમે નહિ તે તે મેળવે કેમ? ૯ ૦ : તેને પાપને ઉદય છે માટે.
તમે સંસારમાં રહેવા રહો તે શ્રાવક નહિ. સમ્યગ્દષ્ટિ છવ સંસારમાં વસે ? 1 ખરે પણ દુઃખથી વસે, સંસારમાં રમે નહિ, મજા આવે નહિ મજા આવે છે તે છે છે સમ્યગ્દષ્ટિ નહિ. મજા આવે તે મિથ્યાષ્ટિ. મજા આવે તેને સારી માને, કરવા જેવી છે શું માને છે કે મહામિથ્યાષ્ટિ. સમકિતી સંસારમાં વસે છે પણ સંસાર તેને ગમતું નથી. ! ૨ બંગલો તેને જેલ લાગે છે. જેલમાં રહે તે છૂટવા ઇરછે કે રહેવા ઇછે? તમારો 4 બંગલો તમને કેવો લાગે છે ? જેલ લાગે છે? જેલ નથી લાગતે તેનું દુઃખ છે ? છે જેલ જેવો લગાડવાની મહેનત ચાલુ છે? તે સમક્તિ આવશે. તેવી ઇશા નહિ આવે છે
તે મિથ્યાત્વ પણ ગાઢ બનશે.
– શાસન સમાચાર - સુરત- અત્રે ગોપીપૂરા શ્રી રામચંદ્ર સૂ. આરાધના ભવનમાં પૂ. મુ. શ્રી | અક્ષય વિજ્ય છે. આદિની નિશ્રામાં ૨૫૦ ભાવિકેએ પંચ મહાવ્રત તપની સામુદાયિક | આરાધના કરી કાત્રિશદ્વાત્રિશિકા ગ્રંથ ઉપર પ્રવચને ચાલે છે બહોળે સમુદાય લાભ લે છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
જે
ખોટું ન લગાતા હે ને! જ
-શ્રી ભદ્રબદ્ર,
જેને સંસારના સુખ માટે ધરમ કરે? ના ભૂતોના ભવિષ્યતિ.
એક વખત એક કાકાએ ઘરે આવીને કાકીને કહ્યું કે- સાંભળ્યું આજે ડું દાન ! 4 પુન કરી આવ્યો છું. મંદિરે ગયો તે ત્યાં મંદિરની બહાર એક છોકરો ભીખ માંગતો 8 હતો. હું દેવ-દર્શન કરીને બહાર આવ્યો એટલે એ બિચારો મારી પાસે આવ્યો અને
બે હાથ જોડીને કરગરવા લાગ્યો કે- “કાકા, આપે, કંઈક આપો હું પંદર વરસને બેબડે છું કાકા, આપે. આપો.' છે મેં કીધુ- સાલા તું બબડે છે તે મારે શું? ભિખારી કહે કાકા! સાચે મારે ( પિસાની જરૂર છે હું બોબડે છું. આવું તે બે એટલે મને ખરેખર દયા આવી ગઈ. મેં તરત જ તેને દશ રૂપિયા આપી દીધા.
કાકી કહે પણ તમારામાં કંઈ અકકલ બકકલ જેવું કંઈ છે કે નહિ ? તે બોબડે હતી તો બોલતો હતો શી રીતે ?
કાકા કહે મેઢથી બોલતો હતો.
કાકી કહે અરે ! બધુ રામ ! બેબડે હોય એ બોલી જ ના શકે. અને તમે જ એને બેબડે માનીને દશ રૂપિયા આપી આવ્યા
કાકા કહે પણ છે કે તે તો કે હું બબડે છું. ઈ બબડે છે તેની ખબર તને ? જ પડે કે તેને? બોલતા પણ બોબડા હોય તો તેની તને ખબર છે. આ કરોડની વસ્તીમાં ૬ બેલતા બબડા ય હોય વળી.
કાકી ખીજાણા. કહે કે બેલે ઈ બોબડે નઈ ને બેબડે કઠિ બોલે નઈ કાકા કહે મેલ ને લપ બેબડા કી ગત બેબડા જાણે.
આવી વાત મારાથી ક્યાંક ભૂલથી સંભળાઈ ગઈ હશે કે વાંચવામાં આવી ગઈ જ હશે. એટલે હવે આ આમ તે સૂચકે જ છે. પણ અસારાત સારં ઉદ્ધરેત્ અસારમાંથી પણ સાર લે. આ ઋષિઓના ઉપદેશામૃતને યાદ કરીને પેલા ટુચકાને મને તત્ત્વજ્ઞાન
સાથે મેળ કરવાને પરમ પવિત્ર વિચાર જાગ્યો અને મેં અનંતજ્ઞાનીના અનંતા પઢાર ર્થોમાં આ ટુચકે સેટ કરવાનો પ્રયત્ન કર્યો. છે અને.... અને... ખરેખર કહુ તમે નહિ માને, પૂરી અડધી મિનિટ પણ નહિ ! & થઈ હોય ને મને પઢાથે જડી ગયો. “સંસારના સુખ માટે પણ ધર્મ કરાય” આવું S.
-
-
-
-
Page #151
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૭-૮ તા. ૨૩-૯-૯૭
: ૧૪૯
કહેનારા મહાપુરૂષોનુ એ વાક્ય જ મને ટુચકા સાથે જોડવાના કોડ જાગ્યા.
i
મે... વેચાયું કે- જે લેાકેા સ'સારના સુખા માટે ધર્મ કરાય આવુ કહે છે તે લેાકેા સંસારના સુખાને છેાડીને દીક્ષા કેમ લે છે. જે સુખા મેળવવા માટે ધર્મ કરવાનુ તે લાકો કહ્યું છે તેા સતસારના સુખે તેા પેાતાની પાસે છે તેને છોડીને શુ કરવા દીક્ષા લેવાન. ? શ્રાવકાએ સ'સારના સુખા મેળવવા માટે એકસણા, આંખેલ, ઉપવાસ જેવા દુ:ખેા શું કરવા વેઠબાના ? ભલા માણુસ મળ્યુ છે તે પછી માણેા ને.! આ ભવ મીઠા, પરભવ કાણે (બાપે) દીઠા ?
શ્રાવકા સંસારના સુખા મેળવવા માટે જ ત્રણ વખત ટેસથી ખાવા રૂપ સંસારનું સુખ છોડીને એક્વાર ખાવાનું બિચ્ચારા દુઃખ ભેળવે છે. મને તા એમ લાગે છે કેઆ લેાકેાસ 'સારના સુખા માટે ધરમ કરવામાં એક તા મળેલું સુખ આ ભવમાં ભેાગવી નથી શક્તા અને પરભવમાં સુખ કયાંથી મળવાનુ ? કેમ કે સ`સારના સુખા માટે ધરમ !રે છે. એટલે તેા દુર્ગતિ જ મળવાની. અને એવું ય ખરૂને કે સ`સારના સુખા પણ વિચારે ને કે આ ગમારાને હું મળું છું તેા મને સાચવી શક્તા નથી. અને મને છોડી દે છે. એ પણ મને જ મેળવવા માટે. આવા દગાખારી પાસે ના જવાય. મેાક્ષ માટે ધર્મ કરવા વીતરાગના પથે ચાલનારા જવાંમર્દો પાસે તે આપણે ગયા વગર ચાલે જ નહિ. કેમ કે તે લેાકેા આપણને (સંસારના સુખાને) છોડે છે તે પછી આપણી તેા સામે ય જોતા નથી. આપણી તે વાંછા ય કરતા નથી' એવા લેાકેાના ત્યાગ ખરેખરો ત્યાગ છે. આવા મેાક્ષ માટે ધર્મની સાધના કરનારા સ`સાર સુખના ત્યાગી એવા ત્યાગવીરાના ચરણેામાં તેા આપણે (સંસારના સુખાએ) આળેાટતા રહીને ધન્ય બનવાનું હાય.
બેખડા હાય તે ક્રિ પણ બેાલતા ન હેાય એમ સંસારના સુખાને છેડનારા સંસારના સુખને માટે ધર્મ કરે કે કરવાનું કહે એ મને કેમ ? ન જ બનવું જોઈએ. પણ પેલા કાકાએ એશી કરેાડની વસ્તીમાં કદાચ ખેલતા બેખડા મળી જાય તા? આવે અપવાદના ૮૨ મતાન્યેા છે ને ઇ મને ખટકે છે. કેમ કે જૈન ધર્મ પામેલા સાધુએ કે શ્રાવકા . સંસારના સુખા માટે ધરમ ના જ કરે. અરે! ઉલટાના લેાકેાને જૈન ધર્મ પમાડવા માટે પેાતાના સંસારના સુખા (ધન-વૈભવ) લેાકેાને વહેચે પણ આટલા બધાં જૈન ધર્મ પામેલામાં એકાઢ અપવાદ્ય મળી જાય તે... તેા ખાખડાડ્ડી ગત બેખડા જાણે, એમાં શુ?
Page #152
--------------------------------------------------------------------------
________________
{ પરોપકાર કરતાં પોતાનો જીવ ખેનાર છોકરો છે !
તા. ૧૯ નવેમ્બર ૧૮૬૭ને દિવસે જર્મનીના દક્ષિણ ભાગમાં ભારે વરસાઢ પડયો છે જ હતો, તેના જેવો કઈ વખતે આગળ પડ્યો નહોતો એવું કહેવાય છે. તેને લીધે 3 નાની મોટી નદીઓ ઉભરાઈને કેટલાક ગામને ઘસડી ગઈ. તે વરસાઢમાં કરેલ સ્મીનગેલ છે 4 નામના ૧૯ વર્ષની ઉંમરના છોકરાએ જે બહાદુરીનું કામ કર્યું હતું તેનું વર્ણન ? નીચે આપવામાં આવે છે.
વલહેલમ સ્ત્રીનગેલ નામનો એક સમ્સ રેવે ઉપર નોકર હતા. તે ડેવલના ગુલશના નદી ઉપર પુલની ચેકીઢારનું કામ કરતું હતું. તેને ૧૪ વર્ષને છોકરો કારલ
પ્રીનગેલ તેની સાથે રહેતે હતે. જે દિવસે મેટું તેફાન સાથે વરસાદ પડ્યો હતો ? { તે રાત્રે ગાડી આવવાની પહેલા પુલ જોવા માટે વિહેલમ સ્ત્રીનગેલ ગયે તેને છોકરે છે કે ઘરમાં બેઠો હતો. થોડીવાર પછી તે રાત્રે બહાર નીકળીને પુલ તરફ ગયે અને જોવા { લાગ્યો પણ પુલ ભાંગી ગયો હતો. તેથી બાપને બોલાવવા મંડયો કે બાપા તમે ક્યાં છે છે છે પણ તેનો જવાબ મળ્યો નહિ. બાપ પણ નથી. અને હમણા રાતની છેલ્લી ગાડી ! આવવાને વખત છે હવે શું કરવું જોઈએ. જે તે ગાડીને નહિ રોકવામાં આવે તે ! ગાડી નદીમાં પડીને સઘળા માણસ મરણ પામશે. આ વિચાર કરતાં કરતાં તેના પર ને મનમાં ઇયાનો સંચાર થયો. તેણે દઢ નિશ્ચય કર્યો કે કેઈપણ રીતે ગડીને ફેકવી. { ગાડીને જવાના રસ્તે એક પહાડની શકહી નીકમાંથી હતો. ત્યાં માણસને ઉભાં રહે4 વાની જગા નહતી. હવે શું કરવું? તે આ વેળાએ તેને સૂચવ્યું કે હાથની ગાડીને { ઉભી કરીને તેના ઉપર ચઢીને લાલ ફાનસ દેખાડવાથી ગાડી ઉભી રહેશે. એવું નક્કી છે કરીને હાથની ગાડી ગોઠવીને તરત તે ગાડી લઈ ગયો અને હાથમાં લાલ ફાનસ લઇને ?
ઉભે. એટલામાં ગાડી આવી. ગાડીના હાંકનારે છોકરાને ગાડી ઉપર ચઢીને લાલ ફાનસ છે 3 દેખાડતાં ઉભેલા જે. તરત તેણે ગાડીને વેગ ધીમો પાડશે પણ તે કઈ રીતે જલદી
ઉભી રાખી શકો નહિ. છોકરે બુમ પાડીને કહેવા લાગ્યો કે પુલ ભાંગે છે, પુલ ભાંગે છે. આવું બેલતાં જ ઈજીનને ધકકે છેકરાની ગાડીને લાગ્યો તેથી ગાડી ને ? જે દેહર ઉછત્યાં ને કેટલાક કુટ ઉચે જઈને નીચે પછડાયાં. ગાડી અને છોકરાના ચૂરેચૂરા ? { થઈ ગયા. પછી આગગાડી ઉભી રહી અને તે છોકરાની શોધ કરી છે તે મુવેલે જણાય. 5 છે ત્યારપછી બીજે દહાડે મેટા માનની સાથે તેની પાસેના ગામમાં કબર કરી. તેની કબર
ઉપર આવું લખવામાં આવ્યું છે : “કાલ સ્ત્રીનગેલ” ઉંમર ૧૪ વર્ષની. તે બહા-છે જ દુરીથી અને પોપકાર કરતાં મરણ પામે છે, તેણે ૨૦૦ માણસના જીવ ઉગાર્યા છે.
છે
-
-
-
-
-
-
-
-
Page #153
--------------------------------------------------------------------------
________________
છે -: બોધ દાયક કથા
– કોણ ચઢે? બુદ્ધિ કે ધન? !
–પૂ. સા. શ્રી અનંતગુણશ્રીજી મ.
એક નગરમાં એક કરોડપતિ ધનવાન રહેતે હતો અને એક બુદ્ધિશાલી ધીમાન પણ રહેતો હતો હતો. બંનેને પરસ્પર મૈત્રી પણ સારી હતી. તે બંને પાછા ૧ રાજાના પણ પ્રીતિ પાત્ર હતા એકવાર બંનેની વચ્ચે વિવાદ થયો કે ધન ચઢે કે 8 બુદ્ધિ? રાજાને પણ તેમની વાત સાંભળવામાં આનંદ હતું. રાજા પાછો સમજુ હતે. આ બંનેને વિવાદ વિખવામાં ન ફેરવાય માટે રાજાએ તે બંનેને કહ્યું કે “મારા ! તે સિકકાવાળે પત્ર લઈ અમુક નગરમાં જાવ. અને ત્યાં જેની શક્તિ કામ લાગે તે ચઢિયાતે 8.
માન.” ને બંનેએ તે વાત બૂલ રાખી. રાજાએ આપેલ મુદ્રાવાળો પત્ર લઈ, . રાજાએ કહેલ ગામમાં ગયા.
તે ગામનો રાજા, આ મોટા રાજાનો ખંડિયો રાજા હતો. તેણે રાજાની મુદ્રા- 1 B વાળો પત્ર વાંચે. અને તે બંનેને પકડીને કેઢખાનામાં પૂરી દીધા અને કહ્યું કે, આ 4 અમક દિવસે તમને બંનેને શૂળી ઉપર ચઢાવવાના છે. આ બંને કેરખાનામાં રહ્યા. છે
તે પછી બુદ્ધિશાળીએ ધનવાનને કહ્યું કે, તમારી શક્તિ અજમાવો અને આપણે છૂટકારો થાય તેમ કરો. ધનવાને રાજાને કહ્યું કે, અમને છોડી મૂછો તો તમને લાખ છે. સોનામહોર આપીશ.
ત્યારે તે નાના રાજાને કહ્યું– મોટા રાજાના હુકમનો અનાદર કરીને લાખ છે સોનામહોરે મારે જેતી નથી. હું ભલો ને મારું આ નાનુ રાજ્ય પણ ભલું. મને તે તે મોટે રાજાની છત્ર છાયામાં બધી રીતના સુખ-ચેન, આનંદ છે. અનીતિના આ છે જમાનામાં આ વાત બધાને ન ગમે. આજના ધર્માત્મા પણ ખોટું બોલવાથી આવે લાભ મળતું હોય તે જવા ન દે અને પાછા તે પૈસાથી એકાદ અનુષ્ઠાન કરાવી છે ગુરૂને પણ પોતાના ગજવામાં રાખે ! અને ગામમાં શાહુકારના લેબાશમાં છાતી કાઢીને શું | મજેથી ફરે. ખોટું કર્યું – કરવાનું જરાપણ રંજ નહિ કે ડંખ પણ નહિ, ધનવાનની છે છે એક પણ લાલચ ત્યાં ફાવી નહિ. પછી ધનવાને અંતે બુદ્ધિશાળીને કહ્યું- હવે તું તારી ? ને બુદ્ધિ અજમાવી આપણે છૂટકારે કરાવ.
આ પ્રસંગ પામી બુદ્ધિવાને રાજા કહ્યું આપને ખબર છે, અમે કેણ છીએ અને ૪ અમારા રાજાએ એમને અહીં કેમ મોકલ્યા છે? રાજાએ ભલાભોળા ભાવે હૈયામાં જે , હતું તે કહી દીધું, ના મને તે કાંઈ ખબર નથી. બુધ્ધિશાળીએ તક જાઈ સાગઠી 8 મારતા કહ્યું કે- અમે બંને રાજાના પ્રીતિપાત્ર છીએ. એકવાર અમારી સભામાં આવેલા છે
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૫૨
"
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
1 નૈમિત્તિકને રાજાએ અમારું ભવિષ્ય પૂછયું તે તેણે કહ્યું કે- આ બંને જયાં મરણ છે પામશે તે રાજય ઉજજડ થઈ જશે. રાજને અમારા પર ગુસ્સો આવ્યો અને અમને ન | તમારે ત્યાં મેલી આપ્યા. અમારે તે મરવાનું છે જ. પણ તમારા હિત માટે અમે છે
કહીએ છીએ કે અમને અહીં શુળી ઉપર ચડાવશો તે તમારા રાજયને નાશ થશે. પછી તે આપની મરજી.
આ સાંભળી રાજા ગભરાઈ ગયે અને બચાવાનો ઉપાય પૂછે તે બુદ્ધિશાલીએ મે કહ્યું–ઉપાય છે જે તમે મંજુર થતા હો તો કહું. રાજાએ કબુલાત આવી એટલે તેણે ને કહ્યું- આ૫ મોટા રાજાને વિનંતી પત્ર લખીને અમને આપે અને તેમાં લખ્યું કે,
આપની કૃપાથી અહીં તેવા ભારે ગુના થયા નથી. કેઈને શૂળી ઉપર ચડાવવાનો 4 પ્રસંગ આવ્યો નથી. અહીં શુળી માટે ખર્ચો કરવો પડે તેમ છે. આપના વિશાળ રાજ્યમાં આ કાર્ય માટે કાંઈ નવીનતા નથી. એટલે આ બંનેની આપની પાસે પાછા મેકલ્યા છે. અને આપની આજ્ઞા હશે તો તેને માનવામાં પણ વિલંબ નહિ કરૂં આ ભાવનું લખી આપ્યું અને બંનેને પાછા ત્યાં મોકલી આપ્યા.
બુદ્ધિના પ્રભાવ ધન કરતાં વધી ગયા અને બંનેનો વિવાદ ટળી ગયે.
મારા પ્રિય વાચકે! ધન તો ગર્વ ન કરતાં પણ બુદ્ધિનેય પેટે ગર્વ ન કરતા છે છે બુધિ માર્ગાનુસારી અને પરિણુત બનાવી આત્મ કલ્યાણમાં ઉપયોગ કરો તે જ આ ૧ કથાને પરમાર્થ છે. સુષુ કિ બહુના!
બુદ્ધિને પ્રભાવ
જે વિવિધ વાંચનમાંથી એક
-પૂ. સાધ્વી હર્ષપૂર્ણાશ્રીજી મ. કાળચકનું સ્વરૂપ –
(અવસર્પિણીકાળ ૧૦ કેટકેટી સાગરોપમ) નામ સમય
જીવ
આહાર પાંસળી { ૧ સુષમા સુષમા ૪ કડાકડી સાગરોપમ યુગલિક ૩ દિવસ પછી ૨૫૬. ૨ સુષમા ૩ કેડીકેડી સાગરેપમ યુગલિક ૨ દિવસ પછી ૧૨૮
બેરના પ્રમાણ માં ૩ સુષમ દુષમાં ૨ કડાકડી સાગરેપમ યુગલિક રોજ અબળાના ૬૪
પ્રમાણમાં ૪ ૫ દુષમ સુષમા ૧ કલાકેડી સાગરેપમ મનુષ્ય અનિયત ફળ ધાન્ય ૩૨
(૪૨ હજાર એાછા છે ૫ દુષમ
૨૧૦૦૦ વર્ષ મનુષ્ય અનિયત ફળ ધાન્ય ૧૬ ૧ ૬ દુષમ દુષમાં
૨૧૦૦૦ વર્ષ મનુષ્ય મત્સ્ય અભયા ૮ નોંધ : આ રીતે ઉત્સર્પિણી કાળમાં નીચેથી ઉપર સમજવું
Page #155
--------------------------------------------------------------------------
________________
જ માનવ ભવની સાચી સાધને જ
-શાહ રતિલાલ દેવચંદ ગુઢકા-લંડન 8
જ્ઞાનીઓના વચન છે જેના શાસનમાં જીવીએ છે એની વાણી છે અનંત કેવળી છે ૫ ભગવંતને ઉપદેશ છે કે માનવ ભવ મહાન મેં અને આપણે કેટલા પુ ર્યા ! છે હશે. તેને જરા સરવાળો માંડજો કે વિચાર રૂપી ટેટલ કરજે કે માનવ ભવમાં છે { ઉત્તમકુળ ઉત્તમ જાતિ ઉત્તમ ધર્મને ઉત્તમ શરીર ઉત્તમ દેવ ઉત્તમ ગુરૂ ત્યાગી ભગવંત છે મા દયાથી ભરપુર એવો જૈન ધર્મ મળે છે. અરે આંખ ૨ મળવી અતિ દુર્લભ છે
છે શરીર છે પણ આંખે અપારંગ છીએ તો કદી કોઈને જોઈ શકશું નહિ કદી પ્રભુ ! મુખ દર્શન કરી શકશું નહિં. પછે કંઈ પણ ઉતમ શુ શબ્દો વાંચી શકશું નહિ. છે.
કારણ આંખ વિના રાત અને હિવસ સરખા જ થઈ પડ્યા આગળ વધીએ. ! પગ પણ બે મળ્યા છે સારા અને કેટલા પુન્ય અને જે પગ બે ના હોય તે ઘણાને છે
પગ નથી કેટલી મુશ્કેલી ભલે આજે તે એની સીટ આવે છે પણ પગ જેવું થાય ? છે આ પગથી ડુંગર ચડાય તીર્થના પગથી આ ચડાયને આજ પગથી કાઉસગ્ન થાય અને
આ પગથી પ્રભુ દરબારમાં પણ જાવાય એટલે કેટલા પુણ્ય ક્યું હશેઆપણે આર્ય છોર્ડ, અનાર્યમાં કર્મ સંજોગે કમનશીબે ભલે વસતા હોઈ એ પણ આપણી ધ્યાન આ ભૂમિ ઉપર છે કેમ કે તે માતૃ ભૂમિ છે અને જ્યાં પાવન પવિત્ર તીર્થો પણ છે.
પણ આપણે હવે બધા ભેગા મળી એક સામાયિક રેજ કરવી એવો નિયમ છે { કરીને તે આત્માનું કલ્યાણ છે અને સામાયિક ગમે ત્યારે થઈ શકે છેહાથ પગ
ધઈ અને કટાસણું ચરવડે મુહપતિ માળા લઈ બેસી જાઈએ ૪૮ મીનીટ સામા- 8 ચિકને ટાઇમ છે ત્યાં લગી ધર્મ ધ્યાન સ્વાધ્યાય માળા ફેરવવી વાંચન કરવું અને એક સામાયિક ભાવનાથી નિયમથી એક કેઈપણ મનુષ્ય રોજ લાખ મણ ખાંડી સોનાનું ઠાન કરે તે પણ એથી અધિક સામાયિકનું ફળ મળે છે ૯૨૫ ૯૨૫ ૯૨૫ ૧/૩ ૪
તેટલું દેવ ભવનું આયુષ્ય બંધાય છે અને વળી તે સિવાય અઠવાડિએ એક સામાયિક ? છે ભેગા મળીને કરવી શનિવાર કે રવિવાર બોલો મંજુર થાય છે.
પછે અઠવાડિયે ઓછામાં ઓછું વ્રત કરી અવશ્ય સાંજ સવારનું પ્રતિક્રમણ કરવું આ પ્રતિક્રમણની કીયા રોજ કરવાની છે અને દર અઠવાડિયે અષ્ટપ્રકારી કરવી ? પુજા કરવી પક્ષાલ ચંદનપુજા કુલ ધુપ-દીપ અક્ષત નેને ફળ અને આ રીતે જે ! ટયુશન ચાલુ કરશું કે પાર્ટ ટાઈમ લેશન કેસ કરશું તો અવશ્ય આપણે આત્મા છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
.
મળી
5.
જાગી ઉઠશે સત્ય સમજવા ટીમદ્ધ થઈ જાશું જીવનમાં ૩૦ વર્ષ લગી પર્યુષણ કે સત્સંગ ભક્તિ કરીએ પણ જયાં લગી સમક્તિ રૂપી વ્રત રૂપી ખરૂં શ્રાવકપણુ જો ન પાલી શકીએ કેતાં એફીશીઅલ ડીગ્રી મળી ત્યાં લગી તેને માટા હાદો શકે તે આપણા આત્મા સાવજ રખડી પડશે પછે તેા અધારૂ થઇ જાશે દિવસ અને રાત્રિમાં ફેર છે તેમ અને આપણને આ દેશમાં એવા મેકે તે ભાગ્યે જ મલશે કે ચાલે! આપણે આ દેશ છેડી આ સ`સાર છેાડી અણુગાર બની જાઇએ.
૧૫૪ :
સપ
અરે એવા ભાવ જે આત્મામાં થશે તે પણ ઉત્તમ છે ને અવશ્ય છે।ડવા જેવું છે બાકી આપણા આત્મા ૮૪ લક્ષાની ભમી અન ́તા ખ્ટા પૈઠી એમાંએતિય ચ ભવમાં અન તાકાળ પુદ્ગલપરાના સમય રહ્યો છે. કીડીમ`કાડી ચકલા વાઘ નાળીયેા એવા ભવમાંથી પસાર થઇને આ માનવ ભવ પાયેા છે હવે પાછા ન પડવું પણ આગળ વધવુ છે તમે તેા બધા મહાજ્ઞાની સમજુ છે! જરાક ક્યાંક કંઈક જેવા મળે તરત તે કાર્ય તે રીતી અપનાવા કાશીષ કરેા છે. પણ તે તેા બાહ્ય છે દેખાવમાં રૂડી છે પણ આત્મા માટે ભુંડી છે અને તે પણ આપણે આત્મા માટે કંઇક કરવાનુ છે જેથો આ ભવમાં એવા ખીજ ાપાય જાય તેા. આત્મા ઉત્તમ ભવ પામે અને દુઃખ તે દાંતમાં સળી જ પડે તેટલું ગમતું નથી તા સુખ ક્યાંથી મળે કેમ મળેને કેવી રીતે મલ્યું છે. કામ સારૂ અને સારા પગાર સારા ધંધા કઈ રીતે મળે તે આપ જાણેા છે અને એના માટે શું ઉપાય કરવા પડે તેમ આત્મા માટે પણ સમજવું જરૂરી છે.
સાના કણ :–
પૂ. આ. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ.
(૧) વચનના વિશ્રામ મૌન, મગજના વિશ્રામ જાપ, હૃદયના વિશ્રામ શુષ્કાનુરાગ, મનના વિશ્રામ દર્શીન, તનના વિશ્રામ નિદ્રા, ધનના વિશ્રામ દાન વાસનાને વિશ્રામ શીલ, ઇચ્છાના વિશ્રામ તપ ભયના વિશ્રામ ભાવ.
(૨) વડલા નીચે બેસતા શાંતિ મળે છે તેમ ધર્માંરૂપિ વડલા નીચે શાંતિ મળે છે.
(૩) વિચાર વિ + ચાર વિના ચાર અને વિરતિ.
સાથે લગ્ન કા વિનમ્ર વિદ્યા—વિવેક
(૪) મા=નવ મ=નહિ નવ=નવ વસ્તું હિંસાદિ પાંચ-પાંચ ઇન્દ્રિય સંયમ અને ચાર કષાયે। ને ઓછા કરવા પ્રયત્ન કરે તે માનવ માનનું વર્જન કરે તે માનવ મનન કરે તે માનવ.
Page #157
--------------------------------------------------------------------------
________________
૯ પ્રગતિના પથ પર આ એક પુનિત ત્રિવેણી :
-પૂ. આ. શ્રી વિજય કનકચંદ્ર સૂ, મ..
આ સંસારમાં જાતજાતની અને ભાતભાતની વ્યકિતઓ વસવાટ કરે છે. આ રે બધી જ વ્યકિતઓમાં એક સામાન્ય સમાનતા તમને જોવા મળશે : કઈ પણ વ્યકિત પછી તે નાની હોય કે મેટી, પોતાનો ઉત્કર્ષ સાધવાની અભિલાષા સેવે છે. માનવ માત્ર ઉન્નતિ માટે, પ્રગતિ માટે, ક્રાંતિ માટે, ઉત્ક્રાંતિ માટે અને વિકાસ માટે એક અવિર મ પિપાસા સેવે છે.
આજે દશે દિશામાંથી લોકોને પિકારી, પિકારીને કહેવામાં આવે છે કે, પ્રગતિના વિશાળ રાજમાર્ગ ઉપર આ વિશ્વ પૂર ઝડપથી આગળ વધી રહ્યું છે. અમુક અશે આ વાત એગ્ય પણ છે. વિજ્ઞાન અને ભૌતિક ક્ષેત્રમાં વિવે આશ્ચર્યકારક પ્રગતિ કરી છે. વિજ્ઞાન દિન-પ્રતિદિન આગેકૂચ કરી રહ્યું છે. નિતનવા ફેરફાર થઈ રહ્યા છે. કરોડો રૂપિયાને ધૂમાડે કરીને, સંસારના મહાન ગણાતા રાષ્ટ્રો એક-મેકને પછાડવાની સ્પર્ધામાં રાત-દિવસ, તનતોડ મહેનત કરી રહ્યા છે. માનવી મંગલ ગ્રહ | પર પહોંચવા અને ચંદ્રકમાં વિહરવા માટે તલપાપડ થઈ ગયો છે.
રેકેટ, ઉપગ્રહ અને અંતરિક્ષ યાનની મદદથી માનવી આકાશમાં તરવાને [ પ્રયાસ કરે છે.
સાચા અર્થમાં જોઈએ તે માનવીને પૃથ્વી પર પણ ચગ્ય રીતે રહેતા આવ ડતું નથી. આ ઉણપને નિવારવાને બદલે ચંદ્રલોકમાં પહોંચવાની યોજનાઓ ઘડવામાંથી તે ઉંચે આવતું નથી. માણસના પગ જમીન ઉપર ડગુમગુ થઈ રહ્યા છે, તેને કે સ્થિર કરવાને બદલે તે ચંદ્રલોકમાં પગલા ભરવા માટે અધીર બની ગયું છે. આ 5 વાત તમને આશ્ચર્યકારક નથી લાગતી શું ?
(ક્રમશ:)
– લોભની લપસામણું – કિચાકિઐવિવેય, હસુઈ સયા જે વિડંબણુ હે!
તં કિર લેહ પિસાયં, કે ધીમે સેવએ લએ ? હમેશા જે (અનેક પ્રકારની વિટંબણાઓનું (મૂળ) કારણ છે, કૃત્યા અને અકૃત્યના વિવેકને હણી નાંખે છે, તે લોભ રૂપી પિશાસને લેકમાં ક્યો બુદ્ધિમાન સેવે ? અર્થાત કઈ જ બુદ્ધિમાન ન સેવે !
Page #158
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
SEG ELH22
.
~
નૂતન ઘર જિનાલય ઉદ્દઘાટન. ટાન્ઝાનીયામાં દારેસલામ નગરે વિ. સં ૨૦૫૩ ને શ્રાવણ વ8 ૧૦ ને બુધવાર 8. ( તા. ૨૭-૮-૯૭ તથા ગુરૂવાર તા. ૨૮-૮-૯૭ ના એક ખૂબજે ભવ્ય પ્રસંગ ઉજવાયેલ છે
જેની નોંધ ઈસ્ટ આફીકાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લેવાશે. - ઈસ્ટ આફીકાના અગ્રગણ્ય અને વેપારી આલમમાં પ્રસિદ્ધ દિલાવર શેઠ શ્રી ? ગુલાબચંદ પુનમચાટ શાહના પરિવાર તરફથી તેમના નિવાસસ્થાને “ગુલાબડુંઝ’માં પ. 6 પૂ. આચાર્ય વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા તથા આશીર્વાઢથી અત્યંત કર છે અને વિશાળ નૂતનઘર જિનાલયની ઉદ્દઘાટન વિધિ કરવામાં આવેલ અને શ્રી ગુલાબભાઈના પરિવારે ઘણા વર્ષથી સેવેલ સ્વપ્ન સાકાર થયું.' * શ્રી ગુલાબભાઈ, શ્રીમતી જ્યાબેન, પુત્ર જયેશ, પુત્રવધુ રીટા બેન તથા બાળ ગોપાલ પૂજને બુધવાર તા. ૨૭–૮–૯૭ ના હિંદી મહાસાગરના સવારના મનહિક વાતાવરણમાં સર્વ શુભેચ્છકોનું સ્વાગત કરેલ અને વાજતે-ગાજતે શ્રી આદીશ્વર ભગવાન શ્રી ! પાર્શ્વનાથ પ્રભુ તથા શ્રી મહાવીર સ્વામી ભગવાનની અતી નયન રમ્ય પ્રતિમાઓ છે જ સાથે વરસીઢાન કરતા રથયાત્રામાં તેમના નિવાસસ્થાન “ગુલાબકુંજમાં પ્રવેશ કરેલ.
આ શુભ પ્રસંગે નવસારીથી જાણીતા વિધિકારક શ્રી કનુભાઈ એફ. દોશીએ ખાસ ? તે હાજરી આપેલ અને પ્રતિષ્ઠાની વિધિ તથા અઢાર અભિષેક પૂજન કરાવેલ. ગુરૂવાર તા. ૨૮-૮-૯૭ ના સવારના મહા પૂજન ખૂબજ ભાવ પૂર્વક કરાવેલ. અમી છાંટણ વરસવાથી સર્વ ભાવુકો ખૂબ જ ધન્યતા અનુભવતા હતા અને સર્વએ ખૂબજ ભાવવિભેર ! બની પૂજાનો આનંદ માણેલ. ત્રણ દિવસ ઉજવાયેલ આ મહોત્સવમાં રવિવાર તા. ૨૪-૮-૯૭ ના સિદ્ધચક્ર પૂજન કરાવવામાં આવેલ જેન, જેનેતર અને લંડન, ભારત ૧ 1 તથા કેન્યાના અનેક શુભેચ્છકેએ હાજરી આપેલ દરરોજ બપોરના સ્વામીવત્સલ જમણ અને રાત્રે ભાવનાને કાર્યક્રમ રાખવામાં આવેલ દરેક કાર્યક્રમમાં સવએ ખૂબજ હર્ષો- ૧ લ્લાસથી ભાગ લીધો હતો. શ્રી ગુલાબભાઈના પરિવાર તરફથી સર્વ ધર્મપ્રેમી ભાર એને રિસલામની મુલાકાતે આવે ત્યારે અચૂક જિનાલયના કર્શનાર્થે (ગુલાબકુંજ) માં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવે છે.
પ્રસ્તુત કરનાર : રમેશ દલીચંદ જેઠારી, હારેરાલામ છે
Page #159
--------------------------------------------------------------------------
________________
: વિશેષાંક માટે તુરત લેખ માકલા :
જૈન શાસન વિશેષાંક
નવા વર્ષના વિશેષાંક દિવાળી ઉપર પ્રગટ થશે.
જૈન ધમ ની પ્રાણી કથાઓ-વિશેષાંક
અ' પ્રગટ થશે કારતક સુદ ૧ શનિવાર તા. ૧-૧૧-૯૭ તરત કથા લેખ માકલા
ઃ તા. ૧૧-૧૦-૯૭ સુધી મેાલી આપશે.
* લેખ * શુભેચ્છા : તા. ૨૧-૧૦-૯૭ સુધી મેાલી શકાશે,
આ વિશેષાંક માટે લેખા વિ. મેાકલી આપવા પૂ. આચાર્ય દેવા આદિને વિન તી
છે, તથા શુભેછંકા આઢિ તથા શુભેચ્છાએ વિ. માટે પ્રયત્ન કરીને ખાસ માલવા સર્વે વાંચકા તથા માન પ્રચારકેાને વિનંતી છે. તા. ૧–૧૦-૯૭ સુધી લેખા મલી જશે તા તે સચિત્ર બનાવવાની ધારણા છે.
આજીવન વિશેષાંક સૌજન્ય રૂા. ૧૧] હજાર
આજીવન
સહાયક રૂા. ૫] હજાર શુભેચ્છક રૂા. ૧૩ હજાર
આજીવન
39
આમ આજીવન શુભેચ્છક બનતાં દર વષે વિશેષાંકમાં શુભેચ્છા આવશે. આ ચાલુ વાર્ષિક
-
વિશેષાં શુભેચ્છક રૂા. ૧૦૦
વિશેષાંક :પરદેશમાં શુભેચ્છક રૂા. ૩૦૦ પરદેશમાં રૂા. ૬૦૦૦]
આજીવન સભ્ય રૂા. ૫૦J
આ વિશેષમાં શુભેચ્છા જાહેરાત એક પેજ ૧૦૦૦] અધુ પેજ રૂા. ૫૦૩ ૧/૪ પેજ રૂા. ૩૦૦] ૧/૮ પેજ ૧૫૦નુ
! શ્રી જૈન શાસન કાર્યાલય
C/. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લેટ, જામનગર (સૌરાષ્ટ્ર)
99
દરેક સંઘ રૂા. ૧૦૦૦ ભરી કાયમી શુભેચ્છક અને.. સઘનુ' તથા પ્રેરકનુ નામ દર વધે વિશેષાંકમાં શુભેચ્છક તરીકે છપાશે કાયમ જૈનશાસન આવશે. જે સહ્યા કે ભાવિકા આજીવન સૌજન્ય, સહાયક કે શુભેચ્છક બન્યા છે તેમને હવે રકમ ભરવાની રહેતી નથી.
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી./સેન.૮૪ વવવવવવ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 0 પૂજ્ય શ્રી કહેતા હતા કે
–શ્રી મુકુદશી 9
Ne_
AW . પપૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજી
૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦
છે કે દુનિયાની સુખ-સંપત્તિની જે આશા છે તે ખોટી છે, તે કાઢવાની ઇચ્છા પેઢા 9 થાય તેવા જ આત્મા ધર્મ પામી શકે. છે # તમને સંસારમાં મહાલતા જોઈને દયા ન આવે તે તે સાધુ પણ પામ્યું નથી. તે 0 મોટા સુખીને જોઈને “આવું મને મળે તે સારુ આમ થાય તે ય સાધુપણું , 0 પામ્યો નથી.
ક આ દુનિયાની સુખ-સંપત્તિ પાછળ જ પડે તે આત્માનું બધું સાચું બળ નાશ 0 પામે અને દુર્ગતિમાં જવું પડે. 9 ક તમારા માનથી રાજી થાય તે તે સાધુ ય ! ૪ જેનામાં માન ઘણું હોય તેનામાં વિનય ન આવે સાચા શ્રુત જ્ઞાનની તેને
પ્રાપ્તિ ન થાય. ગમે તેટલું ભણે તે ય તેનું મિથ્યાત્વ ખસે નહિ પણ વધુ કે
મજબૂત બને. 9 ક ભગવાનના શ્રી સંઘમાં ત્યાગી આવે કાં ત્યાગની ભાવનાવાળે આવે પણ ત્યાગ 0 કરવા જેવો ન લાગે તેનું તે આ શાસનમાં સ્થાન જ નથી. છે. જેનામાં દુખીનું દુઃખ દૂર કરવાની શકિત છે છતાં ય ન આપે તો તે સુખી છે O કહેવાય કે દુઃખી ? છે કે આ સંસાર એટલે મોટામાં મોટું કતલખાનું ! 0 # ચારે ગતિના બધા જીવોને મરવાનું ! બધાના માથે મરવાને ભય ! તે ભય ? છે જ્યારે છૂટે ? જન્મ નહિ ત્યારે ક્યારે ન જમે ? મેક્ષે જાય તે આ સમજનારાને છે 0 આ સંસાર ગમે ? છે કે રેગેને જેમ પથારી (માંદગી) ન ગમે તેમ શ્રાવકને સંસાર ન ગમે. ૦૦dooooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/૦. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી સિદ્ધ કર્યું
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Page #161
--------------------------------------------------------------------------
________________
આ કી ? જાણકા૨TTg? 17 રનn Rો 937હાણ 1તેથયા 'ri uમારૂં મહાdોર અન્નવસાTwi
હwળા અo# &ળf PWI fથી 3rcજે 82.
ગરસૂરિ
પીerગર,
UGU સામ0|
સવિ જીવ કર્ક
5ll/Sી શાસન રસી
श्री वासलापरवरि बाग मदिर શ્રી મહાવીર જૈન આરાધના, , રોજા પર ચાની ભય કતા
કુડિલ ગઈ ફર મઈ,
સયાચરણવજિજએ મલિસે છે માયાઈ નો ભુઅ ગુવ,
| દિમિ નો વિ ભયજણ એ છે કુટિલ-વક્ર–ગતિ, કુરમતિ, સઢાચરણથી રહિત, મલીન, જેવા માત્રથી ભયજનક સપની જેવો માયાવી મનુષ્ય હોય છે. આ
ક
લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય | લવાજમ આજીવન
શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ
જામનગર (સૌરાષ્ટ્ર) 1ND1A: PIN-361005
Page #162
--------------------------------------------------------------------------
________________
– શાસન સમાચાર -- પૂ. આ. ભગવંત પ્રભાકરસૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં પટણા (બકરગજ)માં શ્રી જૈન શાસનની આરાધનાના ડંકા વાગ્યા.
(૧) આઠે દિવસ પયુ પણું પર્વમાં સકલ સંઘના એકાસણું. (૨) ભા. સુત્ર ૫ સકલ સંઘના પારણા, દર રવિવારે સંસ્કાર સર.”
(૩) ઘેર-ઘેર તપસ્યા, ૧૩ થી ૧૪ વર્ષના બાળક જીવનમાં કદી એકાસણું ? નથી કરેલ તેવાઓએ અઠ્ઠાઈ કરી જીવન ધન્ય બનાવ્યું છે. - (૪) સી કહે છે છેલ્લા પાંત્રીસ વર્ષમાં અમારા શ્રી સંઘમાં આવી આરાધનાઓ છે { થઈ નથી. જન્મ વાંચનના દિવસે સાધર્મિક વાત્સફર થયેલ. કુલ પાંચ સાધર્મિક વાત્સલ્ય.
(૫) ભારવા સુઠ ૧ જન્મ વાંચનના દિવસે ઉપાશ્રયમાં દેવદ્રવ્યમાંથી મુકત થયે છે ૫ છે. અને કાયમી સાધારણ ખાતાની રકમ મુકાઈ જાય તે માટે સૌ પ્રયત્નશીલ છે. પાંચ ! છે તિથિ આયંબિલ, એકાસણા સામુશ્કિ તપસ્યા.
(૬) . પૂ. અચ્છાધિપતિ આચાર્ય દેવશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. ને યાદગાર ત્રિદિવસીય જિનેન્દ્રભકિત મહોત્સવ સાધર્મિક વાત્સલ્ય સાથે થયેલ છે. અત્રે દેરાસરમાં થતી આશાતના દૂર કરવા તથા દેરાસરજીને ભવ્ય તીર્થ તુલ્ય આઠ ‘ક બનાવવાની યોગ્ય કાર્યવાહી શરૂ થઈ છે. (૭) સમેતશિખર અંગે સામુદાયિક ચારાધના, છે જા૫ વિગેરે માટે વિચારણા ચાલુ છે. (૮) ગભારામાંથી લાઈટ દૂર કરી સું ૨ દીવા છે રાખવાનું નકકી થયું છે. દિવા આવી ગયા છે.
પટના સિટીમાં પૂ. આ. ભગવંતની આજ્ઞાથી તેઓશ્રીના શિષ્યરત્ન નિ જિન છે { રક્ષિતવિજય કરાવેલ છે. શ્રી સંઘને ખુબ જ આનંa ઉલાસ થયા છે. છઠ્ઠ. અઠ્ઠમ, રે 8 ક્ષીર સમુદ્ર વિગેરે તપો થયેલ છે. સામુઢાયિક પારણ થયેલ. સંવત્સરી પ્ર તેમણમાં છે
સૌને ખુબ જ આનંa થયેલ. બધી ઉપજ સારી થયેલ છે. પટના સિટિના '૦૦ વર્ષ ! 5 જુના જિનમંદિરને જિર્ણોદ્ધાર કરવાનું નકકી થયેલ છે. અષ્ટ પ્રકારી પૂજા સુપા આદિની ! R અડધી રકમ સાધારણમાં જતી હતી. તેના માટે ભંડોળ એકત્ર થયેલ છે. રૂ . ૨૫૦૦૧ ૧ 3 આપનાર દાતાનું નામ તકતીમાં લગાવવામાં આવશે. જેઓની ભાવના હોય તેઓને !
નીચેના નામનો ડ્રાફટ કઢાવી મેકલવા વિનંતી છે. (પટનાની કોઈપણ બેન્ટ ને મોકલી ને ન શકાશે.)
પટના ગ્રુપ ઓફ જૈન શ્વેતાંબર ટેમ્પલ કમિટિ સંસથાને ખાતુ કનારા બેંક પટના સિટિમાં છે. આ બેંકને ચેક-ડ્રાફટ છે
(અનુ. પાન ૧૬ ઉપર) 1
Page #163
--------------------------------------------------------------------------
________________
' લાદેશે પ્રારક . વિજયસૂરીશ્વરેજી મહારાજની
Acu zorul unor evo PBUI MUL YU12g 47
Aણા૨ાણી મા
• હવાઉક.
પ્રેસક મેઘજી ગુઢકા
૮jલઈ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ (૪te :
(Rose). :રેજચંદ્ર કીરચંદ જેઠ
વઢવા). જાજેદ
# F (જજ)
KNS
•
ઝાઝરાZ1 વિદ્ધા ૪, શિવાય ચ મ
૪
4 વર્ષ : ૧૦] ૨૦૫૩ આસો સુદ પ્ર.-૬ મંગળવાર તા. ૭-૧૦-૯૭[અંક: ૯૫૧૦
પ્રકીર્ણક ધર્મોપદેશ દi
પ. પૂઆ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા J૨૦૪૩, અષાઢ વદિ–૧૩ મંગળવાર તા. ૨૩-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તો ત્રિવિધે, ને 5 મિચ્છામિ દુક્કડમ (પ્રકરણ ૨૦ મું )
–અવ૦) 4 ૨વા બધા ધર્મ કરનાર મરી મરીને ક્યાં જાય ? તમને “મારો પરલોક ન 8 બગડ નેઈએ તેવી ચિંતા છે ? પરલોક માનો છો ખરા ? આ લોકમાં પણ છે મારાથી મોટું ન થાય તેની ચિંતા છે કે અહીં સારી રીતે ગોઠવી ગોઠવીને ખોટું | કરો છો ? આજનું ભણતર ભણતર નથી. ભણેલા એટલા માટે ભણે છે કે સારી રીતે પાપ છે કરી શકાય. ! ચોપડા ખોટા કેમ લખવા તે શિખવનારી કેલેજો ચાલે છે. તેમાં તમારા . છોકરા પણ ભણે છે અને તમે તેને ત્યાં ભણાવો છો. ભણાવ્યા પછી તેને કહ્યું છે કે ખોટું ન કરેતે ! તમારો છોકરો છે જ કરે છે તેમ ખબર પડી જાય તો તે છે. પછી તમે કઢી તેની પર પ્રેમ બતાવે નહિ તેમ કહ્યું છે ? મારે છોકરો દુર્ગતિમાં છે જાય તેવા કામ કરે તે મારાથી સહન થઈ નહિ આપું માનનારા બાપ કેટલા મળે? મારે ય દુર્ગતિમાં જવું નથી અને મારો પરિવાર પણ દુર્ગતિમાં જાય તેવાં કામ કરે નહિ { આવા નિર્ણયવાળાને સાચા આસ્તિક કહેવાય ! શાસ્ત્ર જેન જાતિ અને જૈનકુળને.
મહિમા એટલા માટે જ ગાય છે કે- જેનજાતિ અને જૈનકુળમાં જન્મેલો જીવ મરી | 4 જાય પણ કદી ખોટું કામ ન કરે અને કરે તો તેના માબાપને પાલવે નહિ. આવી વ્યાખ્યામાં તમે બધા આવી જાવ ખરા ?
-
-
-
-
-
-
Page #164
--------------------------------------------------------------------------
________________
ધ
: શ્રી જૈન શાસન અઠવાડક] તમને બધાને આ મનુષ્યભવની કિંમત છે ? જૈન ઘરે જમ્યા તેની કિંમત છે છે ? શ્રી નવકારમંત્ર મળ્યો તેની કિંમત છે ? શ્રી નવકારમંત્ર ગણનારે શી ઇચ્છાB વાળો હોય ? શ્રી નવકારમંત્ર ગણનારને સંસારમાં ય રહેવું પડે, સ સાર પણ ૨ માંડવો પડે, પૈસે પણ મેળવવો પડે પણ તે તેને પાપ માને. તમે પૈસા-ટકાદિને ૪ પાપ માને છે ? ઘરમાં રહેવું પડે તેને પાપ માને છે ? સારે. ૨ બંગલો મળે તે પુણ્યોદય પણ તેમાં મળી રહે તે પાપક્રય છે તેમ માને ?
છો ? તમને મંદિર- ધર્મસ્થાન સારાં બાંધવાનું મન થાય કે બંગલો સારો બાંધવાનું જ મન થાય ? તમારા મોટા બંગલામાં પણ ભગવાનનું મંદિર હોય ? પૌષધશાળા { હોય ? મોટા શેઠીયા પણ રોજ પૂજા કરે ? વ્યાખ્યાન સાંભળે ? વેપાર બંધ કરી આ દીધું હોય તેવા કેટલા મળે ?
સભા. : આજનું ભણતર ન ભણાવીએ તે શું કરીએ ?
ઉ૦ : આજનું ભણતર ન ભણાવો તો છેક મૂરખ જ રહે ? બી જી રીતે ? { ભણાવવાની તમારી શકિત નથી ? જરૂરી ભાષાજ્ઞાનાદિ માટે તમે બીજી વ્યવસ્થા કરી 4 શકો તેમ નથી ?
આજની સ્કૂલમાં ભણતા છોકરા મા-બાપને, મા-બાપ નથી માનતા. મા-બાપને છે પગે લાગતા શરમ આવે છે. ઘણા તે મા–બાપને કહી દે છે કે– અમારી વાતમાં 8 તમારે આવવું નહિ. અમારી વાતમાં ભાંજગડ કરવી નહિ. તમારા છોકરાને તમે ! તે માગે તેટલા પૈસા આપો છો પણ તે પિસા ક્યાં વાપર્યા તે પૂછી શકે નહિ. છતાં કે પણ મા-બાપ તેને હોશિયાર માને છે. તમે તે તમારાં સંતાનોના મા-બાપ છે કે દશમન છો ? તમારે તમારા સંતાનને સારા રાખવા હોય તે નકકી કરો કે- એકવાર જે પૈસા વાપરવા આપ્યા તે ક્યાં વાપર્યા તે પૂછ્યા પછી જ બીજીવાર પૈસા આપવા ! આગળ એક પાઈ આપી હોય તે તે ય ક્યાં વાપરી તેને બરાબર ન ? જવાબ ન આપે તે બીજી આપે નહિ; એટલું નહિ ઘરની બહાર પણ ન જવા દે.
તમે બધા રોજ શ્રી નવકારમંત્ર ગણે છો અને તેમાંની એક પણ ચીજને રે { તમારે ખપ નહિ, તેવા થવાની ઈચ્છા પણ નથી તે શું કામ તે ગણે છે ? શ્રી છે નવકારમંત્ર ગણીને તમારે શ્રીમંત થવું છે. ખાઈ-પીને લહેર કરવી છે તે તમારી { તે પ્રવૃત્તિ તમને ક્યાં લઈ જાય ? શ્રી નવકારમંત્ર ગણનારે નરકે ન જાય તે. જેમ
તેમ ગણનારો નરકે પણ જાય. શ્રી નવકારમંત્ર ગણતાં ગણતાં નરકનું પણ આયુષ્ય છે બંધાય દુશમન મરી જાય, પાયમાલ થાય તે માટે જ શ્રી નવકારમંા ગણો હોય ?
Page #165
--------------------------------------------------------------------------
________________
૧ વર્ષ ૧) અક ૯-૧૦ તા. ૭-૧૦-૯૭ :
: ૧૬૩ છે તે ? ઘણા એવા પણ છવો હોય છે જે બીજાને હલકા પાડવા માટે પણ ધર્મ કરે ' છે. સાધુ થવાની ઈચ્છાવાળે હોય તે જ શ્રી નવકારમંત્રને સાચી રીતે ગણનારે. ને કહેવાય, કઢચ સાધુ ન પણ થવાય તો ય જે તેનું દુઃખ હોય તે તે ય સદગતિમાં
જાય. જેનકુળમાં જન્મીને તમે સારી રીતે જીવો છો ? તમારું જીવન જૈનકુળમાં જન્મેલા છે જેવું છે ? તમે જે રીતે જીવે છે તે જાહેરમાં કહી શકે તેમ છે ? શ્રી નવકાર{ મંત્ર ગણનારની કશી જોખમકારી નથી !
શ્રી નવકારમંત્રમાં મોક્ષમાર્ગના સ્થાપકને, મેક્ષે ગયેલાઓને અને મોક્ષે જવા માટે જ મોક્ષમાર્ગની આરાધના કરનારાને સ્થાન આપ્યું છે. તેમાં તમને ઘાલ્યા છે ? * ઇન્દ્રોને પણ ઘાલ્યા છે? ઈન્દ્રો તેમની આગળ પિતાની ઈન્દ્રપઢવીને તુચ્છ માને છે,
તેમના પગમાં પડે છે, પિતાના દેવજન્મને મેટી જેલ માને છે. તમે તમારા ઝુંપડાને ય મહેલ મા નો છે તમને તેને ય એટલે મેહ છે જેનું વર્ણન ન થાય. ઈન્દ્રો સર્વવિરતિને નમસ્કાર ર્યા પછી સિંહાસન ઉપર બેસે છે. સાધુ નથી થઈ શકતા તેનું તેમને ! ઘણું દુઃખ હોય છે. તમે સાધુ થઈ શકે તેમ હોવા છતાં પણ તમને સાધુ થવાનું મન પણ થતું નથી.
તમારામાં સમ્મહત્વ છે ? સમ્યહત્વ પામવું છે ? સમકિત વિનાની ધર્મકરણી કશા કામની નહિ તેમ અનેકવાર સાંભળવા છતાં પણ મારામાં સમક્તિ છે કે નહિ. તેની ચિંતા કરી છે ? સમજુ હોવા છતાં સમક્તિની ઇચ્છા વિના અને સમ્યક્ત્વની હાજરી વિના કરેલો ધર્મ તે ધર્મ જ નથી. ધર્મ કરનારમાં સમકિત હોવું જોઈએ ? કાં તે તે પામવાની ઈચ્છા હોવી જોઈએ. જેનામાં સમક્તિ હોય તેને આ બંગલે ! જેલ લાગે, પૈસે અનર્થકારી લાગે, કુટુંબ બંધન લાગે, વહેલામાં વહેલા સાધુ થઈને છે મંક્ષે જવાનું મન હોય. જેને રોજ મેક્ષ યાઢ આવે નહિ તે શ્રી નવકારમંત્રા ગણવા છે છતાં પણ લાયક ન કહેવાય. જેને મોક્ષે જવું હોય તેને સાધુપણુ જોઈએ. ભાવથી ! પણ સાધુપા પામ્યા વિના કેઈને મેક્ષ ન જ થાય આ શ્રદ્ધા છે ? આવી શ્રદ્ધા
હોય તેને સાધુ થવાનું જ મન હોય ને ? હજી સુધી સાધુપણું ન પમાયું તેનું દુઃખ હોય, સાધુને જોઈને થાય કે આ ફાવી ગયા અને હું ફસી ગયો ! સારા શ્રીમંતને જોઇને શ્રીમંત થવાનું મન માય, મેટા બંગલાવાળાને જોઈને બંગલાવાળા થવાનું મન થાય પણ મંદિરને જોઈને છતી શક્તિએ મંદિર બંધાવવાનું મન પણ ન થાય, સાધુને જોઈને સાધુ થવાનું મન ન થાય, ભગવાનને જોઈને ભગવાન થવાનું મન ન થાય તે નવકાર ગણુનારા સાચા કહેવાય કે જઠ્ઠા કહેવાય ? માટે જ સમજાવી ! રહ્યા છે કે તરવાની કળા જાણવા છતાં પણ પાણીમાં પડ્યા પછી હાથ પગ ન
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૬૪ :
હલાવે તેા ડૂબી જાય. સારામાં સારી કળા તા નકામી થાય તેમ આવે! નવકાર મંત્ર થવાનું મન ન થાય તે કેવા કહેવાય ?
: શ્રી જૈન શાસન (અઢવાડિક)
જાણવા છતાં પણ તેના ઉપયાગ ન કરે મળવા છતાં પણ શ્રી અરિહંત પરમાત્માદિ
પણ દુર્ગતિમાં ન જાય ચિંતા છે ખરી ? તમે તમારા પરિવાર પણ
સમજી શકે એવા હેવા છતાં પણ તમને મારી જાત અને મારા પરિવારમાંથી પણ કાઈ દ્રુતિમાં ન જાય આવી શક્તિમુજબ ધર્મ નથી કરતા તેનું તમને દુ:ખ છે ખરુ. શક્તિમુજબ ધર્મ નથી કરતા તેનું પણ તમને દુઃખ છે ખરુ ? શક્તિમુજબ ધર્મ ન કરીએ અને તેનું દુઃખ ન હેાય તે। શ્રી નવકારમંત્ર આપણને પણ ફ્ળ્યે નથી તેમ કહેવાય ને ? આપણને જે ચાગ મળ્યા છે તેને સફળ કરવા છે ને ?
તમે બધા મેાક્ષના જ અી છે, તે માટે સાધુપણાના જ અથી' છે. - ચેાગે ઘરમાં રહેવું પડયું છે. માટે રહ્યા છે! એમ હું કહું ને ? દેશિવતિના પરિણામ સર્વવિરતિની લાલસા એટલે તીવ્ર ઇચ્છા માગે છે, સામાન્ય ચ્છિા નહિ. તેવા જીવમાં જ સમ્યક્ત્વ હોય, બાકીનામાં ન હેાય. સમક્તિ ઉચ્ચરવા માત્રથી આવી જાય તેવુ' નથી. જે જીવ સમક્તિ પામે તેને ઘર-ખારાદિ છેડવાનું મન હેાય, ઘરખારાદિ ન છૂટી શકે તેનું દુ:ખ હાય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સારિત્ર એ ત્રણે ભેગા થાય તે જ મેાક્ષ મળે, જ્ઞાની હંમેશા શક્તિમુજબ ક્રિયા કરનારા હાય. ધર્મીક્રિયા કરવી ન ગમે તે જ્ઞાની નથી. તેનુ જ્ઞાન તેને ઊંધે માર્ગે લઇ જનાર છે, સંસારમાં ડુબાડનાર છે. આપણે મેક્ષ વિના બીજુ કાંઇ જેઇતું નથી. મેાક્ષમાં જે સુખ છે તેવું ખીજે કશે નથી. તે માટે આ મળેલી સારી સામગ્રીને સદુપયેાગ કરતા થાવ તેા કામ થઈ જાય. તે માટે શું કરવુ તે હવે પછી,
કવિત ઃ
-
કવિ ન્રુસિ હ ભટ્ટ
“સ્તુતા સંપૂજિતા પુષ્પ; ધૂપ
ગંધાઢિ મિસ્તથા”
“ઠાતિ વિત્ત પુત્રં ચ, મતિ ધર્મે ગતિ ‘શુભામૂ’
સ્તુતિ પ્રાથનાથી પુષ્પ–ધૂપ-દીપ-ચ'ઇનથી ભાવથી પૂજાએલા ભગવાન લક્ષ્મી પુત્ર આપે અને ધર્મમાં મતિ રાખે, અને ગતિ શુભ માગે કરાવે.
‘જ્યાં સુખ નથી કંઈ દુ:ખ નથી, નથી હુ ‘એ જ્ઞાન આપે, શાંતિ મળતી, જાણુતાં
સ'સાર માયાવી ખધા જ્યાં હષ છે ત્યાં શાક છે? ‘સુખ થાડુ દુ:ખ અતિયય, આપતા આ લેાક છે’
કે કઈ શેાક પાપુ’ સહુ સાધુ મધુ
Page #167
--------------------------------------------------------------------------
________________
:
સા મા યિ કે
સફર |
Ei
-સત્ય તિથિ માગના મસીહા : પૂ. પ્રેમસૂરીશ્વરજી મ. -સત્યમાર્ગના પ્રારંભક : પૂ. અમૃતસૂરીશ્વરજી મ. -સત્યમાર્ગના સાધક : પૂ. ભુવનભાનુસૂરીશ્વરજી મ.
જૈન શાસનમાં ક્ષયે પૂર્વ તિથિ કાર્યો વૃદ્ધી કાર્યા તારા' એ સિદ્ધાંત મુજબ ? ૧ ૧૯૯૨ સંવત્સરી કરવા માટે રૂ. આ. ભ. શ્રી વિ. પ્રેમ સૂ. મ. સા. ૧૯૯૨માં મુંબઈ 1 લાલબાગમાં ચાતુર્માસ હતા ત્યારે રાત્રે દશ વાગ્યે પૂ. રામચંદ્ર સૂ. મ. ને બેલાવ્યા છે અને કહ્યું આપણે સંવત્સરી સાચી નહિ કરીએ તે આવતી શાલ પણ ખોટું કરવું પડશે.
પૂ. રામચંદ્ર સૂ. મ. એ કહ્યું : સાહેબ, ઘણે ઉહાપોહ થશે. ગેડીજમાં ક્ષમાભદ્ર સૂ. મ. મલાડમાં ભુવન સૂ., સુદર્શન સૂ. મ. ચાતુર્માસ છે અને બીજે પણ આપણી છે મહાત્મા છે માટે ચોમાસામાં તકલીફ ઉભી થશે.
૫. પ્રેમ સૂ. માએ કહ્યું-ભલે થાય પણ આપણે ખોટું કરાય નહિ. અને આ 1 માટે આ પણ ૧૦૦ સાધુ મુંબઈમાં ચાતુર્માસ છે તેમને ભેગા કરીને નિર્ણય કરી લેવો છે. ? ૫. રામચંદ્ર સૂ. મ. એ સાહેબ બહુ અઘરું છે, ઘણી ધમાલ થશે. માટે ? વિચારીને આગળ કરીએ.
૧. પ્રેમ સૂ. મ. એ કહ્યું : આપણે ૧૦૦ સાધુ છીએ અને આ વખતે નહિ ? 4 કરીએ તો આવતી વખતે ૧૦માં પણ આ ફેર આવે છે. માટે નકી જ કરવું છે ! અને સાધુ ભેળા કરો.
. રામચંદ્ર સૂ. મ. કહે સાહેબ-હવે પછી વિચારજો. છે. પ્રેમ સૂએ કહ્યું : કહે-નહીં હમણાં જ કરવું છે.
૫. રામચંદ્ર સૂ. મ. કહેસાહેબ બહુ મક્કમ રહીને સામને કરવું પડશે. આપ 1 કહો છો તે કરીશું પણ મકકમ જ રહેવું પડશે.
1. પ્રેમ સૂ. મ. કહે-મકકમ જ છીએ અને રહેશું, પણ આ કરવાનું જ છે. આ ૫. રામચંદ્ર સૂ. મ. કહે-તે સાહિબ ચિંતા ન કરશો–થઈ જશે.
સવારે બધા સાધુને ભેગા કરવાના સંદેશ ગયા.
૧
૫. કપૂ૨ સૂ. મ. અને પૂ. અમૃત સૂ. મ. તે વખતે ખંભાત અમર જેન 1 શાળામાં ચોમાસું હતા તેમણે પંચાંગ જોયું અને સંવત્સરી ઉદયાત્ ચોથની કરવી ?
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૬૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે
જોઈએ. તે વાત વ્યાખ્યાનમાં મૂકી શ્રેષ્ઠિવરશ્રી કસ્તુરભાઈ અમરચંદભાઈએ કહ્યું--તમે જે ! કરશે તે અમે કરીશું. પૂ. કાન સૂ. મ. ખંભાત નવાબના ગેઝેટમાં પણ કઈ રીતે ? સંવત્સરી લખાવી ગયા છે.
પૂજ્યશ્રીએ મુંબઈ લાલબાગમાં પૂ. આ. શ્રી વિજય રામચંદ્ર સૂ. મ. . ટપાલ છે + લખી કે અમે ઉદયાત્ ચિથની સંવત્સરી કરવા તૈયાર છીએ આપ પુરવાર કરી શકે { તે જણાવો, વળી પૂ. કાન સૂ. મ. પણ ખંભાતના નવાબના ગેઝેટમાં ઉઢયાત એથની ? * સંવત્સરી લખાવી ગયા છે.
પૂ. રામચંદ્ર સૂ. મ. નો પત્ર આવ્ય-પુરવાર કરવામાં વાંધો નથી તમે કરી ? છે શકે તે કરે, અત્રે પણ વિચારણા ચાલે છે. 4 આ વાત વ્યાખ્યાનમાં મુકાઈ. કસ્તુરભાઈ શેઠે ઉભા થઈને જાહેર કર્યું તમે 1 કરશો તે અમે કરીશું. અને આ રીતે સૌ પ્રથમ નિર્ણય અને જાહેરાત પૂ. અમૃત ૫ સૂ. મ. કરી અને સત્ય સંવત્સરીની બે પાંચ વખતે ઉઢયાત એથની જાહેરાત કરીને ૧ પ્રારંભ કરવાનું કાર્ય પૂ. કપૂર સૂ. મ. પૂ. અમૃત સ. મ. એ કરી સત્ય માર્ગને
જય જયકાર કર્યો.
પૂ. આ. ભ. શ્રી વિજય પ્રેમ સૂ. મ. સા. એ મુંબઈમાં સમુકાય ભેગ. ક્ય અને એકી અવાજે ઉદયાત ચેથ અને સર્વ પર્વ તિથિએ ઉઝયાત તિથિએ કરવાને નિર્ણય થયો અને સકલ સંઘમાં ઉઢયાત તિથિની આરાધનાનો વિજય દવજ પૂ. આ.
ભ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. એ ફરકાવ્યો. સત્ય તિથિ માર્ગના મસીહા બની જેન છે. ન ધર્મની વિજય પતાકા ફરકાવી.
આ સમયે પ્રખર પ્રવચનકાર પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. હતા ! { પરંતુ તિથિ માર્ગની સત્યતાની શ્રદ્ધા છતાં તે બાબતમાં વધુ તે પૂ. જંબૂ પૂ. મ. | અને પૂ. પં. શ્રી કાંતિ વિ. ગણિવર નિષ્ણાંત હતા અને પાઠ વિ. બધા કાગોને પૂ. 8. રામચંદ્ર સૂ. મ.ને આપ્યા અને તેઓશ્રી સત્ય પ્રરૂપક સિદ્ધાંત પ્રરૂપક પ્રવચનકાર હતા ? અને તે મુજબ સત્ય તિથિ માર્ગની પ્રરૂપણ કરીને પૂ. પ્રેમ સ. મ. ની આજ્ઞાના 4 અંતરના ઉપાસક બની જય જ્યકાર કર્યો.
જામનગરના વીશા શ્રીમાળી જ્ઞાતિ ઉપાશ્રયમાં પૂ. ભુવનભાનુ સૂ, મ. થ તુમસ હતા અને શ્રી પુનમબાબુ તરફથી ઉપધાન નકી થયા અને આસો સુઢ ૧૪ બે હતી.
*
*
* :
Page #169
--------------------------------------------------------------------------
________________
૧
વર્ષ ૧૦ અંક ૯+૧૦ તા. ૭–૧૦–૯૭
: ૧૬૭
છે
છે તેમાં પ્રતિક્રમણમાં કઈ ભેદ પણ થતું ન હતું પરંતુ પત્રિકામાં બે ચઢશ લખવાની ન બાબતમાં વિરોધ થયો અને પૂ. ભુવનભાનુ સૂ. મ. ૨૫ સાધુ મહાત્માઓ ચાલુ ચોમાસે છે ત્યાંથી વિહાર કરી ૪૫ દિગ્વિજય પ્લોટ તપાગચ્છ ઉપાશ્રયે પધાર્યા. ત્યાં ઉપધાન થયા છે અને ઉઢર, તિથિના ઉપાસક પૂ. ભુવનભાનુ સૂ. મ. એ ત્યાં ચાતુર્માસ પૂર્ણ કર્યું. ઉપધાન { માળારે પણ વિ. ભવ્ય પ્રસંગ ઉજવાયો.
આ. ભ.એ ઉઠયતિથિ રક્ષા માટે આવો ભવ્ય ભેગ આપ્યો. હવે તેમને મુ પરિવાર આ મહાન ભેગને એળે ન જવા દે એ ઇચ્છનીય છે. આમ તે પૂ. ચંદ્રશેખર વિ. મ. ખતે વીશા શ્રીમાળી જ્ઞાતિમાં સુઠ-૫ બે કંકોત્રીમાં છપાએલી પરંતુ પૂ. આ. 4 શ્રી ભુવનભાનુ સૂ. મ. વખતે જ વિરોધનો વંટેળ ઉપાડયો હતો.
પૂ. રામચંદ્ર સૂ. મ. જૈન શાસનના તારણહાર અને પનોતા સુકાની હતા. { તેઓશ્રીએ સઢા સત્યને પક્ષ લઈને જીવન અને જૈન શાસન દીપાવ્યું છે તેમ તિથિના 1 પ્રશ્નમાં પણ પૂ. પ્રેમ સૂ. મને સત્ય પક્ષ સ્વીકારીને ગુરૂની સાચી વફાકારી જેનશાસન છે અને જગતમાં પ્રગટ પ્રભાવશાળી બનાવી છે અને તેથી જ તેઓશ્રીને જેનશાસન તે રક્ષાનો એક સૌથી ઉંચો છે.
સત્ય કયા? અરહંત યા અરિહંત?
આ દેશનો સત્ય એક હજારીમલ ભુરમલજીએ કુનું લ (એ.પી.)થી એક પુસ્તિકા પ્રગટ કરી છે તેમાં ન | નમો અરિહંતાણ ખોટું છે અને નમો અરહંતાણું સાચું છે તેવો લખવાનો પ્રયાસ પણ છે છે તે લખે છે કે :
નમસ્કાર સૂત્ર કા પ્રથમ પા જે કિ નમે અરિહંતાણું કહા જાતા હે જિસકા અર્થ છે 3 હોતા હે અરિ–યાને શત્રુ દુશમન હતાણું-યાને મારના નાશ કરના હત્યા કરના આદિ.
શ૩ અર્થાતુ-દુશમન કે મારનેવાલે નાશ કરનેવાલે કે નમસ્કાર ઐસા કહા જાતા હે. 1 યહાં પે સમઝાયા જાતા હૈ કિ રાગ દ્વેષ ક્રોધ માન માયા લેભ આદિ આત્માને 1 શત્રુ હે દુશ્મન છે અતઃ શત્રુ કે મારના ચાહિયે નાશ કરના ચાહિયે.
યહાં પર ભૂલા કિયા જાતા હૈ કિ જૈન દર્શન કા મૂળ આધાર મૌલિક સિદ્ધાંત હી કિસી કે નહીં મારને કા હે? મન વચન કાયા ઈન તને સે ભી કિસી કે મારને ! કા સંક૯૫ કિયા જાતા હૈ ઔર ઐસા કહને સે ભી આત્મા કે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત {
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૬૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
હાતા હૈ જબ કિ યહાં પર મારના નાશ કરના આર્દ્રિ ક્યાય જન્ય શબ્દોં કે વિશેષણે સે તીર્થંકર જૈસે મહાન વીતરાગ મહાન સર્વોત્કૃષ્ટ આત્મા કા સબાધિત ક્યા જાતા હું ચહુ ક્તિના ઉચિત હેક્તિના યોગ્ય અયોગ્ય હે, વૈર સે વૈર સમે નહી' કે। ભી ભૂલા ક્રિયા જાતા હૈ !
આ લખાણમાં તેમને શ્રી નવકાર મંત્ર ઉપર જ શ્રદ્ધા નથી જેથી ઢિંગ’ખર સ્થાનક્વાસી તેરાપ'થીઓએ પણ એ પાને ખાટા ક્હો નથી જ્યારે આ ભાગ્યશાળી તેને ખાટા કહે છે. અને ગણધરો આદિ ઉપર અરિ એટલે રાગ દ્વેષ શત્રુને હુ તાણું એટલે હણનારા આવા અર્થના પણ અમલાપ કરે છે. અને શ્રદ્ધાથી ભ્રષ્ટ કુતર્કથી ભરેલા એ તેમણે પસૂત્ર ભગવતી સૂત્રમાં અરિહંતાણુ શબ્દના પાટાંતો પણ અરહંતાણું અરુડુંતાણુ' વિ. છે, પરંતુ બા અજ્ઞાની આત્મા મૂળ મંત્રમાં રહેલા અરિહ‘તાણુના અપલાપ કરીને મહા આશાતના કરનાર બન્યા છે.
આવા
તે જગતને તે ભરમાવી શક્શે નહિ પણ પાતે ભ્રમથી મુક્ત બને અને ભત્રમાં ન ભટકે એજ તેમને માટે સારૂ છે.
ભગવતી સૂત્રમાં વ્યાખ્યા કરતાં લખ્યુ` છે કે—અદૃવિહપિય કમ્મ અભિભૂય* હાઇ સયલ જીવાણુ તે ક્રમ્મારિહંતા અરિહંતા તેણુ વચ્ચ ́તિ. પૃષ્ઠ ૩. ‘જિણે'તિ જયતિ નિરા કરાતિ રાગદ્વેષાદિ રુપાનરાતીનિતિ જિન:
પૃષ્ઠ ૧૦.
આ રીતે શાસ્ત્રની વાર્તા પ્રસિધ્ધ છે.
હજારીમલજીએ આ રીતે જૈન શાસનના અનેક સત્યોને અસત્ય ઠરાવવા પહેલાં પણ પુસ્તિકા પ્રગટ કરી છે તેમના આ આત્મઘાતી રાગ દૂર થાય એજ અભિલાષા...
૨૦૫૩ અષાડ ૧૪ ૭
જિનેન્દ્રસૂરિ
જામનગર
એસવાળ કાલાની,
જિનવચન અપલાપની સ્થિતિ
વીરાપદિષ્ટ, પત્તાપલાપાત્સડધે જમાલિત દુર્લીંગાડભૂત । વ્યઙ્ગઃ પુમાનગુલિમાત્રભઙ્ગાષ્ઠિમÁમલ્યપદ લભેત !!
-
(૫*ચલિગીપ્રકરણબૃહ્રવૃત્તિ પૃ. ૯૩)
વીરપરત્માએ ઉપદેશેલા એક પદને પણ એળવવાથી જમાઇ જમાલિમુનિ પણ સધમાં કમભાગી બની ગયા. એક માત્ર અંગુલીના ભગ માત્રથી વિક્લાક માનવી શું અગલ પદને પામી શકે ?
Page #171
--------------------------------------------------------------------------
________________
{ $ મહાભારતનાં પ્રસંગો છુ
(
[ પ્રકરણ-૧૫].
– શ્રી રાજુભાઇ પંડિત
|
૧૫. નળ-દમયંતી વિવાહ, હું છું ત્યાં સુધી કેની તાકાત છે કે દમયંતીને પરણી શકે. નલ! સમજી જ, ૧ છે અને દમથતીને છોડી દે, નહિ તે યુદ્ધ કરવા તૈયાર થા. આ કુણુરાજને હરાવ્યા છે વિના તું દમયંતીને પરણી નહિ શકે.”
દમયંતીએ તેને પસંદ ના કર્યો તેથી દુખી કેમ થાય છે કૃણરાજ! પાપથી ? પણ નહિ ફકત પઢારાની વાંછા કરનારે તું હવે એક ક્ષણ પણ ટકી નહિ શકે.” છે એમ કહેતાં ? નલરાજ કૃષ્ણરાજની સામે નિશ્ચિંશ તલવાર તાણને સંગ્રામ ખેડવા | 8 સજજ થયા.
વિઢના કુંડિનપુર નગરના ભીષ્મ પરાક્રમી ભીમરથ રાજાની પુષ્પદંતી રાણીએ 5 દાવાનલથી ઢવથી) ત્રાસીને ભાગેલે દંતી=હાથી પોતાના મુખમાં પ્રવેશતા જોયે. ઉત્તમ | છે પુન્યવાન ગલનું કુક્ષિમાં અવતરણ થવા રૂ૫ ફળ સાંભળી રાણી ખુશ ખુશ થયા. હજી 8 રાજા-રાણી આ સ્વપ્નની વાત કરતા હતા ત્યાં જ એક ઐરાવત જેવો વેત હસ્તિ રાજા કે આ પાસે આવ્યા. રાજા-રાણી બંનેને હાથીએ પિતાના ઉપર બેસાડી આખી નગરીમાં ૧ ફેર થી પાછા રાજમહેલમાં ઉતારી હાથી જાતે જ આવાનસ્તંભમાં આવી ગયો. દેવોએ 1 8 પુષિ અને રત્નો વરસાવ્યા. રાજાએ પણ સુગંધિ દ્રવ્યથી હાથીના શરીરે વિલેપન કરી ૪ ઉત્તમ પુછપથી પૂજા કરી.
ગર્ભકાળ પૂર્ણ થતાં પુષ્પદંતી રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. રૂપ-સૌંદર્ય 1 પૂણે તે પુત્રીના લલાટમાં સૂર્યના બિંબ જેવું જ તેજસ્વી તિલક ઝળહળી રહ્યું હતું. છે [વીરમતીના ભવમાં અષ્ટાપદ તીર્થના વીશે ય તીર્થકરોના લલાટમાં રત્નજડિત સુવર્ણ 1 તિલક ભરાવ્યા હતા તેનું આ ફળ હતું.]
લલાટ-તિલકની ઝળાહળાથી વધુ દેદીપ્યમાન લાગતી આ પુત્રીનું નામ કવથી છે ૪ ભાગેલા કંડીના સ્વપ્નના આધારે દવદંતી રાખવામાં આવ્યું.
ધારાઓથી પ્રેમપૂર્વક લાલનપાલન કરાતી કવદંતી–મયંતી ધીરે ધીરે ૮ વર્ષની 4 થતાં કલાચાર્ય પાસે કળાભ્યાસ અર્થે મૂકવામાં આવી. દરેક કળાને ટુંક સમયમાં હસ્ત-1
ગત કરીને કલાપૂર્ણ બનેલી દમયંતીએ કળાની પરીક્ષા સમયે રાજાને એટલા ખુશ | છે કે જેથી ૨જા પિતે સમ્યગ્દર્શનમાં દઢ બન્યા.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૭૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક છે. છે અત્યંત ખુશ થયેલા રાજાએ કલાચાર્યને એક હજાર લાખ સોનામહોરથી સન્માન છે
કરી વિસર્જન કર્યા ને ધીરે ધીરે લાપૂર્ણ મયંતી યૌવનારંભને પામવા લાગી. શાસનદેવીએ આવીને
ભવિષ્યમાં થનારા શ્રી શાંતીનાથ ભગવાનની એક સુવર્ણમય પ્રતિમા દમયંતીને આપી. . અને હંમેશા તેની પૂજા કરવાનું જણાવી દેવી અદશ્ય થયા. ઉફુલ-પ્રકુલ નયનોવાળી છે મયંતી રેજ આ પ્રતિમાની પૂજા–વંદના કરવા લાગી.
સમય જતાં મયંતી હવે ૧૮ વર્ષની યૌવના બની. માતા-પિતાને તેને અનુરૂપ કે પતિની ચિંતા સતાવવા લાગી. દેશ-દેશમાં દૂતોને મેલી અનુરૂપ વરની તપાસ કરી છે પણ ક્યાંય દમયંતીને અનુરૂપ વર ન મળે તે ન જ મલ્યો.
આખરે... ભીમરથ રાજાએ મી-દમયંતીને સ્વયંવર યોજયો તેને મોકલી દેશદેશના રાજાઓને સ્વયંવરમાં આમંત્રા
દેશદેશના રાજાઓ-રાજપુત્રો સ્વયંવરમાં આવી પહોંચ્યા. કેશલ દેશના નિષધ છે રાજા પણ નલ અને કુબર નામના પિતાના બંને પુત્ર સાથે આવ્યા હતા,
અદભૂત શોભાઓથી સુશોભાયમાન બનેલા સ્વયંવર મંડપમાં રાજાએ તથા 4 રાજપુત્રો ગોઠવાઈ ગયા છે. અને મેતી–મણિરત્નોથી ઝળહળતા આભૂષણે પહેરીને જ દેદીપ્યમાન-રૂપ-સૌન્દર્યની અપ્રતિમ મૂર્તિ સમી દમયંતી સ્વયંવર મંડપમાં પ્રવેશે છે. { લેકેની ચક્ષુએ ઢમયંતી ઉપરથી ખસતી નથી.
રાજાની આજ્ઞા થતાં જ અંતઃપુરની દાસીએ રાજાઓ અને રાજપુને નામ ? 4 લઈ લઈને મયંતીને ઓળખાવવા માંડ્યા.
હે રાજકુમારી ! આ શિશુમાર પુરથી આવેલ ઋતુપર્ણ રાજા છે આ જે . ઈફવાકુવંશના વારસ ચંદ્રરાજ કુમાર છે. આ ચંપારાજ સુબાહુ છે. પેલો હિતકેશ ને પવનપુત્ર ચંદ્રશેખર છે. શું તું એને ઇરછે છે? અને આ છે કેશલાના ધણી નિષધ{ રાજને પુત્ર મહાશકિતશાળી કુમાર નલ છે. અને આ કુબર તેને ભાઈ છે. શું આ છે તને અભિમત છે?
દમયંતીએ તરત જ સ્વયંવરમાલા નલના કંઠમાં આપી દીધી. અને આકાશમાં ખેચરેએ “સારૂ (પસંજ) કર્યું, સારૂ કર્યું” આવો આકાશમાં શેષ ફેલાવ્યો.
- આ જ સમયે કૈધથી ધૂઆંગુ થઈ ગયેલા કૃષ્ણરાજે મ્યાનમાંથી તલવાર { તાણીને ઉઠીને નલને તિરસ્કાર કરતા કહેવા માંડયું કે–સ્વયંવરની માળા તારા ગળામાં 1 નંખાઈ છે તે યોગ્ય નથી થયું. મારી હયાતિ છે ત્યાં સુધી કેની તાકાત છે કે તમને
оооооооооооооооооо
Page #173
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૮ અંક ૯-૧૦ તા. ૭–૧૦-૯૭ :
.: ૧૭૧
કે યંતીને પરણી શકે? નલ ! આ દમયંતીને છોડી દે. કહું છું શાનમાં સમજી જા. છે નહિતર ચુદ્ધ માટે ઉભે થા. તેયાર થા. આ કૃષ્ણરાજને જીત્યા વગર તું દમયંતીને 8 પરણી નહિ શકે.”
રાજ પુત્ર નલકુમારે સામી ત્રાડ નાંખતા કહ્યું-ક્ષત્રિય કુલાંગાર! મયંતિએ તને ? પસંa ના ફર્યો તેથી નકામે દુઃખી શું કામ થાય છે? દમયતીએ મને પસંદ કર્યો છે છે | માટે આ પરસ્ત્રીની ઈચ્છા કરનારા પાપી ! પાપથી પણ ફફડ્યા વગર પરસ્ત્રી તરફ તારી ?
નજર બગાડે છે, પણ તું હવે એક ક્ષણ ટકી શકીશ નહિ.” આ રીતે ક્રધાતુર બનીને 5 છે નલકુમારે નિશ્ચિંશ-તલવાર ખેંચી કાઢી અને સળગતી આગની જેમ નલ અનલ (અગ્નિ) જેવો અસહ્ય તેજધારી બન્યો.
બંને બાજુ કૃષ્ણરાજ અને નલના સૈન્ય યુદ્ધ કરવા સજજ થઈ ગયા.
અને મયંતીએ વિચાર્યું–આ પ્રલય મારે લીધે ઊભો થયો. હું પુન્યહીન છું ? 4 { જે હું તીર્થ કર પરમાત્માની ભક્તિ કરનારી આઈસ્મચારી હાઉ તે હે માતા શાસનદેવતા! ના વિજયી હો અને બંને પક્ષના સૈન્યનું કુશળ હો.” આમ કહી એક ઝારીમાં પાણી લઈ તે પાણી અનર્થની શાંતિ માટે દમયંતીએ કૃષ્ણરાજ ઉપર ત્રણવાર છાંટતા
બુઝાઈ ગયેલા અંગારાની જેમ કૃષ્ણરાજ નિસ્તેજ થઈ ગયો. અને શાસનદેવીના પ્રભાન વથી તેના હાથમાંથી તલવાર પડી ગઈ.
કુરાજ તરત નલરાજને શરણે આવી માફી માંગવા લાગ્યો. નલરાજે કુણરાજને ? માફ કરી દીધો.
પઈ દરેક રાજાઓની હાજરીમાં નળ-દમયંતીને ધમમહોત્સવ-લગ્ન મહોત્સવ ને ધામધૂમથી ઉજવાયો. અન્ય રાજાએ પોતપોતાના દેશ તરફ વિદાય થયા.
. ( ક્રમશઃ )
-
-
- - -
-
-
– શાસન સમાચાર - ધોરાજી-અત્રે પૂ. મુ. શ્રી નેમિચંદ્રવિજયજી મ. તથા પૂ. સા. શ્રી પ્રશા1 શ્રીજી મ.ને ચાતુર્માસ પ્રવેશ અ. સુઢ ૬ના થયો હતે. પ્રવચનમાં વર્ધમાન ઈશતા અને છે
ગૌતમપૃચ્છા વંચાય છે. વિવિધ આરાધના તપો થાય છે સમવસરણ પટ વિ.ની સ્થાપના છે છે ઉત્સાહ થ.
Page #174
--------------------------------------------------------------------------
________________
8 વિજ્ઞાનની આંધી છે
–પૂ. આ. શ્રી વિજય કનકચંદ્ર સૂ. મ.
વિજ્ઞાનની આંધીમાં માણસ પોતાનું ઘર ભૂલી ગયો છે. વિકાસ અને ઉન- ૧ છે તિના સીધા માર્ગ પર ચાલવાને બદલે તે આડા રસ્તે ફંટાઈ ગયો છે. બેટા ખાડા૨ ટેકરાવાળા રસ્તા પર તે ચાલી રહ્યો છે. આમ છતાં પણ તેના મનમાં એક પ્રકારની ભ્રાંતિ ઘર ઘાલી બેઠી છે કે, વિકાસની મંઝીલ પર તે આગળ ને આગળ વધી રહ્યો છે. !
આથી સૌ પ્રથમ આપણે એક વાત સમજી લેવી અનિવાર્યપણે જરૂરી છે કે, પ્રગતિ અને ઉન્નતિને સાચા રસ્તે ક ? અભ્યદયનો રાજમાર્ગ કયે છે? માણસને ! ? આ વાત પર વિચાર કરવા-સમજવા માટે સુઅવસર મળ્યો છે.
એકેન્દ્રિય, બેઈન્દ્રિય આદિ પંચેન્દ્રિય તિર્યંચ આદિ અન્ય જીવોની સરખા. 8 મણીમાં મનુષ્ય મેખરાનું સ્થાન લેંગવે છે. કારણ મનુષ્ય માટે જે વિવેકબુદ્ધિ સુલભ ! લે છે, તે અન્ય જે માટે નથી.
માનવ અવતારનું આ એક મહાન સદભાગ્ય છે કે, આ આખી પરિસ્થિતિ છે સમજવાની, તેના પર વિચાર કરવાની અનુપમ શકિત માનવ માટે સુલભ છે.
નીચલી કેટિના પ્રાણીઓ પોતાના પુણ્ય પૂજના પ્રતાપે પંચેન્દ્રિય જીવની છે ૫ કક્ષામાં આવી બેસે છે. તેમના આગળના પુણ્યના સંચયને પ્રતાપે તેમની ઉન્નતિ છે જરૂર થાય છે, પરંતુ આ ઉન્નતિ વિચાર પૂર્વકની નથી.
ઉન્નતિ માટે શું કરવું જોઈએ ? તેની સ્પષ્ટ સમજ તે બાપડા પાસે નથી. અકામ નિર્જરા અથવા ભવિતવ્યતાના બળ ઉપર જ તે આગળ વધે છે. પરંતુ આ તે વસ્તુની બાબતમાં માનવી ધારે તે પોતાના પુરુષાર્થથી પ્રગતિ સાધી શકે છે, તેની ! પાસે વિચાર શક્તિ–વિવેક શક્તિ છે. આની સરાણ ઉપર પ્રશ્નોને ચડાવીને, મનન ી કરીને તે આગળ વધી શકે છે. છે આના સમર્થનમાં સંસ્કૃતમાં કહેવાયું છે કે, બુદ્ધિને હેતુ તત્વ ચિંતન કર8 વાને છે. દેહને હેતુ વ્રત, પ્રત્યાખ્યાન, શીલની સાધના કરવા અને સંયમ 4 પાલનને છે. લક્ષમી દાન માટે છે. વાણીને હેતુ સત્યમ્, શિવમ્ અને સુંદરમૂની ૧ ઉપાસના કરવા માટે મધુર વાણી ઉચ્ચારવાનું છે. આ બધું જાણવા છતાં– 8 સમજવા છતાં માણસ પોતાની શક્તિઓનો ઉપગ આજે જે માર્ગે કરી રહ્યો છે, ૧ એ વસ્તુ ખિન્નતા જન્માવનારી છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
{
કે. કે.
– પાટણના જ્ઞાનભંડારો અવલોકન –
--પૂ. મુનિરાજ શ્રી ઝાન્તરત્ન વિજયજી મ. ૧
ચાપોત્કટ–ચાવડાવંશીય મહારાજા શ્રી વનરાજ અને જેનાચાર્ય શ્રી શીલગુણ- 5 # સૂરિના સહકારથી પાટણમાં ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ ગુણવંતી છે ગુજરાતની પૂણ્યભૂમિમાં ઉત્તરોત્તર રાજનીતિ, વાણિજ્ય, વિદ્યા, કળા, સાહિત્ય,
ધાર્મિત અને સંસ્કારિતાના શ્રી ગણેશ મંડાયા, આ સીન કમિક વિકાસને વ્યવસ્થિત છે
ઈતિહાસ લખાવો તે હજુ બાકી જ છે. આથ છતાં આપણે એટલું જાણીએ છીએ કે ? એ વાર રાજનીતિ અને વિદ્યા-કળા-સંસ્કારપ્રેમી ગુર્જરેશ્રવર મહારાજ શ્રી સિદ્ધ- ૨ રાજ જયસિંહદેવ અને મહારાજ શ્રી કુમારપાલદેવના સમયમાં રાજનીતિ પારંગત 1
અને વિદ્યા-કળા-સંસ્કારના સ્વામી ધર્મપુરૂષ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિના ઓજસ છે અને પુરૂષાર્થભર્યા સહકારથી સેળે કળાએ ખીલી ઉઠયો હતે. આચાર્ય શ્રી હેમચંદ્ર 8 સાંપ્રઢાચિક પુરૂષ હોવા છતાં તેમણે પોતાની પ્રતિભા અને વિવેકને ઉપયોગ એકાંગી | ૫ સંપ્રઢાય વૃદ્ધિ માટે ન કરતાં ગુજરાતની આડશ સંસ્કારિતાને વિકસાવવામાં જ કર્યો છે હતો. ચારથી પાટણ અને ગુજરાતની પ્રજાને સદાચાર, વિવેક, પારસ્પરિક ધર્મ | અવરોધ અને સંસ્કારિતાનો જે વારસે મળ્યો હતો તેનાં બીજો આજે આપણને ! જોવા મળે છે.
-
-
-
-
આચાર્ય શ્રી હેમચંદ્ર અને તેમના પુરગામી તેમજ જૈનાચાર્યો વિવેકભરી વિદ્યાના સ્વામી હેઇ, એ સૌએ ગુજરાતની ભૂમીમાં અનેકવિધ સાહિત્યની સરિતાએ છલકાવી દીધી હતી. આ સાહિત્યને સમજવા માટે તેમને સર્વ પ્રકારના સર્વદેશીયલ સાહિત્યની જરૂરત પડી અને એ રીતે પાટણ-ગુજરાતની ભૂમીમાં અનેક સ્થળે વિશાળ જ્ઞાનભંડારો સ્થપાવા લાગ્યા. તે પચાનના આચાર્ય શ્રી અભયદેવસૂરિ, વાટિદેવસૂરિ, } શ્રી હેમચંદ્રાચાર્ય જેવા સંખ્યાબંધ સમર્થ જૈનાચાર્યોએ દેશવિદેશમાં ભ્રમણ-પર્યટન ! કરી સવદેશિય વિશાળ સાહિત્યરાશિને ગુજરાતની ભૂમીમાં આર્યો અને મંગાવ્યો. }
એજ કારણ છે કે જેના જ્ઞાન સંગ્રહાલયો સર્વદેશીય વિવિધ વિષયોને લગતા પ્રાચીન 9 પ્રાચીનતમ સાહિત્ય ગ્રંથરાશિથી શોભી રહ્યા છે. એક રીતે એમ કહી શકાય કે છે જેને જ્ઞાનભંડારે શાસ્ત્રસંગ્રહની દષ્ટિએ હંમેશા અસંપ્રદ્યાયિક રહ્યા છે અને એ ? રીતે જૈન સંસ્કૃતિજ્ઞાનનું સમગ્ર ભાવે મૂલ્યાંકન કર્યું છે. આ જ કારણને લીધે જેન ! જ્ઞાનભંડાર ભારતીય અને પશ્ચાત્યે હજારે વિદ્વાનેનું આકર્ષણ બન્યા છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
|
ગુ જ
છે ૧૭૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જૈનાચાર્યો જૈનેતર વિદ્વાનોના સહવાસમાં રહેતા. અને પર પર વિદ્યાની છે લેવડ દેવડ કરતા. આ 1 મેષ ધકાવ્યની ચાંપ પરહિત કૃત દીપિકામાં તેમણે પુનિદેવસૂરિ પાસે આ કાવ્યનું
અધ્યયન કર્યાનું જણાવ્યું છે. કાથરથકવિ સેઢલે પિતાની ઉઢયસુંદરી કથામાં જૈના૧ ચાર્યો સાથે મૈત્રી હોવાનું જણાવ્યું છે. જેનાચાર્યોને સાહિત્ય સંબંધ ઘણે વ્યાપક
હતું એટલે વિદ્યા સાહિત્ય આઢિની તેમની લેવડ દેવડ પણ વ્યાપક જ હતી. એથીએ ૧ આગળ વધીને જૈનાચાર્યોએ સેંકડે જેનેતર વ્યાકરણ, કાવ્ય, શૈશ, અલંકાર, છંદગ્રંથ છે આ દાર્શનિકે શાસ્ત્રો ઉપર વ્યાખ્યા–ટીકા ગ્રંથો રચ્યા છે. આ રીતે ઉત્તરોત્ત ૨ પ્રાચીન છે. ગ્રંથ સંગ્રહો સાથે નવીન રચનાઓને ઉમેરે થતાં જ્ઞાનભંડારો મોટા થતા રહ્યા છે. '
ગુજરાતની ભૂમીમાં અને ખાસ કરી પાટણ આઢિમાં જ્ઞાનભંડારોન. સ્થાપના ! 1 ક્યારે અને કેવી રીતે કેણે કરી એનું વ્યવસ્થિત વર્ણન આપણું સામે નથી, તે છતાં છે 4 આપણા સામે જે કેટલાક ઉલેખે વિદ્યમાન છે તેને આધારે કહી શકાય કે પા ણ આઢિમાં { આવા ગ્રંથસંગ્રહો પાટણની સ્થાપનાના કાળથી નાના પ્રમાણમાં પણ જરૂર હોવા ૫ જોઈએ. પરંતુ વિશાળ જ્ઞાનભંડારો તે ગુર્જરેશ્વર ચૌલુકયરાજ શ્રી સિદ્ધરાવત’ જ્યસિંહ છે દેવના યુગમાં ઉભા થયા છે. આજે પાટણના સંગ્રહાલયમાં તે યુગ પહેલાંના પ્રાચીન 8 હસ્તપ્રતિએ ભાગ્યે જ જોવામાં આવે છે. આ હકીકત ગમે તેમ હા, તે છતાં મહા
રાજ શ્રી જયસિંહદેવ અને કુમારપાલદેવના યુગમાં જૈનાચાર્યો મુખ્યતવે પાટણમાં રહીને કે { જ અનેક વિષયના ગ્રંથની રચના કરતા હતા. આ માટે પાટણમાં જ નહિ પણ તે ન છે સિવાય ખંભાત, છેલકા, વીજાપુર, પાલનપુર, ગાંબુ, હારીજ, થરાદ અ દિ જેવાં 8 R સ્થાનમાં ત્યાંના ધનિકાની વસતિએ-મકાને ખૂલ્લી મૂકાઈ હતી, ફક્ત મકાન જ નહિ છે પણ તે સામે ગ્રંથકારની દરેક આવશ્યતાઓને પુરી પાડવામાં આવતી હતી. ક્યારેક તે છે ખાસ ગ્રંથની આવશ્યક્તા મંડાતાં ખેપીયાએ મેંકલાવીને મંગાવી પણ આ પતા હતા.
પાટણમાં શ્રેષ્ઠી દેહદ્ધિ, આશાવર, વણિક, નેમચંદ, વિચક્રવતિ, શ્રી શ્રીપાળ છે આઢિની વસતિએ હતી, જેમાં રહીને જૈનાચાર્યોએ સેંકડોની સંખ્યામાં ગ્રંથની
રચના પ્રશાન્ત ચિરો કરી છે. આ ઉપરથી આપણે વિશ્વસ્ત રીતે એમ કહે. શકીએ ? છે કે પાટણ અને ગુજરાતનાં જુદાં જુદાં સ્થળમાં વિશાળ જ્ઞાન ભંડારોની થાપનાને સ * આ સમર્થ યુગ હતા અને ગુજરાતને જ્ઞાન અને સંસ્કાર સમૃદ્ધ કરવામાં જેનાચાર્યો ?
અને જૈન ધનિકૈને મહાન ફાળો હતો. આજે જેસલમેર આદિમાં જે જ્ઞાનભંડારો છે . તેમાં હસ્તલિખિત ગ્રંથને મોટે ભાગે એવો છે જે પાટણ, ખંભાત આદિ, ગુજમ રાતમાં સ્થાનમાં જ લખાયેલું છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
છે
વર્ષ ૧અંક ૯-૧૦ તા. ૭–૧૭--૯૭ :
: ૧૭૫ '
આજે જેસલમેર જે મહાન તાડપત્રી સંગ્રહ છે તેમાં એક ચતુર્થાંશ જેટલો છે તે ભાગ ખંભાતના ધનિક પારી, ધરણકે અને સાધુ ઉઝયમહારાજ - બલિરાજે પોતાનો જ ન ધનથી લખા વેલો છે. આ ઉપરાંત બીજી પણ ઘણી પ્રતે છે જે પાટણ, ખંભાત, છે 5 આઢિમાં લખાયેલી છે. આ રીતે પાટણ અને ગુજરાતના જ્ઞાનભંડારેના સાર્વત્રિક લેખનમાં અને વૃદ્ધિમાં મેટે ફાળો છે.
પાટ ના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં ૧. શ્રી સંઘનો ૨. તપાગચ્છનો ૫ ૩. વાડીપા નાથન ૪. સાગરનો ૫. મેંકા મોદીને ૬. વસતા માણેકને અથવા 1 લહેર વકીલને ૭. લીંબડી પાડાનો ૮. મહાલક્ષમી પાડાને ૯. અદૃવસી પાડાને ૬ ૧૦. હિમ્મત વિજ્ય યતિનો ૧૧. પૂનમીયાઆનો મળી પાટણના અગીયાર જ્ઞાન ભંડાર 1 એકત્ર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧ અમદાવાદને શુભવીરને ૨ પ્રવર્તક શ્રી.
કાતિવિ.યજીને ૩ પંજાબનો શ્રી વિજયાનંદ સૂરીશ્વરજીનો અને ૪ જેસલમેરીય 8 3 યતિજીની શ્રી વૃદ્ધિચંદસૂરિ મહારાજનો એમ ચાર ભંડારો પણ આ જ્ઞાન મંદિરમાં છે
મુકવામાં આવ્યા છે. આ સિવાય કચ્છ-ભુજના કુશળશાના યતિએને વ્રજ-રીસ્થાની- 8 | ગુજરાતી ભાષાની કવિતાઓનો અને પિંગળ ગ્રંથનો સંગ્રહ પંડિત અમૃતલાલ દ્વારા
ખરીઢવામાં આવ્યો છે, જે અતિ મહત્વનું છે. કુશળ શાખાના આ યતિએને કચ્છના ? { મરાવને આશ્રય હતો અને તેમને મહારાવે ગામગરાસ વગેરે આપ્યા હતાં. વિક્રમના છે | સત્તર, અઢાર, ઓગણિસમાં સૈકામાં એચિંતે આ યતિઓ પાસે રાજસ્થાન અને ? 1 ગુજરાતમાંર્થ કવિત્વનો અભ્યાસ કરવા માટે અનેષ્ટ વ્યકિતએ આવતી હતી. આ 1 એક રીતે કહીએ તો તે યુગમાં કવિત્વનો અભ્યાસ કરવા માટેની આ એક છે. આ વિશિષ્ટ સ્કુલ જ હતી. ભાઈ શ્રી અમૃત પંડિતને જોધપુરમાં એક બુઝર્ગ કવિ મળ્યા છે. | હતા તેમણે કહ્યું હતું કે મને કવિત્વક અભ્યાસ કચ્છ-ભુજકી પોશાલમેં રહ કર ! * કિયા હ. ડે.. ભેગીલાલ સાંડેસરાને એવું સાંભળ્યાનું યાદ છે કે કેટલાક ઘરડાઓ છે વહાલમાં બે લતા કે, મારો ભાઈ તે ભઉજની પોશાળમાં જઈને ભણશે. ગુજરાતના 4 પ્રસિદ્ધ કવિવર શ્રી દલપતરામ પણ શેડે વખત કચ્છની પોશાળમાં રહ્યા હતાં એમ છે સાંભળવા માચું છે, ઉપરથી ભુજની પિશાળમાંથી મેળવેલો કવિતા અને પિંગળ છે. ગ્ર થોનો આ સંગ્રહ કેવો મહત્વનું છે તેની આપણને ખાત્રી થાય છે. તે સાથે એ પણ એક મહત્વની વાત છે કે ગુજરાતમાં વસતા ગુજરાતીએ વ્રજ અને રાજસ્થાની ભાષામાં આવતી સમર્થ રચનાઓ કરી જાણતા હતા.
આ બધા ભંડારની મળીને કુલ વીસ હજાર જેટલી હસ્તલિખિત પ્રતે (હાથ
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૭૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પિથી) શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં વિદ્યમાન છે. જે અધ્યયન અને ! છે નિરીક્ષણની દ્રષ્ટિએ સગવડભર્યો બને છે.
આ ભંડારો ઉપરાંત પાટણમાં ૧ ભાભાના પાડાને, ૨ ખેતરવાસીન અને ૩ | સંઘવીના પાડીને એમ ત્રણ ભંડારે પિતાના સ્થાનમાં જ છે. ભાભાના પાડાના ? ભંડાર સિવાય ના બે ભંડારે પ્રાચીન વાડપત્રીય પ્રતેના સંગ્રહરૂપ હાઈ અલભ્ય દુર્લભ સાહિત્ય અને સંશોધનની દ્રષ્ટિએ ઘણું જ મહત્વનો ભંડાર છે. ખેતરવસીમાં ન વાડપત્રીય ગ્રંથસંગ્રહ ઉપરાંત ત્યાં આવનાર જનાર સાધુઓના જે સંગ્રહો છે તેમાં પણ સારો એ કાગળ ઉપર લખાએલ પ્રાચીન અર્વાચીન હસ્તપ્રતિઓનો સંગ્રહ છે.
ઉપર જણાવ્યા તે બધા ભંડારની મળીને આજે પાટણમાં લગભગ પચીસથી ત્રીસ ! 8 હજાર જેટલી હસ્તપ્રતીઓને સંગ્રહ છે. આ સાથે એક પણ ધ્યાનમાં રાખવા જેવું છે
છે કે આજે પાટણમાં દેવનાગરી લિપિમાં લખાએલ પ્રાચીન તાડપત્રીય પ્રતિ એને જે ! વિશાળ ગ્રંથસંગ્રહ છે એવડો વિશાળ ગ્રંથસંગ્રહ ભારત કે દુનિયાના કોઈ પણ દેશમાં ? નથી. એ દ્રષ્ટિએ પાટણના જ્ઞાનભંડારો ઘણા જ મહધિક અને મૂ યેવતા છે.
સંઘનો જ્ઞાન ભંડારમાં વિક્રમ સંવત–૧૪૧૦માં કાપડ ઉપર લખાએલી ધર્મવિધિ પ્રકરણ-કચ્છલી રાસ આદિની પત્રાકાર એક લાંબી પિથી છે, એ પણ પાટણના ભંડારોની એક વિશિષ્ટતા છે. વિદ્વાનેની આજ પર્વતની શોધમાં કાપડ ઉપ પ્રકાર પોથી રૂપે લખાએલી કે હસ્તપ્રતિ પ્રાપ્ત થઈ નથી.
પાટણના જ્ઞાનભંડારેની મહત્તા મુખ્યત્વે તેમાં રહેલા અલભ્ય દુર્લભ પ્રાચીન ! કે સાહિત્યને લીધે જ છે. તે છતાં તે પ્રતિઓની અનેક વિધ લિપિઓનાં પલટાંત
રૂપ, વાડપત્ર અને કાગળની વિવિધ જાતિઓ, ત્રિપાઠ–પંચપાઠ-સત્કક આઢિ અને ૪ { પ્રકારની લેખનશૈલિએ, અને ચિત્રો, ઈત્યાદિ દ્રષ્ટિએ પણ આ પ્રાચીન જ્ઞાનભંડારો છે. વિદ્વાનના અધ્યયનના સાધનરૂપ છે. - આ ભંડારોમાં એક સરખા વિષયના ગ્રંથોની સિરીઝનો અર્થ–સરખ, કાગળે સરખાં પાનાં, સરખી લિપિ અને એકધારું સુંદર લખનાર લહિઆના હાથે લખાએલી પ્રતિઓને સંગ્રહ થાય છે. બધાય જૈન આગમોની એવી એક સિરીઝ મેંકા મેદીના ભંડારમાં છે. વાડી પાર્શ્વનાથના જ્ઞાન ભંડારમાં જૈન આગમે, જેનધાર્મિક પ્રકરેણ, જૈન ચારિત્ર ગ્રંથ, દાઉનિક સાહિત્ય વ્યાકરણ, કેષ અલંકાર, છે છ ઠસ્થ, કાવ્ય, નાટક આદિ વિષયને લગતી ઘણી સિરીએ છે. આ ભંડારની સ્થાપના વિક્રમના પંઢરમાં સૈકાના અંતમાં ખરતરગચ્છીય આચાર્યશ્રી જિનભદ્રગણી કરી છે. જ્ઞાનભંડારને મહત્વને સંગ્રહ તેમણે જ લખાવ્યું છે. જેસલમેરના મહત્વ પૂર્ણ વડપત્રીય ભંડારની સ્થાપના પણ તેમના હાથે જ થઈ છે. આ ઉપરાંત તેમણે પોતાના યુગમાં ઘણે ઠેકાણે ગ્રંથભંડારો સ્થાપ્યા હતાં.
(ક્રમશ:)
Page #179
--------------------------------------------------------------------------
________________
* અકબરના હુકમથી રાંચીના ચુકાદા સુધી એક છે
– સમેત શિખર –
- શ્વેતાંબરે અને દિગંબરો વચ્ચે વર્ષોથી વિવિધ જૈન તીર્થક્ષેત્રોના વહીવટ બાબતે છે
કજ્યિા ચાલી રહ્યા છે. તેમાં સમેતશિખરજી માટેને ઝઘડો સૌથી વધુ ઉગ્ર બની ચૂક્યો ? { છે. જેનોની ધાર્મિક દ્રષ્ટિએ શત્રુંજયગિરિ પછી સમેતશિખરને કમ આવે છે. જેનોના + ૨૪ તીર્થકર માંથી ૨૦ તીર્થકર અહી નિર્વાણ પામ્યા છે. તેથી સમેતશિખર તમામ ? જેનો માટે વિશ્વનું સૌથી પણ વધુ પવિત્ર તીર્થધામ ગણાય છે. આ તીર્થ બિહારના ગિરિડીહ જિ લામાં પારસનાથ ડુંગર પર આવેલું છે. તેની માલિકી તથા વહીવટના { પૂરેપૂરા હકકે શ્વેતાંબરો પાસે છે. જ્યારે દિગંબરને પૂજા-પ્રાર્થનાને જ માત્ર હકક 4 છે. આના કારણે લાંબા સમયથી બંને વચ્ચે કજિયો ચાલી ગયો રહ્યો છે. ચાલુ વર્ષે
૧લી જુલાઈએ. પટણા હાઈકોર્ટની રાંચી બેન્ચે આપેલા ચુકાદાએ વિવાદને ઓર ઘેર છે બનાવ્યો છે.
આણંદજી કલ્યાણજીની પેઢીએ આખો પહાડ ખરીદી વિવાદને અંત આણવા પ્રયાસ કર્યો છતાંય તેના માટે સમેતશિખર હજી દૂરનું દૂર!
૪૦૦ વર્ષ જુના આ વિવાદની કેટલીક રસપ્રઢ વિગતે આ મુજબ છે :
સમેતશિખર સહિત પારસનાથ ડુંગર ઈ. સ. ૧૫૯૩માં શહેનશાહ અકબરે 8 4 હિરવિજયસૂર્ય મહારાજશ્રીને કાયમ માટે લખી આપ્યો હતે. એમ જોઈએ તે અકબરે
પારસનાથને લખી આપ્યો ત્યારથી આજ સુધી ૪૦૦ વર્ષથી વેતાંબર અને દિગંબરે વચ્ચે ગજગ્રાહ ચાલે છે. ૧૫૯૩માં અકબરે આપેલી સનઢની મૂળ પ્રત આજે પણ આણંદ્રજી કતવાણજીની પેઢી પાસે મંજુક છે. એ સમયે સ્વ. કસ્તુરભાઈ લાલભાઈના પૂર્વ જ શેઠ શાંતિઢાસજીએ એ માટે અથાગ પરિશ્રમ કર્યો હતે. સમ્રાટ અકબર પછીના
બીજા મોગલ સમ્રાટોએ પણ આવી સનદ વેતાંબરોને આપી છે. છે પારસનાથ પાલગંજના તાબા હેઠળ આવતે હ. આથી બ્રિટિશરોએ પહાડ છે તેમના નામે કર્યો હતો, જે કે તાંબરોને કબજે ચાલુ રહ્યો હતો. એ સમયે અંગ્રેજેએ પહાડ પર મિલીટરી સેનીટેરીયમ બનાવવા તૈયારી કરી હતી. પરંતુ, તાંબરના છે પ્રચંડ વિરોધના કારણે કે બાંધકામ થયું નહોતું.
આ પછીના થોડા સમયમાં રાજા પાલગંજે પહાડની માલિકી પોતાની હોવાનો 1 દાવ કર્યો , અને ટૂંકમાં જે ભેટ-સોગાદો આવે તે લેવા પોતે હકકદાર છે એવી
-
-
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૭૮ :
: શ્રી જૈન શાસન અઠવાડિ]. માગણી કરી હતી. આ અંગે કોર્ટમાં કેસ ચાલ્યો હતે. કેટે પહાડ રાજાની માલિકી છે.
હોવાનો દાવે સ્વીકાર્યો હતો, પરંતુ ભેટ-સોગાદ લેવાના અધિકારને ફગાવી દીધો ? 1 હતો. તેમ છતાં રાજા દ્વારા જેન યાત્રાળુઓને કનડગત થતી હતી. આથી ૧૮૭૨ અને આ ૧૮૭૮માં રાજા ભેટ-સોગાદ લેવા ઉપર હકક નહિ કરે તથા સોસાયટી રાજને દર વર્ષ છે રૂ. ૧,૫૦૦ આપે તથા જેનોની લાગણી દુભાય એવું કઈ કૃત્ય નહિ કરવા તથા 8 ધાર્મિક કાર્ય માટે જમીન આપવાના કરાર રાજા અને વેતાંબર વચ્ચે થયો હતો. 8
આ સમય દરમિયાન ૧૮૭૬માં રાજાએ એક અંગ્રેજ વેપારીને ચાના બગીચા છે 1 માટે બે હજાર એકર જમીન લીઝ પર આપી હતી. આ અંગ્રેજ વેપારી બે કામે પહાડ ઉપર તલખાનું બનાવવાની તૈયારી કરી હતી. જેની સામે વેતાંબર સોસાયટીએ રાજા છે અને અંગ્રેજ વેપારી બદામ વિરૂદ્ધ કા દાખલ કર્યા હતા. જે “પાગરી કેસ' તરીકે ઓળખાય છે. કલકત્તા હાઈકેટે જેનેની લાગણી દુભાતી હાઈ બેઢામ વિરૂદ્ધ સ્ટે 5 આપ્યો હતે. ધાર્મિક લાગણી દુભાતી હોવા છતાં દિગંબરે ત્યારે આ લડતમાં પક્ષકારે છે નહોતા બન્યા એવી ટીકા વેતાંબરો કરે છે.
રાજ્યને કથળેલ વહીવટ અને રાજા સગીર વયને હોવાથી બ્રિટિશ સરકારે એ ? રાજ્યનો વહીવટ પોતાના હસ્તક લીધા હતા અને રાજયને સધ્ધર કરવા માટે પહાડ છે
ઉપર રહેણાંકના મકાને, યાત્રીઓ માટેના આવાસ બાંધવા માટે તૈયારી કરી હતી, ન છે અને લોકે પાસેથી આફરો મંગાવી હતી. જેની સામે જેને એ વાંધો ઉઠાવ્યો હતે. છે - આ વખતે બ્રિટિશ સરકારે એવું સૂચન કર્યું કે પહાડનો માલિક રાજા છે પણ જે છે જેનોને પહાડ ઉપર બાંધકામ કરવા સામે વાંધે હોય તે તેમણે પહાડ ખરીદી લેવા ! જોઈએ. આ સૂચનને કારણે દિગંબર અને તાંબરે પહાડ ખરીઢવાની હોડમાં ઊતર્યા છે હતા. પરંતુ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ પહાડની પવિત્રતા સચવાઈ રહે તથા કાયદાકીય તકરારોનો અંત લાવવાના હેતુથી ઈ. સ. ૧૯૧૮માં આ પહાડ ખરીદી છે લીધો હતો.
આ પછી પાલગંજ રાજાની જાગીર બ્રિટિશ સરકારના વહીવટમાંથી મુકત થતા ? થતાં રાજા અને દિગંબરોએ સાથે મળીને પહાડનું વેચાણ ૨૪ કરાવવા દાવ કર્યો હતે. 8 છે. આની સામે આણંદજી કલ્યાણજી પેઢી છેક પ્રીવી કાઉન્સિલ સુધી લડી હતી. લંડનની પ્રીવી કાઉન્સિલે તીર્થક્ષેત્રને કબજે અને વહીવટ શ્વેતાંબર મૂર્તિપૂજકના હાથમાં છે ? એ સ્વીકાર્યું હતું.
૧૯૫૩માં બિહાર સરકારે બિહાર જમીન સુધારણા કાયદા હેઠળ પારસનાથ . 'પહાડ ઉપર સરકારની માલિકી થતી હોવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. જેની
оооооооооооооооооооооа
* *
*
Page #181
--------------------------------------------------------------------------
________________
4 વર્ષ ૯ અંક ૯-૧૦ : તા. ૭-૧૦-૯૭ :
: ૧૭૯ છે સામે પેઢી તરફથી લેખિત વાંધા રજુ કરાયા હતા. આ સંબંધે બિહાર સરકાર અને 8 આણંદજી કલ્યાણજી પેઢી વતી કસ્તુરભાઈ લાલભાઈ અને સરકાર વચ્ચેના ૫–૨–૧૯૬૫ ૨ છે માં થયેલ કારમાં પહાડ પર પેઢીને હકક માન્ય રખાયો હતો તથા મંદિર, ટુંકે ? R વગેરેની આસપાસના અડધા માઈલના વિસ્તારના બહારના જંગલના વિસ્તારનો વહીવટ 4 જંગલ ખાતા મારફતે પેઢીના એજન્ટ તરીકે કરાવવાના અને નફાના ૬૦ ટકા પેઢીએ અને ૪૦ ટકા સરકારે વહેંચી લેવા એ કરાર થયો હતો. એની સામે દિગંબરએ તેમના હકકે ને નુકશાન થશે એવી રજુઆત સરકારમાં કરી હતી. જે સંબંધે ઓગસ્ટ ૧૯૬૬માં સરકારે સ્પષ્ટતા કરતાં કરાર તેમની સાથે કર્યો હતો. એની વિરૂદ્ધમાં વેતાંબરોએ ઢિગબરને પહાડ ઉપર બાંધકામ કરવાને કઈ અધિકાર નથી એ મુદ્દે અઢીલતમાં ૧૯૬૭માં ધા નાંખી હતી.
સામે પક્ષે ગિંબરેએ પણ તાંબરો અને સરકાર વચ્ચે થયેલા ૧૯૬૫ ના ૪ આ કરારને ૨૪ જાહેર કરવા દાવ કર્યો હતે. જેની સામે તા. ૩-૩-૯૦ ના રોજ સ્થાનિક છે ગિરદીહ જિલા અદાલતે સમેતશિખર પર શ્વેતાંબરેને કો માન્ય રાખ્યો હતો. છે સાથે સાથે તેર માઈલ જેટલું ચાલીને આવતા દિગંબરના વિસામા માટે આરામગૃહ • બાંધવાની દિગંબરાને રજા આપવી એવો આદેશ આપ્યો તથા આરામગૃહ બનાવવા 8 દિગંબરોએ તાંબરે પાસે લેખિત અરજી કરવી એવી સુચના કોર્ટે આપી. પરંતુ, છે. છે દિગંબરો અરજી કરવા તૈયાર નથી. કારણ કે જે એ પ્રમાણે લખાણ આપે તે તીર્થક્ષેત્ર છે.
પર તાંબાનો અધિકાર છે એવું આપમેળે પ્રસ્થાપિત થાય. દિગંબરે માટે આ વાત છે 4 જાતે કાંડા કાપી આપવા જેવી બની રહી હતી. પરિણામે ચુકાઠાના વિવિધ આદેશ સામે વેતાંબર અને દિગંબરોએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
એક મહિના પહેલા પાટણ હાઈકોર્ટની રાંચી બેન્ચે તા. ૧ જુલાઈ, ૧૯૭ ના ! કે રે જ ચુકાદે જાહેર કર્યો છે. હાઈકોર્ટે ૧૯૬૫ને શ્વેતાંબર સાથેના સરકારના કરારને છે ? ધાર્મિક નહિ પરંતુ વ્યાપારિક ધોરણે થયેલે કરાર ગણાવ્યો છે તથા આણંદજી કલ્યા
ણજી પેઢીને ધાર્મિક પેઢી હતી જ નહિ, પરંતુ વ્યાપારી પેઢી હતી એવું ઠરાવ્યું છે. આ કે આ પહાડ ધાર્મિક ન હોવાના કારણે બિહાર ભૂમિસુધાર કાયઢા હેઠળ ૧૯૫૩ માં
સરકારની માલિકીને થઈ ગયો છે, અને એ કારણસર ૧૯૬૫ માં રેવેતાંબર સાથે છે. આ કરાર કોર્ટે ગેરકાયદે ગણાવ્યો છે.
સાધાસાથ હાઈકોર્ટે એવું કેરવ્યું છે કે ઢિગંબરનો આ પહાડ ઉપર કોઈ જ અધિકાર નથી. તેઓ આપમેળે પહાડ ઉપર કશું બાંધી શકે નહિ તથા ૧૯૬૬ માં ?
Page #182
--------------------------------------------------------------------------
________________
1 જ્ઞાન ગુણ ગંગા જ
–પ્રજ્ઞાંગ
::
*
બળવાન માણસ પોયણીના સુકમલ બત્રીસ (૩૨) પાનને એક પાયથી વધે છે ? ૧ એક પાન ભેદી–વીધીને બીજા પાનમાં જે સેય જાય તે શ્રી વર્ધમાન સ્વામિ ભગવાન 4 શ્રી ગૌતમ મહારાજાને કહે છે કે તેટલામાં તે અસંખ્ય સમય વીતી જાય છે. આવા અસંખ્ય સમયની એક આવલી થાય.
૨૫૬ આવલીનો એક ભુલક ભવ થાય. જે નિગોઢની અંદર આપણે બધાએ છે અનુભવ્યા છે.
એક શ્વાસોશ્વાસમાં ૪૪૪૬ો આવલી થાય.
એક શ્વાસોશ્વાસમાં નિગઢને એક જીવ સત્તર (૧૭) ભવ પૂરા કરે અને ઉપર ! ૧ ૯૪ આવલી બાકી રહે.
એક મુહર્તા–૨ ઘડી; તેના ૩૭૭૩ શ્વાસોશ્વાસ થાય તેથી એક મુતિમાં નિગે{ ને જીવ ૬૫,૫૩૬ ભવ કરે. છે શ્રી કેવલી ભગવંતના અધિકારમાં એક દિવસના ૧,૧૩,૧૦ શ્વાસોશ્વાસ થાય. ૬ તેમાં તે નિગઢનો જીવ ૧૯,૬૬,૦૮૦ ભવના ફેરા કરે. છે એક માસના શ્વાસે શ્વાસ ૩૩,૯૫,૭૦૦ શાય. તેમાં તે નિગોઢને જીવ ૫૮૯ - ૪ આ ૮૨,૪૦૦ વાર જન્મ-મરણ કરે.
એક વર્ષના શ્વાસોશ્વાસ ૪,૦૭,૪૯,૪૦૦ થાય. તેમાં તે નિગઢને જીવ ૭૦, ૬ ૭૭,૮૮,૮૦૦ વાર જન્મ-મરણ કરે. . (નિગોદાદિ સંસાર દુ:ખવ ગર્ભિત “શ્રી સીમંધર જિન વિનતિના આધારે ! 8 શ્રી સિદ્ધિવિજયજી કૃત આ વિનંતિ સ્તવન છે.)
આ દિગંબરે સાથે થયેલા સરકારના કરારને પણ ગેરકાયદે જાહેર કરાયા છે. { આ ચુકાઠાના અમલ સામે વેતાંબરેએ સ્ટે માંગ્યો હતો. જેને હાઈકેટે માન્ય છે રાખીને બંને પક્ષોને પહાડ ઉપર કઈ પણ બાંધકામ કરવા સામે મનાઈ ફરમાવી છે. જે તાંબરે હવે આ ચુકાઠાને હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ પડકાર્યો છે. છેલ્લાં ચાર વર્ષથી ચાલી રહેલા વિવાદને હૈઝ અંત નથી આવ્યો.
(જનસત્તા, લોકસત્તા તા ૪-૯-૭)
Page #183
--------------------------------------------------------------------------
________________
જ આ તે કેવી સંસ્કૃતિ? જ
–પૂ આ. શ્રી વિ. ચન્દ્રગુપ્તસૂરીશ્વરજી મ. /
અહીં માત્ર રાખવું જોઈએ કે આ રીતે કઇવસ્તુ તૈયાર હોય અને કપ્ય હેય ન તે તેને ઉપયોગ કરવામાાથી તેના ઉત્પાદનનું પાપ લાગતું નથી. “એ વસ્તુ સારી ! છે છે, કાયમ માટે મળે તે સારૂં..” વગેરે પ્રકારની અનુમોદના કરીએ તે જ ઉત્પાનની
અનુષ્ઠાનું પાપ લાગે. (ગૃહસ્થ વિરતિ લીધી ન હોય તે અવિરતિનું પાપ લાગે–એ મ જુદી વાત.) વાપરવા માત્રથી જે અનુમોદનાનું પાપ લાગતું હોય તે સાધુ ભગવન્ત છે તેગેરેને પણ આરંભ સમારંભનું પાપ લાગે. કારણ કે તેઓ પણ આહાર વસ્ત્ર પાત્ર વગેરે વાપરે છે.
ક ય (વાપરવા ગ્ય) વસ્તુ પ્રાપ્ત થતી ન હોય તે વિધિ મુજબ જયણાપૂર્વક આ પ્રમાણે પેન તે વસ્તુ બનાવનારા ગૃહસ્થોએ પણ એનો ધંધે કર ઉચિત નથી. વસ્તુના અભાવમાં શક્ય હોય તે વસ્તુ વિના ચલાવી લેવું જોઈએ, જીવનનિર્વાહમાં અનિવાર્ય વસ્તુના અભાવમાં જે વિધાન હોય, તે વિધાન બીજી વસ્તુના અભાવમાં ન હોય એ સમજી શકાય છે ગૃહસ્થજીવનમાં ન છૂટકે કરાતી સાવધ પ્રવૃત્તિની મા નકકી કરવાનું કામ ખૂબ વિચારણા માંગે છે. આવા વખતે માયાને આશરો સાહજિક લેવાતો હોય છે. અનિવાર્ય હિંસાની આજે કરાતી વા એક કલ્પનામારા છે. રાજા ઋષભે કે ઋષભદેવ ભગવાને અનિવાર્ય હિંસાની વ્યવસ્થાપી સ્થાપી છે એમ કહેવું શાસ્ત્રાનુસારી નથી.
શ્રી ઋષભદેવ ભગવાને તે સર્વથા હિંસાદિ સર્વસાવદ્યગથી વિરાગ પાસી છે જીવન જીવવાની વ્યવસ્થાને ઉપદેશી છે. સર્વસાવવયોગથી સર્વથા વિરામ પામવાનું ! શક્ય ન જ બને તો અપાશે પણ સાવઘયોગથી વિરામ પામવાની અથવા તો તેને અનુકૂળ બનવાની વ્યવસ્થાને ઉદેશી છે. પ્રભુએ જગતને મોટી હિંસામાં ડુબાડવા ઉપદેશ નથી કર્યો એમ અ૫હિંસામાં પાડવાનોય ઉપદેશ નથી કર્યો. સર્વથા કમરહિત બનાવી મક્ષ પહોંચાડવા જ સર્વથા હિંસાથી વિરામ પામવાદિને ઉપદેશ કર્યો છે. ?
એ ઉપદેશને અનુસરનારા સાધુભગવતે અનિવાર્ય હિંસાથી જીવન જીવવાને ઉપદેશ છે | નહિ આપે. સર્વથા હિંસા વિના જીવન શી રીતે જિવાય અથવા તે તે શક્ય ન જ !
બને તે દેશવિરતિ કે માર્ગોનુસાંરિતાથી જીવન કઈ રીતે જિવાય તેને ઉપદેશ આપશે. કારણ કે એ મુનિ ભગવાને પોતાની “કરેમિ ભંતે તથા મહાવ્રતોની પ્રતિજ્ઞાને પૂર્ણ ખ્યાલ છે. અને એને અનુસરતી ઉપદેશવિધિનું પૂર્ણ જ્ઞાન છે. પ્રભુએ બતાવેલી
Page #184
--------------------------------------------------------------------------
________________
- ૧૮૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
| વ્યવસ્થા હિંસક નથી, પરંતુ એને વિકૃતરૂપે ૨જુ કરનારા આજના કેટલાક ઉપદેશકેની રે | રજુઆત જરૂર હિંસક છે. પ્રભુએ બતાવેલી વ્યવસ્થા યથાર્થ સ્વરૂપે રજુ કરવામાં આવે છે તે આત્માને અહિંસ્ક બનાવવાનું ખુબ જ સરળ બને છે. રાજા ઋષભ અને ભગવાન છે
ઋષભના નામે ગપ્પાં મારવાથી આત્માને મેક્ષે પહોંચાડી શકાશે નહિ. - શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલી પરમતારક જીવનવ્યવસ્થાને છોડીને બીજી છે કઈ જ વ્યવસ્થા અહિંસા ધર્મને પ્રાપ્ત કરાવનારી નથી. કેઈ ગૃહસ્થ સાધુ ભગવતે { એ આત્માની યોગ્યતા જોઈને અહિંસક બનવાનું ચોકકસ જ માર્ગદર્શન આપે. પરંતુ
અપહિંસક બનવાનું કુમાર્ગદર્શન નહિ આપે. કારણ કે તેમ કરવામાં તેમન. સાધુ- ૨ { પણાની મર્યાદા નાશ પામશે. પોતાની મર્યાદાના ભોગે સાધુ ભગવર્નો ઉપદેશ કઈ રીતે છે
આપે? અહિંસક જીવનવ્યવસ્થાને સમજ્યા વિના સાધુ ભગવન્તોને તેના રક્ષક બનાવ- ૬ વાનું સાહસ ભારે પડવાનું છે. અહિંસક જીવન (સ યમજીવન) કેમ જીવવું તેનું * માર્ગદર્શન આપવું અને તેને ઉપદેશ આપવો તે સર્વસાવદ્યગથી વિરામ પામવાની 1 પ્રતિજ્ઞામાં સમાય છે. પરંતુ અ૫હિંસક બનાવવાની પ્રવૃત્તિ તે ચોકકસ જ તે પ્રતિ4 જ્ઞામાં સમાતી નથી. અ૯૫ હિંસક અને અહિંસક જીવનવ્યવસ્થા-એ બેને ફરક સમ-છે જાતે ન હોય તો ઉપદેશક બનવાની જરૂર નથી. કેઈ ગીતાર્થ ગુરૂભગવન્ત પાસે અધ્યયન કરવાની જરૂર છે,
“અનાત્મવાતની જીવનવ્યવસ્થાને રાક્ષસ જ્યારે જેન ગૃહસ્થના રસોડાની ! રસેડાની વ્યવસ્થાને તોડી ફેડી નાંખે તે પૂર્વે જ જૈન ગૃહસ્થોએ આજ્ઞાને પ્રત્યે થોડી વધુ રૂચિ કેળવી, સંતેષપૂર્વક જરૂરિયાત ઘટાડીને જીવવાની કલા આત્મ-5 સાત કરી લેવી જોઇએ. સગવડ, સમય અને ધનને ભોગ આપવો જોઈએ. આમ થાય છે તે હોટલમાંથી લાવેલી વસ્તુઓ મુનિભગવન્તને વહેરાવવી નહિ પડે. અહિંસક જીવનવ્યવસ્થાનું રક્ષણ કરવા આડે કેઈને પણ મર્યાદા નડતી નથી. પરંતુ અહિંસક જીવનવ્યવસ્થાની રક્ષાના નામે આરંભ સમારંભવાળી જીવનવ્યવસ્થાને પ્રવર્તાવવા આવે સાધુભગવતાને શાસનની મર્યાદ્રા નડે છે. પોતાની માની લીધેલી “અ૮૫ હિ સકે છે જીવનવ્યવસ્થાને સાધુભગવન્ત પ્રચાર મ કરે. તેથી રેષમાં આવી સાચા સાધુભગવતને –“હિંસક વ્યવસ્થાને રોકટોક વિના વધવાને માગ ખુલ્લો કરી આ નારા” તરીકે ઓળખાવનારા આ પ્રચારકે પિતાના અજ્ઞાન, આવેશ, અવિવેક અને આકારનું પ્રદર્શન કરી રહ્યા છે.
- જૈન મુનિભગવતો અહિંસાને ઉપદેશ આપે. હિંસાનો ઉપદેશ ન આપે. 1 અહિંસાના પાલન માટે કઈ રીતે જીવન જીવવું જોઇએ એ બતાવે. આરંભમીરભને .
Page #185
--------------------------------------------------------------------------
________________
૧
વર્ષ ૧૦ અંક ૯-૧૦ તા. ૨૩–૯-૯૭:
: ૧૮૩
૬
ઇ ત્યાગ કઈ રીતે કરાય તે પણ બતાવે. એને અર્થ એ નથી કે તેઓ આરંભ સમારંભ ન થાય એવા ઉપાય બતાવ્યા કરે અને એને “અ૮૫ આરંભ સમારંભનું રૂપાળું નામ
આપી પાપને બચાવ કરે ! શ્રી ઋષભદેવ ભગવાને તિર્યંચ પ્રાણીઓની હિંસા અટ9 કાવવા માટે કૃષિવ્યવસ્થા નથી બતાવી. પરંતુ જે વખતે ક પવૃક્ષોનો વિચ છેઠ થયો છે અને નિસર્ગતઃ પ્રાપ્ત પઢાર્થોથી જીવનનિર્વાહ શક્ય ન બન્યું ત્યારે પોતાની ફરજ તરીકે તેમને તે વ્યવસ્થા બતાવવી પડી હતી. આ વાતને સમજયા વિના “એકેન્દ્રિય
જીવોની હિંસા માટે કે તિર્યંચ પ્રાણીઓની રક્ષા માટે કૃષિ વ્યવસ્થા બતાવી હતી”- ! છે એવો વિકૃત સવાલ પૂછનારા પોતાના દાગ્રહને પુરાવા આપી રહ્યા છે. કૃષિમાં ષટ[ કાયજીવની હત્યા તે થાય છે જ એની એને ખબર છે, તે તૈયાર અનાજ લેવાનું છે પસંદ કરે છે તેના માટે ખેતી કરે? ખેતી કરવી જ પડે તે તેમાં કેટલી કાળજી રાખવી તે જણાવવાનું કાર્ય સાધુ ભગવતે કરે છે તે ખુબ જ વિવેકપૂર્વક કરે.
ગૃહસ્થોના ઘરોમાં અહિંસક વ્યવસ્થાની ક૯પના જ ભ્રામક છે. ત્યારે તે ઘરમાં જ J “અહિંસક વ્યવસ્થાને નાશ થતું હોવાની અને એના યોગે સાધુમહાત્માએ અહિંસક છે છે જીવન નહિ જીત્ર શકે વગેરે વાત પણ વાહિયાત છે. ગૃહસ્થજીવનમાં લોભાદિની ! { આધીનતાએ આરંભ સમારંભ ઘણું થાય તે પણ તે સાધુ ભગવતે માટે નહિ હોવાથી ?
ત્યાં ગોવરી વગેરે નિર્દોષ પ્રાપ્ત થઈ શકે છે. અાપ્ય જ પ્રાપ્ત થતુ હોય અને કાપ્ય છે સર્વથા પ્રાપ્ત થતું ન હોય ત્યારે કઈ રીતે જીવવું તેનું માર્ગદર્શન ગીતાર્થ ગુરૂ ? છે ભગવતે શાસ્ત્રાનુસારે સાધુ ભગવાને આપી શકશે. પ્રચારકે એ એમની ચિંતા કરવાની છે
જરૂર નથી. અહિંસાના પાલન માટે, શ્રી તીર્થકર ભગવતેની આજ્ઞાના પાલન માટે છે ગમે તેવું કષ્ટ વેઠવાનું સત્ત્વ જોઈએ છે. તેની ખામી હશે તે ભગવાનની નિશ્રામાં ય છે “અહિંસક જીવન નહિ જિવાય. આ બધું સ્વસ્થ ચિરો વિચારવાની જરૂર છે.
અહિંસાનું ઉત્કૃષ્ટ પાલન કરનારા જૈન મુનિએ પણ જ્યારે સંપૂર્ણ અહિંસક છે { જીવન જીવી શકે તેમ નથી ત્યારે અનિવાર્ય હિંસાથી જીવન જીવવાના જ માર્ગની ૧ પ્રથમ તીર્થ પતિએ રચના કરી છે”– આવું માનારા અને જગતને સમજાવનારા ભારે છે અજ્ઞાની છે. સર્વથા લેકવ્યવસ્થાને જ્યારે અભાવ હતું ત્યારે શ્રી તીર્થકર નામકર્મના ઉદયના કારણે પ્રથમ તીર્થ પતિએ એવી કેટલીક વ્યવસ્થાને લોકહિત માટે કરી હતી. જે સાધુ ભગવતે તે એ વ્યવસ્થા પછી લગભગ ૮૩ લાખ પૂર્વ પછી થયેલા. જયારે 5 શ્રી તીર્થંકર પરમાત્માએ ૪૦૦૦ ની સાથે દીક્ષા અંગીકાર કરી ત્યારે પોતાના અને ૨ છે પિતાની સાથે દીક્ષા લેનારાના આહારપાણીની કઈ જ ચિંતા કરી ન હતી. જેથી . છે તે ૪૦૦૦ તાપસ થયેલા.
-
-
-
-
Page #186
--------------------------------------------------------------------------
________________
-
-
-
૧૮૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિટ 5 કેવળજ્ઞાન પામ્યા પછી પ્રભુએ તીર્થની સ્થાપના કરી અને સાધુ ભગવતેને જે આચાર ઉપદે છે- એ ઉપદેશાનુસાર જગતના જીવોને જીવોને સર્વથા કે અપાશે પણ હિંસાથી નિવૃત્ત બનાવાને ઉપદેશ, પૂર્વે પણ અને આજે પણ સાધુ ભગવન્તો (અંગુલિનિર્દેશ જ નહિં) પતે આચરણમાં મૂકી બીજાને સમજાવી રહ્યા છે. જગતના માનવીને ઓછી હિંસાથી જીવન જીવવાના માર્ગ તરફ અંગુલિનિર્દેશ કરવાનું શ્રી તીર્થંકર પરમાત્માએ સાધુભગવંતોને જણાવ્યું નથી. તેથી તેઓ એ જવાબદારી વહન કરતા નથી. “રાજા ઋષભે એ વ્યવસ્થા સ્થાપી છે માટે એ જવાબદારીમાંથે. સાધુ ભગવતે છટકી ગયા છે–' એવું નથી. કારણ કે ખરી રીતે એવી કઈ વ્યવસ્થા
શ્રી ઋષભદેવ ભગવાને કે રાજા ઋષભે સ્થાપી નથી. પરંતુ લેકસ્થિતિ અને કાલમર્યા * પ્રમાણે અનાદિકાલથી ચાલતી અને ખંડિત થતી એવી લાઠવ્યવસ્થાને અવસર ણીના
પ્રથમ તીર્થકરના કપરૂપે પુનઃ પ્રવર્તાવવી પડી હતી. સાધુ ભગવંતોને એ લેકવ્ય- 3 -વસ્થાનું રક્ષણ કરવાની જવાબદારી તીર્થંકર પરમાત્મા સૈપી નથી ગયા. તેથી એ છે જવાબઢારીમાંથી છટકી જવાને આક્ષેપ સાધુભગવતો ઉપર કરનારાનાં માથાં ઠેમણે નથી. સાધુભગવંતની મર્યાદા બહારની પ્રવૃત્તિ સાવદ્ય જ ગણાય– એ યાઝ રાખવું ! જોઈએ. આવી કેઈ પણ જાતની સાવઘ પ્રવૃત્તિ સાધુ મહાત્માઓથી ન જ થાય. ૪
- આથી જ જૈન મુનિભગવતે માંસાહારને નિષેધ કરે છે શાકાહાર કરવાનું ફરમાવતા નથી. ચોમાસી પ્રતિક્રમણ દરમ્યાન મેવો વગેરે અભક્ષ્ય ગણાય છે. અથવા છે તે અભક્ષ્ય ગણાતું નથી. ઈત્યાદિ જણાવે છે. ભાભઢ્યાદિની વ્યવસ્થા માં છે પ્રસિદધ છે, અને તેનું નિરૂપણ સાધુ ભગવંતો કરે જ છે. આયંબિલ કે નીવિ વગેરેમાં 5
શું ક૯પ્ય છે તે જણાવાય. પરંતુ તે વાપરે એમ તો ન કહેવાય ને? અનિવાર્ય છે { હિંસાથી જીવન જીવવાથી જ સમા અસ્તિત્વ ધરાવે છે– એ માન્યતા ભૂલભરેલી છે. આ
, આજ્ઞામય જીવન જીવવાથી જ વસ્તુત સન્માર્ગ અસ્તિત્વ ધરાવે છે. તેથી આ - આજ્ઞામય જીવન જીવવાને ઉપદેશ આપવાની ઉપેક્ષા કરાય નહિ. તેમાં પણ “આજે ! ર જ્યારે અનાત્મવાદના આદર્શ ઉપરની જીવનવ્યવસ્થાએ ચારે બાજુ અંધાધૂંધ ફેલાવી છે મ છે. જેથી સાચું શું અને ખોટું શું – એ સમજવામાં ભલભલાની બુદધિ થાપ ખાઈ ?
જાય તેમ છે ત્યારે તે જગતને સાચી દિશા તરફ રવાની વિશેષ જવાબદારી જેનઆ મુનિવર્ગ ઉપર સહજ જ આવી જાય છે. તેથી આજ્ઞામય જીવન જીવવાને ઉપદેશ
આપવાની કઈ પણ રીતે ઉપેક્ષા કરવી નહિ. દા.ત. ડેરીનું દૂધ અભક્ષ્ય છે. થેલીનું ! ! દૂધ અભક્ષ્ય છે. ગાયનું કે ભેંસ વગેરેનું તે તે દિવસનું અશક્ય નથી. એમ છે
(અનુ. ટાઈટલ ૩ ઉપર) 5
Page #187
--------------------------------------------------------------------------
________________
જ
ખોટું ન લગાડતા હે ને!
–શ્રી ભદ્રભદ્ર
Says
www Rs.
અસ્થિર મનના લેખથી સાવચેત રહેજો હું મારા ઘરની ખુરશીમાં બેઠો હતો ત્યાં જ મારે કલ્યાણ દસ્ત મારી પાસે { આવીને બેઠે. જરાક ઉકળાટમાં હતું. મને એક ઝેરોક્ષ કેપી બતાવી તેમાં કાત્રિશદ- 4 છે કાત્રિશિકા ભાગ-૧. ભાવાનુવાઢ શ્રી પ્રેમ ભુવનભાનુ ધર્મજિત-જ્યશેખરસૂરીશ્વર છે શિષ્ય મુનિ અભયશેખરવિજ્ય ગણી, પ્રકાશક દિવ્ય દર્શન ટ્રસ્ટ xxx પ્રથમ પ્રકાશન વિસં. ૨૦૫૧' આવું પૂઠા ઉપર હતું અને અંદર પૃ.નં. ૭૪-૭૫ ઉપર તિથિ અંગેનું ? લખાણ હતું. મેં વાંચ્યું પછી મેં કીધુ પણ તું આ મારી પાસે કેમ લાગે ?
સ્ત કહે- ભગાના ભઈ ! આ લખાણનું ખંડન કરવા જેવું છે અને તે તમે કરે મા..
મેં કહ્યું - આટલું સરસ લખાણ છે તેનું ખંડન શું કરવા કરવાનું ?
મિત્ર કહે- ભલા માણ. ! આમાં તે આપણું પરમ આરાધ્ય ગચ્છાધિપતિ છે છે પૂ. આ. કે. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા માટે ઘસાતું લખાણ છે. { આવાનું ખંડન નહિ કરવાનું તે શું પૂજવાનું ?
' મેં કીધું- હે મિત્ર રન ! (હું આ બધું બ્રાહ્મણોની ભાગવત સપ્તાહની ને શૈલિથી બોલ્યો છું હતું એટલે એ રીતે વાંચશે તે તમને પણ ભદ્રંભદ્રના લક્ષણ | મળશે.) તું બહુ ઉકળાટમાં છે. શાંત થા. દ્વેષબુદ્ધિ કે વેરઝેર રાખ મા. તેમના જ
ગુરૂદેવ પૂ. આ. શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ સમરાદિત્ય ચરિત્ર લખેલ
છે તે આપવાની સામે તારે વાંચવું અને ઈર્ષ્યા-વેર-ઠેષ-ક્રોધ–કષાયથી લાખો યોજના છે દૂર જવું. (આમ તે આ મિત્રરત્ન બહુ જ ઉકળેલો હતો પણ મારી ભાગવત 5 સપ્તાહથી શાંત બન્યો.) છે. પછી મને કહે- તો પછી એ લોકો કેમ નથી વાંચતા ?
મેં કીધું–હે ભવિકજન ! કોઈનું તારે શું કામ છે? તું તારા આસમાની ચિંતા કર. નાના વકિલ ગુરૂદેવોએ લખેલું તેમના શિખ્યએ માનવું જ જોઈએ આવો કાગ્રહ (આ શબ્દ ઉપર કોઈ ખીજાતા નહિ હો. કોઈ નહિ કરવાની જ વાત ચાલે છે છે માટે તારે ન સેવવો. (મારા વાકય બાણમાંથી ખરતા અમૃતબિંદુઓથી પ્રતિબોધ પામીને મિત્રનું હુલ્ય પરિવર્તન થયું. એટલે
Page #188
--------------------------------------------------------------------------
________________
* ૧૮૬ :
: શ્રી જૈન શાસન [અઠવા ડિક] તેણે મને કીધુ - હવેથી આવા લેખો બનશે ત્યાં સુધી તો વાંચીશ જ નહિ. ! (૫ણ મિત્રને એ પણ મુંઝવણ થઈ કે આવા ખરાબ હૈષભર્યા લખાણું લખીને આ છે લેખકે તે “ઢાત્રિશદ્ર દ્વાત્રિશિકા' નામના પરમ પવિત્ર ગ્રંથ તરફ તથા તે ગ્રંથના રચયિતા પ. પૂ. મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મ. તરફ પણ (આ ચેપડીને છે અભડાવી હોવાથી તે ચોપડી લેવાનું મન ન થવાથી) તિરસ્કાર બુદ્ધિ પેઢા કરાવવાનું પાપ બાંધ્યું છે. મારા મિત્રને આવે ઉકળાટ થયો. થાય પણ ખરો. પ્રસંગ જ એવે છે. અને યુવાની પણ છે ને? મારે એને પાછો શાંત કરવો પડ્યો. હવે મને લાગ્યું કેરહસ્યનું ઉદ્દઘાટન કર્યા વગર મિત્રને શાંતિ નહિ વળે. ' મેં કીધુ– એમણે જે લખ્યું છે તે આમ તે બધું એને જ લાગુ પડે છે. 4 બિચારા તેમણે કે પ્રત્યેના વેરની ઉપડેલી ચળને શાંત કરવા લખાણ તો કર્યું પણ છે તેણે તો તેના ગુરૂ દાઠા, ગુરૂ દાદાના ય ગુરૂ અને ઢાઢાના ય કાઇ. ગુરૂને 5 ચખે ચોખા “અસ્થિર મનના” કહી દીધા છે. (આટલું સાંભળતાં તો મિત્ર ને ! જે થયો. ખુશ-ખુશ થયો. કેમ કે તેના શત્રુના દેષ ગવાતા હતા. પણ મેં તેના મનો8 ભાવને જાણી આવી અધીરાઈ પાપ બંધાવનારી જણાવી. અને લેખકની દયા ખાવા વિચારવા કહ્યું કે– પિતાના જ સગા વડિલોને ભાંડવાની નીતિ પોતાનો જ બાબલો છે કરે ત્યારે જેવી દશા થાય તેવી આ દશા છે. માટે તે ભાવિકજન ! તું દેષ સાંભળવા અધીરો ના બનીશ. જે ને હું પણ હસુ આવે તેવું નથી લખતે હું પણ ગંભીર છે તાથી જ લખું છું ને ? એટલે હવે ધીરજ રાખીને સાંભળ. - જે એ પુસ્તકના પુ. નં. ૭૪ તથા ૭૫ ઉપર લખ્યું છે કે પૂનમ- ૧
અમાસની ક્ષય-વૃદ્ધિએ તેરસની ક્ષય-વૃદ્ધિ કરવા એ શાસ્ત્રનિષિદ્ધ છે એવી છે છે પોતાની માન્યતા હોવા છતાં પૂ. સ્વ. આચાર્ય વિજય રામચન્દ્રસૂરિ મહા૪ ૨.જે પણ વિ. સંવત ૨૦૨૦ થી ર૦૪૭ સુધી એવી જે આચરણ કરી ને ? છે એ પૂર્વે તથા પછી એનાથી ભિન્ન આચરણ કરી, તે આ બેમાંથી કઈ ?
આચરણું શાસ્ત્રસિદ્ધ ને કઈ શસ્ત્રનિષિધ ? બેમાંથી એક તે શાસ્ત્રનિષિદ્ધ છે હશે જ? એ અંગે એમને શાસ્ત્રપાઠ પૂછવા જોઈએ ? તથા, પહેલાં તેઓ છે જુદુ કરતા હતા, હવે જુદુ કરે છે, અસ્થિર મનના છે. આવું બધું કહી ? શકાય ? તથા એ શાસ્ત્રનિષિદ્ધ આચરણ જે આચરી એ વિરાધના કરી છે છે એમ કહી શકાય ?
પણ એ તો અભિગ વગેરે પરિસ્થિતિવશાત્ એમણે એવી આચરણું કરવી પડેલી.” оооооооооооо о оооо.
Page #189
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૯+૧૦ તા. ૭-૧૦-૯૭ :
: ૧૮૭
-
-
-
મિત્રરતન ! તે આપેલા ફરફરિયામાં લખેલું છે હવે તું જ વિચારને 1 કે આ વિચાર લેખક મહાશય કોને કેને ભાંડે છે ? જે પોતાના સગા ગુરૂ ઢાઢાગુરૂ અરિની વાર-ચાર પેઢીને ભાંડે તે બીજા મહાપુરૂષને શા માટે છોડે ?
આપણે તે આપણા ગુરૂદેવ પૂ. સ્વ. આ. કે. શ્રી વિજ્ય રામચંદ્રસૂરીશ્વરજી 8 મહારાજા કરતા તેઓશ્રીના પરમ ઉપકારી ગુરૂદેવશ્રી આ. કે. શ્રી વિજય પ્રેમસૂરી- 8 શ્વરજી મહારાજા કે પૂ. આ. કે. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાને તથા ધર્મજિત- જ્યશેખર–સૂરીશ્વર શિષ્ય અભયશેખર વિજ્ય ગણિ તે દરેકના અપ્રતિકાર્ય છે શ્રય મહાપુરૂષ છે તેમની સામે તથા અગણિત યુવા પ્રતિબંધક, રાત્રિના બે વાગે છે ઉઠીને ઉપાશ્રયમાં સૂતેલા કેટલાયે યુવાને વૈરાગ્ય જગાડી સાધુ પંથે ચડાવનાર પરમ વિરાગમૂર્ષિ વર્ધમાન તપમૂતિ પ. પૂ. આ. કે. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા ? માટે “અસ્થિર મનના શબ્દ પ્રયોગ કરવા બદલ આ લેખકને થોડી હિત–પ્રસાદી આપવી છે. 4
હે મિત્રરત્ન ! તું પેલો પૃ. ૭૪–૭૫ ઉપર ફકર વાંચ. વાંએ બરાબર. જે તેમાં એમ લખે છે કે- “પૂનમ-અમાસની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષય–વૃદ્ધિ છે કરવા એ શાસ્ત્ર નિષિદ્ધ છે એવી પોતાની માન્યતા હોવા છતાં.” હે ભવિકજને ! આ માન્યતા પ. પૂ. આ. કે. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજીના પોતાના ઘરની નઇ હતી અને કે માને કઢાચ હતી તે શું ૫. પૂ. સચારિત્ર ચૂડામણી પૂ. આચાર્યદેવ છે શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા તથા પ. પૂ. વર્ધમાન તપેનિધિ પૂ. આ.દે. શ્રી વિજય ભુવનભાનુસૂરી૨જી મહારાજા આ માન્યતા નહોતા માનતા ? શું તેઓ બીજી માન્યતા માનતા હતા ? તેઓશ્રી શાસ્ત્રવિરૂદ્ધ હતા ? હે ભવિજને ! હે મિત્ર ૨ રત્ન ! એવા ભાંડણનીતિ અપનાવનારા લેખકને જઈને સમજાવો કે લખતા ના આવડતું હોય તે ન લખો. હાથની ને પેટની ચળને દૂર કરવા આવા ધંધા શું માંડયા ન છે ? કોઈ તેને જઈને કહેજો, પણ શાંતિથી કહેજે હોં. (ગુસ્સો ન કરવાનું આપણે નક્કિ છે કર્યું છે ને એટલે હોં.)
- હવે બીજ વાત–વિ.સં. ૨૦૨૦ ને પટ્ટક કેસે બનાવ્યું છે ? તે ખબર છે છે ને ? માત્ર સ્વ. પૂ. આ. દે. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના જ એ ગુરૂદેવ
હતા કે પ. પૂ. વર્ધમાન પેનિધિ આ. કે. શ્રી વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહા- 4 રાજાના પણ હતા ? તે પટ્ટક બનાવનાર મહાપુરૂષ પૂજ્ય સચ્ચારિત્ર ચૂડામણી આ. કે. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા વિ.સં. ૨૦૨૦ નો પટ્ટક બનાવ્યા પહેલા જુદુ કરતા હતા પદક બનાવ્યા પછી ૨૦૨૪ સુધી જુદુ કર્યું માટે અસ્થિર મનને તે લેખકની ભાષામાં કહેવાય કે નહિ ? પ. પૂ. વર્ધમાન તપેનિધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ
Page #190
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [ખડેડિક]
૧૮૮ :
વિજય ભુવનભાનુ સૂ. મ. વિ. સ. ૨૦૨૦ પહેલા જીંદુ કરતા હતા, ૨૦૨૦ સુધી (કે ૨૦૪૪ સુધી) જુદુ કરતા હતા અને ૨૦૪૪ પછી સાવ જુદું કરતા તે હૈ વિકજના ! આ સુસ્થિર મનવાળા લેખક મહાપુરૂષની દૃષ્ટિએ પૂ. તપેાનિધિ અસ્થિર મનના કહેવાયા ને ?
૨૦૪૨
હતા તે વર્ધમાન
પ્રેમ
ભુવનભાનુ-ધર્મજિત-જયશેખરસૂરીશ્ર્વ૨ શિષ્ય મુનિ અભય ખરવિજય ગણ.’ આ નામમાં જેટલા પણ મહાપુરૂષો છે એ દરેકને આ જ લેખકે ‘અસ્થિર મનના’ ક્યા કહેવાય કે નહિ ? હું વિકજના! હે મિત્રરત્ન ! તું પણ વિચારજે.
હું ભવિકજના! હે મહાજના! જ્યારે જ્યારે સંઘની છિન્ન-ભિન્ન દેશા જોઇ આ ઉપર નામ લખ્યા તે દરેક મહાપુરૂષોની આંખેા આંસુથી સૂકાઈ નથી ત્યારે ત્યારે આ મહાપુરૂષોએ એક વખત શાસ્ત્રને ગૌણ કરવું પડયું તેા તે ગૌણુ કરીને પણ રડતા હુંયે ૨૦૨૦ ના તથા ૨૦૪૨ ના તથા ૨૦૪૪ ના પટ્ટકના સ્વીકાર કર્યાં, એક માત્ર સંઘની એકતા ખાત૨. (ના થઇ તે અલગ વાત છે) આ જુદી જુદી આચરણા આ લેખક અભયશેખર ગણિજીના સિદ્ધાંત મુજજ ‘અસ્થિર મનના લેાકેાની પેઢાશ' છે તેા તે અસ્થિર મનન!' કાણુ થયા ? ભવિકજના ! વિચારે. અને આવા લેખકા ને શાનમાં ઠેકાણે લાવેા. (શાંતિથી હેાં. ક્રોધ ન કરશેા.)
હે વહાલા સામિક ભાઇઓ-બહેન! આ લેખકને સ્વસ્થ આચ દેવ શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. પ્રત્યે તેએાશ્રીના સ્વર્ગવાસ થયા પછી પણ કેટલા કાતિલ ક્રોધ ઇર્ષ્યા-વેર-ઝેર છે તે પૂ.શ્રીના સં. ૨૦૪૭ના કાળધર્મ પામ્યા પછી આ લેખકના સ. ૨૦૫૧માં છપાયેલા આ પુસ્તકમાં નજરાનજર દેખી શકાય છે. અને તે મહાપુરૂષ તરફના દ્વેષથી રીબાઈને લખતા લખતા તે તેમના જ પેાતાના અને આપણા પણ પૂજ્ય મહાપુરૂષોને કેવા ભાંડે છે તે જુએ. એને જઈને કહી દો કે તમને કાઇની પણ પ્રત્યે કાંઇપણ વેરભાવ હેય તા છેાડી દે. ભવ હારી જશે. સાધુપણું હારી જો. લેવા દેવા વગરના. અને તમારા પૂર્વના કમથી તમે છેડી ના શકેતેા પણ પરમ પૂજ્ય મહામહે।પાધ્યાય શ્રીમદ્ યોાવિજયજી મ. જેવા મહાપુરૂષના ગ્રંથામાં તમારી આભડછેટ લગાડી તે ગ્રંથાને લક્તિ કરવાના ધંધા છેડી દે.
અને હું વિજને ! તેમને જઈને કહેા કે અસ્થિર મનના’ લખ્યું છે તે ખદલ માફી લેખિત આપે. અને તેમની તે દરેક ચેાપડીમાં છપાવે.
ભદ્ર'ભદ્રની જાહેર ચેતવણી : ઠરાવ નં. ૧–ડે ભવિકજના ! જો આ લેખ પ્રગટ થયા પછી પેલા લેખક ગણિવરે પહેલા જુદું કરવુ... અને પછી જુદું કરવુ. આ તેમના માનેલા માનીતા સિદ્ધાંત મુજબ પ. પૂ. સચ્ચારિત્ર ચૂડામણિકર્મ સાહિત્ય નિષ્ણાંત પૂ.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧ વર્ષ ૧૦ અંક ૯-૧૦ તા. ૭-૧૦-૯૭ :
: ૧૮૯ છે આ. દેવ શ્રીમદ્દ વિ. પ્રેમ સૂ. મ. તથા પરમ વિરાગમૂતિ પરમ વર્ધમાન તપોનિધિ છે
પ. પૂ. આ. દેવ શ્રી વિજય ભુવનભાનુ સૂ. મ.ને (સ્પષ્ટ નામ લીધા વગર) તેઓશ્રી ? 8 તરફ તથા ૨૦૨૦ થી ૨૦૪૭ સુધીના પૂજ્ય મહાપુરૂષોને “અસ્થિર મનના” કહેવાનું છે. છે નિઢનીય પ્રયાસ કર્યો છે તે બઢલ તેમણે લેખિત ક્ષમાપના માંગવાની રહેશે. : ડરાવ નં. ૨ : કેઈપણ ગ્રંથોમાં (જેના કે જૈનતરોના) અંગત શ્રેષની કે આ A અંગત ચર્ચાસ્પઢ વિવાઢાપરું લખાણ કરવાની કોઈ પણ લેખકને આથી મનાઈ ફરમાઈ વવામાં આવે છે.
બા બે ય ઠરાવ કે ઈપણ વ્યકિતના વિરોધ વગર સર્વાનુમતે (હું એકલો જ છું ! માટે) સાર થયેલ છે. જેની હે ભવિકજને ! નોંધ લેજે.
માટલું સચોટ તત્ત્વજ્ઞાન આપ્યા છતાં મારો મિત્ર મને કહે પણ-ભદ્રંભદ્ર! તમે ! લેખકે જે પ. પૂ. સ્વર્ગસ્થ આ. દેવ શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. માટે લખ્યું તેનું તેમ ખંડન ને કર્યું?
મને આ પ્રશ્નથી મારા મિત્રની યાતૃશકિત તથા તર્કશક્તિ તરફ માન ઉપન થયું. મેં તેને કીધું ભલા માણ! આ વસ્તુ જ એવી છે ને કે મને ય અસ્થિર મનને બનાવી દિધે. લેખકની જેમ પહેલા કરતા જુદું કર્યું ને એટલે. આમ તે મારી ભાવના
અહીં જ “કુવૃષ્ટિ ન્યાય બતાવવાની હતી. અને શબ્દ શબ્દ કે લીટીએ લીટીએ સમીક્ષા છે જ કરવાની હતી. પણ અહીં માત્ર એટલું જ બતાવું કે-“પ.પૂ. સ્વર્ગસ્થ આ.દેવ શ્રીમદવિ. } રામચંદ્રસૂરીશ્વરજી મ. એ તે સં. ૨૦૨૦ને પટ્ટક કર્યો હતે. તેમને તેઓશ્રીના ગુરૂદેવના અભિયોગના કારણે અપવાદ્ય પદે સ્વીકારવો પડ્યો હતો. અને સં. ૨૦૨૪માં પૂ.
ગુરૂદેવ સચ્ચારિત્ર ચૂડામણી પૂ. આ. દેવ શ્રી વિ. પ્રેમ સૂ. મ. સંભળાય છે કે તેઓ- 8 8 શ્રીને કાંતા ગયા હતા કે તારી વાત સાચી પડી. સંઘની કશી એકતા ના થઈ પણ હું છે તે પટ્ટક કાઢી નહિ શકું તું તે કાઢવા સમર્થ છે તે યોગ્ય સમયે કાઢી નાંખજે.”
આ ગુરૂવચનના આધારે ૨૦૨૦ના શાસ્ત્રવિરૂદ્ધ પટ્ટને ત્યાગ કરી પૂ. સ્વર્ગસ્થ છે | આ. દેવ શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. તે ૨૦૪૭ થી ફરી પાછા ૨૦૨૦ પૂર્વેના શાસ્ત્રીય માગે જ આવી ગયા હતા.
પણ સં. ૨૦૨૦ના પટ્ટકને વડિલને જાણ કર્યા વગર ત્યાગ કરીને સં. ૨૦૪૨ છે તથા સ. ૨૦૪૪ના ભિન્ન ભિન્ન પટ્ટકો સ્વીકારીને સં. ૨૦૨૦ની પૂર્વે જુદુ કરનાર, { સં. ૨૮ ૨૦ થી ૨૦૪૨ સુધી જુદુ કરનાર, સં. ૨૦૪૨ થી સં. ૨૦૪૪ સુધી તેનાથી છે પણ જુદું કરનાર અને સં. ૨૦૪૪ થી આજની ઘડી સુધી પૂર્વેની દરેક સાલ-સંવતથી છે સાવ જ જુદુ કરનારને (નામ લખવા માંડુ) કેવા ગણશે લેખક ગણિ મહાશય? તમારે ?
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૯૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
નંબર શેમાં છે? અસ્થિરમાં કે અતિ અસ્થિર મનવાળામાં ?”
અરે ! ભદ્રંભદ્ર તમે તે બહુ હદ કરી નાંખી. મને ક્રોધ કરવાની ના પાડી ને ? તમે રાતા–પીળા થઈ ગયા. ખરૂ ખંડન કરી નાંખ્યું. પણ હે ભદ્રંભદ્ર તમને ખબર છે, 8 આ લેખકે તે પોતાના જ લખાણમાં માફી માંગી લીધી છે, બિચારાએ ! આવુ મારા + મિત્રે ભદ્રંભદ્રને (મને) કહેતા તેમણે પૂછયું ક્યાં માફી માંગી છે. બતાવો? અને માફી માંગી હોય તે ચોકકસ એ બિચારાને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે.
આવું મેં મારા મિત્રોને પૂછતાં મારા મિત્રે મને કીધું કે–જુએ હવે પછીનું પૃ. ૭૫ ઉપરનું લખાણ વાંચો. તેમાં તે લખે છે કે
છતાં, ચતુર્વિધ સંઘના એમને અનુસરનારા સભ્યોને પણ એ આચ. છે 4 રણનું પ્રાયશ્ચિત કરાવવામાં નથી આવ્યું એ જણાવે છે કે એ અચરણે ને સામાન્યથી શાસ્વનિષિદ્ધ હોવા છતાં વિરાધના રૂપ નહોતી, ને તેથી માગરૂપ 4 હતી.
સંવિગ્ન ગીતા મહાત્માઓ પણ પટ્ટક વગેરે દ્વારા જે ફેરફાર કરે છે તે દેશ-કાળાદિની પરિસ્થિતિવશાત્ જ કરે છે ને તેથી એવો ફેરફાર . વિરાધના રૂપ ન બનતા માગરૂપ જ બને છે એ સ્વીકારવું જોઈએ.”
બેલે, ભદ્રંભદ્ર! હવે આમાં તે ૨૦૨૦ થી ૨૦૪૭ની આચરણ મા રૂપ જ | બતાવીને, અને પહેલા અસ્થિર મનના કહીને પ. પૂ. સ્વ. આ, દેવ શ્રી વિ. રામચંદ્ર છે કે સૂ. મને સંવિગ્ન ગીતાર્થ જ કહ્યા ને? માટે પ.પૂ. સ્વ. આ.દેવશ્રી વિ. રામચંદ્ર સૂ. ૬
મ. માટે જ આટલું સરસ લખીને તે લેખકે પિતાને હૃદય પટ બતાવ્યો છે. કામાપના $ જ માંગી કહેવાય ને? તે હવે શું કરવા તે લેખક ઉપર ખિજાવું?
હે મિત્ર! તું (પક્ષદ્રોહી બન્યો છે. તે લેખકના પક્ષમાં ભળી ગયો છે. હું પણ છે 4 અસ્થિર મનનો થઈ ગયો છે તેથી) હજી આવા હઠય–પલ્ટાના વ્યાહમાં તણાતે રહ્યો છે 1 છે. પણ તારી ભૂલ છે. એ બિચારા લેખકે પ. પૂ. સ્વર્ગસ્થ મહાપુરૂષની આવરણને છે (કે જેમણે શરૂ કરી નહોતી તેને) માર્ગરૂપ કહી છે તે તેના પેટમાં જે પાનું છે તે છે છતું કરે છે. તેને ખબર છે, આ બિચારા લેખકે આચરણું માર્ગરૂપ કહી તે તેમના . ૨૦૪૨ના અને ૨૦૪૪ના શાસ્ત્રવિરૂદ્ધ પટ્ટકને માર્ગદરૂપ સાબિત કરવાની મેલી દાનતથી ? કહી છે. અને આ મેલી દાનતમાં તેમનો એક પાપનો ઘડો ફુટી ગયો છે. અત્યાર સુધી તેમના પટ્ટકના ઠરાવને શાસ્ત્રસંમત સિદ્ધ કરવાના તેમણે ધમપછાડા કરેલા હવે તેમને ? બચારાને (ભાન થયું) ખ્યાલ આવ્યો કે શાસ્ત્ર વિરૂદ્ધ જ આ ૨૦૪૨ અને ૨૪૪ નું !
Page #193
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૯-૧૦ તા. ૭-૧૦-૯૭ :
: ૧૯૧
સ...મૈથુન છે એટલે બચારાને લખવુ' પડયુ કે શાસ્ત્રનિષિદ્ધ હાવા છતાં વિરાધના રૂપ નથી પણ મા રૂપ છે. (પણ તે લેખકને કહી આવ કે ૨૦૪૨ નું કે ૨૦૪૪ નું પટ્ટક મારૂપ બનશે જ નિહ. ૨૦૨૦ થી ૨૦૪૭ સુધીનુ તે પહેલાનું અને પછીનુ તે શાસ્ત્રસંનત જ હતું, છે અને રહેવાનુ છે,)
ડુ મિત્ર ! હજુ કાન ખાલીને સાંભળી લે સ. ૨૦૨૦ના પટ્ટક પૂર્વ અને ૨૦૪૭ સુધી તથા ૨૦૪૭ પછી તું આચરણ કાઈપણ કાળે શાસ્રનિષિદ્ધ હતું જ નહિ. આવું તા તે લેખકે જ કહી દીધુ છે. પણ તે કહીને તે પેાતાના ૨૦૪૨ ના કે ૨૦૪૪ ના પટ્ટકના પાપને, શાસ્ત્રવિરૂદ્ધ ચેષ્ટાને શાસ્ત્રસ`મત કે મારૂપ ઠરાવી શકવાના જ નથી. અરે ! સાક્ષાત્ બ્રહ્માને નીચે ઉતારશે તે પણ નહિ,
3જી સાંભળી લે હે વહાલા મિત્ર! અને હું વિજ્રજના કે- પહેલા ૨૦૪૪ ના પટ્ટકને શસ્ત્રસંમત કહેતા હતા તે હવે શાસ્રનિષિદ્ધ કહેવાની એ મેાઢાની વાત કરનાર અસ્થિર મનના છે કે નહિ ?
નંબર (૨) ‘સંસારના સુખા માટે ધર્મ ન કરાય તે શું પાપ કરાય ?” આવુ કહીને પાછળથી ફરી જઈને સંસારના સુખા માટે પણ ધમ કરવાની જુદી-જુદી વાતા કરનારા તેમના જ સિદ્ધાંત મુજબ અસ્થિર મનના મનાય કે નહિ ?
નં. ૩ : ૨૦૨૦ના પટ્ટક પહેલા જુદું કરનાર, ૨૦૨૦ થી ૨૦૪૨ સુધી नुहु કરનાર, ૨૦૪૨ થી ૨૦૪૪ સુધી જુદુ કરનાર અને ૨૦૪૪ થી આજની ઘડી સુધી જુદુ કરનારાના આ લેખકના સિદ્ધાંત મુજબ અાર મનના ગણાય કે નહિ ?
નં. ૪ : પહેલાં જેને અસ્થિર મનના કહ્યા અને પછી તેમને જ પેાતાના પેટની પાપી દાનતથી સવિગ્ન ગીતાર્થ કહેવા પડયા આમ હાથીના દાંત જેવા લખાણ કરનાર પેાતાના જ માનીતા સિધ્ધાંત મુજબ અસ્થિર મનના ગણાય કે નહિ ?
અને અત્યંત મેાસ્ટ ઇમ્પેન્ઝ વાત. નં. ૫ : હૈ કલ્યાણ દાસ્ત ! પહેલાં તને ક્રોધ કરવાની ના પાડીને હવે હું ક્રોધ કરતા થયેા આવી મારી બે ભિન્ન ભિન્ન અવસ્થાને પેલા લેખક મહાશયના સિધ્ધાંત્ત મુજબ અસ્થિર મનની દશા ગણાય કે નહિ ? (અસ્થિર મનના લેખકના સહચારનું આ પરિણામ છે હાં. હું ઢંઇ પાગલખાનામાં જવા લાયક ને ગણાઉ. કઢાચ પાગલખાનામાં લઈ જશે! તે ચ ત્યાંના ડોક્ટરો ડાહ્યા હેવાથી ત્તમને જ પાગલ ગણશે.)
અરે ! વાહ ! ભદ્રંભદ્રં ! તમે તે કમાલ કરી નાંખી, બસ હવે ઘણું થયું', મિત્રે આમ કીધું એટલે ફામમાં આવી ગયેલા ભદ્રંભદ્ર એવા મેં કહ્યું કે અરે ! જતા તા
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૯૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ક્યાં? હજી “કુવૃષ્ટિ ન્યાય” પણ સાંભળતા જાવ.
કલ્યાણ મિત્રો મને–ભદ્રંભદ્રને અટકાવતાં કહ્યું-ભદ્રંભદ્ર! કોઈપણ ના બંડનની વૃત્તિથી કહેવું તે પણ પાપબંધનું કારણ છે. તમે આ અશુદ્ધ આશય હોય તે કાઢી નાંખજે.
કલ્યાણ મિત્રને મેં કહ્યું–ચાર ! તું ય બી મારા શુદ્ધ આશયને સમજી ન શકે તને સત્ય સમજાવવાને જ એક માત્ર નિર્મળ આશય છે. ખંડન તે આપણે શું છે કરવાના હતા.
હાં તે જુઓ. એક ગામમાં એક નિમિત્તકે કહ્યું અહીં જે વરસાદ પડશે તેનું ! પાણી પીવાથી ગાંડા બની જવાશે. માટે તે પીવુ નહિ. આથી રાજાએ દરેકને સારા પાણીનો સંગ્રહ કરવા અને વરસાદનું પાણી ન પીવા કહ્યું. સમય થતાં કુવૃષ્ટિ થઈ છે શરૂમાં તે લેકેએ પાણી ના પીધું પણ સંગ્રહ ખાલી થતા તે પાણી પીવા લાગ્યા ? આથીત (રાજા-મંત્રી) સિવાય ગાંડા થઈ ગયા. તે બધાં ભેગા થઈને વિચારે છે કે રાજા અને મંત્રી આપણી જેમ ચેષ્ટા નથી કરતા માટે તે બને ગાંડા છે.
(સંસારના સુખ માટે ધર્મને ઉપદેશ નથી દેતા, ૨૦૪૨ કે ૨૯૪૪ ના પટ્ટકને હું શાસ્ત્ર સંમત નથી કહેતા માટે રામ અને રામભક્ત ગાંડા છે આવું જેડવું હોય તે જેડ ફરજ નથી પાડ)
માટે તે બન્નેને મારી નાંખીએ. મંત્રીને ખબર પડતાં રાજાને કહ્યું આપણે કે ગાંડાની સામે નકલી ગાંડા દેખાશું તે જ બચી શકીશું નહિતર આ બધા મારી નાંખશે.
(રામ કે રામભકતોને નકલી ગાંડા બનવાની જરૂર પડી જ નથી તે ધ્યાન રાખવું)
એટલે રાજા-મંત્રીને ગાંડા જેવી ચેષ્ટા કરતા જોઇને ગાંડાઓએ તેને ડાહ્યા ગયા. રાજા-મંત્રીએ નાટક કરી જીવન બચાવ્યું. પછી તે સુકાળ થયો સુવૃષ્ટિ થઈ ? છે તેનું પાણી પીવાથી પેલા બધા ગાંડાઓ ડાહ્ય ગઈ ગયા. છે (હવે આપણે સુવૃષ્ટિ જલ્દી થાય તે સારૂ જેથી જેને જેને ગાંડપણ વળગ્યું ન હોય તે તેનું દૂર થઈ શકે.)
બસ આ જ કુવૃષ્ટિ ન્યાય હતે. હું કલ્યાણ મિત્ર! જા. હવે તું જઈ શકીશ. મેં તને આપેલ હિત સંદેશો બધે ફેલાવી શકીશ. જા મારા તને હૃદયપલટાના આશિર્વાદ્ય છે. જાવ ફતેહ કરો. કેઈની સાથે ચડભડ ને કરવી હો ! નહિં તે બે ચાર ખાવી પડશે. જે હંભળ. આપણાથી ખેંબલી જેવો હોય ને તે દમદાટી દેવાની. અને શકિતશાળી !
*
-
Page #195
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૯+૧૦ તા. ૭–૧૦–૮૭
L: ૧૯૩ શું હોય ને તે ચર્ચા જ ન કરતે. ગમે તે બહાનું કાઢીને છટકી જજે. નહિ તે શકિત
શાળીની આગળ આપણું સત્ય ક્યડાઈ જશે. જો કે વિજય સત્યને જ છે પણ મારા- ૧ મારી ને થાય ત્યાં સુધી. ટૂંકમાં પીઠ બતાવવાનો વારો ન આવે ઇ ધ્યાન રાખજે. ! અને જો એવું ય કદાચ થાય ને તો જાહેર કરી દેવું કે હું આપઘાત કરૂ છું અને તે છે વખતે બેલજે કે- હે ભવિકજનો ! હે ઈશ્વર ! આ સૃષ્ટિ પરનો એક ચમકતો સિતારે ના છૂટકે આપઘાત કરવા મજબૂર બન્યો છે. જીવવાની આશા ઘણું છે છતાં સત્ય શક્તિશાળી હાથમાં કચડાઈ રહેલું મારાથી જેવાતું નથી. જે શકિતશાળી લોકે મારી સાથે મારામારી કરવાના ના હોય તે મારે આપઘાત કરવાની જરૂર રહેશે ! નહિ. મને ડર માત્ર મારનો જ છે.”
મેં મિત્રને આટલી શિખામણ આપી છે તે જરા અકળાયે. મને કહે કે ભદ્રંભદ્ર! હું તમારી જેમ ફેસી નથી. હું તો મારીને પણ સત્યને જીવાડવા તૈયાર છું.” . પછી મેં કીધું– હું પણ તારા સત્ત્વની પરીક્ષા જ કરતો હતે. જા બેટા તું પાસ છે થયો હવે વગર ડર્યો આગે કૂચ કરે. ફતેહ આગળ જ છે.
| શિવાતે પત્થાન સતુ. મિત્ર આગળ ચાલ્યો. હું તેની શુરવીર ફતેહ ચાલને જોઈ રહ્યો. મને આવા મિત્ર માટે માન ઉત્પન્ન થતુ થતુ રહી ગયું. કારણ કે મારે તે મેં શુરવીર માનેલો છે હતો તે મિલ ધોયેલા મૂળાની જેમ ગભરાયેલ હોય તેમ બેબાકળો થતે થતો દેડતો ? દેડતે પાછો મારી પાસે આવ્યો. મેં કીધુ-પધારે શુરવીરતાના માલિક ! પાછા કેમ આવ્યા? મેં તે કીધેલું જ હતું કે એવું લાગે તે આપઘાત કરજે પણ પીઠ ના બતાવીશ.
મારો મિત્ર કહે પણ સાંભળો તે ખરા. હજી કેદની સાથે ચર્ચા ય ચાલુ નથી ૧ કરી ને વગર વાંકે કે વગર કારણે આપઘાત શું કરું? હું એક ખાસ પ્રશ્ન પૂછવા { આવેલો કે “તિથિ એ સમાચારી છે કે સિધાંત? તિથિની વાત સામાચારીના ગ્રંથમાં !
આવે છે મા તિથિ સમાચારી છે એવું તે લકે કહે છે. ' મેં કીધુ–મને ય હતું જ કે મારે મિત્ર મને આ પ્રશ્ન કેમ નથી કરતો? છે હું સમજતો હતો કે તેને આને જવાબ આવડત હશે. એટલે મેં હાથે કરીને તે ઉખેળીને તને અજ્ઞાનમાં ખપાવવું સારૂના સમયે.
હવે મારા પ્રશ્નનો જવાબ આપીને ચાર જહદી. મિરાએ અધીરાઈ બતાવી. મને ? પણ જો કે મુંઝવણ તો હતી જ પછી તો રસ્તો સૂઝયે મેં મારા મિત્રને એક તર્ક આપ્યો.
Page #196
--------------------------------------------------------------------------
________________
1 ૧૯૪
: શ્રી જૈન શાસન (અઠવાડિક) 1
જે સામાચારીના ગ્રંથમાં આવતી હોવાથી તિથિ એ સામાચારી છે, તે પછી | કેળું, મરચું, અને દધી, ભજીયામાં આવતા હોવાથી કેળા આઢિ ભજીયા રૂપ છે. 4 પણ લીલોતરી નથી. કેમકે ભજીયું લીલોતરી નથી.”
મેં આ દલીલ આપી એટલે બુદ્ધિશાળી મિરરને કીધું પણ કેળા, મરચા ! દધી તો લારીમાં પણ આવે છે તે શું તે બધાને લારી સમજવી ? મેં કીધુ– ગાભા ?
જેવા બહુ ઊંડે ઉતરમા. નક્કામી ફજેતી કરીશ મારી, લેવા દેવા વગરની ક્યાંક. છે જે વસ્તુ જેમાં આવે તેને તેવી સમજવી આવો પેલા અસ્થિર મનના લેખકને સિદ્ધાંત તારે પકડી જ રાખવો. ભૂલે ચૂકે ય છોડીશ મા. કેળાને ભજીયું પણ કહેવાય અને લારી પણ કહેવાય વગર કહી દેજે તું તારે હું કહું છું ને. જા મુંઝા મા.
પણ તિથિ એ સામાચારી ગ્રંથ સિવાય ક્યાં ય નથી આવતી ? મારા મિત્ર મને પાછો પૂછીને ઉકેર્યો. એક તે મને હમણાં બરાબર જવાબ આવડતું નથી ને આ બબુચક જેવો પૂછયા જ કરે છે. એ ય પાછા ગંભીર પ્રશ્ન પૂછે છે. મને આવડે એવું એણે મને પૂછવું જોઈએ ને ? ખાલી પીલી વગર લેવા દેવાને મને દાઝ ચડાવે છે છે. (કેઈને જવાબ ન આવડે ત્યારે તેમની આ જ દશા થતી હોય છે. મારા જેવી જ) ' મેં કીધું શ્રાદ્ધવિધિ, શ્રાધ્ધનિકૃત્ય આત્રિ સિદ્ધાન્ત ગ્રંથ છે. તત્વ તરંગિણી ન છે આઢિ પણ સિદ્ધાંત ગ્રંથ જ છે અને તેમાં પણ તિથિની વાત આવે જ છે. અને છે મ ભગવતી સૂત્ર વિ. પણ આવે છે.
મિત્ર કહે તમને પાક્કો ખ્યાલ છે ને ?
મને હસવું પણ આવ્યું. મેં કીધું- હે મિત્ર ! તારી આ પ્રશ્નોત્તર થી કયાંક 4 હું અસ્થિર મનનો બની જઈશ. પણ તારે શું શું કામ જાણવું છે કે તિથિ સામાચારી છે છે કે સિદ્ધાંત છે ? ભલેને એ લોકો તિથિને સામાચારી કહે તારૂ શું બગડી ગયું ?
મિત્ર કહે તે લોકો સામાચારી કહીને સામાચારી ફરી શકે છે માટે તિથિ સામાચારી હોવાથી ફેરવી શકાય આવું સિદ્ધ કરવા મથે છે.
શું વાત છે? તો તેં જુલમ થયો કેવાય. હવે મને તારા પ્રશ્નોમાં સબેઠા. ને ? { જ ચાલે તેમની મનઘડંત વાર્તાને હું એક સેકંડ પણ હવે તો સાંખી નહિ શકું. હું છે તિથિનો ફેરફાર કરવા માગે છે તે લોકો ? અને તિથિને સામાચારીના નામે વગે-૬ * વિને ? નહિ હરગીજ નહિ બને. તું યાર આટલે બધે ગંભીર પ્રશ્ન કરે છે તે તો છે છે મને હવે જ હમજાણું. જે હવે ધ્યાન રાખજો મિત્ર ! હું તને તેમની માન્યતાના ૧ ફુરચે કુરચા ઉડાડી મૂકે તેવા જવાબે શીખવાડી રાખું છું. બરાબર ગે.ખી લે જે.
-
-
-
Page #197
--------------------------------------------------------------------------
________________
૪ વર્ષ ૧૦ અંક ૯–૧૦ તા. ૭-૧૦-૯૭ :
: ૧૫ જો તિથિ સામાચારી હોય ને સિદ્ધાંત ન હોય તે જ્યારે પૂ. કાલકસૂરીશ્વરજી છે મહારાજાને પેલા રાજાએ પાંચમને વસંતોત્સવ હોવાથી સંવત્સરી છના રાખો એમ છે ( કીધું તે તે આચાર્ય ભગવંતે શું કીધું તે ભાન છે, તે લેકેને ? તે ભગવતે છે છે કહેલું કે રાજન્ ! પાંચમ તિથિ ઓળંગાય નહિ આવો સિદ્ધાંત છે માટે છઠ્ઠની કે સંવત્સરી હિ રહી શકે પરંતુ ચોથની થઈ શકશે. માટે ચોથની સંવત્સરી કરાશે છે આ આચાર્ય ભગવંતે છઠ્ઠની કેમ ના કરી ? તિથિ સામાચારી છે તો છઠ્ઠ કરી હોત ! ને ? કેમ ના કરી ? કહેજે એ લોકોને અને અંતરા વિ સે કપૂઈ = તિથિની આરા-છે છે ઘના અંદર પણ કરી શકાય છે. અર્થાત્ ત્યારે પાંચમની સંવત્સરી થતી હતી માટે કાં ?
પાંચમ કાં પાંચમની અંર રાની કરી શકાય તેમ કહપ સૂરનો જ શાસ્ત્રપાઠ છે, સિદ્ધાંત
છે, આ કંઈ સામાચારી નથી. હવે કદાચ કઈ એવો સમય આવી લાગે તે ચોથની છે પાંચમ તો કોઈ કાળે જ ન થઈ શકે. હા ચોથ કે ચોથની અંદર ત્રીજની સંવત્સરી છે કરવા બધા નકિક કરે તો તે થઈ શકે. પાંચમની તો હરગીજ નહિ.
બીજું હે મિત્ર ! આમ નજીક આ૫. જે કઈ વધારે લપલપ કરે ને તે કહેજે ! [ કે આપના ગુરૂદેવની સ્વગતિથિ પણ તમારી માન્યતા મુજબ સામાચારી જ છે ને ? છે હવે કઈ ચેકસ દિવસે નહિ જ ઉજવો ને ? તમારી દીક્ષાતિથિએ ઉપવાસાદ્રિ B વિશિષ્ટ તપ-પૂજા-આંગી તમારી દીક્ષા તિથિના દિવસે જ કરાવશે એવું નહિ ને? છે આ તે તર્ક છે તે જોજે પાછો તું આને સિધ્ધાંત માની ન લઈશ. અને એક બીજી છે કે અત્યંત અગ યની ખાનગી વાત કે જે તિથિ તમારા મત મુજબ સામાચારી જ છે તે ન
પર્વતિથિ બે ન જ હોય, પર્વતિથિનો ક્ષય ન હોય, આ શી બધી બબાલ છે ? ભળી છે જાવ ને શા થઈને અમારી ભેળા. તમારે તે તિથિ ફેરફાર કરી શકાય છે. સંઘમાં છે કુસંપની ઝંટે દૂર કરવાનો યશ લાભ થશે. અને કદાગ્રહથી દૂર થવાશે. આમે ય 8 તમારી માન્યતાઓ તે ખોટી જ છે. પણ એ ચર્ચામાં હાલ ના ઉતરીએ તો ય તમે જ છે તે એકતાવાદી છે. અમે એકલતાવાદી છીએ. તે તમારે મમતાગ્રહ, મતાગ્રહ, કઢાગ્રહ, R. હઠાગ્રહ, પૂર્વ ગ્રહ છોડી ભળી જાવ અમારી હારે. કેઈનાથી ડરવાની તમારે જરૂર નથી. છે.
આમ તે એક્તા માટેની બાંગ પોકરાય છે અને ફાગણ સુદ ૧૩ વખતે શનિવારે જ ? જવાનું શુક્રવારે નહિ” આવી કહાગ્રહી ભાવના ક્યાંથી જન્મી ગઈ? હે મિત્ર તથા છે ભવિકજનો ! આ એકતાવાદીઓની આ જ એળખ છે.
અને એક બીજી પણ અત્યંત અગત્યની વાત સમજ જા મિત્ર! કે જો, તિથિ છે છે સામાચારી જ છે તે ૨૦૨૦ ના પટ્ટકથી ૨૦૪૭ સુધીની તેની પહેલાની તથા પછીની ! તે વાતને આ અસ્થિર મનના લેખકે તે વાત શાસ્ત્રનિષિદ્ધ છે કે શાસ્ત્રવિહિત છે? આવી છે
Page #198
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) 5 ઉખેળવાની દુષ્ટ ચેષ્ટા શી રીતે કરી? પૂછજે, આ બધુ તે મહાપુરૂષોને. તું તારે હું ! કહું છું ને? જા, મિત્ર ! તારો પંથ સદા ઉજમાળ બનો! આ જ રસ્તેથી તારી વિજ્ય ! યાત્રા હું કઢાવીશ. કેઈ નહિ આવે તે હું તો તે યાત્રામાં જોડાઈશ જ. જે કે તારે છે તો તારૂં શરીર પણ તારી સાથે નથી આવવાનું તેવી જ ભાવના ભાવવી. અમે આવીએ ? તે જુદી વાત છે.
હવે એક મારે તને કહેવાની હતી તે વાત ભૂલાઈ ગયેલી યાઢ આવી ગઈ છે ! કહી દઉ–એ અસ્થિર મનના લેખકે જે એમ લખ્યું છે ને કે-૨૦૨૦ થી ૨૦૪૭ સુધી એવી જે આચરણ કરી ને એ પૂર્વે તથા પછી એનાથી ભિન્ન આચરણ કરી, તે આ બેમાંથી કઈ આચરણા શાસ્ત્રસિદ્ધ ને કઈ શાસનિષિધ? બેમાંથી એક તે શાસનિષિધ છે હશે જ? એ અંગે એમને શાસ્ત્રપાઠ પૂછવા જોઈએ?
આવું લખ્યું છે તેનો જવાબ બરાબરના સણસણતા દેજે કે-૨૦૨૦ થી ૨૦૪૭ છે સુધીની તે તમે જ માર્ગ રૂપ કહી છે માટે તે તે સ્પષ્ટ છે. અને ૦૪૭ પછી ૪ ૨૦૨૦ પૂર્વે જે તમારા શ્રધેય પરમ ઉપકારી મહાપુરૂષે કરતા હતા તે જ તેમણે કર્યું છે છે એટલે એ બંને આચરણા શાસ્ત્રાસિદ્ધ જ હતી, છે અને રહેશે.
હે મિત્ર! એ લેખક મહાશયને કહેજે-શાસ્ત્રપાઠ તો ૨૦૪૨ પછી ૨ ૪૪ સુધી ૫ અને ૨૦૪૪ પછીથી આજ સુધી બધા નવા નવા અસ્થિર વિચારોને અમય કરનારા 5 પાસે માંગે. છે અને જે મિત્ર ! આ વસ્તુઓનો એટલો સુંદર પ્રચાર કરશે કે જેથી ભવિક
જ આવી જાળમાં ફસાતા બચે. મહાપુરૂષને આ સાધુ ગાળો દેનાર છે એવું લોકોને ? છે તેના જ લખાણથી સ્પષ્ટ રીતે સમજાવજે. અને અધુરા-અધૂરા વાક્યો લેનારા તરીકે છેઆને ઠેક-ઠેકાણે જાહેર કરજે.
હે ભવિકજને ! આવા અસ્થિર મનના લેખકથી સાવધાન રહેજે. માનવજનમ ! A બગાડ ના હોય તે, હોં હૈ. પછી તો તમારી જેવી મરજી.
(ટા. ૨ નું ચાલુ ) ' હશે તે સંસ્થાને તે દિવસે જ નાણાં ઉપયોગમાં આવી શકે. આ રમ કાયમી રાખી છે. { તેનું વ્યાજ વપરાશે. સકલ સંધને લાભ લેવા વિનંતી છે. ચેક-ડ્રાફટ મા સરનામે છે
મેલી શકાશે. પટના ગ્રુપ ઓફ શ્વેતાંબર ટેમ્પલ કમિટિ, પારસનાથપથ, કે પિસ્ટ : પટના સિટિ–બાકરગંજ બંનેને સામુદાયિક રથયાત્રાને વરઘોડો ભા. સુત્ર ૧૨ નીકળેલ. નવકારશી સાધર્મિક વાત્સલ્ય થયેલ. વરડાની ઉપજ સુંદર થઇ પટના સિટીમાં સુંદર પાઠશાળા દર રવિવારે નિયમિત ચાલુ થઈ ગઈ છે.
-
ર
Page #199
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧
અંક ૮-૧૦ તા. ૭-૧૦-૯૭ :
(પે જ ૧૮૪ન' ચાલુ)
કે જણાવવું. પરંતુ એ માટે “ ગાય-ભેંસ વગેરેનું પાલન કરવું, એમાં ઘણા ફાય ૬ છે. ગોરક્ષાર્થ અનેક લાભે છે, ચોખાં ઘી દૂધ પીવા મળે, શરીરનું આરોગ્ય સારૂં રહે”. વ રે સાવદ્ય નહિ જણાવવું. વિધિનો ઉપદેશ આપવો; અવિધિનો નિષેધ ફરમાવવો પરન્તુ એ કરતાં પહેલાં વિધિ-અવિધિનું સર્વાણિ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું છે જોઈએ અવિધિને જાણ્યા વિના અવિધિને નિષેધ સાવદ્ય જ ગણાય.
વિધિ ના જ્ઞાન વગર વિધિમાર્ગનું સ્થાપના કરતાં વિનાયકની સ્થાપનાના બત્રલે વાનરની સ્થાપના થઈ જાય. આજથી સો વર્ષ પૂર્વેની સ્થિતિ કરતાં આજની સ્થિતિ ચિતાજનક છે– એની ના નહિ. પરંતુ એની પાછળ મુખ્યત્વે કાલબળ અને એના ! 8 ચોગે જ પે થયેલાં અનેક કારણ છે. સાધુએ દ્વારા સુવ્યવસ્થાની થતી ઉપેક્ષા” કે & થી આ પરિસ્થિતિ બગડી નથી. કેટલાક સાધુઓએ “સુવ્યવસ્થાની ચિંતા કરવા R માંડી- એ આ પડતા કાલનો પ્રભાવ છે. અનિવાર્ય હિંસા એ અમર્યાઢહિંસાને
વિકઃ૫ નર્થ , શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા પ્રત્યેની અગાધ શ્રદ્ધા એ છે ૬ એક માત્ર વિક૬૫ છે.
(ક્રમશ:)
સેના ઉણુ :
-પૂ. આ. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ મંગ કામ કર્યા કરે અને મ ન કરે, મહદે આવે અને મૌન રાખે. મન શુધ 8 કરે તે સારો માનવી બની શકે છે.
પાપ નો ભય તેનું નામ પરિણતિ.
ગમે તે નિર્દોષ વસ્તુ ચાલશે. ગમે તે નિર્દોષ કામ બનશે. ગમે તે પ્રતિકૂળ છે સમયમાં ફા પશે. ગમે તે વ્યકિત ગમશે. આવા માણસ સદા સુખી રહેશે.
દેવ ભવ સુખ પ્રધાન છે. નારક ભવ દુઃખ પ્રધાન છે. તિર્યંચ ભવ સંજ્ઞા પ્રધાન ? છે છે. મનુષ્ય મવ આજ્ઞા પ્રધાન બને તો સફળ બને તેમ છે નહી તો ભયાનક ભવોની આ પરંપરા અને દુઃખોના ડુંગરે, લખાયેલા છે.
માનવનો ઉંધો અક્ષર વનમાં થાય છે. વનમાં જતાં નહીં. એકાવન પહેલા { ત્યાગ જીવન સંયમ–જીવન અથવા વાનપ્રસ્થાશ્રમ સેવે તે માનવ છે.
જય સુધી તમારામાં કમ છે ત્યાં સુધી શરીર રૂપી જેલમાં બેસવું પડે છે. આ છે. જયાં સુધી માચીસમાં જવાળાની શકિત છે ત્યાં સુધી તેને પેટીમાં પુરાવું પડે છે. જ્યાં
સુધી દુન્ય સામગ્રીમાં રાગ છે ત્યાં સુધી તેને ભય રહેલો છે. જયાં રાગની આગ ન ! ન હોય પછી જમ–જરા-મરણ–બંધ-કાણુ–મેંકાણ–ઠાઠ-માઠ અને ઠાઠડીઓ સઢા માટે બંધ,
Page #200
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. ન. જી. એન.૮૪ O૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 9 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0
AIL LIST LT
પષ્મ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
છે ? આ સંસારના સુખના ભિખારી કરી જેન બની શકે નહિ. ૪ : સાધુને જોઈ સાધુ થવાનું મન ન થાય અને શ્રીમંતને જોઇને શ્રીમંત થવાનું . | મન થાય તે મિથ્યાષ્ટિ હોય કે સમકિતી ?
જેને દુર્ગતિને ભય ન હોય અને ધર્મસાધક સદગતિને પણ ખપ ન હોય તે આ ધર્માત્મા જ નહિ?
અધર્મ માત્રનો ત્યાગ અને સધર્મને આદર તે જ સાચા સુખી થવાને રાગમાર્ગ ! ) ક સાધુપણું એટલે બિલકુલ પરતં જીવન અને સ્વતંત્રતાને સાચે રવાઢ અનુ- તું
ભવાવનારું જીવન ! * * દુનિયાના સુખી થવાની લાલસા મૂંડી, સારા થવાની ઈચ્છા સારી. પાર થવા છે
ઈ છે તેને જ મોક્ષ મળે દુનિયાના સુખે સુખી થવા ઇચ્છે તેને મોક્ષ મળે જ નહિ ! 8 મેક્ષના સાધકે સમજવું પડશે કે, મન, વચન, કાયાને યથેચ્છ પ્રવર્તાવા અને
મોક્ષમાર્ગની આરાધના કરવી એ અશક્ય છે. કે હિંસાદિ આશ્ર જેમ સ્વ માટે પાપકારી છે તેમ પર માટે કરાતા સેવાતા હૈ
આશ્રવ પણ પાપરૂપ છે. જે પ્રવૃત્તિથી હિંસાદિ પુષ્ટિ પામે, જનતા એ માર્ગે
જોડાય, પરિણામે એમાં રત થાય, તે તમામ કિયાએ આશ્રવ લાવનારી છે. ૪ * ક અહીં કેવળ કુલ, જાતિ કે નામની પૂજા નથી, યોગ્યતાની પૂજા છે. ૪ ૦ આત્માની દબાઈ ગયેલી અનંત શક્તિને પ્રગટાવવા માટે ધર્મક્રિયા છે,
. ખરેખર જે આત્માને માનતે હોય તેને આત્માની કિંમત વધારે હોય કે શરીરની . 8 કિમત વધારે હોય? ooooooooooooooooooooat જૈન શાસન અઠવાડિટ માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુ.પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર થી પ્રસિદ્ધ કર્યું
0:000000000000000000000000
Page #201
--------------------------------------------------------------------------
________________
38
&
Received.
*
નમો ચઉવિસાએ તિત્યયરાણ ઉસભાઇ-મહાવીર પજ્જવસાણાણં શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
eeeee!!!
જામન
અઠવાડિક
9609
અંક : ૧૧+૧૨
વર્ષ : ૧૦
જૈન ધર્મની પ્રાણી કથાઓ
૧૦ માં વર્ષનો વિશેષાંક
પરમ ઉપકારી પૂજ્ય ગુરૂદેવ શ્રી વિજય જિનેન્દ્ર સુરીશ્વરજી મહારાજના ઉપદેશથી સ્વ. શાહ વરી નથુભાઇ કાનાલુશ-ઢાલાર) તથા તેમના પૌત્ર સ્વ. ચન્દ્રકાન્તભાઇ તથા સ્વ. નરેન્દ્ર ભાઇ જુઠાલાલભાઇના શ્રેયાર્થે શ્રીમતી પાનીબેન ધરમશી તથા શાહ જૂઠાલાલ ધરમશી તથા શ્રીમતી યશોદાબેન જુઠાલાલ શાહ પરિવારની શુભેચ્છા..
14. WHITTINGTON WAY
PINNER MIDDX LONDON HAS BUT (UK)
ここここ
Page #202
--------------------------------------------------------------------------
________________
:
DIGITÉE 3179 3.8681 FAXINEL Depog Hulul980 's
3178 3004 SUHOY VO RABION PRU NI YUpg 47
-તંત્રી
M
પરના સ્થાટad
પ્રેમચંદ મેઘજી ગુઢકા
૮૪જઈ)" હેમેન્દમાર જજજલાલ શte ::
(૨૪૬૦. અરેજચંદ્ર કીરચંદ શેઠ
વઢવ૮૯) 1 જાઉં ભક્સ સહેજ
( 8)
* * .
કાર
आज्ञारादा विरादा या शिवाय च भवायच
8 વર્ષ : ૧ ] ૨૦૫૩ આસે વદ-૧ર મંગળવાર તા. ૨૮-૧૦-૯૭ [અંક: ૧૧+૧ર છે
1 ભવ્યાત્મા ચંડકૌશિક :
-પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા દિ ( પતન અને પુનરુત્થાન ભા. ૧ માં સાભાર સંકલિત)
ત ઉપકારી ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શ્રીમુખેથી, પ્રશમભાવને ૨ પામવાને જે સદુપદેશ, તેને સાંભળીને પ્રતિબંધને પામેલો ચંડકૌશિક નામના દષ્ટિવિષ છે
સપને જે જવ, તેના વૃતાતને વાંચવાને આજથી આરંભ કરાય છે. ચંડકૌશિકના કે જ પ્રતિબંધને પ્રસંગ એ, ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ પોતાના ચારે ય ઘાતી છે ૬ કર્મોને સર પ્રકારે ક્ષીણ કરીને કેવલજ્ઞાનને પ્રગટાવ્યું, તે પછી બનેલ પ્રસંગ નથી. ૨ હું પરંતુ તે પૂર્વે બનેલો પ્રસંગ છે. અનન્ત લબ્લિનિધાન ગણધર ભગવાન શ્રીમાન છે ગૌતમસ્વાલજી મહારાજા આદિ જે કઈ પુણ્યાત્માઓ, ભગવાન શ્રી મહાવીર પરમાત્માથી
પ્રતિબંધને પામ્યા, તેઓ બધા ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ પોતાના કેવળજ્ઞાનને પ્રગટાવ્યા બાદ જ પ્રતિબંધને પામેલા છે, જ્યારે ભવ્યાત્મા ચંડ કૌશિકનો આત્મા છે, આ છે એ ભાવશાલી કે- ભગવાન શ્રી મહાવીર પરમાત્માની છઘસ્થાવસ્થામાં જ, એ, એ જ
તારકથી પ્રતિબંધને પામ્યો. ચડકૌશિકને માટે, આ જેમ એક વિશિષ્ટતા છે, તેમ એ છે છે પણ એક વિશિષ્ટતા છે કે– તિર્યંચાવસ્થામાં રહેલો એ, પ્રતિબંધ પામે એવો છે- ૨ છે એવું જાણીને, એને પ્રતિબોધવાને માટે ખુઢ ભગવાન છસ્થાવસ્થામાં એના સ્થાને છે
પધાર્યા, ૨ ને, એ સંગમાં એ પ્રતિબંધને પામ્યું છે. ભગવાન શ્રી જિનેશ્વરી કે દવાથી પ્રતિબોધને પામનારા પુરૂયાત્માઓમાં, એવા પણ સંખ્યાબંધ ૪ આત્માર હેય છે, કે જે આત્માએ તે સમયે તિય"ચગતિના 8.
Page #203
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક] પ્રાણી કથાએ વિશેષાંક
આયુષ્યને
ભાગવી રહ્યા હાય : એટલે ચણ્ડકૌશિકના જીવ તિય ચાવસ્થામાં પ્રતિબેાધને પામ્યા એ કોઇ વિશિષ્ટ બાબત નથી; પરંતુ, તિય "ચાવસ્થામાં રહેલા એવા પણ ચકૌશિકના પ્રતિબેાધમાં જેવુ બન્યું છે, તેવુ' તા ભાગ્યે જ બને. કારણ કે- ભગવાન ખુદ્દે છદ્મસ્થાવસ્થામાં છે અને એ વખતે ચણ્ડકૌશિક ભારે હિંસક ધ્યાનમાં તત્પર છે; છતાં પણ, એ તારકને લાગ્યુ છે –‘ચણ કૌશિક ભવ્યાત્મા છે અને પ્રતિષેાધને પામવાની લાયકાતવાળા હાઇને પ્રતિમાને પામવાનું છે.’ પેાતાના જ્ઞાનખળે આવું જાણીને જ, ભગવાન ચણ્ડકૌશિક સર્વના જ્યાં મારે ભય પ્રવતતા હતા, ત્યાં પધાર્યા હતા. તિ 'ચતિમાં રહેલા જીવ અનેતિય ચગતિમાં પણ ઉડ્ક્ટ કોટિના ાયાવેશમાં રહેલા જીવ, છદ્મસ્થ એવા પણ ભગવાનની જ્ઞ નદૃષ્ટિમાં આવી રીતિએ વ્યક્તિગતપણે આવે અને ખુઃ ભગવાન એને પ્રતિબેાધ માડવાની અપેક્ષા રાખીને પવર્તે, આ કેવી અને કેટલી બધી અસાધારણ બાબત છે, પણ ખાસ વિચારવા જેવું છે ને ?
૨૦૨ :
તમને લાગે છે ને કે– ચણ્ડકૌશિકના જીવ ભારે નશીબદાર હશે ? એ જીવને જેવી અવસ્થામાં ભગવાનના ચેગ મળ્યા, તેવી અવસ્થામાં ભગવાનના ચાગ મળવા, એ જ પહેલાં તે બહુ મુશ્કેલ; અને, એવી અવસ્થામાં ઠાચ ભગવાનના રાગ મળી પણ જાય, તે પણ એ ચેાગ ફળવા- આ તે વળી એથી પણ અધિક મુશ્કે ! પણ ભગવાન ‘પરકા કરણસિક' અનેક ચણ્ડકૌશિકના જીવ, ખૂબ ખરાબે ચ. ગયેલા હાવા છતાં પણ ‘બહુ લાયક !' એથી જ, એ સુયાગ સફળ નીવડયેા ચડકૌશિકના પ્રતિબાધના પ્રસ’ગમાં, ભગવાનની પરાકરણની રસિકતાના અને ચડકૌશિકના જીવની ઊ‘ચી કેાટિની લાયકાતના તથા તેની સુંદર ભવિતવ્યતાના સુમે દેખાઈ
'
આવે છે.
એટલે, જે સમયે ભગવાન શ્રી વર્ધમાન સ્વામિજીએ નકખલ નામનાં આશ્રમનાં પ્રદેશમાં પ્રવેશ કર્યા, તે સમયે તેએ ચાર જ્ઞાનના સ્વામી હતા. ચારજ્ઞાનના સ્વામી એવા ભગવાન શ્રી વર્ધમાન સ્વામિજી જાણે છે કે-‘આ ગાવાયાએ જે વિષ સર્પની વાત કરે છે, તે સર્પના જીવ ભવ્ય છે અને પ્રતિબોધને ામે એવા પણ એ છે, એટલે એ જીવ પ્રતિબેાધ પામવાના છે.’ એટલે જ, ચરિત્રકાર પરમષિ ક્રમાવે છે કે ચણ્ડકૌશિક એ ભવ્યાત્મા છે અને પ્રતિખાધને પામવાને છે, એવુ જાણનારા ભગવાન શ્રી વર્ધમાન સ્વામિજી, ગાવાળિયાઓએ વારવા છતાં પણ, ૫૨કજકરણરસિયત્તણેણું” પારકાનું કાર્ય કરવાના રસિકપણાને લીધે, નખલ નામના આશ્રમપ્રદેશમાં પધાર્યા; અને, એ આશ્રમે પહેાંચીને, ત્યાં એક યક્ષવનના જે
Page #204
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮–૧૦–૭ :
: ૨૦૩ જ કમ મંડપ તે, તે મંડપમાં ચણ્ડકૌશિક સપને પ્રતિબંધ પમાડવાને માટે, ભગવાન છે કારગે રહ્યા. આટલું વર્ણન કર્યા પછીથી, કે પુણ એસ સો પુષ્યભવે છે
આસિક્તિ, નિસામેહ– પૂર્વભવે આ સર્ષ કણ હતું, તે સાંભળો–એમ કહીને, છે ચણ્ડકૌશિક સર્પના પૂર્વભવના વૃત્તાન્તને વર્ણવવાનું ચરિત્રકાર પરમર્ષિએ શરૂ કરેલું છે
છે. અહીં, ચરિત્રકાર પરમર્ષિએ, ચણ્ડકૌશિકના પૂર્વભવના વૃત્તાન્તને વર્ણવવો શરૂ 9 કરતાં પહેલાં, વચમાં, કનખલ નામના તે આશ્રમનું જે વર્ણન કરેલું છે, એ વર્ણ-૬ છે નમાં વિકપના રૂપે ચરિત્રકાર પરમર્ષિએ એવી વાત પણ કહી છે કે-એ આશ્રમ છે
સ્થાનમાં જે વૃક્ષે હતાં તે વૃક્ષે, પવનથી પ્રકમ્પિત બનેલાં પોતાનાં પ૦ રૂપી હાથ દ્વારા, છે આવી રહેલા ભગવાનને “આવો નહિ, આવે નહિ–એમ કહેતાં હતાં અને પક્ષિઓ જે છે ૮ કલરવ કરતાં હતાં, તે કલરવથી પક્ષિઓ પણ ભગવાનને દૃષ્ટિવિષ સપના ભયને કહેતાં ૨ છે હતાં. કનકપલ આશ્રમનું સ્થાન કેટલું બધું ભયંકર બની ગયું હતું, તેની કલ્પના છે ૨ આ વર્ણનથી પણ આવે તેમ છે. એવા પણું આશ્રયસ્થાનમાં, ભગવાન, પરોપકારસિક- ૪
પણને લીધે, એ સપને પ્રતિબંધ પમાડવાને માટે પધાર્યા. # ' આ પરોપકાર-રસિકપણું, એ કેવી મોટી વસ્તુ છે? ભગવાન જ્ઞાની પણ છે, $ છે પરોપરરસિક પણ છે અને સમર્થ પણ છે. માટે જ ભગવાન એ માગે પધાર્યા છે
બીજાઓએ ય આમ જ કરવું જોઈએ-એવું કહેવાય નહિ, કેમ કે-જ્ઞાની અને આ આ પરોપકારરસિક હોવા છતાં પણ, જે તેવા પ્રકારનું સામર્થ્ય ન હોય, તે પાછા ય છે ? વળવું પડે. ભગવાન જાણે છે કે-ચકૌશિકનો ઉપદ્રવ કેટલો બધો ભયંકર કોટિને . છે છે, પણ “એ જીવ ભવ્ય છે અને પ્રતિબંધ પામે એવે છે,– એ વાતને જાણ્યા પછી જ
આત્મામાં રહેલું પરોપકારરસિકપણું ઉછાળો માર્યા વિના રહેતું નથી. એમ થઈ જાય છે દિ છે કે- એના અપકારને વેઠી લઈને પણ, એના ઉપર ઉપકાર કરે છે. પોતે જાણે છે છે છે કે- પોતે ઉપકાર કરી શકે તેમ છે. શક્તિ સંપન માટે આ વાત છે. જેનામાં છે જ શકિત ન હોય, તેના હયામાં પરોપકારને ચાહે તે ભાવ પેદા થાય, તે ય તે જ જ કરી શું શકે ? પણ, એવા વખતે, એને પોતાના અસામર્થ્યના કારણે પરોપકારની છે.
તકને જતી કરવી પડે, તો એ વસ્તુ એને સાલે તો ખરી ને ? જેના હૈયામાં પરે- 8.
પકાને ભાવ પ્રગટયા હોય, તેને જ આ વાતની ખરેખરી ગમ પડે ને ? જ્યાં સુધી છે જ શક્ય હોય ત્યાં સુધી તે, પરોપકાર કર્યા વિના જે રહેતે જ ન હોય, તેને જ જ્યારે જ જ તે પાતાના અસામર્થ્યના કારણે પોપકાર કરી શકે નહિ, ત્યારે પોતાનું તેવું છે
અસ મથ્ય ખટકે ને ? અને, એ અસામર્થ્યને ટાળીને સામર્થ્યને પ્રગટાવવાનું મન ર
Page #205
--------------------------------------------------------------------------
________________
૨૦૪ :
.: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણીકથા વિશેષાંક છે છે પણ તેને જ થાય ને? જો આ રીતિએ પણ અસામર્થ્યને પ્રગટાવવાનું મન થાય, તે છે છે એથી પણ આરાધનાના ભાવમાં તેજી આવે. પણ, મનમાં એવું છે ખરું કે-“શય છે હેય ત્યાં સુધી તો હું પરોપકાર કર્યા વિના રહું જ નહિ ?
આપણે જે કાંઈ પણ પારકી વાતને વાંચીએ, વિચારીએ, તે તે આપણું ભલાને રે ૬ માટે જ વાંચીએ-વિચારીએ ને? જેની વાત, તેની ઉત્તમતાનો કે અધમતાને વિચાર કરીએ ખરા; એના ગુણ-દેષને વિચારીએ ખરા; એમાં જે કાંઈ સારૂં હોય, તેની અનુ
મોઢના કરીએ અને જે કાંઈ ખોટું હોય, તેને અંગે જીવને દેષ કેવી રીતિએ હેરાન છું જ કરે છે તથા જીવને પિતાનું જ કર્મ કેવી કેવી સ્થિતિમાં મૂકે છે–એ વગે વિચારીએ રે ૨ ખરા; પણ આપણું લક્ષ્ય કર્યું ? એમાંથી સારને શોધવાનું, સારને ગ્રહણ કરવાનું અને છે એમ કર તે કરતે દેષથી મુક્ત બનવાનું તથા ગુણને પ્રગટ કરવાનું ! લ. તે એ જ છે ને? એટલે, ભગવાનના પરોપકારરસિકપણની વાતને સાંભળતાં, “આપણામાં પરેપજ કારરસિકપણું છે કે નહિ અને આપણામાં પરોપકારરસિકપણું છે તો તે કેટલુંક છે – છે એવો વિચાર પણ આપણને આવે જ ને? “કણ કણ કેવા કેવા હતા અને કણે કણે જ છે શું શું કર્યું, એ જાણવાનું શા માટે ?–એને પહેલો નિર્ણય કરો. જે આપણને એથી ૬ આ લાભ થતું ન હોય, અગર તે આપણે એના દ્વારાએ લાભ લેવો ન હોય, તે આપણે
એવી પારકી પંચાતમાં પડીએ જ શું કરવાને? કોઈ ગમે તે સારે હતો અગર છે કઈ ગમે તે ખરાબ હતું, તેમાં આપણે શું ? આપણે તે એ શોધવાનું ને કે
આપણને એથી શું લાભ થાય છે? તમે જે આટલો વખત કાઢે છે, . કાંઈક લાભને ૪ છે જેને કાઢતા હશો ને? અહીં કે લાભ મળવાને? અથવા તે, તમારે અહીંથી કયો છે ૮ લાભ લેત્રાને? ભગવાનના પરોપકારરસિકપણની વાતને સાંભળીને, મનમાં એમ થાય કે છે ને કે-“મારામાં પરોપકારરસિકપણું છે ખરું? છે, તે કેટલુંક છે? અને નથી, તે
કેમ નથી?” ભગવાન, પરોપકારરસિકપણાને કારણે જ એ કનખલ નામના આશ્રમના % સ્થાને પધાર્યા. આ વાતને સાંભળતાની સાથે જ, તમને આ વિચાર આવે કે નહિ? છે એ વખતે કદાચ આ કેઈ વિચાર ન આવ્યો હોય, પણ આ વિચાર હવે તે જ
આવ્યો ને? આ ઉપકાર કરવાની તક આવે, તે એ શક્તિ-સામગ્રી અનુસાર ઉપર કરવામાં આ ૪ પાછો પડે નહિ. જેણે પોતાના ઉપર અપકાર કર્યો હોય, તેના ઉપર ઉપકાર કરવાની છે આ તક આવી મળે, તો તે જૈન વધારે રાજી થાય. જેના ઉપર ઉપકાર કર્યો હોય, છે તે ય જે પિતા ઉપર અપકાર કરનાર નીવડે, પણ જેનને પોતે કલા ઉપકાર (. જ બદલ ખેઢ ઉપજે નહિ. કેમ? ભગવાન શ્રી જિનેશ્વરદેવને એ અનુયાયી છે માટે ! છે
Page #206
--------------------------------------------------------------------------
________________
-
વર્ષ ૬ અંક ૧૧-૧૨ : તા. ૨૮–૧૦–૮૭ :
: ૨૦૫
આપણે જોઈ આવ્યા કે–ભગવાન શ્રી વર્ધમાન સ્વામિજી તે, પરોપકાર કરવાના છે રસિકપણાવાળા હતા; પણ એ તારક કનખલ નામના એ આશ્રમે જે પધાર્યા, એમાં છે છે એ તારા પપકારરસિકપણું, એજ એક કારણ નહોતું. ખુદ ભગવાનની અપેક્ષાએ છે
પરેપકારરસિકપણું એજ કારણ હતું, પરંતુ સામે જીવ લાયક ન હોય, તે પાપ- ૩ છે કારરસિકેય કરે શું ? ચણ્ડકૌશિકના પ્રસંગમાં તે સુમેળ મળેલો છે. કયો? ભગવાન છે કર પાપકારરસિક છે અને ચણ્ડકૌશિકને જીવ પ્રતિબંધ પામે એવો છે. ચડકૌશિકને જીવ.
ભવ્યાત્મા છે અને પ્રતિબંધ પામવાનો છે–એવું પિતાના જ્ઞાનબળે જાણીને જ, ભગવાન છે છે શ્રી વર્ધમમનસ્વામિજી આશ્રમસ્થાનના માર્ગે પધાર્યા છે. તે વખતે, ચડકૌશિક એટલે છે એ બધી ખર બે અવસ્થાને પામેલ હતું કે-એની નજરે ચઢવું અને મરવું, એ બેમાં છે આ લેકને કાંદ તફાવત જેવું લાગતું નહોતું. એવી અવસ્થાવાળો પણ ચણ્ડકૌશિકનો જીવ, જ $ પ્રતિબંધ પામવાની યોગ્યતાવાળો હતો. ચણ્ડકૌશિકના જીવની આ યોગ્યતા તરફ પણ, શું તમારે તમારી નજર દેડાવવા જેવી છે ને? આ વાત આવે એટલે વિચાર આવવો એ જોઈએ કે- “મારામાં પ્રતિબંધની યોગ્યતા છે ખરી ?” ભવ્ય પણ આત્માઓમાં, જ્યારે છે પ્રતિબંધની યોગ્યતા પ્રગટે છે, ત્યારે જ તેઓ પ્રતિબંધને પામી શકે છે.
પ્રતિબંધની યોગ્યતા પ્રગટયા વિના તે, ભવ્ય પણ આત્માઓ, પ્રતિબંધને પામી છે હિ શકતા નથી. અભવ્ય આત્માઓ તે, ગમે તેવી સારી પ્રતિબંધની સામગ્રી તેમને મળે છે તે ય, પ્રતિબંધને તેઓ કોઈ કાળેય પામી શકતા નથી, પરંતુ ભવ્યાત્માઓને માટે છે છે તે પ્રતિબંધને પામવાની શક્યતા રહેલી છે. એવી શક્યતા હોવા છતાં પણ, જ્યાં જ 0 સુધી તેઓ ની યોગ્યતા પ્રગટતી નથી, ત્યાં સુધી તેઓ પ્રતિબંધને પામી શકતા નથી. આ ૨ જેઓની ગ્યતા પ્રગટી નથી, એવા ભવ્યાત્માઓને માટે ય, પ્રતિબંધની સામગ્રી છું. છે અકિંચિત્કાર નીવડે છે. એટલે, “પ્રતિબંધને પામવાની યોગ્યતા આપણામાં પ્રગટી છે કે છે
નહિ—તેને ય તમારે વિચાર તે કરવો જોઈએ ને? એ યોગ્યતાની ખામી' લાગે, તે જ દિ તે બહુ :ખ થવું જોઈએ, અને, એ યોગ્યતાને પ્રગટાવવાને માટે, એકદમ પ્રયત્નશીલ છે હું બની જવું જોઈએ.
“મારામાં દેષનો પાર નથી અને ગુણનું ઠેકાણું નથી-એવો કોઈ વિચાર, તમને ૨ જ આવે છે ? અને એવો વિચાર આવતાં, દેષ છે તેથી અને ગુણ નથી તેથી,
મનમાં દુઃખ પેઢા થાય છે ખરૂં? ખરેખર, તમે તમને દેલવાળા માને છે? કે પછી, તમે તમને ગુણસમ્પન જ માને છે? ફેઈને ય ઠપકાને ખમી ખાવાની તાકાત , છે તમારામાં છે ?
Page #207
--------------------------------------------------------------------------
________________
૨૦૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથા વિશેષાંક
એમ થયું ખરૂ' કે-‘હજુ આપણામાં એવી લાયકાત આવી નથી, પણ હવે આપણે આપણામાં એવી લાયકાત આવે એવા પ્રયત્ન કરવા છે ?' જો તમને આવું થયુ... હાય, તેા તમારામાં પ્રતિબેાધની યાગ્યતા છે, એમ કહેવાય. વ્યાખ્યાન પૂરૂ થાય ને તમને તમારા કોઇ દોષ જે દિ' નજરે ચઢે નહિ, તે 'િ તમને એમ થાય ને કે– આજે તા આ આપણા કાઇ દોષ હાથ આવ્યા નહિ ! આપણામાં દોષ ણા છે, છતાં આજે કેમ આપણા કાઇ દોષ આપણી નજરે આવ્યે નહિ ? આપણી દેશી ખામીને લઇને આવુ બન્યું ?’ આવા આવા વિચારે આવે ખરા ? એજ રીતિએ, ાણને પામવાને અંગે પણ વિચારા આવવા જોઇએ. ૫નું, જ્યાં દેાષતું ભાન થવું' એજ દુર્લભ હાય, ત્યાં વળી ગુણાનની વાત હેાય જ ક્યાંથી ?
નથી.
ભગવાન શ્રી વર્ધમાનરવામિજીએ જોયુ કે-ચકૌશિકના જીવ વ્ય પણ છે અને પ્રતિબેાધને પામે એવા પણ છે. એટલે પરકાર્ય કરણની રસિક્તાને લઈને, એ તારક નખલ નામના આશ્રમસ્થાનમાં પધાર્યાં, એ સ્થાન મહા ભયનુ છે. પણ ભગવાન તા સ ભચેાથી પર છે ને ? મહા ભેદજ્ઞાની છે. શરીરની પીડાને એ ગણકારે એવા નથી શરીરથી આત્મા જુદા છે, પણ એ ભેદજ્ઞાનને અમલી બનાવવુ, એ રહેલુ જે જે મહાપુરૂષોએ ભય’કરમાં ભયંકર ઉપસર્ગાને પણ સાનન્દે સહ્યા છે, તે ભેદજ્ઞાનના પ્રતાપે જ. શ્રી ખ ધક મુનિવરના પ્રસંગ યાદ છે? જીવતે ચામડી ઉતારતારા આવ્યા, ત્યારે ય એ મહાપુરૂષે શું કહ્યું ? તમે કહેા તેમ ઉભેા રહું, કે જેથી મને ચામડી ઉતારતાં તકલીફ પડે નહિ. એવુ' હ્યું ને? ચામડી ઉતારવામાં આવી, ત્ય રે વેઠના નહિ થતી હેાય? પણ, ભેદજ્ઞાનથી આત્માને મહા પરાક્રમી બનાવી દીધેલે ભેઇજ્ઞાનથી આત્માના પરાક્રમને ખૂબ ખૂબ વિકસાવેલુ'! બાકી, જે આત્મા જુદો છે ને શરીર જુદું છે’-એમ ખેલે, એ વાતને સહે, તે બધા કાંઇ એવુ સહન કરી શકે વા હાય છે ? ભેદજ્ઞાનને પામીને આત્માના હિતમાં જ તત્પર બનવું, એજ ભેદજ્ઞાનને ૫ મ્યાની સાથેક્તા છે. ભગવાનના ભેદજ્ઞાનની તેા વાત જ શી કરવી ? મહા ભયના સ્થાનમાં એ તારકમાં, મહા નિર્ભયતા જ હોય છે.
પણ,
નકખલ નામના એ આશ્રમના સ્થાને પહેાંચીને પણ, ભગવાન. ચણ્ડકૌશિક સપને પ્રતિધ કરવાને માટે, એક યક્ષભવનના મ`ડપમાં કાઉસગ્ગ ધ્યાન સ્થિર થયા. કેમ એમ ? ભગવાન જાણે કે–આ જીવે એક સામાન્ય પ્રકારની ભૂલમાંથી પણ ક્રમે કરીને એવા સ્વભાવને ઉપાજા છે કે-એ સદા ધમધમતા રહે છે. આ જીવ ઉત્કટ કોટિના કષાયના ચેગવાળા છે. આનામાં લાયકાત જરૂર છે, પણુ કષાયના આવેશમાં
Page #208
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૦૭
છે આ જીવન એ લાયકાત દબાઈ ગયેલી છે. એટલે, એક વાર તો, એને એનું જોર કરી છે હું લેવાની તક આપવી પડશે. એ પછી જ, એને ઉપદેશની અસર થશે. ઉપદેશની અસર છે
પેદા થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. તમને સમજાય છે કે–ઉપદેશ આપવાને ઇચ્છનારે છે ને પણ અવસર જે પડે છે? શ્રી નયસારને ધર્મોપદેશ દેવાને ઈચ્છતા મુનિવરે, વાતની 9
શરૂઆત કેવી રીતિએ કરી હતી, એ યા છે ને ? ઉપદેશ દેવાનો છે ઉપકાર કરવાને છે છે માટે, તે ઉપકાર થશે કે નહિ અને કેમ કરવાથી ઉપકાર થશે, એ જેવું પડે ને?
તમે આને કહે કે–“આપ અમારામાં જે કાંઈ ખામી હોય, તે જરૂર કહો !” તે ય થઇ છે અમે એકમ તમને તમારી ખામીએ કહેવા માંડીએ નહિ. તમારી ખામીઓની વાત છે, ૦ તમને કેટલી પચશે, એ જોઈએ. ખામીઓની વાત કહેવી, એ તે એવી વાત છે કે- છે છે જે કહેતાં ન આવડે, તે જેની ખામીઓને સુધારવી હોય. તેનામાં ખામીઓ વધી જ
જવા પાને, એવું પણ બને. આ કનકખલ નામના એ આશ્રમના સ્થાને પહોંચીને ભગવાન શ્રી વર્ધમાન સ્વામિજી, ફ જ ચણ્ડકૌશિક સપને પ્રતિબંધવાને માટે, એક યક્ષભવનના મંડપમાં, કાઉસ્સગ્ય ધ્યાને છે
સ્થિર થયા-આટલે સુધીનું વર્ણન કરીને, ચરિત્રકાર પરમર્ષિ, ચડકૌશિક સપના પૂર્વએ ભવના વૃત્તાંતને વર્ણવે શરૂ કરે છે. ચડેકૌશિક સપના જીવન ઉત્થાનને પ્રસંગ છે જેમાં આશ્ચર્યકારક છે, તેમ ચડકૌશિક સપના પતનનો પ્રસંગ પણ આશ્ચર્યકારક છે.
ચડકૌશિક સંપ જેવી અવસ્થામાં હતો, તેવી અવસ્થામાં એ જીવનો ઉદ્ધાર થ, છે એ સામાન્ય રીતિએ તે અશક્ય જેવું જ ગણાય, પણ ભગવાન શ્રી વર્ધમાન સ્વામિ- ક
જીના જ્ઞાનમાં એ જીવની યોગ્યતા આવી અને એ તારકના પરોપકારરસિકપણાને લઇને જ એ જીવનો ઉધ્ધાર થઈ જવા પામ્યો. એજ રીતિએ, ચડકૌશિકને જીવ પૂર્વભવે બહુ રે ૯ લાયક હતું, છતાં પણ કપનામાં આવવું મુશ્કેલ પડે-એવા નિમિત્ત, એ જીવનું પતન છે થયું હતું. આ જીવનું આવી રીતિએ પતન થાય, એવું એકમ તે માન્યામાં પણ છે પર આવે નહિ, એવી રીતિએ એ જીવનું પતન થવા પામ્યું હતું. બાકી, એ જીવ બહુ ૨ જ લાયક હ તે, એ આપણને એના આ પૂર્વભવના વૃત્તાંતથી તરત જ જણાઈ આવે એવું છે.” છે
શ્રી જૈન શાસનનું રૂા. ૫૧ લવાજમ ભરી
વાર્ષિક ગ્રાહક બનો.
Page #209
--------------------------------------------------------------------------
________________
છે
તે વિશેષાંક પ્રારંભે...મારી હૃદય ભાવના જ
છે અને તે પકારી પરમતારક શ્રી તીર્થકર દેએ સ્થાપેલું આ જૈન શાસન છું ૬ સંદેવ જયવંતુ છે અને સંદેવ જયવંતુ રહેવાનું છે. 2 “આ પરમ તારક શાસન છે માટે જ આપણે છીએ' આવી સદભાવનાવાળા જ છે પુણ્યાત્માઓ જ શાસનની સાચી સેવા-ભક્તિ-આરાધના કરે છે, કરાવે છે અને ખપી છે જ ધર્માથી એને મોક્ષમાર્ગમાં સહાયક બની, આગેકૂચ કરાવે છે. “મારાથી જેન શાસન” $ ૬ એ તો નામના–પ્રસિદ્ધિ ભુખ્યા લોકોની માનસિક બિમારી જણાવે છે. તેઓ “શ સનની છે ૨ પ્રભાવનાને બદલે “જાત ની પ્રભાવનામાં બધી ઈતિશ્રી માને છે. તેવાઓને ખૂલ્લાં છે પાડવા તે પણ શાસનની સેવા-ભકિત છે.
અતીન્દ્રિય અને ગહન પદાર્થોને સારી રીતના સમજી શકાય અને ગર્વગ્રાહ્ય પ્તિ બને માટે જ મહાપુરૂએ આત્મિક અને સાત્વિક પઢાને ચાર વિભાગમાં વહેચા રે છે. જે ચારે અનુગ તરીકે સુપ્રસિદ્ધ છે. દ્રવ્યાનુયોગ, ચરણ-કરણનું યોગ, ણિતાનુ- છે એગ અને કથાનુગ. ૪ શ્રી જૈન શાસનને કથાનુયોગ પણ તાત્વિકતાથી ભરેલો અપૂર્વ ખલન છે. જ તે કથાનુયોગને, કથાના પાત્રોને યથાર્થ ભાવ પ્રગટ કરી સમજાવવામાં આવે તે ર અનેક આત્માઓને બેધી બીજથી માંડી મુક્તિની પ્રાપ્તિ સહજ બને છે કથા. માત્ર છે કણેન્દ્રિયના રસને પોષવા જ વાંચવાની કે સાંભળવાની નથી, પરંતુ કથાના પાત્રોને
આત્મસાત્ કરી વાંચવાની અને સાંભળવાની છે. તે કથાના પાત્રને આપણું જાતને 8 અનુલક્ષીને વિચારીએ તે આત્મિક લાભ થયા વિના રહે જ છે. કથાનુયોર હૃદય
સ્પશી બનાવવા તેમાં મારા શબ્દોના સાથીયા કે પ્રાસોને મેળવવાના પ્રયત્ન ને બઢલે છે તે તે પાત્રોની સંવેદનાને યથાર્થ સમજવામાં આવે તે ખરેખર આત્માને તાવિક છે કે અનુભૂતિ થશે તેમાં બે મત નથી. શ્રી જૈન શાસનનો અભ્યાસ વિદ્વાન થવા કે ? ૩ પંડિતાઈ મેળવવા કરવાનો નથી પણ તરવજ્ઞાની થવા કરવાનું છે. પંડિતાઈ માટે ભણે છે છે તે “વકીલ” જેવો બને અને તત્ત્વજ્ઞાની થવા તલસ્પર્શી બોધ મેળવે તે “અસ” જે %િ આ બને. માત્ર પંડિતાઇ મેળવવા વિદ્વાન થયેલાએથી શાસનને ઘણું નુકશાન થયું છે , $ જે વર્તમાનમાં પણ પ્રત્યક્ષ છે. ૨ શ્રી જૈન શાસનને જે પ્રાણી વિશેષાંક પ્રગટ થવાનો છે તેમાં ધર્મ પામેલા કે પર આ અધમી બનેલા પ્રાણીઓની કથાના માધ્યમે જે આત્મા વિચારશીલ બને અને આત્મા છે
સાથે વાત કરનારે થશે તે આ “વિશેષાંક ઘણું જ લાભઢાયી બનશે. જેમાં ભિન્ન હ
Page #210
--------------------------------------------------------------------------
________________
૪. વર્ષ ૨૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૦૯ ભિન્ન પ્રાણીઓ ધર્મ પામ્યા પછી કેવા આરાધક બન્યા તે જાણવા મળવાનું છે. જે
ધર્મ હાર ને વિરેધક બન્યા તે કેવી હાલત થઈ તે ય સમજવા મલશે. સૌ ર જ પુણ્યાત્માને શાંતિથી વાંચી, વિરાધના અને વિરાધભાવથી બચી , આરાધન્ય અને આ
આરાધભાવને કેળવી, આત્માની સુવિશુદ્ધ અવસ્થાને પામો. તેવી દશાને પામવામાં જ છે સહાયક રનનારા આવા વિશેષાંક પ્રગટ કરનારા સૌને ઘણે જ આભાર માનું છું. ૪ છે આવા અ ત્મિક–તાત્વિક જ્ઞાનથી ભરપુર, વૈરાગ્યપષક સંસાર રસ શાષક આવું છે જ સાહિત્ય વધુ પ્રગટ કરે તેવી ભાવના રાખું છું. જયતુ જૈન શાસનમ્'
- એક વાચક છે
– કાગડો અને હંસ ––
• – શ્રી ધર્મશાસન ૪
એક વનમાં એક નગરનો રાજા વૃક્ષની નીચે આરામ કરી રહ્યો હતો તે જ છે પ વૃક્ષ ઉપર એક હંસ અને એક કાગડે બેઠા હતા.
- રાગડાએ પોતાના સ્વભાવ મુજબ ..કા...કા... નું સુમધુર સંગીત પિતાના છે અવાજમાં ચાલુ કર્યું. તેથી રાજા કંટાળી ગયો હતો ત્યાં થોડા સમયમાં કાગડે ચરક છે આ કુદરતી રીતે એ ચરક રાજાના માથા ઉપર જ પડી પછી પૂછવાનું જ શું હોય ?
તરત જ રાજાએ સૈનિકોને આદેશ કર્યો શું જુએ છે ? આ કાગડાને તુરત જ છે. છે પતાવી દો!
બસ પછી તે સૈનિકે એ ધનુષ્ય બાણ દ્વારા કાગડા તરફ બાણ છોડયું પરંતુ જ ચતુર કાગડો તે ઉડી ગયો પણ પેલો હંસ તે તેને બેલી બની ગયે.
વિંધાયેલ હંસ જ્યારે રાજા પાસે પડે ત્યારે રાજા આશ્ચર્ય પામ્ય. શું કાગડે સફેદ હોય છે ?
શંકાનું સમાધાન કરતાં હસે કહ્યું રાજન્ ! હું તે માનસરોવરમાં રહેનાર છે છે હંસ છું પણ નિચની સેબતના કારણે આ દશા પામ્યો છું માટે રાજન તમે કયારેય 8 છે ખરાબ--નીચ લોકોની સેબત કરશો નહિ. નહિતે મારા કરતા બૂરા હાલ હવાલ છે છે. આપના થશે. કહીને હસે પિતાનું પ્રાણ પંખેરૂ છેડયું અને વિદાય થઈ ગયો છે જ આ લોટમાંથી.
( ચોસઠ પ્રકારી પૂજા ) છે
Page #211
--------------------------------------------------------------------------
________________
છે ત્રિલોકનાથ, દેવાધિદેવ, તીર્થંકર પ્રભુ શાસનમાં જિનાજ્ઞા મુજ૫ આરાએ પરમાત્મા, વીતરાગ, મેક્ષમાર્ગના પ્રકાશક, ધના થતી હોય, કેઈ કરતું હોય, કરાવતું છે અડ, અદ્વિતીય, અવિસ્મરણીય, પરોપકાર, હોય તેની અનુમોદના કરવામાં આવે છે.
કરૂણાના કરનારા અનંત કલ્યાણકારી શ્રી આ કરણ–રાવણ—અનુમેહન દ્વારા ભૂતછ જિનશાસનની અંદર ભવ્યાત્માએ તે તરી કાળમાં અનેક–પશુઓ તરી ગયા વર્ત- ૪ ૪ ગયા. પશુ પામી ગયા. ભવસાગર તરી માનમાં તરી રહ્યા છે. સદગતિ પામી છે થઇ ગયા. તે લઘુ કથાઓને જોઈએ. ડેકટર સિદ્ધિગતિને પામશે. હું ઘણીવાર કહે છે ભાઈ દદીને દવા હલા-
ઉંદરને પ્રસંગ વીને આજે પણ વિવેકના અભાવે કેટલાંક પંજરમાં તીર્થપતિ શ્રી ધર્મનાથ ભગ- 9 આ દર્દીને હલાવી નાખે છે, અને યમસને વાનના સમયની આ ઘટના છે. ભગવાનના જ પહોંચાડી દે છે. જ્ઞાની ભગવંતે, ગુરૂ સમવસરણની નજીક એક ઉંદર કરી રહ્યો છે છે ભગવંતે વિવિધ માધ્યમ દ્વારા આપણા છે. ભગવાનની દેશના પાંત્રીસ ગુણોથી તે
પશુઓ તરી ગયા. હું જૈન! મારી મુકિત થશે? છે
-. આ. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મહારાજ હૈ.
આ હદયને હલાવવા. ઉચિત પ્રયત્ન કરે છે. યુકત માલકેષ રાગમાં પુષ્કરાવ મેઘની જ
પરંતુ ભારેકમી જીવોને આ વાતે બેસતી જેમ વહી રહી છે. આ ઉર પ્રભુની વાણી છે ર નથી. ત્યારે લાગે છે કે આ લોકોને જીવતા સાંભળે છે અને જાતિસમરણશાન થાય છે. હવે
કહેવા કે મડદા કહેવા ? હાર્ટ ફેઈલ થાય ગત જન્મમાં તે મુનિ હતું તેનું સ્મરણ છે એટલે મરી ગયેલા કહેવાય છે, તેમ કરે છે. મુનિ ભવ યાદ આવતાં મનમાં છે ૨ માણસ ભલે જીવતે કહેવાતું હોય પણ ભારે પશ્ચાતાપ થાય છે. વિચારમાં ને જી
જે માનવીને ધર્મ સાંભળવાની, સમજ- વિચારમાં ચારે આહારનો ત્યાગ કરી છે વાની, અને શકિત મુજબ આરાધવાની અનશન કરવાનો નિર્ધાર કરે છે. ઇન્દ્ર છે તૈયારી નથી તે ધર્મની દુનિયામાં ભલે મહારાજા તે સમયે પ્રભુને પ્રા કરે છે, જ
જીવતા હોય, પણ તે બધા હાર્ટ ફેઈલના હે ભગવંત! અહીંથી પ્રથમ જ્યો.જવ 2 છે કદી જેવા છે.
મેક્ષ પામશે ? ત્યારે પ્રભુ જવાબમાં કહે અરિહંત પરમાત્માના શાસનને પામી, છે,-સામે રહેલે ઉંદ૨. ઇન્દ્ર મહારાજા પ્રાણીઓ સાચું પાણી બતાવી પરમપરના ઉંદરને લઈ આનંદપૂર્વક નાચ કરે છે. $ ૨ પથિક બની ગયા.
ઉંદરના ભાવની અંદર આવવાનું કેમ જ
Page #212
--------------------------------------------------------------------------
________________
ર વદ ૧૦ અંક ૧૧+૧૨ તા. ૨૮-૧૦-૯૭
: ૨૧૧ 8 બન્યું છે પ્રભુ સાક્ષાત્ કેમ મળ્યા? ઉંદરના માનવી દુનિયાનું બધું સમજવા મથે છે. છે આત્માને પૂર્વભવમાં મુનિ પણું પાળ્યું છે, ધર્મ માં કેમ આડેડાઈ કરે છે તે સમજાતું ? છે પણ ગુરૂ ભગવંતની આજ્ઞા પ્રત્યે બહુમાન નથી. શું ન હતું તેથી ઉંદર બનવું પડયું. હવે
પોપટનો પ્રસંગ સાવરણ વિખરાય છે. બધી ઉંદરડીએ : એક વખત એક ગામમાંથી વિહાર છે છે ઉંદરને ખાવા માટે સમજાવે છે. વહાલ કરી રહ્યા હતા. એક દયાળુ માનવી આવ્યો, 9 5 કરે છે. બહુ મનામણા કરે છે. ઉદર કહેવા લાગ્યો, મહારાજજી! તમારું મન- રિ 2 વિચારે છે આ બધાની વાતમાં લેપાઈ ભગવાનમાં લાગી ગયું છે અને મારું મન છે ઈ જઈશ, મેહમાં તણાઈશ તો હું જીવન સંસારમાં લાગી ગયું છે. તેમ છતાંય ન હારી ૮ ઇશ. ઉંદર મકકમ રહે છે. શુભ છેડી પ્રાણી સેવા કરી જીવનને ધન્ય બનાવું છે છે ધ્યાનમમરી મનુષ્ય જન્મને પ્રાપ્ત કરે છું. આવ-પધારે-જુઓ, આ પોપટ છે. આ છે છે. નાની વયમાં સંયમ લઈ સમિતિ- તે ઊડી શકતા નથી. પરાધિન બની ગયો છે છે ગુપ્તિનું સુંદર પાલન કરે છે. ક્ષપકશ્રેણું છે. હું તેની સાર-સંભાળ કરું છું. આ છે પ્રાપ્ત કરી મુકિત-ક્ષને પામે છે. ધન્ય પોપટને આપણે જે બેલાવીએ તે બેલી શ્રી જિનશાસન.
જાય છે. પછી તે મેં ધીરે ધીરે નવકાર છે ૬ એ છે પણ માનવીઓ છે હજામ કહે મંત્રના એક એક પ૪ બોલાવ્યા. પોપટ 5 અસ્ત્રો વાગી જશે માથું નિચું કરે, ત્યાં આખો નવકાર મંત્ર બોલી ગયો. પછી મેં જ માનવી ડાહ્યો ડમરો બનીને માથું નીચું કહ્યું છે પોપટ ! હું જે બેલું તે તું બોલજે. આ જ કરે છે. ડોકટર કહે ડાયાબિટીશની અસર હું આ પ્રમાણે બોલતો ગયો. પોપટ પણ છે છે છે, હું ગળ્યું ખાવાનું બંધ કરે. શરી- સામે તે પ્રમાણે બોલતો ગયો. છે તેને પ્રેમી કહે છે સારૂં ડોકટર સાહેબ, પોપટ આ પ્રમાણે અક્ષર અક્ષર બોલી આપ કહો તેમ કરીશું.
ગયો હતો. જે બોલાવ્યું તે આ પ્રમાણે છે જે પ કોણ જાણે આવા બુદ્ધિશાળી હતું. છે માનવીને કહીએ કે ભગવાને રાત્રિભોજન હાલ હું પોપટ છું. પક્ષી છું. મારે છે. ર કરવાની ના પાડી છે. કંઢમૂળ, અભક્ષ્ય મનુષ્ય જન્મ અને જૈન ધર્મ પ્રાપ્ત કરે છે, બ ખાવાની ના પાડી છે. તે માનવી કહે છે છે. નાની ઊંમરમાં દીક્ષા મેળવવી છે. સુંદર છે જ જોઈશું. હજી શું વહી ગયું છે એટલે આરાધના કરી જલદી ક્ષે જવું છે. તે હું ઘણીવાર કહેવાય છે કે સમજુ સમજે પક્ષીને સમજાવી શકાય. પણ મિથ્યાછે શાનમાં અને નહિ તે પછી પડે ભવરાનમાં. ત્વથી મહાત થયેલાને સમજાવવું કઠિન છે. આ
Page #213
--------------------------------------------------------------------------
________________
૨ ૨૧૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથા વિશેષાંક % જેન માત્રને રેજ મોક્ષ યાઢ આવવો જોઈએ. દષ્ટિ પડે તે ત્યાં મૃત્યુ પામતા. આવા જ (તર શકય તે આરાધના કરી લેવાનું મન થવું ભયંકર સપને પણ “બુજઝ બુજઝ ચંડજ જોઈએ.
કૌશિક” જેવા શબ્દો સંભળાવી પ્રભુએ ૨ શ્રીમુનિ સુવ્રત સ્વામિ ભગવાન દ્વારા
ગઉધ્ધાર કર્યો. સર્ષે પંદર વિસ અનશન છે ઘેડાને પ્રતિબોધ
કરી જીવન સફળ કર્યું અને આઠમા જ
દેવલોકમાં ગયો. ઓગણીસમા પ્રભુ શ્રી મુનિસુવ્રતસ્વામિ
એક વખત વિહારમાં જઈ રહ્યા હતા. તે ભગવાને ઘેડાને પ્રતિબંધ કરવા એક
* એક શ્રાવક પોતાના પરિવાર સાથે મેટરમાં તો રાત્રિમાં ૬૦ કેષને વિહાર કરી ભરૂચ
જઈ રહ્યા હતા. અમને જોયા એટલે મોટર પહોંચી ઘેઢાને પ્રતિબંધ પમાડી સદગતિ
સાઇડમાં ઉભી રાખી સૌ પરિવાર નીચે ૨ ૪ ગામી બનાવ્યા.
ઉતરી “મથએણવંક્રામિબેલ્યા. શ્રાવકે છે પ્રભુ શ્રી મહાવીરસ્વામિ દ્વારા દુષ્ટિ પૂછ્યું, ગુરૂ ભગવંત વંદન કરૂં? પરિવારે છે છે વિષ ચંડકૌશિક સપને પ્રતિબોધ વંદન કર્યું, પછી સુપાત્રઢાનને
શ્રી મહાવીર સ્વામિ ભગવાન દષ્ટિ લાભ લીધો. ગુરૂ ભગવંતે વાસક્ષેપ છે દિ વિષ સર્પ ચંડકૌશિકને પ્રતિબંધવા ભયંકર નાખ્યો.” નિષ્ણારગ પારગાહેડ ધર્મલાભ છે
જંગલમાં જાય છે. ચંડકૌશિક સને કહ્યું. શ્રાવક વિદ્યાય થયા. છે પ્રતિબંધ કરે છે. આ જગ્યા આજે વિદ્યમાન એક અજેન માણસ આ બધું થડે છે આ છે તે જગ્યાને ત્યાંના માનવીઓ કાલી. દૂર શાંતિથી ઉભે ઉભે નિહાળી રહ્યો છે ૬પહાડીના નામે ઓળખે છે વેસ્ટ બેંગાલમાં હતો તેને આવી કહ્યું. મહારાજ સાહેબ જ છે સેંથિયાગામ છે. સેથિયા ગામથી ૯ કિ.મિના આપે પેલાં ભાઈના માથે ૨ નાખ્યું? છે આ અંતરે આ જગ્યા આવેલી છે. આ માટી અને શું બોલ્યા? તેને શું અર્થ થાય? ૨ જ હિન્દુસ્થાનમાં સર્વશ્રેષ્ઠ મનાય છે. જે ઝાડ અમે કહ્યું તેને અર્થ થાય છે. તમે જે ૨ નીચે આ બનાવ બન્યો હતો તે ઝાડ તેવું સંસારસાગરથી પાર ઉતરે ભગવાન બનો. છે ને તેવું દેખાય છે તેવી લોકવાયકા છે પવિત્ર બને. પેલા અજેન ભાઈએ કહ્યું છે ત્યાંના લકે કહે છે વૈશાખ મહિનામાં મને પણ તેવું કરો તો સારું. તેને પણ જ સર્પદર્શન થાય છે.
વાસક્ષેપ નાખી આગળ વધ્યા ઘણાં નાના૬. પૂર્વભવમાં સાધુપણામાં નાનકડો પણથી જિંદગી સુધી વાસક્ષેપ નંખાવે છે કે
કષાય કર્યો ફળસ્વરૂપે સર્પ બન્યો. સર્પના પણ શા માટે વાસક્ષેપ નંખાવે છે તે છે મુખમાં ઝેર હોય પરંતુ ચંડકૌશિક સપની સમજવાની કોશિષ બહુ ઓછા કરતા છે દષ્ટિમાં ઝેર ફેકતું હતું જેના ઉપર તેની હોય છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
8
વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮–૧૦–:
: ૨૧૩
કે અક્ષત પૂજા દ્વારા પોપટ રાજા બને છે. હતો તેનું દુઃખ હતું. આ વૃદ્ધ બાઈએ છે ૪ શ્રી શ્રુંજય મહાતીર્થ જેનો મહિમા પટને પુછ્યું તારે મારે ઘરે આવવું છું 9 અપરંપાર છે અને ભવ્યાત્માઓ દ્વારા છે? કાલી કાલી ભાષામાં તે તેની ભાવના છે છે થતી વિવિધ ભાવ ભરી ભક્તિ નિહાળી બતાવે છે. બેન યાત્રા કરી ઘેર આવ્યા. આ છે પોપટ વિચારે છે હું પણ દાદાની ભક્તિ સમય પસાર થતાં વહુને દિકરો છે ૬િ કરું. અક્ષત લાવી લાવી ભક્તિ કરે છે. અને આવ્યો. મુંબઈ વાલકેશ્વરના દેરાસરે દર્શન ૩ " રાજા બને છે.
કરવા યોગ્ય વયે લઈ ગયા. આ દિ છે છે હરણે આત્મકલ્યાણ સાધ્યું.
કહે છે મારે શત્રુંજયમાં બિરાજમાન
આદિનાથ પ્રભુના દર્શન કરવા છે. પરિવાર બલભદ્ર મહામુનિ માસક્ષમણના
વિચારે છે કે આ દિકરાએ સિદ્ધગિરિ કદી છે છે પારણે માસ ક્ષમણ કરે છે. માસક્ષમણના ૨ પારણે પણ મુનિ નિર્દોષ ગોચરી વાપરે છે.
જોયું નથી. આવું કેમ બોલાય છે? તે છે છે મુનિની નિર્મળ જીવન ચર્યા જોઈ હરણ
જ બોલ્યા હું પૂર્વભવમાં પોપટ મુનિને નિર્દોષ ભિક્ષા મળે તે માટે
* હતો. દાદીમાં એ મને અહીં જન્મ માટે . છેપથિકને બોલાવી લાવે છે. પથિક
વાત કરી હતી. હું પોપટના ભાવમાં છે છે વહોરાવે છે. મનમાં અનુમોદના કરે છે.
ચાંચમાં કેસર લઈ આદિનાથ દાઢાની કે છે આ હર
પૂજા કરતો હતો. કેવું સુંદર કામ કરે છે. મહાઆ મુનિ કેવી સુંદર આરાધના કરે છે. મુનિ
આ છોકરાનું નામ સિદ્ધરાજ ગુલાબચંદ ૨ ભગવંત, હરણ અને પથિક ત્રણેની અંદર
છે. ડટ્ટા રાખવામાં આવ્યું હતું પત્રકાર પરિ.
# ૧ છે ઊંચી કોટિની શુભ અધ્યવસાયની ધારા
ષક પણ મળી હતી. પેપરોમાં સમાચાર છે.
' જ ઝડપભેર આગળ વધી રહી છે. ત્યાં વૃક્ષ પણ પ્રગટ થયા હતા. જિનપૂજા કરી જ
' . જ પડે છે. અને ત્રણ સ્વર્ગવાસ પામે છે. પોપટ પણે જૈનકુળ પામ્યો.
આત્મ સાધે છે. ધર્મ પ્રવૃત્તિ નાની ૫સેન અને સુનંદા છે પણ લાબ અને ખો.
રૂપસેન અને સુનંઢાની કથા આવે છે જિનભકિત દ્વારા પોપટ માનવ જન્મને છે. રૂપાસેન અત્યંત કામી છે. સુનંદા તેને પાયે
ધર્મને પંથ બતાવે છે. રૂપસેન છેડા સિદ્ધગિરિમાં એક પોપટ હતો. રોજ ભવ કરી હાથી બને છે. સુનંદા જ્ઞાની રે દાદાની પૂજા કરે. એક વખત એક બેન પુરૂષના વચનો દ્વારા રૂપાસેનના ભવોની છે વૃદ્ધ યાત્રા કરવા સિદ્ધગિરિ આવ્યા ઘરે વાત જાણે છે. વૈરાગ્ય વાસિત બની છે જ બધું સુખ હતું. પણ વહુને દિકરો ન ચારિત્ર ધર્મને પામે છે. રૂપાસેન, રાજા, જિ
Page #215
--------------------------------------------------------------------------
________________
જ ૨૧૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણ કથાઓ વિશેષાંક છે સર્પ, કાગડો, હંસ હરણ આવા ભવને ભગવંત ગોચરીના સમયે નીકળે, કુતરે છે
પામ્યો છે. હાથીના ભાવમાં રૂપસેનને આગળ રહે, જે બિલ્ડીંગમાં જેને પરિવાર s, જીવ ગાંડો બન્યો છે. જેનાથી પણ રહેતા હોય, ત્યાં ઉભા રહે. ગુરૂ ભગવંત છે
કબજે આવે તેવું નથી. સુનંદ્રા- આવે, એટલે તે કુતરે બિડીંગમાં ઉપર છે છે જેને દીક્ષા લીધી છે. તે હાથીને જાય. જ્યાં જૈન પરિવાર રહેતા હોય ત્યાં છે
પ્રતિબંધ કરે છે. પિતાનાં પૂર્વ ભવેને જઈ ઉભું રહે. એક બે કલાક બધા ઘેર જ જાણે છે. હાથીના ભવમાં છઠ્ઠના પારણે ગેચરી સુધી સાથે રહે. પશુના ભવમાં છે 2 છઠ્ઠ કરી દેવલોકમાં જાય છે. હાથી છઠ્ઠના પણ આવી સુંદર સમજ પશુ, કેળવી શકે છે એ પારણે છટ્ઠ કરી કામ કાઢી જાય તેવું છે. આજે તે કોઈને પુછીએ તે કહે છે
બને પણ અહીં તે જૈન કુળમાં જન્મેલાને મહારાજ સાહેબ જુઓ આ રસ્તો છે. 4 ર નવકારશી કરાવતા છક્કા છૂટી જાય તેવું આગળ જશે ફલાણી ગલી આવશે. સામે બોર્ડ ) છે જ્યારે ક બનતું હોય છે. વહેલી સવારે આવશે. ત્યાં મારું ઘર છે. પધારજો. ગુરૂ જ સિગારેટ ચા, પીને સંડાસમાં છાપું લઈ મહારાજને લેવા જવું જોઈએ. મુકવા , છે. જતાં માનવીઓ જોવા મળતા હોય જવું જોઈએ આ બધું ભુલ તુ જાય છે. તે છે છે. એક બાજુ છાપુ વંચાય, સિગારેટ ઘણીવાર તો મોટા પરિવારમાં ગેચરી છે. છે ચાલુ હોય અને મેસમ ઉતરતી હોય આ ગયા હોય તે સેફામાં બેઠા બેઠા બેલે હે છે . કેવું અધ પતન કેવા કુર કર્મ બંધાતા મહારાજ, મહારાજને વરાવી દેજે ૪ ફિ હશે ? જ્ઞાની જાણે અંદગી પલટાશે નહિ મથએણુ વંઢામિ, પધારે આવું પણ છે છે તે– પટકાયા વિના રહેશે નહી. વોર્યા ભૂલાતું જાય છે. મારે વહોર વવું જોઈએ. કે. એ નહી વરીયે તે હાર્યા વરવું પડશે. જન્મતા હું લાભ લઉં. આ ભાવનાઓ ઉપર છે જ અંધાપો- મળી શકે છે. માથું પછાડીને જમાનાના ઘોડાપુર ફરી વળ્યા છે. ભૂલ ર.
મરી જાય તે બારાખડીને – પણ ન નહી સમજાય તે જીવન ટૂ થયા વગર છે છે આવડે તેવું બની શકે છે. જાગ જાગ એ નહી રહે, છેમાનવ જાગ. એ મુંબઈમાં કુતરો જેનેના ઘર બતાવતે વડોદરાનો કાચબો હતા.
વડોદરામાં એમ્બેસેડર હોટલ હતી. છે - ઘણાં વર્ષો પૂર્વે મુંબઈમાં એક કુતરે તેના માલિક એકવાર મેટર લઈ જઈ રહ્યા છે છે હતે. ઉપાશ્રયે પાસે રહે. કદી ઉપાશ્રય હતા, રસ્તા વચ્ચે કાચ બેઠેલો હતે. છે
બગાડે નહી, કેઈને હેરાન કરે નહી. ગુરૂ આ ભાઈએ ગાડી ઉભી રાખી હયાભાવથી
Page #216
--------------------------------------------------------------------------
________________
૨ વર્ષ ૧૦ અંક ૧૧+૧૨ તા. ૨૮–૧૦–૭ :
: ૨૧૫ કાચબાને પાડીમાં લઈ લીધે. ઘરે લાવ્યા કુતરાના ભવમાં ગટરના પાણી પીને છે જે ઘરમાં જિ મંદિર હતું. બધા પ્રદક્ષિણ હડહડતા જીવન પુરા કરી આર્તધ્યાન છે
આપે, ઘંટ વગાડે પચ્ચખાણ કરે. આ અને રૌદ્રધ્યાનમાં જીવન પૂર્ણ કરી છે આ કાચ પણ બધું જોયા કરે. આ ઘરના દુર્ગતિઓમાં ભ્રમણ ચાલુ રહેશે. ફરી તે શ ધર્માત્માઓ કાચબાને કહે, જા પ્રદક્ષિણું શાસન મળશે કે કેમ ? છે આપ તે આ કાચબો ટ૫ ટ૫ ત્રણ પ્રદ- ધમને યોગ સાધી મોક્ષ પામવું છે કે છે ક્ષિણ આ. પછી આ ધર્માત્માએ કહે કે ધન દ્વારા મળેલા ભાગ સુખોમાં ખોવાઈ જ કે તારે પિરમિનું પરચખાણ કરવાનું છે. જઈ રખડવું છે એ જીવે પોતે નક્કી છે રિ તે પેરિસીનું પચ્ચકખાણ કરતે માત્ર બે કરવાનું છે. છે દ્રવ્ય વાપરતો. આ પ્રસંગ વર્તમાન કુતરાએ અઠ્ઠમ કરી કામ કાઢી લીધું કાળનો છે..
અમદાવામાં બે વર્ષ પહેલાં સમ્રાટ- પશુના ભવમાં ઘાંસ ખાવાનું છે. ત્યાં નગરમાં કુતરાએ અનસન કર્યું હતું. 9. રિ નથી ચટણ, ટેસ્ટ કુલ ખાવાનું છંદગીભર પર્યુષણ પર્વ હતું જેને પર્યુષણ પર્વ છે છે આયંબિલ કરતાં પણ તુચ્છ ખાવાનું છે. એટલે તપ-ત્યાગ-ભક્તિ, દાન, શીલ, તપ, જ ન ખાવા મળે કે ન મળે, પાણી મળે કે ન ભાવને સમુદ્ર ઉછળે અને જ્યાં પર્યુષણ છે. જ મળે, રોગ-થાય તે બેલી પણ ન પૂર્ણ થાય એટલે બધું શાંત. એક ભાઈ ? ૮ શકાય. ગમે તેટલું વજન ઉપડાવે, ન કહેતા હતા. મહારાજ સાહેબ પર્યુષણમાં છે જ તાકાત હોય તો ખેંચવું પડે ઉપર દંડા એવું લાગે છે કે ચોથો આરો વતી રહ્યો છે જ પડે. અંતે માલિક વેચી મારે. કસાઇને છે. પણ પછી જાણે છઠ્ઠ અરે બેસી જતું
છરા ફરી વળે. આ બધું પ્રત્યક્ષ જોવા હોય તેવું લાગે છે. કઈ પૂજામાં, પ્રતિ- છે. ર મળે છે.
ક્રમણમાં વ્યાખ્યાનમાં ફરકતું નથી. કુતરાની ર આ બે ૬ ચાર જે ઉપદેશ પણ વાત એવી બની હતી કે પર્યુષણના ત્રણ જ ગળે ન ઉતરે ? સામાયિક કરવાનું મન દિવસ છેલ્લાં રહ્યા ત્યારે કુતરાએ અઠ્ઠમ ર. ? થાય ? દિન પૂજા કરવાનું મન થાય ? કર્યો. ગમે તેવી સારી વસ્તુ ખાવાની મુકીએ છે ૪ ઉકાળેલું પાણી પીવાનું મન થાય ? તે અડે નહી. કાચુ પાણી હોય તે સુંઘે છે આ કલા-ફેરી થમ્સ અપ, આઈસ્કિમ ટી.વી. નહી ઉકાળેલું છે, તે જ પીએ. સંવત્સરિ ૪ આ વિડીયા છોડવાનું મન થાય? જો હા તે પછી પાંચમે બધાની સાથે તેને પણ છે જ પુરૂષાર્થ કરે અને જો ના તે સમજી પારણું કર્યું. ત્ર લેવાનું.
જે કુતરો અઠ્ઠમ કરી શકે તે જૈન
Page #217
--------------------------------------------------------------------------
________________
હિ. ૨૧૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) પ્રાણ કથાઓ વિશેષાંક છે ગઇ કુળમાં જન્મી રાત્રિ ભોજન ન છોડી શકીએ. બહારગામ પાળવા પ્રયત્ન કરશે. હું એક પૈસાને ખર્ચ નહી, નફાને પાર કઢાચ બહારગામ જમવું પડે તો તેની પર છે નહી, નુકશાનનું નામ નહી, આર્થિક વ્યા- જયણું રાખવી માંગીમાં બની શકે તે છે.
વહારિક, આધ્યાત્મિક, સામાજીક, આયુ- દવાની જયણા રાખવી. આ ધંધો રોજ ન ર જ વેદિક બધી રીતે ફાયદો છે. જિનાજ્ઞાનું ફાવે તે જ્યારે દુકાન પેઢી- ફેક રી બંધ છે ( પાલન થાય. સારો આશ જીવતે હોય ત્યારે તે રાત્રે ન જ જમવું આવું છે. જ રાખવામાં આપણે ફાળો કહેવાય. ઘરમાં નકકી કરી શકાય. આ એક એવી વ્યક્તિ હોય તેની છાપ સમગ્ર ઘેર બાળકો બેનેએ રાત્રે શા માટે જ પરિવારમાં પડે. રોજના અસંખ્યાતા અને જમવું જોઈએ? સુખી માણસ એફિસે આ આપણા તરફથી અભયટ્ટાન મળે, કે ફેકટરીમાં ટિફીન મંગાવી પણ રાત્રિભેજન છે આ મહાન લાભ? ક્રોડ રૂપિયા આવતાં કેઈના છેડી શકે. છે લીધેલા પ્રાણ પાછા ન આપી શકાય. ત્યારે એવા પણ પુણ્યવાને છે સૂર્યાસ્તના વિ 4 આ તે રોજના અસંખ્યાતા અને અભ- ૪૮ મિનિટ પહેલાં પચ્ચખાણ કરે છે. . છે યાન. જિંદગી ભરમાં કેટલાં થાય? આગામી સંક૯પ કરીએ જીવનના બાકી રહેલાં છે • ભવમાં પણ આ સંસ્કાર આપણને બચાવે. દિવસે રાત્રિભોજન ત્યાગ કરવા માં જાય છે ૬ રાત્રિભેજન નહી કરવાથી દર મહિને પંદર રાત્રે ખાવું પડે છે તેનું દુઃ૫. મનમાં 9 ઉપવાસને લાભ મળે. બાર મહિને છ રહે. ૫૦ વર્ષ પહેલાં એવા જૈને હતા જ મહિના ઉપવાસમાં જાય. ૫૦ વર્ષનું જીવન કયારેક રાત્રે જમવુ પડે તે વિચારતા હતા ? જે હોય તે ૨૫ વર્ષ આપણાં ઉપવાસમાં ગયા કે હે ભગવાન! તારી આજ્ઞાની વિરાધના છે છે એમ કહેવાય. આમે બહુ બહુ તે મોડા કરીશ તો મારું શું થશે? હું રાત્રિભોજન છે માં મોડું રાત્રે ૧૦ વાગે ખાતા હોઈએ છેડી શકતો નથી, સહજાર વર્ષની છે. કે તે ચાર કલાક પહેલાં છોડી દેવાનું છે. નરકની કાતિલ વેઢનાઓ કેવી રીતે ભેળવી છે.
આખી રાત ક્યાં આપણે જમીએ છીએ? શકીશ? હસતા બાંધ્યા કર્ય, રડતાં નવી છે ડોકટર ઓપરેશન વખતે બાર કલાક પહેલાં છૂટે પ્રાણી. ખાવા પીવાનું બંધુ કરાવે છે.
બળદ, કંબલ અને સંબલ બન્યા છે
જિનદાસ ધર્મ ચૂસ્ત શ્રાવત હતા તેના જ ભગવાને ધર્મ કરવાની કેવી સુંદર ઘેર બે બળદ હતા. બે બળદ દર ચઢશે છે. પેઢી બતાવી છે? ગઈ ગુજરી ભૂલી જઈએ ઉપવાસ કરતા હતા. છેલે બન્ને બળદોએ . જાગ્યા ત્યારથી સવાર ચાલે નકકી કરીએ અણસણ કર્યું અને કંબલ અને સબલ છે આજથી રાત્રિ ભેજન બંધ.
(અનુસંધાન પેજ ૨૩૦ પર)
Page #218
--------------------------------------------------------------------------
________________
આ...મા.... દર્શ..ન
શ્રી જૈન શાસન પ. પૂ. હાલાર દેશે।દ્ધારક આચાર્યદેવ શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજાની ભાવના મુજબ શરૂ કરવામાં આવ્યુ.. જૈન શાસન અને સંઘ ઉપર થતા પ્રહારાના પ્રતિકાર માટે એક અઠવાડિકની જરૂર લાગી અને તેથી તેઓશ્રીના ઉપદેશથી વિ.સં. ૨૦૦૯ સને ૧૯૫૩ માં શ્રી મહાવીર શાસન શરૂ ક્યું પરંતુ અઠવાડિકને બદલે પાક્ષિક ક્યુ. અને તે પણ પહેાંચી વળવામાં મુશ્કેલી જણાતા માસિક બનાવ્યું.
પૂ.ધીના જે આશય હતા તે ઢીલા પડયા. મહિના પછી પ્રતિકાર થાય તા અયાગ્ય વિધાના તે પ્રતિકારના સમય લાંબે થઇ જાય પણ બીજે ઉપાય ન હતા અને તેથી તેઓશ્રીના ભાવના એટલી અધુરી રહી. પ્રતિષ્ઠા વિધાના તે આડેધડ ચાલુ જ રહ્યા. અને તેથી પૂ શ્રીની ભાવના લક્ષમાં લઈને પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહુ રાજે તે માટે ઉપદેશથી ઉત્સાહ જગાવી અને આ જૈન શાસન અઠવાડિક પ્રાર`ભ થાય તેવુ કર્યું.
જે. આજે નવ વર્ષ થયા. ચર્ચો અને પ્રતિકારના લખાણેાથી અંકમાં જગ્યા મુખ્ય રોકાતી હાવાથી અને ગ્રાહક અને સહકારમાં ભદ્રીક ભાવિકા પણ. લેતા રહે છે અને ખાસ કરીને પૂ.શ્રીના પરિમિત ભાવિકા અને ખાસ હાલારી ભાવિકાના હાવાથી તેનને રસ પડે અને સકલ સંઘમાં પણ પ્રેરણા મળે તે માટે વિશેષાંક યાજના કરી અને દર વર્ષે જુઠ્ઠા જુઠ્ઠા વિષયા ઉપર વિશેષાંક પ્રગટ થાય છે.
સહકાર
પ`ષણ પ્રસંગે કે નવા વર્ષ પ્રારભે વિશેષાંક પ્રગઢ કરતાં સમય એછે. રહે છે. તેથી કેવળી ઉપર વિશેષાંક પ્રગટ કરતા રહે છે. આ માટે દર વર્ષે ૧૦૦-૫૦૦ રૂા.ના શુભેચ્છકો બનાવ્યાં કરતા આજીવન શુભેચ્છક બનાવવાની યાજના કરી છે, તેમાં સહાર મળ્યા છે જ પરંતુ વિશેષાંકના ખર્ચે અને વાર્ષિક તાટા પુરા કરવા પુરતા સહકાર નથી મળ્યા અને તેથી દર વર્ષે આ વિશેષાંક માટે સહકારની પ્રેરણા કરવામાં આવે છે તેમાં લાગણી સભર પૂ. મુનિરાજે સાધ્વીજી મહારાજે તથા ભાવિકાની પ્રેરણાથી યતક્રિશ્ચિત સહકાર મળે છે જે અપેક્ષા પૂર્ણ કરતી નથી પરંતુ જેમને શાસનના પ્રશ્નો અને વિવાદોમાં સત્યની ઝંખના રહે છે. તેવા ભાવિકે આમાં રસ લેશે તે વિશેષાંકના ખર્ચે અને વાર્ષિક તૂટા પુરાઇ જશે,
Page #219
--------------------------------------------------------------------------
________________
છે ૨૧૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણ કથાઓ વિશેષાંક છે અનેક નવા પત્ર પ્રગટ થતાં અને મુખ્યતયા સંઘમાં સમાચાર અને પ્રચાર છે જ માટેની લાગણી પ્રગટ થતી જાય છે. જેથી શાસનના પ્રશ્નોમાં લક્ષ ઘટતુ જાય છે. છે તેથી તે માટે ઝંખના ઓછી રહે તેમ બને અને પિતાનું મહત્વ રહે કે ધાર્યું કરે છે તેવી વૃત્તિ પણ સહકાર આપવામાં ઉપેક્ષા કરાવે છે. છે સહકારની અપેક્ષા એક બાજુ રાખીએ તે પણ લેખ વિ. સાહિ માં પણ છે આ ઉપેક્ષા થાય તેમ બને છે. પ. પૂ. આ. ભ. શ્રી વિજય વિબુધપ્રભસૂરીશ્વરજી મ.નો પર છે સ્મૃતિ વિશેષાંક પ્રગટ થયે તેમાં સાહિત્ય તે વિપુલ પ્રમાણમાં આવ્યુ નમુનેદ્રાર રે કળાર ગ્રંથ બન્યો પરંતુ આવા પૂજ્ય મહાપુરૂષ પ્રત્યેની સદ્દભાવના લેખેની કે છે શુભેચ્છાઓની જ્યાં જ્યાં અપેક્ષા હતી ત્યાં ત્યાં સેંકડો પડ્યો જવા છતાં તે અપેક્ષા આ અધુરી રહી. તે અમારી સદ્દભાગ્યની ખામી ગણાય.
આ વિશેષાંક માટે લેખ મોકલનાર પૂ. આચાર્યદેવે આદિને ખૂ. આભાર . હું માનીએ છીએ અને સહકાર માટે પ્રેરણા કરવા માટે પૂ. આ. ભ. શ્રી વિન્ય પ્રભાકર રે
સૂરીશ્વરજી મ. તથા પૂ. સા. શ્રી કેવલ્ય રત્નાશ્રીજી મ. પૂ. સા. શ્રી પુષપ્રભાશ્રીજી જા આ મ. પૂ. સા. શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મ. પૂ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી મ. શ્રી મેતીચંa ૬ એસ. શાહ (લંડન) શ્રી લક્ષમીબેન હશરાજ પિપટ (પાલીતાણા) આભાર માનીએ છીએ. હું હું વિશેષાંકનું કાર્ય કાળજીથી કરવા માટે પ્રેસ માલિક શ્રી સુરેશભાઈને પણ
આભાર માનીએ છીએ.
તા. ૧૫-૧૦-૯૭ જામનગર
શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટીઓ તથા તંત્રી
Page #220
--------------------------------------------------------------------------
________________
તે
બળભાગી બળદીયો છે
–પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસુરીશ્વરજી મ. ટ.
આ ભરત ક્ષેત્રની ભૂમિ પર ક્ષેમાપુરી નામે શ્રેષ્ઠ નગરી હતી. ત્યાં જાય નિપુણ છે નયઢત્ત ના શેઠ હતા. તેને શીલ વિનય લજા આથિી ગુણવાન વસુનંદા નામે પત્ની હતી. આ # તેને બે પુત્ર હતા. મોટે ગુણ ગુણથી ગરિષ્ઠ ધનદત્ત નામને અને નાનો છે વસુત્ત ન મે પુત્ર ગુણવાન હતો પરંતુ થોડા અભિમાની હતા.
તે નગરમાં વામદેવ નામે બ્રાહ્મણ હતો તે પ્રકૃતિથી પણ વાંકો હતો, શેઠના ઇ જ બંને પુત્રોના એ બાળપણથી મિત્ર હતો. હું તે જ નગરમાં એક સમુદ્રઢત્ત નામના શેઠ રહેતા હતા. તેને ગુણથી મહાન છે છે એવી ગુણઃ તી નામે પુત્રી હતી. આ કન્યા શેઠે નયત્તના મોટા પુત્ર ધન8ત્તને માન દ. સહિત આપી હતી.
હ. તે નગરમાં એક બીજો શ્રીકાંત નામે શેઠ હસે તેને ધનનો પાર ન હતો. છે અને રૂ૫ વિગેરે ગુણનો તે ભંડાર હતો. છે શ્રી કાંત શેઠ સમુદ્રદત્તની નજરે ચડી ગયા. અને તેનું મન ફરી ગયું, જે ધનકત્તને કન્ય આપી તે ગુણવતી તેણે શ્રીકાંત શેઠને આપી.
મિત્ર વામદેવે વસુઠને એકવાર ભાઈ ધનાઢત્તને આ કન્યા આપી અને ફરી છે વચન ભ્રષ્ટ થઈને શ્રીકાંતને આપી. કેવી ધીઠ્ઠાઈ છેસમુદ્રઢત્તની ?
વર દત્ત અભિમાની હતો તેમાં વામદેવની વાણી ભળી અને તેનો ગુસ્સો પ્રબળ જ બન્યો. એકવાર શ્રીકાંત તેને મલી ગયો અને ક૯હ થયો. વસુઢણે તલવારને એવો ઘા છે કર્યો કે છે કાંતને બરાબર વાગ્યો. પરંતુ શ્રીકાંતે પણ વળતો ઘા કર્યો જે તલવાર પણ છે
વસુદ્ધા માટે જીવલેણ બની, આમ બંને એક બીજાના તલવારના ઘાથી ઘવાએલ : છે મરણ પા શા. આમ, ગુણવંતી માટે બંનેના હૈયામાં વૈરનું બી વવાયું.
વઃ ગુઢત્ત અને શ્રીકાંત મરીને મૃગલા થયા. , | ગુવતી શાકમાં પડી ગઈ. પિતા સમુદ્રઢ આશ્વાસન આપ્યું. “હે પુત્રી, ખેઢ ) દિ ન કર, ૫ પનું ફલ આવું હોય છે માટે તું ધર્મને વિશે ઉદ્યમ કર. જ પિતાની વાત સારી અને સાચી હતી. પણ વિવેકી માટે વહાલી, અવિવેકી માટે જ વલી હતી. ગુવતીને પણ આ વાત ન રૂચી. ધર્મની વાત જેને ન ગમે તે ભારે કર્મી કહે ાય.
Page #221
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણ કથાએ વિશેષાંક ?
ગુણવતી ગુણવાન પ્રત્યે દ્વેષ ધરે છે અને ધર્મની નિંદા કરે છે. પપના ઉઢય છે. તે સમયે પણ ધર્મ આવી જાય તે ઘણા અનર્થથી બચી જવાય. છે વૈધવ્ય દુઃખથી દુઃખી થએલી ગુણવતી મરીને તે મૃગલાએ જ્યાં હો તે વનમાં છે હરિણી તરીકે ઉત્પન્ન થઈ. ભવિતવ્યતા પણ કેવી છે? પરલોકમાં પણ ત્રણે ભેગા થયા.
એકવાર તે બંને મૃગલાઓએ આ મૃગલીને જોઈ. અને તે મૃગલી માટે બને છે $ લડવા લાગ્યા અને મરીને પાડા થયા. હરણી મરીને બંને પાડી થઈ. આ ભેં. માટે મરીને $ છે હાથી થયા. ભેંસ પણ મરીને હાથણી બની. આમ ત્રણે તિર્યંચમાં બહુ દુઃખ ભોગવે છે. એ
મોટે ભાઈ ધનદત્ત પિતાના ભાઈ તથા શ્રીકાંતનું મૃત્યુ સાંભળી વૈરાગ્ય પામ્યો. જે ઘરમાંથી ચાલી નીકળ્યો, ભમતે ભમતો રાજપુર નગરમાં આવ્યો. ભાગ્ય યોગે ત્યાં જ
તેણે કઈ મહામુનિને જોયા. રાત્રિ પડી ગઈ હતી. ભૂખ લાગી હતી. તેણે માંગણી કરી છ 9 “મને ભેજન આપે.”
મહામુનિઓએ કહ્યું: “અમે ધન ધાન્યના ત્યાગી છીએ. પેટ પુરતુ વસતિમાંથી જ છે લાવીએ. એટલે દિવસે પણ ગમે ત્યારે અમારે ત્યાં અન્ન પાન ન મળે તે રાત્રે કયાંથી હિં મળે ? તમારે રાત્રે ખાવું યોગ્ય નથી. રાત્રે ખાતાં ઉડીને પડતા જી ભોજનમાં આવી જાય. ૪
- જે રાત્રિ ભોજન ત્યાગ કરે તે અધ ઇગીના ઉપવાસ કરે છે. જ્યારે બે ઘડી છે પણ વ્રત છવ ધારણ કરે છે તે પણ સ્વર્ગગામી બને. તે રાત્રિના ચાર પહોરનું વ્રત જ આ લે તેની શું વાત કરવી ? જીવન કષ્ટથી ભરપુર છે. ભાગ્ય યોગે જ કઈ રાત્રિ છે ૬િ ભોજનના ત્યાગી બને.
ધનદત્તને વાત ગમી. ધર્મ સમજાય અને સમકિત સહિત શ્રાવક કર્મ સ્વીકાર્યો. છે ભાવનાથી ધર્મ આરાધી સમભાવે મરી સૌધર્મ દેવલોકમાં દેવ થયે.
ભરત ક્ષેત્રમાં રતનપુર નગર છે ત્યાં સૌભાગ્યસંપન્ન મેરૂપ્રભ નામે શેઠ છે. ધન- ર છે કdદેવ બે સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી આ શેઠને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું છે 8 નામ પંકજ મુખ રાખ્યું. તે સ્વભાવથી ઉઠાર હતો. કલામાં નિપુણ હતો. જિનેન્દ્રદેવ છે અને મુનિભગવંતની ભાવનાથી ભકિત કરવામાં સઢા ઉજમાળ હતે. એક વાર તે મિત્ર છે રે સહિત ઘેડા ખેલવવા માટે નંદનવનમાં આવ્યો. ઘોડા ઉપર ચડી તે ખેલાવી રહ્યો છે બો છે ત્યાં તેણે કઈ જગ્યાએ પડેલે ઘર બળદો જે.
બળઢ અતિ દુબળો હતો, લોહી હતું નહિ. હાડકા ને ચામડી દેખાતા હતા. મેટું વિકૃત હતું. તેજ હણાઈ ગયું હતું. આંસુ અને ચેપડાથી આંખે ભરાઈ ગઈ છે
Page #222
--------------------------------------------------------------------------
________________
$. વર્ષ ૧ અક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૨૧ ઝિ જ હતી. છાણ પેશાબ થઈ ગયા હતા. જમીનમાં ચારે પગ તે ઘસી રહ્યો હતો. ઉપર છે તડકે પેશાબ હતો. અને શ્વાસ ખેંચતે હતે શરીર ધ્રુજતું હતું. દાંત હતા નહી અને . હોઠ લબડત હતા.
આ ઘરડા બળઢને જોઈ પંકજમુખ સંવેગ પામે છે અને વિચારે છે. * આ બળદનું બળ ક્યાં ગયું? રૂ૫ લાવણ્ય ક્યાં ગયા? તેની ગર્જના શક્તિ છે જ્યાં ગઈ? ખરેખર બધું ક્ષણભંગુર છે. ,
મરા એવા આ બળદનું કંઈ હિત થાય તેમ કરૂં-એમ વિચારી તે નીચે છે ઉતર્યો અને બળઢના કાન પાસે જઈ પ્રાણાંત ઇશાને ભેગવતા બળને ઉરચાર પૂર્વક આ મધુર વાણીથી શ્રી નમસ્કાર મહામંત્ર સંભળાવે છે.
બઢના કાનમાં નવકાર મંત્ર પડયો અને તેણે સામે જોયું; જાણે નવકારે તેને $ ચેતના આપી. સાવધાન થયો, અશુભ યાનથી મુક્ત થયે. કાન રૂપ અંજલી વડે શ્રી $ છે નવકાર રૂપ અમૃતને લૂંટવા લાગ્યું. સમગ્ર શ્રુતજ્ઞાનના સાર રૂપ દહીંમાંથી માખણ તુલ્ય આ શ્રી મહામંત્ર સાંભળતાં સાંભળતાં બળ મરણ પામ્યા..
અનાથ બળદનું પણ કેવું સુંદર મૃત્યુ? આવું મૃત્યુ કમભાગી માનવને પણ ૬ ન મળે, જયારે બળભાગી બળદીયો પામી ગયે, તેનું ધન્ય જીવન, ધન્ય મૃત્યુ.
એ જ નગરમાં શત૭૮ નામે રાજા છે. તેને ભુવનશ્રી નામે રાણી છે. તેની કુક્ષીને વિ આ બળભાગી બળદીએ પુત્ર તરીકે ઉત્પન્ન થયે.
રાણીએ શ્રેષ્ઠ વૃષભનું સ્વપ્ન જોયું. મનેહર મનોરથ થયા, રાણીએ પરિપૂર્ણ કરે સમયે પુત્રને જન્મ આપે. વધામણાં થયાં. રાજાએ મહોત્સવ પૂર્વકનું પુત્રનું નામ વૃષભધ્વજ રાખ્યું.
બાળવયમાંથી આગળ વધ કલા ગુણ નિપુણ બને. એકવાર વૃષભદેવજકુમાર છે છેઘેડેશ્વાર બની પરિવાર સહિત નંદનવનમાં આવ્યો. આમ તેમ ફરતે ક્રીડા કરતો જ્યાં
બળદનું સ્થાન હતું ત્યાં આવ્યો. તેને થયું આ પ્રદેશ જોયેલો છેઆમ ઉહાપોહ હું કરતાં તેને જાતિસ્મરણ થયું.
આ ઘાસ લીધું, અહીં પાણી પીધું અહીં બે, અહીં ભમે, બિમાર પડયો, છે ૪ નવકાર મળે. તેના પ્રભાવથી રાજકુમાર થયે. એ બધું જાણ્યું, પરંતુ નવકાર સંભકે લાવનાર પરમબંધુ કેણ છે તે સમજાયું નહિ. 8 અહો, કરૂણાસાગર એવા તેણે નવકાર સંભળાવ્યો તેના પ્રભાવે કંઈ પણ સુકૃત 4
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૨૨ ;
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક - છે ન કરવા છતાં હું રાજકુમાર થયો. એ પરમ ગુરૂ પરમ ઉપકારી સર્વ પ્રકારે સેવા છે જ કરવા યોગ્ય એવા તે ઉપકારીને ઓળખ્યા વિના હું અનુણ ક્યાંથી થઈ શ? આ છે તે જ મહાન પુરૂષ છે કે જેણે ઉપકાર કર્યો નથી તેનો પણ ઉપકાર કરે. જ્યારે ૯ જેમણે ઉપકાર કર્યો છે તેને પ્રત્યુપકાર પણ ન કરે તેમની શી ગતિ થશે? તે પછી છે ઉપકાર કરનારને પણ અપકાર કરે તેની તે વાત શું કરવી? એ અધમાધમનું નામ છે
પણ લેવા જેવું નથી. વૃષભધ્વજ ઘેર ગયો. અને રાજાને બધી વાત કરી. અને કહ્યું છે કે-મારા ઉપકારી મળે તે શાંતિ થાય. 9. રાજા કહેહે પુત્ર, ઉતાવળો ન થા. તારૂં એ ચરિત્ર ચિતરાવીને ૨ ખવાથી તે ૨ છે તારા ઉપકારીને જલ્દીથી મેળવી શકાશે. વૃષભધ્વજકુમારે તે ઉદ્યાનમાં ભવ્ય શિખરબંધી છે આ જિનમંઢિર બંધાવ્યું, તે મંદિરના કઈ ભાગમાં તેણે બળઢને કોઈ નવકાર સંભળાવે છે
છે છે તેવું ચિત્ર દેરાવીને મૂકયું અને રાજપુરૂ ગોઠવી દીધા અને કહ્યું કે'? આ ચિત્રને જોઈને જે પૂછે કે આ ચિત્ર કેણે દેર્યું છે? પૂછનારને શીધ્ર ૨ છે તમારે મને ભેટે કરાવવો. એકવાર પંકજ મુખ તે ઉદ્યાનમાં દર્શન કરવા આવ્યો. પેલું છે ચિત્ર જોયું આશ્ચર્ય પામી ગયો. અને રાજપુરૂને પૂછ્યું–આ ચિત્ર કોણે કયું છે ?” ' રાજપુરૂ તરત રાજકુમાર પાસે ગયા અને વાત કરી, વૃષભદેવજ તરત ત્યાં આવ્યો. શ્રેષ્ઠિપુરા પંકજને એ પ્રેમપૂર્વક ભેટી પડયો. પંકજમુખ તે જોયા કરે છે કે શું આ રાજકુમાર કેમ પ્રેમ બતાવે છે?
રાજપુરો પછી પૂર્વભવની વાત કરી અને કહ્યું-“તમારા પ્રભાવથી આ બધી છે છે સંપત્તિ મળી છે. આ રાજય, આ પરિવાર, આ દેશ, આ ભંડાર, એ બધું તમારે છે આ સ્વાધીન છે અને મારે જે કરવાનું હોય તેને હુકમ તમે કરો.
પંકજ મુખ પણ આશ્ચર્ય પામી ગયો. અહો શ્રી નમસ્કાર મંત્રનો કેવો પ્રભાવ છે? વળી આ કુમાર પણ કે કૃતજ્ઞી છે કે ઉપકારીને સર્વસ્વ આપવા તૈયાર થાય છે.
કૃતજ્ઞી આપે પણ ઉપકારી લે નહિ. લઈ લેશે તેવી બુદ્ધિથી ન આપે તે કૃતજ્ઞી છે નથી પણ કતની છે. ઉપકારી લે એ તો મહા ભાગ્ય કહેવાય. રાજકુમાર અને શ્રેષ્ઠિ- જ કે પુરા વાત કરે છે ત્યાં ધર્મરૂચિ નામના સાધુ જિનમંદિરે દેવ વંદન કરવા માટે આવ્યા. $ સાધુ અતિશયજ્ઞાની છે. જિનદર્શન કરી એ બહાર આવ્યા અને યોગ્ય આસને બેઠે.. પંકજમુખ અને વૃષભધ્વજ ત્યાં ગયા અને મુનિને ભાવથી વિધિપૂર્વક વંદન ક્યાં અને છે કહ્યું હે પ્રભુ! અમને જ્ઞાન દર્શન ચારિત્રાનું સ્વરૂપ કહો.
Page #224
--------------------------------------------------------------------------
________________
આ
વર્ષ ૧૦ અંક ૧૧+૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૨૩
છે
મુ નવરે જ્ઞાનથી વૃષભદેવને પૂર્વભવ જાણી કહ્યું. “જ્ઞાનઢર્શન ચારિત્ર ત્રણ છે છે રત્નો છે. તેમાં શ્રી નમસ્કાર મહામંત્ર એ જ્ઞાન છે. સઘળાય શ્રતનું રહસ્ય અને છે આ પ્રથમ પંધનમસ્કાર છે તે જ્ઞાનનું ફળ તમે જોયું. અને ઢશન ચરિત્રનું ફળ શું તમે સાંભળે.
દીન ત્રણ રનમાં ઉત્તમ છે કેમકે જ્ઞાનચરિત્ર હોવા છતાં સમ્યક્ત્વ વિના તે છે ફલાયક બનના નથી. અરિહંત દેવ સુસાધુ, ગુરૂ, જિનભાષિત ધર્મ એવી બુદ્ધિ તે
કર્શન છે. સર્વ સાવદ્ય ત્યાગ એ ચારિત્ર છે. તે ચરિત્ર સર્વથી તથા દેશથી છે. ૬ સાધુ અને શ્રાવક ધમ રૂપે છે જે આ ત્રણ રને સાધે છે તે અવશ્ય મુક્તિ સુખને દિ છે પામે છે. જ ધર્મરૂચિ મુનિ પાસે ધમ સાંભળી બંને સમ્યકત્વ મૂળ શ્રાવક ધર્મ સ્વીકારે છે જ છે અને ન કરી પિતાના સ્થાને જાય છે.
અનુક્રમે પિતાએ વૃષભધ્વજને રાજા તરીકે સ્થાપન કર્યો, અને વૃષભધ્વજે પંકજ- છે 2 મુખને યુવરાજ પદે સ્થાપન કર્યો. બંને પ્રીતિપૂર્વક રાજ્ય સુખને ભોગવે છે. હું છે અને જણા કાલ, વિનયાત્રિ આઠ પ્રકારે જ્ઞાન સાધે છે. ત્રિકાલ જિનપૂજા કરે છે જ છે, શંકા, રહિત બની શ્રદ્ધામાં શ્રઢ બને છે. નિરતિચાર બાર વ્રતનું સેવન કરે છે. આ છે શકિતને ગે. ખવ્યા વિના તીવ્ર તપમાં ઉદ્યમ કરે છે, ત્રણ પ્રકારે કાન આપે છે, આ રે ત્રિકરણ શુદ્ધ શીલ પાળે છે અને સંવેગ નિર્વેને જગાડનારી ભાવના ભાવે છે. હું
ગીભર સુંદર વ્રતનું પાલન કરીને બંને જણા છેલે અનશન સ્વીકારે છે ? છે અને એ માસ સુધી અનશન પાળી સમાધિપૂર્વક મૃત્યુ પામી ઇશાન દેવલોકમાં ઇન્દ્ર છે જ સમાન વ થયા. ત્યાં બે સાગરિમનું આયુષ્ય છે. દિવ્ય સુખને ભેગવતા સમય પસાર કરે છે.
દેવ નવનું આયુષ્ય પૂર્ણ થતાં વૃષભધ્વજને જીવ ત્યાંથી રવીને આ ભરત ક્ષેત્રમાં જ છે કિર્કિંધપુરમાં વિશ્વાધર રાજા સુગ્રીવ થાય છે
માં ભારતમાં દક્ષિણ ભારત છે. ભારતના મધ્ય ખંડમાં અયોધ્યાનગરી છે, ત્યાં જ જે દશરથ રાજા છે, તેને અપરાજીતા દેવી છે તેની કુક્ષીને વિશે ચાર સ્વપ્નથી સૂચિત જ છે એ 'કજમુખને જીવ ઉત્પન્ન થયે. શુભ મુહૂર્ત જામ થયે અને તેનું પર્વમકુમાર હિ 9 નામ આપ્યું. આ પદ્ધકુમારએ ધનત્રનો જ જીવ છે જે દેવલોકમાં પંકજમુખ થયો છે છે અને તે પકુમાર એટલે રામચંદ્રજી તરીકે ઉત્પન્ન થયે.
Page #225
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણીકથા વિશેષાંક
વસુòત્તને જીવ ઘણા તિય``ચના ભવ ભમીને પદ્મકુમારના નાનાભા લક્ષ્મણ તરીકે ઉત્પન્ન થયેા.
૨૨૪ :
શ્રીકાંતના જીવ પણ ઘણું ભમીને સ્ત્રીના લાલુપ્ત એવા પ્રતિવાસુદેવ (ઇશગ્રીવ એટલે રાવણ થયા.
ગુણવતી કન્યા પણ બહુ ભમીને જનક રાજાની પુત્રી જાનકી સીહા તરીકે ઉત્પન્ન થઈ. તેને રામ પરણ્યા, કાઇ વાર દશગ્રીવ તેને હરણ કરી જાય છે. તે વખતે લક્ષ્મણ વાસુદેવે રાવણને હણ્યો.
પદ્મની સાથે સુગ્રીવને પ્રીતિ થઇ અને લાંબા કાળ સુધી રાજ્ય પાલન કર્યુ...
સુગ્રીવે ભવથી વિરાગી બની ગુરૂ પાસે દીક્ષા લીધી. પદ્મકુમારે લક્ષ્મણુના મરણથી વિરાગ પામી દીક્ષા લીધી અને રામ અને સુગ્રીવ બને લાંબા કાળ સુધી જ્ઞાનઇન ચારિત્ર રૂપ રત્નત્રયીને આરાધી, કૈવલજ્ઞાન પામી અનુક્રમે નિર્વાણુ પામ્યા.
જ્ઞાનઢન ચરિત્રના આવા મહામહિમા છે. માટે રત્નાયીને ધારણ કરનારની સર્વ પ્રકારે ભક્તિ કરવી જોઇએ.
ખળભાગી બળદીયા દ્વીનઢશામાંથી અન્નીનઢશા પામ્યા. શ્રી નમસ્કાર મહામગ સ્વરૂપ શ્રુતજ્ઞાનના સાર પામી તે ધન્ય બન્યા.
અહેા, જૈન શાસન, અહા તેના મત્ર.
જૈન શાસનમાં શાસન વિઘાતક તત્ત્વાના પ્રતિકાર હાય છે જેથી વૈકપ્રિય થવું કઠીન છે પણ શાસન પ્રિયનુ તે પ્રિયપાત્ર બની શકે.
Page #226
--------------------------------------------------------------------------
________________
1 નવકાર કરે ભવપાર 1
–પૂ. આ. શ્રી વિજય રાજશેખરસૂરીશ્વરજી મ. છે ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
અનંત ઉપકારી મહાપુરૂષોએ નમસ્કાર મહામંત્રને મહિમા જણાવતાં કહ્યું છે કે
સુચિર પિ તવો વિયં, ચણું ચરણું સુયં ચ બહુપડિયા
જઇ તા ન નમુક્કારે, રઈ ત ત ગયે વિહલ છે
લાંબા કાળ સુધી તપ કર્યો હોય, લાંબા કાળ સુધી ચરિત્ર પાળ્યું હોય, તે 8 શ્રતનો અભ્યાસ ઘણે કર્યો હોય, પણ જે નમસ્કાર મહામંત્ર ઉપર ઉપર પ્રેમ ન હોય કે છે તે એ બધું નિષ્ફળ બને.
નમર, રિ મહામંત્ર ઉપર પ્રેમ થયા વિના બધી સાધના નિષ્ફલ છે.
નમસ્કાર મહામંત્ર ઉપર અસ્થિ મજ્જા જેવો પ્રેમ થવો જોઈએ. આ પ્રેમ છે છે જ્યારે આવે ? નમસ્કાર મહામંત્ર મારા બધાં સુખનું મૂળ છે એવી શ્રધ્ધા થાય તે જ છે આ પ્રેમ આવે. નમસ્કાર મહામંત્રના પ્રભાવથી આ લેકનાં અને પરલોકનાં બધાં ર. જ સુખે મળે , યાવત્ મોક્ષ મળે છે. સંસારમાં એવું કેઈ સુખ નથી કે જે નમસ્કાર છે છે. મહામંત્રના પ્રભાવથી ન મળે. નમસ્કાર મહામંત્રનો આરાધક જીવ સંસારના ઉત્તમ ૨ સુખ પામે છે. અને પછી મોક્ષ પામે છે. | નમસકાર મહામંત્રની આરાધનાથી આ લેકમાં આરોગ્ય, ધન, ઇછિતસુખો મળે ? જ છે કે આપત્તિ આવતી નથી, આવેલી આપત્તિ તુરત દૂર થાય છે, અને પરલોકમાં છે કે સ્વર્ગ મળે છે. આ રીતે સુખ ભેગવતે તે જીવ અલ્પકાળમાં મેક્ષ પણ પામે છે. આ ૨ મોક્ષમાં કોઈ જાતનું જરાય દુઃખ ન હોય, કેવળ સુખ જ હોય.
સાધકને નવકાર પ્રત્યે કેવો રાગ હેય ? નમસ્કાર મહામંત્રના પ્રભાવને–યથાર્થને જાણનારા સાધકને નમસ્કાર મહામંત્ર ર. ઉપર અધિકાગ હોય છે. દુનિયામાં ચિંતામણુરન, કટપવૃક્ષ, કામકુંભ વગેરે પદાર્થો છે છે સર્વોત્તમ ગણાય છે. કારણ કે તેનાથી ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. પણ નમસ્કાર :
મહામંત્રથી દછિત વસ્તુ તે મળે જ છે, વધારામાં નહિ ઈચ્છેલી પણ ઉત્તમ વસ્તુ છું જ મળે છે. આથી દુનિયાના ને ચિંતામણિરત્ન આદિ પ્રત્યે જેટલો રાગ હોય છે તે તેનાથી અન તગણો રાગ નમસ્કાર મંત્ર પ્રેમી જીવને નવકાર ઉપર હોય. આથી જ છે. સાધક નવકારમંત્ર મલ્યો એટલે બધું મળ્યું અને નવકાર નથી તે કંઈ જ નથી , છે એમ માને. નવકાર મંત્ર મળી જવાથી પિતાને કૃતાર્થ માને.
Page #227
--------------------------------------------------------------------------
________________
૨ ૨૨૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક પ્રશ્ન : નમસ્કાર મહામંત્રના જ્ઞાન વિના નવકાર ગણવામાં આવે તે લાભ છે થાય ? ઉત્તર હા. સાકરનું જ્ઞાન ન હોય તે પણ તેને ખાનારને મીઠાશને અનુભવ થાય છે. ઔષધિના જ્ઞાન વિના પણ ઔષધ ખાવામાં આવે તે રેગ દૂર થાય છે. ૨ તે પ્રમાણે (નવકાર) નમસ્કાર મહામંત્રનું વિશેષજ્ઞાન ન હોય તો પણ, શ્રદ્ધાપૂર્વક નવકાર ગણવાથી કે સાંભળવાથી લાભ થાય. નવકારથી થતા લાભમાં જ્ઞાનનું એટલું કે હત્વ નથી કે જેટલું શ્રદ્ધાનું છે નવકાર પ્રત્યે અનન્ય શ્રધ્ધા= નિષ્ઠા હોવી જોઈએ. નમસરકારના ભાવનું જ્ઞાન છે
હોય પણ શ્રધ્ધા ન હોય તે જરાય લાભ ન થાય. જેમ સ્વીચબોર્ડ સાથે વાયરનું કનેકશન જિ ન હોય તે સ્વીચબોર્ડ ઉપરની સ્વીચ ગમે તેટલી વાર દબાવવામાં આવે તો પણ
લાઈટ ન થાય. તેમ નવકાર પ્રત્યે અનન્ય શ્રધ્ધા= નિડા ન હોય તે ગમે તેટલા જ ૪ નવકાર ગણવામાં આવે તે પણ લાભ ન થાય. નવકાર ઘણું ગણવા છતાં કઈ લાભ $ છે ન જણાય તે તેનું મુખ્ય કારણ શ્રદ્ધાની ખામી છે. નવકારના પ્રભાવનું વિશેષજ્ઞાન છે જ ન હોય તે પણ અત્યંત શ્રધ્ધાપૂર્વક નવકારની આરાધનાથી અવશ્ય લાભ થાય. આ જ કે વિષે શાસ્ત્રોમાં અનેક દૃષ્ટાંત જણાવેલા છે. વિશેષજ્ઞાન વિના પણ શ્રદ્ધાથી નવકારની છે ૨ આરાધનાથી લાભ થાય તે અંગે બળઢનું દષ્ટાંત આ પ્રમાણે છે.
ધનદત્ત નામનો યુવાન હતું. તેના ભાઈને કેઈએ મારી નાખ્યો થી ધનદત્ત , છે શોકાતુર બનીને જ્યાં ત્યાં ભટકવા લાગે. એકવાર રાતે ભૂખ્યા થયેલ તેણે સાધુ- જ જ એને જોઈને સાધુઓ પાસે ભજનની માગણી કરી, સાધુઓમાંથી એક મુનિએ તેને જ કહ્યું : “હે ભાઈ ! મુનિઓ દિવસે પણ ભોજનનો સંગ્રહ કરતા નથી, તે રાત્રે તેમની જ છે પાસે ક્યાંથી હોય? વળી હે ભદ્ર ! તારે પણ રાતે ખાવું કે પાણી પીવું યોગ્ય છે. જ નથી. કારણ કે અંધકારમાં અન્ન વગેરેમાં રહેલાં છે જોઈ શકાય નહિ. રાતે ખાવાથી આ છે. જેની હિંસા થતી હોવાથી રાત્રિભોજન મોટું પાપ છે. આ ઉપદેશ તેને રૂ , ૨ પછી તે સાધુ પાસેથી ધર્મ સમજીને શ્રાવક થયો. મૃત્યુ પામીને પહેલા દેવલોકમાં ઉત્પન્ન ૨ જ થયો. ત્યાંથી રચવીને પઢરૂચિ નામે શ્રાવકપુત્ર થયો.
* એકવાર પારૂચિ અશ્વ ઉપર આરૂઢ થઇને ગોકુળમાં જતો હતો માર્ગમાં તેણે જ મરવાની ત્યારીવાળા વૃદ્ધ બળદને જોયો. કૃપાળુ તે શેઠે અશ્વ ઉપરથી નીચે ઉતરી તેની છે. Q નજીકમાં જઈને તેના કાનમાં નમસ્કારમંત્ર સંભળાવ્યો તેના પ્રભાવથી મૃત પામીને તે
જીવ તે જ નગરમાં વૃષભધ્વજ નામે રાજકુમાર થયો. તે રાજકુમાર એક વખત ફરતે છે ફરતે વૃદ્ધ બળદ મૃત્યુ પામ્યો હતો. તે સ્થળે આવ્યો. પૂર્વ જન્મન, તે સ્થાનને જ જોઈને તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. આથી તેણે ત્યાં એક જિનમંદિર રાવ્યું. તેમાં
Page #228
--------------------------------------------------------------------------
________________
. વર્ષ ૧૦ અંક ૧૧+૧૨ તા. ૨૮-૧૦-૯૭
: ૨૨૭ ૪ ભીંત ઉપર મરણ સ્થિતિમાં આપેલા વૃધ બળદનું ચિત્ર આલેખ્યું. તથા તેની પાસે છે છે બળદના કાનમાં નમસ્કાર મંત્ર સંભળાવતા પુરૂષને અને તેની પાસે પલાણ સહિત તેના 2 આ અશ્વને ચિતર્યો પછી મંદિરના રક્ષકને આજ્ઞા કરી કે, જે કોઈ આ ચિત્રને પરમાર્થથી છે જ જાણી લે તે પુરૂષની મને તત્કાળ ખબર આપવી.
એક વખત પદ્ધચિ શેઠ તે મંદિરમાં દર્શન કરવા આવ્યા. જિનમૂર્તિના દર્શન દ કરીને તેણે ભીતમાં રહેલાં ચિત્રો જોયાં, જોતાં જ વિસ્મય પામીને તે સહસા બેલી છે ઉઠો : અરે ! આ ચિત્રની બધી જ વિગત મને જ લાગુ પડે છે. રક્ષકોએ તત્કાળ
રાજકુમારને આ ખબર પહોંચાડ્યા. રાજકુમાર તત્કાલ ત્યાં આવ્યો. તેણે પારૂચિને છે જ પૂછયું : તમે આ ચિત્રને વૃત્તાંત જાણે છે ? શેઠે કહ્યું : હા. આ મરણ પામતા છે. ત્ર વૃષભને નમસ્કાર મંત્ર સંભળાવતા એવા મને કોઈ જાણીતા પુરૂષે અહીં આલેખ્યો છે. ?
આ સાંભળી રાજકુમારે તેને નમસ્કાર કર્યા અને કહ્યું : હે ભદ્ર ! તે વૃધ્ધ બળ૪ નમ- 5 આ સ્કાર મંત્રના પ્રભાવથી આ હું રાજપુત્ર થયો છું જે કૃપાળુ તમોએ મને નમસ્કાર ૬ મંત્રા ન સંભળાવ્યો હતો તે હું તિર્યચં યોનિમાં= પશુના ભવમાં કે અન્ય કોઈ છે ર હલકા ભવમાં ગયો હોત. તમે મારા ગુરૂ છો, સ્વામી છો, દેવ છો. ખરેખર તે હવે છે આ રાજવે તમેએ જ આપ્યું છે. તમે આપેલું આ રાજય તમે જ છે છે ભગવો પછી રાજકુમાર અને પદ્યરૂચિ એ બંને વચ્ચે ગાઢ પ્રેમ બંધાયો. બંને ઘણા કાળ ૨ સુધી શ્રાવકધર્મ પાળીને બીજા દેવલોકમાં ઉત્પન્ન થયા.
બળદને નવકારના અર્થનું જ્ઞાન ન હતું, એના પ્રભાવનું પણ જ્ઞાન ન હતું. છે આમ છતાં બળદને નવકારનાં શબ્દો પ્રત્યે પ્રેમ થયો. નવકારના શબ્દો સાંભળીને આ
ઉત્તમ છે. મારા સારા માટે છે, એમ થયું. એનાથી આત્મામાં શુભ અધ્યવસાય થયા. આ છે એ શુભ અધ્યવસાયના કારણે પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થયો. એના કારણે મરીને છે રાજપુત્ર થશે, અને જેન ધર્મની પ્રાપ્તિ થઈ
આમ નવકાર પ્રત્યે શ્રદ્ધા રાખનાર જીવ નવકારના જ્ઞાનથી રહિત હોય પણ કલ્યાણને પામે છે. માટે સાધકે નવકાર પ્રત્યે શ્રદ્ધા વધે તેમ કરવું જોઈએ.
રૂપીયા ૨૦૧] ભરી જૈન શાસનના
આજીવન સભ્ય બનો
Page #229
--------------------------------------------------------------------------
________________
અશ્વિની પૂર્વ ભવની યોગ્યતા છે
–શ્રી વિરાગ રૂચી છે
પ્રભુ! આપ સર્વજ્ઞ છે? પ્રભુ ! આ યજ્ઞનું ફળ શું છે? અરે ! આ કેણ પૂછે છે? કોને પૂછાઈ રહ્યું છે? અરે ! આનું રહસ્ય સમજાતું નથી વણ ઉકેલ પ્રશ્નનો જવાબ મળતો નથી... હા, હા મળશે... થોડી ધીરજ ધરે. શાંતીથી વાંચો...!!!
ભરૂચ નામે શહેર છે. વર્ષો પહેલાં તે ભગપુર નામથી ઓળખાતું હતું. આ આ નગરને રાજા યથાર્થ નામવાળે હતે. શત્રુઓને કેળી કરવામાં પાવરધો હતો. તેનું
નામ જિતશત્રુ રાજા હતું. રાજા અન્ય ધમી હોવાથી અન્ય ધર્મને ગુરૂઓનું આવાછે ગમન સારું હતું. રાજ્ય વધારવાની લાલસા જાણને બ્રાહ્મણ ધર્મગુરૂઓએ યજ્ઞ છે જ કરાવવાની સલાહ આપી.
યજ્ઞનો પ્રારંભ થયો અવનવા કીયાકાંડ થવા લાગ્યા. અવરનવર યજ્ઞમાં બકરાને ૨ હોમ થવા લાગ્યો. ૫૯૭ બકરા હોમાયા પછી યજ્ઞના અંતિમ દિવસે રાજાનો પટ્ટ અશ્વ ૨ છે યજ્ઞની વેદિકામાં હેમવા માટે મંગાવાયો.
આ જ સમય પટ્ટઅશ્વને પ્રતિબોધવા માટે પ્રતિષ્ઠાન નગરથી શ્રી મુનિસુવ્રત . સ્વામી ભગવાન પોતાના પરિવાર સાથે ૬૦ જનને વિહાર કર્યો. રસ્તામાં રાત્રે
સિદ્ધપુર નગરમાં એક ક્ષણને વિશ્રામ કરી વહેલી સવારે પ્રભુ ભૃગુપુર નગરમ, પધાર્યા. ૨ છે ભગુપુર નગરની બહાર આવેલા ઉદ્યાનમાં આમ્રવૃક્ષની નીચે દેવોએ સમ્પસરણની રચના કરી. પ્રભુએ દેશનાની શરૂઆત કરી.
સર્વજ્ઞ પધાર્યા છે તેવી વાત સારાય નગરમાં થવા લાગી. ભગવાનની રિદ્ધિ-સિદ્ધિ છે જોવા માટે ટોળે ટોળા ઉમટયા અન્ય ધમ જિતશત્રુ રાજા પણ તે બાજુ આર્ષાયો. છે સમવસરણમાં આવી પ્રભુ સન્મુખ બેઠે. છે જે પટ્ટઅશ્વને આજે યજ્ઞની કિકામાં હોમવાનો છે તે જ પટ્ટઅશ્વ ઉપર આરૂઢ છે જ થઈને જિતશત્રુ રાજા સમવસરણમાં આવ્યા હતા.
Page #230
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
• : ૨૨૯ જ દેશના ચાલુ હતી તે જ અવસરે સમય જોઈને જિતશત્રુ રાજાએ પૂછયું પ્રભુ ! આપ સર્વજ્ઞ છો ? પ્રભુ ! આ યજ્ઞનું ફળ શું?
સદા ભગવાનને કહ્યું. પ્રાણિવધવાળા આવા યજ્ઞો નરકમાં જ લઈ જાય છે. 8 આટલું જ સાંભળતાં અશ્વની આંખો પહોળી થઈ ગઈ અચેતન આવ્યું. પ્રભુના નયને લઇ છે નયન મિલાવે તેની પહેલાં તો ટપક ટપક અશ્રુની ધારા વહેવા લાગી.
રાત પ્રજા આદિ સાંભળતા જ પ્રભુએ અશ્વને ઉદ્દેશીને ઉપદેશ આપતાં કહ્યું છે આ પટ્ટ અવ “તારા પૂર્વભવને કહું છું તે તું સાંભળ, દયાનપૂર્વક સાંભળીને તું પ્રતિબંધ મામ.”
આ ભૂગૃકચ્છ નગરમાં સમુદ્રદત્ત નામે એક વેપારી હતા. તે જૈન ધર્મ પાળતા હતા. હું છે તેને એક મિત્ર હતું તેનું નામ હતું સાગર પોત તે મિથ્થાદષ્ટિ હતે સતત સહેવાસને છે આ કારણે તેને અહિંસા પરમો ધર્મ ગમવા લાગે. વિશેષ જાણકારી મેળવી તે મિત્રે જેન જ ૬ ધર્મ અંગીકાર કર્યો. છે પૂર્વ કર્મના ઉદયથી સાગર પેત બિમાર પડશે. ભયંકર માંગીમાં પટકાયો. આને . છે લાભ ઉઠાવીને મિથ્યાષ્ટિ સગા-સંબંધીઓ બોલવા લાગ્યા-મેણુટેણા મારવા લાગ્યા–“તે છે આ તારો ધર્મ છોડી દીધો માટે જ હેરાન થાય છે. જૈન ધર્મ સ્વીકાર્યો તેનું ફળ તું ? છે ચાખ.” વારંવાર કહેવાતી આ વાતને કારણે તેની જૈન ધર્મ ઉપરની શ્રદ્ધા હલવા લાગી. છે
એક બ્રાહ્મણો પર્વના દિવસે લિંગની પૂજા કરવા તેમજ આવેલ અતિથિને ૨ છે અમપાન કરાવવા માટે ભકતના ઘરેથી ઘી લાવવા માંડ્યા. લાવતી વખતે રસ્તામાં ઘીના છે જ છાંટા પડવા લાગ્યા સુંગધથી ધીમેલે તેમ જ કીડીએ આદિ જીવજંતુઓ ઉભરાવવા જ $ લાગ્યા. સતત અવર જવરને કારણે પેલી ધીમેલ-કીડીએ ચગાવા લાગી. આ જોતાં છે
સાગર પતિ હયું કંપી ઉઠયું. કંપારી છૂટી. દયાળુ એવા તેણે બ્રાહ્મણના ઉપયૌગ ૨ છે વગરના અને કયા વગરના ધર્મની ભરપુર પેટે નિંદા કરવા માંડી. * પિતાના ધર્મની નિંદા સાંભળતાં જ બ્રાહ્મણે ગુસ્સે થયા. લાકડીને માર મારવા લાગ્યા અધમૂઓ થઈ ગયો ત્યાં સુધી તેઓએ તેણે ટીપી નાંખ્યો. ઢોર માર ખાતા ખાતા છે જ તે આધ્યાનમાં ચઢયે તત્કાળ મરણ પામ્ય અનેક તિર્યંચના ભામાં ભટકી હે અશ્વ તું પોતે જ સાગરપિત છે. અને અત્યારે અહિં ઉત્પન થયે છે.
હવે મારે અને તારા પૂર્વના ત્રીજા ભવ સંબધને સાંભળ..
Page #231
--------------------------------------------------------------------------
________________
- ૨૩૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) પ્રાણ કથાઓ વિશેષાંક આજથી ત્રીજા ભવે હું શ્રી ચંદ્રપુર નગરીને શ્રી વર્ય નામને રજા હતે. જ મારી નગરીમાં અનેક વેપારીએ વેપાર કરવા આવતા હતા તેમાં એક વખત ઉપર કહ્યાં ૬ પ્રમાણે તારે મિત્ર સમુદ્રદત વેપાર કરવા માટે મારા રાજ્યમાં આવ્યું અનેક ભટણ છે સાથે અનેક ઉત્તમ વસ્તુઓ મને અર્પણ કરી. હું ખુશ થયે મેં પણ તેને સ્કાર કર્યો છે જ તેની સાથે મૈત્રી બાંધી વેપાર કરવાની છૂટ આપી. અવરનવર સાથે બેસતાં જમતાં અને એ છે વાતચીત કરતાં તેણે મને જૈન ધર્મ સમજાવ્યો. હું પણ જેન બની ગયો. જૈન ધર્મ છે ૨ પાળવા લાગ્યો. એકવાર તેની સાથે તું પણ વહાણવટું ખેલવા માટે આવેલો. આપણા જ છે ત્રણેયની મૈત્રી બંધાયેલી જૈન ધર્મના નિતિ-નિયમોમાં આપણે દઢ બનેલા તે પાળતો S એ હું સમાધિ પૂર્વક મૃત્યુ પામ્યો. પ્રાણાત દેવલમાં દેવ તરીકે ઉત્પન થયો ત્યાંથી જ ફિ ચવીને અત્યારે તારી સમક્ષ હું મુનિસુવ્રત નામે તીર્થકરના રૂપમાં છું. ૨. પૂર્વ ભવની દાસ્તાન સાંભળીને રાજાની અનુમતિ મેળવીને પટ્ટ અવે અનશન છે સ્વીકાર્યું ત્યાંથી મરીને સહવર દેવલોકમા ઈન્દ્રને સામાનિક દેવ થયો.
( પશુઓ તરી ગયાં ૦ ૦ ૦ પેજ ૨૧૬ નું ચાલુ ) ૨ દેવ બન્યા વીર પ્રભુ ઉપર ઉપસર્ગ થતાં જીવન રંગોળીના રજકણ છે કંબલ અને સંબલ અવધિજ્ઞાન દ્વારા બે આંખને અંધાપો જે નુકશાન નથી જ જ નિહાળે છે. પ્રભુના ઉપસર્ગનું નિવારણ કરતા, તેના કરતા કઈક ઘણું નુકશાન 28 છે કરવા આવે છે.
મિથ્યાત્વને અંધાપો, અવિરતિને અજગર છે.
કષાયોનો ધમધમાટ અને અને યોગ છે. દિ કુકડો મનુષ્ય જન્મ પામ્યો. વર્તમાન કાળને ૬૦ વર્ષ પહેલાંને
ઘઉં વીણનાર પણ કાંકરા ફેંકી દઈ જ આ બનાવ છે. કસાઇની દુકાનમાં કસાઈ
ઘઉંને ગ્રહણ કરે છે. પણ પિતાની જાતને રે કે કુકડાની ટાંગ પકડી ચામડી ઉતારી રહ્યો હતે..
બુદ્ધિશાળી માનનાર અન્યના ગુણને બદલે છે હું તે વખતે મુનિભગવંત ત્યાંથી પસાર થતાં દણ શા માટે ગ્ર
દુર્ગુણ શા માટે ગ્રહણ કરતે હશે.? જ ઇ હતાં. કુડાએ મુનિના દર્શન કર્યા. ભયંકર આપણું કે જરાં ના કરે તો , આ વેદનાની વચ્ચે મુનિ દર્શન થતાં શુભ તરત જ ગરમ થઈ જઈએ છે તો આપણે છે
ભાવમાં તે લીન બને છે. તે કુકડે માનવ- બીજાની નીંદા શા માટે કરવો ? ( જન્મ પ્રાપ્ત કરે છે. આ ભાઈ મુંબઈ મલાડમાં મનુષ્ય જીવનને મુખ્ય ઉદેશ મોક્ષ રિ જ રહે છે. નામ બાબુભાઈ છે. જિનભકિત ખુબ પુરૂષાર્થ છે. બીજા બધા ઉદે પછી છે, છે કને સુંદર કરે છે.
પહેલા નહી.
Page #232
--------------------------------------------------------------------------
________________
કે વિવેકી
મહાત્મા
ગુણદશી
ગજરાજ
અંતજ્ઞાનથી જગતનુ` સંપૂર્ણ સ્વરૂપ જાણીને તેનાથી બચવા માટે અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમષિએ ભારપૂર્વક ફરમાવે છે કે, આત્મગુણાની પ્રાપ્તિની સામગ્રીસહાયક ળવા દુર્લભ છે, આત્મગુણ પામવા દુર્લભ છે અને પામેલા આત્મગુણાને ટકાવી રાખવા તે સુદુલ ભ છે. જીવ જરાપણ ગાફેલ થયેા તા ક્યારે ગુણેાથી પતિત થાય તે કવાય નહિ. માટે જ કહ્યું કે-‘સમય ગાયમ ! ... મા પમાયમ્' અર્થાત્ હે આત્મન્ ! એક ક્ષણના પણ પ્રમાદ કરીશ નહિ, નહિ । આ પ્રમાદ એવા ભયંકર જીવલેણ શત્રુ છે કે ‘આત્મગુણ’ ઉન્નતિના શિખરે ચઢેલા જીવને ક્ષણવારમાં દષાની ઊડી ખાઇમાં પાડી દે છે. પછી ભવિતવ્યતા સારી હાય તા કાઈ બચાવનાર હિતેષી મલી જાય જીડી વાત. આ અંગે આ અવસર્પિણીકાળના ત્રેવીશમા તી પતિ પ્રગટ પ્રભાવી પુરષાઢાનીય શ્રી પાર્શ્વનાથ સ્વામિ ભગવાનના પૂર્વ ભવના સામાન્યથી વિચાર કરવા છે. જે આત્મા ખુ૪ શ્રી તી કર પરમાત્મા થવાના તે આત્માની નાનકડી ભૂલ અને ગાફેલિગિરથી મનુષ્યગતિમાંથી તિય ચગતિમાં જવુ પડયું. ભવિતવ્યતા સુંદર માટે ત્યાં ગાડનાર મહર્ષિ મલી ગયા અને આત્મા વિકાસના ૫થે ચઢી ગયા. આપણું વર્તમાન જીવન જોતાં તેા લાગે છે કે, આપણી મેનિદ્રામાંથી જગાડનાર રાણીયા સમાન પરમ ગુરૂના સુચેગ થવા છતાંય હજી આપણે જાગી શક્તા નથી તેા ભવાંતરમાં ખરેખર શું થશે, કાણુ બચાવશે તે વિચાર આવતાં કમકમા થાય તેમ છે.
નામના
કડને ખમાવવા ગયેલા મરૂભૂતિ ઉપર કમઠે મેાટી શિલા ફૂંકી અને તેના મહાઘાતથી વેદનાથી પિડિત થયેલા મરૂભૂતિ મહાઆર્ત્ત ધ્યાનમાં મરીને કંડક અરૂણ્યમાં હાથી તરીકે ઉત્પન્ન થયો. અને ક્રમે કરીને યુથાધિપતિ બન્યો અને અરણ્યમાં ઈચ્છા મુજબ ફરવા લાગ્યો અને હાથણીએ સાથે વિવિધ વિલાસને કરતા પેાતાના ઢાળ નિર્ગમન કરવા લાગ્યો.
આ બાજુ, શ્રી અરવિંદ રાજાને પ્રસ`ગ પામીને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને જ્ઞાનાવરણ્ય કર્મના ક્ષયોપશમે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. પેાતાની પત્ની આદિ સૌને પ્રતિબેાધ કરી સાધુપણાના સ્વીકાર કર્યા અને ગુર્વજ્ઞાથી એકવિહારી પ્રતિમાપણે વિચરવા લાગ્યા. આ પ્રમાણે વિચરતા તેમણે ‘સમ્મેત શૈલ' તીને વઇન કરવાની ઈચ્છાથી સાગરદત્ત સાથે વાહની સાથે વિહાર કરવા લાગ્યા, ક્રમે કરીને સાની સાથે
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૩૨ ;
કલ
: શ્રી જૈન શાસન [અઠવાડિક) પ્રાણ કથાઓ વિશેષાંક ( છે જ્યાં મરૂભૂતિને જીવ વનહાથી તરીકે ફરી રહ્યો છે તે અરણ્યમાં આવ્યા અને એક એ સવરની પાસે સાથે પડાવ કરીને રહ્યો. છે તે હાથીએ હાથણીઓની સાથે સરોવરમાં ઘણું જળક્રિડા અને વિશ્વાસે કરી છે અને બહાર નીકળ્યો. સરોવરની પાળ પાસેથી ચારે બાજુ નજર કરતાં મૃ યુની જેમ છે સાથે તેની નજરમાં આવ્યો. અને સાર્થને જોતાં જ ગુસ્સાથી વ્યાપ્ત થઇ સૂંઢનું છે પર ગુંચળું વાળીને પ્રચંડ ગર્જના કરતે મેટા વેગથી પૃથ્વીતલને કંપે તે સાથે જ છે તરફ દો. તેથી મૃત્યુના ભથ્થી સાથે વાસીઓ ચારે દિશાઓમાં ભાગી ગયા. મહા )
મુનિવર શ્રી અરવિંદરાજર્ષિ અવધિજ્ઞાનથી તેને પ્રતિબધવાને સુંદર અવર જાણે છે ત્યાં ને ત્યાં જ કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા રહ્યા. આમાની યોગ્યતા જ આત્મા ને સારો
બનાવે છે. યોગ્ય આત્માને પ્રતિબંધક જાણીને જ્ઞાની આત્માએ પ્રાણાંત આ પત્તિઓથી ૮ થઇ જરાપણ ડરતા નથી.
બધા હાથણીઓથી પરિવરેલા તે હાથીએ બધા સાથેની ચીજ વસ્તુઓનો જ ખરાબ રીતે વિનાશ કરીને આગળ નજર ફેરવી, તો તે મહામુનિને જોયા. તરત જ છે છે તેમના તરફ દોડ્યો. તેવા પ્રકારના ભય, હાસ્ય, રેષાઢિથી રહિત મહામુનિને જોઇને ૨ છે તેને ક્રોધ એગળી ગયો, મારવાનું મન મટી ગયું અને મુનિના પ્રભાવથી હાથીના છે . હાયમાં પણ સંવેગ ઉ૯લસિત થયો. ચિત્રામણમાં જાણે ચિત્રિત ન કરેલે પાય તેવા પર જ સ્થિર હાથીને જેઇને મુનિએ પણ કાઉસ્સગ પાર્યો અને અંજનગિરિ સમાન હાથીને જ
જોઈ, તેને પ્રતિબંધ કરવા માટે અત્યંત સુખકારી, હિતકારી, પ્રિય એવો મનહર ) , વાણથી હાથીને કહેવા લાગ્યા કે –
હે મરૂભૂતિ ! શું તું મને અરવિંદ રાજાને સંભાર નથી ? અ થવા દ્વિજ જાતિમાં ઉત્પન્ન થયેલ, જિનમત સ્વીકારનાર પિતાના મનુષ્યજ મને યાઢ કરતો નથી, છે છે કે પ્રજાને ઉપદ્રવ કરનાર એવા પ્રકારના કર્મને તું આચરે છે ?' મુનિએ કહેલું સાંભ- ૨ 8 બીને વિચારતાં તે હાથીને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું. ભાગ્યશાલીએ ! વિચારે કે છે યોગ્ય આમાએાને યોગ્ય અવસરે કહેલી હિતકર વાત કેવી સુંદર રીતે પરિમ પામે , જ છે. માટે જ તો ઉપકારી પરમર્ષિએ યોગ્યતા ખીલવવા ઉપર ખૂબ જ ભાર મૂકે છે. છે યોગ્યતા પેઢા થઈ એટલે આત્માનું હિત સુનિશ્ચિત જ છે તેમાં બે મત નથી. પણ છે.
અયોગ્યતા જાણ્યા પછી અયોગ્યતા દૂર કરવા અને યોગ્યતા પેઢા કરવા પ્રયા કરે તેને ઈ પણ બેડે પાર થવાનું છે તેમાં શંકા નથી.
તે પછી દ્રવ્ય-ભાવ બંને રીતે શાંત બનેલા હાથીએ ધરણીતલ ૨ મસ્તક
Page #234
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૩૩ છે નમાવીને મુનિને પ્રણામ કર્યા. મુનિ પણ તેની શુભ ચિત્તવૃત્તિ જાણીને તેને કહેવા જ છે લાગ્યા કે “ચપળ નયનથી નેડપૂર્ણ કટાક્ષ કરનાર, વિજળી સરખી દેદીપ્યમાન, કર્ણા- 2 ભૂષણર્થ શોભતી, રૂપ-સૌભાગ્ય-લાવણ્યતિશયવાળી પ્રાણપ્રિય પ્રિયાએ મળવી સુલભ
છે, પરંતુ શ્રી જિન ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે. વિવિધ મણિ, સુવર્ણ, રત્નજડિત ભવ છે છે નેના મોગવટાવાળી ઋદ્ધિ મેળવી સુલભ છે, પરંતુ શ્રી સર્વ દેવ કથિત ધર્મ મળવો ?
સુદુલન છે. મનહર હાથી, ઘોડા, રથ, સમર્પિત અને કેળવાયેલ પાયલ–સૈન્ય સહેજે છે દિ સહેજે મળી જાય તેમ છે પરંતુ મોક્ષના જ કારણભૂત શ્રી કેવલિભગવંતે ભાષિત ધર્મ છે
મળ અતિશય દુર્લભ છે. હજારો-લાખો શત્રુઓને પરાભવ પાડી નિવિદન રાજ્યની જ પ્રાપ્તિ દુર્લભ નથી પરંતુ સંસાર રૂપી આંધળા કુવામાં પડતા આત્માનો ઉદ્ધાર કરનાર 8
ધર્મ નળ ઘણે જ દુર્લભ છે. રૂપ, લાવણ્ય, સૌભાગ્યાદિ સંપત્તિ સહિત વિજ્ઞાન, હું જ્ઞાન, વિદ્યા, કળાઓની પ્રાપ્તિ સુસાધ્ય છે પણ ભવસમુદ્રમાં ડુબતા જીવોને તારનાર ધર્મ મળવો મહા મુશ્કેલ છે. ..
મનોહર ઉપવન, શ્રેષ્ઠ સુરસુંદરીએ સહિત ઇન્દ્રાદિ દેવેની સમૃદ્ધિ મળવી હજી સુલભ છે પરંતુ મોક્ષફલ આપનાર ધર્મ મળ મહાદુષ્કર છે. તેથી હે કરિનાથ! આ છે થઇ જગત માં દુર્લભ ગણાતી ચીજ-વસ્તુ હજી મેળવી શકાય છે પરંતુ શ્રી વીતરાગદેવ પર
કથિત ધર્મની પ્રાપ્ત થવી મહા મુશ્કેલ છે. તે છે ગજેન્દ્રરાજ ! જે તે આત્માને છે છે એાળ હોય, તે આ સમગ્ર જીવને ઉપદ્રવ કરવાનું છોડી દે. ભાવિ ભદ્રંકર બને ૨ આ માટે પ્રમાદ આચરણના વિલાસનો ત્યાગ કર, સપુરૂષોના ચરિત્રનું અવલંબન કરી છે @ અને તિર્યંચગતિમાં શક્ય એવા પંચાણુવ્રત રૂ૫ શ્રાવક ધર્મ અંગીકાર કર.'
આ હિતકર વાણીથી પ્રતિબધ પામેલા ગજરાજે “મને શ્રાવકધર્મ અંગીકાર ક કરાવો” એમ સૂચવવા મસ્તક હલાવ્યું અને સૂંઢ લાંબી કરી પ્રણામ કરવા લાગ્યો. છે છે તેના મને ગત ભાવને જાણનાર મહામુનિએ તેને શ્રાવક ધર્મ આપ્યો અને તે હાથી ર ધર્મને સાર ગ્રહણ કરી જેમ આવે તેમ શાંત થઈ ચાલ્યો ગયો.
આવો આશ્ચર્યકારી પ્રસંગ જોઈ સાથે પતિ આદિ સાથેના બધા આનંદિત થયા પણ છે અને મુનિએ તે બધાને પણ ભગવાનને ધર્મ સમજાવ્યો અને ઘણું પુણ્યાત્માઓએ છે શ્રાવકધર્મ આદિ પોતપોતાની શક્તિ પ્રમાણે અંગીકાર કર્યો. મહામુનિ પણ “અષ્ટાપદ્ધ છે
પર્વત ઉપર જઈ, વિધિપૂર્વક ત્યાં શ્રી જિનેશ્વર દેવોને વંદનાદિ કરી સંયમમાં ઉદ્ય- છે છે મિન બન્યા.
હવે આ ઉત્તમ હસ્તિન પણ સમ્યકતવ રત્નને સ્વીકાર કરીને નેત્રથી પૃથ્વીતલ છે
Page #235
--------------------------------------------------------------------------
________________
જ ૨૩૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશે માંક છે જેને પોતાના પગ મૂકવાથી કેઇપણ જીવ-જંતુ મરી ન જાય તેમ ધીમે ધીમે ચાલતે, છે
છઠું–અઠ્ઠમ આદિ તપથી આત્માને ઉજમાળ કરતે, રસ ત્યાગ કરવાની પરિણતિવાળો . જ પિતાની હાથણીઓના ટેળાના સંગને ત્યાગ કરીને, મોટા ગ્રીષ્મકાળના તાપ સહન છે ૯ કરી, શરીર શેષાવી ઉત્તમ યતિની જેમ સમિતિ આદિ તથા સંયમમાં ઉપયુક્ત માનસછે વાળ અચિત્ત શય્યા, પ્રાસુક અશન, ભક્ત જળથી નિર્વાહ કરતો. અને ધર્મ ધ્યાનથી પિતાના આત્માને ભાવિત કરે પિતાને કાળ પસાર કરતે હતો.
સાચી સમજ પેઢા થયા પછી જીવની પરિણતિ કેવી સુંદર બને છે તે માટે છે આ દૃષ્ટાંત ખૂબ જ મનનીય છે. હાથી જેવું એક વિશાલકાય ધરાવતું પ્રાણી છે આ છે વિવેકી બને તે જૈનકુળમાં ઉત્પન્ન થયેલા પુણ્યાત્માએ અને એથી આગળ વધીને ૪ જ શાસનને સમર્પિત થયેલા સાધુ-પુરૂષે તે કેવા વિવેક રત્નના સ્વામી હોય તેનું વર્ણન છે જ ન થાય. વિવેક પેઢા ન થયો હોય તેવા તે મોટા પઢવીધર અને ગચ્છનાયક | પઢને છે છે પણ લજવનાર બને છે. તેમાં તે બિચારાઓને આભિનિવેશ જ કારણભૂત છે. ઢાગ્રહી. છે પિતાને જ કકકો ખરે કરવાની મમતે ચઢેલાઓને સુધારવાનો કેઈ જ ઉપાય નથી. આ સ્વયં સમજે અને સુધરે તો સારું. બાકી કુતરાની પૂંછડી છ મહિના ભેયમાં દાટ છું તે ય વાંકીને વાંકી જ રહે. તેમ વક બનેલા પિતાની વક્રતાને જડતાને અવસર આવ્યું છે જણાવી પિતાની જાત ખુલ્લી પાડે જ છે. તેવાઓના યદ્વાતઢા ઉન્મત્તા જેવા પ્રલાપ છે
ધ્યાનમાં લેવાના હોય જ નહિ. પણ ભલા ભેળા ભદ્રિક જી દ્વિધા અનુભવે નહિ છે અને તેવા લેભાગુઓની વાતમાં આવી હારી ન જાય માટે કયારેક સત્ય હકીક્ત પણ છે 2 “કડવા” બની જાહેર કરવી હિતાવહ છે.
- જગતમાં પરમતારક શાસન મહાન છે. પણ ખોટી એકતા સારી નથી. શાસનના જ સત્યસિદ્ધાંતનું પ્રાણના ભેગે રક્ષણ કરવું એજ શાસનની સાચી વફાકારી અને સિદ્ધાંત આ દિવાકરતા છે. સત્યસિદ્ધાંતના રક્ષણ માટે અયોગ્ય આત્માઓને “કલેશ થાય તેની રે, હિં પરમષિઓને મન ફુટી કોડિની કિંમત નથી અને સાચી વાતથી યોગ્ય આત્માની છે
આંતરડી કયારે ય બળતી નથી. આ તે “ગામને બન્યો પેટ બાળે” તે ન્યાયે મહાપુરૂના નામે પિતાની ખીચડી પકાવનારા પેટભરા પાપાત્માએ જ બોલે! વાસ્તવમાં છે તે તેવાઓના અપવિત્ર જુઠ્ઠા મેઢામાં મહાપુરૂષનું નામ પણ શોભતું નથી. આજે રે $ બહુ જ દુઃખની વાત છે જેને સુજ્ઞ આત્માઓથી પણ ઈન્કાર થઈ શકે તેમ નથી પણ આ છે સત્ય વાત છે કે, જનની દુર્જનતા કરતાં તે સજજનેની નિષ્ક્રિયતા, ઉદાક સીનતા, અને ઉપેક્ષા વધારે ખરાબ-ભયંકર છે. “જજની પાઘડી પાડી નાખી
Page #236
--------------------------------------------------------------------------
________________
છ વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
૨૩૫ છે તે ખંખેરીને પહેરી લીધી અને પાડનારને જવા દીધો, નાહકને ગામમાં ફજેતે થાય- 9 છે તે ન્યાય તે કાયરતા અને બીકણપણાની નિશાની છે. સાચા ગુરૂ ભકત તે આંખ પણ છે છે ૯ લ કર્યા વિના રહે નહિ. માટે તે શાસનનું સુકાન અવસ્થાને સેંપાય છે, જે અવસર 8 આવે “ભીમ’ પણ બને અને હયાથી ‘કાન્ત’ પણ હોય. વાઘને ન કહેવાય કે “તારું (૩
માં ગં ગાય છે પણ લોકોને તે ઓળખાવાય કે “આ વાઘ છે, હિત કરવું હોય તેને છે તેની દયામાં પણ જવા જેવું નથી.
સમજુ બનેલો હાથી મનુષ્યને પણ શરમાવે તેવી સુંદર આરાધના કરે, આરાધક છે $ ભાવને રાખે. જ્યારે મનુષ્યમાં સાધુ બનેલા અને પઢવીધરનું બિરૂઢ ધરાવનારા એક $ ઈ જનાવથી પણ નીચા બને, પિતાના, પાશવીપણાનું પ્રદર્શન કરાવે–તેમાં આ કાળના
પ્રભાવ કરતાં તે આત્માઓની અયોગ્યતા અને અધમતા જ સૂચિત કરે છે. આ તે છે છે. ગુરૂ ભકિતથી પ્રેરાઈ હૃદયની વેઢનાને વાચા આપી. બાકી આવા અધમાત્માઓ તે છે ત્ર પોતાની ભારે જ પોતે ડુબવાના છે. પોતાના ઉપકારીને માટે ગુણાનુવાદના નામે તે છે અવર્ણવાઢ કરવા તે તે આત્માની કેટલી બધી નિગ્ન દશા બતાવે છે. અતુ.
આ બાજુ કમઠ પરિવ્રાજકને, સગાભાઈ મરૂભૂતિને મારવા છતાં ક્રોધની શાંતિ જ ઝ થતી અથી. અને અત્યંત આધ્યાનમાં આયુષ્ય પૂર્ણ કરી તે કુકકુટ જાતિના સર્ષ છે
તરીકે ઉત્પન્ન થયો. અને અનેક પ્રાણીઓના પ્રાણને નાશ કરવા છતાં ય જરા પણ છે તૃપ્ત ન થયો. ફરતો ફરતો તે હાથી એકવાર જળપાન કરવા સરોવરમાં આવ્યો અને જ જ સૂર્ય કિરણોથી તપેલ અચિત્તજળનું પાન કર્યું. સરોવરમાંથી બહાર નીકળતાં તથા જ દિ પ્રકારની ભવિતવ્યતાના યોગે તે, કાદવમાં ખૂંપી ગયો. તે જ વખતે તે કુકકુટ સર્વે છે આ હાથીને જોયો. પૂર્વ ભવના કેપના અતિશયથી કુકકુટ સર્ષે, બહાર નીકળવા અસમર્થ છે છે એવા તે હાથીના કુંભસ્થળમાં ડંખ માર્યો. વૈરનો અનુબંધ કેવું કામ કરે છે. માટે છે કેઈન પણ સાથે વૈર વિરેાધ ન થઈ જાય, વધી ન જાય તે માટે ખુબ જ સાવધ છે ત્ર રહેવું જેવો વૈર વિરોધ થયો તે તરત જ તે કાપી નાખવે જેથી ભવાંતરમાં ૨ છે નુકશાન ન થાય.
આવી દશાને પામેલ વિવેકી મહામનું ગજરાજ જે સુંદર ભાવનાને ભાવે છે, જે છે તેવી ભાવના વાંચવાથી પણ હત્યામાં સુંદર આહાઢ ઉત્પન્ન થાય તેવો છે કે ભગવાનનું છે
પરમ તારક શાસન સમજેલા અને હત્યામાં પરિણત કરેલા પુણ્યાત્માની પ્રાણુત 0 જ પડામાં પણ મોઢશા કેવી ઉત્તમ હોય છે. તારક ગુઢ પ્રત્યે વૈર ભાવ અસૂયા અને આ આ પૂર્વગ્રહથી પીડિત આત્માઓ જે આ વિચારે અને પોતાના અવર્ણવાનું સરળ ભાવે
Page #237
--------------------------------------------------------------------------
________________
$િ ૨૩૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણીકથાઓ વિશેષાંક લિ કે ક્ષમાપના કરે તે ય સ્વ-પરનું કલ્યાણ સાધે. પણ અયોગ્યતા આ વિચારને અવકાશ પણ આપે તે વાતમાં માલ નથી;
કુકકુટ સર્પના ડંશથી પીડિત તે હાથીને પોતાને અંતિમ કાળ નજીક જાણી, 2 ગુરૂએ આપેલા ઉપદેશનું સ્મરણ કરી, ચાર પ્રકારના આહારનાં ત્યાગ કરી ભાવના આ ભાવવા લાગ્યો કે
“ આ જગતમાં જન્મેલા સર્વે પ્રાણીઓને કોઈ પણ કારણથી અવશ્ય કરવાનું આ છે. સમગ્ર જીવલકની આ સનાતન સ્થિતિ છે. તે પછી વિવેકીઓએ તેવી રીતે કરવું છે જોઈએ કે જેથી વારંવાર કુગતિઓમાં મહાભયંકર દુઃખો ભોગવવાં ન પડે. તેવા પ્રકારનું છે છે સમાધિ સાથેનું મરણ તે ખરેખર ધર્મના પ્રભાવથી જ થાય છે અને ધર્મોમાં પણ છે આ નારકી– તિર્યંચગતિના દુઃખોને નાશ કરનાર હોય તે શ્રી જિનેશ્વરદેવએ કહે તો ધર્મ છે છે જ છે. પૂર્વે કરેલા સુકૃતને યોગે મેં તેને સમગ્ર સુર, અસુર અને મોક્ષ સુખનાં છે ત્ર કારણભૂત શ્રી જિનેશ્વર દેવે કહેલે ધર્મ પ્રાપ્ત કર્યો છે, તે હવે હું ત્રિકર, યોગે છે છે સર્વ કષાયો, હાસ્યાદિ છે એ નેકષાય, રાગ-દ્વેષ, રતિ–અરતિ, દુગંછા, વિખ્યતૃષ્ણ, જિ જ સમ્યત્વના શંકા-કાંક્ષા-વિચિત્કિસા, તથા પરધર્મની પ્રશંસા-સેવા કરવી, તે ધર્મનું ૬િ ચિહ્ન રાખવું-આ સઘળા ય દેને ત્યાગ કરૂં છું. તે વિષયક લાગેલાં મઘળાં ય છે રે પાપોને વોસિરાવું છું. બાહ્ય- અત્યંતર સંગ, આત-રૌદ્ર ધ્યાનને પણ ત્રિવિધે છે આ ત્રિવિધ ત્યાગ કરૂં છું.” આ રીતે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યકારિત્રની છે યથા શક્ય આરાધના કરીને ધર્મ ધ્યાનમાં વધુ એ મહાસત્ત્વશાલી તે ઉત્તમ છે , ગજરાજ “નમે જિણોણું તથા “સુહ સમિટ્ટાણું સિદ્ધાણું” એમ વારંવાર છ બેલવાની અભિલાષાવાળા નિર્મળ બુદ્ધિવાળે ત્યાં કોલ કરીને સહસાર નામન સાતમા આ ઉત્તમ વૈમાનિક દેવલોકમાં દેવ થશે.
આવા હાથીરત્ન સમાન સુંઢર વિવેકને પ્રાપ્ત કરી, આવી સુંદર ભાવના છે ભાવી સૌ પુણ્યાત્માએ સમાધિને સુલભ બનાવી, સદગતિની પરંપરા સાથી વહેલામાં વહેલા સિદ્ધિપદના ભોક્તા બને તે જ શુભાભિલાષા.
છે રૂ ૧૦૦૦] ભરી જૈન શાસન વિશેષાંકના
આજીવન સભ્ય બને
Page #238
--------------------------------------------------------------------------
________________
આ જ ઇંગી મત્સ્યની સોનેરી શિખામણ -
– શાસન ભકત
૨
જંબુદ્વીપને વિંટળાઇને બે લાખ યોજનાના વિસ્તારવાળે લવણ સમુદ્ર છે, આ લવણ- ૨ છે સમુદ્રનું પાણી ખારું છે. આ લવણસમુદ્રમાં શૃંગી નામના એક મત્સ્યની જાતિ ઉત્પન્ન તે થાય છે, જે શુંગી મત્સ્યો લવણ સમુદ્રનાં ખારા પાણીનું પાન ક્યારે ય કરતાં નથી કે છે પરંતુ ગંગા સિધુ આદિ નદીએ જે જગ્યાએ લવણસમુદ્રને ભેગી થાય છે ત્યાં આવીને 8 લવણસમુદ્રમાં રહેવા છતાં પણ મીઠા જલનું જ પાન કરે છે અને પોતાને નિર્વાહ છે
આના પરથી બેધપાઠ એટલો લેવાને છે કે, આ સંસાર સાગર જે ખારે છે ૬ છે, તે ખારા પાગરમાં કર્મ સંયોગે રહેવા છતાં પણ શ્રાવક-શ્રાવિકા બનેલા આત્માઓ હું છે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ આત્મ કલ્યાણાર્થે ફરમાવેલી ધર્મક્રિયાઓ રૂપી મીઠા જલનું છે આ પાન કરી પિતાના આત્માને સંસારથી અલિપ્ત રાખે છે.
જે ધમાચાર્યો અને ધર્મોપદેશકોની પિતાની પાસે આવતા અથજનોને સંસારની છે. 12 ખારાશથી બચાવી ધર્મની મીઠાશ અનુભવાવવાની જવાબદારી છે. તે જ ધર્માચાર્યો , છે અને પઢવીરો પિતે જ મીઠાશને બઢલે ખારાશ વધારવાનું અને કડવાશ પેઢા કરી છે આ વૈરવિધ વૈમનસ્ય વધારવાનું કામ કરે તે ખરેખર કેટલું બધું અનુચિત કહેવાય. છે. પોતાની પાસે જે ધર્માર્થી ભવ્યાત્મા આવે તેને ધર્મનું અમીપાન કરાવવાને બદલે છે. છે ધર્મના નામે, ધર્મના ઓઠા હેઠળ, ગુણાનુવાઢના રૂડાં રૂપાળાં લેબાશ નીચે વૈર- છે વિરોધનું વિષપાન કરાવે તો તે શુંગી મત્સ્યથી પણ હીન થયેલા જ માનવા પડે કે
શું ? હૈયામાં રહેલી વ્યસનાઓ અને કડવાશને આવા અવર્ણવાદના વિષથી એક છે છે વાનું કામ કરે તે તે સર્ષથી પણ હીન બન્યા કહેવાય. સર્ષ પણ વિના કારણે છે ઈ છેડાતું નથી કે ડંખતો નથી.
જ્યારે આ તે. ખરેખર તો આજકોએ પહેલેથી સ્પષ્ટતા કરવી જોઈએ છે છે અને પછી આવું બને તે પિતાનું ખમીર બતાવવું જોઈએ- વેશ્યાઓને કહેવું કે આ ૬ સતીના ગુણગાન ગા તે જાણકારોમાં હાસ્યાસ્પદ પ્રવૃત્તિ કહેવાય. તે જાણવા છતાં ય છે પેટ ચોળીને કુલ ઊભી કરે તે કેવા કહેવાય- તે સ્વયં વિચારવાની જરૂર છે. આ
અયોગ, આત્માઓનો સ્વભાવ અડપલાં કરવાને, શાંત જલમાં કાંકરા નાખી છે છે ડહોળવાન હે ય છે. આપણને હયાથી પ્રીતિ ન જન્મે તો આપણે જ ના પાડવી કે છે ભાઈ ! નાહક સંકલેશ વધે, વાતાવરણ લુષિત થાય તેના કરતાં આમાં અમારું કામ
Page #239
--------------------------------------------------------------------------
________________
૨
૨૩૮
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણ કથા
વિશેષાંક
જ નહિ– તે પણ એક સૌજન્યપૂર્ણ વ્યવહાર કર્યો હોત તે ય ગ રવ વધત. પણ છે હ મનની મેલી વાસનાને પ્રગટ કરવાની આવી તક શા માટે જવા દેવી- આવી ભાવના રે હોય તે જવાબદારી ભર્યા સ્થાનની પણ મહત્તા કિંમત ઘટાડનારી બને છે. સૌ રક
સુજ્ઞ શાણપણ દાખવી સમજશકિત સાચી કેળવી આ શૃંગી મત્સ્યની જે સેનેરી શિખા- 6 છે મણ કે ખારા પાણીમાં રહેવા છતાં ય મીઠા જલનું પાન કરવું તેમ આ સંસારની છે.
ખારાશમાં કર્મચગે રહેવું પડે તે ય ધર્મક્રિયાઓની મીઠાશ માણી, સી વહેલામાં જ છે વહેલા મુક્તિપત્ર ભોકતા બને અને મળેલી સઘળી ય સારી સામગ્રી અને શક્તિઓનો શાસન નની સેવામાં સદુપયોગ કરી- કરાવી, પરસ્પરની કડવાશને દૂર કરનારા બને તે જ કામના સાથે પંડિતવર્ય શ્રી રૂપવિજયજી મહારાજા કૃત સઝાયમાંથી સાભાર સાથે જ વિરમું છું કે
લેશ નથી અમને અંતરમાં માન અને અપમાન; હોય કશી કડવાશ અમારી તો પ્રિયે કરજે પાન. શિવ સુખની છાયા માટે સંવરમાં કરજો પ્રયાણ પરંપરાએ કમરહિત થઇ, પામે પદ નિરવાણ.'
શ્રી શત્રુંજયગિરિ અને મેર
શ્રી ધર્મ શાસન કેવલજ્ઞાન દ્વારા સર્વ જગતના ત્રણે કાળના સર્વ ભાવને પર્યાયોને એક સાથે જ ૪િ જતા અને જાણતા એવા પરમકરૂણ સાગર ક્રોડ દેવતાઓથી સેવતા એવા શ્રી અજિત જ આ નાથ પ્રભુ ૧૦૮ શિખરોથી શોભતા એવા શ્રી શત્રુંજયગિરિ પાસે આવ્યા અને ત્યાં જ
પ્રભુજી ધ્યાનમાં સ્થિર રહ્યા. એ વખતે પોતાના પીંછાઓથી પરમાત્મા ઉપર છત્ર છ કરતાં અનેક મીરથી પરિવરેલો એક મોર ત્યાં આવ્યો. ધ્યાનના અંતે પરમાત્માએ છે. ર મોરીને ઉપદેશ આપ્યો અને ત્યારબાઢ મયુરોની સાથે પરમાત્મા શ્રી શત્રુંજયગિરિના જ છે મુખ્ય શિખર ઉપર આવ્યા અને ત્યાં રાયણના વૃક્ષ નીચે અનેક દેવતાઓથી સેવતા જ પરમાત્મા ત્રણ દિવસ રહ્યા. સવારે વૃધ્ધ મોરનું આયુષ્ય અ૯૫ જાણી પ્રભુએ તેને ૨ સંલેખના કરાવી. મયુરે પણ ચારે પ્રકારના આહારનો ત્યાગ કર્યો અને સમાધિપૂર્વક જ
મરીને શ્રી શાશ્વતગિરિના પ્રતાપે ચોથા દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. ત્યાંથી એક પર આવી શ્રી અજિતનાથ પ્રભુની ઉચ્ચપ્રકારે ભક્તિ કરી અનેક કર્મો ખપાવ્યા દેવલોકછે માંથી ચીને આજ ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થઈને તે મયુરદેવ શ્રી શત્રુંજય ઉપર મેક્ષે ગયા. .
–શ્રી શત્રુંજય માહાસ્યસગ-૮ ,
Page #240
--------------------------------------------------------------------------
________________
છે અશ્વાવબોધ તીર્થ=સમળી વિહાર [ શકુનિ વિહાર ] .
–શ્રી રાજુભાઇ પંડિત
ભૂ ગુચ્છ આજનું ભરૂચ.
તીર્થકર ભગવંત શ્રી અજિતનાથ પ્રભુ વિચરતા વિચરતા જ્યારે “શ્રી પુર” નામના છે મા નગરે પધાર્યા ત્યારથી તે નગર “શ્રીપુરતીર્થ તરીકે પ્રસિદધ થયું. ત્યાર પછી લાખો
વર્ષો બાઢ આઠમાં તીર્થપતિ શ્રી ચંદ્રપ્રભ સ્વામી તે જ સ્થળે સરસ્વતી પીઠના ઉદ્યા2 નમાં પધાર્યા ત્યારથી તે “ઉદ્યાન' નામથી પ્રસિદ્ધ થયું. ફરી તે ઘણાં કાળે ક્ષીણ થયેલું રે, છે “ભૂગુ” નામના મહર્ષિએ તે તીર્થને જીર્ણોદ્ધાર કરાવતા “ભૃગુપુર” એ નામથી ઓળછેખાવા લાગ્યું, આ ભૂગુપુર કહો ભૃગુકચ્છ કહો કે અશ્વાવબોધ તીથ કહો તે બધું છે ક એક જ છે. સમય જતાં શ્રી મેલ કન્યકા નદીના તટે અ%ાવધ તીર્થ કે જે ભૃગુપુર છે નામે ઓળખાતુ હતુ તે તીર્થના નામે જ પછી તે નગર પણ ઓળખાવા લાગ્યું. (જેમ જ આજનું શ ખેશ્વર તીર્થ છે તે તીર્થનાં નામે જ તે વઢીયાર ગામ ઓળખાય છે. તેમ.)
આ ભેગુર નગરમાં શત્રુનો સંહારક “જિતશત્રુ” નામે રાજા હતો.
બ્રાહ્મણોના ઉપદેશથી તેણે એક યજ્ઞ આરંભ્યો હતો. તે યજ્ઞમાં તેણે પ૯૭ છે બકરાને હોમ તે કરી જ દીધો હતો. અને યજ્ઞના અંતિમ દિવસે એક પટ્ટઅશ્વ હેમ રે કરવા રાજા દ્વારા મંગાવ્યો હતો.
રેવા નદીના દર્શનથી તે અશ્વને પિતાને પૂર્વ ભવ દેખાયો.
આ જ સમયે બરાબર પ્રતિષ્ઠાન નગરમાં ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીએ જ ૬ તે પટ્ટ અને પિતાના આજથી ત્રીજા ભવના પૂર્વેના મિત્ર તરીકે જાણીને તેને
પ્રતિબંધ કરવા માટે પ્રતિષ્ઠાન નગરથી એક જ રાત્રિમાં ૬૦ યોજના (૧૨૦ ગાઉ)નો રે [ સતત વિહાર કર્યો. રાત્રિના સિદ્ધપુર નગરમાં માત્ર એક જ ક્ષણને વિશ્રામ કરીને પ્રભુ છે પ્રાત:કાળે ભૃગુકર પધાર્યા.
બ્રગુકચ્છના કોરેટિક નામના ઉદ્યાનમાં ત્રણ હજાર મુનિવરોથી પરિવરેલા પ્રભુએ આમ્રવૃક્ષની નીચે સમવસરણમાં દેશનાની શરૂઆત કરી.
જિતશત્રુ રાજા કે જે જૈન ધર્મ નથી છતાં પધારેલા ભગવાનને ‘આ સર્વજ્ઞ છે? 9 તે તેમ સમજીને પ્રભુની દેશના સાંભળવા તે જ પટ્ટઅશ્વ ઉપર આરૂઢ થઇને આવ્યો કે આ ' જે પટ્ટઅશ્વ બ્રાહ્મણે યજ્ઞની વેદિકામાં હોમવાના હતા. ' રાજાએ ભગવંતને પૂછયું કે–પ્રભુ! આ યજ્ઞનું ફળ શું છે?
Page #241
--------------------------------------------------------------------------
________________
$ ૨૪૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક ભગવાને કહ્યું–પ્રાણિવધવાળા આ ય નરકમાં જ લઈ જાય છે. એટલું સાંભ$ ળતા અવની નજર ભગવાન ઉપર પડી અને તરત જ તેની આંખમાં અશ્રુ છલકાઈ
ગયા. જે ઘડી-પળ માટે પ્રભુ આવ્યા હતા તે જ ઘડી હવે આવેલી હતી. જિતશત્રુ એ રાજાના દેખતા જ ભગવંતે અશ્વને ઉદ્દેશીને ઉપદેશ દેતા કહ્યું કે-“હે અશ્વ ! તારા ઇ પૂર્વભવને કહું છું તે સાંભળી અને ધ્યાનપૂર્વક સાંભળીને તું પ્રતિબંધ પામ” છે.
પહેલાં આ જ નગરમાં સમુદ્રદત્ત નામે એક જૈન વેપારી હતે. અને તેને છે છ સાગરપિત નામે મિત્ર હતા તે મિથ્યાષ્ટિ હતું. પણ સમુદ્રઢો તેને જીવની અહિંન્ના
મય ધર્મ સમજાવીને જૈન ધર્મી બનાવ્યો હતે. પૂર્વ કર્મના ઉદયથી સાગર તને ક્ષય %િ રોગ થયો. આ તકનો લાભ ઉઠાવીને તેના મિથ્યાદષ્ટિ સંબંધીઓએ કહ્યું કે-“તે ? 4 તારે પિતાનો ધર્મ છોડીને જેનધર્મ સ્વીકાર્યો તેનું જ આ ફળ છે.”
આ સાંભળી સાગરપિતની જૈન ધર્મમાં શ્રદ્ધા ઘટવા લાગી.
એકવાર ઉઠયન નામના બ્રાહ્મણના પર્વના દિવસે લિંગપૂજન માટે તથા અતિથિ કે બ્રાહ્મણે માટે ત્યાંના ભકતે ઘી લાવવા માંડયા. પણ ઘી લાવતા લાવતા રસ્તામાં તેના છે
છાંટા પડવા લાગ્યા. અને ઘીની સુગંધથી ધીમેલો ત્યાં ઊભરાવા લાગી. રસ્તામાં ઉભ છે
શયેલી ધીમેલો નોકરી તથા માણસોના આવવા જવાથી પગ નીચે કચડાઈ કચડાઈને છે. મરી જતી હતી. તે સાગર પોતાના જોવામાં આવી, આથી દયાળુ એવા તેણે બ્રાહ્મણના ૯ $ તે ઉપયોગ વગરના તથા દયા વગરના ધર્મની નિંદા કરી.
પિતાના ધર્મની નિંદા સાંભળીને તે દયાહીન બ્રાહાણેએ મુઠ્ઠીએ તથા લાકડી- ૨ છે એથી સાગર પોતને ઘણે માર માર્યો. તે માર ખાતા ખાતા જ આત ધ્યાનમાં ચડેલ છે તે મૃત્યુ પામ્યો. સેંકડો તિર્યંચભવોમાં ભમીને હે અશ્વ! તે સાગર પતિ એવે તું ? હું અત્યારે અશ્વ થયો છે. છે હવે મારે તારી સાથે મારા બાધિલાભથી સાતમા અને આજથી ત્રીજા ભવ છે આ પૂર્વના સંબંધને સાંભળ. જ હું (૧) શિવકેતુ (૨) સૌધર્મ માં દેવ (૩) કુબેરા (૪) સન કુમાર દેવલોકમાં ત્ર દેવ (૫) શ્રી વજકુંડલ (૬) બ્રહ્મલોક દેવકમાં દેવ (૭) શ્રી વર્મરાત (૮) પ્રાણત છે દેવલેઠમાં દેવ (૯) મુનિસુવ્રત તીર્થાધિપતિ થયો છું. જ હું આજથી ત્રીજા ભવે શ્રી ચંદ્રપુર નગરમાં શ્રી વર્મરાજા હતા. ત્યાં સમુદ્ર િદત્તા નામને ઉપર ો તે વેપારી આવ્યો. તેણે ઘણું ભેટ આપી મને ખુશ કરતાં તે છે મેં પણ તેને સત્કાર કરી તેની સાથે મૈત્રી બાંધતા તેણે મને જૈન ધર્મ સમજાવતા
Page #242
--------------------------------------------------------------------------
________________
છે
વર્ષ ૧૮ અંક ૧૧+૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૪૧
છે હું જૈન ધ “ પાળવા લાગ્યો. અને એકવાર સાગર પોત પણ ત્યાં આવતા અમારે ત્રણે- $ છે ચની મૈત્રી થઈ. હું સમાધિપૂર્વક મૃત્યુ પામી ત્યાંથી પ્રાણત દેવલોકમાં દેવ થઈ ત્યાંથી જ ‘ચવી તારી પાસે હે અશ્વ ! મુનિસુવ્રત નામે તીર્થકરના રૂપમાં છું. છું. રીતે પ્રભુના મુખેથી પૂર્વ જન્મની વાત સાંભળીને રાજાની અનુમતિ મળતાં ? છે પટ્ટઅશ્વએ બનશન સ્વીકાર્યું. સતત સાત દિવસ સુધી અનશન ધારણ કરીને તે મૃત્યુ છે છે પામીને સન્નાર દેવકમાં ઈન્દ્રને સામાનિદેવ થયો.
દેવલે કમાં ઉત્પનન થતાં જ અવધિજ્ઞાનથી પોતાના અશ્વના ભવને જે. અને છે છે દેવલોકમાંથી જ સાડા બાર કોડ સોનૈયાની બ્રગુપુર તીર્થ સ્થળે વૃષ્ટિ કરી. આથી રાજા છે અને નગરજનો જિન ધર્મ પ્રત્યે દઢ શ્રધ્ધાળુ બન્યા.
તે વે પિતાના અશ્વ તરીકેના ભવમાં જ્યાં ભગવાને પિતાને બોધ પમાડ્યો જ હતો ત્યાં જ ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીનું સ્વર્ણરત્નમય ભવ્યત્ય બનાવ્યું. ૪. ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામી અશ્વરત્નને પ્રતિબંધ પમાડવા મહા સુદ ૧ ના જ દિવસે બ્રગુકરજી પધાર્યા હતા. અશ્વરત્ન સાત દિવસનું અનશન કરી મહા સુદ ૮ ના આ દિવસે સહાર દેવલોકમાં દેવ થયો હતો. અને તે જ દેવે મહા સુદ ૧૫ ના દિવસે
શ્રી મુનિસુત સ્વામી ભગવાનનું દિવ્ય ચૈત્ય બનાવ્યું હતું, | નર્મદા નદીના કિનારે બ્રગુકચ્છમાં “અધાવધ તીર્થ આ રીતે ઉદ્દભવ પામ્યું છે હતું. ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીને નિર્વાણ પછી બાર હજારને બાર વર્ષે પદ્ય
ચકવર્તીએ તે તીર્થનો ઉદ્ધાર કર્યો હતો. ત્યાર પછી હરિપેણ ચક્રવર્તીએ આ તીર્થનો જ % દશમ ઉદ્ધાર કરાવ્યો હતો. આમ એ તીર્થને પાંચ લાખ ૧૧ વર્ષ વીતી ગયા. ૬ લઇ ૨ હજાર વર્ષમાં કુલ ૧૦૦ ઉદ્ધાર થયા. ત્યાર પછી સુદર્શનાએ ઉદ્ધાર કરાવ્યો હતો. આ
સુદશના ઉધાર શકુનિ વિહાર=અશ્ચાવબોધ તીર્થ.
વૈર દ્રય પર્વત. રથનૂપુર ચકવાલ નગર, વિજયરથ રાજા, વિજયમાલા રાણી. છે વિજ્યા રાજપુત્રી. રાજપુત્રી એકવાર તીર્થયાત્રાએ નીકળી ત્યારે તેના રસ્તે સાપ આડે છે ૬ ઉતરતા સ થેના સૈનિકોએ અપશુકન સમજી તેને મારી નાંખવા લાગ્યા. પણ રાજપુત્રીએ છે સાપને બાવવા પ્રયત્ન ન કર્યો. અને સાપ મરીને શિકારી થયો. છે હો રાજ પુત્રીએ શ્રી શાંતિનાથ પ્રભુના તીર્થમાં વંદના કરતી વખતે જ્યણામાં જ આ તત્પર એવા વિદ્યાચારણ સાઠવીને જોતાં પોતે સાપને બચાવ્યો નહિ તે માટે ઘણે છે પસ્તા હતા તેનું થોડું કર્મ ક્ષીણ થયું. પણ તે રાજકુમારી મૃત્યુ પામીને શનિ- ર સમળી બની.
Page #243
--------------------------------------------------------------------------
________________
૩
૨૪ર :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક
એક વખત ભૂખથી પીડાતા પિતાના સાત બચ્ચાઓને ભોજન માટે મળી તે છે શિકારીના ઘરમાંથી માંસનો ટુકડો લઈ આવી, પણ શિકારીએ બાણ મારીને તેને કે છે વિધી નાંખી. વિંધાયેલી સમળી બ્રગુપુરના તે તીર્થ પાસે જ પડી. અને તેના સદભાગ્યે જ છેત્યાં ભાનુ અને ભૂષણ નામના બે મુનિવરે આવી ચડતા તેમણે પાણી છાંટીને થોડું 6 આશ્વાસન આપ્યું. પછી નવકાર મંત્ર સંભળાવ્યો. આથી તે તીર્થના ધ્યાનમાં મૃત્યુ છે છે પામેલી સમડી સિંહલ દ્વિપના ચંદ્રશેખર રાજાની ચંદ્રકાંતા રાણીની પુત્રી સુદના થઈ.
એક વખત વૈદ્ય રાજા ને તીખા (મરચા), પીપર આદિ આપતા હતા ત્યારે એક વણિકને તેનાથી છીંક આવતા તે વણિક આખો નવકાર મંત્ર મોટેથી બોલ્યો. તે . સાંભળતા રાજપુત્રીને મૂર્છા આવી અને જાતિસ્મરણ જ્ઞાન થતાં તે બ્રગુ પુર તીર્થે છે
આવવાની રાજા પાસે અનુમતિ માગવા લાગી. પણ રાજાએ રજા ન આપતા રુદર્શનાએ આ છે અનશન કરવાની પ્રતિજ્ઞા લેતા છેવટે રાજાએ જિનદાસ સાર્શવાહ સાથે ૧૮ રાખી સાથે જ છે તથા સૈન્યાત્રિ પરિવાર સાથે મેકલી, ભૃગુપુર આવીને ભાનુ તથા ભૂષણ મુનિવરને છે ૯ વંદન કરી સાથે લાવેલું અઢળક હીરા-માણેક-રત્નાદિ અર્પણ કર્યું. પણ મુનિવરે એ જ છે તે ન લેતા, સુર્શનાએ તે બધુ દ્રવ્ય ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીના ચ દ્વારમાં જ જ વાપર્યું ત્યારથી ને ચૈત્ય “શકુનિ વિહારના નામથી પ્રસિદ્ધ થયું.
બાર વર્ષ દુસ્તપ તપ કરીને અનશનપૂર્વક મૃત્યુ પામીને સુદર્શન અને તે દર્શનાર ર નામે દેવી થઈ.
એક વખત વીર પ્રભુ આગળ તે દર્શના દેવીએ ઉત્તમ નાટક કર્યું. ત્યારે શ્રી કે જ સુધર્માસ્વામીએ પ્રશ્ન પૂછતા ભગવાને તે દેવીનો પૂર્વભવને વૃત્તાંત કહી છે. કહ્યું કે- 3 કે આ ભવથી ત્રીજા ભવે તે મોક્ષે જશે. તથા અત્યંત સુગંધિ પુછપ તથા ફલેથી સુરમ્ય છે છે અને બીજા નગરેથી ચડિયાતુ બ્રગુપુર નગર આ દેવીના પ્રભાવથી અભંગ પહેલું છે! જ છે હવે હંમેશા જિનપૂજા માટે તે દેવી બધાં પુપે વણી લેતી તેથી તરજનોને જ ઇતરદેવ પૂજામાં પુષ્પ મળવામાં વિતરનાર બની, આથી સંઘની પ્રાર્થનાથી શ્રી , આર્ય સુહસ્તિસૂરી શ્રીમાન કલહંસ સૂરિએ તેમને સ્તંભાવીને તેવું કરતાં અટકાવી છે
છે દીધી.
શ્રી સંપ્રતિ રાજાએ તે ટ્યને પુનરોદ્ધાર કરાવ્યો. ત્યાં મિથ્યાદિ વ્યંતરે ઉપસર્ગ કરવા લાગતા શ્રી ગુણસુંદરસૂરિના શ્રી કલાચાર્યે વિદ્યાબળથી વ્યંતરને ૨૫ % એજન દૂર રાખ્યા હતા.
શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિના ઉપદેશથી વિક્રમાદિત્ય રાજાએ તે તીને ઉદ્ધાર છે
Page #244
--------------------------------------------------------------------------
________________
1. વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
.: ૨૪૩ ૨ છે કરાવ્યો હતો પહેલા શ્રી કાલકસૂરીએ સમ્યગ્દર્શન માટે જે પ્રતિમા કરાવી હતી તે ૨ છે આકાશમાં ઉડીને જતી હતી તે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ અટકાવી દીધી હતી. * શ્રી વીર નિર્વાણ પછી ૪૮૪ વર્ષે શ્રીમાન આયખપુટાચા મિથ્યાદષ્ટિ વ્યંતર છે છે તથા બૌદ્ધમાના વાઢીઓથી આ ભવ્યતીર્થની રક્ષા કરી હતી. ( શ્રી પર નિર્વાણના ૮૪૫ વર્ષે તુક રાજા એ વલ્લભીપુરને ભંગ કર્યો હતે. ૬ છે પણ બ્રગુપુરને વિનાશ કરવા આવતા તેમને દર્શન દેવીએ અટકાવ્યા હતા.
વીર નિર્વાણ પછી ૮૮૪ વર્ષ શ્રી મલવાદી સૂરિએ બૌધ્ધો તથા વ્યંતરોને 5 છે પરાસ્ત કર્યા હતા. શ્રી સાતવાહન રાજાએ તે તીર્થને પુનરૂદ્ધાર કરાવ્યો અને શ્રી જ રે પાલિતાચાર" પાસે ત્યાં વજ-પ્રતિષ્ઠા કરાવી હતી. ત્યારે ભગવાન શ્રી મુનિસુવ્રત જ સ્વામી પ્રત્યેની ભકિતથી ખેંચાઈને સુદર્શના દેવીએ દિવ્ય શૃંગાર સજીને નાટક કર્યું હતું. તેણે છે હવે એક વાર સંકુલેશ્વર (અંકલેશ્વર) નગરથી પ્રચંડ પવનના કારણે બળ છે
એક ઊંચે વાંસ બ્રગુપુર નગરમાં ઉડીને આવ્યો. તેનાથી ઘાસ-લાકડા આદિના મકાનો જ સળગવા લાગ્યા. અને તેમાં પવનના સૂસવાટાએ સાથ આપ્યો. આખુ ભૃગુપુર નગર જ બળીને ભસ્યા થવા લાગ્યું. ત્યારે ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીનું કાષ્ટ મંદિર પણ છે કે બળી ગયું. તેમાં રહેલા ધાતુના પ્રતિમાજી પણ સાવ જીર્ણ થઈ ગયા. પણ શ્રી મુનિ- છે 2 સુત્રત સ્વાર્મ નું બિંબ સહેજ પણ અસર પામ્યું ન હતું. પછી તે વખતે શ્રી વિજ્ય છે છે સિંહસૂરીશ્વરજીએ અંબિંકાદેવીથી પ્રાપ્ત કરેલી ગુટિકાને પિતાના મુખમાં રાખીને ૪
હાથમાં સપાત્ર લઈ તીર્થોદ્ધાર માટે ભિક્ષા માગવા નીકળ્યા. પ્રથમ બ્રાહ્મણના ઘરે જ છે ધર્મલાભ અાપતા બ્રાહ્મણને ૫૦ ૧૦૦/૨૦૦ ૫૦૦ સેના મહારે આપી. તેમ પાંચ જ ૨ હજાર સોના મહોર એકઠી કરીને સુથાર પાસે ઉત્તમ કાષ્ટથી જિનમંદિરને ઉધાર જ કરાવ્યો. અને તેઓશ્રીએ નાંખેલા વાસક્ષેપના પ્રભાવથી ત્યાં અગ્નિ મંદિરને બાળી છે. છે. શો નહિ. આ. ભગ. લબ્ધિધર હોવા છતાં તેમણે અઢત્તાદાનને દોષ ન લાગે તે છે ૬ માટે લબ્ધિ પ્રયોગથી ધન એકઠું ન કરતાં સત્પાત્રથી ભેગું કર્યું.
પઈ, ૨૦ માં પ્રભુના મોક્ષથી ૧૧ લાખ ૮૫ હજાર ૬૮૬ વર્ષો જતાં કાષ્ટ છે જંતુઓને લીધે તે ચૈત્ય જીર્ણ થયું. ત્યારે અંબડની જેમ શ્રીમાન રાણાએ પત્થરનું ર જ ચણાવીને તેને પુનરૂધ્ધાર કર્યો. આ રીતે અવાવબોધ-શકુનિ વિહારના અનેક ઉધ્ધાર થયા છે.
[પ્રભાવક ચરિત્રના આધારે ] છે
Page #245
--------------------------------------------------------------------------
________________
એકમાત્ર અશ્વ જ ધને પામ્યા !
—પૂ. સુ. શ્રી ધ`તિલકવિજયજી મ.
વીસમા તીર્થપતિ શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન કેવલજ્ઞાન દ્વારા જગતને પ્રકાશિત કરતા કરતા. પૃથ્વીતલ ઉપર વિહાર કરતા કરતા પ્રભુજી ભૃગુકચ્છ (ભરૂચ) નગરે પધાર્યા તે નગરના રાજા જિતશત્રુ જાતિવ ́ત એવા ઘેાડા ઉપર બેસીને પ્રભુજીને વંદન કરવા આવ્યો અને પરમાત્માની દેશના સાંભળવા બેઠો તે સમયે જિતશત્રુ રાજાના જે ઘેાડા હતા તે પણ રામાંચિત થઇ પેાતાના કાન ઉંચા કરીને પરમતારકની વાણીનુ પાન એક ચિત્તો કરવા લાગ્યા.
દેશનાને અંતે ગણધરભગવતે પ્રભુજીને પૂછ્યુ કે હે સ્વામી ! આ સમવસરણમાં અત્યારે ધર્મ કાણુ પામ્યું ? ત્યારે પ્રભુજી બાલ્યા કે આ સમયવસરણમાં આ નગરના રાજા જિતશત્રુ છે તેના જાતિવત ઘેાડા છે તે ઘેાડા સિવાય કોઇ ધર્માને પામ્યું નથી તે સાંભળી જિતશત્રુરાજાએ વિસ્મયથી સ્વામીને પુછ્યુ... હે વિશ્વનત્થ ! . ઘેાડા કાણ છે કે જેને ધર્મ પ્રાપ્ત કર્યા ? ત્યારે પ્રભુએ મધુર ધ્વનીમાં આ પ્રમાણે જણાવ્યું કેપદ્મિની ખંડ નગરમાં પૂર્વ જિનધર્મ નામે એક શ્રાવક વસતા હતા. સર્વ જનામાં અગ્રેસર સાગરઢત્ત નામે તેને એક મિત્ર હતા. તે ભદ્રકપણાથી મૅિન પ્રતિદિન તેની સાથે જિનચૈત્યમાં દર્શન વદન કરવા આવતા હતા. તે વખતે તેણે સાધુએ પાસે સાંભળ્યુ કે, જે અરિહંત પ્રભુના બિંબને કરાવે તે ભવાંતરમાં સહકારને મથન કરે તેવા ધર્મને પામે તે સાંભળી સાગરદરો એક સુવર્ણનુ બિંબ કરાવી મોટા મહાત્સવ પૂર્ણાંક સાધુએ પાસે તેની પ્રતિષ્ઠા કરાવી સાગરદત્ત પ્રથમ મિથ્યાડી હતા તેથી તેણે તે જ નગરની બહાર પૂર્વે એક મોટુ શિવમંદિર કરાવ્યું હતું. ઉત્તરાયણનું પર્વ આવતાં સાગરઢત્ત ત્યાં ગયા ત્યારે શિવ ભકતા વ્રતપૂજાને માટે પ્રથથી જ ભેગા કરેલા ઘીના ઘડાઓને ઝડપથી લઇ રહ્યા હતા. ઘણા દિવસથી તે ઘીના ઘડા એક જ સ્થળે પડયા હેાવાથી ત્યાં ધીમેલેા ઉઠ્યો પીડાકારે થઈને ચાટેલી હતી. તે ઘડા ઝડપથી લેવાના કારણે કેટલી ત્યાં જ મરી ગઇ કેટલીક રસ્તામાં પડી તે શિવભકતાના પગમાં ચગઢાઈને મરી ગઇ.
ત્યારે સાગરકો આ જોયુ. એટલે તે યામય પરિણામના કારણ તે વજ્રથી દૂર કરવા લાગ્યો. તે વખતે અરે ! શું તને ધેાળીયા પતિએએ આવી કાઇ નવી શિક્ષા આપી છે ? એમ બેાલતા એક પૂજારીએ પગના જેરથી ઘારીને તે સ જીવાતાને ચગદી નાંખી સાગરઢત્ત શેઠ વલખા થઇ તે પૂજારીને શિક્ષા થાય એવું
Page #246
--------------------------------------------------------------------------
________________
છ વર્ષ ૧૦ અક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૪૫ ૪ છે ધારી પૂજાના મુખ્ય નાયક પૂજારી સામે જોયું તે તે નાયકપૂજારી પણ તે પાપની આ ઉપેક્ષા કરવા લાગ્યો એટલે સાગરઢ વિચાર્યું કે૪. “આ નિર્દય પાપીઓને ધિક્કાર છે જે આ ભયંકર માણસે પોતાના આત્માને છે અમને એમના શરણે આવેલાઓને દુર્ગતિમાં મોકલે છે. તેને ગુરુ બુધિયે શી રીતે જ
મનાય' પૂજાય ? આવો વિચાર કર્યો છતાં તેમના આગ્રહથી તેણે શિવપૂજન કર્યું. તે જ પરિણામ સાગર શેઠ સમકિતને ન પામ્યા અને દાન–શીલને સ્વભાવ ન હોવાથી આ
મોટા આરંભ સમારંભ કરીને ધનની રક્ષા માટે જ એક નિષ્ઠ રહેવાથી મરીને આ છે
જાતિવં ઘેડ બન્યું છે. અને તેને બંધ કરવા માટે જ હું અહિ આવ્યો છું. પૂર્વદિ ભવમાં તેણે જિનપ્રતિમા કરાવેલી હતી તેના પ્રભાવથી અમારે ધર્મોપદેશ સાંભળીને છેતે ક્ષણવારમાં પ્રતિબોધ પામ્યો છે. અને મરીને સારી ગતિમાં જશે અને ટૂંક સમયમાં કે મેક્ષે જનારો છે. આવા ભગવંતના વચન સાંભળીને વારંવાર સ્તુતિ કરતા એવા રે છે તે ઘોડાને જિતશત્રુ રાજાને ખમાબે અને છોડી મૂકયો ત્યારથી તે યથાશક્તિ ધર્મારારે ધના કી સ્વર્ગે ગયો. ત્યારથી તે ભરૂચ શહેર “અશ્વાવ બોધ” નામે પવિત્ર તીર્થ છે
તરીકે લોકમાં પ્રસિદ્ધ થયેલું છે. (ત્રિપદ્ધિ શલાકા પુરૂષચારિત્ર પવન્દ સર્ગ-૬) ૨ છે શ્રી સિધ્ધાચલ અને બગલે –
– શ્રી ધર્મશાસન છે એક વનમાં કમળો-ફૂલોથી આરાઠિત એક સુંદર સરોવર હતું ત્યાં 8. એક પક્ષીઓને ત્રાસ આપનાર અનેક માછલાઓને મારી નાખનાર અને ખાનાર રૌદ્ર- છે ધ્યાની અને મહાકુર એક બગલો તે સરોવરમાં રહેતો હતો. એક વખતે જાણે છે
સાક્ષાત ધર્મસ્વરૂપ જ ન હોય તે કેવલજ્ઞાની ભગવંત તે સરેવરના કાંઠે સમેસર્યા છે. હું તેમના પુણ્યપ્રભાવથી અનેક જંગલી પશુઓ સિંહ–હાથી–મૃગ વિગેરે આવ્યા. અનેક છે બગલા જોશી પરિવરેલે રૌદ્રધ્યાની બગલે પણ ત્યાં દેશના સાંભળવા આવ્યા. સર્વ પશુઓના . જ ભાવો, જાણનારા શ્રી કેવલી ભગવંતે તે તે પશુઓને હિતકારી એવી ધર્મદેશના આપી. ૨
ધર્મદેશનાના પ્રતાપે સિંહ વગેરે દયાળું બન્યા પેલો રૌદ્રધ્યાની બગલે છે ( પણ પોતાના કુરઅધ્યવસાયને છોડીને શુભભાવનાથી ભાવિત બન્યા નરકાઢિ દુર્ગતિમાં છે છે જનાર બગલે શ્રી કેવલી ભગવંતની અમેઘ દેશનાના કારણે સ્વર્ગગામી બન્યો. તે જ તે જ દિવસથી સર્વ જીવોની હિંસાને છોડીને અહિંસક રીતે જીવન જીવવા લાગ્યો એમ છે ૨ કરતા કરતા કાળ પસાર કરતા કરતા તે બગલાને અંત સમય નજીક આવવા લાગ્યો છે ત્યારે શ્રી કેવલી ભગવંતની એક જ વખતની અમેઘદેશનાને જ વારંવાર યાઢ કરતે ૪ ધર્મમ જ સતત રમણ કરતો તે બગલો ત્યાંથી મરીને દેવલોકમાં ગયો ત્યાંથી ચવીને જ વ્યવહ રીના કુળમાં જન્મ પામીને આ સિદ્ધાચલગિરિ ઉપર મોક્ષે ગયો.
શ્રી શત્રુંજય માહાય સગ-૧,
Page #247
--------------------------------------------------------------------------
________________
છે
જ બૅરિણુ વાઘણની પણ સદ્ગતિ ૬
– –પૂ આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
(“શ્રી જૈન રામાયણ” ભાગ-બીજે. સગ–ચોથામાંથી સંકલિત )
આપણે જોઈ ગયા કે મોહમગ્ન સહદેવી પુત્રના વિયોગથી આધ્યાનમાં તત્પર છે બનીને જ્યારે ગિરિગહવરમાં વાઘણુ બની, ત્યારે તેના જ પતિ કીતિ ધર મહારાજા છે, છે અને પુત્ર સુકેશવ મહારાજા મહામુનિ બની આત્મકલ્યાણમાં એવા રક્ત બન ગયા કે છે જેઓને આત્મકલ્યાણ સિવાયની બીજી કોઈ પણ જાતની પરવા જ નથી રહી. એ જ 9 જ કારણે એ બન્નેય મહામુનિઓ ચમાસાના ચાર માસને સમય વ્યતીત કરવા માટે એક જ
પર્વતની ગુફામાં આવીને વસ્યા અને પિતાના શરીર ઉપર પણ નિસ્પૃહ બનેલા તે આ જ રાજર્ષિ મુનિઓએ ચારેય મહિના ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી સ્વાધ્યાય અને ૨ ધ્યાનમાં તત્પર બનીને પસાર ક્ય.
એ રીતે ચારેય મહિના પસાર થયા અને કાર્તિક મહિને આવ્યો એટલે એ જ બનેય રાજર્ષિ મહામુનિએ પારણા માટે બહાર નીકળ્યા. પારણા માટે જતા એવા જ કે એ બન્નેય રાજર્ષિ મહામુનિઓને માર્ગ માં યમની દૂતીના જેવી દુષ્ટ એવી તે વાવણે ૨ છે જેયા. તાંની સાથે જ તેણે પિતાનું મુખ પહોળું કર્યું અને ઉતાવળી તે નિપુંગવે છે
તરફ દોડી. | ‘ઉતાવળે દોડી આવવું” એ વસ્તુ મિત્ર અને શત્રુ એ ઉભય માટે રાખી છે, જ છે એને ખ્યાલ આપતાં કલિકાલસર્વજ્ઞ શ્રી ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા જ ફરમાવે છે કે,
“દુરાદભ્યાગમતુલ્ય દુહંદ સુદામપા” “દરથી આગમન દુશ્મન અને મિત્રોનું પણ સરખું હોય છે. ”
કારણ કે મિત્ર જેમ મળવા માટે ઉતાવળે આવે છે, તેમ દુશ્મને, મારવા જ માટે ઉતાવળે આવે છે એટલે દૂરથી ઉતાવળે આવવામાં મિત્રો અને શત્રુઓ બન્નેય ત્રિ આ એક સરખા જ હોય છે; કારણ કે એકમાં ઉતાવળે આવવાનું કારણ રાગ હોય છે, દિ. ત્યારે બીજામાં હેવ હોય છે.
આથી એ પણ સ્પષ્ટ થાય છે કે વાઘણ પૂર્વભવના વૈરવાળી એટ એ ધીરઆ વૃત્તિના ગે જ આવા મહામુનિએના દર્શનની સાથે જ તેના અંતરમાં એકઠમ
Page #248
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૧૧+૧૨ તા. ૨૮-૧૦-૯૭
: ૨૪૭ છે શ્રેષની આ સળગી ઉઠે છે અને એ છેષની આગના ગે તે એકદમ એ બનેય મહાઆ મુનિએ તરફ મુખ ફાડીને ઉતાવળે દોડી આવી. આ સ્થિતિમાં પણ એટલે કે, વાઘણ ૬ % એકઠમ આ પણી ઉપર પડવાને જ આવી રહી છે, એમ જાણવા છતાં પણ ક્ષમાશ્રમણમાં છે હું ઉત્તમ એવા તે બન્નેય રાજર્ષિ મહામુનિએ ધર્મધ્યાનને સ્વીકાર કરતાં હતાં કાર્યોત્સર્ગ છે છે કરીને ઉભા રહ્યા. છે વિવારે કે આ કેવી અને કેટલી ધીરતા ? આવી અને આટલી ધીરતા તે જ છે જ આત્માએ રાખી શકે કે જે આત્માએ કેવલ મુકિતરામણીના જ રસીયા હોય. હું છે અન્ય પદાર્થોમાં આસકત અને એ આસકિતના ગે અન્ય પદાર્થો આરા- છે છે ધનામાં જ ઉદ્યમશીલ આત્માઓ આવે સમયે આવી ધીરતા કદી જ ધરી છે જ નથી શકતા. અનંત ઉપકારીએ, સંયમ મહર્ષિઓ માટે પણ પરિષહાને સહન જ કરવાની અને બારે પ્રકારના તપની આરાધનામાં જ રત રહેવાની જે વિધિ બાંધી હતી શું છે, તેનો હેતુ પણ એ જ છે કે આવા સમયે પણ તે આત્માએ દૌર્યશીલ રહે છે છે અનંત ઉપકારીઓએ વિહિત કરેલા એ વિધાનનું જે યથાસ્થિત પાલન થાય, તો એ છે આ વિધાનમાં એ સામર્થ્ય છે કે આત્માને ગમે તેવા પ્રસંગમાં પણ મુંઝાવા ન દે; પણ 8િ. ૬ અનંત ઉપકારીઓના એ વિધાન પ્રત્યે સાચે સદભાવ અને એને આરાધવાને અપૂર્વ છે રે ઉત્સાહ તે જ આત્માઓને આવે છે કે જે આત્માઓની ભવસ્થિતિ પરિપકવ થઈ ન હોય, એવા આત્માઓ કઢીચ અશકિત આદિના યોગે એ વિધાનની યથાસ્થિત આરાધના આ ન કરી શં, તે પણ તેની આરાધના માટેની ભાવના અખંડિત પણે એવા આત્માઓના 2 8 અંતરમાં નિરંતર ઉદ્દભવ્યા જ કરે અને યથાસ્થિત આરાધના ન થઈ શકે તેને પશ્ચા- છે. છે ત્તાપ પણ સતત્ રહ્યા જ કરે છે
ખરેખર, આ બે રાજર્ષિ મહામુનિએ આવા સમયે પણ આવી ધીરતા રાખી છે જ શક્યા છે,-એ પ્રતાપ અનંત ઉપકારીઓએ વિહિત કરેલા કલ્યાણકારી એ વિધાનના ૪ છે પાલન જ છે. આથી જે આત્માઓ, એકાંતે મુકિતમાર્ગની જ આરાધના કરવા છે 2 ઇચ્છે છે કે આત્માઓએ, અનંત ઉપકારીઓએ એકાંત કલ્યાણના હેતુથી જ વિહિત છે છે કરેલા એ વિધાનનું યથાશક્તિ પાલન કરવામાં જ રત બની જવું જોઈએ. વળી છે
એકાંત મુકિતમાર્ગના આરાધકે માટે એ સિવાય બીજુ કરવાનું પણ શું છે ? એ 9 શિ સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ, એકાંતે મુક્તિમાર્ગની જ આરાધના કરવા ઈછતા આત્મા- છે છે. એાએ કરવાની જ નથી; એ છતાં પણ એ કલ્યાણકર વિધાનના પાલનમાં જે આત્માઓને રસ ન જ ગે, તે આત્મા ખરેખર શોચનીય ગણાય એવા શોચનીય આત્માઓ,
Page #249
--------------------------------------------------------------------------
________________
૪ ૨૪૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણ કથાઓ વિશેષાંક છે જ પ્રભુશાસનના સારને અને તેના રસને વાસ્તવિક રીતે નથી પામી શક્તા અને એથી જ છે એ બિચારાએ તેના અનુપમ આસ્વાદ્યથી સાચે જ વંચિત રહે છે.
પણ આ બન્ને રાજર્ષિ મહામુનિએ તે અનંત ઉપકારીઓએ વિજિત કરેલા છે છે એ કલ્યાણકાર વિધાનના યથાસ્થિત પાલનના પરિણામે, શ્રી જિનેશ્વરદેવોના શાસનના
સારને અને તેના રસને પામી શકેલા હોવાથી તથા એ સર્વોત્તમ રસના સ્વિાદનથી ૪. સઘળાય પદગલિક સુખને વિસરી ગયેલા હોવાથી, આવા વિકટ પ્રસંગે પણ અન્ય છે કેઈ પણ જાતના વિકપ નહિ કરતાં, ધર્મધ્યાનને આશ્રય કરીને કાયાને ત્યાગ કર્યો જ અને સ્થિર થઇને ઉભા. મહાપુરૂષે સ્થિર થઇને ઉભા રહે, એથી પાપાત્મા નો રોષ આ ઓછો જ ઉતરી જાય ?
દૌરવૃત્તિનો પ્રભાવ જ એ છે કે સામે આત્મા ગમે તેવો સારે હોય અગર પર છે તો શાંત થઈને વર્તે, તે પણ વૈરવૃત્તિના સ્વામિની વૈરવૃત્તિ પ્રાયઃ શસ્તી નથી. હિ
એવી જ દશા પ્રાયઃ બહુલકમ આત્માની પણ હોય છે, પણ આ સ્થળે એવા 4 આત્માને પ્રસંગ નથી, કારણ કે આ સ્થળે તે વૈરવૃત્તિથી જ ધમધમતો માત્મા છે, જે છે એટલે ઠરવૃત્તિથી ધમધમતી તે વાઘણને વધુ રોષ સુકોશલ ઉપર હોવાથી પ્રથમ તે
વાઘણુ વીજળીની માફક સુકેશલ નામના રાજર્ષિ મહામુનિ ઉપર પડી અને દરથી છે છે દોડી દોડીને પ્રહાર દ્વારા તેણે તે મહામુનિને પૃથ્વી ઉપર પાડી નાખ્યા.
એ રીતે પૃથ્વી ઉપર એ રાજર્ષિ મહામુનિને પાડી નાખ્યા બાઢ પાપિણી છે $ એવી તે વાઘણે પોતાના નખરૂપી અંકુશ વડે તે મહામુનિના ચર્મને “ચટ ચટ” એવા છે ૨. શબ્દ થાય તે રીતે ફાડી ફાડીને મારવાડ દેશની મુસાફર સ્ત્રી જેમ તૃષાત્ત પણે પાણી $િ પીએ, તેમ અતૃપ્ત એવી તે, તે મહામુનિના લોહીને પીવા લાગી અને ગરીબ સ્ત્રી )
જેમ વાલુંક નામની કોઈ તુચ્છ વસ્તુ વિશેષ ખાય, તેમ તે દાંતથી “ટ તટ એ જ ૨ પ્રમાણે તડી તોડીને તે મહામુનિના માંસને ખાવા લાગી, તેમજ હાથિણી જેમ
શેલડીને પીલી નાખે તેમ કઠોર “કટ કટ' એ પ્રમાણે કરતી તે, તે મહામુનિનાં હાડકને ટાંતરૂપ યંત્રના અતિથિ કરવા લાગી. અર્થાત્ ચાવવા લાગી.
ભાગ્યવાન ! વિચારો કે ષવશ આત્માઓની દશા કેવી હોય છે? પૂર્વ- ૨ આ વસ્થાની માતા પોતાના જ પુત્રને આવી દશામાં જેવાથી આનંઢ પાવાને બદલે
વિપરીત વિચારણાના યોગે, આવી ભયંકર અને નિણ દશાને પામે છે, એ વાત છે છે કલ્યાણના અથી આત્માઓએ અવશ્ય વિચારવા યોગ્ય છે. સંસારની અસારતા ?
Page #250
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૧૮ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦૯૭ :
: ૨૪૯ છે છે અને તુછતા તથા મોહના વિલાસને જાણવા માટે આ પ્રસંગ કેઈ છે છે નાનોસૂનો નથી. છે આ પ્રસંગ પામીને ભગવાન શ્રી ગૌતમસ્વામિજી મહારાજા પણ શ્રી શ્રેણિક મહા- ૪ હું રાજાને સંબોધીને મોહના વિલાસને ખ્યાલ આપતાં ફરમાવે છે કે હું શ્રેણિક ! આ ર છે પ્રમાણે તું સંસારમાં આ મહિના વિલસિતને જે, કે જે સંસારમાં સારી રીતે ઈષ્ટ છે છે એટલે વહાલામાં વહાલા એવા પુત્રના માંસને માતા ખાય છે ! (૫૧મચયિમૂ ) 2
સંસારનો આ મેહવિલાસ અવશ્ય વિચારણીય છે. આ ભયંકર સંસારની સ્થિતિ જ એવી છે કે તેમાં મહમગ્ન આત્માઓ અનેક જાતનાં સુરૂપ અને કુરૂપ ધરે છે, એક હું ૨ ભવને સ્નેહી જ્યારે બીજા ભવમાંશત્રુ બને છે, ત્યારે શત્રુ નેહી બને છે. પિતા પુત્ર થાય છે
છે, ત્યારે પુત્ર પિતા થાય છે, માતા પુત્રી થાય છે અને પુત્રી માતા થાય છે, પતિ પત્ની ને થાય છે અને પત્ની પતિ થાય છે, રાજા રંક થાય છે તે રંક રાજા થાય છે. શેઠ નોકર ી થાય છે, તો નકર શેઠ થાય છે, અર્થાત્ સી સી કંઈ થાય છે. છે એ જ કારણે સંસારભાવનાનું સ્વરૂપ દર્શાવતાં પરોપકારી પરમર્ષિ કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
શ્રોત્રિય: પચઃ સ્વામી, પ્રત્તિબ્રહ્મા કૃમિશ્ચ સર સંસારનાટયે નટવત્ , સંસારી હસ્ત ! ચેષ્ટતેના ન યાતિ કતમાં યોનિ, તમા વા ન મુચતિ સંસાથી કર્મ સમ્બન્ધા-વક્રયકુટિમિવ પર સમસ્તકાકાશેડપિ નાનારૂપૈઃ સ્વકર્મતઃ વાલાઝમપિ ત-નાસ્તિ, ચન્નપૃષ્ટ શરીરિભિઃ
( યોગશાસ્ત્ર $ સ સારરૂપ જે નટકર્મ, તેમાં નાટકીઆની માફક સંસારી આત્મા વિવિધ પ્રકારની છે ચેષ્ટા કરે છે, એટલે કે જેમ નાટકમાં વિવિધ વર્ણ આદિના યોગે નાટકીઆએ ભિન્ન છે
ભિન્ન ભુપિકાને અંગીકાર કરે છે, તેમ વિવિધ પ્રકારનાં કર્મરૂપ ઉપાધિથી ઘેરાયેલો છે જ આત્મા વેપારગામી હોવા છતાં ચંડાળ થાય છે, સ્વામી સેવક થાય છે અને બ્રહ્મ
કૃમિ થાય છે. વળી સંસારી જીવ ચરાશી લાખ યોનિઓ પૈકીની કઈ યોનિમાં જ છે જ નથી અને કઈ યોનિને મૂકતે નથી ? અર્થાત્ સઘળી યોનિઓમાં જાય છે અને સઘળી છે
યોનિઓ મૂકે છે, એટલે કે જેમ કોઈ ગૃહસ્થ કેઈ કારણસર એક ભાડાની કોટડીમાં છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૫૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક ૨ પેસે છે અને કારણ ન હોય ત્યારે તેને મૂકી દે છે, અને વળી બીજા કારણસર બીજી જ કેટરીને સ્વીકાર કરે છે અને કારણ પ્રત્યે તે બીજીનો પણ ત્યાગ કરે છે, તે. સંસારી છે આત્મા પણ નિયત કર્મોના ભોગ માટે એક યોનિમાં પ્રવેશ કરે છે અને તે યોનિને 4 યોગ્ય એવા કર્મોને ઉપભોગ થઈ ગયા પછી તે યોનિને મૂકી દે છે; છે એ જ રીતે બીજી યોનિમાં પ્રવેશ કરે છે અને ફરી તેને મુકી દે છે, છે પરંતુ સંસારી આત્માઓને કેઈ પણ યોનિન નિયત સ્વીકાર નથી, કારણ કે સંસારી
આત્માને નિને સ્વીકાર કે ત્યાગ તેને સ્વાધીન નથી, પણ તેના કર્મને આધીન છે. છે એ જ હેતુથી સમસ્ત લોકાકાશને વિષે એક વાળના અગ્રભાગ જેટલું પણ સ્થાન છે એવું નથી કે જે સ્થાનને પિતાના કર્મના પ્રતાપે સૂમ, બાઢર, પ્રત્યેક અને સાધાઆ રણ એકેદ્રિય તથા બેઈદ્રિય, તેઈદ્રિય, ચતુરિંદ્રિય અને પંચેન્દ્રિય ભેથી નાના જ પ્રકારના રૂપને ધરી ધરીને ઉત્પન્ન થતા તથા મરતા એવા એ ન સ્પર હોય !
આ ઉપરથી તમે સમજી શકશે કે સંસારની સ્થિતિ જ ભયંકર છે અને એમાં છે છે મેહમગ્ન થઈને પડેલા આત્માઓ જે છે અને જેટલા જેટલા અનર્થો ન કરે, તે તે જ
અને તેટલા તેટલા ઓછા છે, માટે સગી અને પ્રેમવતી માતા પણ હિના યોગે છે મેહને છાજતું પિતાનું ઈષ્ટ ન થવાથી, આધ્યાનવશ બને એ પણ સંવે, આ ધ્યાનના યોગે વાઘણ બને એ પણ સંભવે.
ત્યાર બાદ આ બાજુ સુકેશલ રાજર્ષિના અંગોને ખાતી સ દેવી કે જે છે વાઘણ બનેલી છે, તેને પુત્રના દાંતે જોઈને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન થયું. એ
જ્ઞાનના યોગે ઉત્તમ પુરા પ્રત્યે આચરેલી પોતાની અધમતાને તેને પશ્ચાત્તાપ થયો. એ પશ્ચાત્તાપના પ્રતાપે તેણે ત્રણ દિવસ સુધીનું અનશન કર્યું. એ અનશનના પરિણામે તે વાઘણ મરીને સૌધર્મ નામના પહેલા દેવલોકમાં ઉત્પન્ન થઈ.
સુકોશલ રાજર્ષિ મહામુનિને પ્રસ ગ અનેક વાત ઉપર સુંદરમાં સુંદર પ્રકાશ નાંખે છે અને એ પ્રકાશ દ્વારા કલ્યાણના અથી આત્માઓ સમક્ષ એ બંધ આપે છે કે
૧ સંસારના સ્નેહીઓના સ્નેહમાં ફસવું, એ આત્મસ્વરૂપ વિસરીને પરની જ કઇ સાધના કરવા જેવું છે અને પરિણામે–
યે યુવાણિ પરિત્યજ્ય, અપ્રુવ પરિષેવને
મુવાણિ તસ્સ નશ્યતિ, અપ્રુવ નષ્ટમેવ ચ | જે આત્મા ધ્રુવ વસ્તુઓનો પરિત્યાગ કરીને અધુવની સેવા કરે છે, તેની ધ્રુવ
Page #252
--------------------------------------------------------------------------
________________
8 વર્ષ ૮ અંક ૧૧-૧૨ : તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૫૧ ઇ ફી વસ્તુઓ ન શ પામે છે અધૃવ તે નાશ પામેલ જ છે. આ કથનના ભોગ અવશ્ય છે ર થવું પડે છે.
૨- સાંસારિક સ્નેહની સ્થિતિ, સ્વાર્થ સરવાનો સંભવ હોય ત્યાં સુધીની જ જ પ્રાય: હોય છે, એ કારણે સ્વાર્થ સરવાનો સંભવ ટળી જાય ત્યારે જે ભૂંડું કરવા $ કે કેટલીક વા દુશ્મનો પણ તેયાર ન થઈ શકે તે ભૂંડું કરવા તે સ્નેહીઓ જ તૈયાર છે થાય છે અને તેમ કરવા માટે પોતાના તરફથી કરવા યોગ્ય સઘળું જ કરી છૂટે છે. આ
૩- સાંસારિક સ્નેહ કૃત્રિમ અને ભયંકર હોવાના કારણે, એનો ત્યાગ કરવામાં છે જ સ્વ-૫ નું શ્રેય સમાયેલું છે. એ સ્નેહનો ત્યાગ કરતાં સ્વાર્થ મગ્ન બનેલા સ્નેહિ જ એને કલે થતો દેખાય છે, પણ એ કલેશનું ફલ સાચા ત્યાગીને સહેજ પણ નથી કે ભોગવવું પડતું.
૪- ધર્મરાજાનું શરણ આત્માને ગમે તેવી આપત્તિમાં કે સંપત્તિમાં અનુપમ ૨ ધીરતાનો ઉપાસક બનાવે છે, એ ધીરતાના પ્રતાપે આત્મા, સંપત્તિના ભોગવટામાં જ છે રસિક કે અભિમાનયુક્ત નથી થતું અને આપત્તિના ભેગવટાનો સમય આવે ત્યારે તે
મૂંઝવણમ નથી પડતો કે હાવરો નથી બનતે. જ ૫-ધર્મરાજાનું શરણ પામેલા આત્માઓના સ્નેહિઓ, જે તેમાં થોડી ઘણી રિ પણ યોગ્યતાને આવિર્ભાવ થયો હોય તો જરૂર તેઓ એવા ઉત્તમ સ્નેહિના સંસર્ગને પામીને અનાયાસે અતકિંત લાભ મેળવી શકે છે અને પોતાના જીવનને ધર્મરાજાની બી સેવામાં યોજી તેની સાચી સફલતા સાધી શકે છે.
જૈન શાસન તમે વસાવે અને વધુ નહિ તો એક બે નવા ગ્રાહકે કે
આજીવન સભ્યો બનાવે.
Page #253
--------------------------------------------------------------------------
________________
છે શુભનિમિત્તના સહારે... પૂ. આ. શ્રી વિજય પુણ્યાનંદસૂરિ " [મસ્યની વાર્તા ]
(કહાપુર) 15 તા05 0 0 0 વર તો
મસ્ય–એહ! મેં આવી આકૃતિ કેઈ સ્થળે જોઈ છે. વારંવાર છે. કેમ રે મને યાઢ નથી આવતી? આમ એજ આકૃતિવાળા મત્સ્યને જોયા જ કરે છે. એક ટસે.
આંખ મીરયા વગર. છે ત્યાં જ આકાશમાં ઘનઘોર વાદળ છવાયા હોય અને વિજને લિઘાટે કે છે. પ્રકાશ પાથરી દે! તેમ માસ્યને ગત-ભવનું જ્ઞાન યાને જાતિસ્મરણ જ્ઞાન ઉપન્ન થયું.”
વિચારવા લાગ્યું કે, “વાત્સલ્યભરી માતા અને હાલવતી વેણુ વગાડતા એવા પિતાની છે મમતાભરી હુંફમાં હું માટે શ.
એકને એક પુત્ર, સંપત્તિનો સાગર ઉછળે, મા-બાપને ચાર હાથ. અને યુવાછે નીના પ્રાંગણમાં પ્રવેશ કરતાં, એક અવિવેકના અજ્ઞાતથી અટવાયેલો-ફરાયેલો હું છે કુમિત્રોના સંગે ચડી ગયો.
કારૂ અને જુગાર સાથે પરસ્ત્રીના પ્યારમાં ગુમરાહ બનેલ હું મા-બાપની છે આજ્ઞાને ઠુકરાવો- છેતે રવચ્છેદી-દુરાચારી બની ગયો. છે. દેવપૂજા, ગુરૂવંદના આદિ ધમરાધના મારા માટે દુલભ બની ગયા. આ તે
જવન–યાત્રાના માર્ગમાં વિદન નાખવાવાળા બમ્પ જેવા છે. આ પંચેન્દ્રિયના વિષયો પર છે ભેગવવાની મમતા ભરી યુવાની મલી હોય, તે વખતે ધર્મસાધના કરવી, તે તે છે
આ લેકના સુખને છોડીને પરલોકના સુખ મેળવવા માટે ફ ફાં મારવા જેવી વ્યર્થ વાત છે.
પણ મારા હિતસ્વી, પરલોકમાં મને સદગતિ મલે એજ શુભ આશયથી પિતાએ ૨ જ સામે મંદિર હોવાથી મકાનનું પ્રવેશદ્વાર નાનું કરી નાખ્યું. મકાનની બહાર નીકળીને
માથું ઉંચું કરતાં જ સામે પ્રશમરસના ઝરણાં વહાવતી–પ્રસન્નતાના પરાટને પ્રસ૬િ રાવતી દેવાધિદેવની મૂર્તિના અનિચ્છાએ દર્શન થઈ જાય ત્યારે તે મૃતિ નયનને કી
સ્પર્શી જાય. આ રેજનો ક્રમ થઈ ગયો. જ સમયના સલીલ વહેવા માંડ્યા. માતા અને પિતાએ સ્વર્ગ લેક ભણી સપાન ભર્યા યાને સ્વર્ગવાસી બન્યા.
બસ, પછી તે પૂછવાનું શું? હવે કઈ કહેનાર કે ટેકનાર ન રહ્યું. છૂટું . મેઢાન મલી ગયું. કુમિત્રોની સબત, પૈસાની રેલમછેલ અને મભરી યુવાની આ
કલબલ જલજલલલ લાલ
Page #254
--------------------------------------------------------------------------
________________
૬
વર્ષ ૧અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૫૩
ત્રિકોણમાં એ ફસાઈ ગયો કે, સ્થાવર મિલકત અને બેંક બેલેન્સ સર્વે ગુમાવી દીધું. જુગાર, કાર અને પરસ્ત્રીના ખૂનખાર વ્યસનમાં—એનાજિપ્રતાપે કાયાને રંગોના રાક્ષસેએ
ભરડે લીધે. ધર્મ ઔષધોના અભાવે અંતે આધ્યાનના અનલમાં સળગીને હું છે. મૃત્યુ પામી તિય ચગતિ મત્સ્ય રૂપે અવતર્યો. મરજન્મ રૂપી ઐરાવણ ગજરાજ વેચીને જ છે ગધેડારૂપી હાનગતિ મત્સ્યપણાને મેં સ્વીકાર કર્યો...” $ “ધીકાર છે મારી મઢમસ્તભરી, અવિવેકના ચક્ષુથી અંધ બનેલી યુવાનીને! છે રે મને ધર્મનિષ્ઠ માતા-પિતા મલવા છતાંય ધર્મારાધનથી સે ગાઉ દૂર રાખ્યો ! કુમિત્રોના જ જ અભંગ સંથી પ્રેરાયેલે ‘જીતી બાજી ગયો હારી” એ ઉક્તિને સાચી કરી હું આવી છે અવદશાને પામ્યો.”
છતાય મારો હજુ કઈ પુણ્યોદ્રય જાગૃત છે કે, આવી દુખઢ અવસ્થામાં મને પ્રભુ-પ્રતિમાના આકારવાળા મત્સ્યનું દર્શન થતાં-જોતાં મને પૂર્વભવનું જ્ઞાન લાધ્યું. છે અને આખું દશ્ય સામે ખડું થઈ ગયું.
પિતાને ધીક્કારવાદને વરસાઠ વરસાવતો સ્વયં, બોલવા લાગ્યું કે, હું કે શું ક, કુલાંગાર પુત્ર પાક્યો કે, માતા-પિતાના ઉપકાર તે ઠીક તેમની આજીવન સેવાથી છે
વંચીત રહ્યો. છે આમ મત્સ્ય પશ્ચાતાપના પાવકમાં પવિત્ર બનેલો, આહાર-પાણી છોડીને અણુ
સણને સ્વીકારે છે. ગતભવન મંત્રાધિરાજ સ્મરણમાં આવતા તેના જાપ ધ્યાનમાં મિસ્તાન બનીને, મૃત્યુ પામી સ્વર્ગલોકની સુંદરીઓને સહવાસી બન્યો. .
કમે કરીને અંતે સિદ્ધિ-સુંદરીને શાશ્વત ભક્તા બનશે.
વાચક મહાશય! તમે પણ આવી ચાર દિવસની ચાંદની જેવી યુવાનીને વ્યસન છે છે અને ફેશનમાં ન વીતાવતાં, પુત્ર પ્રાપ્ત નર ભવને ધર્મારાધનાના અમૃત પાન છે જ દ્વારા સફળ કરશે જેથી ફરી–ફરી જન્મ–જરા-મૃત્યુની ચુંગાલમાં ફસાવું ન પડે ? ૬ અને જર્દ મુક્તિ-મહિલાના સંગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. જૈન શાસનમાં શાસન વિઘાતક તત્ત્વનો પ્રતિકાર હોય છે,
જેથી લોકપ્રિય થવું કઠીન છે પણ શાસન પ્રિયનું તે પ્રિયપાત્ર બની શકે.
Page #255
--------------------------------------------------------------------------
________________
ભગવાન શ્રી જિનેશ્વર દેવોનું શાસન જે પુણ્યાત્માઓને પ્રાપ્ત થાય અને હૈયામાં છે પરિણત થાય તે આત્માએ પિતાનું કલ્યાણ તે સાથે જ છે પણ પિતાના પરિચયમાં રે
સહવાસમાં જે કંઈ આવે તેમના કલ્યાણમાં પણ નિમિત્ત અને સહાયક બને છે. માટે જ છે તે ધર્માત્માઓને ધમીજનેને જ સંગ કરવાનું કહ્યું છે. દુનિયામાં પણ કહેતી છે કે જ 4 “સંગે તે રંગ” અને “સેબત તેવી અસર’ માટે આત્મકલ્યાણના ઈચ્છુક આત્માઓએ ફિ. છે ધમીજનોને સહવાસ કરવો હિતાવહ છે.
ધર્માત્માના કારણે તિયો પણ ભદ્રિક ભાવ અને સાધર્મિકપણાને પામે છે. આ છે બહું સુપ્રસિદ્ધ આ વાત છે. યોગ્ય આમાઓને સામાન્ય નિમિત્ત પણ બોધિબીજનું જ 2 કારણ બને છે અને અંતે સદગતિના ભાગી બને છે. જ્યારે બધાની યોગ્યતા કેળવવાની છે છે જેમના શિરે કપરી જવાબદારી છે તેવા જ ગચ્છાધિપતિ પઢ પર રહેલા આત્માઓ પણ છે એ પિતાની જ અયોગ્યતાને પોતાના મુખે જ જાહેર કરે તે પકાર કયાં કરે ? “રક્ષક જ $ ભક્ષક બને? “વાડ જ ચીભડાં ગળે તેવી પરિસ્થિતિ પેદા થાય ત્યારે સમજી અને વિવે. આ 8 કીઓએ ખૂબ જ સાવધ-સાવચેત થવાની જરૂર છે. સમજુને શિખામણ કાનમાં માની છે અગ્ય અને અમાત્માઓની મેલી મુરાદથી આપણે આતમા અભડાઈ ન જાય, છે
પુખમોની ર્વિકાસ યાત્રા
– પ્રજ્ઞા ગ –
-
-
-
-
કદ અપવિત્ર બની ન જાય માટે આપણે તેવાઓનો પડછાયો પણ ન પડે માટે તેમનાથી આ હું દૂર રહેવામાં જ સ્વ-પર ઉભયનું કલ્યાણ છે. અયોગ્ય આત્માએ સુધરે કે તેમને ૪ છે સુધારવાન ઠેકે પણ રાખવે તે તે શશશૃંગ સમાન વાત છે. પણ આપણે આત્માને છે જ બચાવ, આપણા પરિચયમાં આવનારને બચાવવા તે તે અશય કામ નથી.
આખા ગામમાં કાદવ હોય તો આખા ગામને ચામડે ન મઢાય પણ આપણા જ ૨ પગનું તો આપણે રક્ષણ કરી જ શકાય. તેમ પિતાના ઉપકારીઓ માટે ગુણાનુવાદના છે. છે નામે અવર્ણવાઢ ગાનારાઓએ પોતાની અયોગ્યતા આપોઆપ પૂરવાર કરી છે. સમજુ છું છે અને વિવેકી આત્માએ આગળ તેમની દંભલીલાના પહેલે ખૂલાં પડી ગયા છે. “વિનાશ છે દિ કાળે વિપરીત બુદ્ધિ તે આનું નામ! ચાખી ગુજરાતી ભાષામાં કહેવાય છે કે આ
મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય તે ન્યાયે જેણે પિતાના કપડાં કાઢી જ નાખવા ?
Page #256
--------------------------------------------------------------------------
________________
૪ વર્ષ ૧૦ અંક ૧૧+૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૫૫ છે. - હોય અને જાત ખુલી જ કરવી હોય તે કપડાં પહેરાવનાર અને જાત ઢાંકી રાખવાનો દિ પ્રયત્ન કરનાર પણ શું કરે? છે માટે આવા લોકોના મદોન્મત્ત પ્રતાપે સાંભળવા કરતાં દૂર રહેવું સારું અને ૪ છે બીજાઓને પણ દૂર રાખવા સારા. વિરોધીઓ પણ જેમની શાસન સેવાના બે મેઢ રે
વખાણ કરે ત્યારે ગુણની વાત તો દૂર રહી પણ અવગુણથી પોતાની બળેલી આંતરડીને છે હું ભલે ઠારે, ભલે તેમાં આનંઢ પામે. ભૂંડને વિષ્ટા ચૂંથવામાં જ આનંદ આવે અત્તરના આ છે કુંડમાં ન આવે તે તેમાં તે ભલે આનંદ પામે. વિષ્ટાનો કી વિષ્ટામાં જ આનંદ છે
પામે તેને પુ.પની સુગંધ દુર્ગધ લાગે તેમાં તે પુ૫નો બિચારાને શું ગુને? તેની છે છે જેમ જે તેવા સ્વભાવવાળા હોય તેમાં બિચારા ભલે બે ઘડીને આનંદ પામે. છે કેઈનું કાંડું ઓછું પકડાય છે! જગતના સુજ્ઞપુરૂષે સારી રીતના સમજી ગયા છે કે જ જ સાચાં કેણ બને છેટાં કેણ? માટે અયોગ્ય–અધમ આત્માઓથી દૂર રહેવા-રાખવામાં છે આ જ શાણપણ છે.
આપણી યોગ્યતા પેઢા કરવા પ્રયત્ન કરવો તે જ હિતકર માર્ગ છે, યોગ્ય આત્મા છે છે કઈ રીતના સદગતિને સાધે છે તે વાત જ આપણે જોઈએ.
મથુરા પુરીમાં જિનઢાસ નામનો એક વણિક રહેતો હતો. તેને સાધુત્રાસી નામે આ પતિવ્રતા પત્ની હતી. બંને ય શ્રાવકધર્મની આરાધના કરતા પિતાને કાળ નિર્ગમન ૨ પણ કરતા હતા. તે દંપતીએ પરિગ્રહનું પ્રમાણ કરતાં ઢર નહિ રાખવાનો નિયમ લીધો છે જ હતા. ચકખાં ઘી-દૂધ મળે માટે શ્રાવકે ગાય-ભેંસ રાખવા તેમ પ્રચારતા સંસ્કૃતિ 2 એ પ્રેમી અને પર્યાવરણ પ્રેમીઓને આ વાત હઢયમાં શલ્યની જેમ વાગવાની છે. શ્રાવક છે જ ઢોર પણ રામે નહિ અને આ પર્યાવરણના નાદે ચઢેલા સાધુઓએ ગીતાર્થ પાસે રહી ર અભ્યાસ કરવાની જરૂર છે. જેથી માર્ગનું યથાર્થ જ્ઞાન થાય. છે તેથી પિતાને જરૂર પ્રમાણે આહીર લોકની સ્ત્રીઓ પાસેથી દહી-દૂધ વગેરે જ લેતા હતા. એકવાર કઈ આહીરની સ્ત્રી ઉત્તમ દહીં લાવી, તે ખરીદી લઈને પ્રસન્ન છે દિ થયેલી સાધુ દાસીએ તેને કહ્યું કે “તારે ત્યાં જે દૂધ-દહીં વગેરે થાય તે તું અમને ર આપજે, અને તે લઈશું અને તેનું તારી ઈચ્છા પ્રમાણે મૂલ્ય આપીશું. ત્યારથી તે છે છે આહિરી પણ આનંદિત થઈ અને સાધુઢાસી પણ તેને વસ્ત્ર આઢિ આપી ખુશી કરતી. છે છે તેમ કરતાં તે બંનેને સગી બેનો જેવો સ્નેહ થશે. છે એકવાર તે આહિરીને ત્યાં વિવાહનો પ્રસંગ આવ્યો. ત્યારે તેણીએ તે પ્રસંગે જ ૨ પધારવા શેઠ-શેઠાણીને નિમંત્રણ કર્યું. ત્યારે શેઠે કહ્યું કે-“અમે તારે ઘેર આવી શકીશું જ
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૫૬ :
શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણ કથાઓ વિશેષાંક ? જ નહિ પણ તારે વિવાહને યોગ્ય જે વસ્તુ જોઈએ તે સર્વે અમારે ત્યાંથી લઈ જજે, છે એમ કહીને સારાં વસ્ત્રો, ધાન્ય, અલંકાર વગેરે તેણીને આપ્યા. તેમને આપેલી વસ્તુ- 4 છે આથી તેને વિવાહનો પ્રસંગ ઘણે સુંઢર થયો, જે તેના સગાસંબંધીઓમાં શેભાનું છે કારણ બને. તેથી તે ગોવાળ અને ગેવાળણ આનંદિત થઈને ત્રણ વર્ષની વયના શોભતા કંબલ અને સંબલ નામના બે બળદ શેઠને આપવા માટે લાવ્યા. શેઠે નિયમ છે
હોવાથી તે ગ્રહણ ક્યું નહિ. તે પણ તેઓ બળાત્કારે તેને દ્વારે બાંધીને ચાલ્યા ગયા. દિ ખરેખર ગોવાળને સ્નેહ તેવો જ હોય છે.
જિનકાસે વિચાર્યું કે “હવે જે હું આ બે વૃષભેને છોડી મૂકીશ તે બીજા છે સાધારણ પુરૂષ તેને હળ આદિમાં જોડશે અને દુખી કરશે. અને મારે ઘેર તેના ઉપ2 ચોગ વગર પાળવા તે પણ મુશ્કેલ છે. હવે મારે શું કરવું? મૂર્ખ સાથેના સ્નેહથી 4 છે સંકટમાં પડી ગયો છું.'
ઢયાળુ એવા શ્રી જિનદાસ શેઠ તે બંને વૃષભાનું પ્રાસુક ઘાસ અને પાણીથી કે છે પિષણ કરવા લાગ્યા. અષ્ટમી કે ચતુર્દશી આવે ત્યારે તે શેઠ ઉપવાસ કરે, પૌત્રત હ લઈને તે બે વૃષભે સાંભળે તેમ ધર્મ સંબંધી પુસ્તક વાંચતા હતા. એ પ્રમાણે હમેશા ર ધમ સાંભળવાથી તેઓ ભદ્રિકભાવી થયા.
શાસ્ત્રમાં ગીતાર્થોને માટે ગીતાર્થ વૃષભની ઉપમા આપી છે અને સંયમના ભારને આ છે આજ્ઞા પ્રમાણે વહન કરે માટે ય વૃષભની ઉપમા આપી છે. છતાં ય એ જમાનામાં છે.
“સિધ્ધાંત દિવાકર'નું બિરૂદ ધરાવનારા બળઢ જેવી બુદ્ધિનું પ્રદર્શન કર વે છે ત્યારે તે ૬. સુજ્ઞ લોકમાં હાસ્યાસ્પદ્ર બને છે છતાં ય પિતાને મહાવૃષભ માની ગાડું ગબડાવે છે જે
તે આ કલિકાલની અજાયબી માનવી પડે! આ બે વૃષભે ધર્મગ્રંથના શ્રવણથી ભદ્રિક છેપરિણામી થયા. અને આ મહાવૃષભ ધર્મગ્રંથના અભ્યાસથી લેકે માં દર વિરોધનાં - બીજ વાવી કડવાશ વધારનારા થયા તે ક્યા વૃષભ સારા તે વાચકે સ્વયં વિચારી લે? .
- ભદ્રિક પરિણામ થયેલા તે વૃષભ જે દિવસે શેઠ ભોજન કરે નહિ તે દિવસે ઇ છે તેઓ પણ ઘાસ ચારે પાણી વાપરતા નહિ. તે દિવસે તેમને ઘાસ વગેરે નીરે પણ છે છે જ્યારે તેઓ ખાય પણ નહિ ત્યારે શેકે વિચાર્યું કે “મેં આટલા વખત સુધી તે માત્ર છે દયાને લીધે આ બળદોને પડ્યા પણ હવે તે આ મારા સાધર્મિક બંધુ છે એવી છે 0 બુદ્ધિથી મારે તેમનું પોષણ કરવું જોઈએ.' છે આ પ્રમાણે વિચારીને શેઠ રોજ તેમનું વિશેષ વિશેષ બહુમાન કરવા લાગ્યા છે કારણ કે શેઠની બુદ્ધિમાં તે પશુ ન હતા પણ એક સાધર્મિક હતા. તેથી પૂજ્ય ભાવ,
Page #258
--------------------------------------------------------------------------
________________
૪. વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૫૭ છે અને ભક્તિભાવ હતે. સમજુ શેઠની સુંદર વિચારણા કયાં અને આજના ઘણા આપણા છે ૨ આ મહાવૃષભ જેવા ઉપદેશક શ્રોતાઓને પશુ જેવા માની ઘાસ સમાન સંસાર સુખને છે છે માટે ધર્મ કરવાનું સમજાવી રહ્યા છે. તે આ બેમાં ડાહ્યા કોણ-તે વિવેકી વાચકો છે જ વિચારી લેશે છે, એકવાર તે નગરીમાં ભંડીરવણ નામના યક્ષની યાત્રાનો દિવસ આવ્યો. તે આ 4 દિવસે ગામના યુવાને આઢિએ વાહનોની વહનક્રીડા કરવા માંડી. તે વખતે આ શ્રી કે છે જિનદાસ શેનો એક કૌતુકી મિત્ર હતો, તે શ્રેષ્ઠિને પૂછ્યા વગર તે દિવસે તે બંને જ હુષ્ટ પુષ્ટ વૃષભને પિતાના વાહને જોડવા લઈ ગયો.
કુકડા નાં ઈંડા જેવા શ્વેત, જાણે જોડલે જ જમ્યા ન હોય તેવા એક સરખા, છે હું દડાની જેમ વર્તેલ અંગવાળા, ચામર જેવા પુછવાળા, જાણે ઊંચે ચડતા હોય તેમ જ છે ઉછળતા, અને વાયુના પુત્ર હોય તેવા વેગવાળા તે બંને બળદોને તે શેઠના મિત્ર છે પિતાની ગાડીમાં જોડ્યા. તેમની સુકુમારના જાણ્યા વગર એ નિદ્રય મિત્ર લેકેને ર
આશ્ચર્ય બતાવવા ચાબુક અને પરોણાની આજે મારી મારીને તેમને હાંકવા લાગ્યો. આ , અનુપમ વેગ વાળા તે બે વૃષભેથી તેણે વાહનકીડા પણ કરનારા બધા નગરજનેને ૪ છે ક્ષણવારમાં જીતી લીધા.
આરથી પડેલા છીદ્રોમાંથી નીકળતા રૂધિર વડે જેમના અંગ આક્ થઈ ગયા ? જ છે અને જેઓના સાંધાઓ તૂટી ગયા છે એવા વૃષભને કામ પતી જવાથી તે મિત્ર ૪ શેઠને ઘેર પાછા બાંધી આવ્યો. ભજનના સમયે શેઠ હાથમાં જવનો પૂળો લઈ પુત્ર છે સમાન તે વૃષભેની પાસે આવ્યા. ત્યારે તો તે વૃષભના મુખ પહોળાં રહી ગયા હતા,
નેત્રમાંથી શ્રુધારા પડતી હતી, શ્વાસ ચઢ્યો હતો, અસહ્ય દુઃખી જણાતા હતા, કંપારે દિ છૂટતો હતો અને આરો વડે પડેલા છીદ્રોમાંથી રૂધિરની ધારાએ નીકળતી હતી. તેમની . આવી દુઃખક સ્થિતિ જોઈને શેઠ બોલ્યા કે, “આ વૃષભે કે જે મને પ્રાણથી પણ છે વહાલા છે. તેઓને પૂછ્યા વગર લઈ જઈને ક્યા પાપીએ આવી દશાને પમાડ્યા ?' 9 કે પછી પરિજને આવીને શેઠને તેમના મિત્રની વાર્તા કહી. એટલે પોતાના સહોદરને છે ૬ વિપત્તિ–આ પત્તિ આવવાથી જેવો ખેઢ-દુઃખ થાય તેવું શેઠને થયું.
એ વૃષભોને પણ અનશન કરવાની ઇચ્છા થયેલી હોવાથી તેઓએ શેઠે આપેલા છે ઘાસ-પાણી જરા પણ સૂથા નહિ. શેઠે પૌષ્ટિક અનનથી ભરપૂર એક થાળ લાવીને ૨ જ તેમની સામે મૂક્યો તો તેઓએ તે તરફ નજર સરખી પણ કરી નહિ. તેથી તેમનો આ ૬ ભાવ સમજીને શેઠે તેમને ચારે આહારના પચ્ચકખાણ કરાવ્યા. તેઓએ હૈયાની છે
Page #259
--------------------------------------------------------------------------
________________
* ૨૫૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] પ્રાણ કથાઓ વિશેષાંક વ આ ઈચ્છાથી સમાધિપણે ગ્રહણ કર્યા. તેમને નિર્ચામણ કરાવવાની ભાવનાથી કે પોતાના ૪ દિ બધા જ કાર્યો છોડી તેમની પાસે બેસી પોતે જાતે જ શ્રી નવકાર મહામંત્ર સંભળા- જ વવા લાગ્યા અને ભવસ્થિતિનો બેધ કરાવતા તેમની પાસે જ બેસી રહ્યા. શ્રી નવકાર આ મહામંત્રનું સમરણ કરતાં અને ભવસ્થિતિને ભાવતા તેઓ સમાધિથી મૃત્યુને પામીને ૪ છેનાગકુમારમાં દેવ થયા. “સિદ્ધાંત દિવાકર” ગણાતા જે આ પ્રસંગને પુનઃ વિચારે અને રે છે સ્મૃતિપથ ઉપર લાવે તે જરૂર તેમને પોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરવાનું મન થશે કે
મારા સંસારી પિતા ગુરૂને જેમણે નાદુરસ્ત તબિયતમાં રાત્રિમાં સુંદર નિર્ચામણું છે જ કરાવેલી તે પુણ્યપુરૂષના ગુણાનુવાઢ મેં આવા ગાયા..શાસનદેવ તેમને સદ્દબુદ્ધિ આપે ! વ છે એક ભદ્રિક પરિણામ પણ જે આત્માની વિકાસયાત્રામાં સહાયક બને તે આ આત્મગુણોની પ્રાપ્તિથી આત્મકલ્યાણ છેટું નથી જ, સૌ આત્મગુણ પ્રાપ્તિ થી આત્મકે કયાણને પામી મુક્તિ પઢને નિકટ બનાવે તે જ શુભકામના.... છે : મુકેશલમુનિ અને વાઘણું
–શ્રી ધર્મશાસન અયોધ્યાનગરીના રાજા કીતિધર રાજાના પુત્ર સુકેશલકુમાર હતા. સુકેરાલકુમારની છે માતાનું નામ સહદેવી હતું. કીર્તિધર રાજાએ ગર્ભસ્થ એવા સુકાશલકુમાર હતા ત્યારે જ ને તેને રાજ્ય સેંપીને દીક્ષા લીધી હતી. કાળક્રમે સુકેશલનો જન્મ થયો. સુશલકુમાર છે જ ધાવમાતાઓ દ્વારા મોટા થવા લાગ્યા, તેવામાં ધાવમાતા દ્વારા જાણવામાં આવ્યું કે હું છે મારાપિતા કીર્તિધર રાજાએ તો દીક્ષા લીધી છે. ત્યારથી તેને પણ દીક્ષા લેવાનું મન જ
થયા કરતું હતું પરંતુ સહદેવી માતા પુત્ર દૃીક્ષા ન લે તે માટે ભરપૂર પ્રયન કરતી % હતી. કીર્તિ ધરરાજો એકવાર અયોધ્યાનગરીમાં આવ્યા તો સહદેવી રાણીએ સેવકો દ્વારા છે નગર બહાર દ્રાવ્યા. આ વાતની પુત્ર સુકોશલને ખબર પડતા પિતા મુનિ પાસે જઈ
ક્ષમા માંગવા પર્વ દીક્ષાની માંગણી કરે છે અને પિતામુનિ પણ યોગ્ય જાણી સહદેવીની ઇ ના હોવા છતાં દીક્ષા આપી. પુત્રનો વિયોગ અસહ્ય થઈ પડયો. આ ધ્યાન કરતા કરતા પર ૨ મરીને ગિરિવરની ગોદમાં વાઘણ તરીકે જન્મ પામી. એક વખત બંને બાજર્ષિ શ્રી જ
કીર્તિધર મુનિ અને શ્રી સુકોશલ મુનિ તે ગિરિવર ઉપર વિહાર કરતા હતા ત્યાં આવી વાઘણે જોયા અને એકદમ ગુસ્સો આવ્યો અને મુનિવરોને ફાડી નાખવા તેમના તરફ ર દોડી ત્યાં જ પિતા મુનિએ પુત્ર મુનિને આત્મકલ્યાણ સાધી લેવાની ક્ષણ સમજાવી અને છે અને બંને કાયોત્સર્ગ સ્થાનમાં રહ્યા. વાઘણે પ્રથમ પુત્ર મુનિ ઉપર હુમલો કર્યો મુનિછે વર અંતકૃત કેવલી થઈ મોક્ષે પધાર્યા. શ્રી સુકોશલ મુનિના મુખમાં સેનાની દાઢ $ ર જોઈને વાઘણ વિચારમાં પડી ત્યારે શ્રી કીર્તિ ઘર મુનિવરે ઉપદેશ આપ્યો ને વાઘણું છે
જાતિસ્મરણ જ્ઞાન પામી અને ત્યાં ગિરિવર પર જ અણસણ કરી દેવગતિમાં ગઈ. શ્રી છે કીર્તિધર મુનિવર પણ કેવળજ્ઞાન પામી મેલે પધાર્યા. (શ્રી ગિરિવર સ્પશના)
Page #260
--------------------------------------------------------------------------
________________
ઝ પાપી પક્ષી પણ પુણ્યાત્મા છે
-પૂ. મુ. શ્રી પ્રશાન્ત દર્શન વિજયજી મ.'
.
9 શ્રી રામચંદ્રજી જ્યારે કંડકારમાં રહેલા હતા ત્યારનો આ પ્રસંગ છે. શ્રી ?
જેનસારાનના મહામુનિઓના પુણ્ય પ્રભાવે પક્ષીના હૈયામાં પણ કેવું પરિવર્તન આવી છે થઈ ગયું તે વિચારવા આ નાનકડે પણ પ્રસંગ ઘણું જ મહત્વનો છે.
આ દંડકારણ્ય એ સ્થળ છે કે જયાં શ્રી સ્કંઇકસૂરીશ્વરજીના ઉપર ઉપસર્ગ પર (ર આવ્યો હતો અને અભવ્ય એવા પાલક પાપીએ પાંચસે (૫૦૦) મુનિવરોને ઘાણીમાં ? આ પલ્યા હતા. તે આ દંડકારણ્યમાં મહાગિરિની ગુફામાં શ્રી રામચંદ્રજી. શ્રી લકમણજી 0 છે તથા મહાસતી સીતા દેવીજીની સાથે પોતાના ઘરની જેમ આનંઢથી પોતાના કાળને પણ પસાર કરી રહ્યા છે.
એકવાર મધ્યાહ્ન સમયે બે માસના ઉપવાસી એવા શ્રી ત્રિગુપ્ત નામના બે જી. ચારણ મહામુનિએ પારણા માટે આવેલા છે. શ્રી રામચંદ્રજી આદિ ત્રણે પુણ્યાત્માઓએ છે તે બંને મહામુનિઓને ભાવથી વદંન કર્યું અને નિર્દોષ અન્નપાણીથી ભકિત કરી. આ તું તે વખતે દેએ રોની અને સુગંધી પાણીની વૃષ્ટિ કરી. પુણ્યાત્માઓના પગલે શું છે છે જ અપાધ્ય નથી. “મને મળે તેવી ઈચ્છા નહિ હોવી જોઈએ. સુપાત્ર ભક્તિને શાસ્ત્ર- 8 કરેાએ મહિમા જે વર્ણવ્યો છે તે પ્રમાણે આજ્ઞા મુજબ સુપાત્ર ભક્તિ કરવામાં આવે છે જ તે આત્મકલ્યાણ સુનિશ્ચિત જ છે.
દેવેએ ગધેઠકની જે વૃષ્ટિ કરી હતી તે વૃષ્ટિની ગંધથી ત્યાં રહેતું “ગંધ છે નામનું પક્ષી જે રોગી હતું તે વૃક્ષ ઉપરથી ઉતરીને નીચે આવ્યું. તે જોતાંજ જ છે છે તેની જે હાલત થઈ તેનું વર્ણન ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ–૭ સર્ગ–પ માં જ કરતાં પૂ. શ્રી કલિકાલ સર્વે કહ્યું કે
સંજાતજાતિસ્મરણ, મુનેશન માત પાત મઈયા ભૂમી, સીતાભેભિઃ સિચ તમ ૧ ૯.બ્ધસંજ્ઞા : સમુથાય, સાધુપાદેવુ સેડપતતું ! રાધો: સ્પષધીલધ્યા, નિગશ્ચાભવશ્લેણાત ”
મુનિના દર્શન માત્રથી તે ગંધ નામના પક્ષીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન થયું ? છે અને મૂર્છા આવવાથી તે પક્ષી એકઢમ ભૂમિ ઉપર પડયું અને મહાસતી સીતાદેવીએ છે તેના ઉપર પાણીનું સિંચન કર્યું. આથી પ્રાપ્ત થઈ છે સંજ્ઞા એવું તે પક્ષી ત્યાંથી રે,
Page #261
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક) પ્રાણ કથા વિશેષાંક છે ઊઠીને મહામુનિના ચરણોમાં પડ્યું અને સાધુની “પશૌષધી” નામને લબ્લિવડે ક ક્ષણવારમાં નિગી બન્યું.
તેનું વર્ણન કરતાં આગળ કહ્યું કે
પક્ષ હેમાવજાતાં, અચૂવિંદરૂમવિશ્વમાં ! પદ્મરાગપ્રભ પાક, નાનારત્નપ્રભં વપુ : રત્નાકુરશ્રેણિ નિભા, જટા: શિરસિ ચાભવન્ !
જટાયુર્નામ તસ્યાભૂ- રાતઃ પ્રભૂતિ પક્ષિણ: છે તે ગંધ નામના પક્ષીની પાંખો સુવર્ણમયી થઈ, તેની ચંચૂ-ચાંચ પરવાળાને ભ્રમ કરાવવા લાગી, પગ પશ્ચરાગ મણિ જેવા થયા અને તેનું શરીર વિવિધ રત્નોની છે
કાંતિવાળું બની ગયું. વળી તે પક્ષીની માથા ઉપરની જટાઓ ૨નાં રોની શ્રેણિ ? દિ સમાન થ– આથી ત્યારથી માંડીને તેનું “જટાયું’ એ પ્રમાણે નામ થયું
આવે આશ્ચર્યકારી બનાવ જોઈ, શ્રી રામચંદ્રજીએ તે બે ચારણમાને છે આ વિનયપૂર્વક પુછ્યું કે-“શ્રી પક્ષી માંસનું ભક્ષણ કરનારૂં અને બુદ્ધિને ધરએ નારૂં હોય છે છતાં આપના ચરણે પાસે આ પક્ષી શાંત કેમ બન્યું ? વળી પહેલા $ છે. આ પક્ષી વિરૂદ્ધ અવયવાળું હતું તે ક્ષણવારમાં સુવર્ણરત્નના ઢગલાન. કાંતિવાળું 2 કેમ થયું ? છે ત્યારે શ્રી સુગુપ્ત નામના ચારણેશ્રમણે શ્રી રામચંદ્રજી આગળ વિસ્તારથી તે છે
જટાયુનો પૂર્વભવ કર્યો અને આ જટારુ પક્ષીને આત્મા જ પૂર્વે ઠંડક નામનો રાજા છે. ૪િ હતાં અને તેથી જ આ અરણ્યનું ઠંડકારણ્ય નામ પડ્યું તે બધી વાત કહી. ૯ આપણે તો આટલી જ વાત મહત્વની છે કે મહામુનિઓના પ્રભાવે પક્ષીની છે પણ કેવી સુંદર અવસ્થા થઈ. બધા ભવ્યાત્માઓએ રોજ વિચારવું જોઈએ કે– કર્મને જ
પરવશ આત્મા ચોર્યાશી લાખ જીવા ચોનિમાં ભટકે છે અને અનેક પ્રકારનાં દુઃખનું છે છે ભાજન બને છે. માટે સાચું અને વાસ્તવિક સુખ જોઈતું હોય અને સઘળ ય દુઃખોથી છે 2 મુક્ત થવું હોય તે શ્રી જિનેશ્વર દેના ધર્મનું તે પરમતારકની આજ્ઞા મુજબ છે છે આરાધન કરવું જોઈએ.
શ્રી જૈનશાસનને આ કથાનુયોગ પણ વિવેકી આત્માની મેહનદ્રાને ઉડાડી છે પણ સાચી જાગૃતિને પેદા કરનાર છે. પાપનાં ફળ જાણી આત્મા પાપમાથી વિરામ છે પામે અને સંસારના સુખની ઇરછ માત્રથી વિરામ પામી, કર્મનાશ માટેના પ્રયત્ન ન કરે તે આ કથાનુયોગ લાભ કરે !
Page #262
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૬૧
એકવારના મોટા રાજા પણ આજે આવી રાગી અવસ્થાવાળા ગીધ પક્ષીના ભવ અનુભવી રહ્યો છે, એ જ વાત શું સૌંસારની અસારતા જણાવવા પૂરતી નથી ! પાપના ભયંકર પરિડ્ડામેા વિચારવા આ વાત ખુબ જ શાંતિથી મનન કરવાની પ્રસંગના વિચાર કરાય તે આ જટાયુ પક્ષીના પ્રસંગ વિના રહે જ નહિ. સૌ પુણ્યાત્માએ જાગૃત ખની વધે તે જ મંગલ કામના.
જરૂર છે. આ રીતના ો આ આત્માને જાગૃત કરનારા બન્યા આત્મ કલ્યાણને માગે આગળ
* સાચી વફાદારી
રાવર્ષે, માયાપૂર્વક મહાસતી સીતાદેવીનું અપરહરણ કર્યું. રૂદન કરતાં સીતાદેવીને બળાકારે પુષ્પક વિમાનમાં બેસાડવા લાગ્યા ત્યારે મહાસતીના રૂઇનના અવાજ સાંભળી, સ ધર્મિક બનેલા જટાયુ પક્ષીએ કહ્યું કે-“હે સ્વામિની ! આ હું આવી ગા છું માટે આપ જરાપણ ભય પામતા નહિ.” મહાસતીને આશ્વાસન આપી પછી તે પક્ષી –હુ નિશાચર !તુ` ઊભેા રહે ! ઉભા રહે !” એમ રાષથી રાવણને ધિક્કારતા, રાવણ તરફ દોડયો અને પેાતાની ચાંચ અને નખાના તીક્ષ્ણ અગ્રભાગ વડે રાવણના ઉરસ્થલને ઉઝરડી નાંખ્યુ જાણે કે હળથી પેઢાયેલી ભૂમિ જોઇ લેા. તેથી ગુસ્સાના આવેશમાં આવેલા રાવણે ભયંકર ખડ્ગ વડે તે પક્ષીની પાંખા કાપી નાખી, તેને પૃથ્વીતલ ઉપર પાડી દીધું.
જટાપુ નામના આ મહાપક્ષીએ પેાતાના પ્રાણના ભાગે પણ પેાતાની શક્તિ ઉપરાંતનું ાહસ ખેડી, મહાસતીને બચાવવા બધા જ પ્રયત્ન કર્યા. પ્રતિવાસુદેવ આગળ આ પામર પક્ષીનુ કેટલું ચાલે ! આપણે તે આ પ્રસંગથી એ વિચારવું છે કે પક્ષીની 'ધાતાના સ્વામિની ઉપર ભક્તિ કેવી અને સ્વામિની વફાદારી પણ કેવી !
આર્જે ઉપકાર કરનાર ઉપર પણ અવસર આવે અપકાર કરવાનું ચૂકતા નથી. અને ગચ્છાવિપત્તિ જેવા પદ ઉપર આરૂઢ થયેલા પણ પેાતાના ઉપકારીને હીન ચીતરવામાં બાકી રાખતા નથી અને તેમાં જાણે મળેલી તકની સાર્થકતા સમજે છે. સાચા ‘ગુરૂ ભક્ત' હાય તે આવું સાંખી જ ન લે ! પ્રતીકાર કરવા સમર્થ ન હેાય તા આવું સાંભળવા કરતાં ઉભેા થઇ ચાલ્યા જાય તેમાં તેની ભક્તિ છે. પણ આવા વિવેક ન હોય તેમાં કઇ વાદારી, કઇ કિત્ત તે જ સમજાતું નથી.
બાકી એક પક્ષીની જાત્ત પેાતાના પ્રાણ આપી સ્વામિનીના બચાવ કરવા
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૬૨ :
: શ્રી જૈન શાસન | અઠવાડિક) છે જ પ્રયત્ન કરે અને પક્ષી કરતાં બધી રીતે ચઢિયાતા મનુષ્યો પિતાના પરમ તારક ગુરૂદેવ પર તે માટે ગમે તેમ ગવાતા ગુણાનુવાને સાંભળી લે તેમાં કેની ભક્તિ ચઢે તે વિચારણી ય છે જ છે.” બાકી “સિકકાની બીજી બાજુ બતાવું” આવું કહે તે સાચે ગુરૂભકત ઊભું થઈ પર તરત વિનવે કે, આપની બીજી બાજુ આજે પ્રત્યક્ષ જોઈ ! આવી ખુમારે ન હોય હિ તે “ગુરૂ ભકતનું બેટું બિરૂદ ધરાવવાની જરૂર નથી. પોતાની નજર સમક્ષ ગુરૂની છે અવહેલના થાય અને ગુરૂભકતે “સમભાવ” કેળવે તે આજના યુગની અગીયારમી આ અજાયબી ગણાય.
આપણી મૂળ વાત ચાલે છે પક્ષીની વફાઢારી અને કૃતજ્ઞતાની. જે સાધુ અને દિ પઢવીથરમાં પણ આ પક્ષી જેવી કૃતજ્ઞતા ન હોય તેવામાં સામાન્ય માણસ જેવી છે (૨ માણસાઈની આશા રાખવી તે આકાશકુસુમવત્ છે. સ્વાર્થ સધાયા પછી “ગરજ સરી જ
અને વૈદ્ય વૈરી' કહેવતને યર્થાથ કરનારાઓને દુનિયામાં તો નથી. પણ જૈન . છે શાસનમાં પણ આવા વેષ ધારીઓ પાક્યા તે તે દુઃખદ વાત છે. ખરેખર અધમ– ૨ હ અયોગ્ય આત્માઓની સાચી પિછાન આવા અવસરે જ થાય છે પિતાના ઉપકારીઓ છે જ પ્રત્યે અધમતા બતાવ્યા જ કરે, એક પણ તક જતી ન કરે.
ખરેખર ઉપકારી મહાપુરૂષને તે તેવા નીચ, અધમ અને દુષ્ટ હૃદયને પામરની છે “તદાતા તરફ લેશ પણ દુર્ભાવ કે ક્રોધ નથી આવતું પણ તેમની સાચી છે
ભાવદયા જ જન્મે છે. પણ બીજા ઉન્માર્ગગામી ન બને માટે જ પ્રતીકાર કરવો પડે છે માટે તેવાઓને ઓળખાવે છે જેથી ભલાળા તેમાં ફસાય નહિ. શાસ્ત્રકારે કહે છે
કે, કૃતજનતા જે ભયંકર દોષ એક નથી જેઓ માત્ર સ્વાર્થ, સંકુચિત હદયના, જિ છે પરમાર્થથી સેંકડે જોજન દૂર અને છળ-કપટ કરવામાં જ મશગૂલ બની પોતાના જ
પદની સાર્થક્તાની તેમાં જ ઈતિશ્રી માને છે, વળી તેઓ તે ઉપકારીઓના ઉપકારને છે બદલો વાળવાનું તે દૂર રહો પણ ઉપકારીઓની અછતા પણ દેશે ગાવાને અધમ છે આ ધંધો કરતાં લેશ પણ અચકાતા નથી. આવા પાપાત્માઓ તેમના જ ૫ પથી ભારે $ બનવાના છે. મારે પણ મારી લેખીનીને લજવવી નથી.
જટયુ પક્ષીએ પિતાના જીવનના ભેગે જેવી વફાઠારી બતાવી તેવી વફાઢારી છે છે આપણે સૌ તારક શાસનની રાખી, આપણા આત્માની મુકિત નિકટ બનાવીએ તે જ આ હૈયાની મંગલ ભાવના.
Page #264
--------------------------------------------------------------------------
________________
-: જટાયુની સાચી કૃતજ્ઞતા -
-પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
( ‘રામાયણમાં સંસ્કૃતિને આદર્શ ભા.” માંથી) ૨ પર - પક્ષિઓ સર્વથા અજ્ઞાન જ હોય છે, એમ નથી હોતું. પશુ –પક્ષિઓમાં જ
છે પણ જીવ હોય છે, એવું તે તમે માનો છે ને? િસ એય જીવ છે. જ એ શરીરમાં જે જે રહેલા હોય છે, તે તે જીવો પણ તમારા જેવા જ ર $ હોય છે કે કાંઈ ફેરફાર હોય છે?
સ એ જ અમારાથી હલકા ગણાય ને?
એ તો તમારી અને એ છવાની વર્તમાન ગતિની અપેક્ષાએ વાત થઈ, પણ છે જવ તરીકે જે પશુ-પક્ષિઓના દેહમાં રહેલા છવનો વિચાર કરવામાં આવેજીવના છે આ મૂળ સ્વભાવની દૃષ્ટિએ જે વિચાર કરવામાં આવે તે જેવા જીવ તમે છે, તેવા એ . છે પણ જીવ જ છે. એ જીવને પણ જે સારી સામગ્રીને સુયોગ થઈ જાય છે અને એમનું છે ( ભાવી જે સુન્દર હોય છે, તે એ જીવો પણ ઘણું સુન્નર આચાર-વિચારવાળા બની છે છે શકે છે. વનાવરમાં રહેલો આત્મા પણ જો સારા સંસ્કારોમાં આવી જાય છે, તે છે છે. એનામાં કેટલીક વાર તે એટલી બધી વફાઢારી જેવાને મળે છે, કે જેટલી વફાઢારી છે. દિ કળિકાળના માનવીઓમાં પણ ભાગ્યે જ જોવાને મળે. તમે કદાચ જોયું હશે કે, માંકડાં- ક છે એને કેળવીને મારી પિતાની આજીવિકા ચલાવે છે. માંકડાંઓની વાત તે દૂર છે આ રહી, પણ જેને ડંખે તેને જીવ જાય, એવા ઝેરી સાપને પણ કેળવીને, તેમના દ્વારા ૪ છે. પોતાની બાજીવિકેને ચલાવનારાઓ પણ હોય છે. હિંસક વરૂઓ, સિંહ, વાઘ વગેરેને છે ર કેળવીને પણ કમાઈ ખાનારાઓ હોય છે. એટલે, પશુ-પક્ષિઓમાં પણ સારા આચારઆ વિચારને અવકાશ તો છે જ. એમને સામગ્રી મળવી જોઈએ..
અહી જે પક્ષીની આપણે વાત કરી રહ્યા છીએ, તે જટાયુ નામનું પક્ષી, યોગની છે છેબીજી ભૂધિકાને પામેલું હતું. એક વાર, મુનિઓના દર્શનથી, તેને પોતાના પૂર્વશું ભવને યાલ આવી જાય એવા પ્રકારનું જ્ઞાન, કે જેને જાતિસ્મરણ જ્ઞાન કહેવાય છે, જે છે તે જ્ઞાન તેનામાં ઉત્પન્ન થઈ ગયું. તે પછી એ પક્ષિઓ મુનિએ પાસેથી ધર્મોપદેશનું જ * શ્રવણ કર્યું અને એથી પણ સધને પામેલા એ પક્ષિએ ગની બીજી ભૂમિકાએ ઇ.
Page #265
--------------------------------------------------------------------------
________________
૬ ૨૬૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક ૨.
છે જીવવાનું સ્વીકાર્યું. હિંસક પક્ષિઓની કેટિનું એ પક્ષી હોવા છતાં પણ, એ ન તો દિ કોઈ જીવને ઘાત કરતું અને ન તે માંસને આહાર કરતું. રાત્રિભોજનને પણ એણે © ત્યાગ કરેલો. આ વિષેની શ્રી રામ આદિને બધી ખબર પડી ગયેલી, એટલે. એ ત્રણેય ? છે આ પક્ષિને પિતાના સાધર્મિક તરીકે સાચવીને સાથે રાખતાં હતાં.
જે વખતે શ્રી રામની નજર એ પક્ષીની ઉપર પડી, તે વખતે એ "ક્ષિી મરણે ભૂખ અવસ્થામાં હતું. શ્રી રામની ગેરહાજરીને ગેરલાભ લઈને, શ્રી રાવણ, જે સમયે હું 9 રૂદન કરતાં સીતાજીને, પોતાના વિમાનમાં બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તે વખતે છે છે. આ પક્ષી ત્યાં જ હતું. સીતાજીને રેતાં સાંભળીને, એ સીતાજીની વહારે ધાયું હતું. આ . શ્રી રાવણ ઉપર એણે પિતાના બળથી હુમલો કર્યો હતો અને પોતાના તીણ નખની જ છે. અણીઓથી, એ પક્ષિઓ શ્રી વણના ઉસ્થળને ઉઝરડી નાંખ્યું હતું. એ જો ચાહ્યું છે િત, તે કોઈ પણ રીતિએ સીતાજીને એ ઉઠાવી જવા દેતા નહિ, પણ તેના આક્રમણથી ૨ કોપે ભરાયેલા શ્રી રાવણે પોતાની તલવારથી તેની પાંખને જ છેદી નાંખે, એટલે એ
પક્ષી લે ચાર થઈને જમીન ઉપર પટકાઈ પડ્યું. શ્રી રામે જ્યારે એ પક્ષિને જોયું, ત્યારે રે છે એ મરવાની અણી ઉપર હતું. શ્રી રામ પણ સમજી જ ગયા કે “સીતાનું હરણ છે ન કરવાને માટે જે માયાવી આવેલ, તેની સામે આ પક્ષી થયેલું અને એથી એણે જ છે જ આ પક્ષિને આવી રીતિએ માર્યું છે.” શ્રી રામ તરત જ એ પક્ષીની પાસે પહોંચ્યા હતા છે. અને તેને શ્રી નમસ્કાર મહામત્રે સંભળાવીને સદગતિના માર્ગે પ્રયાણ કરાવ્યું. એટલા દિ શેકમાં પણ, શ્રી રામે, પોતાના સાથીઢાર પક્ષી ઉપર ઉપકાર કરવાની તકને જતી હું કરી નથી !
રૂ. ૧૦૦૦) ભરી જૈન શાસન વિશેષાંકના
આજીવન સભ્ય બનો
Page #266
--------------------------------------------------------------------------
________________
બિચારી એ કીડીઓનું શું થશે? છે
–શ્રી રાજુભાઇ પંડિત જ
મુનિવર ! આપના પગ નીચે દેડકી કચડાઈને મરી ગઈ.”
! આ બધી દેડકીઓને પણ મેં મારી નાંખી છે?માસક્ષમણના પારણે ગોચરી ૮ માટે બાતમુનિ સાથે જતાં તપસ્વી મુનિવરને બાલમુનિએ નિર્દોષ ભાવે જ તપસ્વી હ
મુનિવરથી છંટાઈ ગયેલી દેડકાની વિરાધના થયેલી બતાવી. પણ તપસ્વી મુનિવરે ઉધે છે આ અર્થ કરીને લોકેથી મરી ગયેલી પણ ત્યાં દેડકીઓ હતી તે બતાવતા બાલમુનિને જ A કહ્યું-“શું આ બધી પણ મેં મારી છે ? અર્થાત્ મેં એકેય દેડકાની વિરાધના કરી નથી.
બાલમુનિ શાંત રહ્યા, એમ માનીને કે-“આ મહાભાગ સાંજે પ્રતિક્રમણ વેળાએ છે આ દેડકી વિરાધનાની આલોચના કરી લેશે.”
માસક્ષમણના તપસ્વી મુનિરાજે ગેચરી લાવી પારણું કર્યું. સાંજને સમય છે થયો. પ્ર તક્રમણની વેળા આવી, પણ દેડકાની વિરાધનાની તેમણે આલેચના ના કરી છે છે તે ના જ કરી.
સહજભાવે જ બાલમુનિએ કહ્યું–મહાભાગ! દેડકાની વિરાધનાની આલોચના છે કેમ નથી કરતાં?
બે શબ્દોએ માસક્ષમણના મહાન તપસ્વી મુનિવરનું માન ઘવાયું. ક્રોધથી જ છે તે ધમધમી ઊઠયા. અંતરમાં કોધથી અંધાપો હતો, આંખોમાં રાત્રિનો અંધકાર હતે. જ છે “આ શુ લકને હમણાં જ હણી નાંખ્યું. મને વારંવાર પરેશાન કરી રહ્યો છે. આ ક્રોધના આ છે ફૂંફાટ સાથે આલોચનાને સન્માર્ગ દેખાડનાર બાલમુનિને હણી નાંખવા તપસ્વી મુનિ
વર તપસ્યાના અજીર્ણ એવા કોઈ સાથે દોડયા. અતિ વેગથી દોડતા તપસ્વી મુનિવર છે ૬ વચ્ચે આવેલા પથરના થાંભલા સાથે અથડાયા. મસ્તકમાંથી લોહીની ધારા વહેવા લાગી. આ છે અને ક્ષ-બે ક્ષણમાં મુનિવર મૃત્યુ પામ્યા.
કંધના કરૂણ અંજામ આવ્યો. | મુનિવર કાળધર્મ પામીને કનખલ નામના આશ્રમમાં ચંડકૌશિક નામે ૫૦૦ તાપને કુલપતિ થયા, ગયા જનમના ક્રોધના સંસ્કારે આ જનમમાં પણ આ કુલ- ૪ આ પતિને કોપાયમાન બનાવ્યા.
આશ્રમમાં સડીને પડી ઘયેલા, ફળ, ફૂલ, પાંદડા અગર કઈ તાપસ ખાવા માટે - લેતા તે તે કુલપતિ તેમને લાકડીએ લાકડીએ ફટકારી નાંખતા.
Page #267
--------------------------------------------------------------------------
________________
છે. ૨૬૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણીઓ વિશેષાંક છે એક વખત આશ્રમમાં વાડી બનાવવા માટે કુલપતિ બાજુના ગામમાં ગયા હતા. છે શું તે સમયે રાજપુત્રોએ આવીને આખા આશ્રમમાં ભાંગફેડ મચાવી મૂકી હતી. આશ્રમ છે તરફ આવી રહેલા કુલપતિને કેઈકે કહ્યું- અરે ! રાજ પુત્ર તમારા આશ્રમને તોડફોડ જે કરી રહ્યા છે. છે. આ સાંભળતા જ કુહાડીથી રાજપુત્રોને હણી નાંખવાના કુર ક્રોધભર્યા વિચાર છે દિ સાથે તે કુલપતિ આશ્રમ તરફ દોડયા. પણ... રસ્તામાં આવેલા એક ઉંડા ખાડાને જોઈ ને છે ન શકવાથી કુલપતિ તે ખાડામાં પડ્યા. અને પોતાના હાથની પરશુ-કુહાડી પોતાના જ છે
માથામાં તીવ્ર વેગથી વાગતા તેના મસ્તકના બે ટુકડા થયા. કુલપતિ ત્યાં જ મૃત્યુ , પામ્યા અને મરીને એ જ કનખલ આશ્રમમાં ‘ચંડકૌશિક દષિવિષ સર્પ બન્યા. છ
પૂર્વના સંસ્કારોથી આ સર્પ મમતાપૂર્વક આશ્રમની આજુબાજુ જ ફર્યા કરે છે જ છે. કોઈ પણ આ રસ્તેથી જતાં મુસાફરોને આ સર્ષ પોતાની દૃષ્ટિની જ્વાળાઓથી છે
બાળીને ભસ્મ કરી નાંખે છે. માત્ર આ રસ્તેથી જ નહિ આકાશમાં ઉડતું કેઈ પંખી , છે જે આ સપની નજરે ચડી જાય કે તરત જ તે સર્પ તે જ ક્ષણે તે ખીને બાળીને ૨ ખાખ કરી નાંખે છે. " આથી આ પ્રદેશ હવે અત્યંત ઉજજડ બની જાય છે.
આવા સમયે શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી વિહાર કરતાં કરતાં આ તરફ દ. પર આવી ચડે છે. રસ્તામાં ગાવાળાએ પ્રભુને વિનવ્યા, “પ્રભુ ! આ સીધો રસ્તો ચંડકૌશિક છે ૬ સપ તરફ જાય છે. ત્યાં ગયેલું કે પાછું ફર્યું નથી પ્રભુ! માટે કૃપા કરીને આપ છે આ વાંકા–સૂકા પણ નિભય રસ્તેથી પધારો.” જ પ્રભુએ જ્ઞાનના ઉપયોગથી જોયું તે-એ થાંભલા સાથે ટકરાયેલા મુનિવર, આ ખાડામાં પોતાના જ હાથના કુહાડાથી પિતાના મસ્તકના બે ટુકડાથી મત પામતા ) કે કુલપતિ અને છેલ્લે આ ચંડકૌશિક સર્પ દેખાયા. બોધ પામી શકે તે આ આત્મા છે
છે તેમ સમજીને કરૂણાનિધિ પ્રભુ સેવાળો ના પાડતા રહ્યાં છતાં ચંડકૌશિક તરફ લઇ ઇ જનારા રસ્તે જ પધાર્યા.
ચંડકૌશિકના રાફડાથી થોડે દૂર પ્રભુ કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યાં.
ડીવાર થતાં પ્રચંડ ક્રોધને પહાડ ફંફાડા મારતો બહાર નીકળ્યો. તેણે ૨ કે પ્રભુને જોયા. વિચાર્યું કે-અરે! આ મને ઓળખી નહિ શકીને મારી અવજ્ઞા કરીને છે હું આ કોણ અહીં ઉભે છે? ઘમંડી ! હવે તું તારા ઘમંડની અને મારી અવજ્ઞાન
Page #268
--------------------------------------------------------------------------
________________
છે. વર્ષ ૧ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૬૭ અંજામને ચાખી લે. અહીં આવેલા સહુ કઈ મારા ક્રોધની સળગતી નજર-જવાળામાં ભસ્મ થઈને હવામાં ઉડી ગયા છે. તું પણ એજ રસ્તે જવા આવ્યો લાગે છે.”
આમ વિચારી ચંડકૌશિકે સૂર્યની સામે જોઈને–જોઇને દષ્ટિવિષની જવાળાઓ છે 9 ફેંકવા માંડી. પણ પ્રભુને કશી અસર ના થઈ. લાકડાથી સળગી જનારે આ હજી મારી છે છે ભયાનક દષ્ટિજવાળાથી કેમ સળગ્યો નહિ ? આમ વિચાર હાર્યો જુગારી બમણું થઇ જ રમે તેમ હવે ચંડકૌશિકે પ્રભુના જમણું પગના અંગૂઠે ડંખ દીધો. ડંખ દઈ દઈને ૨ % પોતે દૂર ખસી જતે હતો. એમ માનીને કે-“મારા ઝેરથી આકાંત થઈને પડી જશે . છે તે આ ક્યાંક મને પણ ચગદી નાંખશે! પણ પ્રભુ ઉપર ડંખની પણ કશી અસર ન થઈ. ઈ ચંડકૌશિકે ડંખ દેતા પ્રભુના ચરણ–અંગૂઠામાંથી વેત દૂધની (ત દૂધ જેવા જ રક્તની) ધારા વહી. દૂધને ઓળખી શકનારી સ૫ની તે આંખો લેહીને બદલે દુધ લઇ જઈને આશ્ચર્ય પામી. સર્વે ધીમે ધીમે પ્રભુજીના શરીર તરફ જેવા માંડયું. પ્રભુના છે 2 અદ્વિતી. શરીરને જોતાં તે થોડો શાંત પડવા લાગ્યો. આખરે ચંડકૌશિયાની નજર છે છે પ્રભુની નજર સાથે મળી. અને તે જ સમયે પ્રભુએ માત્ર એટલું જ કહ્યુંછે “ જ્જ બુઝ ચંડકશિય ! હે ચંડકૌશિક ! બોધ પામ, બોધ પામ. અને પ્રભુના આટલા
જ શીએ ચંડકૌશિકને પૂર્વના ભવેનું જાતિસ્મરણ જ્ઞાન થયું. તેને થયું કે-“માસછે ક્ષમણને પારણે માસક્ષમણ કરનારે હું તપસ્વી મુનિવર ક્યાં અને અહીં મારી નજરે છે એ ચડી જનારને ભસ્મસાત કરી દેનારે હું પાપ કયાં? કે આખરે ચંડકૌશિકે મૌનપણે પ્રભુ પાસે અનશન કરવાની અનુજ્ઞા માંગી અને ણિ પ્રભુએ તેને યોગ્ય સમજી અનુજ્ઞા આપી.
હવે ચંડકૌશિક ધર્મધ્યાનમાં સ્થિર થયો. કરેલા જીવહિંસાના પાપને યા કરી ? 9 કરીને તેને પશ્ચાત્તાપ કરવા લાગ્યો. ખતરનાક આગ ઓકતી મારી નજર હવે કે જ
નિર્દોષ-નિરપરાધી જીવને ક્યાંક બાળી ના નખે તેમ વિચારીને તેણે પોતાની નજરે છે છે સાથે મુખ રાફડામાં રાખ્યું. આ તરફ ગેવાળીયાઓએ પ્રભુને સ્થિર રહેલા જોઈ તે જ તરફ આવ્યા. અને રાફડામાં મુખ રાખીને અનશન ધર્મની આરાધના કરી રહેલા આ મહાત્મા ચંડકૌશુિક સપને ઢેફા-પત્થરે અને લાકડીઓના ફટકા મારવા લાગ્યા, આમ પણ પ્રચંડ ઉપસર્ગ છતાં સર્પ વિચારે છે કે મેં કરેલા પાપની આગળ તો આ કોઈ જ નથી.” છે છે પછી તે શાંત મુદ્રામાં પડી રહેલા સર્વેને જાણીને ગ્રામજનો તથા તે રસ્તેથી છે રે ઘી-માખણ વેચનારી વલણએ આવી-આવીને સર્પની પૂજા કરી. અને સર્પના છે શરીર ઉપર ઘી–માખણનું વિલેપન કરવા લાગ્યા.
Page #269
--------------------------------------------------------------------------
________________
છે ૨૬૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક ઉજજડ રસ્તે ફરી ધમધમતો થયો. સર્પની પૂજા થવા લાગી. પણ તે પૂજા છે આ જ સર્ષ માટે પ્રાણાંત ઉપસર્ગમાં નિમિત્ત બની. બન્યું એવું કે-ગેવાલણે તો સપને છે ઘી-માખણ ચોપડતી રહી. પરંતુ તેની ગંધથી ખેંચાઈને વજ જેવા મુખવાળી કરડતા જ આગના ઠળિયા જેવી કાળી બળતરા પેદા કરે તેવી વજમુખી કીડીઓ ત્યાં ઉભ- રાવા લાગી. અને સપના શરીરને ડંખી ડંખીને ફેલી–ફેલીને ચાલણ જેવું કરી છે નાખ્યું. સપને આ મરણાંત કષ્ટ હતું. સહી ન જાય તેવી પ્રત્યેક પળની કાળી બળતરા $ ભરી વેદના થયા કરતી હતી. પન્નગરાજ હમણાં જ ત્યાંથી ચાલીને દૂર ખસી જાય તો ઇ. 6 આ વેઢના દુર થાય તેમ હતી. પણ ચંડકૌશિકે અનશન સ્વીકાર્યું હતું. જે થાય તે ર. કે હવે તે આ જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં તેને રહેવાનું નકિક કરેલું હતું. અને આ
એટલે જ તો વારંવાર ક્ષણે ક્ષણે કાતિલ ઝેરીલા ચટકા-ડંખ પોતાના સુંવાળા કેમળ છે શરીર ઉપર થયા કરતાં હોવા છતાં પણ ચંડકૌશિકે વિચાર્યું કે-“મારા શરીરના સહેજ છે પણ ચાલવાથી આ બિચારી સાવ અ૯૫ તાકાતવાળી કીડીઓ ચગઢાઈને ક્યાંક મરી જ છે. જશે તો ?? આવા વિચારથી તે સર્પરાજે પોતાના શરીરને એક તસુ જેટલું પણ છે હાલવા દીધું નથી.
પ્રભુ પોતે પણ એ સર્પરાજના સમાધિ મરણ માટે તે સ્થાને જ રહ્યા હતા. આમ કુલ બે-પાંચ નહિ પણ પૂરા પંદર-પંદર દિવસ સુધી આવી કાળી વેઢનાને
સહેતા સહેતા સર્પરાજ આખરે મૃત્યુ પામ્યા, અને સમાધિમરણના કારણે આઠમા % સહસ્ત્રાર દેવલોકમાં દેવ થયા.
પંદર દિવસને અંતે પ્રભુએ પણ ત્યાંથી વિહાર કર્યો.
દેડકીના પ્રાણની વિરાધના કરનાર માસક્ષમણ જેવા માસક્ષમણની તપશ્ચર્યાના છે આ તપસ્વી મુનિવર ક્રોધાંધ બનીને અહીં ચંડકૌશિક સર્પ બને છે. જ્યારે જીવ પ્રત્યે જિંદગીની અંત ઘડીએ ક્ષમાભાવ ઘારણ કરનાર એજ ચંડકૌશિક સર્પ જૈન-શાસનના આ ક્ષમાપના-પર્વનું એક ઝળહળતું આઠ–શક દષ્ટાંત બને છે.
| [ વિષષ્ઠી શલાકા પુરૂષ ચરિત્ર] છે
રૂપીયા પ૦૧ભરી જૈન શાસનના
આજીવન સભ્ય બને
Page #270
--------------------------------------------------------------------------
________________
છે “ નિકે ! આ પાપી નાલાયક ઢીચો અહીંથી બહાર નીકળે કે તરત તેને ?
પકડી લેજે અને મને સપજો હવે એને જીવતા રહેવા ના દેવાય. તે હરામખોર, છે છે. ભગવાનની પિતાના શરીરના પરૂથી ભગવાને વિલેપ કરીને ભયંકર આશાના છે કરી રહ્યો છે.”
દદુ રાંક દેવે કઢ ગળતા શરીરે આવીને ગંધ મારતા પિતાના શરીરના પરૂથી કે ભગવાનને વિલેપન કર્યાનું જોતાં જ શ્રેણિક મહારાજા રેષથી સમસમી ઉઠયા. અને છે પિતાના રીનિકોને આદેશ કર્યો.
એટલામાં ભગવાનને છીંક આવી. અને એ જ રાંક દેવે ભગવાનને કીધું કે છે “તમે મરે શ્રેણિક રાજાને છીંક આવતા કહ્યું–તું જીવ. અભયકુમારને છીંક આવતા જ કહ્યું કે- તું જીવ કે મરે. અને કાલસૌરિક કસાયને છીંક આવતા કહ્યું- તું મરીશ છે છે પણ નહિ કે જીવીશ પણ નહિ.” આટલું સાંભળી ભગવાનને “તમે મરે” આવું સાંભળતા જ છે શ્રેણિક મહારાજાને રેષ રેમ રોમ વ્યાપી ગયો. #පපපපපපපපපජ්යපපපපපපපපපපg જ સેક...દેડકે..દરાંક દેવ છે
– શ્રી રાજુભાઇ પંડિત ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે. દેશના પૂરી થઈ. શ્રેણિક રાજાના સુભટોએ પેલા કઢીયાને ઘેરો ઘાલ્યો. આથી જ છે તે દરેકને દેખતા જ દિવ્યરૂપ ધારણ કરીને તે દેવ ઉડી ગયો. છે દણિક મહારાજાએ રૌનિકોને પૂછતાં રીનિકે એ બધી હકીકત કહી. "
બીજે દિવસે શ્રેણિક રાજાએ ભગવાનને પૂછ્યું-“પ્રભુ ! એ દેવ કઢી - કેમ હતું ?
ભુએ કહ્યું– કૌશામ્બી નગરી. સેતુક નામે બ્રાહ્મણ. તેની પત્ની ગર્ભવતી છે થઈ. ગપીડા અસહ્ય થતાં સેકને ઘી લાવવા કહેતા લાવી ના શક્યો. રાજાની સેવા કે છ કરવા પનીએ કહ્યું પણ કશી આવડત ન હતી. એવામાં ચંપા નરેશે કૌશામ્બી ઉપર છે આક્રમણ કર્યું. શતાનીક રાજા નગરમાં જ કિલે બંધ કરી ભરાઈ રહ્યા.
વિસે વીતતા કંટાળીને ચંપાનરેશ પાછા ફરતા હતા. ફૂલ લેવા ગયેલા સેડૂકે છે ?િ તે જોઈને તરત શતાનીક રાજાને કહેતા શતાનીક રાજાએ આક્રમણ કર્યું. ચંપા નરેશ જ છે જીવ લ નાઠો. પણ રાજ કેશ, હાથી-ઘડા શતાનીક રાજાએ લુંટી લીધું. ખુશ થઈને સેકને જોઈએ તે માંગવા કહેતા તેણે પત્નીને પૂછ્યું. પત્નીએ વિચાર્યું ગ્રામ નગર ,
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૭૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક
ઈ માગીશ તો આ બીજી કન્યાને પરણીને મને છોડી દેશે તેના કરતા રોકે એક ઘરે ૨ જમવાનું અને દક્ષિણામાં એક દીનાર. આવું માગવા કહ્યું રાજાએ તે રીતે કર્યું. સેડક રોજ જમી જમીને એકી નાંખે અને ફરી ફરી જમીને વધુ-વધુ દિનાર મેળવે છે
છે. આમ ખાઈ-પાઈને એક્યા કરતાં તે કઢી થયો. તેના સ્થાને તેના મોટા પુત્રને છે. ઈ જમવા મેકલવામાં આવ્યો. કઢીયા સેતુકને આખા શરીરે માખીઓ બરબા કરતી છે. જ હોવાથી તેને ઘરમાંથી એક ઝુંપડીમાં કાઢ્યો. પુત્રવધુએ પણ તેને મન બગાડીને જ @ જમાડે છે. તેડુંકે આ અપમાનનો બદલો લેવા વિચારી પોતાના પુત્રને કહ્યું- હવે હું આ
જીવવા નથી ઈચ્છતે માટે કુળની નીતિ મુજબ મને એક પાડો આપે. - હું તમને ૪ જમાડી શકુ. મુગ્ધ પુત્રએ પાડે આપ્યો. સેડુકે પિતાનું ખાધેલું એકી શેકીને પાડાને છે ખવડાવી પાડાને કઢી બનાવ્યા પછી તે પાડાને હણી તેના ટુકડા પુત્રોને ખાવા આપ્યા છે પુત્રો એ સરળભાવે ખાધા. તે દરમ્યાન સેતુક તીર્થયાત્રા કરવાના બને બહાર છે ચાલ્યો ગયો.
રસ્તામાં અત્યંત તાપ લાગતા એક તળાવનું પાન-ફુલવાળું કવાથ જેવું પાણી રે પીધુ. જેમ જેમ પાણી પીધું તેમ રેગ મુક્ત થયો. છેવટે સુંદર શરીર થા ઘર તરફ છે હું આવીને કેદી બનેલા પુત્રોને જોઈને ખુશ થતાં કહ્યું મને હેરાન કર્યો તે હવે તમે છે પરિણામ ભોગવે. લોકેએ સેકને કાઢી મૂક્યો. તે હે રાજન શ્રેણિક ! તારી નગરીમાં ૨
આવ્યો. અમે ત્યારે અહીં આવેલા સાંભળીને તારો દ્વારપાળ મારી દેશને સાંભળવા છે. આવતા આ સેકને દ્વારપાળ તરીકે મૂકીને આવ્યો. પણ ત્યાં બાજુમાં દુર્ગા દેવીને જ 2 ચડેલા ભોગ બલિને પકવાન્ન એકંઠ ખાતા-ખાતા અતિ તરસ લાગી છતા તેણે જ જ દ્વારપાળ વઢશે તે ડરથી દ્વાર છોડી પાણી પીવા ના ગયો. જળચર છે ને તે સેક છે. છે ધન્ય માનવા લાગ્યો છેવટે પાણી-પાણી કરતા મર્યો અને તે તમારી નગરની વાવડીને છેક હર દેડકે થયો.
ફરી વાર અમે અહીં આવ્યા ત્યારે પનિહારીઓ પાસેથી અમારા આવ્યાના આ સમાચાર સાંભળી તે દેડકે જાતિમરણ જ્ઞાન થતાં અમને વંદન કરવા કુદતે કુઢતે છે છે. આવી રહ્યું હતું પણ તું અમને વંદન કરવા જે ઘોડા ઉપર બે હતો તે છે & ઘેડાના પગની ખુર નીચે તે દેડકે ચગઢાઈને મરી ગયો. દેશના સાંભળવાના શુભ છે છે પરિણામને કારણે તે દેકે==૪૨ દેવ થશે. માટે તે રાંક નામે ઓળખાય છે. . ઈન્દ્ર મહારાજાએ દેવ સભામાં તારે દઢ સેમ્યકત્વના વખાણ ક્યું પણ તે વાત છે
| (જુએ પેજ ૨૭૪) છે
Page #272
--------------------------------------------------------------------------
________________
* શ્રી પુંડરિકગિરિ અને સિંહ :
– શ્રી ધમકાંક્ષી
પ્રષ્કિાનપુરમાં એક બ્રાહ્મણ દિન-પ્રતિદિન હિંસામય યજ્ઞ કરાવતો હતો.
એક વાર યજ્ઞ ચાલી રહ્યો હતો ત્યારે ત્યાં મુનિવર આવી ચડયા અને કહ્યું કે 'S ભરત મહારાજાએ ધર્મમય બનાવ્યા છે તે વેઢ ના અર્થને બદલીને આ પેટ ભ૩ ૨. છે પાપી પુરૂ હિંસાથી દૂષિત કરે છે.
| મુનિના આવા ઉત્તમ વચનેથી આ બ્રાહ્મણ કે પાયમાન થશે અને મુનિને છે છે મારવા દો. ત્યારે વચમાં જ યજ્ઞ થંભ સાથે અથડાઈ જતાં મરણ પામ્યો મુનિ- આ ૨ વરના દર્શનના પ્રભાવે મરીને શ્રી પુંડરિકની ગોઢમાં સિંહ તરીકે ઉત્પન થયો.
એક વાર શ્રી શાંતિનાથ ભગવાન આ પુંડરિકગિરિ પર ધ્યાનારૂઢ થયેલા છે. ત્યારે છે પેલો સિંહ, પણ ત્યાં આવ્યો અને પરમતારક પરમાત્માને મારવા માટે એકaમ છલાંગ છે કે મારી પરંતુ વચમાં જ પટકાઈ ગયે. બીજીવાર પ્રયત્ન કર્યો પરિણામ એજ, એમ છે. વારંવાર યત્ન કરવા છતા જ્યારે નિષ્ફળતા જ મળી ત્યારે સિંહ વિચાર કરવા ૬ લાગ્યો કે વચમાં કોઈ વસ્તુ નથી છતાં હું ફળ કેમ ચૂકી જાઉં છું નક્કી કોઈ આ $ છે મહાન પુરૂષ લાગે છે. આમ વિચારતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યારે પરમતારક આ કરૂણાસાગર પ્રભુજી એ તેને પ્રતિબધ ક્યો. અને કહ્યું કે તે પૂર્વભવમાં પાપકર્મો જ કર્યા છે તેથી તું પશુગતિમાં ઉત્પન્ન થયો છે. હાલમાં તીર્થંકર પ્રભુનું સાનિધ્ય મળતા થઇ છે છતાં અતિષ કરીને નરકની માતા તુલ્ય હિંસાને કેમ હજુ આચરે છે? પૂર્વભવમાં છે તું મુનિને મારવા જતો હતો ત્યાં તેનું તત્કાલ તને મરણનું ફળ મલ્થ માટે છે કે તું હવે જવહિંસા છોડી દે અને દયામય ધર્મને આચર. ખેઠું પામ્યા વિના આ તીર્થની $ આરાધના કર તીર્થના પ્રભાવે તું દેવગતિમાં જઇશ અને ત્યાંથી ચવીને હવે તું છે મનુષ્ય બના ક્ષે જવાનો છે. પરમકરૂણાસાગર પ્રભુની આવી વાણી સાંભળી છે
સિંહ પ્રભુ ઝનું અને પુંડરિકગિરિનું ધ્યાન કરવા લાગ્યો અને શાંતચિત્ત વાળો બન્યો છે અને આયુ થના અંતે અણસણ કરીને મરીને દેવલોકમાં દેવ થયો. ત્યાંથી ચ્યવી છે છે મનુષ્યભવ પામી મેક્ષે ગયો માટે હે ભવ્ય જીવ હિંસક એ સિંહ પણ આ ગિરિ- ૪ છે વરના સાનિધ્યે અહિંસક અને મિક્ષભાગી બન્યો તેમ તમે પણ આ તીર્થને પામીને છે આશાતના આરાધના કરીને મોક્ષ મેળવવા પ્રયત્નશીલ બને.
(શ્રી ગિરિવર સ્પર્શના) છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
* 1
આ શશ ,
દિ પ્યારા ભૂલકાઓ...
દિવસ પછી દિવસો અને મહિના પછી મહિનાઓ પસાર થી જાય છે. છે એ પણે સૌ મહિને મહિને મળીએ છીએ અને મહિના સુધી છૂટા પડીએ છીએ. આ છે
આપણે ક્રમ વર્ષોથી ચાલુ છે. આ મહિને આપણું મટે છેલે મહિને છે. કે બરાબર ને !
આ સાલને એટલે ૨૦૫૩ નો છેલે મહિને છેલ્લું મિલન નવા વર્ષની નવી તે પ્રભાત ઉગે તે અવશરે આજથી તમને નૂતન વર્ષાભિનંદન પાઠવી દઉં ? છે નવું વર્ષ નવી પ્રભા અને મળેલા શકિત પાનથી તમારું જીવન ધ વર્ષ બની જ રહે, અવનવા ધર્મોના સંકલપો સ્વીકારી વિશેષ પ્રકારે આરાધના કરતાં થાવ અને 9 ૪ હવે પછી જીંદગીના સર્વે વર્ષો દેવગુરૂ અને ધર્મની આરાધનામય બની જાય ! ' અરે ! એક વાત કહેવાની તે રહી ગઈ. અરે ! એક સૂચન અમલી બનાવશો છે ને ! દર વર્ષની જેમ આ વર્ષે પણ ફટાક્કા-દારૂખાનાને તિલાંજલી દેશવટો આપીને જ જ યાદેવીને ખુશ કરશો ને !
| ઉગતી નવી પ્રભાતે શ્રી ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન પ્રગટ થયું અને તે પ્રભાતે ૬, શું આપણે સૌ માંગલિક સાંભળીએ છીએ. જ્ઞાનની પ્રાપ્તિ માટેનો દિવસ એકદમ નજીક છે છે આવી લાગ્યો છે. કારતક સુઢ ૫ ને દિવસે જ્ઞાન પંચમીની આરાધના કરાય છે. જ્ઞાનની આ
આશાતના ટાળી જ્ઞાન ઉપાર્જન કરવાનો પ્રયત્ન કરશે તે ચોક્કસ સુજ્ઞાન પ્રાપ્ત કરી છે 3 શકશે. સુજ્ઞાનના પ્રતાપે સુદેવ અને સુગુરૂની સાચી ઓળખાણ થશે. તે એની આજ્ઞા છે, $ પ્રમાણે આરાધના થશે જીવન ધન્ય બનશે.
જે જે આ વાત વિસરી ન જતાં. હવે નવા વર્ષે નવી વાત કરીશું.
–રવિશિશુ co. જૈન શાસન કાર્યાલય – આજને વિચાર - ક્રોધ મનના દીપકને બુઝાવી દે છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
ફિ
વર્ષ ૧૮ અંક ૧૧+૧૨ તા. ૨૮-૧૦-૯૭
: ૨૭૩
વંદન,
- હાસ્ય દરબાર –
૪ ધન ભાગ્ય હમારા ! મનહરલાલ : તને નોકરી ઉપર રાખું બાળક આપ જાણે છે. આપણું તે ખરે પણ તારી દરેક ભૂલના દસ ભારત વર્ષમાં આવેલ એક ગામમાં આજે છે 0 રૂપિયા કાપી લઈશ. ' પણ એક જૈન દહેરાસરજી છે જેને છે નકર : કબુલ છે.
ઉપરને ઘુમટ સંપૂર્ણ સેનાને છે. તેથી (વાડા મહીના પછી)
આ દહેરાસરજીને સુવર્ણ મંદિર પણ હું
કહેવાય છે. જાણવું છે તે ક્યાં આવ્યું છે? . મનહરલાલ : મેં તકિયા નીચે હજાર
જવાબ : પંજાબ રાજ્યમાં આવેલ, રૂપિયા રાખ્યા હતા તે ક્યાં ગયા ?
જલંધરથી ૪૦ કિ.મી. દુર આવેલ હોશિનેકર : ભૂલ થઈ ગઈ માલિક, દસ
યારપુર ગામમાં આવેલ શ્રી હોશિયારપુર છે ર રૂપિયા કાપી લેજે.
(સ્વર્ણ મંદિર) તીર્થને મારા સત્ સત્ છે –રાજેશ અશોકચંદ્ર – ગુરૂ ભકિત -
–અમી શાહ વિનયર્થ જ્ઞાન, જ્ઞાનથી સમ્યકત્વ,
- અજબ-ગજબ – સમ્યકત્વથી ચારિત્ર અને ચારિત્રથી મુકિતની
અજબ અને ગજબ નામના બે મિત્રો ફિ. પ્રાપ્તિ થાય છે. આ સંસારનો દૌભવે પણ જે કાર્ય કરી શકતા નથી તે સમજણ
હતાં. ગપ્પીદ્રાસ પણ તેવા એવાં ગપ છે.
ગેળા કે કે કે ચકિત થઈ જઈએ. એક સદજ્ઞાનથી સદજ્ઞાન ગુરૂઓની કૃપાથી
દિવસ અને રસ્તામાં મળ્યાં લાગ્યાં વાત છે મળે છે અને ગુરૂકૃપા વિનચ્છી મળે છે. માટે ગુરૂવિનયમાં તત્પર રહેવું.
કરવા, આડું અવળું પતાવી તરંગે તરવા
લાગી ગયાં. ' વિનય વિના વિદ્યા નહિ
અજબ કહે, ગજબભાઈ શું વાત કરૂં જ છે –જુલશા જેન (બોરીવલી)
' મેં કાલે એક નવાઈ મારી નજરે જોઈ છે છે : ક્ષણનો ચમત્કાર : એક કીડી એક જ છલાંગે એક જ કરે છે છેઅમે હાથ હલાવ્યા તે ' આખો ડુંગર કુદી ગઈ ' '
અન્નની કેઠીઓ ભરાઈ ગઈ, ગજબ કહે, તારી વાત સે ટકા સાચી છે 1 અને જીભ હલાવી તે
આ એ જ કીડી હશે જેણે આખે આખો . - એ કેડીઓ ખાલી થઈ ગઈ. ઝુલતો હાથી ગળ્યું હતું. જે મેં મારી જ
, –કેયુર જેન સગી આંખે નીહાળ્યું હતું.
Page #275
--------------------------------------------------------------------------
________________
૪િ ૨૭૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) પર અજબ કહે, શી વાત કરું, મેં એક બાળકે તમને પણ જ્યારે કેઈક વાર છે એ અજબ ગજબ ને સાત સાગર આ અજબ ગજબની સવારી મળી જાય છે 2 સમાય જાય તેઓ ઉડે ખાડા જોય છે. તે જરૂર શેડીક વાર તેમની પાસે ઉભા
રહેશે તમને ખબર પડશે કે આવા ગપ્પીપર ગજબ કહે, શાબાશ, બિરાદર આ ટાસ હોય છે મગજમાં ન ઉતરે તેવું છે
ખાડે તે મેં ઘણી વખત મારી જાતે ભરડે છે. કૂવો છે. તેથી તારી વાતમાં જરા પણ ) આ વહેમ આવતું નથી.
- મુકેશભાઈ – બાળ ગઝલ – પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવ્યે જા, અંતરને અજવાળે વીર, પંથ તારે કાયે જા.
- ઈશીતા
(સેક દેડકે દદુરાંક દેવ પેજ ૨૭૦ નું ચાલુ) 6 ઉપર વિશ્વાસ ન બેસતા તે દરેક દેવે અહીં તારી પરીક્ષા કરવા અને ચંદનરસથી છે જ વિલેપન કરવા છતાં તારી નજર સામે તેણે પરૂ જેવા ગંદા પ્રવાહીને દેખાડયું. છે - દેશના પૂરી થતાં શ્રેણિક મહારાજા પોતાના મહેલ તરફ જતા હતા, ત્યારે જ
તેમણે એક સાધુને માછલા પકડવાની જાળ સાથે માછલા પકડતા જોયાં કે તરત જ છે શ્રેણિક રાજાએ શાસનની અપભ્રાજાના અટકાવવા તે સાધુને તેમ કરતા અટકાવી
દીધા. વળી આગળ જતાં એક સાધ્વી કે જે ગર્ભવતી હતા તેને જોયા કે તરત શ્રેણિક છે રાજાએ તે સાધ્વીને પોતાના મહેલમાં છૂપાવી દીધા.
આટલી પરીક્ષા રાંક દેવે કરી. છેવટે પિતાના સ્વરૂપમાં પ્રગટ થઇને તે જ દેવે સર્વે હકીક્ત કહી સંભળાવી અને એટલે દઢ સમ્યગ્દષ્ટિ શ્રેણિક રાજાને વંદના હિ. કરીને એક હાર તથા ગેળા આપીને પોતે દેવલેકમાં ગયા. દેશના સાંભળવા જવાના જ માત્ર પરિણામથી દુર= દેડકો હાંક દેવ બન્યો. આ
(ત્રિપછી શલાકા પુરૂષ ચરિત્ર)
Page #276
--------------------------------------------------------------------------
________________
છે હાથીના ભવની એગ્યતા
–શ્રી વિરાગ
“અહા! મારી સુખ શય્યા ક્યાં ? અહે ? મને ફુલની શય્યા પણ ખુંચતી હતી. તે, આ પૃથ્વી પટ્ટ ઉપર કેમ આળેટાશે ? સવાર, પ્રભુજીની આજ્ઞા લઈને પાછો ઘરે ચાલ્યો જઈશ. એક મહાત્માના આવા વિચાર! આ દુર્ગાન ચિંતવ્યું ? ના, ના, આવું ચિંતવનાર મેઘમાર પૂર્વભવ જાણે છે ?
આજથી ત્રીજા ભવે વૈતાઢય પર્વતની ભૂમિમાં છ દંતશુળવાળો, હવેત વર્ણવાળો છે છે અને એક હજાર હાથણીઓને સ્વામી હતા. તેનું નામ સુમેરૂ હતું. એકવાર જંગલમાં જ આ દાવાનલ જાવો. તેના ભયથી નાસતે, ભાગતો ને વળી તરસ્યો થયેલો તે તળાવ 2 કિનારે પહોંચો. કિનારે કાદવ હોવાથી તે તેમાં ખૂચી ગયો અતો ભટ તો ભષ્ટ ર છે જેવી તેની હાલત થઈ ગઈ. એટલામાં તે જ જંગલનો બીજો કઈ વૈરી હાથી ત્યાં છે કે આવી પહોંરયો. દંતશુળના પ્રહારથી તેને ઘાયલ કર્યો. સાત દિવસ સુધી ભયંકર વેઢના છે જ સહન કરી ત્યાંથી મરીને વિંધ્યાચળ પર્વત ઉપર લાલ ચાર દંતશૂળવાળો અને સાતસો ? છે હાથણુંઓને તે ઘણું બન્યો. છે એક વખત દર કાવાનલ જાગે, તે જોઈને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, " આ પૂર્વભવ યા આવ્યો. ભયથી બચવા માટે પોતે જ ચાર યોજન પ્રમાણનું માંડલું કર્યું. " માંડલાની અંદર ઉગેલા ઘાસ-તણખલા-વેલાએ આદિ ઉખેડી-ઉખેડીને તે માંડલાની - બહાર નાખવા લાગ્યો. આખું ય માંડલું ચોકખું ચણાક રાખો હતે.
ફરી એકવાર દાવાનલ જાગે. બધા જાનવરો નાસભાગ કરતા જીવ બચાવવા છે માંડલામાં ચાવીને ભરાયા. હાથીએ હૃદયમાં વિશાળતા કેળવી, જેમ મને જીવવાની જ | ઈરછા છે તેમ સર્વેને જીવવાની ઇચ્છા હોય જ. આ આશયથી સૌ કે ત્યાં આવી છે. ભરાયા.
આ પછી કંઈક કર્મના ઉદયે શરીરમાં ખણ જ ઉપડી તે દુર કરવા માટે પગ છે ઉપાડયો. ઉંચે કર્યો. ભીંસમાં દબાતા સસલાએ ખાલી જગ્યા જોઈ, તત્કાળ ત્યાં ભરાઈ { પેઠું. શરીરની ખંજવાળ દુર કરી પગ નીચે મુકવા જતાં તેણે તે જગ્યાએ સસલાને જોયું.
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૭૬ :
: શ્રી જૈન શાસન (અડવાડિક) પ્રાણી કથાએ વિશેષાંક
કાઇ વસ્તુ લેવી હાય કે મુવી હેાય તે આપણી દૃષ્ટિ ક્યાં હાય છે ? આપણા દયાના ભાવા જાગૃત છે ને?
તેની દયા જાગતી હતી. તેણે સસલાની દયા ચિંતવી. ત્રણ દિવસ સુધી સમતા પૂર્વક પગ ઉંચા રાખીને તે ઉભા રહ્યો, પેાતાની જગ્યામાં પેાતે જ દુ:ખ વેઠતા ઉભે સસલા રહ્યો. દાવાનળ શમી ગયા, બધા પશુએ પેત પેાતાના માર્ગે પલાયન થયા, પણ ચાયા ગયા. પગ અક્ડાઇ જવાથી હાથી પગ નીચે ન મૂકી શકયેા. હાથી ધરા પર પટકાયો.
આવી અસહાય દશામાં પણ હાથીએ વિવેક ગુમાવ્યો નહિ. મનમાં એવા ક્રોધ પણ ન આણ્યા કે ‘મારી જગ્યામાં સૌને રક્ષણ મળ્યું. કષ્ટ સહન કરી ... સસલાની સેવા કરી. મે... દયા કરી ને ડાકણ મને જ ખાવા આવી. દયાને કારણે જ મારે લથડીયુ' ખાવું પડયું. સૌ સ્વાર્થના જ સગા છે. આવી મારી હાલત જોઇને સૌએ મારી ઉપેક્ષા કરી અને બધા ભાગી ગયા.
આવા કોઈ અપલક્ષણીયો વિચાર તેને આવ્યો નહિ મન કે મુખના વિકાર જરા પણ બગડયો નથી. ગુસ્સાનું સામ્રાજ્ય છવાયું નથી, આવેલ કષ્ટને હસ્તે મુખે સહન કરે છે. શાંત ચિત્તમાં દયામય ભાવે! વધુને વધુ પ્રજ્જવલિત કરતા ને માયુષ્ય પૂર્ણ કરીને અને અનુપમ કાટીની અનુકંપાના પ્રભાવે તે શ્રેણિક રાજાના પુત્ર મેઘકુમાર તરીકે જન્મ પામ્યો.
પગ
આ તિય ચ હાથીની જગ્યાએ આપણે હાઇએ તો આપણે શું કરીએ ? આવી પરિસ્થિતિમાં આપણે આપણા માંડલામાં કાઇ જીવને સમાવીએ ખરા ? અરે ! જડાઇ ના જાય, વ્યવસ્થિત હલન ચલન થઇ શકે, કોઈના ઉના ઉના શ્વ.સા શ્વાસ, કાના પરસેવા કે શરીરમાંથી છૂટતી ગ ́ધ પણ મારામાં પેસી ના જાય તેવી રીતે આપણે આપણી જાતને ગોઠવીએ છીએ. ક્દાચ કાઇ જાણી-અજાણી વ્યક્તિ નજીક આવી જાય તેા તેને ડાઘીયા કુતરાની જેમ ભરડી ખાતાં આપણને શરમ નથી આવતી દેઢિ પગે ઉભા રહીને જીવની તેા રક્ષા કરી જ ન હેાત પરંતુ આવા પ્રસંગે ગુસ્સો લાવીને સર્વ પ્રાણીઓને ભગાડી મૂકયા હોત.
શું આપણું માંડલું" જ ગુસ્સાના કારણે આપણુ` રક્ષણ કરી શક્યુ. હેત ? વિચાર કરશે! તો મેઘકુમારના હાથી તરીકેના ભવની યોગ્યતા સમજાશે.
Page #278
--------------------------------------------------------------------------
________________
નાગમાંથી નાગરાજ એક
– ગુણાનુરાગી
જે પુણ્યાત્માઓ ઉપર પ્રભુની અમીદ્રષ્ટિ પડે છે તેમને પણ ઉદ્ધાર થઈ જાય જ છે. તેમાં પ્રભુની અમીદષ્ટિની સાથે તે જીવને ગ્યતા પણ તેવી જ કારણ છે. કારણ . છે કે અયોગ્ય જીવો તો પ્રભુને, પ્રભુશાસનને પામીને પાપથી પિતાના આત્માને ભારે કરી છે ? સંસારમાં ડુબવાનું કામ કરે છે. શ્રી ઠાણાંગ સૂત્રની અંદર દુર્લભધિપણાના જે પાંચ છ છે કારણ કહ્યા . “સિદ્ધાંત દિવાકર' ગણાતા પણ ન જાણે અને પિતાના ઉપકારી ગુરૂ-
દેવના અવવાઢ અશિષ્ટને લજવે તેમ મજેથી કરે અને તેમાં પાછી “શિષ્ટતાની છે મહોર છાપ મારે તે આત્માની કેવી ભયંકર વિઠ્ઠાઈ કહેવાય અને દુનિયાની ભાષામાં હું કહીએ તે શયતાનને પણ શરમાવે તેવું કામ કહેવાય ! એટલે જ “યોગ્યતા ઉપર જે છે ભાર મૂક્યો છે તે ખૂબ જ સૂચક છે. દુનિયાના દરેક ક્ષેત્રોમાં યોગ્યતા ઉપર ભાર મૂકાય
છે મોક્ષમાર્ગમાં તો યોગ્યતા વિશેષ મહત્વની ગણાય તેમાં કેઈપણ સમજુ ઇન્કાર છે 9. ન કરે.
. આપણી વાત ચાલે છે. પ્રભુની અમીદ્રષ્ટિથી આત્માનું કલ્યાણ થઈ જાય છે. આ આ પ્રસંગ તો સુપ્રસિદ્ધ છે પણ તેમાં જીવની યોગ્યતા મહત્ત્વની છે તે વાત માર્મિક
છે. જેને વિચાર વર્તમાનમાં વિસરાઈ જવા લાગ્યો છે તે ખેતજનક છે. ૨ શ્રી પાર્શ્વનાથ સ્વામી ભગવાન જ્યારે ગૃહસ્થપણામાં યુવરાજ પાશ્વકુમાર તરીકે છે.
જીવે છે ત્યારની આ વાત છે. એકવાર શ્રી પાર્શ્વકુમાર પોતાના મહેલના જરૂખામાં છે ર બેઠેલા હતા ત્યારે નગરના માર્ગ પર નગરના લોકોને શ્રેષ્ઠ પુષ્પ-બલિથી ભરેલા થાળ
હાથમાં લઈ નગરની બહાર જતાં જોઈ, પાસે રહેલા સેવકને પૂછયું કે-શા કારણે છેઆવી પૂજા સામગ્રી લઈ લેકે નગરની બહાર જાય છે ! શું કઈ મહોત્સવાદિ (ટ છે? ત્યારે નજીકમાં રહેલા કોઈ સેવકે કહ્યું કે–સ્વામિન્ ! કોઈ તેવું ખાસ કારણ નથી છે પરંતુ કોઈ મઠ નામનો મહાતપસ્વી નગરની બહાર આવેલ છે. તેને વંદન કરવા શિ જ નગરજનો લય છે. છે ત્યારે કુતુહલવાળા ભગવાન પણ ત્યાં ગયા અને પંચાગ્નિ તપ કરતા તે તાપસને છે.
દેખ્યો. અતિનિર્મલ એવા મતિ, કૃત અને અવધિજ્ઞાનના ધારક એવા તે કૃપાલુ ભગછે વંતે એક કુંડમાં નાખેલા મેટા વૃક્ષકાષ્ઠની અંર બળતા એવા નાગકુલને જાણ્યું. હું છે તે પ્રકારે બળતા સને જાણીને અત્યંત કરૂણા હૃદયવાળા ભગવાને કહ્યું કે-“અહો ! છે
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૭૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) પ્રાણી કથાએ વિશેષાંક છે એ પણ કષ્ટ છે. જે માટે સાંભળો-“મૂળ ફેલાવે ન પામે તેવું વૃક્ષ ટકી શકતું નથી છે છે તેમ ધર્માર્થીઓને કયા વગરનો ધમ હોઈ શકતા નથી. જેમ બીજ વગર સમગ્ર ધાન્યોણિ પત્તિ હોઈ શકે નહિ, તેમ ધર્મના અથીઓને કયા વગર નકકી ધર્મ તે નથી. જ છે જેમ રથ, અશ્વ, હાથી, સૈન્ય વગર રાજા શોભા પામતા નથી તેમ કયા રહિત ધર્મ છે
સાધુને શોભા આપતો નથી. કિલા અને મોટા દરવાજા-દ્વાર વગર નગર શોભા પામતું છે છું નથી, તેમ દયા વગર ધર્મ મેળવી શકાતો નથી. જેમ આકાશમાં મેઘ વગર કયાંય પણ છે વ જળની પ્રાપ્તિ થતી નથી તેમ પ્રાણિયા વગરને ધમ પણ મેળવી શકાતો નથી. આ જ જ પ્રમાણે જગતમાં સર્વ જીવને અભય આપનાર એ ધર્મ હોય, તે જ ધર્મ છે. જેમાં છે આ દા સમજાઈ નથી, એ ધર્મ જગતમાં કેવી રીતે હોઈ શકે ! ન જ હોઈ શકે.
આ સાંભળીને કર્મઠ કહ્યું-“રાજપુત્રે તે માત્ર રથ, ઘોડા, હાથી એની કિડા પર 4 કરવાના પરિશ્રમને જ ધર્મ સમજનારા હોય છે, ધર્મ તે યતિએ જ સમજી શકે છે.”
અયોગ્ય આત્માઓ સાથે વિવાઢ કરવા કરતાં સીધી જ વાત પૂરાવા સાથે સમ- 8. જ જાવવી સારી. તેથી ભગવંતે પિતાના એક સેવક પુરૂષને આજ્ઞા કરી કે–આ થડા છે જ બળેલા લાકડાને બહાર કાઢી, કુહાડીથી ફાડી નાખ. સેવકે પણ તેમની આજ્ઞા શિરે ધાય જ હું કરી તે પ્રમાણે કર્યું. કાષ્ઠના બે ફાડિયા કર્યા તો તેમાંથી મેટું નાગકુલ નીકળ્યું. તેમાં .
થોડો થોડો બળતે સર્ષ પણ દેખાય. તેથી ભગવાનની અમીદ્રષ્ટિથી સી ચાયેલ અને ૨ આ સેવકના મુખથી તેને શ્રી નવકાર મંત્ર સંભળાવ્યો અને પચ્ચકખાણ પણ અપાવ્યા.
સર્ષે પણ તે અંગીકાર કર્યા. શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતો અને પચ્ચકખાણ છે ૨ અંગીકાર કરે તે કાલધર્મ પામતે સર્પ નાગરાજ ધરણેન્દ્ર તરીકે ઉત્પન થયે.
અંતિમ આરાધના અને નિર્માણ કરાવી સદગતિમાં સહાયક બનનાર પુણ્યાઆ ત્માના ગુણગાન સૌ ગાય, તેને બદલે તેવા પુણ્યપુરૂષના અવર્ણવાઢ કાય તે પણ 8 ગચ્છાધિપતિના પદે રહેલા તે તો આ કાળનું આશ્ચર્ય માનવું પડે. કલિકાલનું આ
કૌતુક તેમને મુબારક! આપણે યોગ્યતા કેળવી તેવાથી દુર રહીએ તેમાં જ આપણું કલ્યાણ છે.
A an
જૈન શાસન તમે વસાવે અને વધુ નહિ તે એક બે નવા ગ્રાહકે કે
આજીવન સભ્ય બનાવે.
Page #280
--------------------------------------------------------------------------
________________
છે કે બલ--શેબલ
-શ્રી રાજુભાઈ પંડિત
છે.
છે “આ જ છે જેણે પૂર્વ જન્મમાં સિંહ એવા મને તેણે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં છે છે. મેં એનું કશું જ બગાડ્યું ન હોવા છતાં બાહુબળના ઘમંડથી મને ત્યારે જીવતે ને દિ ૨ જીવતે ચીરી નાંખ્યો હતો. પણ હવે જતી જિંદગીના મારા આ દિવસે માં મારે તે છે છે શત્રુ મને .લ્યો છે તે સારૂ થયું. હવે મારા પૂર્વભવના વેરની વસૂલાત કરીને હું આ જ મારા જન્મ રાને કૃતાર્થ કરી લઈશ.” જ આપ વિચારીને સુઢાઢદેવે ગંગાનદી-ઉતરવા નાવડામાં ભગવાન શ્રી મહાવીર જ સ્વામી સહિત અન્ય મુસાફરોથી ભરેલા નાવડાને મરણાંત ઉપસર્ગ કરવા માંડ્યો. ભયંકર રે સૂસવાટા મારતે વાયુ ફૂંકાવા લાગ્યો. ગંગા નદીમાં પ્રલયકાળના મોજા જેવા ખતરનાક છેઆવર્તી થવા લાગ્યા. ગંગા નદીના ઊંચે ઊંચે ઉછળતા મોજા સાથે નાવડી ફંગળાવા આ લાગી. કર્ણ વાર–નાવિક અને યાત્રિકના જીવ પડીકે બંધાઈ ગયા. જીવવાની હવે કે ૨ $ આશા ન હતી. આમથી તેમ મોજામાં ફંગોળાઈ રહેલી નાવીના શઢ ફાટી ગયા. લંગર છે ૨ બાંધવાના થાંભલા, તૂતકે તૂટી ગયા. યમરાજની જીભ જેવી નાવડીમાં રહેલા યાત્રિકે પિતાના મે તને ઘણા નજીકથી નિહાળી રહ્યાં હતાં. અધૂરામાં પૂર સુદાઢ દેવે ભયંકર છે
અટ્ટહાસ્ય અને કિકિયારીઓ કરી કરીને વાતાવરણમાં ભયને આંતક ફેલાવી દો. હવે છે છે તે જેટલું જીવ્યા એટલું લાભમાં જેવી દરેકની દશા હતી.
પિતાના પૂર્વ જનમના વૈરની વસૂલાત થઈ રહ્યાના સુદાઢ દેવને આનંદ થઈ જ રહ્યો હતો
બરાબર આવા જ સમયે. અચાનક જ કેઈ એક દેવે ભગવાન તથા યાત્રિકે છે $ સહિતની માખી નાવને ઊ ચકીને ગંગા નદીના કિનારે લાવી મૂકી. અને બીજા એક દેવે છે છે સુઢાઢ દેવ સાથે યુદ્ધ શરૂ કર્યું. આખરે યુદ્ધમાં પરાભવ થતાં સુઢાઢ દેવ પિતાના જ છે સ્થાને ચાલ્યો ગયો.
ના માંથી ઉતરીને લેકેએ ભગવાનનો ઉપકાર માન્યો કે-“આ મહર્ષિના પ્રભાવે 6 છે જ આપણે આ સમુદ્ર જેવી ગંગા નદીમાંથી પાર ઉતર્યા છીએ.” ૬ કંપલ અને શંબલ નામના બંને દેએ આવીને પ્રભુની ભકિતભાવ પૂર્વક પૂજા છે છ કરી. આ કંબલ શંબલ કેણ હતા?
એક શ્રેષ્ઠિના ઘરે પૂર્વના ગાઢ પરિચયના કારણે એક ગેવાળ કંબલ અને શંબલ જ નામના બે હૃષ્ટપુષ્ટ બળદો શ્રેષ્ઠિના અત્યંત ના પાડવા છતાં પણ બાંધીને ચાલ્યો ગયો હતે. હું
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૮૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણ કથાઓ વિશેષાંક છે - શ્રેષ્ઠિને ચતુષ્પ (પશુ) ન રાખવા તેવો અભિગ્રહ હ. પણ અતિ સ્નેહાળ આ ગેવાળે આ બળદોને પરાણે શ્રેષ્ઠિના ઘરે બાંધી ગયા હતા. શ્રેષ્ઠીને માથે હવે ઘમહું સંકટ હતું. પાળવા જાય તે અભિગ્રહ તૂટતો હતો અને છોડી મૂકે તે હં.કે ખેતરમાં જ જ તરે તેમ હતું. છતાં અનુપયોગી હોવા છતાં પણ શેઠે છેવટે તે બંનેનું પાલન કરવા ર જ માંડયું. આ બંને બળદે ભદ્ર પરિણમી હતા. એટલે જ જે વિસે શેઠ પૌષધ કરતા જ છે તે વિસે બંને બળદો પણ ઘાસ ચારે કે કશું ખાતા નહિ. આથી શેઠને મન તે બંને છે 2 પશુ મટીને સાધર્મિક બન્યા હતા. અને તેથી જ હવે તે પોતાના ઘર. સ્વજનની જ છે જેમજ શેઠ બંને બળદેનું પાલન કરતા હતા.
એક વખત નગરમાં વાહનો દોડાવવાની હરિફાઈ હતી. શેઠના કોઇ મિત્રે શેઠને છે છે પૂછ્યા વગર જ બંને બળદો લઈ જઈને ગાડામાં જોડ્યા અને દેડાવ્યા. તેઢાની આ ૨ અને ચાબૂટના ફટકા મારી મારીને વેગથી દેડાવવાથી તે મિત્ર હરિફાઈ જીતી ગયો. છે પણ પછી તે બળ શેઠના ખ્યાલમાં ન આવે તેમ જ પાછા મૂકી ગયો.
આખા દિવસના દડવાથી હાંફી ગયેલા, લોઢાની આરના ઘાથી શરીરમાં નીક- છે , છે છતા, લેહીથી પીડાતા, ચાબૂકના ફટકાના સેળથી શરીર ઉપર થથરતા રહેલા તે પણ ઈ બળદેને શેઠે ઘાસચારા નીર્યો પણ તે તેમણે ખાધે નહિ. શેઠે બળઢના શરીર સામે જ છે જોયું ત્યારે તેમને પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો અને ક્રોધથી--બોલ્યા કે ક પાપીયા- 2 ઓએ આ મારા પ્રાણથી પણ પ્યારા બળદેને મને પૂછયા વગર લઈ જઈને તેમની જ આ અવદશા કરી છે ?' સ્વજનોએ શેઠને મિત્રનો વૃત્તાંત કહ્યો. તે સાંભળીને શેઠને આ પિતાના સ્વજનને પીડા થઈ હોય તેવી પીડા પોતે પામ્યા. (છૂટા મૂકી દેવાથી ખેતરમાં પણ જોતરાવાથી જે નિર્મમ માં પડવાને હતું તેનાથી બચાવ્યા છતાં એક જ દિવસમાં છે પિતાના મિત્ર પિતાના પ્રાણપ્યારા બળદની અત્યંત ભૂંડી અવદશા કરી નાંખી હતી કે હું તે શેઠથી સહ્યું જતું ન હતું.)
શેઠે ઘાસચારે નર્યો તે તે તરફ બળદોએ જોયું પણ નહિ. આથી વિશિષ્ટ છે જ પકવાન પર્યું અને વહાલથી હાથ ફેરવી ખવરાવવા પ્રયત્ન કર્યો. પણ તે તરફ ૨ છે. પણ જ્યારે બંને બળદેએ જોયું નહિ ત્યારે શેઠે બંને બળોને ઉપવાસનું પચ્ચકખાણ છે
કરાવ્યું. પોતે પૌષધ સમયે ધર્મનું પુસ્તક વાંચતા ત્યારે આ બંને બળદો શાંતિથી જ સાંભળતા હતા. આ વાત શેઠના ધ્યાનમાં હતી. એટલે હવે બળોને ઉપવાસનું પચ- ઇ. કખાણ કરાવી અંતિમ આરાધના કરાવવા લાગ્યા. સંસારની સ્થિતિનું વર્ણન સંભ- ૨ બાવવા માંડયું. નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો. આખરે સમાધિપૂર્વક મૃત્યુ પામે છે
Page #282
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અ૪ ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
*ખલ અને 'ખલ નામના બંને બળદો વ્યતર નિકાયમાં દેવ થયા.
દેવ થતાંની સાથે ઉપયોગ સૂક્તા તેમને ગંગા નદીમાં પ્રભુ મહાવીર સ્વામી ઉપર મરણાંત કષ્ટ કરી રહેલ સુદૃઢ દેવને જોયો. અને તે જ ક્ષણે બીજા તમામ કાર્યા પડતા મૂકીને ગંગા નદીએ આવ્યા. એક દેવે સુઇઢ દેવ સાથે યુદ્ધ કરી તેને પરાજીત કર્યા. અને ખાજા દેવે આખી નાવડી ગંગા કિનારે લાવી મૂકી અને પછી બીજા દેવો પ્રભુની ભક્તિપૂર્વક પૂજા કરીને સ્વધામે ગયા
ભગવાન વિહાર કરતા કરતા અન્યત્ર પધાર્યા.
: ૨૮૧
પશુભત્વમાં ધર્મારાધન કરવાની ભાવનાના ધણી કમલ-શબલને હાર્દિક પ્રણામ. ( ત્રિષષ્ઠી શલાકા પુરૂષ ચરિત્ર)
45 શિયાળની નિર્જરા '
મથુરાના રાજા જિતશત્રુ કાલી નામની વેશ્યા પર માહિત થઇ ઠાલવૈશિષ્ઠ ન મે પુત્ર થયો.
પરણ્યા તેને
એકવાર રાત્રે તે સૂતા હતા, ત્યાં શિયાળના શબ્દ સાંભળ્યો. તે જાણીને પગથી ખંધાવી શિાળ પેાતાની પાસે મંગાવ્યું.
કુમાર ક્રીડા માટે શિયાળને વારવાર મારે છે અને શિયાળ ખી—ખી શબ્દ કહે છે તે ખી−રી શબ્દ સાંભળી કુમાર નિર ંતર મારે છે તેથી શિયાળ મરણ પામ્યું અને અકામ નિર્જરાથી મરી વ્યંતરદેવપણું પામ્યું.
ક્રીડામાં પરની પીડા નહીં જોનારા કેવા નિ ય હાય છે ?
એકવાર કાલવૈશિકે શુરૂ મુખથી ધર્મદેશના સાંભળી, પ્રતિષેધ પામી દીક્ષા લીધી. એકલવિહાર પ્રતિમા ધરે છે તેમને અર્શીની પીડા પણ દવાના નિયમ કર્યા. બહેને આહારમાં નૌષધ આપી દીધું પછી ખબર પડી અભિગ્રહ ભ’ગથી પશ્ચાતાપ કરી અનશન કર્યુ.
શિયાળ દેવ પૂર્વભવના વૈરથી ઉપસર્ગ કરે છે. શિયાળ બની ખી—ખી કરતા બચકાં ભરે છે.
અ'ની પીડા અને ઉપસર્ગ સહન કરી ૧૫ દિવસ અનશન પામી કેવલ મુનિ
મેક્ષે ગયા.
Page #283
--------------------------------------------------------------------------
________________
મુનિવાણીનો નાદ–શ્વાનોનું સંવેદન અહિંસકવૃત્તિનું આવેદન
-પૂ મુ. શ્રી હિતરત્ન વિ મ. ,
આજ જંબુદ્વિપના ભરતક્ષેત્રના મંડનભૂત દેવનગરીની રમણીયતાની તર્જન છે @ કરતુ, અનેક વન ઉદ્યાનથી સુશોભિત પટ્ટમીનીખંડ નામનું શ્રેષ્ઠ નગર હતું. આ છે જે નગરની ગલીમાં રાત્રીના સમયે ઘુવડ વગેરેને પ્રવેશ પણ દુષ્કર હતો કેમકે જ
એના મણિમય ભવનોના પ્રકાશની જળહળતી જ્યોતિને પ્રભાવ. ત્યાં અતિશ્ય શુરવીર ત્રિ
સૂરસેન નામને રાજા પ્રતાપશાળી, વૈભવી હતે. પણ જય વિજ્ય દ્વારા પ્રતાપરૂપી છે 2 વૃક્ષની વૃદ્ધિ એવી પમાડી હતી કે જેના પુષ્પ-ફળો તારાઓના બહાને આજે પણ છે તેની યથેગાથા ગાઈ રહ્યા હતા. તે સૂરસેન રાજવીને નિરુપમ રૂપલાવણ્યથી, શારીજ રિક સૌદર્યથી દેવકુમારને પણ જીતી લીધેલ એ સંગ્રામસૂર નામે કુમાર હતો. તે જ બાલ્યવયથી જ શિકારના વ્યસનમાં આસકત કુર સ્વભાવી સાથે શુરવીરતા
ગુણથી શુરની પંક્તિમાં પ્રથમ નંબરે હતો. અને શિકાર વિ. દ્વારા પોતાનો કાળ છે છે નિર્ગમન કરતો હતો. એકવાર પોતાની પ્રવૃત્તિને રૂચિકર, દેશી–પરદેશી કુર અને ૨ આ ઘાતકી પુરૂષને લઈને શિકાર કરવા જતો હતો. તે સમયે તેના પિતાએ તેને કહ્યું કે, છે છે “હે વત્સ ! તું શિકાર કરવા ન જા. નિરપરાધી જીવોને વધ કરવામાં પુરૂષાર્થ જ છે કે ? વળી રૌદ્રદુઃખ, વિટંબણાની અનુભૂતિના સ્થાનભૂત નરકગમનમાં કારણભૂત છે
શિકારને તું ત્યાગ કર. છે. પૂર્વકાલીન આપણા પ્રતાપી પુરૂષના યશરૂપી પ્રાસાને તારા કુકૃત્યરૂપે કાલિમાથી છે ૨ શા માટે મલિન બનાવે ? નીચ પુરૂષેચિત શિકારની આ કુટેવને છોડી દે. નહિતર જ મારા રાજ્યની બહાર ચાલી જા, ચાંડાલની જેમ તારૂં મુખ પણ મને ના બતાવીશ. કે તું મારી આંખ સામેથી ચાલ્યો જા જેથી તારૂં મુખ પણ જોવા ન મળે.
કેવી હતી આર્ય સંસ્કૃતિના ધર્મપ્રેમી રાજવીઓની અહિંસકવૃત્તિ અને તેની જ રક્ષા ખાતર સગા ઠીકરાને પણ દેશવટે દેવામાં પાછી પાની કરતા નહતા. જ પિતા વડે અપમાન પામેલો તે રાજકુમાર સંગ્રામસૂર નગરની બહાર પિતાની
મિત્રમંડળીની સાથે રહેવા લાગ્યો. અને નિત્યપ્રભાતે સૂર્યોદય થતાવેંત જ કુતરાઓને આ લઈને હરણિયાને શિકાર કરવા ચાલ્યો તે. સૂર્યનારાયણ પ્રગટ થતાં પ્રકાશકિરણે ઈ ફેલાવતા અંધકાર વિલય પામી જાય. પણ આ તે જાણે જીવનમાં પાપરૂપી અંધકારને જ જ પ્રવેશ કરવાની ઈચ્છવાળો જ ન હોય તેમ પ્રકાશસમયે કુફ કરવા નીકળી પડતા. ર.
Page #284
--------------------------------------------------------------------------
________________
: ૨૮૩
છે વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮–૧૦–૭ :
અરણમાં અશરણ્ય મૃગલાઓનો વધ કરી પિતાની આજીવિકાને કરતાં એક વાર કેઈ કાર્ય ઉપસ્થિત થતાં ગ્રામાંતર જવાનું થયું ત્યારે કુતરાઓને પોતાના રે, જ આશ્રિતને ભલામણપૂર્વક સેપી ચાલી નીકળ્યો. ૩. જાણે તેના જીવનમાંથી હિંસાને વિઢાય કરાવવાને માટે જ ન હોય ! અરે જ છે એના જીવનનું ટનગ પાઈટ જ ન હોય ! તેમ વિહાર કરતા-કરતાં તે અરણ્યમાં પણ
એક ચીઠ પૂવ ધર (શ્રુતકેવલી) અવધિજ્ઞાની શ્રી સિલધરાચાર્ય પધાર્યા. વસતિની છે યાચના કરી ત્યાં કુતરાઓની પાંજરાપોળ હતી ત્યાં નજીકમાં રહ્યા. જ્ઞાની મહાત્મા (ર હતા. કુતરા ની યોગ્યતા નિહાળી લીધી. સિદ્ધાંતના રહસ્યરૂપ પાઠો ભણવા લાગ્યા છે છે તથા શિષ્યોને પણ ભણાવવા લાગ્યા. . (૧) ખમિર સુખકજજે, જીવે નિહર્મુતિ જે મહાકાવા
હરિશ્ચન્દ્ર/વસંહ, દહતિ તે છારકજ િ
અહો આ લોકગર્ભિત અભયઢાનનો મહિમા કે અદભૂત આકર્ષાય છે. આ છે આ પાપી પુરૂ ક્ષણમાત્ર સુખ માટે જીવને વધને કરે છે. ખરેખર તેઓની ચેષ્ટા છું
ચંદનાકાષ્ટને છાર (રાખ) માટે બાળે છે. એક પછી એક અહિંસાભાવને જણાવતી રે , ગાથાઓને નાઠ વહી રહ્યો.
(૨) જે જીવદયારહિએ. મૂવ અનન કરે છહ ધર્મ છે આરૂહઈ છિન્નકણું, ખરભિન્નમુત્તમ મુ તુ છે છે જે મૃઢ ! જીવાથી રહિત દાન-શીલ વગેરે ધર્મને કરે છે ને ઉત્તમહાથીની . જ સવારીને છોડીને કણ છેરાયેલા ગધેડાની સવારીને કરે છે. (૩) જે જલહિબિંદુમાણું, જાણુઇ ગયણશ્મિ રિક પરિમાણું ,
સં અભયદાનપુણું, સંપુણું વણહ કહવિ છે છે જે સમુદ્રમાં રહેલ પાણીઓના બિંદુનું પરિમાણ કરી શકે, જે વળી આકાશમાં એ ટમટમતા તારલાઓની ગણના કરી શકે છે, તે પુરૂષ અભયદાનથી પ્રાપ્ત થતાં જ પુન્યના વર્ણન કરી શકે. ૬. આવા હિતકારી મનહર વચનને સાંભળી એકાગ્રચિત્તવાળા બનેલા કુતરાએ છે જાગૃત શૈતન્યવાળા આ પ્રમાણે વિચારવા લાગ્યા. ખરેખર ! ખેદની વાત છે કે અમે છેકેટલા મૂઢ છે એ કે પુન્ય પાપના વિપાકને જાણ શકતા નથી પરકાર્ય કરવામાં સજજ રે છે. બની પાપ કી અમે અમારા આત્માને શા માટે નરકાવટમાં નાંખીએ ? અહા !
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૮૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] પ્રાણી કથાએ વિશેષાંક
આ સ્વામીદ્વારા આપણને ખૂબ જ સુંદર હેવાયું. જીવ વધને નરકગ મીની-દ્દિપીકા સમાન જણાવી આપણા ઉપર મહાન ઉપકાર કર્યાં,
જુએ ? સાધુ સ્વાધ્યાય- મૂતિને પણ ચૈતન્યવંત ખનાવી દે. સ્વાધ્યાયના નાદે કુતરાઓના અંતઃનાક નીકળ્યેા. આજથી માંડીને જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી ક્યારેય અમે જીવવાદ ન કરીએ નરકાસ્ક્રિના પાતરૂપ ા પાપ કરવું નથી. આત્મા જાગૃત થઇ ગયો. ખરેખર સૂતેલાને જગાડવા માટે એક જ પળ ખસ છે. વધારાની જરૂર નથી. હિંસવૃત્તિવાળા કુતરા અહિંસક ભાવને ધારણ કરનારા થયા હવે સ'ગ્રામશુર ગ્રામાંતરથી પાછે આવી પાતાની શિકારના વ્યસનની પળને સંતાષવા કુતરાએ સાથે જંગલમાં ગયા. જ્યાં દૂર દૂર હરણિયાના ટોળાંને જુએ છે ત્યાં તેમના પર કુતરાઓને છેડે છે. મારા, પક્ડાના શબ્દો ઝેરથી ઉચ્ચરે છે. પણ આ શુ ? શબ્દની તાકાત પણ નાકામિયાબ ! અદ્ભૂત આશ્ચય નિહાળ્યુ. હિસકવૃત્તિવાળા કુતરા અહિંસવૃત્તિવાળા બની ગયા. કુતરાઓને એના શબ્દની જરાય અસર ન થઈ. એક ડગ પણ આગળ જતાં નથી ત્યાંને ત્યાં સ્થિર થઇ ગયા જાણે પૂતળાના જ કુતરા ન હેાય ? અથવા ચિત્રમાં આલેખિત ન હેાય ? તેવી સ્થિતિમાં રહેલા જોયા. તે વખતે સંગ્રામથુર કુતરાના રખેવાળને પૂછે છે ? કેમ ત્યારે રખેવાળ કહે છે કે અમે વિશેષ તે કાંઇ જાણતા નથી પણ આ હતા ત્યાં નજીકમાં મુનિએ થાડા દિવસ માટે રહ્યા હતા. તેએ શાસ્ત્ર ભણી રહ્યા હતા. તેઓના વચના સાંભળવાથી આ પરિણામવાળાના થયેલા દેખાય છે.
રહ્યા
આમ થયું ? કુતરાઅે. જ્યાં પ્રતિક્ષણ યાપુ
કુતરાએ
કે અહા ! અહા ! કેવા છે મહાત્મા પ્રતિબંધ પામ્યા. જ્યાં નરેશમાં પશુ સુધી મેાજ માણી રહ્યો છું. તે વારે તે ડતા કહે છે. હું શ્વાના ? જેમના વચનાથી મને પણ લઇ જાએ।.
જીવદયાના
રખેવાળના વચને સાંભળી જાગૃત ચૈતન્યવાળા કુમાર પણ વિચ.રવા લાગ્યા પુરૂષોના મહિમા. જેમના વચનથી પશુએ પણ જેવાં હુ. નિરપરાધી જીવાને મારવામાં આજ કુતરાને પંપાળતા-૫ પાળતા તેની પીઠ થાબપ્રતિબેાધ પામ્યા છે તે સુરિશેખર પાસે
વ્યથાથી ક્ષુબ્ધ થયેલા તેમનાં પગલાંને જ્યાં રહેલા છે ત્યાં લાવી ઉભા રહે છે.
માલિકની આવા પ્રકારની સાનુકુળ આજ્ઞાને પામી, તેમજ ઉપકારીના વિરહ સુંઘતા ઠં આ ગુરૂભગવત અમુદાય સાથે પૂજાપકારી મહિષ એના ચરણા ચાટતા
Page #286
--------------------------------------------------------------------------
________________
૨ વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ : દિ ઉભા રહે છે. હાથ જોડી પ્રણામ કરે છે. જુઓ કેવો છે મનીન્દ્ર શાસનના ગુરૂ છે ી ભગવંતના વચનને પ્રભાવ ?
કુમાર પણ કૌતુક જોવાની ઇચ્છાવાળો તેમની પાછળ પાછળ, તીર-કામઠાધારી છે છેઅનેક સુભટોથી પરિવારે આચાર્ય ભગવંતની પાસે આવે છે. પ્રણામપૂર્વક, ધર્મમાં છે. થઇ ઉત્પન્ન થયેલી શ્રદ્ધાવાળે આ પ્રમાણે વિનવે છે.
હે ભગવંત ! મારા જેવા નાસ્તિકને ઉદ્ધાર કરે. તે અવસરે પૂ. આ. ભગવંત ચીપૂર્વધર, અવધિજ્ઞાની કુમારની આગળ ધર્મના રહસ્યને જણાવે છે. અઢારદેષથી
રહિત દેવની ઉપાસના કર. વળી પરમાત્માની આજ્ઞામાં રત, તૃણ અને મણિને ષ્ટ્ર સમાન માનનાર સુસાધુ ભગવંતોને ગુરૂ તરીકે સ્વીકાર જીવદયાથી રમ્ય, કેવલીભગવંત છે
પ્રરૂપિત ધર્મને તું આરાધ. આ ત્રણ રનોને તું સદા માટે સેવ જ્યારે ભૂતકાળમાં અને જ અનંત અરિત થઈ ગયા. વર્તમાનમાં પ્રત્યુત્પન્ન છે. અને ભવિષ્યકાળમાં જે ૪ છે અનંત થવાના છે તે સર્વે આ પ્રમાણે કહે છે, પ્રરૂપણ કરે છે. ભાખે છે કે સર્વે છે હું પ્રાણીઓ, સર્વે જીવ, સર્વે સ હણવા ગ્ય નથી, ગ્રહણ કરવા યોગ્ય નથી એ છે પીડા પમાડવાની યોગ્ય નથીઆ પ્રમાણે મૌનીન્દ્રશાસનમાં પ્રવેઠન કરાયેલ છે.
કિ તાએ પઢિયાએ, પયડીએ પલાલભૈયાએ
નસ્થિત્તિયં ન નાય, પરસ્સ પીડા ન કાયવ્વા છે
નિઃસાર અર્થ વગરના સેંકડો પદો ભણવા વડે શું ? જેને અહીં તૃણની છે 8 ઉપમા આપવામાં આવી છે. પરંતુ તે પણ એકદેશીય હાય અધુરી ગણાય કારણ છે છે તૃણમાંથી પણ ગાય દૂધને પેઢા કરે છે. જ્યારે સિદ્ધાંતના સેંકડો પદે સ્વાધ્યાય
કરવા છતાં પણ જેના દ્વારા પરને પીડા ન કરવી જોઈએ એટલું પણ નથી સમજાયું છે તે ભણવા છતાં પણ ભુલાવામાં પડ્યા જ ગણાય.
આમ ઉત્તમ ઉપદેશના રહસ્યને ચિત્તમાં અવધારણ કરી જેને આ સંસારને છે ભય લાગ્યો છે તેવો કુમાર નિરતિચાર સમ્યફવનને ગ્રહણ કરે છે. અને શ્રાવકે ચિત આ વ્રતના સ્વીકારમાં પહેલે થુલ પ્રાણાતિપાત વિરમણવ્રતમાં નિરપરાધી હાલતા-ચાલતા છે છે જેને મારવાની બુદ્ધિથી નિરપેક્ષપણે હું નહિ મારું એવો દઢ સંક૯પ કરે છે. એ છે આનંદની અનુભૂતિ કરે છે ? પછી તે કુમાર ઉપકારી ગુરૂદેવને નમસ્કાર કરી પિતાને આ
સ્થાને જાય છે. * પિતાને દુર્ગતિમાં જતાં અટકાવી દેનાર તે ઉપકારી ધાનેને પણ તે ભાવથી છે ૨ નમન કરે છે. તેમને બંધનમાંથી મુકત બનાવી પિતાના સાધર્મિક તરીકે તેમની
Page #287
--------------------------------------------------------------------------
________________
$ ૨૮૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણકથા વિશેષાંક . સંપૂર્ણ કાળજી લે છે. ધર્મમાં તત્પર એવા તે સહુને સુખપૂર્વક કાળ પસાર થઈ ર રહ્યો છે.
આ સમાચાર મહારાજા સૂરસેનને મળતાં તેમણે રાજકુમારને સન્માનપૂર્વક છે છે બોલાવી યુવરાજપદે સ્થાપે. આ કથાનક હજુ આગળ ચાલે છે. “
સવ૨ સપ્તતિ” ગ્રંથમાં છ યતના દ્વાર અંતર્ગત પ્રથમ-દ્વીતિય “યતના” ના સંદ્ધાંતને જ દૃષ્ટાંતદ્વારા દૃઢ કરવામાં આવ્યો છે. તેમાં આગળ જતાં સ્વીકારેલા સમ્યક વની પરીક્ષા છે યુવરાજ બનેલા સંગ્રામસૂરની કઈ રીતે થાય છે તેનો સવિસ્તાર અધિકાર વર્ણવવામાં
આવેલ છે. પણ આપણે તો અહીં પશુઓ પણ . “પરમ” કઈ રીતે બને છે તે જ છે જ પ્રયોજન છે.
- જૈન શાસનની અજિ મહાનતા છે કે માનવમાંથી પશુ બનેલાને પણ પરમ છે છે પઢને મુસાફર સહજમાં બનાવી દે છે. આ જ શાસનને પામી ચંડકૌશિક સર્ષ પણ છે પશ મટી દેવ બને ને ? શું બલકંબલ બને બળદ મરી દેવ બન્યા ને ? કમઠોગીના છે
બળાએલા કાષ્ઠમાં બળતો સાપ મરી ધરણેન્દ્ર દેવ બન્યો. - શ્રી પાર્શ્વ પ્રભુનો આતમાં મરૂભૂતિના ભવમાં જરા થા ખાઈ ગય. ગબડ, જ રે પહોંચ્યા હાથીનાં ભાવમાં પણ પુન્યaો મળી ગયો મુનિવર, પામ્યા સમીત, ગ્રહણ
ક્ય તે, સૂકા પાંઢડા જ ખાતા, સૂર્યના તાપમાં તપેલું જ પાણી પીવું, નીચે છે જોઈને ચાલવું, બેસવું હોય ત્યારે મારી કાયા, જેટલી જગ્યાને નીચી નજરે બરાબર જોઈને પછી જ બેસવું વિગેરે નિયમ કર્યા.
આ અને આવા અનેક સમ્યગૂઠન ગુણને પામેલા પશુએ આપણને ઘણું ઘણું જ કહી જાય છે. જે તે વાત આપણુ બહેરા કાને અથડાય તે આપણું જીવન પણ ધન્ય દર બની જાય.
હે માનવ ! જરા સાંભળ, કમેં ફટકાવેલી સજાને અમે નીચે મેંઢ સહન કરીએ છે જ છીએ. તમને મળ્યું છે ઉંચુ મેં ધારે તે કર્મોની સામે બળવો પોકારી શકે છે. કિ હે ભાગ્યશાળીઓ ! જરા ચેતે અમે પણ તમારી જેમ ખાવા-પીવામાં. એશ- જિ. છે. આરામમાં ગળાબૂડ ડુબેલા હતા. તેથી જ આ કર્મોની કડવાશ અનુભવીએ છીએ. વિ.
તમને મળ્યો છેઉત્તમ માનવને ભવ. તેમાં ધારે તેટલી અમૃતની મિઠાશ માણી શકે છે દિ તેમ છે ? બને, સાવધ, કમેને કહી દે હવે તારૂં કહ્યું મારે કરવું નથી મારા કહ્યા છે ત્ર પ્રમાણે તારે ચાલવું, પડશે. બસ! કર્મોની સાથે જંગ શરૂ ધર્મ તમારામાં પેડા થઈ જશે૪
અંતમાં મુનિવાણીને નાકુતરાએ પામ્યા સંવેઢન-અહિંસઠવૃત્તિનું આવેદન- કે પરમતત્વનું પ્રવેઢન.
૨૦૫૩ ભા. વ. ૨ -. નવા ડીસા જ ગુરૂ રામચરણરેણુ મુનિ હિતરત્ન વિ.
Page #288
--------------------------------------------------------------------------
________________
5
શ્રી સિધ્ધવડ
અને
પોપટ ' છે.
–શ્રી ધર્મશાસન છે
અને...
મારી માતા વર્ષોથી એકપત્ર માટે ઝંખતી હતી પણ પુત્રીના જન્મથી તેમની જ એ આશાએ ભાંગી પડતી. મૃત્યુ પહેલા પૌત્રનું મુખ જેવાની ભાવનાથી તે જીવન ટકાવી છે રાખતા હતા (ખરેખર સંસારનો મેહ દુત્યાજ્ય છે.) ચાર વર્ષ પછી આશાએાનું છે કિરણ દેખાયું અને માતાજીનું હઢય નાચી ઉઠયું. પર્યુષણ મહાપર્વમાં પૂજા અને આ વ્યાખ્યાન પછી આનંદ ઉત્સવ અંગે કુટુંબના આપ્તજનેને બેલાવીને માતાજીએ કહ્યું છે જ પરમાત્માએ મારી પ્રાર્થના સાંભળી છે. મારી છેલ્લી ઈચ્છા જરૂર પૂરી કરશે તે મારું છે છે જીવન સાથે પણ થઈ જશે. તમને બધાને સુખી જોઈને મારે આત્મા આનંઢ અનુભવે છ 2 છે. મારી ઈ છા તે તે મારા લાલ પત્રનું નામ અત્યારથી જ નકકી કરવાની તાલાવેલી છે જાગી છે. હું તેના મુખારવિંદને જોઈશ ત્યારે ખરી પણ નામ તે નકકી જ કરી લઉં.
કુટુંબીજને તો વૃદ્ધ માતાની આવી આશ્ચર્યજનક વાતથી વિસ્મિત થયા કોઈ છે શું બોલે? પણ એક દસ વર્ષની બાલિકા બધાની વચ્ચેથી આગળ આવીને માતાજીના છે. ખેાળામાં બેબી ગઈ અને કહેવા લાગી.
અમ્માજી એક સોનાની સીડી બનાવરાવી તેના ઉપર તમારે ચઢવાનું તે સીડી છે દાનમાં આપ અને મિષ્ટ ભજન કરી અમને બધાને જમાડવાના બિરાદરીમાં (પરિ. ૩ % વારમાં) લાડવા વહેંચાયા અને દેરાસરમાં પૂજા ભણાવવાની આપણે શ્રી સિદ્ધાચલજી છે
હમણાં જ જઈ આવ્યા તેની યાદમાં પુત્રનું નામ સિદ્ધાચલજી ઉપરથી જ પાડવું. જ છ બધા આ બાલિકાની વાત સાંભળીને મુગ્ધ બની ગયા. મારી સૂચના પ્રમાણે છે “સિદ્ધરાજ કુમાર નામ રાખવાનું નક્કી થયું.
ઈ. રા. ૧૯૦૮ માં હું મુંબઈમાં સમેતશિખરજીને મુકદ્મામાં રોકાયેલ હતે છે જી અને પુત્ર જન્મના આનંઢાયક સમાચાર મલ્યા મારી માતાના હર્ષનો પાર નહિ હોય તો છે તેમની પ્રાર્થના ફળી દસ દિવસે હું જયપુર પહોંચ્યો અને બાળકને ખોળામાં લીધો છે છે કે તરત જ અત્યંત રડવા લાગ્યો અને અમારા બધા જ પ્રયત્ન નિષ્ફળ ગયા મારી ? માતાએ કોઈ સ્તવન ગાવાની સૂચના કરી અને સ્તવન લલકાર્યું.
કયું ન ભયે હમ મર... વિમલગિરિ કર્યું ન ભયે હમ મેર સિદ્ધવડ રાયણ રૂબકી શાખા... ઝુલત કરત કેર. વિમલ...
Page #289
--------------------------------------------------------------------------
________________
૨ ૨૮૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણ કથાઓ વિશેષાંક : સિદ્ધવડનું નામ બાળકને કાને પડતાં જ બાળક રડતે બિલકુલ બંધ થઈ ગયા. આ છે અને બહુ જ ધ્યાનપૂર્વક આખું સ્તવન સાંભળવા તલ્લીન બની ગયે. અગ્યાર દિવસના જ બાળકની આંખમાં અને મુખારવિંદમાં, હૃદયમાં અને મનમાં આ સ્તવને એવી ઉમી છે. કે જગાડી કે જ્યારે ત્યારે બાળક અસ્વસ્થ જણાય કે તુરત જ આ મધુર સ્તવન સંભ છે લાવીએ કે તુરત જ બાળક સ્વસ્થ બની જાય.
સિદ્ધરાજ ત્રણ વર્ષનો થયે. એક દિવસ તેના કાકી સાથે વાલકેશ્વર મુંબઈ જ શ્રી આદીશ્વર દાઢાના દર્શન કરવા ગયો ત્યારે મૂળનાયકજીની પ્રતિમા જોઇ સિધ્ધરાજ છે તુરત બેલી ઉઠયે શ્રી આદીશ્વર ઢાઢાની પેલી પ્રતિમા આ પ્રતિમાજી કરત, મોટી હતી.
સના કાકી ? તું ક્યા આદીશ્વર દાઢાની વાત કરે છે? સિદ્ધરાજ : સિદ્ધવડના આદીશ્વર દાઢા. સેના કાઠી : તું તે ક્યાંથી જાણે? સિદ્ધરાજ : મેં તે પ્રતિમાની પૂજા કરી છે. સેના કાકી : ખોટું બોલે છે? તારા જન્મ પછી આપણે સિદ્ધાય. ક્યાં ગયા ,
જ છીએ ? સિદ્ધરાજ : હું સાચું જ બેસું છું મેં પૂજા કરી જ છે. સોના કાઠી ઃ તે ભગવાનની પૂજા કરી છે કે ? સ્વપ્નામાં જોયા છે? સિદ્ધરાજ : મેં પૂજા કરી છે. સના કાકી ? તે કેવી રીતે બને? બોલ બેટા તે ક્યારે પૂજા કરી ? સિદ્ધરાજ : પહેલા. સેના રાકી : એ કેવી રીતે ? સિદ્ધરાજ : પૂર્વભવમાં હું પોપટ હતે. સેના કાઠી : તે વખતે તું ક્યાં રહેતું હતું? સિદ્ધરાજ : સિદ્ધવડમાં.
આ આશ્ચર્યજનક વાત હાઈ. મન તે ઝડપી સ્વીકારવા તૈયાર ન હતું છતાં છે જયારે સિદ્ધરાજ વારંવાર સિદ્ધાચલની વાત કરતા તેથી તે ખોટું બે લે છે તેમ જ જ માનવાને કઈ કારણ ન હતું તે વારંવાર સિદ્ધાચલજી જવા માટે હઠ લે અને ૨ આ સિદ્ધગિરિમાં વાપરવા માટે તે થોડા પૈસા ભેગા કરવા લાગ્યો.
ઈ. સં. ૧૯૧૨ના જાન્યુઆરીમાં અમે બધા પાલીતાણુ આવ્યા. સોનગઢથી
Page #290
--------------------------------------------------------------------------
________________
. વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮–૧૦–૯૭ :
: ૨૮૯ કે જ ગિરિવરના શિખરો જોતાં જ બાળક ઉત્સાહથી બોલી ઉઠયો કે જૂએ સિદ્ધાચલ દેખાય છે હું અને તુરત જ ગિરિવરને નમન કર્યું. અને કહેવા લાગ્યો કે જુએ! જુએકાકા છે પેલો કાળ પત દેખાય છે તે જ સિદ્ધગિરિ છે. હવે જલ્દી ઉપર જવાય તો કેવું સારૂં.
પાલીતાણા આવ્યા. અને બીજે જ દિવસે યાત્રા માટે ગયા મારી અશક્તિને છે લીધે હું ફળ માં બેઠા મેં કુમારને કહ્યું બેટા ચાલ ડેળીમાં બેસીજા પણ તે ન બેઠો છે ( અને મારા ભાઈની આંગળી પકડીને ચાલવા લાગ્યો.
રસ્તામાં છોકરાઓને તેડીને ઉપર લઈ જનારી બહેનોએ કહ્યુંઃ આ બેટા તેડી છે જ લઉં તે ના પાડી અને એકપણ વિશ્રામ વિના આનંદથી કુમાર ઉપર ચડી ગયો. ૪ છે તેની ભાવનાથી તેને માટે પહેલી પક્ષાલ પૂજા-અંજનપૂજા–કેસરપૂજા આદિનું ઘી બોલી છે ત્ર તેની પૂજા કરવી. પૂજા કરતાં કરતાં તેને આનંદ એકમ અનુપમ હતું, અમે ચૈત્ય- ૪ છે વંદન કરવા પઠા. ત્યારે તે કાઉસગ્નમાં બેઠો હોય તેમ તે બેસી ગયો અને ધ્યાનમાં જો માં બેસી ગયો. પદ યાત્રા કરીને તે અત્યંત આનંદીત બની જતો હંમેશા યાત્રાએ આવવાને તેણે છે ( વિચાર અમારા આગળ રજુ કર્યો. અને યાત્રા કરીને એક-બે વાગે તે નાનો ચાર છ વર્ષનો બાળક નીચે જમતો ગિરિરાજ ઉપર તો પાણી સુદ્ધા લેતે નહિ. (આવા બાળ
કની આવી મકકમતા જોઇને શું આપણે એટલું પણ નક્કી ન કરી શકીએ કે ગિરિરાજ છે ઉપર કેઈપણ ચીજ–વસ્તુ ખાવી પીવી નહિ ખરેખર ગિરિવર ઉપર દહીં-દૂધ આઢિ છે કઈ પણ વસ્તુ ખાવી તે ગિરિવરની ભયંકર આશાતના છે અને યાત્રા તેની નિષ્ફળ છે જાય છે.)
સિદ્ધવડ–તેનું પ્રિય સ્થાન જેવાનું તેને ખૂબ જ મન હતું અને એક દિવસ ની છે દાદાની યાત્રા કરીને અમે સિદ્ધવડ પાસે ગયા. ત્યાં તેણે જે વૃક્ષ ઉપર પૂર્વભવમાં છે રે વસતે હતું તે વૃક્ષ તેણે બતાવ્યું. અને અમારા બધાના આશ્ચર્ય વચ્ચે તે વખતે છે ત્યાં રહેલા પૂ. મુનિરાજ શ્રી મેહનવિજયજી મ. સા. પૂછયું કે આ સિદ્ધવડમાંથી પણ છે. બીજી કઈ જગ્યાએ નહિ પણ જયપુરમાં ઢઢ્ઢાજીને ત્યાં જ તે જન્મ લેવાનું કેમ પસંદ છે ર કર્યું? આના જવાબમાં તે બાળકે મારા તરફ ફરીને જણાવ્યું કે જ્યારે તમે અને આ ઈ માતા અહિં ર. યાત્રા કરવા આવ્યા ત્યારે માતાએ મને જોઈને પૂછયું કે પોપટ...પોપટ. છે જ તું મારે ત્યાં આવીશ. ત્યારે મેં ચાંચ હલાવીને હા પાડી હતી તે વખતે મેં તેમને આ છે ત્યાં જવાની ભાવના વ્યક્ત કરેલી.
પૂ. પ્રશાંતમૂર્તિથી કપૂર વિ. મ. સા., પૂ મુ. શ્રી હંસ વિ. મ. સા., પૂ.
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૯૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) પ્રાણ કથા વિશેષાંક આ મુ. શ્રી મોહન વિ. મ. સા.એ બાળકની બધી વાત જાણી તથા બાળક સાથે વાતો છે કરીને જણાવ્યું કે ખરેખર આ બાળકને જાતિસ્મરણ જ્ઞાન થયું છે.
હજારો યાત્રાળુઓ આ બાળકને જોવા આવતા. ,
કેવી અદભૂત સત્યકથા કેવો એ તારણહાર ગિરિરાજને મહિમા એક પોપટ છે જેવું પક્ષી પણ ભાવથી એકાઢ-બે વખત પૂજા કરી ને તેને ધ્યાનના પ્રભાવે મનુષ્ય- છે. જન્મ પામી જાતિસ્મરણ જ્ઞાન થયું. અને એ તારણહાર ગિરિવરના દર્શન-વંદન- જ
પૂજનની તાલાવેલી જાગી ખરેખર આવા સર્વવિશ્વમાં અજોડ ગિરિવરને. ભાવપૂર્વક કે છે આશાતના રહિત જાત્રા કરવાથી આપણા અનંતા પાપ ધોવાઈ જાય છે.
(શ્રી શત્રુંજય સોરભ પૃ. ૭)
ફેન ૬૭૧૪૫૦૫ ૨ જુનું તે સેનું” શ્રી જિનેન્દ્ર ભકિતના સંગીત માટે જૈન ગાયક છે મનુભાઈ પાટણવાલા એન્ડ પાર્ટી
૧૪૫ ડી-અરૂણા નિવાસ, અરવી કોલેની, એસ. વી. રોડ, ઈલા,
વીલેપારલે (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૧૬
છે દરેક મેટા પૂજન માટે વિધિકારકે અમારે સંગીત સાથે ચાહતા હેય છે.
Page #292
--------------------------------------------------------------------------
________________
વિભંગાની વારણની વફાદારી જ
– ગુણ રાગી –
છે આ અવસર્પિણી કાળમાં શ્રી ચેટક મહારાજા અને તેમના જ ઢૌહિત્ર કૃણિક વચ્ચે ૨ થયેલ ભયંકર યુદ્ધના પ્રસંગની આ વાત છે. પ્રસંગ ઘણે નાનો છે પણ વિચારશીલ દિ આત્માઓને વફાઢારીને બોધપાઠ આપે તેવે છે.
કૃણિક ચેટકરાજાની નગરીને રૂંધીને રહેલો છે. તે વખતે જ રાત્રિના સેચનક છે હાથી ઉપર ચડીને હલવિહલ કૃણિકના સૈન્યમાં આવીને સૈન્યનો નાશ કરવા લાગ્યા. છે કારણ કે એ સેચનક હાથી સ્વપ્ન હાથીની જેમ કેઈથી મારી કે પકડી શકાતો ન 0 હતું. તેથી રાત્રિના સમયે અચાનક આવી, હલે કરી ઘણા સૈન્યને વિનાશ કરી છે છે હલ વિહ૯. કુશળક્ષેત્ર પાછા ચાલ્યા જતા હતા.
આઈ. અકળાયેલા કૃણિકે પિતાના મંત્રીઓને કહ્યું કે, આ હલ વિહલે છે જ આપણું આખા સૈન્યને વિલુપ્ત કરી નાંખ્યું છે તો તેઓને જીતવાનો કેઈ ઉપાય છે? આ છે મંત્રીઓએ વિચારીને કહ્યું કે, જ્યાં સુધી એ નરહસ્તી હલ્લ વિહલ સેચનક હાથી ( ઉપર બેસીને આવે છે, ત્યાં સુધી તેઓ કેહનાથી પણ જીતી શકાશે નહિ, માટે છે છે આપણે એ વારણ-હાથીને જ વધ કરવાની જરૂર છે. તેથી તેના આવવાના માર્ગમાં જ કે એક ખાઈ કરી, તેમાં ખેરના અંગારા સંપૂર્ણ ભરો અને તેની ઉપર આચ્છાન કરી જ $ લઈ તેને પુલની જેમ ખબર ન પડે તેમ કરે. પછી સેચનક વેગથી દેડતે આવશે, તે છે એટલે તેમાં પડીને મરી જશે. કૃણિકે પણ મંગિઓની સલાહ પ્રમાણે તરત જ ખેરના જ જ અંગારાથી ભરેલી એવી ખાઈ તેના આવવાના માર્ગમાં કરાવી અને તેની ઉપર જ છે. આચ્છાઢન પણ કરી લીધું,
હવે હલ વિહલ પોતાના વિજયથી ગતિ થઈ સેચનક હાથી ઉપર બેસીને જ ( રોજની જેમ કૂણિકના સૈન્યને વિનાશ કરવા વિશાળામાંથી મસ્તીથી નીકળ્યા. માર્ગમાં ર. છે પેલી અંગારાવાળી ખાઈ આવી એટલે તરત જ તેની રચનાને સેચનક વિર્ભાગજ્ઞાનથી જાણી ગયે. તેથી તે કાંઠા ઉપર જ ઊભો રહ્યો. આ બેએ તેને ચલાવવાને ઘણે પ્રયત્ન છે
કરવા છતાં તે એક ડગલું પણ ચાલે નહિ. ર. ત્યારે તે હલ વિહલે તે સેચનક હાથીને તિરસ્કાર કરતાં ઉપાલંભભર્યો વચ- 2 છે નમાં કહ્યું “અરે સેચનક ! તું અત્યારે ખરેખરો પશુ થયે, તેથી જ આ વખતે રણમાં જ
જવાને કાયર થઈને ઊભો રહ્યો છે. તારે માટે તે અમે વિદેશગમન અને બંધુનો ત્યાગ
Page #293
--------------------------------------------------------------------------
________________
૪
૨૯૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક
કર્યો, તેમ તારે જ માટે અમે આર્ય ચેટકને આવા દુર્થ સનમાં નાંખ્યો. જે પોતાના ૨ સ્વામી ઉપર સઢા ભક્ત રહે તેવા પ્રાણીને પષ તે શ્રેષ્ઠ છે, પણ તારા જેવાને જ છે પોષવો યોગ્ય નથી, કે જે પિતાના પ્રાણને વહાલા કરીને સ્વામિના કાર્યની ઉપેક્ષા છે જ કરે છે. આવાં તિરસ્કારનાં વચન સાંભળી પોતાના આત્માને ભ્રષ્ટ માનતા સેચનક ૬િ હાથીએ બળાત્કારે હલ્લવિહલ્લને પિતાની પીઠ ઉપરથી નીચે ઉતારી નાખ્યા અને પોતે છે તે અંગારાની ખાઈમાં પડીને પૃપાપાત કર્યો અને તત્કાળ મૃત્યુ પામી તે ગજેન્દ્ર પહેલી જ છે નરકમાં ઉત્પન્ન થયો.
આ પ્રસંગ ઉપરથી એટલો જ બોધ લેવો છે કે, પોતાના સ્વામીના પ્રાણ છે દિ બચાવવા પોતે પિતાના પ્રાણ આપી દીધા અને સ્વામિ ભક્તિને આદર્શ રજુ કર્યો છે છે તે શાસનને પામેલા આપણે સૌ જે શાસનના સાચા વફાઢાર સેવક બનીએ, નિમકઆ હલાલ સેવક બનીએ પણ નિમકહરામ તે ન જ બનીએ તે ય આ કાળમાં આપણું ડિ જ કલ્યાણ સુનિશ્ચિત છે. શાસનને બેવફા બનીશું તે આપણું ભાવિ ભયંકર અંધકારમય છે આ છે તેમાં દિવાકર પણ કામ નહિ આવે. શાસનની સેવાને જ વેષ લઈને બેઠેલાઓએ છે છે તે આ પ્રસંગને હૈયામાં અંકિત કરી, પોતાની ફરજમાં જરાપણ ઊન ઉતરાય છે છે તેની કાળજી રાખવાની ખૂબ જ જરૂર છે. સૌ પુણ્યાત્માએ શાસનની સાચી વફાઢારી છું જ કેળવી, શાસનાના સાચા અનુરાગી સેવક બની આન્નતિના સોપાન પામો તે જ છે ત્ર મંગલ કામના...
નિલેશ ગાલા છસરાવાલા ? ફોટોગ્રાફીના ક્ષેત્રે હવે એક કઢમ આગળ શાંદલાવિધિ કે લગ્ન પ્રસંગ * જન્મ દિવસ અથવા કેઈપણ પ્રસંગે
આપ અમને બોલાવે ! વિડીયો શુટીંગ : કલર ફેરાફી કટ લેમીનેશન
* ગાલા વિડિયે ક્રાફટ ઓફીસ : વી. એન. પવાર ચાલ, દેવીપાડાની સામે, હાઈ–વે પાસે,
બોરીવલી (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૦૬૬ જ રહેઠાણ : ૧૨, લક્ષમી નિવાસ, કાર્ટર રોડ નં. ૩, અંબાજી માતાના મંદિર સામે, છે બોરીવલી (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૬ ફેન-૮૦૬૪૧૧૦, ૪૦૬૦૬૪૪
Page #294
--------------------------------------------------------------------------
________________
છે
પ
સંગ તેવો રંગ [બે પિપટ]
–શ્રી રાજુભાઈ પંડિત
એ જંગલ હતું. હરિયાળી લીલી વનસ્પતિ–ઉગ્યા એ જંગલમાં જાણે લીલા છે રંગની શેતરંજ પાથરેલી હતી. ઘટાઢાર વૃક્ષેના ડગલે પગલે થતાં દર્શન મનને આનંદથી ભરી દેતું હતું. નાના-નાના પર્વતેમાંથી વહેતા ઝરણા ખળખળ અવાજ કરીને , જંગલની રમણીયતામાં વધારે કરતા હતા. નજીકના નાનકડા સરોવરમાં કમળ ખીલી છે ખીલીને બૂભર્યા વાતાવરણને ઊભુ કરતા હતા.
આવા વન-જંગલના પર્વત ઉપરના એક ઘટાઢાર વૃક્ષમાં એક મેના-પટનું ઇ યુગલ વસતુ હતું. જંગલના વૃક્ષોના ફળને આહાર કરીને તે આનંદના દિવસે છે વિતાવતા હતા.
એક વખત સારિકા=મેના ગર્ભવતી બની. સમય જતાં તેણે બે બચ્ચાને જન્મ - આપ્યું. જન્મેલા બચ્ચાઓને મેન રેજે ખાવાનું શોધી લાવી પોતાની ચાંચથી તે જ
આહાર પચે બનાવીને બચાઓને ખવરાવ્યા કરે છે. આમ મેના બંને બચ્ચાઓને ઇ. આહાર કરા-કરાવીને ઉછેરતી હતી.
કિવર જતાં બચ્ચાઓ મોટા થવા લાગ્યા. થોડીક અમથી પાંખ આવતા ઉડવાના જન્મજાત સંસ્કારથી ઉડવા માંડયા. પણ બહુ ઊંચે ઊડી શકતા ન હતા. આથી પણ ઝાડ ઉપરથી નીચેના ભાગમાં ઊડી ઊડીને પડી જતાં. તેથી પિપટ કે મેના પિતાની છે છે ચાંચમાં તે બંનેને ભરાવીને પાછા માળામાં મૂકી દેતા.
એક દિવસની વાત છે. થોડા વધુ મોટા થયેલા બંને બચ્ચાઓ છેડેક દૂર સુધી રે જ ઉડી ગયા. પણ આખરે વધુ ઊંચે ન જઈ શકવાથી પોતાના માળાથી દૂર લોકેના જ દિ જવા આવવાના રસ્તા ઉપર બંને પડી ગયા. ઊંચે ઉડવાની કોશિશ કરી છતાં તે વધુ છે આ ઉંચે ઉડી ના શક્યા.
બીજી તરફ મેના-પોપટ પોતાના બચ્ચાને શોધવા આમ તેમ જોવા લાગ્યા. ૨ આ પણ બચ્ચાને કયાંય પત્ત ના મલ્યો. આથી તેમણે અવાજ કરી કરીને આખું જંગલ છે ૬ ગજવી મૂકહ્યું. પોતાના માતા-પિતા એવા એવા મેના-પોપટનો અવાજ સાંભળીને આ આ નાનકડા બચ્ચાં સામે જવાબ આપવા લાગ્યા. પણ તેમનો નાનકડો અવાજ મેના-પોપટ $ જ સુધી પહોંચી ના શકયો.
આખ... તે રસ્તેથી પસાર થતા તાપસીનું એક છંદ આ બચ્ચાને જોઈ ગયું છે
Page #295
--------------------------------------------------------------------------
________________
૨ ૨૯૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) પ્રાણ કથા વિશેષાંક છે જ એક તાપસે નજરે ચડેલા એક બચ્ચાને ઉઠાવી લીધુ. અને પોતાના ત પાશ્રમમાં લઈ છે જઈ તેનું પાલન કરવા લાગ્યા. 'હવે બીજી બચ્ચું પોતાના ભાંડ જેવા બચ્ચાને ક્યાંય ન જે ઘણું આકુળ- ટિ
વ્યાકુળ બન્યું. ગભરામણથી આમતેમ ઉઠયા કરતું હતું. તેવામાં એક ધનુષધારી ભીલ છે છે એ તરફ નીકળ્યો. તેણે પોપટના નાનકડા બચ્ચાને પકડી લીધું અને પોતાની પલ્લીમાં પર મિ તેને લઈ ગયો. જો કે ભલે બચ્ચાને મારી ના નાંખ્યું. પણ તેણે પણ બચ્ચાને જ ઉછેરવા માંડયું.
એક વખતની વાત છે. કનકકેતુ નામને એક રાજા વન-વિહાર નીકળ્યો હતો. $ આ ઘડા અવળી શિક્ષા પામેલો હોવાથી જેમ જેમ ઘોડાને અટકાવવા રાજાએ લગામ ખેંચી છે ર તેમ તેમ ઘેડ ઉભા રહેવાને બઢલે ભાગવા માંડશે. આથી તે ઘોડે રાજાને ભીલોની , # તે પટ્ટી તરફ ખેંચી ગયો. અહીં પેલે ઉછરીને માટે થયેલો પોપટ ઉચા ઝાડ ઉપર છે. છે બેસીને આવી રહેલા રાજાને જોઈ ગયો. અને તરત જ તેણે ભૂલોને કહ્યું કે–“અરે ! જ એ પકડે પકડે આ કેઈ ઘોડેસ્વાર રાજા આવી રહ્યો છે. લુંટી લો એને. એના મુગટછે. તલવાર-હ ૨-કુંડલ–ડા–મેજડી એ બધું જ લુંટી લે.” જ આ રાજા પક્ષી એવા તે પોપટની આવી વાત સાંભળીને ઍી ગયો. અને હા,
તેણે તરત જ પોતાને રસ્તો બંઢલ્યો.. અને ભીલોની પલ્લીથી દૂર નીકળી ગયો. અને આ છે જતાં જતાં તે પેલા તાપના આશ્રમ તરફ આવી ચડ્યો.
અહી પણ પેલે તાપસેએ લીધેલે પોપટ બેઠે હતું. તેણે તાપસોએ કહ્યું કેહિ, “અરે! તાપસ મુનિઓ ! જુઓ જુએ આ પૃથ્વીને માલિક રાજા આવી રહ્યો છે. હું છે તેને આર પૂર્વક આવકારો. શીતળ જળ પાવ. ફળાહાર ખવરાવી તેની ભૂખ દુર જ ઉ કરે. રાજાઓની મહેમાનગતિ કરવાના અવસર ભાગ્યે જ આવે છે.”
તરત રાજાનું તાપસ મુનિઓએ ઉચિત સ્વાગત કરી. ફળાહાર કરાવી. તેને આ થાક દુર કર્યો.
- રાજા હવે સ્વસ્થ થયો. તેણે પોપટને પૂછ્યું–તમે પોપટે એક જ તિયચની 4 પંખી જાતના છતાં તમારા બેમાં આટલો બધો આકાશ-પાતાળ જેટલો તફાવત કેમ છે છે? એક પોપટ મને જોઈને પડી લેવાની, લુંટી લેવાની વાત કરે છે અને બીજે છે. પોપટ મને જોઇને આદર-સત્કાર કરવાની વાત કરે છે.
પોપટે કહ્યું-રાજન ! અમે માત્ર પક્ષી રૂપે જ એક નથી. પણ મારી અને તે છે
Page #296
--------------------------------------------------------------------------
________________
8િ વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૯૫ છે પોપટની માતા અને પિતા એ પણ એક જ છે. પણ બન્યું એવું કે-એક વખત અમે છે હર બંને સાથે ઉડતા ઉડતા માળાથી દુર જઈ ચડ્યા. રસ્તામાં પડી ગયા. મને આ તાપસ છે મુનિઓ લઈ આવ્યા. અહી “કઈ જીવને મારશે નહિ, શક્ય હોય તે તેની સાર- ૪
સંભાળ લેવી. ઈત્યાદ્રિ રૂપ દયાના પરિણામવાળું વાતાવરણ મળ્યું અને મારા આત્મા છે $ ઉપર એવા જ મૈત્રીભાવવાળા સંસ્કારો પડયા છે. જ્યારે પિલે મારો ભાઈ પોપટ હતું જ છે તેને ભીલ ઉપાડી ગ. ભીલની પલ્લીમાં “આને મારી નાખે, તેને કાપી નાંખો, એને છે
લુંટી લે, તેને જીવતો છોડશો નહિ આવા નિણ–હિંસક વાતાવરણમાં ઉછરતા પર છે તેના આત્મા ઉપર તેવા જ હિંસક સંસ્કારો પડયા છે તેથી તમને જોઈને તેણે આ છે
રાજા આવે છે તેને લુટી, લે, જીવતે છોડશો નહિ આવા શબ્દો ઉચ્ચાર્યા હતા. આ તે રાજ તિર્યંચ ગતિ એક જ, તિય"ચમાં પણ પંખી રૂપે સરખા, પંખીમાં જ છે પણ પિપટરૂપે સરખા, પ પટમાં પણ એક જ મા-બાપના અમે સંતાનો હોવા છતાં છેઅમારા બન્નેમાં જે આકાશ-પાતાળનો ફેરફાર લાગે છે તે અમને મળેલી સારી-નરસી છે ૬ સેબતનું જ પરિણામ છે.
આ સાંભળી સારી સેબત કરવાના મનોરથ સેવ રાજા તપોવનમાંથી પોતાના જ છ રાજ્ય તરફ પાછો ફર્યો.
[ સંવેગરંગ શાળાના આધારે ] છે
--: મગરમચ્છની પરાતા :ધવલોઠની બુદ્ધિ ફરી. શ્રીપાલકુમારને વિશ્વાસ પમાડી, છેતરીને દરીયામાં નાંખી દીધા.
પણ છપલકુમાર નવપના પુરા પ્રેમી, હૈયામાં અને મુખમાં સિદ્ધચક્રનું છે નામ રમી રહ્યું.
તે કરિયામાં પડયા પણ ત્યાં જ કેઈ મગરમચ્છ આવી ચડ્યું. તેની પીઠ ઉપર 9 છે પડયા. તે મગરમચ્છ પણ શ્રીલકુમારને સીધા કેકણને કાંઠે મૂકી આવે છે. અને આ ૩ ભકિત કરીને પ્રેમભરી દ્રષ્ટિ કરી ચાલ્યો જાય છે. છે કુમાર ઝાડ નીચે સૂઈ જાય છે. જયાં જાગે છે ત્યાં ઠાણું નગરીના રાજાના પુરૂષે જ છે. તેમને લેવા આવેલા છે. સમાનથી લઈ ગયા અને વસુપાલ રાજાએ પોતાની પુત્રી , આ મઢનમંજરી શ્રીપાલકુમારને પરણાવી. કુમારના પુન્યથી ખેંચાયને આવેલ મગરમચ્છ છે પુણ્યસંચય કરી ગયે.
Page #297
--------------------------------------------------------------------------
________________
-
સ ચ ન ક
હા થી
ના...ના..હું આગળ નહી ઘV. વસ્તુસ્થિતિ સમજી જાવ..! ! શાની ના પાડે છે ? શા માટે આગળ વધતું નથી ! અમારૂં માનસન્માન અને અભિમાન ઘવાય છે. તું શું સમજાવા માંગે છે ? સમજાતું નથી. સમજવું છે. એમ ત્યારે તે હવે આગળ વાંચે.
ભયંકર તેફાન કરે અને ઝાડ-પાન છોડવાને તોડતો તથા લોકોને રંજાડતો જ સેચનક હાથી અહિં–તહિં ભાગભાગ કરતો હતો. રાજા શ્રેણિકનો પુત્ર છે છે નહિષણને જોતાં જ તે ઠંડો પડી ગ. વશમાં આવી ગયો. રાજા શ્રેણિકે પટ્ટ હસ્તી ૨ છે બનાવી સારી એવી સીમાડાની પૃથ્વી ઉપર વિજ્ય પ્રાપ્ત કર્યો. છેવર્ષો વીતવા લાગ્યાં. જેની બુદ્ધિના વખાણ સારીએ પ્રજા કરી રહ્યું છે તેના પર જ મુખ્ય અમાત્ય શ્રી અભયકુમાર ના ભાઈઓ અને નંદાના પુત્ર હલ અને વિહલને ૬ રાજા શ્રેણિકે સેચનક હાથી, બે દેવી કુંડળે અને વસ્ત્ર અર્પણ કર્યા. પૂર્વભવના વેરના છે. કારણે કોણિકે રાજા શ્રેણિકનું રાજ્ય પડાવી લીધું. લોખંડની સળીયા પાછળ ધકેલી છે છે કીધાં કોઇક પ્રસંગ નજરે નિહાળતાં રાજા શ્રેણિક પોતાનું જીવન ટૂંકાવી દીધું. આ
પિતૃશોક દૂર કરવા માટે મંત્રીઓની સલાહથી ચંપા નામની નવી જ ૪ નગરી વસાવી ત્યાં વસવાટ કર્યો. એક વખત હલ અને વિહટલે દેવતાઈ વસ્ત્રો અને છે 4 કુંડળે પરિધાન ક્ય, સેચનક હાથી ઉપર આરૂઢ થઈ નગરમાં ફરવા લાગ્યા. ઝરૂખે
બેઠેલી રાજા કોણિકની રાણી પદ્માવતીએ તેઓને જેમાં અનેક ઉત્તમ ચીજો માં આવી છે વસ્તુઓ પોતાની પાસે ના હોવાથી તે મેળવી આપવાની વાત રાજા કોઈકને કરી. આ છે ઘણી ઘણી રીતે સમજાવવા છતાં રાણી પદ્માવતી માનતા નથી વડિલ પિતાશ્રીએ જ જ નાના ભાઈઓને વસ્તુઓ આપી છે. આજે પિતાશ્રી નથી. તેના સ્થાને હું છું કે ર મારે તેઓને આપવું જોઈએ કે તેના બદલે તેઓ પાસેથી લેવું–માંગવુ જોઈએ ?
Page #298
--------------------------------------------------------------------------
________________
5
વર્ષ ૯ અંક ૧૧-૧૨ : તા. ૨૮-૧૦-૯૭ : ,
: ૨૯૭
છે સમજી ના મ ગવું ઉચીત નથી.
રાજ ઉઠ, યોગી હઠ, સ્ત્રી હઠ અને બાળ હઠ આ ચાર હઠ ભયંકર છે. એકવાર જ પક્કડ પકડાઈ ગઈ બસ ? પછી પૂછવું જ શું ? કોઈપણ ભોગે પુરી કરવી જ પડે. હું
રાણી પદ્માવતી હઠ છોડતી નથી, ખાતી નથી, પીતી નથી લાચાર કોણિકે છે છે હલ્લ–વિહલ પાસે નફફટ થઈને તે વસ્તુઓ માંગી. અવસરે વિચાર કરીશું એમ છે કહીને બને ભાઈઓ પોતાના મહેલે આવ્યાં.
ગુપ્ત મંત્રણા કરી બને ભાઈઓ રાતોરાત સેચનક હાથી આદિ વસ્તુઓ આ લઈને પિતાના મામા ચેટક રાજા પાસે પહોંચી ગયા સવારે કોણિકને સમાચાર મળતાં હું છે વાચાળ દૂતને વૈશાલી નગરી તરફ રવાના કર્યો.
સભ્ય શબ્દોમાં દૂતે રાજા ચેટક પાસે હલ–વિહલ–સેચનક હાથી આદિની જ છે માંગણી કરી.
શરણાગત આવેલા ભાણિયાએને પાછા કેમ મોકલાય આમ વિચારી કહ્યું. જાવ 8 કે કશું જ નહિ મળે પૂ. પિતાશ્રીએ અર્પણ કરેલી વસ્તુઓ માગતાં મોટા ભાઈની જીભ છે દિ કેમ ઉપડી ?
આ અંગેની ચર્ચા-વિચારણા મારે નથી કરવી મારા રાજાએ મંગાવેલી છે ઈ વસ્તુઓ મને સોપી દો નહિતર યુદ્ધ કરવા તૈયાર થઈ જાવ.
દૂતને પાછલા દરવાજેથી તાણી કરીને રવાના કર્યો. તે કાન ભંભેરણી કરી 8 A રાજા કેણિક સળગી ઉઠયો. પ્રચંડ સૈન્ય લઈને યુદ્ધ કરવા વૈશાલિ નગરી તરફ ઈ જ આવી પહોંચે.
વૈશાલિ નરેશ કેણિક અને તેના સૈન્ય સામે ટકરાયા ટુંકા દિવસેમાં કેણિકના ૨ દશ-દશ ભાઈઓ રાજા ચેટકના એક દિવસના એક જ દેવતાઈ બાણથી રામ શરણ થઇ જ થઈ ગયા. રન્ય છિન્ન-ભિન્ન થઈ ગયું. એક દિવસના એક જ બાણુના મરણના તા.
ભયથી બચવા માટે કેણિકે દેવની સહાય લીધી. દેવના કવચથી કેણિક હણાતે જ જ નથી તે જે ચટક રાજા પાછલા પગે ડૌશાલિ નગરીમાં ભરાયે.
હ. અને વિહલ રોજ રાત્રે સેચનક હાથી પર બેસીને કેણિકના સૈન્યનો છે છે કચ્ચરઘાણ કાઢતાં હતાં. પિતનું સૈન્ય નામશેષ થતું જોઈને કેણિકે મંત્રીઓની સલાહ લીધી, મંત્રીઓએ કહ્યું હલ-વિહલ્લને મારવા કરતાં હવે તે સેચનક હાથીને જ
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૯૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણ કથાઓ વિશેષાંક પતાવી દેવો સારો છે તે જીવતો હાથમાં આવવાનું નથી, બીજી બાજુ કઈ રીતે જ કે પકડી શકાય તેમ નથી. છલ કરીને પતાવી દે તે જ બહુ શ્રેષ્ઠ છે.
હાથી જે રસ્તે આવે છે તે જ માર્ગ માં એક ઊંડી ખાઈ ખટાવીને તેમાં છ ખેરના અંગારા ભરી દેવામાં આવે તો નહિ જાણતો એ તે ખાઈમાં પડીને મરી જ જશે. અને શત્રુ પણ. જ બીજે જ દિવસે ખાઈ તૈયાર થઈ ગઈ. ખેરના સળગતા અંગારા ભરી દેવામાં આવ્યા. ૨ © ઢાંકીને વ્યવસ્થિત કરવામાં આવ્યું. રાતે સેચનક હાથી પોતાની મસ્તીથી શત્રુના રીન્ય છે છે તરફ જવા લાગ્યો ખાઇની નજીક પહોંચતા જ સેચનક હાથી અટકી ગયે અવધિજ્ઞાનથી આ ખાઈના અંગારાનું કપટ જણાઈ આવ્યું જીવતે હાથી પાછો ફર્યો (ત પણ..પણ. ૬
પણ શું બન્યું તે જાણે છો ?
માનવીનું માન–અભિમાન-સ્વમાન ઘવાય ત્યારે માનવી કેવો બકવાટ કરે છે ? છે માનવીને વાણી સ્વાતંત્ર મળ્યું છે એટલે ન બોલવાની વાણી બોલે જવાની, ક્રોધાકે ગ્નિથી સળગતે માનવી અપમાન જનક શબ્દો બોલવામાં પાછીપાની કરતો નથી.
આવી જ પરિસ્થિતિ સેચનક હાથી માટે સર્જાઈ ગઈ. ત્રિશુળના ઘા...ઘાઘેચાતા છે છતાં સેચનક હાથી પિતાનું માથું ફેલાવી રહ્યો છે. ના..નાહું આગળ નહી ધj. જ વસ્તુ સ્થિતિ સમજી જાવ તે સારું છે.
ભાન વગરને હાથી અવસર જેત નથી. આપણું માન-સ્વમાન ઘાયલ થાય છે છે તેવું વર્તન કરી રહ્યો છે. ગુસ્સાપૂર્વક અપમાન જનક શબ્દ એક્તાં અને ભાઈઓ છે. ૨ બેલ્યા “તુ તે પશુ છે પશુ આળસુનો પીર છે તારી વફાદારી કયાં ગઈ? અવસરે છે જ કામ ન લાગે તો તું ક્યારે કામ લાગીશ. શા માટે બેવફા બન્યો છે? તારા કરતાં તો આ કુતરો ય સારો ટુકડો રોટલો ખવડાવે તેની વફાઢારી છોડતો નથી. તારી ખાતર ભાઈઓ છે.
છોડયાં, ચંપાનગરી છોડી, વેરઝેર બાંધ્યું, મામાના પ્રાણે સંકટમાં મુકાયાં. કેટકેટલાંની છે ૨ કતલ કરી છતાં પણ તું શત્રુ સાથે યુદ્ધ કરવા માટે કેમ તૈયાર થતો નથી ? ઢોર જ છે ઢોર ડફણાં ખાતું ઢોર પણ માલિકનું કામ પૂર્ણ કરે છે ત્યારે તું તો..”
આહ ! ભડકે બળતી જવાળાની જાળ સેચનક હાથીને સ્પર્શી ગઈ. અવર્ણ- વાઢના શબ્દો સહી ન શકાયા વસ્તુસ્થિતિ નહિ સમજેલા હદલ-વિહલ સાથે હવે છે (૨ કેમ રહેવું ? બન્ને ભાઈઓને પરાણે નીચે ઉતાર્યા. દોડતો પોતે રિના સળગતા જ જ અંગારા ભરેલી ખાઇમાં કુદી પડ્યો. દાહથી બળતો સેચનક હાથી ચીસાચીસ કરવા છે ર લાગ્યો જીવતો સેચનક હાથી બળવા લાગ્યો–સેકાવા લાગ્યો.
Page #300
--------------------------------------------------------------------------
________________
છે
વર્ષ ૧૦ અંક ૧૧+૧૨ તા. ૨૮–૧૦–૭ :
: ૨૯૯
“સ્વમાન ઘાતક શબ્દો સાંભળવા કરતાં મરવું બેહતર છે.
વફાદારીને ખાતર કુરબાન થઈ જવું વધારે સારું છે” છે એવું માનતા સેચનક હાથીએ પ્રાણ ત્યાગ કર્યો.
પશ્ચાતાપના આસુંઓ હલ્લ-વિહલના નયનોમાંથી ટપકવા લાગ્યાં. રાંડયા છે 8 પછીનું ડાહપણ આવ્યું. વગર વિચારે છેલ્યા તેનું ભાન થયું. વફાદ્યારી બતાવતો : છે સેચનક પોતે જ સળગી ગયો. મેચનક આપણે ના રહ્યો...ના રહ્યો...!!!
કોઈ કેઈનું નથી, એકત્વ ભાવનામાં ચઢતા બનેને ભયાનક સંસાર ખારો ઝેર $ જેવો લાગે સંસાર દાવાનળ જેવો લાગ્યો, વૈરાગ્ય પ્રગટ થયો. દેવે પ્રભુ વીરની છે છે પાસે મૂક્યાં. દીક્ષિત થઈ આત્મ સાધન સાધી લીધી.
– શ્રી વિરાગ છે
નક બ ગ લા ને બો છે એક જંગલમાં મનોહર સરોવર કાંઠે મસ્યભક્ષી બગલે રહેતો. રૌદ્રધ્યાનમાં કે રહેતા. પાણી પીવા કાગડા ત્યાં આવે તેમને પણ હેરાન કરે અને મારી પણ નાખે. એક કે એકવાર કેવલજ્ઞાની મુનિ ત્યાં પધાર્યા અને તેમની પાસે સિંહ ને મૃગ, સર્પ ને મોર ઇ. 3 વિ. આવ્યા પેલે બગલે પણ ઘણું બગલા સાથે આવ્યો. બગલાને બંધ કરવા મુનિએ આ 9 દયામય દેશના આપી.
ઇન્દ્રિયોથી પૂર્ણ વિવેક પૂર્વકનો ધર્મ દુર્લભ છે. પૂર્વભવમાં વિરાધના કરીને તિર્ય ચે ઉત્પન્ન થાય છે. તેમાં વળી પાપ કરે તે નરકમાં જાય. જ્યાં તપાવેલા જ { લેઢાને ભેટાવે, પીવડાવે, મારે, છેકે, પીલે, ઢળે. માટે રૌદ્રધ્યાન ન કરવું પ્રાણવધ ત્રિ છે ન કરે, પર્વના આત્મા સમાન જાણવા. | મુકિ.ના વચનથી સિંહ, વાઘ વિગેરે ઘણાએ પરપ્રાણ પીડા છોડી, બગલો પણ છે
દયાળુ બને. દયાથી વિવસે પસાર કરી ધર્મને યાદ્ધ કરતે મરી દેવલોકમાં ગયો. તે 3. એકાવતારી થા. જૈન કુલમાં ઉત્પન્ન થઈ ધર્મ પામી મોક્ષે જશે. કર્મ શત્રુનો જ જય કરશે.
બગલો પણ બંધ પામી તરી ગયો.
Page #301
--------------------------------------------------------------------------
________________
છે કિ નફરતકી દુનિયા કો ઓડકે મતંગજ-સેચનક દુ છે
-શ્રી રાજુભાઈ પંઠિત છે
જે આશ્રમના ઘાસચારા અને ફળ-ફુલો ખાઇને તું નાનેથી મ થયો તે જ છે આ આશ્રમને વિધ્વંસ કરતા તેને શરમ ના અવી? આશ્રયનો નાશ કરનારા સેચનક! આ
તારી આલાનસ્તંભમાં બંધનકશા થઈ છે તે દશા માટે જ તું લાયક હા.” છે એક વિપ્ર રાજગૃહી નગરીમાં યજ્ઞ કર્યા કરતું હતું. તેણે યજ્ઞનું ધ્યાન-રક્ષણ છે છે કરવા એક દાસને રાખ્યો. પણ દાસે શરત કરી કે જે કંઈ ભોગ-બલિ આવે તેમાંથી છે જ શેષ મને આપવી પડશે. બ્રાહ્મણે તે સ્વીકાર્યું. છે. દાસને શરત પ્રમાણે યજ્ઞમાં આવેલા બળી તરીકે અન્ન-પકવાન્નમાંથી શેષ મલતી ? છે તે શેષ તે ટાસ સાધુ ભગવંતને વહેરાવતે, કાનના પ્રભાવે તે દેવલેટમાં ગયો. અને તે છે ત્યાંથી અવીને શ્રેણિક રાજાને રાજપુત્ર નંઢિષણ થયો. જ પેલો બ્રાહ્મણ અજ્ઞાન–મિથ્યાધર્મ ર્યા કરવાથી મરીને અનેક યોનિઓમાં ભમવા ૬ લાગ્યો.
રાજગૃહી નગરના સીમાડે આવેલા જંગલમાં હાથીઓનું એક યુથ હતું. તેને ર યૂથપતિ દિગ્ગજ જે મહા બળવાન હતું. હાથણીઓના સ્પર્શ સુખમાં બાસક્ત હતો. આ છે આથી જ તે યૂથપતિ હાથણીઓને જેટલા બચ્ચા જન્મતા તે દરેકને મારી નાંખતે છે જ હતા. એવા વિચારથી કે અન્ય કેઈ હાથી મારી આ હાથણીઓને ભેગવી ન જાય. આ
- એક વખત પેલો બ્રાહ્મણને જીવ એક હાથણીના ગર્ભમાં આવ્યો. હાથણીએ રે આ પુત્રને બચાવવા માયા કરી. તેણે કપટથી માંદી હોય તેમ ધીમે ધીમે ચાલ્યા કરવા છે. છે માંડ્યું. આથી યૂથપતિ તેને વચ્ચે વચ્ચે આવીને મળી જતો. પછી તે હાથણી છે
અર્ધા દિવસે, બે વિસે હાથીને મળવા જતી. આથી હાથીએ વિચાર્યું કે તે બિચારી
સાવ અશક્ત છે. પણ બે દિવસે પણ મળે તો છે જ. માટે હવે તેની ચિંતા કરવાની છે ની જરૂર નથી.”
એકવાર હાથી ઘણે દુર ગયો ત્યારે હાથણીએ માં તૃણને પૂળે. લઈ તાપસના છે જ આશ્રમમાં આવી શરણાગતિ સ્વીકારી. તાપસોએ તેને તાપસકન્યાની જેમ જ આવકારી આ છે અને પોષવા માંડી. સગર્ભા તે હાથણીએ એક હાથી–બાળને જન્મ આપ્યો. અને પછી છે તરત જઈને ચૂથપતિને મલી ગઈ. વચ્ચે વચ્ચે તક મેળવીને પાછી આવીને હાથણી છે. જ પિતાના બચ્ચાને સ્તનપાન કરાવી જતી હતી.
Page #302
--------------------------------------------------------------------------
________________
: ૩૦૧
9
દિ વર્ષ ૧૦ અક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ : 5 ધીરે ધીરે તાપસકુમાર સાથે ક્રીડા કરતે તે બાળહસ્તિ વધવા લાગ્યો. અને હું હું તાપની વૃક્ષસિંચન ક્રિયા જોઈને પોતે સૂંઢથી આશ્રમના દરેક વૃક્ષેને સચવા છે જ લાગ્યો. તેથી તેનું નામ “સેચનક’ (સિંચન કરનાર) પાડ્યું.
યુવાવરથા પામતા આ સેચનક શરીરના દરેક લક્ષણેથી ચુકત મ ઝરાવતે થયો. આ , એકવાર નદી કિનારે તે પાણી પીવા ગયો. અને ત્યાં આવેલા પોતે નહિ એળ૨ ખેલા પિતા હસ્તી સાથે યુદ્ધ કરીને તેને હણી નાંખ્યા.
સેનકે પિતાના જન્મ ઉછેરની માયાવી પદ્ધતિ જાણી લઈને વિચાર્યું કે-જે છે જ રીતે મારી માતાએ મારા રક્ષણ માટે મને અહીં ઉછેર્યો પણ યુવાન થયેલા મેં મારા જ & પિતાની જેમ હત્યા કરી નાંખી તેમ આ આશ્રમમાં મારો જ પુત્ર મારી હત્યા કરી જ. ૨ નાંખે તે જાય છે. માટે આ આશ્રમને હવે ભાંગી નાંખવો જોઈએ. આમ વિચારીને 2. છે રેષથી આવીને સેચનકે આશ્રમના ઝાડ-છોડવાઓ, આશ્રયસ્થળ ભાંગવા માંડ્યા. તાપ- જ આ સેએ તેને તેમ કરતા અટકાવવા પ્રયત્નો કર્યા પણ બધાં પ્રયત્ન નિષ્ફળ ગયા. આખરે ઇ તાપસોએ જઈને શ્રેણિક રાજાને કહ્યું કે-“સેચનક હાથી તમારા રાજપટ્ટહસ્તી તરીકે કરેક લક્ષણેથી યુકત છે.”
આથી રાજાએ “સેચનકને સૈનિકો અને મહાવત દ્રારા વશ કરીને આલાન- ક આ સ્તંભમાં લોખંડી બેડીથી બાંધી દીધો.
અ શ્રમમાં થતી હેરાનગતિ શાંત થતા અને સેચનક બંધાઈ જતા તાપસે છે, હિં આવીને સેનકને તર્જનાપૂર્વક કહ્યું કે–અગ્નિની જેમ આશરે દેનારને નાશ કરનારા ! તુર છે અમે જ વડાવેલા કેળિયાથી દુર્મત બનેલા! તને આશરો દેનારા આશ્રમનો નાશ
કરતા શરમ ના આવી? સારૂ થયું કે- તું અત્યારે લોઢાની બેડીઓમાં બંધાઈ ચૂક્યા છે છે છે. ‘એ આશ્રમને નહિ પણ આવી લોખંડની બેડીઓને જ લાયક હતો.
રીતે પોતાની તર્જના-અપમાન થતું જાણીને ઘવાયેલા સ્વમાનવાળે હાથી છ છે અત્યંત રેષારૂણ બનીને લોઢાની બેડીઓ તેડીને તાપસે તરફ દો. તાપસે જીવ છે જ લઈને નાઠ. નગર આખામાં હાહાકાર મચી ગયો. શ્રેણિક મહારાજા તરત જ પોતાના જ
રાજપુત્રો સાથે અશ્વ દોડાવતા હાથી પાછળ દોડયા. હાથી કઈ રીતે વશ થતો ન હતે ૨ ત્યાં રાજકુમાર નંદિષેણે હાથીને બેલાવ્યો. રાજકુમાર તરફ જતા અવધિજ્ઞાનથી પોતાના . આ પૂર્વ ભવના સંબંધને યાટ કરતા સેચનક શાંત થયો. અને તરત જ કુમાર નંદિષણ છે. હાથી ઉપર આરૂઢ થઈ તેને નગરના આલાનખંભે લઈ આવ્યા. અને તે હાથીને ૬ પટ્ટહસ્તી તરીકે સ્થાપ્યો.
Page #303
--------------------------------------------------------------------------
________________
૩૦૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક ૨ અનેક યુદ્ધોમાં સેચનક હાથીએ શ્રેણિક મહારાજાને વિજય અપાવ્યા. વર્ષોના વહાણાં વાઈ ગયા.
મહારાજા શ્રેણિકે સેચનક હાથી તથા બે દેવી કુંડલવાળા દેવીગેળા નાના પુત્ર છે અને અભયકુમારના ભાઈ હલ્લ વિહલને અર્પણ કર્યા. ટિ સમય વીતી ગયો. નંદિષેણ, મેઘકુમાર, અભયકુમાર આદિએ દીક્ષા સ્વીકારી છે $ લીધી હતી. હવે મોટા ભાઈ તરીકે કુણિક હતા. તેણે પિતા શ્રેણિક રાજાને પૂર્વભવના છે. આ વેરના કારણે જેલમાં પૂર્યા. રેજે સવારે ને સાંજે મીઠામાં ઝબોળેલા ૧૦૦-૧૦૦ હેટરોના 2 છેફટકા શ્રેણિક રાજાની પીઠ ઉપર મારવા માંડ્યા હતા. એક દિવસ પોતાના પિતાને છે (ા છેડાવવા માટે લોઢાના સળીયા સાથે દેડતા આવેલા કુણિકને જોઈને રાજા શ્રેણિક પોતાને છે
મારવા આવેલ સમજીને વિષ પાયેલી કાળક્ટ ઝેરની ગુટિકા ખાઈને જેલમાં જ મરણ પામ્યા. તુ પિતાના મૃત્યુથી કુણિકને પસ્તાવાને કઈ પાર ન રહ્યો. વિસ સુધી ર
જ્યારે પિતૃમરણના શોકને તે ભૂલી ના શક્યો ત્યારે મંત્રીઓએ ભેગા થઈ તેને જે રાજગૃહી છોડાવી ચંપા નામની નવી નગરી વસાવી ત્યાં રહેવા જાવ્યું. અને આ છે ત્યાં આવતાં પિતૃશોક ધીરે ધીરે દુર થવા લાગ્યો.
એક દિવસની વાત છે. હલ અને વિહલ બંને ભાઈઓ સેચનક હાથી ઉપર બેસીને દેવી કુંડલ તથા વસ્ત્રો પહેરીને ચંપાનગરીમાં ફરી રહ્યા હતા. આથી ઇર્ષોથી છે સળગી ઉઠેલી કણિકની પત્ની પદ્માવતીએ કુણિક પાસે સેચનક હાથી અને કુંડલાત્રિ કે છે હલ-વિહલ પાસેથી લઈને પોતાને અપાવવા હઠ કરી.
કુણિકે કહ્યું–પિતાએ તે મારા બંને નાના ભાઈને આપ્યું છે. તે મારાથી કેમ ? જ લેવાય? ઉપરથી હવે તો પિતા નથી ત્યારે તે વડિલ ભાઈ તરીકે મારે તેને આપવાનું છે જે હોય તેમની પાસેથી લેવાનું ન હોય.'
પણ પદમાવતીની હઠ છૂટી નહિ, તેથી કુણિકે હલ–વિહલ પાસે સેચનક છે હાથી આઢિ ચીજો માંગી. હલ–વિહલે કહ્યું–સારૂ વિચારીશું..
પછી બંને ભાઈઓએ વિચાર્યું કે-કુણિક આમ માગે છે તેથી તેનો આશય સારો નથી માટે આપણે અહીંથી નાસી જવું જોઈએ. આમ વિચારી તે જ રીતે સેચનક છે હાથી ઉપર બેસીને પોતાના મામા વૈશાલીના રાજા ચેટક રાજાને ત્યાં આવી પહોંચ્યા. છે સવારે ચંપાનરેશ કણિકને આ સમાચાર મળતાં જ તે હવે ક્રોધાયમાન થઈ ઉઠયો. ઇ. કે તેણે વૈશાલિ તરફ દૂતને મોકલ્યો.
Page #304
--------------------------------------------------------------------------
________________
છે. વર્ષ ૧૮ અંક ૧૧-૧૨ તા. ૨૮–૧૦–૯૭ :
L: ૩૦૩ આ દૂતે આ વીને ચટક રાજાને કહ્યું–‘તમારે ત્યાં સેચનક હાથી તથા રત્નો સાથે ચંપા- ર ૯ નગરીથી નાસીને આવેલા હલ–વિહકલ છૂપાયા છે તેને સત્વરે કુણિકરાજાને સેપી દો.”
ચેટકરાજે કહ્યું-અન્ય પણ ગમે તેવા શરણાગતને કઈ પણ ક્ષત્રિય પ્રાણના ભોગે જ સેપે નહિ, તો આ તો મારા ભાણેજ છે. તેને હું કેમ ?
દુતે કહ્યું–તો તેમની પાસેથી સેચનક હાથી અને રત્નો યુણિકને સેં.
ચેટકકાજે કહ્યું-અન્ય પાસેથી તેની માલિકીની ચીજો ઝુંટવી લઈને મારાથી તેનું રે ર દ્વાન શી રીતે કરાય? જા, તારા સ્વામીને કહેજે તે માંગ્યું છે તેમાંનું તને કશું જ જ મલશે નહિ.
દુત પાછો ફર્યો. ચટક રાજાનો સંદેશો સાંભળીને રેષાયમાન થઈ ઉઠેલ કુણિક છે. પ્રચંડ સૈન્ય સાથે યુદ્ધ કરવા વૈશાલિ તરફ આવી ચડયો. ણિ આ બાજુથી વૈશાલિનરેશ પણ પોતાના શસ્ત્ર સરંજામ સાથે કણિકના સૈન્યની છે છે સામે ટકરાયા.
રાજ ચેટકને આખા ત્રિવસના યુદળ દરમ્યાન માત્ર એક જ બાણ ચલાવવાનો છે આ નિયમ હતે કુણિકના કાલ, મહાકાલ આદિ દશ-દશ ભાઈઓને દશ દિવસ સુધી માત્ર 49 ઇ એક જ દેવતાઈ બાણ છોડીને રાજા ચેટકે હણી નાંખ્યા હતા. ( આથી કણિકે વિચાર્યું કે-“મારો પણ એ ચેટકરાજા આ જ હાલ કરશે. પણ આ જ મારી નજર સામે જ મારા દશ-ઢશ ભાઇના મત મારાથી સહ્યા જતા નથી. તેથી આ
રણ-સંગ્રામ છોડીને પણ જઈ શકું તેમ નથી કે સંગ્રામમાં વૈશાલિનરેશને પરાજ્ય 3 ૪િ પમાડી શકું તેમ નથી. હું શું કરું? હા. દેવની આરાધના વગર તૌશાલિનરેશને છે Sી જીતવા અશક્ય છે. માટે દેવી આરાધના જ કરૂં.” આમ વિચારી કુણિકે અઠ્ઠમ કર્યો છે આથી સૌધર્મેદ્ર ખુઢ હાજર થયા. અને ચમરેન્દ્ર પણ હાજર થયા.
કુણિક કહ્યું-ચેટકને હણી નાંખે.
સૌદ મે કહ્યું-ચેટક તો મારો સાધર્મિક છે, તેને હણી ના શકાય. પણ યુદ્ધમાં 8 તારી શરીર રક્ષા જરૂર કરીશ. આમ કહી સૌધર્મેન્દ્ર આગળથી અને અમરેન્દ્ર પાછ- છે છે ળથી કુણિકની શરીર-રક્ષાનું કવચ ગોઠવી દીધું. છે હવે યુદ્ધ શરૂ થયું. યુદ્ધ ભયંકર-રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યું. આ યુદ્ધમાં જ આ ઉંભય પક્ષના કુલ એક કરોડ ને ૮૦ લાખ માણસોના મૃત્યુ થયા. એક દિવસમાં એક જ ૨ જ તીર ચલાવવાની પ્રતિજ્ઞાધર ડૌશાલિનરેશ ચેટકે દેવતાઈ બાણ ધારણ કર્યું. તીવ્ર ી
Page #305
--------------------------------------------------------------------------
________________
વ ૩૦૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણીકથાઓ વિશેષાંક છે પણ વેગથી કુણિક ઉપર છોડયું. કુણિક હમણ હતો ન હતે થઈ જાય તેમ હતું. પણ તે છે બાણ સૌધર્મેદ્રએ રચેલા કવચ રક્ષા આગળ ખલના પામ્યું. આ રીતે બે-ત્રણ દિવસ છે જ સુધી થતાં ચાલાકી વાપરીને દૌશાલિનરેશ પીછેહઠ કરીને વૈશાલીમાં કિલા બંધ કરીને છે. છે ભરાઈ ગયા.
કુણિ કે વૈશાલિને ફરતો ઘેરો ઘાલી દીધો.
હલ-વિહલે હવે રોજ રાત્રે સેચનક હાથી સાથે આવીને કુણિકન રીન્યને હું ખતરનાક ખાત્મો બોલાવવા માંડ્યો.
આથી સૌન્યને નામશેષ થયેલું જોઇને કુણિ કે મંત્રીઓને પૂછયું કે-૯૯–વિશ્વના @ જે સેચનક હાથી માટે આ સંગ્રામ ખેડાયો છે તેમાં મારા પક્ષે તે ધુરંધર યોદ્ધાઓની છે સૈન્યની ભારે ખુવારી થઈ છે અને છતાં હજી “સેચનક હાથી તે હાથમાં પણ આવ્યું ત્ય જ નથી હવે કરવું શું ?
મંત્રીઓએ કહ્યું-કેઈપણ શત્રુને મારવા કરતા હવે તે સેચનને જ મારી છે નાંખવું જરૂરી છે. જો કે તેને જીવતે તે યુદ્ધમાં કે બીજી રીતે પકડવો અશક્ય છે. છે પણ કપટ કરીને જ તેને મારી નાંખવો પડશે. હાથીના આવવાના માર્ગમાં એક ઊંડી.
ખાઈ ખોઢાવીને તેમાં ખેરના સળગતા અંગારા ભરીને ઉપરથી ઢાંકી દેવામાં આવે તે જ જ તે નહિ જાણી શકવાથી સેચનક હાથી ખાઈમાં પડીને મરી જશે.
મંત્રીઓની સૂચના મુજબ સળગતા ખેરના અંગારાની ખાઈ ખોડાઈ ગઈ.
રાતને સમય થતાં હલ-વિહલ્લ સેચન ઉપર આરૂઢ થઇને શત્રુ સૈન્ય તરફ દ. છે જવા લાગ્યા. ત્યાં એકાએક હાથી આગળ વધતે જ અટકી ગયો. અવધિજ્ઞાનથી તેને ૨ ૨ ખાઇના ખેરના અંગારાનું કપટ જણાઈ ગયું. આમ તે ત્યાંથી જ જીવતે તે હાથી છે ૬ પાછો ફરી શકત. પણપણ.
હાથી જ્યારે આગળ નથી વધતે ત્યારે હલ-વિહલે હાથીના વફાદારી ભર્યા છે છે સ્વમાનને ઘાયલ કરી નાંખતા અપમાન ભર્યા શબ્દો સંભળાવ્યા કે-“સેચન તું તે છે.
પશુ જ છે પશ. માલિકના કામમાં આળસુ છે. શત્રુ સૈઢ તરફ શા માટે દેડતો નથી કે છે તું ખરેખર માલિકને બેવફા છે. તારી કરતા તે કુતરા સાચા માલિકની પંફાને તે રે ક્યારે ય છોડતા નથી. તારી ખાતર તે અમે ચંપાનગરી છેડી, કુણિક જેવા ભાઈએ ?
છોડ્યા, તેમની સાથે દર બાંધ્યું. આર્ય પાઠ મહારાજા ચેટકને પ્રાણના સંક્ટમાં નાંખ્યા છે દિ એ બધુ તારી ખાતર કર્યું અને તું નિમકહરામ શત્રુ સામે યુદ્ધ માટે ચાલવા તૈયાર
નથી થતું. તું જનાવર છે જનાવર.”
Page #306
--------------------------------------------------------------------------
________________
8.
વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮–૧૦–૧૭ :
: ૩૦૫
પિતાના વફાદારી ભર્યા સ્વમાનની કારમી હત્યા કરી નાંખનારા આ બેવફા છે ર જેવા શબ્દો વેચનકથી સહ્યા ન ગયા. ધારત તે તે ત્યાંથી જ પાછો ફરી ગયો હોત જ છે પણ હવે વસ્તુસ્થિતિને નહિ સમજેવા હલ્લ–વિહલની સાથે જિંદગી ગુજારવી તેને લઇ આ અસહ્ય બની હતી. એટલે જ તે સેચનકે હલ્લ–વિહલને બળાત્કારે પોતાની પીઠ પર ડિ ઉપરથી નીચે ઉતારી ઢીધા. અને પોતે દેડતે દેડતે ખેરના ધગધગતા અંગારા ભરી છે ખાઇમાં કુદી પડ્યો. પ્રત્યેક પળે જીવતો સળગી રહ્યો હતો. “બેવફાના સ્વમાનઘાતક છેશબ્દો સાંભળવા કરતા ખેરના અંગારામાં સળગી મરવું તેને મન વધુ બહેતર હતું. છે વફાને વહેતા વહેતા માલિકની જિંગી બચાવવા ખાતર વફાઢારીની વેદિકા ઉપર સેચનક પિતાના પ્રાણને બેરની ખાઈમાં સળગીને કુરબાન કરી દીધા હતા. આ
ખેરની ખાઈમાં જાતે જ સ્વમાનથી સળગી રહેલા સેચનક હાથીને જોઈને જ છે પશ્ચાત્તાપથી પીડાઈ ઉઠેલા હલ–વિહલના પસ્તાવાને કોઈ પાર ન રહ્યો. તેમણે જ
વિચાર્યું – અરે ! આપણે આવું કેમ બેલ્યા? આપણા હિત માટે સેચનક આગળ જતો રે જ ન હતો. અરે ! જેની ખાતર આપણે કુણિક સામે સંગ્રામ ખેડ, ચટક રાજાને મરણ છે રે સંકટમાં નાંખે છે તે આપણે હોવા છતાં સેચનક આપણે ન રહ્યો. આપણી જ નજર છે હું સામે આપણી વફાદારી ખાતર સળગી ગયો. હવે આપણને પણ જીવવાને શો અધિકાર જી જ છે? સેચન આપણે આપણા જ હાથે ગુમાવ્યો છે. હવે આપણે જીવીને પણ શું છે [ કરીએ ? “અબ યાદ મેં તેરી બિન જાયેંગે રો કે જીવન કે દિન ચાર.” અગર છે જીવવું હોય તે આપણે શ્રી વીર પ્રભુના શિષ્ય બનીને જ જીવી શકીશું. અન્યથા છે જ નહિ.” આમ વિચારતા તે બંનેને શાસનદેવીએ શ્રી વીર પ્રભુ પાસે મૂક્યા. તેઓ આ દીક્ષિત થયા.
( વિષષ્ઠી શલાકા પુરૂષ ચરિત્ર)
જૈન શાસન તમે વસાવે અને વધુ નહિ તે એક બે નવા ગ્રાહકે કે
આજીવન સભ્ય બનાવે.
Page #307
--------------------------------------------------------------------------
________________
અશ્વાવબાધ તીથની ઉત્પત્તિ
– પ્ સા. શ્રી અક્ષયગુણાશ્રીજી મ. oooooooooooooooooooo
-
પરમતારક શ્રી તીર્થંકર પરમાત્માઓનું જીવન જ્ઞાનપ્રધાન હાય હૈં. તે તારકના આત્માએ પેાતાના જ્ઞાનમાં જેમ લાભ જુએ તેમ પ્રવૃત્તિ કરતા હાથ છે. પણ આપણે તે। શ્રી તીથ કર પરમાત્માઓએ કર્યુ તે નહિ જેનાં, તેમની પરમતારક આજ્ઞા પ્રમાણે તેમના કહ્યા પ્રમાણે કરવાનુ છે તે આપણુ આત્મયાણુ નિશ્ચિત છે.
વીસમા શ્રી મુનિસુવ્રતસ્વામિ ભગવાન પૃથ્વીતલને પાવન કરતાં વિચરી રહ્યા છે. એવા પ્રભુ વિહાર કરતાં કરતાં એકવાર ભરૂચ નગરે સમવસર્યા છે, તે નગરના શ્રી જિતશત્રુ રાજા પણ એક જાતિવ'ત અશ્વ ઉપર ચઢીને પ્રભુને વંદન કરવા આવ્યા અને દેશના સાંભળવા બેઠા. તે વખતે જિતશત્રુ રાજાના જે આ અશ્વ હતા તે પણ ભવ્યાત્મા હતા અને ભવ્યાત્માઓને શ્રી જિનમુખેથી શ્રી જિનવાણી સાંભળવા મળે તે મેઘ ગાજે અને મયુર નાચે' તેમ અતિ ષિત ઉલ્લસિત થઇ મુક્તિનાં આવવાનુ આમંત્રણ આપનારી ધમ દેશના સાંભળ્યા વિના રહે જ નહિ. મુક્તિ મન યાગ્યતા સ્વરૂપ જે પરિણામ તેનું નામ જ ભવ્યત્ત્વ કહેલુ છે. આ અશ્વ પણ અતિ ઉન્નસિત્ત અને રોમાંચિત થઈ ઊંચા ।ગુ` કરી એકધ્યાનથી પ્રભુની દેશના સાંભળવા લાગ્યો. દેશનાને અંતે શ્રી ગણધરદેવે પ્રભુને સ્વાભાવિક પૂછ્યુ કે—સ્વામી ! આ સમવસરણમાં અત્યારે ધર્મને કાણુ પામ્યું ? ” પ્રભુએ પણ મનેાહર મેઘ ગભીર સ્વર્ટે કહ્યું કે-“આ સમવસરણમાં આ જિતશત્રુ રાજાના આ જાતિવંત અશ્વ વગર બીજુ` કેાઇ જ ધ ને પામ્યું નથી.’ આ સાંભળી વિસ્મયથી ઉલસિત થયેલા રાજાએ પ્રભુને કહ્યું કે-હે વિશ્વનાથ ! આ અશ્ર્વ કાણુ છે કે જે ધને પામ્યો ? ”
ત્યારે ભગવાને તેના પૂર્વભવ સંબંધી વાત કરતાં કહ્યું કે–
પદ્મિની ખંડ નામના નગરમાં પૂર્વે જિનધર્મ નામે એક શ્રેષ્ઠી શ્રાવક હતા. તે નગરમાં અગ્રેસર એવા સાગરઢત્ત નામના શ્રેષ્ઠી તેના મિત્ર હતા. તે પણ ભદ્રિકપણાથી પ્રતિદિન તેની સાથે જિનચૈત્યમાં આવતા. એકવાર સાધુએ પાસેથી તેણે સાંભળ્યું કે ‘જે શ્રી અરિહંત પરમાત્માના ખંખને કરાવે તે જન્માંતમાં સસારને મથન કરે તેવા ધર્મને પામે.' તે સાંભળી સાગરદત્તો સુવર્ણ નુ એક શ્રી જિાંખ ખ કરાવી મેાટી ઋદ્ધિથી સુસાધુએ પાસે તેની પ્રતિષ્ઠા કરાવી.
Page #308
--------------------------------------------------------------------------
________________
જ વર્ષ ૧૦ અંક ૧૧–૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૦૭ આ સ ગર૪ત્ત પહેલા મિથ્યાત્વી હતું, તેથી તેણે તે નગરની બહાર પૂર્વે છે છે એક શિવાલય કરાવ્યું હતું. ઉત્તરાયણનું પર્વ આવતાં સાગરઢત્ત ત્યાં ગયો. તે વખતે હું
શિવપૂજકે ધૃતપૂજાને માટે પહેલાં ભેગા કરી રાખેલા ઠરેલ ઘીના ઘડાએ જલઢીથી $ ખેંચતા હતા. ઘણા દિવસ થયાં પડી રહેલા તે ઘડાની નીચે પિંડાકાર થઈને ઘણી
ઉધઇએ ચટેલી હતી. તે ઘડા લેવાથી માર્ગ માં પડી હતી. આમ તેમ ચાલતાં પૂજકથી જ છે તે ઉધઈઓને ચગઢાતી જોઈ, સાગર૪રા દયાથી તેને વસ્ત્રથી દૂર કરવા લાગ્યો. તે છે
વખતે અરે ! “અરે ! શું તને ઘોળીયા યતિઓએ આ નવી શિક્ષા આપી છે ? ” એ ય એમ બોલતા એક પૂજારીએ પગના બળથી ઘા કરીને તે સર્વ ઉધઈને વિશેષે ચગઢી છે નાંખી. સાગર૪ત્ત શેઠે વિલખા થઈ તેને શિક્ષા થાય તેમ માની પૂજારીએાના મુખ્ય ૨ ન આચાર્યના માં સામે જોયું. તેમણે પણ તે પાપની ઉપેક્ષા કરી.
ત્યારે સાગર વિચાર્યું કે-“આ નિર્દય પાપીઓને ધિક્કાર છે. જે આ છે પણ દારૂણ હૃદયવાળા પુરૂષે પિતાના આત્માને અને યજમાનને પણ દુર્ગતિમાં પાડે છે. આ ઈ માટે તેમને ગુરૂબુદ્ધિએ શા માટે પૂજવા ?” આવો વિચાર કર્યા પછી પણ તેમના 8િ જ આગ્રહથી તે સાગર૪ શિવપૂજા કરી. પરિણામે સાગરઢત્ત શેઠને સમતિ પ્રાપ્ત ન ) ૪ થવાથી, દાનરૂચિ સ્વભાવ ન હોવાથી અને મોટા આરંભાઢિથી ઉત્પન્ન કરેલાં ધનનાં વા રક્ષણમાં જ રચ્યા પચ્યા રહેવાથી મૃત્યુ પામીને તે સાગરદત્તને જીવ આ જાત્યવંત અશ્વ તરીકે ઉપન્ન થયો. તેને બંધ કરવાને માટે જ હું અહીં આવ્યો છું. પૂવ 8
જન્મમાં તેણે શ્રી જિનબિંબ કરાવેલ હોવાથી અમારો ધર્મોપદેશ સાંભળીને તે ક્ષણ- 0 જ વારમાં પ્રતિબંધ ધર્મને પામ્યો છે.”
ભગવાનનાં આવા વચનથી લાકેથી વારંવાર સીવના રાયેલો તે અશ્વ પણ જ રાજાએ અમાપીને છોડી મૂકો. ત્યારથી ભરૂચ શહેર અશ્વાવધ નામે પવિત્ર 8 તીર્થ તરીકે લાકમાં વિખ્યાત થયું.
અપ, પણ મળેલી સઘળી ય સુંદર સામગ્રીને ધર્મને પામવામાં સ્થિર કરછ વામાં– અરાવવામાં સદુપયોગ કરી, આત્માની અનંત- અક્ષયગુણ સ્થિતિને પામનારા કે જ બનીએ તે જ મંગલ કામના.
રૂપિયા ૫૦૧ભરી જૈન શાસનના
આજીવન સભ્ય બને
Page #309
--------------------------------------------------------------------------
________________
51
વા ન ૨ માં થી દેવ પs.
–પૂ. સા. શ્રી અનંતદશિતાશ્રીજી મ.
દિ શક્તિમતિ નામની નગરીમાં સિદ્ધ નામનો એક ઉત્તમ વૈધ રહેતે. હિતે. લોભી છે 4 એ હતો કે મુનિજનો સિવાયના બધા જ માણસને છેતરતો હતે. “લોભે લક્ષણ (૨ થઈ જાય” તે આનું નામ! કાંઈક પુણ્યોદય સહાયમાં માટે સાધુ જનની સદભાવથી સેવા- 4 આ ભકિત ચિકિત્સા કરત. પણ પાપ કેઈને છેડતું નથી. લોભી જીવો માટે સદગતિ જ
સુલભ કહી છે. આ વૈદ્ય પણ અંતે આર્તધ્યાનથી મૃત્યુ પામી એક ટવીમાં વાનર જ છે તરીકે ઉત્પન્ન થયેલ. ભાગ્યશાલીએ ! વિચારો પુણ્ય કયે આવી સુંદર ધ સામગ્રીવાળે છે જે મનુષ્યભવ મળ્યો, ધર્મ કરવાની સઘળી ય અનુકુળતા મલી છતાં પણ દુન્યવી સુખ %િ લાલસા, કામમાં ધર્મમાં જ આળસુ, પ્રમાદી, બેદરકાર બને તે આવી સુંદર જ હું સદગતિ સુલભ થાય કે દુર્લભ તે દરેકે સ્વયં વિચારવાની જરૂર છે. છે તે વાનર તે તે વનમાં વાનરેને મોટે ચૂથપતિ થયો. સારા ભાવે કરેલાં છે છે સતકાર્યો જ્યારે પણ નિષ્ફળ જતા નથી. ક્યારેક તે તે આત્માને સાવધ સાવચેત કરી છે છે જાગૃત કરે જ છે.
તે જંગલમાં સાર્થથી ભ્રષ્ટ થયેલા અને માર્ગ થી ભૂલા પડેલા કે.લાક મુનિવરે જ $ આવી ચઢયા. તેમાં એક મુનિના પગને દુઃસહ એવો જંગલી કાંટે વાગ્યો અને પાછો . છે ભાંગ્યો. અશુભ કર્મ ક્યારે કેવી રીતે ઉઢયમાં આવે તે ખબર નથી તેવે અવસરે ૯
સમાધિ ટકાવવી-રાખવી દુર્લભ ન બને માટે હંમેશા અનુકુળતામાં ૬ દાસીનતા અને આ છે પ્રતિકૂળતામાં પ્રસન્નતા કેળવવી ખૂબ જ જરૂરી છે. આ તો મહામુનિ હતા. સમતા
સમાધિના સાગર હતા. આવી અસહ્ય પીડામાં પણ મજામાં હતા, મમતાથી સહન જ કરતા હતા. નિર્જન અટવી અને આવી પીડા–તેમાં સમાધિ રાખવી કેટલી કઠીન છે! છે છતાં પણ ભગવાનનું શાસન જેના હૈયામાં પરિણામ પામ્યું હોય તેના માટે તે આ છ બધું સહજ છે. તેથી તેમણે સહવત્ત મુનિએને કહ્યું કે, “નિર્જન અટવી છે, હું ૨ એક ડગલું પણ ચાલી શકું તેમ નથી માટે મને મૂકીને તમે બધા જા એ. હું પણ
સાગારિક અનશન સ્વીકારી આત્મકલ્યાણ સાધીશ.” બીજા મુનિએ તેમને ખમાવીને આ છે આગળ ચાલ્યા ગયા અને આ એક મુનિ કાંટાની અસહ્ય પીડા–વેઢના દતાં સ્વાધ્યાયા- જ મૃતના પાનમાં મગ્ન બની સમાધિના પારણે ઝુલવા લાગ્યા.
તે જ વખતે પેલા વાનરોનું યૂથ ત્યાં આવ્યું અને આ સમાઘિનિષ્ઠ સાધુને
Page #310
--------------------------------------------------------------------------
________________
: ૩૦૯
૨. વર્ષ ૧ અંક ૧૧+૧૨ તા. ૨૮–૧૦–૭ &િ જોતાં જ તે બધા વાનરો કોધિષ્ઠ થઈ તે મુનિને મારવાને જેટલામાં દોડ્યા તેટલામાં છે છે જ પેલો ચૂધપતિ વાનર પણ આવી પહોંચે. બંનેની ભવિતવ્યતા સુંદર માટે સાધુને આ
જોતાં જ તે યૂથપતિ વાનરને જાતિસ્મરણ જ્ઞાન થયું. ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવતા કહ્યું છે મહામુનિએ મૂર્તિમંત ધમ છે તેને સાક્ષાત્કાર અનુભવતો ન હોય તેમ તે વાનરે, છે દિ મુનિને મારવાને ઉદ્યત થયેલા પોતાના આશ્રિત સર્વ વાનરોને નિવાર્યા. છે પૂર્વ ભવમાં જે સદભાવથી સાધુઓની ચિકિત્સા કરેલી તે બધું યાદ આવી ગયું છે છેપછી તેણે ભાવથી મુનિને નમસ્કાર ર્યા અને વિશલ્યા” નામની ઔષધી વડે તે કાંટાનું છું છેશક્ય કાઢી તેના ઉપર ત્રણસંહિણી ઔષધી લગાડી મુનિને ત્રણ રહિત કરી દીધા. છે ઇ ત્યારે તે વાનરના નેત્રમાં આંસુ જોઈ મુનિએ પૂછયું કે –“તે મારા ઉપર ઉપકાર છે કે, છતાં દુઃખી કેમ થાય છે ? છે ત્યારે વાનરે પૃથ્વી ઉપર અક્ષરો લખી પિતાને પૂર્વ વૈદ્યનો મનુષ્યભવ છે છે મુનિને જણ વ્યો અને ભાવિ સુધરવાનો ઉપાય પૂછયો. આત્મા સમજુ બને અને ૨
સાચું જ્ઞાન પેદા થાય એટલે ભાવિ સુધારવા પ્રયત્ન કર્યા વિના રહે જ છે છે નહિ સાચે બુદ્ધિધશાલી-પ્રજ્ઞાશીલ જ તેનું નામ જે આત્માનું ભાવિ છે છે ભદ્રકર બને તેવી જ પ્રવૃત્તિ આચરે.
- મુનિએ પણ સ્વસ્થ થઈ તેને પ્રતિબોધ આપ્યો કે-“ભદ્ર! ઉત્તમજનોએ વજેલા છે $ આ અને રૌદ્ર ધ્યાન કરવા નહિ. આધ્યાનને લઈને તે પૂર્વે મનુષ્યભવને હારી છે તિર્યચપણને પ્રાપ્ત થયો છે. શૈદ્રધ્યાન કરવાથી તે નરકની જ પ્રાપ્તિ થાય છે. તેથી છે
એ દુર્ગાનને છોડી દઈ તું સામાયિક વ્રત અંગીકાર કર. જે વ્રતથી તને બીજા જન્મને ૨ વિષે સ્વર્ગ અને મોક્ષ સુલભ થશે.” ૪ મુનિ નું આ વચન સાંભળી તે સદબુદ્ધિ વાનરે તે મુનિની પાસે ભાવ સામ- ૨
ચિકન અભિગ્રહ ધારણ કર્યો. પછી તે સાધુ પણ પોતાના ગુરૂદેવાદિને ભેગા થઈ ગયા છે તે વાનરે એકવાર પર્વત ઉપર સામાયિક આદર્યું. ભાવિભાવના યોગે ત્યાં કેઈ એક આ સિંહ આવ્યો. ત્યાં તે વાનરને અત્ત અને રૌદ્રધ્યાનને પરિહાર કરીને સ્થિર રહેલા છે છે તેને તે સિંહે ભક્ષણ કરી લીધે, તે મૃત્યુ પામી શ્રી જિનશાસનનું સાન્નિધ્ય કરનાર છે છ મહર્થિક અને ધાર્મિક દેવ થયો. માટે હે પ્રિય વાચકો ! ભાવથી ધર્મની આરાધના જ કરશો તો આ સંસાર સાગર તરી જશે. વાનર જે વાનર ભાવથી સામાયિકની 6 આરાધના કરી દેવ થયે તો આપણા માટે તે દેવગતિ અને પરંપરાએ મુક્તિ સુલભ છે દે છે. તો પુપાત્માએ શીધ્ર મુકિત પઢના ભાગી બનો તે જ કામના...
Page #311
--------------------------------------------------------------------------
________________
* પોપટની ધ બુધ્ધિ *
—પૂ. સાધ્વીજી સુવણ પ્રભાશ્રીજી મ.
શ ંખ રાજાની રાણી ાવતીને તેના પિયરથી તેના ભાઇ જયસેનકુમારે મેકલેલ ડાં આપ્યા. તે રાજી થઇને કડાંને પ્રસન્નતાથી જુએ છે. અને મેલે છે કે-આ ડાં જોઉં છું. અને તને જોઉ* છુ.... ડાં યાદ કરૂ છું અને તું યાદ આવે છે. તે છાતી સરસાં કરી વહાલ કરે છે.
આમ કહી
શ'ખરાજા તે જોઇ જાય છે. તેને થયુ નક્કી આ કાઇના પ્રેમમાં આ દુષ્ટાને મારી ન ખાવુ..
રાજાએ રાજપુરૂષોને કહ્યું: કલાવતી રાણીને જ*ગલમાં મૂકી બંને હાથ કાપી કડાં સહિત મારી પાસે હાજર કરા.
આવે
પડેલી છે.
અને તેના
'
રાજપુરૂષો તેા ચીઠ્ઠીના ચાકર, રાજાજી ફરવા ખેાલાવે છે. તેમ કહુ. કલાવતીને લઈ ગયા અને દુર જંગલમાં ઉતારી તેના કાંડા કાપી લઇ અને તેને મૂનિ છોડી દીધી. ક્યાં રાજા પાસે આવ્યા. તે જોતાં અંદર જયસેનકુમાર લખેલુ હતું. તે તા લાવતીના ભાઈ થાય. તપાસ કરાવી કાઇ શ્વસુરના ગામથી આવ્યું છે ? રાજપુરૂષો મળી આવ્યા. તેમણે રાજાને કહ્યું, આપ રાજકાય માં હતા તેથી અમે કલવીને મળ્યા હતા અને જયસેનકુમાર મેલેલ ડાંની ભેટ તેમને આપી હતી.
રાજાને પશ્ચાતાપ થયો અને દેવી ન આવે તેા અગ્નિમાં પડુ તેમ નક્કી કર્યુ. શીલના પ્રભાવથી દેવી હેમખેમ થઇ અને આવી પણ ગઇ.
કાવાર જ્ઞાની ગુરૂદેવ પધાર્યા. કલાવતીના કાંડા કપાવાનું કારણ પૂછ્યું. ગુરૂ કહે-પૂર્વભવમાં લાવતી રાજકુમારી હતી. કાઇએ રાજાને પોપટ ભેટ આપ્યો. અને તેની મધુર વાણી અને કળાથી કુમારીએ પોતા પાસે રાખ્યો.
કુમારી પોપટ સાથે શાંતિનાથ પ્રભુના મંદિરે દર્શોન કરવા ગઇ. તે વખતે પોપટ પણ પાસે બેસીને પ્રભુના દન કરે છે. અને એકી ટશે જોતા તેને પૂર્વભવનું જ્ઞાન થયું.
હું પૂર્વ જૈન હતા. દીક્ષા લીધી. પણ શરીરની સુશ્રુષામાં પડી ગયા. અતિચાર લગાડયા અને મરીને પોપટ થયો. હવે શું થાય ? ધન્ય હૈ। આ કુમારીને જે મને પ્રભુ પાસે લાવી. પ્રભુના દર્શન વિના આહાર પાણી લઇશ નહિ.
આમ એ અભિગ્રહ લે છે. કુમારી વિધિ પૂર્ણ થતાં પોપટ સાથે રાજમાં લમાં આવી.
Page #312
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૧૧
બીજે દિવસે કુમારીએ પોપટને નવડાવી ખાવાનું આપ્યું તે ખાતા નથી. કુમારીએ ઘણું મહેનત કરી પ્રેમથી ખાવા સમજાવ્યો પણ તે ખાતા નથી. તેને તેા જિનદન કરવા હતા. કુમારી દુર ગઇ તરત તે ઉડીને મદિર ગયો અને પ્રભુના દર્શન કર્યાં. કુમારીને તેા પાપટ વિના ચાલતું નથી તે પાંત કરવા થઇ ઢળી પડી. અને ભાનમાં આવતાં પોપટ-પોપટ રટન કરવા કરાવી. રાજપુરૂષો મન્દિરે ગયા ત્યાં પોપટ હતા લાવીને કુમારીને થઇ ગઈ. આનંદના તેણીને પાર ન રહ્યો.
લાગી અને બેશુદ્ધ લાગી. રાજાએ તપાસ આપ્યો તે ખુશ
પોપ ને લઇ છાતી સરસી ચાંપ્યો. અને ઠબકા દેવા લાગી—તું મને છેડી ગયો. હું તને પ્રાપ્ત કરતાં પણ વહાલા ગણુ છુ.. પ્રેમના વિચાર ન કર્યો. -
ગુસ્સામાં આવેલી કુમારીએ છરી મગાવી અને પેાપટ સામે જોઇને કહ્યું, તારી પાંખા જ કાપી નાખુ' પછી ક્યાં જશે ?
પોપટના ભાવને નહીં જાણતી કુમારીએ તેની પાંખો કાપી નાખી. પાપટ બિચારા ભયભીત અન્ય પીડાને ભેગવી રહ્યો તેણે કુમારી ઉપર દ્વેષ ન કર્યાં. સમભાવમાં રહ્યો અરિહંતનું ધ્યાન કરતા લીન રહ્યો, આંખા બંધ કરી, મૌન થયો. ખાવાપીવાનું માંડી વાળ્યું. પ્રભુ ઇન વિના ખાવુ-પીવું નહિં તે નિયમની કુમારીને ક્યાં ખબર હતી? ત્રણ દિવસ પોપટ અનશનમાં રહ્યો અને સમભાવે પાંખ કપાવાની પીડા સહન કરતાં પ્રભુન ઇનનું સ્મરણ કરતાં મરીને સદગતિ સાધી.
હે જન્, એ પોપટ તે તું શંખરાજા છે. કુમારી તે ક્લાવતી છે. પૂર્વ ભવમાં તેણીએ પાં મા છેદી આ ભવમાં તમે હાથ કપાવ્યા પણ શીલના પ્રભાવથી તેને હાથ આવી ગયા. એકવીશ ભવ સુધી ઉત્તરાત્તર ધર્મ સાધી સુખ ભાગવી તમે અને પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના ભવમાં ગૃહસ્થપણામાં કેવલજ્ઞાન પામી મેક્ષે જશેા.’ રાજાએ લાવતીને મમ વી.
ગુરૂના ઉપદેશથી બંને ધર્માત્મા બન્યા અને ધર્મ સાધી જીવન સફળ બનાવ્યું.
શ્રી જૈન. શાસનનું રૂા. ૫૧–લવાજમ ભરી વાર્ષિક ગ્રાહક બને.
Page #313
--------------------------------------------------------------------------
________________
* દેશાવકાશિક ઉપર વાનરની કથા
*
- પૂ. સા. શ્રી પૂર્ણ ભદ્રાશ્રીજી મ.
00000000000*0000000000
પૂર્વ કાલમાં ક્રાંતિમતિ નામે નગરી હતી. તે નગરીમાં સિધ્ધનાઐ માટે વૈદ્ય રહેતા હતા. તે વૈદ્ય ઘણા લાભી હતા. કે સગા હાય કે મીત્ર હેાય કે ડ્રાઇ ગરીબ હાય તા યા રાખ્યા વિના પૈસા પડાવતા હતા. તેમજ ઘણા પાપવાળી ઔષધી વાપરતા હતા.
એક વખત નગરમાં મુનિમહારાજ પધાર્યાં સર્વ લેાકેાની સાથે વૈદ્ય પણ વ્યાખ્યાન સાંભલવા ગયા. મુનિરાજે દેશના શરૂ કરી અને માનવભવની દુર્લભતા ઉપર જ મુનિ ભગવ‘તે વિવેચન કર્યું. દેશનાને અંતે વૈદ્યને વિશેષ બેષ આપ્યા અને કહ્યું કે દીવનુ જીવન મંહુ કપરૂ છે લેાકના ભલા કરતા ભૂંડામાં વધારે રાજી રહે છે અને વૈદ્ય માને કે વધારે માંઢા પડે લેાકેા તા સારૂ આમ જો સારા વૈદ્ય દયા ભાવે અને હિતબુદ્ધિએ ઢવા કરે તેા કલ્યાણ થાય,
મુનિ ભગવંતની દેશના સાંભળી વૈદ્યનું હૃદય કુણું પડયું તે પેાતાને ઘેર ગયા પણ પાછા પૂર્વના અભ્યાસને લઈને લેાભવૃત્તિથી પેાતાના ધંધા કરવા લાગ્યા અંતે તે મરણ પામી જગલમાં વાનરરૂપે ઉત્પન્ન થયા. આ વાનર પેાતાના ટોળાના અગ્રણી મન્યા. અને વાનરીએ સાથે ક્રીડા કરતા સમય પસાર કરવા લાગ્યા. એક વખત આ વાનર જયં વસે છે, તે જંગલમાં સમેતિશખારની યાત્રાએ નિકળતા એક સાધુએના સમુદાય આવી ચડયા. અહિ એક મુનિના પગે કાંટા વાગ્યા. કાંટા એટલે, બધા ઉડા વાગેલ કે ખે ચીને કાઢી શકાય નહિ, પગ પણ સુજી ગયો મુનિ પગલુ પણ આગળ ચાલી શકે નહિ. મુનિએ બધા ઉભા રહ્યા પણ ધાર જંગલમાં કોઇ પ્રતિકાર દેખાયો નહિં. કાંટાથી વિંધાયેલ મુનિએ ખીજાઓને હ્યું કે મારા માટે બીજા કાને રાકાવાની જરૂર નથી. તમે બધા સુખેથી પધારે અને હું અહિં રહ્યો રહ્યો. સમેતશિખરની ભાવના ભાવી જીવન પવિત્ર મનાવીશ. થોડીવાર તેા મુનિએ રહ્યા પછી એક બીજાને ખમાવી સૌ નીકળ્યા.
રહ્યા તેવામાં થેડીવારમાં કેટલાક વાનરાનુ મારવા લાગ્યા. કેટલાકે તે લાક્ડાના ટુક્ડા હતા તે ત્યાં સુનિને જોતા જ વિચારવા છે. તેમ વિચાર કરતાં પૂર્વભવ યાદ આવ્યો.
કટક વિધાયેલ તે મુનિ એક શિલાતલને પેાતાના ઉપાશ્રય માની ધ્યાનમાં ટાળુ. આવ્યુ. કેટલાકે તેા મુર્તિને પત્થરા ઉપાડયા તેટલમાં વૈદ્યના જીવ વાનર થયો. લાગ્યો કે આવા મુનિને ક્યાંક ક્યાંક જોયા બીજા બધા વાનરા મુનિને મારવા તૈયાર
OMONONONONOMONO
Page #314
--------------------------------------------------------------------------
________________
છ વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૧૩
ક.
દે થયેલા તે વાનર અને વાનરીઓને દૂર કરી સિદ્ધ વૈદ્યની જેમ મુનિને પગ હાથમાં છે લઠ પૂર્વભવના અભ્યાસથી મુનિના પગમાંથી કાંટે ખેંચી કાઢયે તરત જ વાનર જંગ- 8. જે લમાં ઉપડ્યો અને સંરહિણી ઔષધિ લગાવી મુનિના પગને સારો બનાવ્યો. મુનિએ છે ૬ વાનરને કહ્યું હે વાનર ? તું તિર્યંચ છે છતાં પણ તિર્યચપણમાં તું પ્રયત્ન કરે તે છે તારું કલ્યાણ સાધી શકે છે. માટે તું સમ્યકૃત્વ મૂળ બારવ્રતને શકિત મુજબ આરાધ. $ છે જેથી ઘણા પાપ તારા નાશ પામી જશે. બારવ્રતમાં પણ વિશેષ કરીને દેશવકાશિક આ વ્રત આરાધવા યોગ્ય છે.
મનને પણ પાપ વ્યાપાર નહિ કરવાનો નિર્ણય કરી નિયત કરેલી ભૂમીમાં જ તું રહેવું તે સામાયિક દેશાવકાશિક છે. વાનરનું ચિત્તા દેશાવકાશિક ઉપર ચૂંટયું મુનિએ છે પણ વાનરને ધમ માં સ્થિર કરી ત્યાંથી આગળ વિહાર કર્યો અને અનુક્રમે સમેત- ૨ શિખર પહો યા. વાનરને પણ સંપૂર્ણ ફલ મેળવવાની ઈચ્છા થઈ તેથી તે જ રાત્રીએ છે
એક પર્વત ઉપર સામાયિક સહીત દેશાવકાશિક વ્રત સ્વીકાર્યું અને તે જ રાત્રે સિંહે છે વાનર ઉપર હુમલો કર્યો વાનર પણ વ્રતને સંભાળીને એક ડગલું પણ ખસ્યો નહિ કઈ છે તેથી સિંહે વાનરને ફાડી નાખ્યો. વાનરે મન સ્થિર રાખ્યું તેથી ધર્મ ધ્યાનમાં છે. પ્રત્યુ પામી મુવન પતિ હજાર વર્ષના આયુષ્યવાળો દેવ થયો.
ભુવઃ પતિમાં દેવનું આયુષ્ય પૂર્ણ કરી વાનરનો જીવ મણિમંદિર નામના નગરમાં આ 2 મણિશેખર રાજાની પટરાણી મણીમાલાની કુક્ષીમાં ઉત્પન્ન થયે. પૂર્ણ માસે જન્મ છે છે થયો. માતા પિતાએ તેનું નામ અરૂણદેવ પાડ્યું પાંચધાવમાતાથી ઉછેરાતો અરૂણ દેવ છે આ માટે થયો. બાલ્યવય પસાર કરી યૌવન વયને પામ્યા હજારે વિદ્યાધરની કન્યાઓ છે પરણ્યો હજારો વિદ્યાઓ પ્રજ્ઞપ્તિ વિગેરે મેળવી વિદ્યાધરની બંને શ્રેણીઓનો અધિપતી
થયો. એક વખત મણિમંદીર નગરમાં રથયાત્રાને ઓચ્છવ આરંભાયે સંઘે ગામેગામ છે આમંત્રણ મે કલ્યા. અનેક શ્રાવકગણ સુવિહિત સાધુ સમુઢાય પધાર્યા રથયાત્રાના વર
ઘડાને ઘેર ઘેર સત્કાર થયો. ફરતે ફરતે રથ રાજાના મંદિર આવ્યો. રાજાએ રથ છે હું જોયો અને ન શાસનની પ્રભાવનાને તે અનુમાન કરવા લાગ્યો. છે તેવામાં તેની નજર ઉત્સવમાં વચ્ચે રહેલ સાધુસમુદાય ઉપર નજર પડી આ પર છે સમુદાય અસર શ્રી પ્રભસૂરિ. મ. હતા. તેમની પાસે રહેલા એક વૃદ્ધ સાધુ ઉભા રે જ હતા. આ સાધુને દેખતાં જ રાજાને ચક્કર આવ્યા મૂછ ખાઈને જમીન ઉપર પડી છે 8 ગયા. થોડીવ રે શુદ્ધી આવી અને પ્રથમ વૃદ્ધ મુનિને વાંધા લોકેએ કહ્યું કે આચાર્યને કે છે છોડીને મુનિને કેમ વાંદો છો ? રાજાએ પિતાને પૂર્વે ભવ વાનરપણને કહી બતાવ્યો. ૨
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૧૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) પ્રાણ કથાઓ વિશેષાંક છે અને મારા આ પરમ ઉપકારી છે. આચાર્ય ભગવંતે કહ્યું કે તિર્યચપણમાં ધર્મ ક્યો છું છે તો આવી રાજરૂદ્ધી પામ્યા તે માનવભવમાં શુધ્ધ ધર્મ કરો. રાજા પ્રતિબોધ પામ્યો છે છે. પોતાના પુત્રને રાજગાદી ઍપી. પોતે દીક્ષા લીધી અને ઉગ્ર તપસ્યા આઢી એક વખત છે અરૂણદેવ રાજર્ષિ વિહાર કરતાં હતાં તે વખતે આકાશમાંથી પસાર થતી લક્ષમીદેવીએ કે જ જોયા. તેમની પરીક્ષા કરવાનું મન થયું. નિચે દેવી ઉતરી દેવાંગનાઓ વિવિ અનુકુલ ૨
ઉપસર્ગ કર્યા તેનાથી મુનિ ભ ન પામ્યા પછી પ્રતિકળ ઉપસર્ગ કર્યા આમ છ માસ પર 5 સુધી ઉપસર્ગ ર્યા છતાં મુનિ જ્યારે ક્ષેભ ન પામ્યા દેવી થાકી અને મુનિભગવ તને ,
ખમાવી અને સ્તવના કરી અદશ્ય થઈ ગઈ. મુનિભગવંતે પણ ઉગ્રતપસ્યા અને નિરતિ- ની
ચાર પાલન કરી તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં દેવપણે જ ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહમાં જ્ઞત્પન્ન થઈ મુક્તિપદને પામશે.
વાનરના ભવમાં સ્વીકારેલ દેશાવકાશિક વ્રતનું પાલન કરી મનુષ્યભવ દેવભવ વિ. દિ કરીને તીર્થકર થઇને મુકિત પઢને પામશે કેવી સુંદર રીતે તિર્યંચ છતાં વ્રતનું પાલન કર્યું હશે! આપણે સહુ પણ વ્રતની સુંદર આરાધના કરી મુક્તિ પઢના ભકત બનીએ એજ મનેકામના.
–– ઉંટડીઓનો પશ્ચાતાપ મદનપુર નગર. ઉદ્યાનમાં ઋષભદેવ પ્રભુનું ભવ્ય મંદિર. એકવાર ત્યાં બે ઉંટ- છે ડીએ આવી ઉંચા સ્વરે રૂદન કરે છે. -
આવેલ રાજાઢિ તે જોઈ આશ્ચર્ય પામ્યા. જ્ઞાની ગુરૂ આવી ચડે છે. આ જ વંદન કરી ઉંટડીએના રુદનનું કારણ પૂછયું.
ગુરૂ કહેરમાપુરી નગરીમાં કુંતલ નામે શેઠ હતો. તેને સેઢી અને મહી નામની ૪ બે પત્નીઓ હતી. એકવાર શેઠ સુગતિનું કારણ પુષ્ય પૂજાથી જિનપૂજા કરવા કહ્યું છે છે પણ સ્ત્રીએ કહે-આપણને મળ્યું છે તે ભોગવીએ. પુજા ન કરી શેઠ પણ કહ્યાગ્રહી
સ્ત્રીઓ પાસે મૌન રહ્યા. સ્ત્રીઓ મરી ઉંટડીઓ થઈ છે. કુંતલ શેઠ ભીમરાજાને ર ઈ રા ઉંટડીએ પાસે આવ્યો અને કહ્યું–તમે પૂર્વભવે જિનપૂજા ન કરી એટલે કે આ ઉંટડીપણું પામ્યા હવે શેક કરે શું થાય ? 6 ઉંટડીએ પણ તે સાંભળી જાતિસ્મરણથી પિતાની ભૂલ જાણી પશ્ચાતાપ કરી છે શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન કરે છે. ધ્યાન પુજામાં રહેલી તે બને અણસણ કરી પહેલા ,
દેવલોકમાં ગઇ. છે. ભકિતમાં વાંકા તેનું ઉંટડીની જેમ વાંકું થાય.
ધ્યાનથી પણ જિનપૂજાના પ્રભાવે સદગતિ થાય,
પુત્ર થયો છે "
Page #316
--------------------------------------------------------------------------
________________
છે.
વા છ ૨ ડા થી
ડી રા ય એક પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ.
શાસનના પરમાર્થને પામેલા પરમર્ષિએ આત્માના હિતને માટે ભિન્ન ભિન્ન , આ પ્રકારની હિતકારી વાતે જણાવે છે. આ સંસાર સમજુ આત્માએ માટે વૈરાગ્યનું (ર દિ કારણ છે. આત્મા જે વિચારશીલ અને વિવેકી બને તો નાનકડું નિમિત્ત પણ તેના છે છે માટે વિરાનું અને વિતરાગતાનું બીજ બની જાય છે. છે એ વાછરડે પણ વૈરાગ્યનું નિમિત્ત બની ગયો અને તે ભવ્યાત્માના કલ્યાણનું
કારણ બન્યું. બહુ સુપ્રસિદ્ધ પ્રસંગ છે. | શ્રી જૈન શાસનના પ્રસિધ્ધ એક પ્રત્યેકબુદ્ધના જીવનનો આ પ્રસંગ છે. ચાલે છે રિ આપણે પણ માણીએ.
શ્રી કરસંડુ રાજા એકવાર પિતાનું ગોકુળ જેવા ગયા છે. તે ગેકુળમાં રહેલી એક સુકુમાલ સુંદર વાછરડા ઉપર રાજાની નજર પડી અને તે વાછરડું પણ રાજાની છે. નજરમાં વસી ગયું. મેટા માણસની મહેરબાની જેની ઉપર પડે તે થે ન્યાલ ન્યાલ થઈ છે
જાય. તે પાયે આ વાછરડાને જોતાં જ રાજાએ ગોપાલને અંજ્ઞા કરી કે-ગે પાલઠ ! આ છે આ વાછરડા ઘણું જ સુંદર છે. એની ચામડીનું તેજ શું ઝગારા મારે છે જાણે જ છે. ચમકતું રૂડું અને તેનો થન થનાટ તે પિયુઘરે મલવા જતી હિલેળા મારતી છે. ૨ ચંચલ યુવતી જેવી નદીને વેગ જેવો છે. માટે આનું જીવની જેમ જતન કરવું અને છે ( સારી રીતના ઉછેર કરેલો.
રાતની આજ્ઞાને સ્વીકારી ગોવાલ પણ વાછરડાનું સુંદર રીતના પાલન-પોષણ આ કરે છે. રાજા પણ તેને જોઈ જોઈને મલકાય છે અને પ્રશંસા કરે છે કે શું સુંદર ર. જ હષ્ટપુષ્ટ શરીર અને ચપળતા છે?
રાજ રાયકાર્ય માં વ્યગ્ર બન્યા અને ઘણા સમય પછી ફરીથી ગોકુલ જેવા રે આવેલા રાજાએ ગોવાલને પૂછયું કે-મારા માનીતો વાછરડે હતું તે કેમ દેખાતે નથી?
અચાનક રાજાના આવેલા આ સવાલને પ્રત્યુત્તર વાળતા ગોવાલે કહ્યું કેછે “રાજન્ ! આ રહ્યો આપને માનીતે વાછરડે. તેમ કહી એક વૃધ્ધ, બેખ, નિર્બલ 4 જ અને આંખમાં પીવાળો બળદ લાવી રાજાને બતાવ્યો. તેને જોતાં જ રાજાને પિત્ત છે આસમાને પહોંચ્યો. અને ગોવાળને ધમકાવતાં સૂરમાં કહ્યું કે હું આ ઘરડા પંખને જેવા નઈ માગ પણ જેને તમે જીવની જેમ જતન કરી ઉછેરેલ અને જેને જોતાં
Page #317
--------------------------------------------------------------------------
________________
2 ૩૧૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણકથા વિશેષાંક હું આનંઢ પામતે તે વાછરડાને જોવા માંગું છું. 0 ગેવાલે નમીને રાજાને કહ્યું કે–રાજન ! આ એ જ બળ છે, જે હવે વૃધ , થયો છે, વૃધ્ધાવસ્થાએ તેનાં રૂપ, યૌવન અને શક્તિ સંહાર્યા છે.
તેજીને ટકરાની જેમ રાજાના હૈયામાં વિવેક દીપક પ્રગટ અને રાજા વિશ- જ રવા લાગ્યો કે–વૃધ્ધાવસ્થા બધાની આવી જ દશા કરે કે શું? હું પણ શું આવે છે 2 બેખો, નિસ્તેજ અને પ્રતિભા વગરને થઈશ? કાલે આ સાંઢ કે સશકત, જેનાં મન
હરે તે અને ગર્જના કરતા હતા તે આજે સાવ દુર્બળ, નિસ્તેજ અને હાંશ વિનાનો છે આ થયો છે. ખરેખર કાળ બધાનું બળ, રૂપ અને શકિત સંહરે છે, જગતમાં કોઈ પઢાર્થ છે ૬ નિત્ય નથી તો પછી રૂપ અને રૂધિમાં શા માટે આશક્ત બની આત્માનું અકલ્યાણ કે
કરવું.'
શ્રી કરકંડુ રાજાની આ વિચારધારાએ તેમના પૂર્વના સંસ્કાર જાગૃત કર્યા અને પ્રત્યેકબુથ બન્યા.
તેથી શાસ્ત્ર કહ્યું કે – 4 સબુધ્ધ દડુણું રિદ્ધિ વસહસ્સ અરિધિં ચ |
સે કરકરાયા કલિંગજણવયવઈ જાઉ ' છે. અર્થાત–બળઢની યુવાવસ્થા અને પુષ્ટદેહને જોઈ તથા યુવાવસ્થા ગયા પછી છે તે જ બળદને દુર્બળ દેહ અને પરાભવતા જોઈ પ્રતિબોધ પામેલા તે લિંગદેશના કર છે અધિપતિ શ્રી કરઠંડુ રાજર્ષિ જય પામે.
વાનરનો વિરાગ પર એક વખત કેઇ સમેતશિખરે જતાં સંઘમાં સાથે આવેલ સાધુઓ ગોચરી ગયા છે છે અને સંઘ આગળ ચાલ્યો ગયો. સાધુ ભૂલા પડ્યા અને જંગલમાં કેઇ એક સાધુને કે
પગમાં જોરઢાર કાંટો વાગ્યો. બધા ચિંતા કરવા લાગ્યા. છે. તે વખતે તે સાધુએ કહ્યું–તમે બધા પીડિત થશે માટે આપ આગના નગરમાં ૨ આ પધારે હું અહીં સમભાવે રહીશ. તમે ત્યાંથી સંઘ ભેગા થઈ સહાયક મોકલશે. શિ - આગ્રહથી બધાને મેકલ્યા પોતે સમભાવે રહ્યા.
. ( જુઓ અનુ. પાન ૩૧૮ ઉપર ) ,
Page #318
--------------------------------------------------------------------------
________________
। વા ઘ ણુ ની જાગૃતિ
સુદેશક અચૈાધ્યાના યુવરાજ હતા તેના પિતા કીતિ ધરે દીક્ષા સ્વીકારી હતી તે ત્યાંના રાન હતા.
—શ્રી સેન!–રમ્યા
તેની માતા સહદેવી હતી. તે રૂપમાં અપસરાને પણ વીસરાવતી. તેનુ સૌ ક સતત ઉપભાગ અખતુ. તેનામાં સહજીવનની ઊંડી લાલસા હતી. તેના અંગેઅ‘ગ પુરૂષત્વના સંગમને ઇચ્છતાં પતિની દીક્ષા તેને કડવી લાગી.
તેણે ત્ર ઉપર દ્રષ્ટી ફેરવી. તેના પર વાત્સલ્ય વર્ષાવવામાં તે જીવનનું અમૂલ્ય સુખ માણવા લાગી. પુત્રનાં દાંત તેણે સેાને મઢાવ્યા. તેની સામે જે વહાલથી હસવા લાગી.
એક જ ઈચ્છા તેણીને હતી; પુત્ર પિતાને માગે ન જાય—પિતાને ન અનુસરે. તે માટે તેણીએ પતિનું નામ પણ નાબુદ કર્યુ. નામનિશાન પણ રહેવા ન દીધું. પુત્રની આગળ પિતાના દોષ ગાવા લાગી. કઠાચ પિતાને સંભારે તે પણ અવગુણે। દેખાડતી, એક ખત કીર્તિ ધર મુનિ વિહાર કરતાં અયોધ્યામાં પધાર્યા, રાણીને તેમના સમાચાર મળ્યા. પુત્રને બચાવી લેષા, પુત્રના સમાગમ ન થાય તે માટે કીતિ ધર મુનિને નગરની બહાર ઢાવી મૂક્યા,
મિત્રા દ્વારા પુત્રને આ માઢા સમાચાર મળ્યા, અન્ધ ખેલાવતા પુત્ર વનમાં જઈ ચઢયા. પિત્તાને વંદન કરવાની આક્રંદ ઈદા પુત્રને એ તરફ ખેંચી લાવી. વન્દના કરી, ઉપચારીક વાર્તા થતાં પિતાશ્રીના માતાજીએ કહેલા દેષા દેખાતાં નથી. વનનાં શાંન્ત વાતાવરણમાં પિતાશ્રીના સ્વતંત્ર ગુણેા પ્રગટ થવા લાગ્યા અને માત્તાના દૃષ્ટિદોષ ખુ થવા લાગ્યા. આવું હડહડતું અપમાન પિત્તાશ્રીનુ કરે તે કેમ સાલી લેવાય? માતા દૃષ્ટિ ખાલવી જ જોઇએ. પિત્તાશ્રીમાં રહેલ! ગુણેાને અવગુણા કઇ રીતે કહી શકાય ? માતાને આવા ભયંકર પાપથી નિવારવી જોઇએ. સુકેાશલ ચુવરાજ ત્યાં ને ત્યાં દીક્ષિત થઈ ગયા. પિતાશ્રીના શિષ્ય બની બંને ચાલી નીન્યા,
આ સમાચાર મળતાં જ સહદેવીનું હૈંચું ચીરાઇ ગયું. તેણે આ સાથે મસ્તક અફ્ાહુ, થોડીક ક્ષણામાં તરફડવા લાગી. ભયંકર શુળ ઉપડયુ. તત્કાળ મૃત્યુને ભેટી પતિ પરતા ક્રોધના કારણે વાઘણના અવતાર મલ્યે.
એક સમયે કીર્તિ ધર મુનિ તેમજ સુકેશલ મુનિ અને વિહાર કરતાં કરતાં
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૧૮ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક છે જ એક ગાઢ જંગલમાં પ્રવેશ્યાં, વનમાગ પસાર કરતાં બંને મુનિઓને તે વાઘણે દૂરથી જ જ જોયાં. મુનિવેષ જોતાં જ ક્રોધાગ્નિ પ્રગટ થયો, આંખેમાં ઉભરાય અને મુનિએ
સામે દેટ મૂકી. ૨ બંને મુનિઓએ વાઘણને જોઈ કીતિધર મુનિ ઉપસર્ગને નિવારવા અન્ય પંથે છે ચાલ્યા. સુકેશલને તે માર્ગે અનુસરવાની ના કહી. વાઘણને ગુસ્સો એર હતો તેથી છે જે બંને એક જ માર્ગે જઈશું તે બંને મેત પામીશું. માટે સુકેશલને અન્ય માગે છે કે જવાની સલાહ આપી.
કીતિધર મુનિ ચાલ્યા ગયા. સુકોશલ મુનિ પિતાના પંથને રોકી ઉભા રહ્યા. ૪ છે શુભ ધ્યાનને આશરો લીધો. ત્રાડ–રાડ નાંખતી વાઘણે તેમની ઉપર કુદકો માર્યો. .
સુકેશલ મુનિને ફાડી ખાધા. પ્રાણપંખેરૂ ઉડી ગયું. અંત ક્ષણે શુભ ભાવનાના બળે છે મુનિવર કેવલજ્ઞાન પામીને મુક્ત બન્યા. - શરીરને ભક્ષતી વાઘણે સુકેશલ મુનિના મુખમાં ચમકતી સોનાની પંકિત જોઈ સ્કૃતિ ઉછળી આવી. જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. પૂર્વભવનો પુત્ર ઓળખે-પહેચાન્ય.
મુનિવેશ પરના વૈરને લીધે તે સુકેશલ પર ઉછળી આવેલી પણ એ ઘરે તે પુત્રનો જ ભાગ લીધે.
પશ્ચાતાપ નિઃસીમ બન્યો. ભાવના ઉચે પંથે ચઢી પાપના પડ તરફડિયા છે મારવા લાગ્યા. પુનીત ધ્યાને ચઢી. મૃત્યુ પામી સ્વર્ગે સિધાવી.
( અનુ. પાન ૩૧૬ નું ચાલુ ) ૯ ત્યાં એક વાનરનું ટોળું આવ્યું અને મુનિને જોઈ પત્થર ઉપાડી મુનિને માર જ છે. તેવામાં તેના નાયકે મુનિને જોઈ આવા મહાત્માને મેં ક્યાંક જોયા –તેમ વિચાર છે ન કરતાં આગલે ભવ જોયે. તે પૂર્વભવમાં વૈદ્ય હતે. ભવ હારી ગયો. ખેઢ કરે છે. ૨ ટેળાને અટકાવે છે અને મુનિના પગમાંથી કાંટે ખેંચી કાઢે છે. ર મુનિ તેને ઉપદેશ આપે છે અને તે સમકિત પામે છે. મુનિ આગળ ગયા. હવે છે તે વાનર તે ત્યાં સામાયિક વગેરે કરે છે ત્યાં રાત્રે કે વિકરાળ સિંહ આવે છે પણ
વાનર ડગતા નથી અને સિંહ તેને ફાડી ખાય છે. દિ સમભાવે વાનર મરીને ભવનપતિ દેવ થાય છે અને માનવ ગતિ પામી છે છે શિવસુખને ભાગતા બનશે.
Page #320
--------------------------------------------------------------------------
________________
છે. આ દિવાળીમાં દિલનો દીવડો પ્રગટાવે , છે
–શાહ રતિલાલ દેવચંદ ગુઢકા (લંડન) ૨
જગ માત્રનું કલ્યાણધર્મ જગતના જીવમાત્રનું કલ્યાણ થજે જગત આખું સુખ છે શાંતિમાં રહે ત્રણે લેકના જીવ સ૩ સુખી થજો દિવાળી પર્વ રૂમઝુમ આવે છે ? છે ઢિ વાળી એનો અર્થ મીનીગ કિ વાળે દિવસે સારા સૌના જાય શાંતિમાં જાય અને હું ઈ જીવ માત્રના જીવનમાં શાંતિ થાય. સૌના જીવનમાં હૃદયમાં દિલના દિવડાને પ્રગટાવી છે છે. પ્રકાશ આપે આ પર્વ ખુબ જ ખુશીનું પર્વ છે. વળી અરસ પરસ મૈત્રી અને પ્રેમ છે $ ભાવનાના દેરે બંધાય. જીવઢયા પાલનનું આ પર્વ છે. સાધનાનું આ પર્વ છે. “ટુ છે છે વરસીપ પ્રેમ અને ધર્મળાવનાના કિવડા ઝગમગે અને આ પર્વમાં જીવ માત્રને જીવત- ૨ છે કાન આપવાનું પર્વ છે-સુખ સૌને ગમે છે. દુઃખ કે મરવું કેઈને ગમતું નથી. છ
વળી હમણાં જ આપણા મહાન પર્વ પર્વાધિરાજ પર્યુષણા ગયા તેમાં પણ આ જિ અગત્યનાં પાંચ કર્તવ્યો કેતા “ડયુટી” ફરજ “ફસ્ટ ડયુટી મારી લેતાં કોઈપણ નાના છે
જીવને પણ આપણા નિમિતે જાણી સમજી ન મરાય “ફસ્ટ થીંગ” ઠાર મારવું તે 8. જે “ટેકીલ” ઈચ્છા પૂર્વક “વીલ ચીકી તે ધર્મમાં મનાઈ છે. 'નિષેધ છે (હીબીશન) અને આ
આપણને મહાપાપ લાગે-મારા વડિલો મારા મિત્રો, સાથીદારો મારા ધમ ભાઈએ
બહેને આપ દરેક તો ખુબ જ દયાળુ છો. ખુબ જ ભલા છો અને ખુબ જ સમજુ છું છ છો. અત્યારે આપણી પ્રજા ભણેલ-ગણેલ છે તો આપ સહુને સદબુદ્ધિ મળે. થોડાથાં જ
વધારે સમજી શકો છો અને આપણે દરેકે અહિંસાને અંડે હાથમાં પકડ છે. અહિંસા છે રિ પરમ ધમ કેતાં કોઇપણ સૂમમાં સૂક્ષમ જીવ જાણી જોઈ આપણું નિમેરો ન મરીઝ 4 જાય.
ખાસ આપણે બધાએ જરા સમજવાની જરૂર છે કે જ્યાં આપણુ પરમાત્માનું ! આ ટેમ્પલ છે જ્યાં આપણે બધા બે ઘડી શાંતિ માટે તે મંદિરે જઈ પાપોની ક્ષમ છે છે માંગીએ છીએ દુઃખથી ઉગરવા પ્રભુ શરણમાં જઈએ છીએ તથા આત્માને ઓળખાવવા આ 4 તથા આત્માની શાંતિ માટે તથા જગતના જીગ્ન માત્રની શાંતિ ઈચ્છવા જઈએ છીએ છે તે ઈન્સાફનું મંદિર છે-ઈન્સાફનું ઘર છે. જ્ઞાતિ એક સંઘ છે જ્ઞાતિ એક સમસ્ત છે
ઓસવાળોનું ક્ષેત્ર છે. જ્ઞાતિ એક માતા-પિતા છે અને એજ જ્ઞાતિ તથા જ્ઞાતિના એ જ બાહોશ ભલા કાર્યકરો જે આવું જરૂર વગરનું કાર્ય કરવા જ્ઞાતિની હઢ મંદિરની આ છે આજુ બાજુ ત્યાં આબેહુબ દેરાસર બંધાવવું છે એમાં ફઠાકડા ફેડવાની જાહેરાત ખબર ? ન આપે તો એ થી વિશેષ પાપ બંધ ન હોઈ શકે. જરા સમજવા પ્રયત્ન કરો જાગે ચેતો છે
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૨૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક કિ જ આપણે જૈન છીએ આંખ ખોલો હવે તે દેરાસરનો પાયો પણ પડી ગયા છે. આ
આપણે ભલે ઘેર ઘેર ન અટકાવી શકીએ ત્યાં આપણી શકિત નથી જો કે સંઘ . જ્ઞાતિ તો એ પણ કરવા ધારે તો આશા છે કે ૫૦ ટકાએ પણ શક્ય છે પણ એ છે જ પછીની વાત છે ને શાહ–એટલે “કિંગ” એક મુસલમાન અકબર રાજાએ ધર્મ પામ્યા છે છે બાઢ છ છ ૬-૬ મહિના પોતાના દેશમાં અમારી પડાવી હતી તે જ્ઞાતિના હેડ-જ્ઞાતિના 8 સુકાન છે “કિંગ” છે તે ખાસ અરજ છે કે ફટાકડા ફોડવાથી અનંતા સૂક્ષ્મ નિરપરાધી $ છે જે બિચારા માર્યા જાય છે કેઈપણ જીવજંતુ પિતાનો ( “સેલ ) D એ આત્મા વહાલો છે. એ જીવવા માંગે છે તે આપણે એના બદલે “સવિનય ઓફ લાઈફ પર છે એક જીવને બચાવી લેવાથી સ્વર્ગ સુખ મળે છે અને મોક્ષ સુખ આ હકીકત છે ૨ જાગૃત બનો (વક કુલ) આંખ ઉઘાડો અને આત્માને ઓળખવા પ્રયત્ન કરવા જેવું છે. ૪ છે. આપણે તે કઈપણ જીવને દુઃખ ન થાય કેઈને આત્મા ન દુભાય તેવું બિરૂઢ એ સ્વીકાર્યું છે તે ભલે આપણાથી ઘર્મ ન થાય, કઢાચ વળી આપણુથી બીજાનું ભલું છે છે કઢાચ ન થઈ શકે રોજ આપણાથી રોજ વ્રત નિયમ પચ્ચખાણ કઢાચ એ પણ થઈ 3 શકે તે બને. રોજ સેવા પૂજા પણ કાચ ન થાય કર્મ સંગે રેજ બે ઘડિની સાધના છે કે બે ઘડી પ્રતિક્રમણ કરતાં પ્રાયશ્ચિત ન થાય, એવું પણ બને. અને રે ૪ ધર્મ પણ જ ન બની શકે એવું પણ બને. પણ જાણી જોઈ આપણાથી પાપ થઈ જાય એવું કાર્ય છે તે ન જ બને કેતાં ફટાકડા એ તે એક- ટારૂ ગેળે છે એક મશીનગન છે નાના નાના છે
જીવો માટે અને બંધુકની ગોળી વાગે, જેમ કુમળા બાળકને તે શું બને તેમ બે દેશ ૪ જ (૨) લડાઈ કરે એમાં હજારો નિર્દોષ બિચારા “વન યર ઓલ્ડ ચાઈડ” મનુષ્ય ઘર આ બાર વિનાના-પુત્ર વિનાના, પત્નિ વિનાના, મા-બાપ વિનાના બની જ ય છે અને છે હું મરી જાય છે. આપણી ડી મમ અનંતા જેનું કચરઘાણ નિકળી જાય પ્યારા છે વહાલા બંધુઓ અને બાળકો જાગો આ એક અરજ છે વિનંતિ છે આ છે રીકવેસ્ટ 2
છે આજીજી દુઃખભરી વિનંતી છે ને હાથ જોડી અરજ કરૂં છું. હા ઘેર ઘેર અટકાવી છે િન શકાય પણ આ અમૃત ભરી અરજી વિનંતી ઘેર ઘેર પહોંચે જાગે આપાને નિહાળે છે 8 અને ભેગા મળી કાર્ય કરવાથી સારા કાર્યથી બધાને સારું ભેગું સુખ જ-મ મલે છે જ છે તેમ ભેગા મળી કેઈ પાપ કર્મ થઈ જાય તે ભેગા બધાને ભેગવવું પડે છે. આ સમજ છે. આ એક જેમ પાપ બધાને એની રીતી મુજબ “ટુ કમીટ એ સીન આપે છે તેમ તમોને છે છે કે સંત સાધુએ “ટુ સફર સમજણ આપે છે.
થોડીવારની મજા એને મટી મળશે સજા કે થોડીવારનું બેલ અરે મળશે મોટી છે,
Page #322
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૯૦ અંક ૧૧+૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૧
છીએ ભલે
બીજી ઘટના
જેલ આપણું (‘ફુલાવર એફ જૈનીઝમ') જૈન-જિન ધર્મના અનુયાયી તા ૧૦૦ ટકા સમજ ન હેાય પણ ડહાપણ છે જ–વળી ફટાક્ડા ફોડવાથી અને છે ઘણી જગ્યાએ ઘણા બાળકે દાઝી જાય છે કેાઇના મકાન ઉપર પડી જવાથી આગ લાગે છે અને ફટાક્ડાના ધુમાડા ધનના ધુમાડા છે અને આ વાત દેશ પરદેશ ભારત ખધે જ લાગુ પડે છે નાઇરાખી, કેન્યા પણ આ માટે ધારા કે દાખલા કાઇ સરકાર કે વડાપ્રધાન મનાઈ કરે છે તે બેસી રહીએ અને ખરૂ જોતાં મારા સાધર્મિક ભાઈઓ-આપ દરેક જાગા આત્માને દેખા એમાં ક્લ્યાણ છે આટલી ભાવનાથી મહેનતથી લખવાનુ' તાપ` કે મારા ભાઈએ બહેનેા બાળકેા ખેટા પાપથી બચે અને એ કારણે જ લખી ણાવેદ્ય છે આ સત્ય હકીકત છે. મારૂ એમાં પણ ભલુ' છે આપ દરેકનુ ભલુ' કઢાર કાઇને આ ન સમજણ ના ગમે.
કુકડાઓની કલા
પુરીકણીનગરી રાજા ધનરથ, રાણીએ પ્રિતીમણી અને મનામેાહી બંનેના પુત્રે મેઘરથ અને દ્ધર થ.
એક્વાર સભામાં ગણિકા કુકડા લાવી, રાણીના કુંડા સાથે યુદ્ધ માંડયું, પણ કાઇ હારતું નથી.
ધનરર તીર્થંકરના જીવ છે. તેમણે મેઘરથને કહ્યું. આમાં કાઇ હારશે જીતશે નહિ ?
પૂર્વ ભવમાં બે ખેડુત હતા. ઝઘડા કરી મરીને હાથી થયા. ત્યાં ઝઘડીને પાડા થયા. ત્યાં પણ ઝઘડીને બેડા થયા અને ત્યાં પણ ઝઘડીને કુડા થયા છે. મારા ઇન માટે આવેલા બે વિદ્યાધરાથી અધિષ્ઠિત છે. તે વિદ્યાધરાના હુ· પૂર્વભવના પિતા છું.
વિદ્યાધરા પ્રગટ થયા. ધનરથને નમીને પેાતાને સ્થાને ગયા. અનુક્રમે દીક્ષા લઇ કેવલ પામી માસે જશે,
બ'ને કુક્ડાઓએ પેાતાના પૂર્વ`ભવની વાત સાંભળી. પાપી જીવનથી ખેઢ પામ્યા. પેાતાની ભાષામાં અવિધજ્ઞાની ધનરથ રાજાને પૂછ્યું, અમે હવે શું કરીએ ?
રાજાએ સમતિ સહિત અહિંસામય ધર્મ હ્યો. તે પણ ધર્મ સાધી ભૂત દેવલાકમાં તામ્રચૂડ દેવ થયા.
Page #323
--------------------------------------------------------------------------
________________
આ પાટલિપુત્ર જૈનતાંબર તીર્થ જીર્ણોધ્ધાર કમિટી ન
બાફે કી ગલી, ઝાઉગંજ, પટના સિટી (બિહાર) ૮૦૦ ૦૦૮ ધન્ય ભાગ્ય, ધન્ય ઘડી, ધન્ય ગૌરવશાલી ભૂમિ પાટલી પુત્ર (પટના શહેર !)
શ્રી જિન મંદિર જીર્ણોધાર કે લિયે હાર્દિક વિનંતી ! જિભાગ્યશાલિ, જિન શાસન કે પરમ અનુરાગી શ્રી જિન મંઢિરકે ધાર્મિક સંસ્થાઓને રે દ્રસ્ટિગણ. શ્રી જિનશાસન મેં ગૌરવાન્વિત જગમગાતા ઈતિહાસ કી દ્રષ્ટિ સે પાટલી , છ પુત્ર (પટના) એક અતિભવ્ય શહર રહા ! બ્રહ્મચર્ય વ્રત મેં વિશ્વ વિખ્યાત છે
અદ્વિતિય કામ વિજેતા આચાર્ય શ્રી સ્યુલીભદ્રજી કા નામ ૮૪ ચૌવિસી તક માંગલિક ક રૂપ અમર રહેગા. એસી વિભૂતિ કી સાધના એવં કાર્યરત્ર, તત્વાર્થ સૂત્ર કી. છ રચના દશ પૂર્વધર શાસ્ત્ર કે પરમ જ્ઞાતા શ્રી ઉમાસ્વાતી કી જન્મભૂમિ હવાનેકા ગૌરવ રે કે ભી ઈસ ભૂમિ કે પ્રાપ્ત હે શિયલ કે પ્રભાવ સે શુલિ કો સિંઘાસન બનાને વાલે કી જ દિ અંતિમ સાધના ભૂમિ ભી યહી છે . એસી ક્તિને હી મહાન વિભૂતિ કી ધર્મભુમિ છે ર યહીં હે ! અતઃ જેને કે લિયે વિશિષ્ટ રૂપ સે યહ ભુમિ દર્શનીય વ તીર્થ સ્વરૂપ છે .
- પટના સિટી મેં ૪૦૦ વર્ષ પુરાના પ્રાચીન જિન મંદિર કા જિર્ણોદ્ધાર કરાનેકા 5 આ નિશ્ચય સ્થાનીય લઘુ શ્રી સંઘ ને તય કિયા હૈ, જિર્ણોદ્ધાર કરાના અતિ આવશ્યક હો 9 ગયા છે નયા મંઢિર બંધવાને સે ભી આઠ ગુણા અધિક લાભ જિધાર કરીને ઈ શાસ્ત્રકારને કહી હે ઈસ મંદિર કી મૂર્તિ કલા કે ઉત્કૃષ્ટ નમુના કવરૂ૫ ૨૫૦૦ ર ક વર્ષ પ્રાચીનતમ પ્રતિમાજી બિરાજમાન છે. મંદિર કે દ્રસ્ટિયે સે હમારી વિનમ્ર છે દિ વિનંતિ હે કી ઇસ શુભ કાર્ય મેં હમેં અધિક સે અધિકાધિક સહગ તથા આર્થિક ૨ મઢ કરે !
હમારી યોજનાયે ઇસ પ્રકાર છે : . (૧) દેરાસર કે બાહર મુખ્ય દ્વાર પર નામ વ ટુકા નકરા રૂ ૩૫૧૦૦૦), છે (૨) મુખ્ય દ્વાર કે આજુ બાજુ નામ પટ્ટકા નકરા-૨૧૧૦૦૦) (૩) મૂળનાયક કા ગભારે 8 કા નામાંકિત નકરા–૫૧૧૧૧૧] (૪) મૂળનાયક કે આજુ બાજુ નામાંતિ નકરા-૨૧૧૦૦૦ ૬ પ્રત્યેક, (૫) રંગમંડપ પર નામાંક્તિ નકરા-૨૧૧૦૦૦), (૬) મુખ્ય શિખર પર નામાં- . ઈ તિ નકરાં-૪પ૧૦૦૦), (૬) દાહૅબાચું શિખર પર નામાંતિ નકરા-૧૫૧,૦૦૦), પ્રત્યેક રે આ (૭) દેરાસર કી મુખ્ય ચે કા નકરા-૧૨૫૦૦૦ (૮) દેરાસર કી આજુબાજુ કી જ કે ચીકી કા નકરા-૭૫૦૦૦-પ્રત્યેક, (૯) ૧૧૦૦૦ રૂ. યા ઉસસે અધિક રાશિ દેનેવાલે ૨ દાતા કા નામ સંગેમરમર કે બે પર લિખા જાએગા, (૧૦) પટના સિટી કી રાશિ છે કે અનુકુલ કી શીતલનાથ ભગવાન કી ૩૫” પ્રતિમાજી પરિકર સહિત ભરવાને કા છે
નકરા-૫૦૦૦૦૧) રૂા.
Page #324
--------------------------------------------------------------------------
________________
5 આ તે કેવી સંસ્કૃતિ? 1 છે. [ ગતાંકથી ચાલુ ]
–પૂ. આ. શ્રી વિ. ચંદ્રગુપ્ત સૂ. મ. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૨ સાધુ ભગવંતે વિધિમાર્ગનું નિરૂપણ કરે, વિધિમાર્ગની સ્થાપના પણ કરે અને છે અવિધિનો નિષેધ પણ ફરમાવે. વિધિમાર્ગની સ્થાપના આસેવનશિક્ષાસ્વરૂપ છે. દા. ત. છે
મુહપત્તિનું પડિલેહણ કેવી રીતે કરવું, ક્યારે કરવું. વગેરે સમજાવવું તે વિધિમાર્ગ- ક આ કથન છે અને મુહપત્તિપડિલેહણ કરીને બતાવવું-એ વિધિમાર્ગની સ્થાપના છે. પર્યાવરણની રક્ષા કરવી અથવા એ અંગે પ્રેરણા કરવી એ વિધિમાર્ગની સ્થાપના કે કથન , નથી. વિધિ માર્ગની સ્થાપના કરવામાં વિવેક ચુકાય તો માર્ગને બહેલે ઉમાર્ગની છે 2 સ્થાપના, રવા અને પ્રભાવના થાય. વર્તમાનમાં સંસ્કૃતિરક્ષકો એ જ કાર્ય ઉત્સાહથી આ જ કરી રહ્યા છે, કેટલાક સાધુએ ય એમાં ભળ્યા છે. અને એ બધા ભેગા થઈ, નહિ કરું રે ભળેલા દેષ કાઢી રહ્યા છે.
આ થી સે વર્ષ પૂર્વે ડેરી શબ્દ કેઈએ સાંળો ન હતો. આજે ઘરઘરમાં આ ડેરીની બનાવેલી વસ્તુઓ પેસી ગઈ છે. તે અભક્ષ્ય છે–એ જણાવવાની સાધુ ભગવંતની કે મર્યાત્રા છે. તેમજ ગાય કે ભેંસ વગેરેનાં દૂધ વગેરે તે તે દિવસના હોય તે અભક્ષ્ય છે
નથી–એ પણ જણાવવાનું સાધુભગવંતની મર્યાત્રામાં સમાય. પરંતુ ગાય-ભેંસના દૂધછે દહી માટે પશુપાલન કે કૃષિ વગેરેનો ઉપદેશ આપવાનું કોઈપણ રીતે સાધુભગવંતની જ મર્યાત્રામાં સમાય નહિ. અનિવાર્ય હિંસાના બચાવમાં અમર્યાઢ હિંસાને શોર મચા િવવાનું કામ સાધુનું તે નથી જ, પરંતુ સાચા શ્રાવકનું ય નથી. તે તે જીવેની કક્ષા ,
મુજબ આજ્ઞા પ્રધાન જીવન જીવવાનું સાધુ ભગવંતો તે તે જીવને આગમાનુસાર ફરમાવી છે. ઈ શકે છે. “ડીમાંથી બનાવેલી વસ્તુને ઉપયોગ કરનારા અમર્યાઢ હિંસા કરે છે અને આ આ શુધ્ધ ઘી-દૂધ વાપરવા માટે પશુપાલન વગેરે કરનારા અનિવાર્ય હિંસા કરે છે એમ છે $ માનનારા-બોલનારા પાપના ભાગી બને છે, અને શાસ્ત્રોના નામે એવી વાતો કરનારા ૨ છે મહાપાપના ભેગી બને છે. માત્ર બાહ્યાચરણથી હિંસાનું અનિવાર્યપણું કે અમર્યાપણું છે
માપવું એ વિવેકીનું લક્ષણ નથી. ચક્રવર્તી અને સામાન્ય માણસના બાહ્યાચરણમાં– છે આરંભાદિમ જેટલું અંતર હોય તેટલું અંતર પરિણામમાં ન પણ હોય. આથી બુદ્ધિ- . 2 માન આત્માએ હિંસાની અમર્યાઢતા કે અનિવાર્યતાને વિચાર તે જીવની આત્મપરિ- 4 પુતિને આંખ સામે રાખી કરવો જોઈએ.
વત્ત માન દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવનું સાચું જ્ઞાન” અને “ગેરક્ષા ભૂરક્ષા જ - વનરક્ષા અને જલરક્ષા: એ તારક ચતુષ્કને ઉપદેશ સાધુ તે ન જ આપે, પણ શ્રાવકેય છે
Page #325
--------------------------------------------------------------------------
________________
Mઈએ,
૩૨૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક છું. જ ન આપે. ત્રિકાલાબાધિત વિધિનિષેધ મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના કારણે ફરતા નથી. જ જ આપણી અસહિષ્ણુતાના કારણે કોઈવાર વિધિનિષેધમાં આપણે પ્રવૃત્તિકે નિવૃત્તિ કરી ન શકીએ ? છે એટલા માત્રથી વિધિ, વિધિ નથી, અને નિષેધ, નિષેધ નથી–એમ માનવું ઉચિત નથી. જ
વિધિવા અથવા તે નિષેધવા દ્રવ્યક્ષેત્રકાળભાવાદિની વિવક્ષા વિનાનાં જ જ નથી. વિધ્યર્થ અપવાદના વિષયથી અન્યત્ર જ હોય છે-એ શાસ્ત્રીય પરિભાષા છે. જ ૬ શાસ્ત્રીય પરિભાષા ભણ્યા વગરના પ્રચારકોએ શાસ્ત્રીય શબ્દો વાપરવાનો શોખ છોડી વ. છે દેવો જોઈએ.
આખા જગતમાં ફરી વળીએ; જગતને સુખી થવાનો સાચો માર્ગ જેનશાસ્ત્રકારો છે આ સિવાય કેઈ બતાવી શકે તેમ નથી.” આવી વાત કરનારાએ જેનશાસ્ત્રોમાં બતાવેલ છે હું માર્ગ બતાવવો જોઈએ. પિતાને દેખાય તે માર્ગ જેનમાર્ગના નામે નહિ બતાવવો
જોઈએ.
| સર્વસામર્થ્ય મેળવીને શ્રી તીર્થંકર પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ રત્નઆ ત્રયીની આરાધના કરવી એજ સુખી થવાનો સરલ અને સચોટ ઉપાય છે. શ્રી તીર્થકર છે 8 પરમાત્માની આજ્ઞા મુજબ જીવન જીવવાની વ્યવસ્થા જ્યારે પણ જગતમાં અસ્તિત્વ ? છ નહિ ધરાવે ત્યારે તે તીર્થનો વિ છે થશે. સવાલ એટલો જ છે કે શ્રી તીર્થકર છે
પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ જીવન જીવવાની વ્યવસ્થા એટલે શું ? અમર્યાઢ જ જ હિંસાને ભય બતાવી અનિવાર્ય હિંસાના ઉપાસક બનાવવા?
બારવ્રતધારી શ્રાવકે માટે ન્યાયપાર્જિત વિત્ત રળવાના તમામ દરવાજા બંધ ર ૨ થતા જતા હોય તે ખૂબ જ અદ્રુપ જરૂરિયાતવાળા બની જવું જોઈએ, જેથી અન્યાય છે કરવો ન પડે અને નિર્વાહ ચાલ્યા કરે. ભક્ષ્યાભઢ્યની સુવ્યવસ્થા નાશ પામતી જતી જ હોય ત્યારે પણ ખૂબ જ સંતોષી બની જેમ બને તેમ એાછા દ્રવ્યથી નિર્વાહ કરતાં છે શીખી લેવું જોઈએ. શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથમાં ચીંધેલા માર્ગ મુજબ જીવન જીવવાની તમામ સગવડે નાશ પામતી જતી હોય તે કાલાનુરૂપ નિર્દોષ જીવન જીવવાના અભ્યાસ છે પાડ જોઈએ. પણ એ માટે કૃષિ વગેરેના આરંભ સમારંભમાં પડવાની જરૂર નથી. ? શ્રાવિધિ વગેરે ગ્રંથ દ્વારા બતાવેલી વ્યવસ્થાના નામે કે તેના અંગેના નામે કૃષિ $
વગેરે કે ગોકુલ વગેરેને ઉપદેશ સાવદ્ય જ ગણાય, એ નિરવદ્ય નથી. દેવદ્રવ્યાદિની છે, જ રક્ષા વગેરે કરવાનું માર્ગદર્શન આપવાનું શાસ્ત્રમાં જણાવાયું છે, માટે તેને ઉપદેશ આપવાનું સાવદ્ય નથી. દેવદ્રાની રક્ષા, છતે સામર્થ્ય ન કરે તે ઇનાચારને કે અતિચાર ગણાય છે. જયારે કૃમિ વગેરે અ.રંભાસ ૨ ભને તો પાપનાં સ્થાન ગયાં છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮–૧૦–૭ :
: ૩૨૫
t
પુણ્ય પ્રકાશન સ્તવનમાં કૂવા–તલાવ ખોદ્યો હોય અને ખેતી વગેરે કરી હોય તો ઇ. ? તે અંગે આ લોચના કરાવાતી નથી. હિંસાના તાંડવને નિયંત્રણમાં રાખવા માટે શ્રાવ- વ છે કની “જીવન વ્યવસ્થા નથી ગોઠવાઈ પરંતુ સર્વવિરતિને આરાધવાની શકિતના અભાવે એ જીવનવ્યવસ્થામાં શ્રાવક ગોઠવાયા છે.
જૈન મુનિએને સાવદ્યયોગની નિવૃત્તિ છે. નિરવ પણ ભગવાનની આજ્ઞા મુજબ છે. છે જ વિહિત છે. શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબનું નદી ઊતરવા વગેરે રેનું દેખીતું સાવ પણ નિરવદ્ય છે. અને તેઓશ્રીની પરમતારક આજ્ઞાથી નિરપેક્ષ છે છે એવાં નિર્દોષ ભિક્ષાચર્યા સ્વાધ્યાય વિહાર વગેરે પણ સાવદ્ય છે. શ્રી વીતરાગ પરમાત્માની 2 આજ્ઞા મુજબ જે છે તે બધું જ નિરવદ્ય છે અને તેવા પ્રકારની આજ્ઞા મુજબ જે છે નથી તે બધું જ સાવદ્ય છે. અનુબંધ-અહિંસામાં પરિણામ પામનારી કોઇપણ પ્રવૃત્તિ (
કારણ સ્વરૂપે વ્યવહારથી નિરવદ્ય છે. તે માટે કરાતો ઉપદેશ સાવદ્ય નથી, નિરવદ્ય જ જ છે, પરંતુ અનુબંધ અહિંસામાં પરિણામ પામનારી પ્રવૃત્તિ શ્રી વીતરાગ પરમાત્માની છે. પરમતારક આજ્ઞા મુજબની હોય કે આજ્ઞાથી રહિત હોય?
અષ્ટપ્રકારી પૂજા અને ચોખાં ઘી-દૂધ અનાજ માટે ગેકુલ કૃષિ વિગેરેએ 4 આ બંનેને નિરવદસ્વરૂપે એકસરખા જેનારાને શાસ્ત્રમર્યાત્રાને સહેજ પણ ખ્યાલ હોય એવું છે એ લગતું નથી. એટલે જ તેઓ જણાવે છે કે-શ્રી ઋષભદેવ પ્રભુએ રચેલી વ્યવસ્થા કરે
જગતમાં અસ્તિત્વ ધરાવે છે તે જ જગતમાં હિંસા-અહિંસાનાં દ્વધે સંભવી શકે છે છે. આ વ્યવસ્થાના નાશ પછી જગતમાં માત્ર હિંસાનું જ અસ્તિત્વ રહેશે. હિંસા- રે અહિંસાનો અમે થઈ જશે. આ અંગે જણાવવાનું કે અનાદિકાલથી એ વ્યવસ્થા આ છે જગતમાં (મહાવિદેહમાં) ચાલુ જ છે. ભરતાદિક્ષેત્રમાં પણ અમુક આરામાં એ વ્યવસ્થા છે હતી અને રહેશે. અને આમ છતાંય તે તે કાલમાં અને તે તે ક્ષેત્રમાં તીવ્ર આરાધક 8. અને તીવ્ર વિરાધક એમ બંને પ્રકારના જ હતા, છે અને રહેશે. મહત્તવ, વ્યવસ્થા કરતાં, તે તે જીવની પરિણતિનું છે.
શ્રી ઋષભદેવ ભગવાને ગૃહસ્થપણામાં બતાવેલી એ વ્યવસ્થા પછી લગભગ ચાલીસ છે લાખ પૂર્વ વર્ષ બાઢ પરમતારક શ્રી તીર્થની સ્થાપના થઈ. એ પરમતારક તીર્થના અને ૪ પિતાના આરાધક ભાવના પ્રભાવે આરાધકો પંચ મહાવ્રત, બાર વ્રત અને શીલાદિ ર ધર્મનું પાલન કરી શકે છે. એના બદલે તે પાલન “સુવ્યવસ્થાના પ્રભાવે કરી શકે છે જે તેમ વર્ણવનારાને જે ભાવ છે તે આપણે સમજી શકીએ છીએ. શ્રી તીર્થવ્યવસ્થાની છે અપેક્ષાએ “અનિવા-હિંસાથી જીવન જીવવાની રવસ્થાને પ્રાધાન્ય આપનારાને આપણે ત્રિ
Page #327
--------------------------------------------------------------------------
________________
છે. ૩૨૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંઠ 2 છે કઢાચ સમજાવી નહિ શકીએ. શ્રી વીતરાગ પરમાત્મા પણ કેવલજ્ઞાનથી જોયેલું પરમ
તત્વ અને તેને માર્ગ બધા જીવોને સમજાવવા સમર્થ નથી. તે તે જીવોની અાગ્ય- છે તાનું કેઈ ઔષધ હોતું નથી.
જે તારણતારણ તીર્થની અચિત્ય કૃપાએ અનંતાનંત આત્માઓ પરમપદને છે જ પ્રાપ્ત કરી પરમાત્મા બન્યા છે અને બનવાના છે, તે પરમતારક તીર્થને કરોડ ખમા- જ સમણ આપી કરો નમસ્કાર કરવાના બદલે “શ્રી ઋષભદેવ ભગવાને રથાપન કરેલી ૪ એ શતશિલ્પાદિની વ્યવસ્થાને નમસ્કાર કરવાનું જણાવનારાઓ તીર્થની ઘેર અવહેલના છે જ કરે છે–એમાં શંકા નથી. શ્રી ઋષભદેવ ભગવાને સ્થાપેલી સુવ્યવસ્થા પણ ખરી રીતે કે છે એ પરમતારક તીર્થના સેવકે માટે જ સુવ્યવસ્થા હતી અને છે. જેમની ઉપર એની છે
અંશતઃ પણ છાયા પડી ન હતી તેમના માટે એ સુવ્યવસ્થા માત્ર વ્યવસ્થારૂપ જ ગણાય. ૨ ઈ રાજા ષભ અને ભગવાન ઋષભને ભેઝ તે સંસ્કૃતિના આ રક્ષકે એ જ પાડેલ. (આજે જ છે તેઓ આ ભેa પાડવાને દેષ સુવિહિત ઉપર નાખી રહ્યાં છે.) શ્રી તીર્થંકર પરમા
ભાઓ જે વસ્તુ ગૃહસ્થપણુમાં કરે તે બધું જ શ્રી તીર્થકર થયા પછી કરે ? એ છે અપેક્ષાએ રાજા ઋષભ અને ભગવાન ઋષભદેવને ભેઢ તો શાસ્ત્રસિદ્ધ છે. પોતાના છે જ પુત્રને રાજ્ય આપ્યું, શિલ્પ અને કર્મ શિખવાડયું, કળાએ અને ગણિતનો ઉપદેશ આ છે. ર્યો, એ બધું દીક્ષા પછી ભગવાન કરે ? આ જુદી જુદી મર્યાદાના કારણે પડેલે ભેદ્ય છે ? શા માટે અળખામણું લાગે છે? ઠીક્ષા લીધા પછી પણ છદ્મસ્થ અને સર્વજ્ઞ આ આ પ્રમાણે ભેદ હોય કે નહિ? જુદી જુદી અવસ્થાને લઈને વર્ણવેલા તે તે ક્ષેત્રોની વિરક્ષા જ કોઈ જવાબઢારીથી છટકવા માટે નથી. પરંતુ પોતાની સાધુજીવનની મઢાને સ્પષ્ટ છે દિ કરવા માટે છે. (મહારંભ, કર્મોઢાન, અનર્થદંડ, મિથ્યાત્વ વગેરે ઘોર પાપોને આર્યર સંસ્કૃતિમાં ખપાવવા નીકળેલા વર્તમાનના ઉપદેશકો આ ભેદને પિતાની સગવડ મુજબ છે છે લખતા અને ભૂંસતા હોય છે.)
જે પરમતારક તીર્થ ધર્મનો આધાર છે તે તીર્થની પ્રાણના ભાગે પણ આરાધના છે છે સાથે રક્ષા-પ્રભાવના કરવાના બદલે રાજ્યાદિ સુવ્યવસ્થાની રક્ષા ઉપર ભાર મૂકી જ તેર તીર્થની આરાધનાદિની જવાબદારીમાંથી શા માટે છટકી જવાય છે? આમાં કઈ મર્યાદ્રા ,
સચવાય છે ?
( કમશઃ)
Page #328
--------------------------------------------------------------------------
________________
- પહેલીવાર જાણ્યું કે , છે. –પૂ. આ. કે. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મહારાજ
આ વિશ્વની અંદર અનંત અનંતકાળથી શ્રી જૈન શાસન વિદ્યમાન છે. પરમ છે છે તારક તીર્થ દેવોએ સુદેવ સુગુરૂ સુધર્મ અને સમ્યગૂઢશન–સમ્યગૂજ્ઞાન-સમ્યગ્રચારિત્રના 8 સહારે પિતાના આત્મા ઉપર લાગેલા કર્મોને દૂર કરતાં કરતાં આત્માની એવી પરમ છે અને ચરમ સ્થિતિને પામ્યા કે તેથી તોલે કેઈ આવી શકે જ નહિ. તે તારક તીર્થ"-
કર દેવ દ્વારા સ્થાપિત શ્રી જેન શાસન તેના વ્યવહાર અને નિશ્ચય માર્ગો એટલાં કઇ બધાં સુવ્યવસ્થિત છે કે જેને બેટા કે ગલત કઠી કઈ સાબિત કરી શકે નહિ. આ જ ૨ શાસનના સહારે ભવ્યાત્માએ આરાધના કરતાં કરતાં સિદ્ધિપઢને પામ્યા છે. પામી 8 છે રહ્યા છે અને પામશે. એ સમર સમયે આ શાસનની અંદર વિરલવિભૂતિઓ મહાન પુરૂ/પ્રભાવક છે - પુરૂ થયા છે જેના દ્વારા શ્રી જિન શાસન ભયંકર આંતર બાહ્ય મુંઝવણ સામે છ અડગ, અડોલ અને જયવંત રહ્યું છે.
શ્રી જિન શાસન સ્વયં પિતાના બળે જ જગતમાં સુરક્ષિત છે. પરંતુ મહાન- 4 છેપુરૂષની પ્રતિભા-પુણ્યાઈ દષ્ટિકોણનોખું અનોખું હોય છે. તેઓની સમજ શકિત એવી છે. વિકસી ગઈ હોય છે કે ભલભલાને વિચારતા કરી મુકે ઘણાને થાય કે નાની નાની છે ૯ વસ્તુમાં મહ નપુરૂએ માથું ન મારવું જોઈએ. પરંતુ નાની પણ બેટી વાત સર્વત્ર છે. છે ઘુસી જાય તો સત્ય વાત સમજવાનું પણ કઠિન બની જાય. જગતમાં સત્ય વાત છે એ જિવંત રાખવાનું સદભાગ્ય સત્ત્વશાળી બુદ્ધિમાન માનવીઓને ફાળે જાય છે. આ
પ્રભુ શાસનમાં થઈ ગયેલા અને શાસન પ્રભાવક–અગણિત આત્માઓના & ધર્માતા-મિથ્યાત્વના મૂળને દૂર કરી સમ્યગ્દર્શનના બીજને આરેપિત કરનારી શ્રી જ છે જિનવાણીન સચોટ પ્રચાર-પ્રસાર–પ્રવાહક પ. પૂ. આ. દેવ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી છે
મહારાજાના કેટલાંક જીવન પ્રસંગ હૃદયમાં સચવાયેલા તે અહીં આલેખન કર્યા છે. આ - પ. પૂ. સ્વ. દાનસૂરીશ્વરજી મહારાજાના મુખે આ પ્રસંગ પરંપરાએ સાંભળેલો 2 તે લખું છું
પ્રસંગ બહું માને છે. પણ તેમાં માર્મિક રહસ્ય ભરેલું છે. એક વખત એક તી છે ગામમાં અને ચોમાસુ હતા. ગુરૂમ. સા. માંઢા પડ્યા. ગામ બહુ જ મધ્યમ હતું કે છે. હતું. વૈદ્ય ગુરૂમહારાજની સુંદર વૈયાવચ્ચ કરી સારું કરી દીધું. વૈદ્યને રૂપિયા બસો ૪ ચૂકવવાના હતા. વૈદ્યને કીધું આ ગામ મધ્યમ છે એટલે અહીં કેઈને આ અંગે
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૨૮ : * શ્રી જૈન શાસન [અઠવાડિક) પ્રાણ કથાઓ વિશેષાંક ? છે કહેવા જેવું નથી. કેઈ ભગત આવશે તો વાત કરીશું. હવે આ ભગવત રામચન્દ્ર
સૂરીશ્વરજી મહારાજ (તે વખતે મુનિ રામવિજય) વિહાર કરી રાધનપુર આવ્યા. દિ મુનિ રામવિજયને આ શરૂઆતને પિરિયડ હતે. આચાર્ય ભગવંત શ્રી દાનસૂરીશ્વરજી છે છે મહારાજે મુનિ રામવિજ્યને કહ્યું કેઈ ભગત આવે તે ધ્યાન રાખજે રૂા. બસો હવાના આ જ ચૂકવવાના છે. રાધનપુરને એક ક્રોડપતિ માણસ પૂજ્ય મહારાજશ્રીને જ કામ પૂછતો કે છે. હતે. પૂજ્ય ગુરૂ ભગવંત મારા લાયક કેઈ કામ સેવા હોય તે જરૂર કહેજો. પૂજ્ય (ર ૨ મુનિરાજ શ્રી રામવિજય મહારાજે તે ક્રોડપતિને કહ્યું ભાઈ વૈદ્યને દવાના રૂા. ૨૦૦૭ થ
મેકલવાના છે. આ કરોડપતિએ કહ્યું સાહેબ અડધા હું મોકલીશ. અડધાને બીજાને લાભ આપજે. મુનિ રામવિજય મહારાજે કરોડપતિને કહ્યું ભાઈ ચિઠ્ઠી મુકી દે પછી જ છે વાત. ત્યારબાઢ એક મધ્યમ વર્ગને આરાધક ત્યાં ખુણામાં ઉભે હતે. તે પૂજ્ય મુનિ- ર
રાજ શ્રી રામવિજય મહારાજ પાસે આવ્યા અને કહે ગુરુભગવંત આ મહાન લાભ જ છે પુરેપુરો મને આપો તે સારું. પૂજ્ય મુનિરાજ શ્રી રામવિજય મહારાજે કહ્યું ખુશીથી કે
તમે આ લાભ લઈ શકો છો, ત્યારથી મુનિ રામવિજય મહારાજે નકકી કર્યું કે હું © વાણિયાને કોઈ કામ કહેવું નહિ. ૪. તેઓશ્રીની દેશના પદ્ધત્તિ એવી હતી કે ગમે તે શ્રીમંત હાય યોગ્યતા છે જ હોય અને એક પ્રવચન બરાબર સાંભળી લે તો તેને થઈ જાય આ ખરેખર શ્રીમંતાઈ જ જ નથી પણ ખોટી મજૂરી છે. વીતરાગ ધર્મની આરાધના એજ સાચી છે ધર્મ માગે છે છે જે સદવ્યય થયે તે જ સાચે છે. ધન વાપરીને પણ નામના–કામનાની ઈચ્છા ન જ ૩ રાખવી જોઈએ. શકિત સંપને તે શાસનના કાર્યો સ્વદ્રવ્યથી ઉલ્લાસપૂર્વક કરવા જ જ જોઈએ. તેઓશ્રીના જીવન કાળ દરમ્યાન અઢળક ધન શ્રી જિનશાસન ની આરાધના– N. આ પ્રભાવના–રક્ષા માગે સવ્યય થશે પણ આ મહાપુરૂષે કઢી કેને કહ્યું નથી કે તમે જ છે આટલા વાપરે. તેઓશ્રીના પ્રવચને જેન અજેન બધાને ઉપકારી થયા હતા. એટલું જ છે જ નહિ પણ તેઓશ્રીના પ્રવચનોની અસર શ્રોતાના જીવનમાં જીવનભર જળવાઈ રહેતી હતી. તેમના પ્રવચનોને સાંભળનાર કોઈ જુઠા જ તરી આવતા જોવા
મળે છે. જ એક ભાઈએ વાત કરી કે ભગવાન અને ધર્મને પાછળ કરી સ્વયં પિતાનું છે, 8 નામ આગળ કરવા એક આચાર્ય ભગવંત ખુબ જ પાવરધા હતા પ્રવચન બહુ છે સારા કરે બધાં સાંભળવા જાય. મને બહુ રસ પડે નહિ તેમ છતાંય યવહાર ખરાબ . ન લાગે- એટલે વિનંતી કરવા ગયે. આ. મહારાજ ગેચરી માટે કેઇને મારે
કકડક
Page #330
--------------------------------------------------------------------------
________________
0 વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૨૯ ઇ છે ત્યાં મોકલો. બા. મહારાજે કહ્યું તમે ટિફીન અહીં મોકલી દો જે ખપ હશે તે લાભ ? આપી દઈશું. આ ભાઈએ કહ્યું આચાર્ય મહારાજ આપની પાસે જુવાન જોધ સાધુએ જ છે તેમને મોકલે. તે આચાર્ય મહારાજે કહ્યું નહિ આવી શકે. તે આ ભાઈએ કહ્યું છે
મારે ભકિત નથી કરવી મારા ગુરૂના મેં પ્રવચન સાંભળ્યા છે. કે એવું કારણ જ હોય તે માટે અહી લાવીને ભક્તિ કરવી જોઈએ. પણ મને અહીં એવું કાંઈ દેખાતું જ જ નથી. મારાથી ટિફીન લાવવાનું નહિ બની શકે.
બીજો એક પ્રસંગ છે. મુનિ ચિત્રભાનુ મુંબઈમાં હજારોની સભાએ ૨ ગજવતા હતા. પાપોદયે સાધુવેશ છેડી ગૃહસ્થ બની ગયા. પ્રવચનો એવા કરતાં જ ટોળા ઉમટતા અમેરિકા ગયા. ત્યાંના જેનોને તો થયું આવું સાંભળવા ક્યાં મળે ? આ ઘણાં બધાં સ ભળવા જતા. અમદાવાદના એક શ્રાવક અમેરિકા ગયેલા અને ત્યાં ચિત્ર- જી
ભાનુનાં પ્રવચને ગોઠવાયા હતા. આ શ્રાવક ત્યાં ગયા. પ્રવચનની શરૂઆતમાં એક ૬ ગૃહસ્થભાઈ ઉમા થઈ બેલ્યા. હવે આપણી સમક્ષ જબરજસ્ત પ્રવચનકારશાસ્ત્રના છે જ્ઞાતા વિદ્વાન મુનિ ચિત્રભાનું પ્રવચન કરશે. આ ભાઈએ બેલવાનું બંધ કર્યું ત્યાં છે આ અમાવાના શ્રાવકે ઉભા થઈ કહ્યું મને બે મિનિટ બેલવાની રજા મળે તો 8િ સારૂં વ્યવસ્થા પકે કહ્યું ખુસીથી બેલી શકો છો.
આ ભાઈએ કહ્યું જગતની અંદર જૈન શાસન અને તેના અનુયાયી જેનો એ છે છે. જગતનું સાચું ઝવેરાત છે. શ્રી જિન શાસન તેના સુદેવ સુધર્મ એ જગતની અંદર જ આ વિશિષ્ટ પ્રકારના છે. સાચે જૈન સાચે શ્રાવક કે સાચી શ્રાવિકા જિનવાણીથી વિરૂદ્ધ છે, છે કઈ વાત ચાલતી હોય ત્યારે શકિત હોય સમજ હોય તે મૌન બેસી ન રહે. શકિત ૨. જે હોય તે તંદુરસ્ત વિરોધ કરે. અને એવું લાગે કે અહીં બલવામાં સાર નથી તે છે છે તે સભા છોડીને ચાલી જાય.
અહીં હું એક વાતનો ખુલાસો કરવા માંગુ છું કે આ સભાની શરૂઆતમાં છે છે ભાઇશ્રી બાલ્ય કે મુનિ ચિત્રભાનું પ્રવચન કરશે તેની સામે મારે વિરોધ છે. જે આ
જૈન મુનિ હોય તે લેઇન-ઇન કે વાહનમાં મુસાફરી કરે નહિ. મુનિને તેની પત્ની 8 છે કે છોકરા છોકરી હોય નહિ. મુનિ તેને કહેવાય માતા પિતા ભાઈ-બહેન જગતના છે દિ સર્વ સંબંધો ત્યાગ કરી ૨૪ કલાક જિનાજ્ઞાનું ગુરૂ નિશ્રાએ પાલન કરે. બીજું
બંધું ઘણું જૈન મુનિ ભગવંતને પાલન કરવાનું હોય છે. સાચા જૈન મુનિ માઇકમાં રિ કે કદી બોલે નહિ.
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૩૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણ કથા વિશેષાંક છે મુનિ ચિત્રભાનુ પહેલા હતા. તેમને મુનિપણું છોડી દીધુ છે. હવે જ જ તેઓએ લગ્ન કર્યા છે. પત્ની છે. બાળકે છે. લેઈનમાં ઉડે છે. માઈકમાં બેલે છે. છે તેમને મુનિ કહી શકાય નહિ.
એક જૈન શ્રાવક તરિકે મેં મારી ફરજ બજાવી છે. - આ ભાઈ બેલીને બેસી ગયા એટલે ચિત્રભાનુએ ખુલાસો કર્યો ભાઈની વાત છે તદ્દન સાચી છે.
ટાયરમાંથી હવા નીકળી જાય અને ગાય અટકી જાય. તેમ અહીં શ્રોતાજનોને થયું કે છે આ ભાઈએ આવું સુંદર સમજાવ્યું તે સારું થયું. નહિ તે અંધ વિશ્વાસમાં આપણે જ છે બેટી સમજ પ્રાપ્ત કરી આપણા પરિવારમાં પણ ખોટી સમજ ફેલાવવાનું પાપ કરત છે. જ ટુંકમાં પૂજય આચાર્ય ભગવંતના પ્રવચન સાંભળી તૈયાર થનાર આરા શકને શાસન- ૪ છે. વિરૂદ્ધ શાસ્ત્રવિરૂદ્ધ સાંભળવાનું ચતું ન હતું. રિ અમઢાવાદની અંદર સુધારકવાદીઓ ભેગા થઈ વિધવા વિવાહ થવા જોઈએ . છે તે ઠરાવ કરવા ભેગા થયા હતા. તે વખતે પૂ. આ. કે. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી છે.
મહારાજાના પરમ ભક્ત શ્રી ચિમનભાઈ કડિયા ત્યાં પહોંચી ગયા હતા, અને સાથે જ આ એક મિત્રને પણ લઈ ગયા હતા. એક ભાઈ ઉભા થઈ બેલ્યા આજની સભાનું પ્રમુખ છે
સ્થાન હું ચિમનભાઈ કડિયાને આવું છું. બીજા ભાઈ ઉભા થઈ બેહ્યા. આજની 2. સભાનું પ્રમુખ સ્થાન હું મોતીલાલ ગિરધરલાલ કાપડીય સુધારકને આપું છું. જ આ મિટીંગમાં હા હા ધાંધલ ધમાલ મચી ગઈ. ત્યાં કઈ બોલ્યો. આ બધું આચાર્ય કે છ રામચન્દ્રસૂરિના ભકતનું તેફાન લાગે છે. ત્યાં વળી કે ઈક બોલ્યો. ભલા માણસ છું છે દિકરી વિધવા બને છે તે તેને પાપોદયે છે તો વળી તમે તેને બીજા પાપમાં ક્યાં છે
નાખે છે. સભા બરખાસ્ત થઈ એટલે ચિમનભાઈ કડીયાએ બધા સુધારકોને કહ્યું ચાલો જ કે મારે ઘેર ભકિતને લાભ આપે. જમવા પધાર્યા. થાળીઓમાં એક એકથી ચઢિયાતી છે
વસ્તુઓ બનાવીને પિરસી હતી. તેમાં એક ચપુ પણ થાળીમાં મુકાયું હતું. કોઈએ , છે પૂછયું આ થાળીમાં ચપું કેમ મૂક્યું છે ? તો ધર્મની અનોખી ખુમારી ધરાવતા જ
શ્રી ચિમનલાલ કડિયાએ કીધું વિધવા વિવાહના ઠરાવ કરવા નીકળ્યા છો તો આ છે છે ચપ્પ લઈ તમારું પેટ ફાડી નાખે અમદાવાદમાં આવા ઠરાવ નહિ થઈ શકે. પર,
બધા સમજીને વિદાય થઈ ગયા અને કહ્યું-સારું થયું તમે અમને મહાપાપથી . છે બચાવ્યા છે. શાસનના સાચા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાને કહેરી કે લોકે શું. તે કહે છે તેમાં જરાય રસ હોતો નથી. લોકોત્તર શ્રી જિનશાસન તેના લોકોત્તર આગમે છે
Page #332
--------------------------------------------------------------------------
________________
૨ વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮–૧૦–૭ :
: ૩૩૧ છે શું કહે છે તેમાં જ રસ હોય છે. બહુમતી, લઘુમતી, સર્વાનુમતિમાં સાર્ચ આરાધકને જ ન ફાવતું નર્થ. શાસ્ત્રમતિ જ પ્રમાણ માને છે. છે. એક વાર કે છાપાને પત્રકાર આવ્યા અને કહે છે અમારી છાપાની નકલ છે ખુબ પ્રગટ થાય છે ઠેર ઠેર જાય છે. જે તમે મને એક પાનાના આટલાં રૂપિયા આપે છે છે તે આખું પાનું ભરી તમારા સમાચાર રેજ છાપું. આ મહાપુરૂષે કહ્યું- સાધુ પ્રચારક છે
ન હોય પ્રભાવક હોય. સિંહ કદી ઘાસ ખાતે નથી. પત્રકાર કહે છે અમને બધાં 8 કે સામેથી બોલાવે છે અમે તમારી પાસે આવ્યા અને તમે ઠંડા પાડી દીધા. પૂ. આ. ઇ ભગવંતે કહ–અમારૂં સાધુ-જીવન જેટલું સુંદર પાળીએ એમાં સૌનું કલ્યાણ છે. આ જે પત્રકાર કહે મારે દીક્ષા લેવી હોય તો મળે? પહેલાં યોગ્યતા પેદા કરો–અમને એવું જ લાગશે ત્યારે વિચારીશું? ગમે તેવા પ્રલોભને આ મહાપુરૂષને જરાય ચલાયમાન કરી છે ઇ શકતા ન હતા.
એક વખત તેઓશ્રીનું ભવ્ય સામૈયું થયું. સામૈયું પૂર્ણ થયા બાઢ એક ભાઈએ જ છે પૂછયું-આટલા બધાં માન-સન્માન તમને મળે છે તે તમને મનમાં એવો વિચાર કરી કે ક્યારેક આ છે કે આપણે આ કે વટ પડે છે? હું એટલા માટે પુછું છું કે આ ૬ અમને કેઈ ન બોલાવે તે દુઃખી દુઃખી થઈ જઈએ છીએ, અમને માન તે મળતું ?
નથી પણ અપમાન કરે તે હું આ પુવા થઈ જઈએ છીએ. આપને સામેથી રોજ આટલાં $ છે. બધાં માન સન્માન મળે છે આપને કાંઈ થાય છે કે નહિ ? આ મહાપુરૂષે ખુલાસો છે છે કર્યો-કઈક વાર મનમાં ગલગલીયાં થઈ જાય છે પણ ન થવા જઈએ મનને સમજાવું છે છું. કેવી બાળક જેવી સરળતા વસી હશે ?
ધીરજલાલ ટોકરશી પંડિત હતા. શતાવધાની હતા. સુધારકેના પક્ષકાર હતા. ધીરજ- ૨ આ લાલ પંડિત પ. પૂ. સ્વ. આ. દેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. પાસે આવ્યા. અને કહે દિ છે કે પદ્માવતી મને પ્રગટ છે. હું તિથિ ચર્ચાનું સમાધાન કરી આપું તે સાધના કરવા ર માટે રૂ. ૨૦૦૦૦ વીસ હજાર જોઈએ. આ. ભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. ૪ એ બહુ સરળ હતા. આ. ભગવંત પ્રેમસૂરીશ્વરજી મહારાજે પૂ. આ. દેવ શ્રી યશોદેવસૂરિને છે વાત કરી કે શું કરવું છે? પૂ. આ. દેવ શ્રી યશોદેવસૂરીશ્વરજી મહારાજે કહ્યું રૂ. વિસ ૮ હજાર નહિ પણ રૂા. એક લાખ આપવાના પણ સમાધાન થયા પછી, મારા ગુરૂ આવી છે છે જુઠી પદમાવતીને પગ નીચે ઘસડે છે એમ કરીને પગ લાંબો કરી બતાવ્યો. ખોટી આ વાતમાં મને મારવા સાચી પાવતી કઠી આવે નહિ. ભગવાનનું શાસ્ત્ર જેને માનવું છે પર હોય તેનું સમાધાન ભગવાન કરીને ગયા છે. શાસ્ત્ર નથી માનવું તેને અંદર ઘલાય છે છે નહિ. પછી તે પંડિત ફરી ફરક્યા ન હતા.
Page #333
--------------------------------------------------------------------------
________________
જ
૩૩૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] પ્રાણી કથાઓ વિશેષાંક
:
મહારાષ્ટ્રમાં મુરબાડ ગામ છે. ત્યાં પૂ. આ. ભગવંત રામચંદ્ર સૂ. મ. સા. જે આ પધાર્યા. તે એવો સમય હતો પૂ. આ. ભગવંત માટે છાપાઓમાં જેમ ફાવે તેમ ઘણું જ કે લખાતું હતું, આ ગામની અંદર મંગળઢાસ નામે એક અગ્રણી ભાઈ હતો. આ 8િ મંગળદ્રાસને કેઈએ એવું કીધું કે–આ. રામચંદ્ર સૂ. મ. ત્રણ ટાઈમ મેવા-મિઠાઈને ઈ ભજીયા ઝાપટે છે. એટલે આ મંગળદાસ ઉપાશ્રયમાં અવારનવાર છાના છૂપા જ ? આવતા અને પૂ. આ. ભગવંત રામચંદ્ર સૂ, મ. સા. શું કરે છે તેનું બારીકાઈથી કિ
રીક્ષણ કરતાં. જ્યારે જ્યારે તે આવે ત્યારે ક્યાં તે આ. ભગવંત શિષ્યોને ભણાવતા છે ઈ હોય, પોતે પ્રત લઈને વાંચતા હય, જાપ કરતા હોય, આરાધનામાં મસ્ત હોય. આ જ આ ગામને આગેવાન ધર્મ પામી ગયે. તેના પગલે પગલે આખું ગામ ધર્મ પામી ગયું. જ છેઆજે પણ મુરબાડ પૂ. આ. ભગવંતની માન્યતા ધરાવતું ક્ષેત્ર છે. છે એકવાર પૂ. આ. ભગવંત પ્રવચનમાં ભગવાનના ૩૪ અતિશય ઉપર સુંદર વુિં વિવેચન પૂર્વક સમજાવી રહ્યાં હતા ત્યારે કોઈ શ્રોતાએ પ્રશ્ન કર્યો. ગુરૂ ભગવંત અતિ- છે શય કોણે કહેવાય? પ્રખર શાસ્ત્રના જ્ઞાતા, સચોટ સમાધાન આપવાની આવી વિશિષ્ટતા છે 2 ધરાવતા આ મહાપુરૂષે કહ્યું-તારા ને મારા માથામાં ન બેસે, બુદ્ધિમાં જ બેસે તેનું ૪ નામ અતિશય. જ્યારે જયારે પણ પૂ.શ્રી પ્રવચનમાં પ્રશ્નોના ઉત્તર આપતાં ત્યારે શ્રોતા- 9 એને અંતરમાં થતું કે કેવા સુંદર હૃદયમાં બેસી જાય તેવા જવાબ આપે છે. આ
પાલીતાણા સિદ્ધક્ષેત્રમાં પૂ. આ. દેવ શ્રી રામચંદ્ર સૂ. મ. બિરાજમાન હતા. આ * તેઓશ્રી સિદ્ધગિરિની ૯ યાત્રા એકાસણુથી કરી રહ્યાં હતા. તે વખતે પ. પૂ. આ. . જ દેવ શ્રી મુક્તિચંદ્ર સૂ. મ. સા. ત્યાં હતા. તેઓને નવકારશી જ કરવી પડતી. પરંતુ છે છે પૂ. આ. દેવ શ્રી રામચંદ્ર સૂ. મ. સુંદર વાત્સલ્ય અને હિંમત આપ્યા. જેના બળે છે છે પૂ. આ. દેવ શ્રી મુકિતચંદ્ર સૂ. મ. નવાણું યાત્રા એકાસણાથી ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક ઇ. છે કરી શક્યા હતા. જ એકવાર બાપુનગર પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા હતા. ત્યારબાદ એક ભાઈએ વિનંતી છે ૨ કરી–પૂ. ગુરૂદેવ અમારા ઘરની બાજુમાં દેરાસરજી છે પધારે. વિનંતી સ્વીકારી દર્શન શિવ ઈ કરવા ગયા. દર્શન કરી બહાર આવ્યા પછી પેલા ભાઈએ કીધું મારા ભાઈએ દીક્ષા
લીધી છે મારા ઘરે પગલાં કરે. ઘરે પગલાં ર્યા પછી પેલા ભાઈ બોલ્યા બહુ આનંદ % થયો. પૂ. આ. ભગવંતે સિધો જ પ્રશ્ન કર્યો શું ધર્મ કરે છે? પેલા ભ ઈ મૌન થઈ
ગયા. ધર્મ ગુરૂને ઘરે પધરાવવા છે ધર્મ કરે નથી તમારે અમારું શું કામ છે ? પેલા ભાઈની આંખમાંથી ઝરઝરિયા નીકળી ગયા.
Page #334
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: 333
એ વખત મણિનગર સંઘે પૂ. આ. ભગવંતને વિનંતી કરી બે દિવસ પધારવા કહ્યું. બેન્ડવાળાની ઘેાડીવાર હતી એટલે એક જૈન ભાએ કીધુ. પૂ.શ્રી મારા ઘરે થેાડી સ્થિરતા કર. પૂ.શ્રી ત્યાં ગયા. પેલા ભાઇ ખેલ્યા આજે બહુ લાભ મળ્યો ? પૂ. આ. ભગવંતે કહ્યું–લાભ લેવાની બહુ વાર છે. મફતીયા ચંદન ઘસ ભાઇ લાલીઆ' એમ લાભ ન લેવાય. આ તે અમારે આવવું પડયું માટે આવ્યા છે.
એક વખત એક શ્રાવકે વ્યાખ્યાનમાં પ્રશ્ન કર્યો. સાહેબજી જિનપૂજા, જિનવાણી શ્રવણ, પ્રતિક્રમણ, સામાયિક, ગુરૂવંદન—તપસ્યા, સાધર્મિક ભક્તિ-ગુરૂભક્તિ બધું બહુ ગમે છે. પશુ દીક્ષા લેવાનું મન થતું નથી, પૂ.શ્રીએ હ્યુ-તમારી તપસ્યામાં માલ નથી. પારણામાં વાડુ મોડું થાય તા થાળી પછાડા છો. પારણામાં તમે એવી રીતે વ છો કે તમને તપ યાદ જ આવતા નથી. તમને તપમાં ખાવાનું યાદ આવે છે કે ખાતી વખતે તપ યાદ આવે છે. તમારી શ્રાવિકા આવીને કહી જાય છે તમારા ભગત ગુસ્સા કેવા કરે છે ? બેલેા, આમાં શાસનનું ગુરૂનું ધર્મનું ગૌરવ વધે કે ઘટે? હું કહું છું દીક્ષા લઢીમાં જઠ્ઠી ઉયમાં આવી શકે વાપરવાની ચીજોમાં મીઠુ' નાંખ્યા વગર વાપરવાનુ` રાખેા. પેલા હે સાહેબ આ તા થાય તેવું નથી. પૂ. આ. ભગવ ંતે હ્યું-પ્રયત્ન કરતાં રહેા. ધર્મ આપણે માની બેઠા છે તેવી સહેલી વસ્તુ નથી.
બિહારના તીર્થોની સ્પના કરતાં કરતાં પાવાપુરી આવવાનું બન્યુ. આ પાવાપુરીની અંદર સમવસરણ મંદિર બનેલું' છે. આ મર બનવામાં સદુપદેશ પૂ.શ્રીનેા છે. વિ. સ', ૨૦૧૦-૨૦૧૧ માં પૂ. આ. ભગવત્ત રામચંદ્ર સૂ. મ. એ ચાતુર્માસ પાવાપુરીમાં કરેલ. ચરમ તીર્થંપત્તિ પ્રભુ મહાવીરદેવે જ્યાં અંતિમ દેશના આપી તે દેશના ભૂમ્નિાં ઉદ્ધાર માટે પૂ.શ્રીએ સદુપદેશ આપ્યો. ભારતભરના આરાધકો આરાધના કરવા પધાર્યા હતા. તે વખતના વહિવટદારે વાત કરી. ગુરૂભગવંત દેવદ્રવ્યની રકમ સાધારણમાં વપરાઈ ગઈ છે. પૂ.શ્રીએ કહ્યું-આ બહુ ખેાટું થયું છે. આવેલ આરાધકોને વિગત સમજાવતા દેવદ્રવ્યની રકમ વપરાઇ હતી તે ભરપાઇ કરાવી
દેવાઈ હતી.
વ્યાખ્યાન વાચસ્પત્તિ, મહારાષ્ટ્ર દેશેાદ્ધારક, તપાગચ્છીય શાસ્ત્ર-જીત વ્યવહાર શુદ્ધ સામાયારી સમુદ્ધારક આ. દેવ શ્રી રામચંદ્ર સૂ. મ.ના હાથે ધામધુમ પૂર્ણાંક સમવસરણ મંદિરમાં ૩ વૈ.ના ૪ જિબિ'એ ગાઢી નસીન હતા. વિ. `. ૨૪૮૩ વિક્રમ સંવત ૨૦૧૩ પાષ (મહા) વઢી ૬.
આવ્યા
ઓસમવસરણ મંદિર ખુબ જ સુંદર બનેલું છે. એમ લાગે કે વીરપ્રભુ સાક્ષાત
ખુબ જ કરવામાં
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૩૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથા વિશેષાંક બિરાજમાન થઇ દેશના આપી રહ્યા હોય. સમવસરણમાં સાધુ-સાધ્વી, ગણધરા-દેવા, પશુ-પક્ષી વિગેરે આરસમાં એવા સુંદર બતાવાયા છે કે જોયા જ કરવાનું મન થાય. આ પ્રતિષ્ઠા પ્રસંગ જ્યારે ઉજવાયો ત્યારે સમગ્ર ગામનુ` જમણુ થયેલ. આ પ્રસ`ગ અંગે પુરી ગામમાં રહેતા ઉપેન્દ્રભાઇ (એમ.એ. ઇકોનોમિક સાથે)એ વાત કરી કે મે' તે પૂ. આ. દેવ શ્રી રામચંદ્ર સૂ. મને જોયા નથી. કારણ કે તેએ જ્યારે પાવાપુરી પધાર્યા ત્યારે મારો જન્મ પણ થયો ન હતો. પરંતુ મારા પતિાજીએ મને હ્યું કે-શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છની માન્યતાવાળા સુદર પ્રવચનકાર પૂ. આ. દેવ શ્રી રામચંદ્ર સૂ. મ. સા. અહીં ચોમાસામાં પધાર્યા અને ભગવાનની પ્રતિષ્ઠા થઇ તે દરમ્યાન સમગ્ર ગામની પ્રજામાં પણ ધર્મ ભાવનાની ખુબ વૃધ્ધિ થઇ હતી. પ્રતિષ્ઠા પ્રસંગે સમગ્ર ગામના ભાઇ–મેનોને ત્રણે ટાઇમ જમવાનુ નિમ...ત્રણ મળ્યુ` હતુ`. સામાન્ય રીતે ખીજે જમવા જવામાં અમે માનતા ન હતા. પરંતુ આ પ્રસ`ગે આથી જ જમવા આવ્યા હતા. શ્રી સંઘે એવી જાહેરાત કરી હતી કે આખા દિવસ કોઇએ ઘરે ચૂકે સળગાવવાના નથી. નાના મેટા સૌએ ભેાજન માટે પધારવાનુ છે. કાઇના ઘેર ચૂલા સળગ્યો ન હતા, જે વૃધ્ધા આવી શકે તેમ ન હતા તેએએ ઉપવાસ કર્યા હતા પણ ચૂલા સળગા યો ન હતા. તે લેાજન આજે પણ બધા ચાઠ કરે છે.
આજે તે આ પાવાપુરીમાં વિરાટ ધર્મશાળા બની છે. સાત ક્ષેત્રની વ્યવસ્થા પહેલેથી જ એવી સુ`દર કરી છે કે વાંધા ન આવે. વિશ્વભરના હજારો ના આ તીથ ભૂમિના દર્શન–વંદન કરી પાવન બને છે.
બિહાર-ખગાળમાં તેએ પ્રથમવાર આવ્યા હતા. કાઇના પરિચ ન હતા. પરંતુ પુણ્ય પ્રભાવે અને પ્રવચનના પ્રભાવે તેના ચુસ્ત વર્ગ તૈયાર થયો હતા. શાસનરાગી આત્માએએ આ તીથમાં આવી રહેવા જેવું છે. વધુ સુંદર વિકાસ થાય તે માટે તન-મન-ધન-સમય-શકિત-બુધ્ધિના સર્વ્યય કરવા જેવા છે.
પૂ.શ્રીના ઉપલબ્ધ પ્રકાશના અહીં વ્યવસ્થિત રખાવી પ્રચાર કરવા જેવા છે. વિશ્વભરના જેને અહીં અવારનવાર આવે છે. આ મહાન પુરૂષને જેટલાં વધુ જાણે સમજે તેમાં શાસનનું અને તે આત્માએનું પણ હિત થશે.
પૂ.શ્રીના પ્રવચના હિન્દીમાં તૈયાર કરીને પણ અહીં રખાવવા જોઇએ, હિન્દી ભાષી જેને દૂર દૂર છે. એવા સરળ જેને હેાય છે ઘણીવાર કહે છે અમને આવી કૈાઇ સમજ જ નથી મળી. વ્યવસ્થિત કામ થાય તેા ખુબ લાભનું કારણ બને.
Page #336
--------------------------------------------------------------------------
________________
ક કરમકી ગતિ
ન્યારી
ક. –નીલીમા શાહ
મન ગતિ વિચિત્ર છે. હાથીના ભવમાં સહનશકિત કેળવીને મેઘમાર બનાવ- ક નાર પણ કરે જ છે અને તંદુલિક મનસ્યને વિણ ખાધે વિણ ભોગવે સાતમી નરકે લઇ હું ૬ જનાર પણ કર્મ જ છે. બલભદ્દમુનિ અને કઠિયારા સાથે “કરણ-કરાવણ ને અનુમઠન છે
સરખા ફલ નીપજાવેના ન્યાયે કાનની અનુમોદના કરનાર કરણને દેવલોક અપાવનાર 88 છે પણ કર્મ જ છે અને ધર્મનાથ પ્રભુની પર્ષઢામાંથી પહેલો મોક્ષે જવાની યોગ્યતાવાળે છે આ ઉઢર હોય પણ કર્મની જ બલિહારી છે. વીસમા તીર્થકરે જેને પોતે પ્રતિ રે $ હોય એવો લઘુમી ઘેડાને જવ હોય કે શ્રેણિકના ઘડાના પગ નીચે કચડાઈને મરીને છે 0 દેવલેકમાં ગયેલા દેડકાનો જીવ હોય-દરેકને તિર્યંચગતિ મળવા છતાં પરમાત્માનું આ જ શાસન જાણે-અજાણે મળી ગયું અને સુગતિની પરંપરાઓ સજાવી ગયું. પણ મનુષ્ય- ૪ આ ભવ મળવા છતાં અચાનક તિર્યંચગતિ નામકર્મના ઉઢયથી તિર્યંચ બની સેળ વર્ષ ૨ તિર્યંચગતિ ભોગવવી પડે એવી કમની વિચિત્રતાનું શું કહેવું !
આભા નગરીનો ચંદ્ર નામે રાજા એને ગુણાવલી નામે પત્ની સુખેથી દિવસ પર છે પસાર કરતા. સાવકી માતા વીરમતીના હાથ નીચે એમનું વિશેષ કાંઈ નીપજતું છે જ નહી. વિદ્યારાને વશ કરવામાં સફળ નીવડેલા વીરમતી મા=રોજ રાત્રે સખી સાથે છુ. જ દેશ-વિદેશ કરતી. એકવાર ચંદ્ર રાજાને શક પડતો એ પણ માતાની પાછળ જાય છે. આ 2 વીરમતિ વિદાના બળે એક ઝાડ પર સખી સાથે બેસે છે ત્યારે ઝાડના પોલાણમાં જ છે ચંદ્રરાજા પણ બેસી જાય છે ને ઝાડ ઉપડે છે વિમળાપુરી નગરીની બહાર આવી થોભે છે. વિમળાપુરી નગરીના રાજાની પુત્રી પ્રેમલાલચ્છીના લગ્ન હોય છે.
માતા અને એની સખી તો લગન મહાલવા નીકળી પડે છે. પણ આ બાજુ છે, 4 મિલાલચ્છી જેને પરણનાર હોય છે એ રાજકુંવર કેઢિયે હોય છે એમને દેવે વચન છે આપેલ હોય છે કે ભાડુતી વર એક દિવસ પૂરતો મળી જશે પછી રાજકુંવરીને લઈને આ જ તમે જતાં રહેજે. દેવે કહેલું. એ વિશે નગરમાં પેસતાં જે પહેલું મળે એને આ જ ભાડુતી વર સમજજો. યોગાનુયોગ ચંદ્રરાજા માતાની પાછળ પાછળ છુપાતા નગર પ્રવેશ ૨
કરતાં'તા એમને પકડીને તૈયાર કરી કેઢિયાની જગ્યાએ બેસાડી લગ્ન-મંડપમાં પ્રેમલાલચ્છી સાથે લગ્ન કરાવવા લઈ આવ્યા. વીરમતિની સખીને ચંદ્રરાજા જેવો આભાસ છે થયો છતાંયે એ અહીં કયાંથી હોય કહી સાવકી મા એ ગણકાર્યું નહીં. લગ્ન પત્યાં ને
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૩૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક
ાઢી ત્યાંથી
પાછા બંને ઝાડ પાસે આવ્યા. ત્યારે ચંદ્રરાજા પણ લઘુશંકાનું બહાનું સરકી ફી ઝાડના પેાલાણમાં બેસી રાજમહેલમાં આવી ચૂપકેથી સૂઇ ગયા.
ઉતાવળમાં તો વેશ ખઠ્ઠલ્યો પણ મીઢળ કાઢવાનું ભૂલી ગયાં. સવારે ઉઠતાંની સાથે પત્ની ગુણાવલીએ પતિની આંખમાં જોઇને હાથમાં મીઢળ જોઈ સાસુને કહી ઢીધું. વીરમતીની શંકા પાક્કી થઇ ને તરત એને મારવા છાતી પર ચઢી બેસે છે. પુણાવલીના કરગરવાથી એનો જાન ન લેતાં. દારા ખાંધી કુકડા બનાવી દે છે. ચાંધર આંસુએ રડતી ગુણાવલી સાસુની કુનીતિને જાણી ગયેલી પશ્ચાતાપ કરતી દિવસ પસાર કરે છે. એકવાર એક શિવકુમાર નટ ત્યાં ખેલ કરવા આવે છે તેની શિવમાળાને આ કુકડા ગમી જાય છે અને લઇ જવાની જીજી કરી સાથે લઇ જાય છે. ફરતાં ફરતાં નટ વિમળાપુરી આવે છે ત્યાં પણ પૂર્વના પ્રેમાનુબંધને કારણે પ્રેમલાલચ્છીને કુકડા ગમી જાય છે અને પોતે લઇ લે છે. પ્રેમલાલચ્છી પણ કેઢિયો એ મારો પતિ નથી એમ કહી પિયરમાં જ રહી હૈાય છે.
એક દિવસ કુડાને લઇ સૂરજકુંડમાં નહાવા જાય છે. ત્યાં વસેલી ભવાઇ ગયેલા દારાને કુકડે પગેથી લાતો મારી કાઢી નાંખે છે ને તીના પ્રભાવથી એ ચંદ્રરાજા તરીકે પ્રગટ થાય છે. પછી પ્રેમલાલચ્છીને બધી વિગત જણાવે છે, ગુણાવલીને કાગળ લખે છે પછી આભાનગરી પર ચઢાઇ કરી જીતીને પોતે રાજા થાય છે,
પૂર્વભવમાં કોશી નામના પક્ષીને પીંછા કાઢી મારી નાંખવાના કરેલા પાપને કારણે અને પાછળથી થયેલા પસ્તાવાને કારણે રાજા બનવા છતાં સેાળવર્ષ કુકડા બની જીવવુ' પડયુ. અને એજ કોશી મરીને એની સાવકી માતા વીરમિત થઇ જેણે એનો જાન લેવાનો પ્રયત્ન કર્યાં.
દેવક્રાણુવ તીથ કર ગણુધર, હરિહર યોગે તે સુખદુઃખ પામ્યા, કે
નરવર સખલા,
હુઆ
માદા નીખલા રે...
પ્રાણી ક્રમ સમો નહી હોય !
સીધા કમ વિના ભેગવીયાં છુટક બારી ન હોય રે,
પ્રાણી ક્રમ સૌ ની હોય ।
મનુષ્યભવમાં મનુષ્યઅણુખ્ય ભાગવતાં તિય ચતિ ભગવવી પડી એ પણ કર્મની જ બલિહારી છે, કીધું અણુકીધું થતું નથી માટે કરતાં જ વિચાર કરવા !
Page #338
--------------------------------------------------------------------------
________________
નવસારી તપોવન-પ્રકરણ
(પાંચ મહિના પહેલાં પૂ. પં. શ્રી ચ ંદ્રશેખર વિ. મા અકામાં વાંચવા મળેલ છે.
તપેાવનમાંથી શ્રી લલિતભાઈ ધામીની વિદાય અને તપાવન ત્યાગનું પ્રકરણ થયેલ તે વાંચકાને આ
હવે ત’રાવનના ટ્રસ્ટીઓને અમુદ્દતના ઉપવાસ સાથેનુ' પ્રકરણ આપીએ છીએ. )
ત્યાગ કરવા માટે પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિ.મ.ના બીજું આ અંકમાં વાંચકાને વાંચવા વિચારવા
નવસારી પાસેની તપાવન સ'સ્કાર ધામના સ`ચાલન અંગેના વિવાદમાં ટ્રસ્ટીઓનાં રાજીનામાની માગણીસર ચદ્રશેખર વિજયજીના આજથી ઉપવાસ
(અનિ. શાહ દ્વારા)
તવસારી તા. ૭ : નવસારી જિલ્લાના કબીરપેર ખાતે આવેલા તપાવન સંસ્કાર ધામ'ને ફરી એકવાર તેાફાનનું ગ્રહણ લાગ્યુ છે. અને આ તપેાવનના ટ્રસ્ટીઓના રાજીનામાની માંગગ્રી સાથે આ સંસ્થાના સ્થાપક પન્યાસ શ્રી ચન્દ્રશેખર વિજીએ આવતી કાલ બુધવારથી ઉંપવાસ પર ઉતરવાની ઉચ્ચારેલી ચીમકીના પગલે સમગ્ર જૈન સમાજ સ્તબ્ધ બની ગયેા છે.
બનાવની જાણવા મળેલી વિગત મુજબ આજથી થેાડા સમય પહેલા નવસારીના તપેાવન સદંસ્કાર ધામમાં સર્વેસર્વા અને વિવાદાસ્પદ બનેલા લલીત (ધામી)ને ટ્રસ્ટીએએ વિદ્યાય આપી ત્યારે પન્યાસ ચંદ્રશેખર વિજયજીએ ભારે વિવાદૅમાં સપડાયા હતા અને તે સમયે સમગ્ર કિસ્સાની સારી એવી ચર્ચા જગાવી હતી, પરંતુ પાછળથી પન્યાસ ચંદ્રશેખર વિજયજીએ તપાવનમાં જો લલીતધામી ન હેાય તે હું પણ નહી... અને તપેાવનમાંથી પાતે નિવૃત્તિ જાહેર કરી આવે! નિવૃત્તિ પત્ર પણ તપાવનના સચાલકાને પાઠવી દીધેા હતેા. અને ત્યારબાદ તપાવનના વિવાદના અંત આવ્યો હતો. ત્યારબાદ આ તપેાવનના સ્થાપકે ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરતાં નવા વિવાદ રાજર્યો જે.
ચ'દ્રશેખર વિજયજીના ભકતાએ આવેશમાં આવી અમદાવાદ અને સુરતમાં ટૂસ્ટીઓના ઘર સામે કાર્યક્રમા ચેાજયા
તદ્દઉપરાંત આજે અમદાવાદથી મળતા અહેવાલ મુજબ, પન્યાસ ચંદ્રશેખર વિજયજીના ભકતાએ ભારે આવેશમાં જઈ તપેાવનના ટ્રસ્ટી પાસે બળ જબરીથી
Page #339
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક] પ્રાણી કથાએ વિશેષાંક
રાજીનામા મેળવવાની પ્રક્રિયા આદરી હતી હતી તે મુજબ ભરતભાઇ માણસાવાળાના ઘરે પૂજ્યશ્રીના હુકમનુ પાલન કરનારા ૭૦ જેટલા યુવાનેા ગયા અને ભરતભાઇને જણાવ્યુ કે, જે પૂજ્યશ્રીની તમિયત સારી નથી કાંઇ. થશે તે જવાબદારી તમારી રહેશે તેવી ભાષામાં વાત. કરી ભરતભાઇએ પૂજ્યશ્રીના સ્વાસ્થ્ય માટે સમાધાન કરી લખાણ લખી આપ્યુ. જો કે તેમણે તપેાવનના રાજીનામાના પત્ર હજી સુધી તપેાવનને આપ્યા નથી તેવી જ હાલત આજ સસ્થાના વાવૃદ્ધ ટ્રસ્ટી હિ‘મતભાઈ ખેડાવાળાની થઇ આમ હવે દબાણપૂર્વક રાજીનામા લેવાના સીલસીલેા ચાલુ થયા છે.
૩૩૮ :
તા ખીજી તરફ આજે સવારે ૬ વાગ્યાના સુમારે સુરતના કેટલાક યુવા નવસારીના હસમુખ રાયચંદ શાહના બંગલે પહેાંચી ટ્રસ્ટી અશેાકભાઇ પાસે રાજીનામાની માંગણી કરી પણ અશેાકભાઈ હાજર ન હેાય તે થાડી રØ કરી અપેારના ૧૧ વાગ્યાના સુમારે અમદાવાદના ૨૫ જેટલા ચુવાને ભેગા થઈ આ તાવનનું હાલ સંપૂર્ણ સંચાલન સંભાળતા મનુભાઈ ત્રિકમલાલ શાહને ત્યાં હલે મચાવ્યા હતા અને તેમના ઘરે આ યુવાનો ધસી ગયા હતા. પરંતુ મનુભાઇ ઘરે ન હેાય યુવાને રાજીનામાનો સલ્પ લઈને આવ્યાં હોય તેઓ તેમના નિવાસ્થાનની નીચે રામધુન લગાવી બેઠા હતા. જો કે, આ લખાય છે ત્યાં સુધી આ યુવાનો ત્યાં જ બેઠા છે અને મનુભાઈ નવસારીમાં હોવા છતા તેમના ઘરે તેઓ જઇ શક્તા નહતા. તેમના ઘરે ધમકીના સત્તત ફેાન મળી રહ્યા છે તે સેાના ચાંદીના મોટા વેપારી મગનલાલ કિરીટ ચેકસી નામનાં ચુંવાને જણાવ્યું હતું કે, મનુભાઇને કહેા રાજીનામુ આપે અને નહીતર આવતી કાલથી જ પૂજ્યશ્રી ઉપવાસ પર ઉતરશે અને પૂજ્યશ્રી (બિમાર) હાય એક દિવસ પણ ઉપવાસ કર્યા નથી અને તેમને કાઇપણ થશે તે! જવાબદરી તમારી રહેશે તેવી વાત કરી હેાવાનું જાણવા મળ્યુ છે.
આ વિવાદથી જૈન સમાજ ભારે વિસામણમાં મૂકાઇ ગયે છે. એક તરફ ટ્રસ્ટીએ છે તે બીજી તરફ જૈન સંત ચંદ્રશેખર વિજયજી છે. આવા સંજોગમાં જૈન સમાજ ચૂપ રહેવાનું વધારે પસંઢ કરી રહ્યા છે. તો ખીજી તરફ કેટલાક આગેવાનો એ જણાવ્યું હતું કે, જૈન સાધુ અપરિગ્રહી હોય તે કોઇ સંસ્થાના માલિક બની શક્તા નથી ત્યારે ચદ્રશેખરવિજયજીએ તપોવનમાં પોતાનો માલિકી હક પ્રસ્થાપિત કરવા ઉપવાસનું શસ્ત્ર ઉગાવતા ટ્રસ્ટીએ તેમના આ માલિકી હકને સ્વીકારવા તૈયાર નથી અને તેઓ રાજીનામા આપવા તૈયાર નથી જો કે આજે મુંબઇના અન્ય ટ્રસ્કીઓ સંપર્ક કરી શકાયો નથી. જ્યારે અન્ય એક ટ્રસ્ટી હાલમાં પાલીતાણા છે. આ વિવાદ
Page #340
--------------------------------------------------------------------------
________________
જ વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮–૧૦–૯૭ :
: ૩૩૯
વધુ ઘેરે બનશે તેમ જણાઈ રહ્યું છે. જૈન સમાજમાં કોઈ ભારે ચહલ-પહલ મચે દિ અને અપ્રિય ઘટનાં આકાર લે તે પહેલા આગેવાનોએ જાગવાની જરૂર છે.
અમારા પ્રતિનિધિએ મેડી રાત્રે બા તપોવન ખાતે પૂ. પન્યાસજીના અંગત 9 લલીત ધામી સંપર્ક કરતા તેઓએ પૂ.શ્રીના આવતીકાલથી ઉપવાસ પર ઉતરવાની છે આ વાતને સમર્થન આપ્યું હતું. અને તેઓ ગાંધીનગર નજીક આવેલા કોબા ખાતે ૨ ઉભા થયેલા તપવનમાં ઉપવાસ પર ઉતરનાર હોવાનું કહ્યું હતું.
(ફૂલછાબ તા. ૮-૧૦-૯૭) નવસારીના તપવનનો વિવાદ ગંભીર બને છે : જેનાચાર્યના ઉપવાસ સામે જ
આજથી ૮૦ વરસના શ્રેષ્ઠીના બેમુદતી ઉપવાસ (જગદીશ ૨. શાહ દ્વારા)
સુરત તા. ૯ નવસારી નજીકના તપોવન સંસ્કાર ધામના વહીવટના પ્રશ્ન છે છે. વર્તમાન ટ્રસ્ટ મંડળના રાજીનામાની માગણી સાથે અમદાવાઢમાં ગઈકાલથી બેમુદતી 8 ઉપવાસ કરી રહેલા પન્યાસ મુનિ શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજની તબિયત એક જ બાજુ કથળી છે તો બીજીબાજુ આ વિવાદમાં સમાધાન થવાના બઢલે પ્રશ્ન વધુ છે આ પેચીઢો બન્યો છે.
ન મળતા માહિતી પ્રમાણે મુનિશ્રીના ઉપવાસ સામે તપોવન સંસ્કાર ધામના ૨ સ્થાપકો માંના એક અને એંસી વરસની વયના ટ્રસ્ટી શ્રી હિમ્મતલાલ રૂઘનાથભાઈ છ ખેડાવાલા પણ આવતીકાલથી બેમુદતી ઉપવાસ શરૂ કરશે. જો આ વાત સાચી પડે છે. એ તો સમગ્ર વિવાદ વધુ ગંભીર બનશે. આ પ્રકરણમાં ભૂતકાળમાં વિવાઢને મધપુડો છે છે છેડાયો હતો આથી અમદાવા, સુરત, નવસારી અને મુંબઈમાં ચાતુર્માસ ગાળી ત્ર રહેલા ઘણાં જૈનાચાર્યો અને સાધુ-સાધ્વીઓ તથા શ્રેષ્ઠીઓએ મૌન રહેવાનું જ પસંદ કર્યું છે.
આજે દિવસ દરમ્યાન સમાધાનની ભૂમિકા શોધવાની પમ મથામણ ચાલુ હતી. - મધરાતે રાજસ્થાનના પડવાડા ખાતે ચાતુર્માસ કરી રહેલા ઉપવાસી મુનિના ગુરૂ છે
અને જૈન તપગચ્છ સંપના ગચ્છાધિપતિ શ્રી જયઘોષ સૂરિશ્વરજી મહારાજે ખાસ ફેક્સ છે ૨ પાઠવી મુનિશ્રીને ઉપવાસ શરૂ નહિ કરવા આદેશ આપ્યો હતો જેની તેમણે અવજ ગણના કરી હતી. આજે એ જ જૈનાચાર્ય શ્રીમઢ વિજય જયઘોષ સૂરિશ્વરજી મહારાજે છે છે. નવસારી-તપોવન સંસ્કારધામના વયોવૃદ્ધ મેનેજીંગ ટ્રસ્ટી શ્રી હિંમતભાઈ ખેડાવાળાને જ
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૪૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણીકથાઓ વિશેષાંક જ મુંબઈ ખાતે ફેકસ મોકલી મુનિશ્રીની માગણી સ્વીકારી જૈન સંઘને થનારી સંભવિત છે છે હાનિમાંથી ઉગારી લેવા અનુરોધ કર્યો હતો. એજ રીતે મુંબઈ ખાતે ચાતુર્માસાથે જ જ બિરાજમાન અને પ્રકાંડ વિદ્વાન જૈનાચાર્ય શ્રીમદવિજય રત્નસુંદરસૂરીશ્વરજીએ પણ કે અન્ય એક ટ્રસ્ટી શ્રી પ્રાણલાલ દોશીના રાજીનામા માટે મથામણ કરી હતી. ર @ બીજી બાજુ આજે મોડી સાંજે અમઢાવાના પાલડી ખાતે ભગાવનભાઇના ટેકરે છે છે આવેલા વિશ્વનંદીકર જૈનસંઘના ઉપાશ્રયે જૈન સંઘોની એક મળેલી એક અસાધારણ આ સભામાં મુનિશ્રીને પારણાં કરવાની આગ્રહભરી વિનંતી કરાઈ હતી તે જ રીતે તેમની ૨
માગણી સ્વીકારી રાજીનામાં આપી દઈ નવા ટ્રસ્ટીઓને વહીવટ સોંપવાનો માર્ગ ખુલ્લો જ હું કરવા ટ્રસ્ટીઓને આદેશાત્મક અનુરોધ કરાયો હતો.
બને પક્ષોના હઠાગ્રહની આસપાસ કે અમઢાવાદમાં જેનની અસાધારણ સભા યોજાઈ. કે ગુરૂને આદેશ અવગણ ચંદ્રશેખરવિજયજી ઉપવાસમાં મક્કમ.
સુરતમાં એક ટ્રસ્ટીના નિવાસ સામે મુનિના વીર સૈનિકો દ્વારા દર યથાવત કક પરાણે લખાવાયેલા રાજીનામાં નામંજૂર કરવા વરિષ્ઠ ને ચેરિટી કમિશનરને પત્ર.
બંને પક્ષે હઠાગ્રહ યથાવત દિવસ દરમ્યાની આ ભરમાર પછી પણ લાગે છે કે બંને પક્ષે હઠાગ્રહ ચાલુ ઇ રહ્યો છે. ટ્રસ્ટીઓએ પોતાની પરિસ્થિતિ સમજાવતું એક નિવેઢન કર્યું છે. મુંબઈમાં રિ રહેતા શ્રી પ્રાણલાલ દોશી નામના ટ્રસ્ટીએ જૈનાચાર્ય શ્રીમઢવિજ્ય રત્નસુંઠર
સૂરીશ્વરજી મહારાજ સાથેની ચર્ચા દરમ્યાન વિવાદાસ્પદ વહીવટઢાર લલિતચંદ્ર ધામી છે કર અને શ્રી યોગેશ શાહને દૂર કરવા, મુનિશ્રી એક વર્ષ સુધી “તપવન”ના મામલામાં ૨ દખલ ન કરે તેવી શરતે નવા કશ જૈન અગ્રણીઓને વહીવટ મેંપવા જેવી છએક છે શરતો રજૂ કરી એને સ્વીકાર થાય તે ટ્રસ્ટીઓ રાજીનામાં આપે તેવી તૈયાર છે દાખવી હતી.
આજે સુરતમાં પણ કેટલાક જૈન શ્રેષ્ઠિઓ સાથેની વાતચીત ઠરમ્યાન “તપવન” , ૬ ના એક ટ્રસ્ટી શ્રી અતુલ શાહના નિવાસ્થાને તેમનું રાજીનામું લખાવી લેવા મુનિશ્રીના જ છે ‘વીર સૈનિકો’ નામના અનુયાયીઓના ધરણા ચાલુ છે જ્યારે શ્રી અશોક શાહ નામના
Page #342
--------------------------------------------------------------------------
________________
છે. વર્ષ ૯ અંક ૧૧-૧૨ : તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૪૧ છે છેટ્રસ્ટી હૈદ્રાબાદમાં હોવા છતાં તેમના નિવાસે છેલ્લા ત્રણ દિવસથી દરરોજ અડીંગા છે જમાવાય છે.
ગઇકાલે વીર સૈનિકોના બાણથી રાજીનામું લખી આપનારા મુંબઈ ખાતેના આ બે ટ્રસ્ટીએ હિંમતલાલ રૂઘનાથભાઈ માણસાવાળા તથા બારડેલી રહેતા બે ટ્રસ્ટીએ . રસિકલાલ મગનલાલ શાહ અને મહેન્દ્ર દેવચંદ્ર શાહના લખાવી લેવાયેલાં રાજીનામાં છે દબાણ હેઠળના હોય તેને ગણતરીમાં ન લેવા અ ય એક ટ્રસ્ટી શ્રી મનુભાઈ ત્રિકમલાલ જ છે શાહે ચેરિટી કમિશ્નરને પત્ર પાઠવી જાણ કરતાં આ વિવાઢમાં સમાધાન દૂર ઠેલાયું છે હતું.
|
‘કુલછાબ” તા. ૧૦-૧૦-૯૭ ૨ ઉપવાસ અંગે પુનર્વિચારણા કરવા ચંદ્રશેખરવિજયજીને
નવસારીના ““તપવન”ના ટ્રસ્ટીઓને અનુરોધ પાંચ જેનાચાર્યોને વિવાદ સેંપી દેવા ઘડતી કેમ્યુલા
સુરત. તા. ૯ : નવસારીના તપોવન સંસ્કાર ધામના ટ્રસ્ટીઓનાં રાજીનામાની જ ૨ માંગણી સાથે ગઈકાલથી બેમુદત ઉપવાસ પર ઉતરેલાં જૈનાચાર્ય શ્રી ચંદ્રશેખર વિ.એ જ છે આજે બીજા દિવસે પોતાના ઉપવાસ અમઢાવાદના પાલડીમાં વિશ્વનંદીકર જૈન સંઘના ય આ ઉપાશ્રયે ચાલુ રાખ્યા છે. અનેક જૈનાચાર્યો અને આગેવાનોની સમજાવટ છતાં તેમણે જ
પારણું કરવાનો ઇન્કાર કર્યો છે. ગઈકાલે રાત્રે તેમને એસીડીટીની તકલીફ થઈ હતી. આ | દરમિયાન નવસારીથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, તપોવન સંસ્કાર ધામના જ છે ટ્રસ્ટીઓએ એક નિવેદનમાં એમ જણાવ્યું છે કે, ઉપવાસ પર ઉતરવાની આ ઘટના છે કે જિનશાસનની એક દુઃખદ ઘટના છે. આ જગ્યાને કબજે ટ્રસ્ટીઓએ મળીને લીધો છે $ એવો મ. સાહેબને અક્ષેપ ભુલભરેલો અને ગેરસમજ ભર્યો છે જિનશાસનની વ્યવસ્થા છે. રે પ્રમાણે તમામ મંદિર, તીર્થો, ધર્મશાળાઓ, પાઠશાળાઓ અને ગુરૂકુળને વહીવટ 9િ આ રહસ્થોએ કરવાના હોય છે, સાધુઓ આવી સંસ્થામાં માત્ર માર્ગદર્શકની ભૂમિકા જ છે આ અદા કરી શકે. તેઓ કઈ સંસ્થા પર કદી કબજો જમાવી શકે નહિ. અથવા તેના પર છે ૨ માલિકી હક જમાવી શકે નહિ, જે આમ કરે તે સર્વથા પરિગ્રહત્યાગ મહાવ્રતને ભંગ જ થાય છે.
નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે શ્રી ચંદ્રશેખર વિ. મ. અગાઉ ટ્રસ્ટનો કબજો ગ્રહને દૂરટીઓને લેખિત સોંપી દીધો છે.
નિવેદનમાં અંતે તેમણે આ વિવાઢ પાંચ જેન મુનિઓને સેંપી તેમને નિર્ણય કે
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૪ર :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] પ્રાણી વિશેષાંક કથાઓ માથે ચઢાવવા અપીલ કરી હતી અને ઉપવાસ અંગે ફેરવિચારણા કરવા મુનિળીને અનુરોધ કર્યો હતો. તપવન અને ચંદ્રશેખરવિજયજી મહારાજને અનશન છેડી દેવા
નાણામંત્રી શાહને અનુરોધ (અમારા પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર, તા. ૯ : શ્રી ચંદ્રશેખરવિજયજી મ. મીશ્રીએ નવસારી પાસેના તપોવન શિક્ષણ સંસ્થાને બચાવવા અને કેટલાક ટ્રસ્ટીઓના વાઇ રાજીનામાં માટે અક્કસ મુદતમાં ઉપવાસ શરૂ કર્યા છે. તેમને ઉપવાસ છોડી પારણા (ર જ કરવાને નાણામંત્રી શ્રી બાબુભાઈ મેઘજી શાહે અનુરોધ કર્યો છે.
મહારાજશ્રી જ્યાં ઉપવાસ કરી રહ્યા છે ત્યાં શ્રી વિશ્વનંદીકર જૈન ઉપાશ્રયે શ્રી કે બાબુભાઈ શાહ ગયા હતા. તેમની નાદુરસ્ત તબીયત જોઈને ચિંતા વ્યકત કરી હતી. છે તે તે સમયે એકત્રીત જેન આગેવાનોને અનુરોધ કર્યો હતો કે પૂ. મ.શ્રીનું જીવન જૈન રે
સમાજ માટે અમૂલ્ય છે. તેઓશ્રીએ તપોવન સંસ્થા માટે પંદર વર્ષ સુધી લેહીપાણી છે છેએક કરી આ સંસ્થાને સંસ્કારયુક્ત શિક્ષણ સંસ્થા બનાવી છે. જૈન સમાજમાં સંસ્કાર છે જેનું ધમનું જે સિંચન કર્યું છે તે જોતાં અને હજુ પણ આવનારા વર્ષોમાં તેમણે જ છ જૈન સમાજને દોરવણી અને માર્ગદર્શન આપવાનું આથી તેઓશ્રીએ ઉપવાસ છોડી છે.
પારણાં કરવા જોઈએ. તપોવનને સમગ્ર પ્રશ્ન જૈન સમાજે ઉપાડી લેવું જોઈએ. શ્રી જ બાબુભાઈ શાહે પણ આ પ્રશ્નને તેમનાથી જે કાંઈ શક્ય હશે તેવા પ્રયત્નો કરવાને ખાત્રી આપી હતી. દ્રસ્ટીએ રાજીનામું ન આપે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવા
- ચંદ્રશેખરવિજયજીને દઢ નિશ્ચય ઉપવાસના બીજા દિવસે સમગ્ર જૈન સમાજમાં પ્રસરેલી ચિંતાની લાગણી આ ભૂગર્ભમાં ચાલ્યા ગયેલા બે ટ્રસ્ટીઓને શેઘવા જૈન અગ્રણીઓની ભારે દોડધામ
સમભાવ આસો સુદ-૯ શુક્રવાર તા. ૧૦-૧૦-૯૭ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ગુરૂવાર : તપાવન સંસ્કારધામના ટ્રસ્ટીઓના છે. 9 રાજીનામાની માંગણી સાથે આમરણ ઉપવાસ પર ઉતરેલા ચંદ્રશેખર વે. મ. ના ઉપ- ર જ વાસના બીજા દિવસે જૈન સમાજમાં ભારે હલચલ મચી ગઈ છે. નવસારીના તપોવન આ સંસ્કારધામના પાંચ ટ્રસ્ટીઓએ રાજીનામાં આપી દીધાં છે. જ્યારે અન્ય ત્રણ ટ્રસ્ટીઓને ? સમજાવવા જૈન સમાજના અગ્રણીઓએ ભારે દોડધામ ચાલુ કરી દીધી છે. ટ્રસ્ટીઓ
Page #344
--------------------------------------------------------------------------
________________
એ વર્ષ ૧૦ અંક ૧૧+૧૨ તા. ૨૮–૧૦–૭
.: ૩૪૩ છે જ્યાં સુધી રાજીનામું ન આપે ત્યાં સુધી નાદુરસ્ત તબિયત છતાં ઉપવાસ ચાલુ રાખે છે આ વાને ચંદ્રશેખર વિ. મ. દઢ નિશ્ચય જાહેર કરતાં જૈન સમાજમાં ભારે ચિંતાની જ ૬િ લાગણી પ્રસરી ગઈ છે.
નવસારીના તપોવન સંસ્કારધામના પાંચ ટ્રસ્ટીઓએ મ. સા.ના ઉપવાસ અને હું છે જેન અગ્રણી બની સમજાવટ બાઢ રાજીનામાં આપી દીધાં છે. ટ્રસ્ટીઓ પૈકીના બે છે
ચંદ્રશેખર વિ.ને સમર્પિત છે. એક ટ્રસ્ટી નિષ્ક્રીય છે જ્યારે બાકી રહેલા ત્રણ ટ્રસ્ટીઓ- ૪ દિ માંના બે ટ્રરટી ભૂગર્ભમાં ચાલ્યા જતાં જેન સમાજના અગ્રણીઓ-કાર્યકરોએ તેમની પર
સઘન શોધખોળ શરૂ કરી છે. બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરવા આ ચંદ્રશેખર વિ.એ સ્થાપેલી તપોવન સંસ્થામાં તેમની ઈચ્છા વિરૂદ્ધ કેટલાક ટ્રસ્ટીઓની છે કે નિમણુંક થઇ જતાં ચંદ્રશેખર વિ.એ છ મહિના પહેલાં સંસ્થા છોડી દીધી હતી. જે િઆજે પાલર્ડ ખાતેના ઉપાશ્રયમાં ઉપવાસ સ્થળે ચંદ્રશેખર વિ.એ પત્રકારોને જણાવ્યું
હતું કે, તાવનમાં શિક્ષણ લેતાં બાળકોમાં સંસ્કારનું સિંચન થાય અને સંસ્થાનો છે
વહીવટ શુદ્ધ રીતે ચાલે તે માટે ટ્રસ્ટીઓ તરીકે જે લોકોની પસંદગી કરી હતી તે જ - વ્યકિતઓમાંના કેટલાક માણસોએ મારા પર આક્ષેપ કરવાની સાથે સાથે તપોવન જે છે ૨ આકર્શો સાથે શરૂ કરી હતી તે આદર્શો બાજુ પર રહી જાય તે રીતે વહીવટ શરૂ કર્યો છે છે હતે. આના કારણે શિક્ષણ કાર્ય તે ચાલે પણ સંસ્કારનું સિંચન થઈ શકે નહીં કે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સંસ્કરણ અને શિક્ષણ જેવી બાબતોમાં કોઈપણ કોઈ સમજ ન હોવા છતાં સાધુઓ પર પોતાની શ્રીમંતાઈના જોરે આ લોકો સત્તા જમાવી ઈ રહ્યાં છે. આ એકધારો ત્રાસ હું કઈ પણ સંજોગોમાં ચલાવી લેવા માગતા નથી. ઈ ટ્રસ્ટીઓ કાછાગીરી કરી સંસ્થાનો કબજે આ રીતે લેશે તે સંસ્કરણનું વિરાટ કામ છે આ ખતમ થઈ જશે.
મ. સાહેબે વધુમાં જણાવ્યું હતું કે આ તમામ ટ્રસ્ટીઓને નભાવ્યા હતા. હું પરંતુ જ્યારે કાર્યકર તરીકે પણ ચાલે નહીં તેવા લોકોને ટ્રસ્ટી બનાવી દેવાયા ત્યારે તપોવન સંસ્કારધામ છોડી દેવાની મને ફરજ પડી હતી. તપોવનમાં બાળકોને શિક્ષણની જ
સાથે સાથે સંસ્કાર આપી શિવાજી, ભામાશા, ભગતસિંહ જેવા વીરોને પેઢા કરવાનું છે # સ્વપ્ન રોળ તું જોઈને આ સંસ્થાને બચાવા માટે ઉપવાસનું શસ્ત્ર અપનાવવું પડયું છે. ઝિ
બાકીના ત્રણ ટ્રસ્ટીઓનાં રાજીનામાં ન આવે ત્યાં સુધી ઉપવાસ છોડી દેવાને કોઈ જ આ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી તેમ તેમણે મકકમતાથી જણાવ્યું હતું.
દરમિયાનમાં સામાન્ય રીતે ઉપવાસની તપશ્ચર્યા ન કરતાં ચંદ્રશેખર વિમ. ની છે
Page #345
--------------------------------------------------------------------------
________________
એ ૩૪૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણ વિશેષાંક થાએ ૬િ તબિયત નાદુરસ્ત બની છે. તબીબાએ તેમને અગમચેતીના પગલાંરૂપે હોસ્પિટલમાં રાખલ છે જ થવાની પણ સહાહ આપી છે. મ. સાહેબની નિકટના એક જૈન અગ્રણીએ પત્રકારોને કે જણાવ્યું હતું કે, પ્રાણલાલ દોશી, અશોકભાઈ શાહ અને મનુભાઈ મહેતા એમ ત્રણે ૨ ટસ્ટીઓએ રાજીનામાં હજુ આપ્યાં નથી. તેમાંના એક ટ્રસ્ટીએ ફોન પર રાજીનામું આ છે આપવા સંમતિ દર્શાવી છે. પરંતુ હજુ સુધી રાજીનામું લેખિતમાં મોકલાવ્યું નથી. છે આ બે ટ્રસ્ટીઓ ભૂગર્ભમાં જતા રહ્યાં છે. તેમના નિવાસસ્થાને અગ્રણીઓએ જઈ સંપર્ક ૨ રિ કરવા પ્રયત્ન કર્યો હતો પરંતુ હજુ સુધી તેમનું કઈ ઠેકાણું મળ્યું નથી. તેમ છતાં છે છે સઘન પ્રયાસો ચાલી રહ્યાં છે.
ગુરૂ આજ્ઞાને શિરોધાય ગણી અમદાવાદમાં પંન્યાસ મુનિ
ચંદ્રશેખરજીના પારણું તપવનના પ્રશ્ન સમાધાન ૧૦ દિવસમાં નવા પ્રસ્ટીઓને વહીવટ સંપલાની ખાતરી
શ્રેણીકભાઈએ રાજીનામાની જવાબદારી સ્વીકારી?
(જગદીશ ૨. શાહ તરફથી) સુરત તા. ૧૦ : નવસારી નજીકના “તપોવન જ જ સંસ્કાર ધામના વહીવટને કબજે લેવા-સંભાળવાની બાબતે છેલ્લા ત્રણ દિવસથી કે આ અમુઠતી ઉપવાસ પર ઉતરેલા જૈન સમાજના સન્માનીય મુનિ પંન્યાસ શ્રી ચંદ્રશેખર ૨ ૬ વિ. મ. તેમના ગુરૂ અને તપગચ્છ સંઘના ગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રીમદ્દ વિ. જ્યષ છે. સૂ. મ.ની આજ્ઞાને શિરોધાય ગણી આજે સવારે સકળ શ્રી સંઘની ઉપસ્થિતિમાં છે નેકારશી બાદ પારણાં કર્યા હતા. જ મુનિશ્રી ચંદ્રશેખર વિ.એ ગયા બુધવારથી આ ઉપવાસ-આંદોલન શરૂ કર્યું તે પણ પછી અમઢાવાદ, મુંબઇ, સુરત, નવસારી, બારડેલી, રાજસ્થાન વિગેરે વિસ્તારોમાં છ છે વસતા તેમના અનુયાયીઓમાં તેમજ સમગ્ર જૈન સમાજમાં ભારે ચિંતા અને અજંપ આ પ્રસર્યા હતા.
અમદાવાદથી પ્રાપ્ત વિગતો પ્રમાણે પોતાના ગુરૂની આજ્ઞા ઉપરાંત તેઓ જે છે તે બાબતે હઠે ચડયા હતા તે તપવન-નવસારીના વર્તમાન ટ્રસ્ટીગણનાં રાજીનામાં જ છે સંબંધે ગઈકાલે મેડીરાત્રે મુંબઈવાસી ટ્રસ્ટી શ્રી પ્રાણલાલ દેશીએ રાજીનામું આપતાં ? તે કહે છે કે પારણાં માટેનો માર્ગ ઉજળો બન્યો હતો. શ્રી દોશીને સુરતમાં ચાતુર્માસાથે ? દિ બિરાજતા ઝીંઝુવાડા સંપ્રઢાયના જૈનાચાર્ય શ્રીમદ્દ વિ. યશોદેવ સૂએ સકળ સંઘ અને
જિનશાસનની પ્રભાવનાના હિતમાં રાજીનામું આપી દેવા શ્રી દોશીને અત્રેથી આદેશ પાસે હતો.
Page #346
--------------------------------------------------------------------------
________________
: ૩૪૫
જ વર્ષ ૧૦ અંક ૧૧+૧૨ તા. ૨૮–૧૦-૯૭ :
સમાધાનની ભૂમિકા વિશે પાલડી ખાતેના શ્રી વિશ્વનંદીકર જૈન સંઘના Bક ઉપાશ્રયેથી બહાર પડેલી યાદિ પ્રમાણે એવી સમજૂતી સધાઈ છે કે નવા નિમાનારા
ટ્રસ્ટીઓને ર કિવસમાં તપવન નવસારીના તમામ વહીવટ હાલનું ટ્રસ્ટી મંડળ સેંપી દેશે એવી પાતરી આ ટ્રસ્ટીમંડળે આપેલ છે અને આ ખાતરીના અમલ માટેની છે
જવાબદારી રેન ટ્રસ્ટોની સંચાલક સંસ્થા આણંદજી કલ્યાણજી પેઢીના અધ્યક્ષ અને આ છે. જૈન શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઇ તથા તપોવન- નવસારીના વયોવૃદ્ધ મેનેજીંગ છું 2 ટ્રસ્ટી શ્રી હિંમતલાલ રૂઘનાથમલ બેડાવાલાએ સ્વીકારી છે. છે. મુનિશ્રાના સુરત સ્થિત ભકતોમાંથી પ્રાપ્ત વિગતો પ્રમાણે ચન્દ્રશેખરવિજયજી છે નિ મહારાજ હં. ચાતુર્માસને બાકીનો સમયગાળો સેટેલાઈટ જેન સંઘના ઉપાશ્રયે જ કે ગાળશે.
( ફૂલછાબ તા. ૧૧-૧૦-૯૭) ઇ. પૂ. ચંદ્રશેખર મહારાજના ઉપવાસ અને પારણું પછી હવે છે છે આગામી દિવસોમાં રાજીનામાના પ્રશ્નને ચેરિટી કમિશનર સુધી લઈ જવા છે કેટલાક દ્રસ્ટીઓ મક્કમ
નવસારી તા. ૧૧ 8િ. જૈન સમાજના ફીરકાઓમાં ચર્ચાની એરણે ચડેલા નવસારી તપોવન સંસ્કાર- 9 ઈ ધામના ટ્રસ્ટીઓને રાજીનામા મુદે સામ-સામા થઈ રહેલા આક્ષેપ-પ્રતિઆક્ષેપોએ એક
ભારે ચર્ચા જગાવી છે તેવા સંજોગોમાં મહારાજ ચંદ્રશેખર વિજયજી દ્વારા બેલા જ વાયેલી બેઠકની કાયદેસરતા અંગે પણ તર્ક-વિતક ચાલ્યા છે તપોવન સંસ્કારધામ છે વિવાદ અંગે ટ્રસ્ટીએ અઢાલત કે ચેરીટી કમિશનરમાં જશે, તે શી પરિસ્થિતિ થશે, જ છે તે અંગેની ચર્ચાએ પણ સમાજને મુખ્ય અને સ્તબ્ધ બનાવી દીધા છે.
આ ઇરમિયાન, નવસારી તપોવન સંસ્કાર ધામના ટ્રસ્ટીઓના રાજીનામા મુદે છે. ૪ ચંદ્રશેખર વિજયજી મહારાજે જૈન આગેવાની દરમિયાનગીરી અને સમજાવટ બાઢ છે. રે પારણાં કરી લીધાં છે. પણ આ પારણા પછી પ્રશ્નો અંત આવી જાય એમ દેખાતું
| નવસારી તપવન પ્રકરણ ન વળાંક લઈ રહ્યું છે. નથી કારણ કે મહારાજશ્રીના ઉપવાસ આગળ ઝુકી ગયેલા કેટલાક ટ્રસ્ટીઓ આપેલા છે. રાજીનામામાં પાછળના પ્રેરક બળ કે લાચારી અંગે ચેરીટી કમિશનર આગળ પોતાની 8િ ૯ કેફિયત રજૂ કરે તેવું સમજાય છે.
અલબત્ત સાંજે ચાર વાગે મહારાજશ્રી અને ટ્રસ્ટીઓની સમીક્ષા પછી જ છે છે ટ્રસ્ટીઓ કાયદેસરતા અંગે વિચારશે.
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૪૬ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] પ્રાણી કથાઓ વિશેષાંક
આ અંગે કેટલાક જૈન અગ્રણીઓ દ્વારા પ્રાપ્ત માહિતીનુસાર બે-ત્રણ છે જ દિવસમાં જ કેટલાક ટ્રસ્ટીઓ દ્વારા ઉક્ત બેઠકને પડકારવા અંગે નિર્ણય લેવાશે. છે છે જેમાં રજીસ્ટર્ડ ટ્રસ્ટના રાજીનામા બાહ્ર કારોબારી બેઠક આવશ્યક છે. તેવી ચર્ચા છે. 8િ ૨ હાલ તો, બેઠકની સત્તા માત્ર ટ્રસ્ટીઓને જ હોય ત્યારે પારણું પછી મહારાજે બેલા છે આ વેલી બેઠકની કાયદેસરતા અંગે પણ ભારે ચર્ચા ચાલી છે.
ઉકત વિવાથી, પ્રસ્ત થઈ ઉઠેલા જૈન અગ્રણીઓ તપવનને વિકાઢ સાથે છે બેસી શાંતિથી ઉકેલાય એ માટે સમાધાનકારી વલણ અપનાવવાના મતના દે.
( સમભાવ તા. ૧૧-૧૦-૯૭ ) છે
એ જ શાસન સમાચાર થાનગઢ-શાહ હીરજી કાનજી તરફથી શ્રીમતી અમૃતબેન હીરજીના વીશ જ જ સ્થાનક તપની પૂર્ણાહુતિ નિમિત્ત શ્રી વિશ સ્થાનક પૂજન ઠાઠથી બપોરે આ સે સુઠ ૧છે 3 ના ભણાવાયુ. સવારના રથયાત્રાનો વરઘોડો સંધ તરફથી હતો તે પ્રેમચંદ કાલીદ્રાસને ૨. $ ત્યાં આવ્યો સ્નાત્ર પૂજા ભણઈ.
- બપોરે હીરજી કાનજી તરફથી સંઘ જમણ થયું બા પૂજન ભણાયું જીવદયાની છે આ ટીપ થઈ પુજન ભણાવવા જામનગર સુરેશભાઈ હીરાલાલ શાહ અને પૂજા ભકિત માટે છે
શ્રી વિમલ જિનેન્દ્ર સંગીત મંડળ પધારેલ.
મહાવીર શાસન જૈન શાસનના જુના એ કે
શ્રી મહાવીર શાસન તથા જૈન શાસનના જુના અંક પ્રવીણચંદ્ર ગંભીરઢાસ છે જ શેઠ ભારતી ટ્રેડર્સ ૨૦૯ દાદી શેઠી અગ્યારી લેન મુંબઈ પહોંચાડશો તે કાર્યાલયમાં થઇ
જામનગર પહોંચાડી દેશે.
છે શ્રી ! અરિહંત અરિહંત જપતે રહે, સારે પાપ સે બચતે રહો, રાત્રિ ભેજન ત્યાગ કરે, જૂઠા કભી મત છે, જુઠા. કભી મત છેડો, થાલી ખેલકર પીયા કરો,
ફલેઠી નિવાસી, ભંવરલાલ અશોકચંદ વૈદ્ય રે
| મુ. પટના
Page #348
--------------------------------------------------------------------------
________________
છે. શ્રી પિંડવાડા (રાજસ્થાન) માં સંવત ર૦૫૩ અષાઢ વદ ૧૪ શનિવાર 4 છે. તા. ૨-૮-૯૭ના સ્વ. પૂ. આચાર્યદેવ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના છે
ગુણાનુવાદ અંગે બનેલા પ્રસંગો વિષે સ્પષ્ટતા છે છે
::::: પ્રેષક :- જયંતિલાલ લાલચંદ, પિંડવાડા (રાજસ્થાન) છે (પૂ. સાઘમિક બંધુઓની સેવામાં
ડા મુકામે સ્વ. પૂ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની છઠ્ઠી છે છે સ્વર્ગારેહણ તિથિ પ્રસંગે ત્રણ દિવસનો મહોત્સવ અમારા તરફથી યોજાયો હતો. જ છે તેમાં અષાઢ વઢ ૧૪ના ગુણાનુવાઢ પ્રસંગે જે કાંઈ બન્યું તે અંગે બનેલી હકીકતોની છે એ સ્પષ્ટતા કરી જરૂરી લાગવાથી આ અહેવાલ આપની સમક્ષ રજુ કરીએ છીએ, તે છે 8 એટલા માટે કે સ્વ. પૂજ્યશ્રીના અવર્ણવામાં અમે નિમિત્ત બન્યા તેનું અમને આ જ દુખ છે. આ હકીકતે પ્રગટ કરવામાં કોઈના મન દુભવવાનો અમારો આશય નથી. 8 એ સ્વ. પૂજ્યશ્રી પ્રત્યેના કર્તવ્યની ફરજ સમજી અમે આ બધી વિગત છે જ પ્રગટ કરીએ છીએ તેથી કેઈના મનને દુઃખ લાગે તે સંઘ સમક્ષ મિચ્છામિક ૨ દુક્કડં દઈએ છીએ.
જ લિ. સંધ સેવકો , શા. લાલચ છગનલાલ '' , શા. કુંદનમલ તારાચંદ્ર મહેતા શા. ચહનમલ હજારીમલ બેડાવાલા શા. ધરમચંદ તિલકચંદ દેશી શા. મેલાપચંદ હીરાચંદ્ર
- શા. ભૂરમલ સરેમલ)
૩૬૪ ૨
- અનુક્રમણિકા –– આ કમાંક , વિગત પાના નં. કમાંક વિગત ' પાના નં. એ ૧ આયોજન અહેવાલ
૫ (અ) વાત્સલ્ય ભવનમાં થર્મલ છે પ્રેષક–જય તિલાલ લાલચંદ ૩૪૮
. રચનાઓ ૨ જયંતિલાલ લાલચંદે કરેલા ગુણાનુવાદ
(બ) સુવાક્યનાં લગાડેલ ચાર બેનર ૩૬૫
૩૫૩ ૩ પૂજય ગરકાધિપતિએ કરેલા
૬ સવારના ફેરી ફરીને આવ્યા પછી ) ગુણાનુવાર
૩૫૮
વાત્સલ્યભવનમાં ગવાયેલ સ્વ. પૂ. છે. ૪ પૂજય મહથિવિજયજી
આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ છે. મહારાજે કરેલા ગુણાનુવાઢ ૩૬૧ સાહેબનું ગીત
Page #349
--------------------------------------------------------------------------
________________
દિ ૩૪૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક ક્રમાંક વિગત પાના નં. કમ વિષય પાના નં. . ૭ સવારના ફેરી ફરીને આવ્યા પછી હું યંતિલાલ લાલચંદે ગરદાધિપતિ જ વાત્સલ્યભવનમાં ગવાયેલ સ્વ. પૂ. આચાર્ય શ્રી જયેષસૂરીશ્વરજી આ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
મહારાજ સાહેબને તા. ૨૦-૮-૯૭ સાહેબનું ગીત)
૩૬૭ ના લખેલ પત્ર ૩૭૦–૭૨ જેમાં (કલમ ૫ મી) કડી કાઢી નાખેલ છે. જે “કલિકાલમાં પ્રભ ૧૭ ગણિ હરિકાન્તવિજયજી મહારાજ આપ જ દિવા દાંડી હતા, કે
સાહેબે બહાર પાડેલ એ.ષાઢ વઢ છો આંધી કે તોફાન આવે,
૩૦ના સ્વ.પૂ.આ. શ્રી રામચંદ્ર- ૨ આપ તે અણનમ હતા, તિથિ
સૂરીશ્વરજી મ.સા.ના વિદિવસીય પ્રશન કે સંમેલનને, પણ આપ
મહોત્સવને અહેવાલ ૩૭૩ જરી ના ડગ્યા, ગ્રહી સત્ય ૧૧ જયંતિલાલ લાલચંદે ગ છાધિપતિ પક્ષ અસત્ય સામે, આપ, જીવન
આ. શ્રી જયશેષસૂરીશ્વરજી મ. ભર લડક્યા પાક
સા. ને આગળના પત્રના અનુસં૮ ઉપાશ્રયમાં ગુણાનુવાઢ વખતે
ધાનમાં વિશેષ સ્પષ્ટતા કરવા ગવાયેલ સ્તુતિ ગીતો ૩૬૮/૬૮ તા. ૨-૯૯૭ના લખેલ પત્ર ૩૭૪ છે - સ્વ. પૂ. આ. શ્રી રામચંદ્રસૂરી મ સ ના ત્રિદિવસીય મહોત્સવના,
આયોજનનો અહેવાલ (૧) પિંડવાડાની પુણ્યભૂમિ પર ગચ્છા- રાખવો છે--આપ આજ્ઞા (અનુમતિ આપી છે - ધિપતિ પરમ પૂ. આ. દેવ શ્રીમદ્ વિજ્ય તે કરું ! છે જોષ સૂ. મ. સા. નો પરિવાર સાથે (૩) પૂ.શ્રીએ હા પાડી, પણ તેમના () વિ. સં. ૨૦૨૩ના અષાઢ સુદ્ધ ૨ ને શિષ્ય ગણિ હરિકાન્ત વિ. મહારાજે કહ્યું છે જો રવિવાર તા. ૬-૭–૯૭ ના ચાતુર્માસ કે પેઢીને પૂછી લો–મેં પૂ.શ્રીને જણાવ્યું છે છે. પ્રવેશ થયે.
કે આપશ્રી પૂછી લેશે, તે કાલે તે માટે ૨. (૨) તે વખતે જ મેં પૂ.શ્રીને વિનંતી વિચારીશું ! 9 કરી કે અષાઢ વદ ૧૪ના સ્વ. પૂ. આ. બીજે દ્વિવસે ફરી વાર મારા તરફથી આ ભ. રામચંદ્ર સૂ. મ. સા.ની સ્વર્ગારોહણ પૂ.શ્રીને પૂછવામાં આવતા તેઓશ્રીએ ક, તિથિ આવે છે તે તે પ્રસંગે મારે ૩ ફરમાવ્યું આમાં શું વાંધો છે-ભલે તું જ ર વિસની ભવ્ય અનુષ્ઠાને સાથે મહોત્સવ રાખ ! છે મારી સામેની વાત્સલ્યભવનની જગ્યામાં પછી પૂશ્રીને મેં આ અંગે પત્રિકાને
Page #350
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૯ અંક ૧૧-૧૨ : તા. ૨૮-૧૦-૯૭ : ડ્રાફ્ટ તૈયાર કરવાની વિનંતી કરી, પૂ. શ્રીએ કહ્યુ. પૂ. મુનિરાજશ્રી મહામેાધિવિજયજીને મળ !
પૂ. મહુ બેાધિ વિ. મ.ને આ માટે વિનંતી કરતાં શું શું રાખવુ' છે તે માટે વિચારણા કરતાં તેઓશ્રીએ ફરમાવ્યુ કે અહઃ અભિષેક પૂજન' ત્રણ દિવસનું રાખા—સ’ગીતકારા માટે વાત થતાં મુકેશ નાયકને ખેલાવવાનું સૂચન થયું, ક્રિયાકારક માટે પૃછતા શ્રી ભીખુભાઇ કટારીયા પૂનાવાલાનું એડ્રેસ અને ફેશન નંબર તેઓશ્રીએ પૃ. ગણિ હરિકાન્તવિજય પાસેથી અપાવ્યા.
પત્રિકાને ડ્રાફટ બીજે દિવસે તૈયાર નહિ થવાથું મારે મુંબઈ-પાલિતાણા પણ ચાતુર્માસ પ્રવેશ ઉપર જવાનું હાવાથી વિનંતી કરી આપ લખાણના ડ્રાફ્ટ શ્રી ચંપાલાલ ભાટીયાજીને આપશે।, તેએ મને પાલિતાણા પહેાંચાડી દેશે.
(૪) પત્રિકાના લખાણના ડ્રાફટ અષાઢ સુદ ૧૩ના પાલિતાણા ચાતુર્માસના પ્રવેશ ઉપર પિંડવાડાથી એ બસે આવવાની હતી, તેમની સાથે આવતાં મને મળ્યા.
સ્થળ કપાવવા
ડ્રાફ્ટ વાંચતાં વ્યાખ્યાનનુ ધર્મશાળા' લખેલ હાઇ મેકલવાનું બાકી રાખી, ત્યાં પિંડવાડા પેઢીના પ્રમુખ મેલાપચંદજીને સામૈયામાં વાત કરી કે ડ્રાફ્ટ આવ્યા છે પણ વ્યાખ્યાન ‘ધર્મશાળા’માં રાખવાનુ` લખેલ,
: ૩૪૯
પણ સાહેબજી સાથે બધા પ્રસંગ ‘વાત્સલ્ય ભવન”માં રાખવાનું કહેલ હતુ ; તા તેઓએ જણાવ્યુ` કે ત્યાં રાખેા તા મને કોઇ વાંધા નથી. છતાં પણ આ માટે ગુરૂ ભગવંતે ડ્રાફટ બનાવી મેાકલાવેલ હાવાથી તેઓશ્રીજીની સંમતિ લઇને જ છપાવવાનુ ઉચિત માની હું પાલિતાણાથી આ માટે પડવાડા ગયા.
પત્રિકા છપાવવા માટે અમદાવાદ હું ટ્રાફટ આપી આવેલ હતા, સ્થળ બાકી રાખેલ, પૂ.શ્રીજીની સંમતિ મળતાં ફ્રેનથી અમદાવાદ સૂચના આપી કે ‘બધા પ્રસંગેા વ્યાખ્યાન વિગેરે વાત્સલ્યભવનમાં જ ઉજવાશે.' પત્રિકાએ પ્રિન્ટીગમાં ગઈ અને સંધ વ્યાખ્યાનમાં આ મહાત્સવ અંગેની જાહેરાત કરવામાં આવી-સ્થળ અંગેની જાહેરાત કરતાં કેટલીક વ્યકિત આ એ વ્યાખ્યાન ધમ શાળામાં રાબેતા મુજબ રાખે, ચર્ચાના વિષય ન બનાવતાં પૂ.શ્રીએ જણાવ્યુ` કે વઢ ચૌદશના ગુણાનુવાદ વાત્સલ્યભવનમાં થશે અને વન્ન તેરસ અને વઢ અમાસનું વ્યાખ્યાન ધર્મશાળામાં રાખવામાં આવશે.
કોઇ પણ ઠેકાણે મેં ચર્ચાના વિષયન બનાવતાં ગુરૂભગવંતશ્રીને મેં જણાવ્યું કે પત્રિકામાં સ્થળ વાત્સલ્યભવન છપાઇ ગયું છે, તે સ્વીકારતાં—‘કઇ વાંધો નહિ !' એમ કહ્યું.
પાટણ સંગીતકાર માટે ફોન —
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૫૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાએ વેશેષાંક
ગયાં છે, તેએશ્રીએ મેકલવા જણાવ્યું. બનાવેલ એનરા–આર્ટો વિગેરે બધા લગાવવામાં આવ્યા હતા સ્વ. પૂ.શ્રીના આઉટ વિગેરે લગાવવામાં આવેલ,
મુકેશભાઇએ આવવાની ના પાડી, તેમના ભાઈ મનેાજે આવવાનું નક્કી ક્યુ...!
પૂ. મહામેાધિવિજય મ. સાથે બેસી ‘અક્અભિષેક' પૂજનમાં હામ આવતા હાવાથી તે ન રાખતાં બીજા પૂજન અને પૂજાએ નક્કી કરી
ક્રિયાકારક માટે તેઓશ્રીને પુછતાં સ'જયભાઇ પાઇપવાલાને ખેલાવવાનુ જણાવ્યું તેમના ફેન નંબર મને આપ્યું.
ગીત છપાવવાનુ` મારા તરફથી હે. વાતાં તેએશ્રીએ પૂ. આ. પ્રેમ સૂ. મ.
સા.નું ગીત પણું રાખવાનું અને છપાવવાનુ
જણાવેલ.
હું મુંબઇ આવ્યા બંને ગુરૂભગવંતના ગીતા છપાવવામાં આવ્યાં જે પાના નંબર ૩૬૬-૬૮ ઉપર છે.
મે' જણાવ્યું ફ્ક્ત બે લાઇન ખરાખર ન હાય તા બધુ ગીત ન ખેલવુ. તે ખરાખર નથી, કાડ ઉપર ૫ મી ડીની ૪ લાઇન ઉપર મારા હાથેથી ચેડી મુકી તે તેઓશ્રીએ જણાવ્યું કે કા` બહાર જ ન હું તા. ૩૦ના પિંડવાડા આવવા જોઇએ, ચાક્ડી લાઇન લગાવવાથી મંડપ, ડેકોરેશન, વિગેરેનું કામ ખ્યાલ તા આવી જ જાય તો મારા તરહતુ' પત્રિકાએ પૂ.શ્રીને આપવા માટે હુંફથી વિનંતી કરવામાં આવી અત્યારે આ કુંદનમલજી તથા મેલાપચંઢજી ઉપાશ્રયમાં ચારે લાઇન ઉપર કાગળ લગાવીને ઝેરેક્ષ ગયા, આપતાં વાંચતાં તેઓશ્રીએ પૂછ્યું ઢાવી લઇશ અને બધાંને વહે...ચીશઆ બીજા તારા સગા સબંધી છે ? આ કાર્ડ બહાર નહી જ આવે તે
સ્વ.પૂ.શ્રીની વાણીના સુવાકયાનાં
એનરા બનાવવામાં આવ્યાં—જે પાના નંખર ૩૬૫ ઉપર છે.
બીજે દિવસે સંગીતકાર આવવાથી તેઓને સ્તુતિનાં કાર્ડ આપ્યાં અને પૂ.શ્રીને પણ આપવા મારા તરફથી કહેવામાં આવ્યું.
પૂ. મહાઐાધિ વિ. મ. સાહેબે મને ઉપાશ્રયમાં ખેલાવ્યા અને હું ગયા, ત્યારે સ્તુતિનુ` કા` તેઓશ્રીએ બતાવી જણાવ્યું પૂ. સ્વ. રામચંદ્ર સુ.મ. સા. ની
સ્તુતિ (ગીત)માં ૫ મી પંકિતમાંની છેલ્લી
એ લાઈના બરાબર નથી તેથી ગીત ખેલવા નહી, બંનેમાંથી ફ્ક્ત ૪/૪ ૫*ક્તિ એ જ ખેલા.
પહેાંચ્યા, ચાલતુ.
મે* ક્યુ-નહી. સાહેબજી ! કાઇ સગાલ્લું સારૂં, નથી. પૂ. મહામેાધિ વિ. મને શું સાહેબજી –તે ઝેરાક્ષ રાતના તે રાતના કઢાવીગીતે । સ્તુતિનાં કાર્ડ પણ પાઇને આવી છાપેલ કાર્ડ મારી પાસે એમ જ પડયાં છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
શ્રૃષ ૧૦ અંક ૧૧+૧૨ તા. ૨૮-૧૦-૯૭ * અષાઢ વદી ૧૩ના મહાત્સવની શરૂઆત થઇ પ્રભાતિયામાં ૧૭૨ બહેનેાની હાજરી થાત્સલ્યભવનમાં થઇ. જિન મદિર તથા ઉપાશ્રયની હાર શરણાઈ-બેન્ડ વિગેરે વાગ્યાં, વ્યાખ્યાન માટે બેન્ડ સાથે ગુરૂ ભગવતશ્રીની ધર્મશાળામાં પધરામણી થઇ.
* બારના શ્રી પચકલ્યાણકની પુજા શ્રી જિનમ`ષ્ઠિરજીમાં સંગીતકાર મનેાજભાઈ નાયક પાટણવાલા તેમજ સ‘ગીતકાર જગ્દીશભાઇ આચાય આબુરાડવાલાએ પુજામાં સારી એવી રમઝટ જમાવી. આખુ જિન મૌષ્ઠિર ભમતી પુરેપુરી ભરાઇ ગઇ હતી આશરે ૧૨૦૦ લેાકેાની હાજરી હતી જેમાં સાટાની પ્રભાવના કરવામાં આવી હતી. આખી રાત વરસાદ ઘણા પડયા.
અષાઢ દ ૧૪
* સવારના વરસાઢ હાવા છતાં પ્રભાતિયા ખંડનાએ ગાયાં (૨૭૧ બહેનેાની હાજરી)
મ. ના
* છેકરાએ એ ફેરી કાઢવાના નિર્ણય કર્યા હતા, ૭ વાગે ફેરી સ્વ. પૂ. પ્રેમ સૂ. મ. તથા સ્વ. પૂ. રામચંદ્રસૂ. ફાટાએ અને બેન્ડા સાથે કાઢવામાં આવી. ગામમાં ફ્રીને આશરે ૮ વાગે વાત્સલ્ય ભવનમાં આવી ત્યાં બંને સંગીતકારા પેાતાનાં સાજ સાથે તૈયાર હતા.
: ૩૫૧
અને પછી પ્રથમ પૂ. પ્રેમસૂ. મ. ની સ્તુતિ ગાવામાં આવી, પછી પૂ. રામચંદ્રસૂ.મ. ની ગાવામાં આવી લેાકેા હષ થી નાચ્યાં.
રૂા. ૫ ની પ્રભાવના કરવામાં આવી જેમાં ૯૭૬ પુણ્યશાળી પધારેલા હતા.
* ૯ વાગી ગયા હતા, વરસાદ રીમઝીમ-રીમઝીમ ચાલુ હતા. ઉપાશ્રયમાં જઇને મેં પૂ.શ્રીને વિન ંતી કરી વરસાદ વધારે આવે તે મુશ્કેલી થશે તેથી ગુણાનુવાઈ અહિં જ રાખીએ તો કેમ? પૂ.શ્રીએ ફરમાવ્યું, અમને કોઇ વાંધા નથી. ત્યાં જ રાખવાનું નક્કી થતાં જાજમ વિગેરે પાથરવાની વ્યવસ્થા કરવામાં આવી, વ્યાખ્યાનની પાટ ઉપર પૂ. સ્વ. આ. ભ. ભુવનભાનુસૂ. મ. સા. ના ફોટા હતા જ, મે' પૂ.શ્રીને વિનંતી કરી આપ ફરમાવા તે પૂ. સ્વ. રામચંદ્રસૂ. મ. સા.ના એક ફાટા લાવું! કારણ કે ગુણાનુવાદ તેઓશ્રીના છે! પૂ.શ્રી વિચારતા હતા જ પણ હરિકાંતવિજયજી ગણિવરે તા કહ્યું કે કાઈ' સ ́જોગામાં નહીં, આપ આંગળી પડાવશે આ લોકો હાથ પડશે.’
તે
મેં કહ્યું એવું શું કર્યુ છે! હાથ પકડવાની કે આંગળી પડવાની વાત જ ક્યાં છે આપ ફરમાવા તેા લાવીએ કાઇ સ'જોગામાં નહી” સારૂં” સાહેબજી, હું આટલુ* હીને નીચે મારા ઘેર ગયો. ટાઇમ ૯-૩૦ વાગી ગયા હતા, સામુદાયિક
* સૌ પ્રધમ ગુરૂવંદન કરવામાં આવેલ. સ્તુતિની ઝેર કાપી વહેચવામાં આવી વંદન કરી માંગલીક સાંભળી સહુ બેઠા.
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૫૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાએ વિશેષાંક
સ્થાનક પૂજન ભણાવવામાં આવેલ, ૧૩૦૦ સાધર્મિક ભાઇબહેનાએ લાભ લીધા-મેતીચુરના લાડવાની પ્રભાવના કરવામાં આવેલ.
પ્રથમ પૂ. પ્રેમસૂરીશ્વરજી મ.સા.નું સ્તુતિ ગીત ગાવામાં આવ્યું પછી પુ. સ્વ. રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. નું સ્તુતિ ગીત ગાવામાં આવ્યું.
જે ગીત ગવાયાં તે પાના ત. ૩૬૯ ઉપર છે.
તે પછી ગુણાનુવાદ કરવા માટે પુજ્ય શ્રીના આદેશથી હું ઉભેા થયો મેં લખીને લાવેલ હતુ જ આ સાથે પાના નખર ૩૫૩ ઉપર છે. તે મેં વાંચીને પુજયશ્રીના ગુણાનુવાદ કર્યા છેલ્લે મારા તરફથી કહેવામાં આવ્યું કે બીજા પણ ત્રણ ચાર ભાગ્યશાળીએ પણ ગુણાનુવાદ કરવાના છે.
બેસવાની રજા માંગી પછી બીજાને ગચ્છાધિપતિશ્રીએ ગુણાનવાદ ન કરવા દઇ પાતે આવેશમાં આવી બાલવા માંડયા
અમે શાન્ત...ચિત્તો... માથા...ઉપર ખરફ રાખી સાંભળતાં રહ્યા કઇ દુશ્મન પણ આવું ન મેલે તે શબ્દો ગચ્છાધિપતિશ્રીના મુખે કાન ઉપર હાથ રાખી સાંભળતા રહ્યાં, મુનિ મહામેાધિ વિ. પણ એલ્યા—શું શું વાકયા અને મેલ્યા જેની નોંધ આ સાથે પાના નં. ૩૫૮ થી ૩૬૨ ઉપરની નેધમાં લગાવેલ છે.
રૂા. ૧નું. સંઘપૂજન કરવામાં આવેલ, * ખપેારના વિજ્ય મુહૂતે શ્રી વિશ
સંધમાં આય ખીલ કરાવવામાં આવેલ૨૧૫ આયખીલ થયાં.
રાતના ભાવના થઈ, લેાકાની સારી હાજરી હતી.
અષાડ વદ અમાસ
* સવારમાં બહેનેાએ પ્રભાતિયાં ગાયાં, જેમાં ૧૯૯ બહેનેાની હાજ૨ હતી. રૂા. ૧ ની પ્રભાવના કરવામાં આવેલ.
વિજય મુહૂતે શ્રી ૧૦૮ ૫. નાજિન મહાપૂજન શ્રી સંજયભાઈ પાઇપવાલાએ ભણાવેલ. ૧૫૫૧ સાધર્મિક ભાઇ બહેનેાની હાજરી, પેંડાની પ્રભાવના કરવામાં આવેલ, રાતના ભાવના વાત્સલ્યભવનમાં રાખવામાં
આવેલ, સારી સંખ્યામાં લેાકેાએ હાજરી આપી હતી.
મહાત્સવ પૂરા થયા.
પ્રેષક :
જયંતિલાલ લાલચ’દ, પિવાડા
5
Page #354
--------------------------------------------------------------------------
________________
' મેં કરેલા ગુણાનુવાદ
(૩૫૩) બે શ્રી આચાર્યદેવ વિજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની જય આજ રે જ આપણે ગચ્છાધિપતિ પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય જયઘોષદિ સૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં પરમ પૂજ્ય સ્વ. આચાર્ય શ્રી મદ્ર- ૪ 4 વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની છઠ્ઠી સ્વર્ગારોહણ તિથિ પ્રસંગે રે છે ગુણાનુવાદ કરવા માટે આપણે ભેગા થયા છીએ. આપ સૌ જાણે છે કે છે
ત્ર એ પણ એક “રામ” થઈ ગયા, આ પણ એક “રામ થઈ ગયા. એક દશરથનંદન હતા. તે છે તે બીજા સમરથ નંદન હતા. “રામ ત્યાં અધ્યા આ કહેવત એ છે વત્તે અંશે છે આ બને માટે ચરિતાર્થ થતી જણાતી હતી છતાં ભનને રામ વચ્ચેની વિશેષતા દર્શાવવા કહેવું જ હોય છે એમ કહી શકાય કે, પહેલા રામ અયોધ્યામાં અવતર્યા તે પછી તેઓ જયાં જતા ર છે ત્યાં તેમના પગલે પગલે અયોધ્યા અવતરતી હતી. જ્યારે બીજા રામ અયોધ્યામાં નહિ, છે છે પણ પાદરા જેવા ગામડામાં જન્મ્યા, છતાં તેમના પગલાં જ્યાં પડતાં, ત્યાં અયોધ્યાનું જ નાનું એવું અવતરણ અચૂક થઈ જવા પામતું.
અયોધ્યાના રામને જાણનારા-પિછાણનારાઓનો તે સુમાર નહિ, પરંતુ આ ૪ પાદરા ગામના રામ ના નામ, કામ પણ કંઈ ઓછાં જાણીતાં નથી ! સદેહાવસ્થામાં છે તે આ રામ ઘટ ઘટ અને ઘર ઘર માં જાણીતા થયા હતા, પણ વિદેહાવસ્થા પછીના છે
સમયથી તે આ રામ દેશે દેશ ઉપરાંત વિદેશમાંય જે રીતે વિખ્યાત બનતા ગયા, . છે એવી તે જેડ જડવી મુશ્કેલ છે. જેમના પગલે પગલે અધ્યા અવતરતી અને જગ- 2 ર લમાંય જેમના પગલે મંગલની હારમાળા રચાઈ જતી એ પૂજનીય વિભૂતિ છે
પૂણ્યકલેક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્ય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાએ ૯૯ ટક છે. દાયકાના સમય તટ પર એકધારી રીતે છવાયેલા રહીને જેન શાસનની આરાધના, ૬ # પ્રભાવના રક્ષા કરવા દ્વારા જે ઇતિહાસ રચ્યો, એ જેટલો રોમાંચક એટલેજ રસિક છે છે અને જેટલો રસિક એટલે જ રોમાંચક છે.
પાદરાથી આરંભીને અમઢાવાદના પરિમલ દર્શન બંગલે સમાપ્ત થયેલી અને આ જ વિ. સં. ૧૯૫૨ થી વિ. સં. ૨૦૪૭ ના સમય સુધી વિસ્તરેલી એ જીવન યા છે છે એટલી બધી મોટી માત્રામાં તીર્થધામો ધરાવતી હતી કે, જેના દર્શને આંખો તૃપ્ત . ૨ થઈ ઉઠતી અને અંતર અમૃતસ્નાનને આનંદ અનુભવતું. શ્રીમદ્ વિજ્ય રામચંદ્ર છે જ સૂરીશ્વરજી મહારાજા આ અઢાર અક્ષરી નામ મંત્રના ઉચ્ચારણ–શ્રવણની સાથે જ તે
/ દાયર્મની કીધતા ધરાવતા એક સુવર્ણ યુગના અનેક સેનેરી સંસ્મરણે ઉપસી જ 9 આવે છે,
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૫૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક જ ઈતિહાસનું વાંચન હજી સહેલું છે. ઈતિહાસનું સર્જન પણ કંઈ બહુ કઠીન છે છે. નથી. કીનાતિકઠીન જે હોય તો તે “ઇતિહાસમય બની જવાની સિદ્ધિ છે! આ ઈ સંભમાં પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના જીવનની જ પળે પળને અને વનના શબ્દ શબ્દને એક “ઈતિહાસ' તરીકે બિરાવી શકાય ને 5 છેઆવા જીવન કવનના સર્જક સંદેશ વાહક પૂજ્ય આચાર્યદેવશ્રીને સીમાતિત સિદ્ધિના જ સ્વામી તરીકે પોંખી શકાય. '
શબ્દો જેને વર્ણવતા શિથીલ બની જાય, વાણી જેને વટવા જતાં વામ ભાસે, . અને કલમ, કેમેરા જેને સાચા રૂપમાં રજુ કરવા કુંઠિત બની રહે એવી અત્યવ્રભુતા જ વિરલ વિશેષતાઓના સ્વામી શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના જીવનનો આખો બાગ ના છે એવા એવા સહસ્ત્રઢળ કમળોથી ભર્યો ભર્યો હતો કે, એમાંથી ગુણના ક્યા મળ પર ક્રિ છે પસંદગી ઉતારીને એની પ્રશંસા કરવી, એ મીઠી મુંઝવણનો વિષય બની રહે. રે
મહાનતાના મેરૂ શિખર પર પ્રતિષ્ઠિત હોવા છતાં નાનામાં નાની વ્યકિત તરફ $ છે પણ વાત્સલ્યપૂર્ણ વર્તન! ભકત અને ભક્તિની પ્રચંડ ભરતી વચ્ચે વસવાટ હોવા પર ત્ર છતાં કટ્ટર વિરોધીઓનેય સમજવા સમજાવવાની હર પળે તત્પરતાને તૈયારી ! મારૂં જ છે સારૂં નહિ, પણ સારૂં, સાચું એ જ મારૂં, આ જાતની સત્ય નિષ્ઠાપૂર્વક “સારૂં” ને , : “મારૂં ગણ્યા બાઢ એ મારૂં “ને” સારૂં–સાચું” સિદધ કરી આપવામાં સતત જ દિ વિજયની વરમાળા વરતે તલસ્પર્શી શાસ્ત્રાભ્યાસ! પગલે પગલે સર્જાતી રહેલી શાસન છે છે પ્રભાવનાને યશ શાસનને શિરે જ અભિષેકની વફાઢારી પૂર્વક, શાસનને સમર્પિત જે વ્યકિતઓ દ્વારા આવી જાતની વફાદારી નિષ્ઠાની ઉંધી ખતવણી દ્વારા કાગારોળ મચા- આ આ વીને ઉભા કરાતા શાસન હીલનાના આભાસ બદલ પોતાની પૂયાજીની કચાશને જે જ 2 દોષ દેવાની વિનમ્ર નિષ્ઠા ! આ અને આવી વિરલ વિશેષતાઓના સુભગ સંગમ સમાજ છે પૂજ્ય આચાર્યદેવશ્રીના જીવનને જે પૂર્વગ્રહ અને પૂર્વાગ્રહ વિના નિહાળવામાં આવે, હું છે તે મન અને મસ્તક ઝુકી ગયા વિના ન જ રહે.
પ્રભુશ્રી મહાવીર દેવની ૭૭ મી પાટ પર પ્રતિષ્ઠા ! ૧૭ મા વર્ષે સંયમ ગ્રહણ! ૨ ૯૬ વર્ષનું આયુષ્ય! ૭૯ વર્ષને સંયમ પર્યાય! ૫૬ વર્ષનો આચાર્યપ પર્યાપ!. ૧૨૧ ૬ છે શિષ્યોનું ગુરૂવ વગેરે વગેરે વિશેષતાઓના સંગમ તટે તીર્થધામની જેમ પ્રેણા પુરૂં છે ૪ પાડતું એક જીવન એટલે જ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજ્ય રામચંદ્રસૂરીશ્વરજી બિર પણ મહારાજા ! સાગરનો તાગ હજી પામી શકાય પણ આ મહાપુરૂષના જીવન સાગરને છે િતાગ પામ શક્ય નથી. આમ છતાં એ વિસ્તારને ટુંક ટૂંકમાં સાર તારવવા. નિહા- 4
ળવા એક પ્રયાસ કરીએ.
Page #356
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૧૧+૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૫૫ ૯ વિક્રમ સંવત ૧૯૫ર ફાગણ વઢ ચોથની રાતના શુભ ઘડી પળે જન્મ, વતન છે પારા, જર્મભૂમિ કહેવાણ, નામ ત્રિભુવન, જન્માંતરના સંયમ સંસ્કાર વારસો લઈને છે છે આ ધરતી પર આવેલા ત્રિભુવને ૯ વર્ષની ઉંમરે ઘરમાંથી ભાગી જઈને દીક્ષા લેવાનું છે આ સાહસ કરું. પણ સગાંવહાલાં પકડીને લઈ આવતાં એ સાહસ સફળ ન થયું. અંતે છે . ૧૭ વર્ષની વયે ૧૯૬૯ની સાલમાં પિોષ સુદ ૧૩ સે ગંધાર તીર્થમાં સંયમ સ્વીકાર- ર છે વાન પુરૂ કર્યો અને શ્રી રામવિજ્યજી મહારાજના નામે . પૂશ્રી પ્રેમવિજયજી છે જી મહારાજના શિષ્ય તરીકે જાહેર થતાં જૈન ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું.
પહેલું જ ચાતુર્માસ પુજ્ય ગુરૂદેવેની નિશ્રામાં સિનોરમાં થયું. એકા એક જ પ્રવચન આપવાનો પ્રસંગે ઉપસ્થિત થતાં પાઠશાળામાં ગોખેલ સમકિતના સડસડ છે. (૨ બોલની સઝાયના આધારે પ્રવચન આપ્યું, પ્રવચન સાંભળીને ખુશ થઈ ગયેલા છે ઈ વચનસિદ્ધ પુજ્ય ઉપાધ્યાયજી શ્રી વીરવિજયજી મહારાજે શ્રી રામવિજ્યજી મહારાજની છે
પીઠ થાબડને, આશિર્વાદ આપ્યા કે “બીબાં ! તું જમ્બર શાસન પ્રભાવક હોગા.” છે. આ પછી તે વર્ષ બાઢ પૂજ્યશ્રીએ નિયમિત રીતે પ્રવચનની જે ગંગોત્રી વહાવવા ? છે માંડી એ ઝવનના અંત સુધી સતત વહેતી જ રહી, વહેતી જ રહી !
સા : વર્ષના સંયમગાળામાં વિધવા વિવાહના ઠરાવને પસાર કરવા માટે છે છે વડોદરામાં જૈનાચાર્યની મળેલી સભાનો મારા પોતાની ઉપસ્થિતિ દ્વારા જ શ્રી રામકે વિજયજી મહારાજે રકાસ કર્યો. લાલન શિવજી પુજા પ્રકરણ, કાશીવાળા આચાર્યશ્રીએ . 8િ પંડિત બેચ કેસ દ્વારા જગવેલ દેવદ્રવ્ય ચર્યા, બાલદીક્ષાદ્ધિ ધર્મકાર્યો સામે યુવકસંઘે છે છે જાહેર કરેલ વિરેાધી ચરવળઃ આ અને આવા અનેક અવસરે શ્રી રામવિજયજી મહારાજે તે પિતાની મળેલી શકિતને પર બતાવીને સુંવર શાસન રક્ષા કરી.
૧૯૭૬ની સાલમાં ખંભાતમાં શ્રમણ-સંમેલન યોજાતાં દેવદ્રવ્ય અાદિની શાસ્ત્રીય છે $ વ્યવસ્થા માટે છે જે નિર્ણય લેવાયા, એની શાસ્ત્રાધારતા સંઘને સમજાવવા ? રે એક મુનિ મંડળ નીમાયું. જેમાં સાત વર્ષન પર્યાયવાળા શ્રી રામવિજયજી છે છે મહારાજને પણ સ્થાન અપાયું. આ વર્ષે અમઢાવાઢમાં ચાતુર્માસ લક્ષમી પર જ થતાં હોટેલ આ તરફ વળેલા જનપ્રવાહને સાચી સમજણ આપતાં પ્રવચને થતા જ # વિલાસ ને ચંદ્રવિલાસ જેવી પ્રખ્યાત હોટેલોમાંય કાગડા ઉડવા માંડ્યા. ભદ્રકાળી છે. મંઢિરે તે બોદડાની બલિ પુજયશ્રીના પ્રવચનના પ્રભાવે બંધ થયો. કૂતરાં હત્યા છે - પ્રકર, ઉપવિત થતાં નામાંકિત ઉદ્યોગપતિની સામે પડીનેય સત્ય સમજાવવામાં છે છે પુજ્યશ્રીએ જરાય પાછી પાની ન કરી.
Page #357
--------------------------------------------------------------------------
________________
લલક
છે ૩૫૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] પ્રાણી કથાઓ વિશેષાંક આ બધી સત્ય રક્ષાના કારણે શ્રી રામવિજયજી મહારાજનાં નામ, કામ ટુંક જ સમયમાં જ જગ જાહેર થઈ જવા પામ્યાં. ૧૯૮૨નું ચાતુમાસ અમઢાવા થતાં, છે ખાદી–રેંટિયો આઢિની ચર્ચા જાગતાં ગાંધીજી સાથે પત્ર વ્યવહાર કરીને શાસ્ત્રીય
સત્યનું પુજ્યશ્રીએ સચોટ સમર્થન કર્યું. આ પછી કેટલીય દીક્ષાઓને કોર્ટમાં એ છે પડકારવામાં આવી, જેથી જેન દીક્ષાને જવલંત રાખવા કેર્ટના કાંગરે જવું પડયું, છે તો ત્યાં જઈનેય પુજ્યશ્રીએ એવો ભવ્ય વિજય મેળવ્યો છે, જેના પડદા હજીય છે જ શમ્યા નથી. જ ૧૯૮૫ ના ચાતુર્માસ માટે પુજય ગુરૂદેવોની સાથે મુંબઈમાં પધરામણી થતાં જ 2 શ્રી રામવિજયજી મહારાજના નામને વરેલી શાસનની રક્ષા–પ્રભાવનાની જવાબઢારીમાં છે
ઓર વધારો થયો અને ચોરશી બંદરના વાવટાની વિખ્યાતિ ધરાવતા મુંબઈમાં 6 ' થયેલી શાસનની એ રક્ષા-પ્રભાવનાની કીતિ દ્વિગંતવ્યાપી બનતી ચાલી, એમાં ?
દીક્ષાની દુભિના ના ભળતાં તે એ પડઘા વધુ વ્યાપક બન્યા. ૨ ૧૯૮૮માં બાળ સંન્યાસ દીક્ષા પ્રબંધક બીલની સામે પુજ્યશ્રીએ જોરદાર છે આ પડકાર ક્યો. ૧૦ની સાલમાં રાજનગરમાં આયોજિત મુનિસંમેલનમાં મુખ્યત્વે જ ? દેવદ્રવ્ય, દીક્ષા આત્રિના પ્રશ્નો વિચારાયા. પુજ્ય આચાર્ય શ્રી દાનસૂરીશ્વરજી મહાદિ રાજાની નિશ્રામાં રહીને, ત્યારે પુજ્ય પં. રામવિજ્યજી ગણિવરે શાસ્ત્રીય ચર્ચામાં છે છે મહત્વનો ભાગ લઈને સિદ્ધાંત રક્ષાની જવાબઢારી અઢા કરી. ૧૯૯૧ રૌત્ર સુદ ૧૪ ના આ દિવસે પુજ્યશ્રીને ઉપાધ્યાય પદે સ્થાપિત કરાયા. આ જ વખતે પુજ્ય આચાર્ય શ્રી જ
દાનસૂરીશ્વરજી મહારાજાએ શ્રી રામવિજયજી મહારાજને ૧૯૯૨ના વૈશાખ સુઢ ૬ ના છે 2 દિવસે આચાર્ય પદે સ્થાપવાનું મુહૂર્ત નિર્ણત કર્યું. રાધનપુરમાં થયેલ આ ચાતુર્માસ છે 0 દરમિયાન જ શ્રી રામવિજ્યજી મહારાજે તિથિ ચર્ચા આદિનું તલસ્પર્શી જ્ઞાન પુ. આ જ શ્રી દાનસૂરીશ્વરજી મહારાજા પાસેથી મેળવ્યું. ચાતુર્માસ બાઢ મહા મહિને પાટડીમાં ત્રિ છે પ્રતિષ્ઠા પ્રસંગ હોવાથી સૌ મહાત્માએ રાધનપુરથી શંખેશ્વર પધાર્યા. ખંભાતના છે 8 આગેવાને ખંભાતમાં ઉજવાનારા ધર્મ મહોત્સવ પ્રસંગે વિનંતી કરવા શંખેશ્વર જ છે આવતાં ઘણું ઘણી હા ના પછી પુજય આચાર્ય શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા અને
પુજ્ય ઉપાધ્યાય શ્રી રામવિજ્યજી ગણિવર આઢિ ખંભાત તરફ પધાર્યા. અને પુજ્ય છે જ આચાર્ય શ્રી કાનસૂરીશ્વરજી મહારાજે પાટડી તરફ વિહાર કર્યો ત્યારે ભાવિના ભાવ છે કેઈ જાણતું ન હતું કે, આ વિરહ વિઢાય કાયમની બની જશે. મહા સુદ બીજે જ વિ પુજ્ય આચાર્ય શ્રી ઢાનસૂરીશ્વરજી મહારાજ પાટડીમાં કાળધર્મ પામતાં સમસ્ત
Page #358
--------------------------------------------------------------------------
________________
: ૩૫૭
વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
ભવ્ય
પુન્ય આચાર્યશ્રી પ્રેમસૂરીશ્ર્વરજી મહારાજની નિશ્રામાં ખભાતમાં મહેાત્સવ ઉજવાયો. તેઓશ્રીના શિરે બે મેાટી જવાબઢારી આવી પડી હતી : એક તા પુજ્ય દાનસૂરીશ્વરજી મહારાજ આદિ વડીલેા ઇચ્છતા હતા, એ મુજબ એએશ્રીએ દર્શાવેલા મુહૂતે ઉપાધ્યાય રામવિજ્યજી મહારાજને આચાર્ય પઠાણુ અને બીજી મહત્વની જવાબદારી હતી : તિથિ આરાધના અંગે સત્ય માના પુનરુદ્ધાર. આચાય પઢવીના લાભ લેવા અનેક સદ્યાની વિનત્તિઓ હાવા છતાં મુંખ— લાલખાગની વિનંતિ સ્વીકારાતાં બધે આાંઠે મંગલ છવાઇ ગયો, અને મુંબમાં પધરામણી થતાં તા એ આનઢ મંગલમાં અભૂતપુર્વ ભરતી આવવા પામી. આઠ દિવસ ઉજવવા ધારેલા આચાર્ય પદ નિમિત્તક એ મહેાત્સવ પુરા એક મહિના સુધી ચાલ્યો.
વૈશાખ સુદ ૯ શુભ ઘડી પળે જૈનશાસન ગગનતળમાં “શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા” આ નામના એવા એક સૂર્ય ઉગ્યો કે અસ્ત થતાં સુધી તે એણે અગણિત અજવાળા રાતદિવસ પાથર્યા જ. પણ અસ્ત પામ્યા પછી પણ પેાતાના પ્રચંડ પુર-પ્રકાશથી દેશ વિદેશ ચારે બાજુથી ભરી દઇને એ સૂયે સૌને આશ્ચ ચક્તિ બનાવી દીધાં,
એઓશ્રીનુ... પરમ પુનિત જીવંત અગણિત પુષ્પાથી ભર્યુ ભર્યું હતું. હજારો મુક્તિમાગ ના રસિક આત્માએ એએશ્રીનાં પ્રવચન પુષ્પાના પરાગ પામી જીવનને પવિત્રતા તરફ લઇ જતા હતા, કેઈ પત્તિતા મુક્તિનગરનાં પથિક બની જતા, હજારીને માર્ગ દાન કરવા છતાં કશાયની પણ અપેક્ષા રાખ્યા વગર અરિહંત શાસનનું એક
વ્ય અદા થયું એમ જ તેએશ્રી માનતા. જીવનની સતત પળે પળ અપ્રમત્ત ભાવથી માવિત બનેલા પુજ્યશ્રીએ અનેક બાહ્યભ્યંતર હુમલાઓના સામના કર્યો છતાં ક્યારેય ક્યાકુળ બન્યા નહિ, હું યાને શાંત-પ્રશાંત-ઉપશાંત બનાવી વીર શાસન પરના દરેક હુમલાએને ખાળી, એ શાસનના મહામાર્ગ કટ વિનાના કર્યો, ૩૬ હજારથીય વધારે વાર એંસી સી વર્ષનાં સુદીર્ઘ સયમ પર્યાયમાં પ્રાય: પ્રવચના કરવા છતાં, તેએાશ્રીની પ્રવચન પદ્ધતિ, શાસ્ત્રીય અભિગમ અને સુવિશુદ્ધ પ્રરૂપણામાં લેશ પણ ફેર આવ્યો નથી અને તે સ્વગચ્છ-પરગચ્છના અનેક ગીતાર્થોમહાત્માએ માટે પરમ માદક બન્યા છે.
તે સિવાય સારાયે જૈન સમાજમાં તેમની બહુમુખી પ્રતિભાથી છવાઈ જનારા તેમના જીવનમાં અનેક યશસ્વી કાર્યો છે, જૈન દ્રષ્ટિએ સત્યતિથિ પ્રકાશન, જો કે આ
Page #359
--------------------------------------------------------------------------
________________
છે ૩૫૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] પ્રાણી કથાઓ વિશેષાંક કાર્ય માટે તેમને છેવટ સુધી ઘણાં સંઘર્ષો વેઠવાં પડ્યા હતા પણ તેય તેમની રજુ- ક આતને સત્યતાને કઈ અવગણી શકયું નથી. તેમના પગલે પગલે જૈન ધર્મના સુવર્ણ છે
ઈતિહાસ રચાતા હતા. દીક્ષા–પ્રતિષ્ઠા–તીર્થોદ્ધાર આદિ ઘણું ઘણું યશસ્વી કાર્યોથી છે છેતેમનું જીવન ભર્યું ભર્યું હતું. તેમની પ્રકાંડ વિદ્વતા ભરેલી પ્રચંડ પ્રવચન શકિત છે
એ તેમની આગવી વિશેષતા હતી, તેમના પ્રવચને એવી શકિત ધરાવતાં હતાં કે હ. છે એક વખત સાંભળનારી વ્યક્તિ પણ તેનાથી પાવન બની જતી હતી.
સકલાગમ રહસ્યવેદી, તિવિદ્યા નિષ્ણાંત પુ. પાદ આચાર્ય શ્રીમદ વિજય છે દાનસૂરીશ્વરજી મ.ના પટ્ટાલંકાર સિદ્ધાંત મહોદધિ સુવિશાળ ગચ્છાધિપતિ પુ. પાઇ આ. ી ભગવંત શ્રીમદ વિજ્યપ્રેમસૂ. મ.ના પટ્ટાલંકાર તરીકે સંઘ અને સમુદાયને સાચી વાત ? એ સમજાવવામાં કોઈ શેહ શરમ નહી અનુભવનારા આ યુગ પુરૂષની મહત્તા સદીઓ જ સુધી ગવાતી રહેશે તેમાં શંકા નથી.
અંતે પરોપકારી એ મહાપુરૂષનાં ચરણોમાં આ છી સ્વર્ગારેહા તિથિ છે શું પ્રસંગે વંદનાંજલિ સમપિ હું બેસી જવાની રજા લઉં છું.
જ પૂજ્ય ગચ્છાધિપતિએ કરેલ ગુણાનુવાદના હૃદયને ડખે તેવા કેટલાક અવતરણે
(૧) દરેક જીવમાં ગુણ અને દેષ બને હોય છે પરંતુ માણસ મર્યા પછી તેમના જ છે માત્ર ગુણ ગવાય છે. પણ દોષ ગવાતા નથી?
(૨) હમણ રામચંદ્રસૂરી મ. સા.નાં ગુણ કહેવાયા પરંતુ એ જેટલા ગુણીયલ (9 હતા પણ એમણે જીવનમાં કેવા કેવા કાળા કામો કર્યા છે તે તે અમે જ જાણીયે જ છીએ, તમે એમને એકલા ગુણીયલ માનવાની ભૂલ કરતા નહીં.
(૩) પુ. રામચંદ્રસૂરિ મ. સા. એ શાસનની પ્રભાવના કરી છે કે તિથિના એ નામે શાસનમાં મેટે ઝઘડો ઉભો કર્યો છે. છે (૪) જે વાત ગુરૂ સંઘની શાંતિ માટે કરી ગયા અને કહી ગયા હોય તે વાત ૬. પણ એમની નહીં માનવાની ? કહો તિથિ સાચી કે શાસન સાચું ? છે (૫) સં. ૨૦૧૪ માં સકલ સંઘ મલીને કર્યું ત્યારે પુ. પ્રેમસૂરિ મ. સા. એ છે જ પુ. રામચંદ્રસૂરિ મ. સા.ને સકલ સંઘ વચ્ચે માફી માગવા કહ્યું તો એટલી વાત પણ છે જ એમણે ગુરૂજીની માની નહીં. . (૬) અને ગુરૂજીને એક બાજુ મુકી ગુરૂની વાત નહીં માનવા ખાતર તો પુ. ૮ છે સિદ્ધિસૂરિ મ. સા.ને તથા પુ. લબ્ધિસૂરિ મ. સા.ને હાથમાં લીધા હતા કારણ કે જ કે મોટા પક્ષમાં હોય તે પછી ગુરૂનું શું ચાલે ?
Page #360
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૫૯ છે (19) પુ. રામચંદ્રસૂરિ મ. સા.ને ઠેશરથ નંદન રામની સાથે સરખાવ છો તે આ ર એ રામે તે પિતાના વચન ખાતર ચૌઢ વર્ષ વનવાસ સહ્યો હતો અને આ રામને જ ન તો કલકત્તાને વનવાસ મ હતો. છે(૮) એ પ્રવચન પ્રભાવક હતા પુણ્યશાળી હતા એ વાત સે ટકા સાચી પણ 8 એમણે જે શાસનને નુકશાન પહોંચાડ્યું છે એવું બીજા કેઈએ નહીં.
(૯) પુ. હેમંતવિ. મ. સાહેબે પુ. પ્રેમસૂરિ મ. સા.ની હાજરીમાં માંડલીમાં જ જ કહ્યું હતું કે પુ. રામચંદ્રસૂરિ મ.સા.નું સાહેબજીએ જે સહન કર્યું છે તે જો આ ઠેકાણે છે. બીજે કઈ હોત તે ઝેર ખાઈને મરી જાત હવે ઘણું નથી કહેવું બસ રહેવા દે ! . છે તે વખતે પુ. પ્રેમસૂરિ મ. સાહેબ મૌન રહ્યા હતા. જ (૧૦) પુ. પ્રેમસૂરિ મ. સા. પણ કહેતા હતા કે એમની કુંડલી સારી છે. પુણ્ય છે સારું છે પણ એ પુણ્ય થોડું વાંકું છે માટે જ આ બધી ઉપાધિ છે.
(૧૧) પુ. રામચંદ્રસૂરિ મ. સા. પુ. દાનસૂરી મ. સા. તથા પુ. પ્રેમસૂરી મ. છે સાહેબજીની ભકિત અને આજ્ઞા તે શું માને પણ એમની આંતરડી જે બાળી છે એવી છે કેઈએ બાળી નથી.
(૧) પુ. પ્રેમસૂરી મ. સાહેબને પુ. રામચંદ્રસૂરી મ. સાહેબના શિષ્ય વિહારમાં 8 છું પાણી પણ પાતા ન હતા, એટલે તો સાહેબજી મુકામમાંથી પચ્ચખાણ કરીને નિકળતા હતા, સાહેબજીએ એાછું સહન નથી કર્યું.
(૧) અને 'અહિં પણ મૂર્તિ ઉપર શીલાલેખમાં પુ. યશોદેવસૂરી મ. સાહેબ $ % પટ્ટધર તરીક લખાય છે તે રામચંદ્રસૂરી મ. સા. કેમ નથી લખાયા એ વિચાર કર્યો?
(૧૪) પાટણમાં પ્રવેશ પહેલાં લખાયું કે “રામવિજ્યજી ભલે પધારે” અને વિક જ વિરોધીઓ ખબર પડતાં આગળ “હ” કરાયો અને પછી ખબર પડી ત્યારે ઉપર છે કાનો લગાડે“હે રામ વિજયજી ભલે પધારો” એમ લખવામાં આવ્યું.
(૧૫) ધારણ અવધિવાળાને આગળ કરાય કે મઢા અવધિવાળાને ?'
(૧૬) અને પાટણમાં આ મંડપ નામે ઉપાશ્રય એાળખાય છે એ નામ કેમ જ પડયું ? તે કહેવું છે કે એમને પાટણમાં ઉતરવા કયાંય જગ્યા ન મલી ત્યારે નવા
પામેલા ભકતોએ આ મંડપ ઉભો કર્યો, ખબર છે?
' (૧૭) રામચંદ્રસૂરી મ. સા. સં. ૨૦૨૦ના પટ્ટકમાં સંમત ન થતા હતા તે છે પુ. પ્રેમસૂરી મ. સાહેબે વટહુકમથી સંમત કરાવેલ.
(૧૮ એમના શ્રાવકે બધા ઉપદેશથી તૈયાર થયેલા છે પણ કોઈ ભણીને તૈયાર છું 'જી નથી થયા.
Page #361
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક] પ્રાણી કથાએ વિશેષાંક
૩૬૦ :
(૧૯) એમનું નામ આજે ઇતિહાસમાં સુવર્ણાક્ષરે તેા શુ લખાય ? અક્ષરે પણ નહિ લખાય !
પણ કાળા
(૨૦) એમણે જો શાસનની રક્ષા કરી હોત તેા યુગ પુરૂષ કહેવાત. (૨૧) એમણે જે ગુરૂની આંતરડી ખાળી છે તે તે અમને હજી સુધી ભુલાતી નથી અમારૂ અંતર જ ઠરતુ ન હેાય તે ગુણાનુવાઢ શી રીતિએ થાય ? (૨૨) અને શાસનમાં આ એક આવા અખડ પાયા ન હેાત તે આજે જૈન શાસનમાં ભાગલા દેખાય છે અશાંતિ દેખાય છે તે આજે જૈન શાસન જ ય કાર પામ્યું. હાત.
(૨૩) પુ. રામચંદ્રસૂરી મહારાજ સાહેબ તથા પુ. ભુવનભાનુસૂરી મ. સાહેબ મળીને ઇષ્ટફળ સિદ્ધિ બાબત સહી પણ કરી દીધી હતી. લવાદી ચુકાદો પણ આવી ગયા હતા, શુ' ચુકાદો આવ્યા હતા એ મારે કહેવુ' નથી પણ પછી પુ. રામચંદ્રસૂરી મ. સાહેબને સાધુએએ શ્રાવકાએ કમાવ્યા કે આ શું કર્યુ, કાંડા કાપી આપી દીધાં ! એટલે એ ચુકાદો જિનવાણી વગેરેમાં બહાર પડવાના હતા છતાં ન પડયેા.
(૨૪) ખાળદીક્ષા વગેરેના વિરોધની સામે પુ. સાગરજી મ. સાહેબ તથા પુ. રામચંદ્રસૂરી મ. સા. એ ખનેએ મળીને પ્રતિકાર કરીને વિજય મેળવેલ છતાં આજે પુ. રામચંદ્રસૂરી મ. સાહેબનું જ નામ આવે છે તેા પુ. સાગરજી મ. સા. કેમ નહિ? રથ બે પૈડાં વડે ચાલે છે કે એક પેડા વડે ?
(૨૫) મુંબઇમાં મેં ચાતુર્માસ કર્યું ત્યારે રાજ એકને એક ઉપાધિ કરે અને હેરાન હેરાન થઇ ગયા. ખરેખર મને થઈ ગયું કે રામના ભકતા ત્યાં ચામાસું ક્યારે પણ ન કરવુ.
આવ્યા જ જ્યાં હાય
(૨૬) આજે રામચંદ્રસૂરી મ, સા.ના શિષ્યા આદિ વસ્તા દેખાય છે તે બધાને તૈયાર કેાણે ર્યા છે ? પુ. પ્રેમસૂરી મ. સાહેબે, એમને તા શાસ્ત્રાની વાતા જ કરી જ છે, શિખ્યા વિગેરે ભણ્યા પણ નથી!
(૨૭) હવે ઘણું કહેવાથી શું? પણ એમણે જે શાસનને નુકશાન કર્યુ છે તે બીજા કાણ કરી શકે ? હવે મારે ઘણું કહેવું નથી, બધુ` બાંધી મુઠ્ઠી લાખની રાખવા જેવી છે, કારણ કે આજે એમની સ્વર્ગારેાહણ તિથિ છે માટે ખસ !
(૨૮) અને હું છું કે હવે તે ઘણા પાકશે પણ બાંધી મુઠ્ઠી લાખની રાખા!
Page #362
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અ૪ ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ ;
: ૩૬૧
પૂજ્ય મહાધીવિજયજી મહારાજ સાહેબે કરેલા ગુણાનુવાદ
(૧) કાઇ ઘેાડા રંગમાં સારા એવા કાળા ઘેાડા છે, દીર્ઘ કાયાવાળા છે, બધી કલા શીરે છે, એ ઘેાડા પર નજર પડતાં સહુ એ ઘેાડાના ગુણેાને ખેલે છે પણ પેલા ઘેાડાને તૈયાર કરવામાં પેલા ઘેાડેસ્વારને શું શું નથી સહેવુ' પડયુ કે કેટલી મહેનત અને પરસેવા પાડયા છે એ કેાઈ જોતું નથી.
(૨) એક બરાબર તૈયાર થયેલા હાથી સૂંઢમાં તલવાર પકડી રણુ મેઢાનમાં આવી જાય છે ત્યારે બધાની નજર એના પર હાય છે પણ પાછળ રહેલા મહાવતને કાઇ જોતુ નથી.
(૩) એક નાનુ` એવું બાળક અભ્યાસ કરતાં કરતાં સારા એવા તૈયાર થાય છે એ તમને બધાને દેખાય છે પણ એને તૈયાર કરનાર એવા એના મા-બાપ તરફ કાઈ નજર પડતા નથી.
(૪) એક શિષ્યને તૈયાર કરવામાં કે વક્તા બનાવવામાં ગુરૂએ કેટલા લેાહીનાં પાણી કર્યો છે એ ગુરૂ તરફ તમારી આંખ નથી પરંતુ એ વક્તાને જોઇ કે સાંભળી તે વકતાન. સહુ વખાણુ કરશે કે હાં હાં હા મહારાજ સાહેબ બહુ સારૂ એલ્યા,
ટાપ બેલ્ટ. છે હોં!
(-) આ સામે વડલા દેખાય છે ને ? તેના પર રહેલી શાખા પત્રાદિના આધારે પક્ષીએ, તાતા, મેના, કેયલ આઢિ માળા કરી વસે છે એ તમને દેખાય છે, પણ એ સૌના આવાર તે માત્ર વડલાનું મૂળ છે મૂળ નહિ તેા કાંઇ નહિ! તે તમે ભૂલી બેઠા છે ત્યાં જ મેાટા વાંધા છે!
(૬) પૂ. રામચંદ્રસૂરી મ. સા. ા મારા દીક્ષાના જન્મટ્ઠાતા છે એમના હાથે મને આ રજોહરણ મળેલ છે, એ મારા ઉપકારી છે, એમનામાં ત્રણ ગુણેા હતા તે મને યાદ છે ખાસ તે હું તમને કહુ છું (૧) ‘નિયમિતતા’ એમને ૯-૩૦ વાગે સૂવુ એટલે સ` પછી મેાટા જમની આવી જાય તેાય ભલે ને એમને મળવા ન મલે તે ન જ મલે.
(૫) અને સવારે ચાર વાગે એટલે ઉઠી જ જાય, ભલે પછી સાધુએને ઘડિયાળ મેળવવી થાય તા મેળવી શકે કારણ કે તેમના એક્ઝેક્ટ ટાઇમ છે. છે ! એમના કહેવાતા ભકતામાં એવી નિયમિતતા કે પછી અભક્ષ ભક્ષણ, અપેય, વાસી, રાત્રી ભેાજન, જુગાર આઢિ મા વ્યસનો કે એના ત્યાગ, એમના કહેવાતા ભકતામાં છે એવી નિયમિતતા કે બધું કાલે ?
Page #363
--------------------------------------------------------------------------
________________
- : શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક ૨ છે. (૮) નં. ૨ “નિડરતા તેઓ એવા તે નિડર હતા કે જેઓએ નિડરતાના છે ઈ પ્રભાવે જેવું હોય તેવું બધું પાટે બેસી બેલી શકતા હતા પણ ત્યાંથી ઉતર્યા પછી કે છે જ કેબીનમાં જઈને કેઈના કાનમાં ફૂંક મારી છેઆવી નિડરતા તમારામાં?
| (૯) તમે જે હો તે આવી અમારે માટે વાત કરે ને ? શું અમે ભૂત છીએ, ૨ પ્રેત છીએ, પતિત છીએ કે તમને ખાઈ જઈએ છીએ, તો અમારી પાસે ભણતા એવા છ મુમુક્ષુઓને ભરમાવવાને શું ધંધે માંડે છે કે અહિં શું દીક્ષા લેશે, ત્ય, લે ને ? " જ આવી બધી દલાલો દલાલી કરે છે, તે એ દલાલોને મારે કહેવું છે કે આ દલાલી જ કરવામાં તમને શું મળે છે? આવો ને મારી પાસે હું તમને ડાયરેકટ દલાલી આપી દઉં!
(૧૦) નં. ૩ “નિર્વાણ” સમજ્યા! કે નિર્વાણ એટલે મેક્ષ. મહારાજજી એક છે છ વખત એવા સીરીયસ અવસ્થામાં આવી પડ્યા કે જેથી થોડો વખત તેમને થારાવશ છે
રહેવું પડયું, અને વળી આયુષ્ય બળવાન અને વૈદ્યાત્રિના ઉપચાર કરી સ્વસ્થતાને આ 8 પામ્યા અને ફરી બેઠા થયા ત્યારે સાધુઓએ તેમને પુછયું કે સાહેબજી આ પે આટલા જ 6 દિવસ દરમિયાન શું શું વિચારો કર્યા ? ત્યારે પૂ. રામચંદ્રસૂરિ મ. સાહો જવાબ છે
- આપ્યો કે મેં આટલા દિવસ માત્ર એક “જ્ઞાનસારના” અષ્ટકની જે ગાવા છે કે { “નિર્વાણપદ્યમ]કં' એ ગાથા ઉપર જ વિચાર કર્યો છે અને એમના વ્યાખ્યામાં મેક્ષ ,
શબ્દ આવે જ તે કહો તમને કેટલીવાર મેક્ષ યાદ આવે છે કે સંસારમાં બેઠા હો ર. છે ત્યારે તે જાણે હું જ માટે શ્રીમંત અને એવા તે જાણે મશગુલ બની જાય કે કહેવું છે આ જ શું? મહારાજંજીએ કીધું હતું કે મંદિરમાં અને ઉપાશ્રયમાં મોક્ષ યાદ કરજે? હું ઘરે ગયા પછી મિક્ષ નહિ એમ? -
(૧૧) હમણાં જ પૂ. આ. મ. સાહેબે એક સરસ મજાની વાત કરી કે બાપ છે એ દીકરાના નામે ઓળખાય કે પછી દીકરી બાપના નામે ઓળખાય? ગુરૂ શિષ્ણના નામે છે કે ઓળખાય કે શિષ્ય ગુરૂના નામે ઓળખાય? જયંતીભાઈ બોલે બેલે હજી મને છે. નું કહેવા દે, હું પોતે મુંબઈમાં દર્શન કરવા ગયો ત્યારે બહાર જ બેડ જોયું ત્યાં છે લખેલું હતું કે કલિકાલ કપતરૂ વ્યાખ્યાન વાચસ્પતિ આદિ : આદિ ૮-૧૦ વિશેષણ આ પછી પૂ. પાત્ર આચાર્ય ભગવંતશ્રી રામચંદ્રસૂરીશ્વર મ. સા.ના ગુરૂદેવ સિદ્ધાંત મહાકધિ આ પર પૂ. પાટ એવચાર્યદેવ શ્રી પ્રેમસૂરી મ. સા.ના ચરણોમાં કોટી કોટી વંદના ! આ બોર્ડ છે લાગ્યા ત્યારે તે પૂ. રામચંદ્રસૂળ મ. સા. હયાત હતા ! જ (૧૨) હજી મને કહેવા દે કે કૌરવ અને પાંડવ યુદ્ધમાં સામ સામે આવી 4 જતા પણ ત્રીજો કેઈ આવી જાય ત્યારે તો બંને એક થઈ કહેતા કે નારે ને અમે આ હું ૧૦૦ નડી, ૫ નહી પણ ૧૦૫ છીએ.
Page #364
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૧૧+૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૬૩
।
(૧૩) તેમ હું અમે ભલે પ્રેમસૂરી મ.ના બે હાથ એક પૂ. રામચંદ્રસૂરી મ. સા. ત્યારે બીજા પૂ. ભુવનભાનુસૂરી મ. સા., એમને ભાગલા પાડી જુદા કરનાર ને કાઇ હાય તા આ ભકતા છે. એમને અમે એ એક થઇ જઇએ તે નથી ખમાતું એજ મેાટી રામાયણ છે.
(૧૪) હજી હું કહું ગુરૂ શિષ્યની જોડી કેવી હતી, એકની જન્મભૂમિ પીડવાડા ત્યારે બીજાની પાદરા, હજી આગળ વધા પ્રેમના જન્મ નનિહાલ નાંઢિયામાં ત્યારે તેમના જન્મ પણ મેસાળ દહેવાણમાં પણ મહાવીર સ્વામી અને નાંઢિયામાં મહાવીર સ્વામી ભગવાન, હજી આગળ બંને જણ ભાગીને દીક્ષા લીધી એકે પાલીતાણામાં ત્યારે ખીજાએ ગધાર તીર્થમાં !
(૧૫) અને એજ પ્રેમની બે શાખા નીકળી એકનુ નામ ત્રિભુવન એમની પાછળ ભુવન ત્યારે . ભુવનભાનુસૂરી મ. સા.ને આગળ ભુવન, હજી હજી એમને પણ ૨૫૦ સાધુ ત્યારે ગેમને પણ ૨૫૦ સાધુ.
પુ. રામચંદ્રસૂરી મ. સા. અમદાવાદમાં કાળધર્મ મ. સા. પણ અમઢાવાદમાં કાળધર્મ પામ્યા! હજી હજી શ્વાસ લીધા ત્યારે ખીજાએ ડાક્ટર હાઉસમાં,
પામ્યા ત્યારે પુ. ભુવનભાનુસૂરી એકે ક્રેન મંગલે છેલ્લેા
(૧૬) અમારા સમુદાય વધે એમાં એ રાજી અને એમના સમુદાય વધે એમાં અમે રાજી, પણ આ ભકતાને જ ફાવતું નથી.
(૧૭) શ્રી રામચ`દ્રસૂરિ મ. સા. પેાતે એલી ગયા કે મારા ભકતા બધા દુર્ગતિમાં જશે, એના પ્રુફ જોઇતા હાય તા તે હજી મારી પાસે મૌજુદ છે. એને કેમ નથી વિરાય કરાતા,
(૧૮) અને હજી પણ હું તેા તમને એક જ વાત કહેવા માગુ ખ્રુ` કે ભલે માસખમણ નહિ. થશે તે! ચાલો, અઠાઇ પણ નહિં. થશે તે ચાલશે ? પણ જયંતીભાઇ તમેા આગેવાન થવા તૈયાર હેા તે તમારા બીજા બધા ચમચાઓને એક બાજુ એ રહેવા દે, તમે અને હું, આચાર્ય મહારાજ સાહેબ અને તમે, અને ત્યાંના પણ કઈ મહારાજજી અને તમે, તા બેલે અમારે તે આજે પણ એક થવાનું મન છે અને હું તમને કેારા રાગળ ઉપર લખી આપવા તૈયાર છુ.
(૧૯) બધી વાત રહેવા દે પણ આપણે પી.ડવાડાવાળા તે નહી` પુ. રામચ`દ્રસૂરી મ. સા. અને નથી પુ. ભુવનભાનુસૂરી મ. સા.ના અમે તેા છીએ ઢાઢા પ્રેમસૂરી મ. સા.ના ત્યારે સભાજના પણ પ્રેમસૂરી મ. સા.નુ નામ ખોલાયુ' ત્યારે કહે કે વાહ !
Page #365
--------------------------------------------------------------------------
________________
દિ. ૩૬૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક દિ આજે એકી અવાજે જેનું નામ બેલ્યા છો એ નામ ને વળગી રહી આત્મ
કલ્યાણને સાધે. S (૨૦) ગોરેગાંવમાં કે જ્યારે પૂજ્ય ભુવનભાનુસૂરી મહારાજ સાહેબન. સ્વર્ગો
રહણ તિથિ નિમિતે રામચંદ્રસૂરી મહારાજ સાહેબના સાધુને ગુણાનુવાદ કરવાનું હું કે કહ્યું ત્યારે કહે અમે નહિ કરીએ, ત્યારે સંઘે મળી કહ્યું કે તો પછી મહારાજ સાહેબ શું આપ ઉપર પધારે ત્યારે અમે તે ગુણાનુવાઢ કરવાની ના નથી પાડીને? '
વાત્સલ્યભવનના કંપાઉન્ડમાં થયેલ પાંચ રચનાઓ ની નોંધ
(૧) ખંભાતમાં પૂજ્ય પ્રેમસૂરિઢાકાને સમાધિ આપી રહ્યા છે. (૨) પૂજ્ય પ્રેમસૂરિઢાઢાને પૂજ્યશ્રી રાધયમુહત્તિ કરી રહ્યા છે. (૩) પૂજ્ય પ્રેમસૂરિઝાદા-પુજયશ્રી પરસ્પર હાથ પકડીને ચાલી રહ્યા છે ! (૪) પુજય પ્રેમસૂરિઢાકાના–પુજ્યશ્રી ઉપર હાથ (આશિર્વાઢ),
(૫) પુજ્ય પ્રેમસૂરિઢાઢા-પુજ્યશ્રીનું મિલન દિવસ ૧ :- અષાઢ વદ ૧૩ તા. ૧-૮-૯૭
સવારે ૭-૦૦ વાગે પ્રભાતિયામાં ૧૭૨ બહેને, રૂા. ૧ની પ્રભાવના
શ્રી પંચકલ્યાણકની પુજામાં ૧૨૦૦ માણસ, સાટાની પ્રભાવના દિવસ ૨ – અષાઢ વ8 ૧૪ તા. ૨-૮-૧૭
સવારે ૭-૦૦ વાગે પ્રભાતિયામાં ૨૭૧ બહેને, રૂા. ૧ ની ભાવના સવારે ઉ–૦૦ વાગે ફેરી, ૯૭૬ શ્રાવક અને શ્રાવિકાઓ અને યુવાને, છે રૂા. પ ની પ્રભાવના સવારે ૯-૩૦ વાગે ગુણાનુવા, ૧૩૩૫ શ્રાવક અને શ્રાવિકાઓ અને યુવાને, રૂા. ૧ની પ્રભાવના શ્રી વિશસ્થાનકનું પુજન, ૧૩૦૦ માણસ, મોતીચુરના લાડુની પ્રભાવના આયંબિલ ૨ ૫, તેઓને રૂા. ૧૦ની પ્રભાવના રાતના ૮-૩૦ વાગે ભાવના, ૧૪૦૦ જણની હાજરી
પસાતી ૩૦ દિવસ ૩ :- અષાઢ વ8 ૩૦ તા. ૩-૮-૯૭
સવારના પ્રભાતિયા ૧૯૯
Page #366
--------------------------------------------------------------------------
________________
- વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૬૫ શ્રી ૧૦૮ પાર્શ્વનાથજિન મહાપુજન, ૧૫૫૧ પંડાની પ્રભાવના
રાતના ભાવના, ૧૩૫૦ જણની હાજરી સુવાકયના ચાર બેનર છે (૧) જેનામાં અધ્યાત્મ-ભાવ ન હોય એના માટે શાસ્ત્ર શસ્ત્ર બને અને જ્ઞાન એના પર
- અજ્ઞાનમાં વધારે કરનારૂં બને, મોહની આજ્ઞામાં આપણે નહિ પણ મહદ 9 અ પણ આજ્ઞામાં હોય તે સમજવું કે આપણામાં અધ્યાત્મ ન ભાવ જાગી છે
ચૂલે છે. . (૨) પુર ય ગે મળેલી લમી અસલમાં ભૂંડી છે, એને ભગવટે પાપ છે, એને આ સં હ તે મહા પાપ છે, એને જે કઈ સદુપયોગ હોય તે તે ધનની
કરછ ઉતારવાના ઉદ્દેશથી કરેલું દાન છે. (૩) શ્રાવક રાજા જેવો હોય એમ શાસ્ત્રકારોએ ઉપમા આપી છે, પણ આ ઉપમાને છે છે લાપક કેણુ ગણાય ? જે શ્રાવક સાધુઓ માટે મા-બાપ જેવા હોય, એજ અવ-
સર આવ્યું રાજા જેવા બનવાના અધિકારી ગણાય, આવા અધિકાર વિનાના જ શ્રાવકે જે રાજા જેવા બની બેસે તે જૈન શાસનની ઘણી ઘણી નિંદા થયા છે
વિના ન રહે. ઇ (૪) સંસાર ઉપર નિજ ન આવે ત્યાં સુધી મેક્ષ માટે સારો પ્રયત્ન જ થતું નથી. હું
સંસારનો રાગ એ ભયંકર રોગ છે, એ રાગની પ્રશંસા અને પુષ્ટિ છે કરનાર ત્યાગીઓ, એ વસ્તુતઃ ત્યાગીએ જ નથી, આ વાત સમજવામાં હવે કશી : પણ હરક્ત આવે તેમ છે ? ત્યાગીના વેશમાં રહીને ધર્મના બહાને એમની છ પારં ધમ લેવા આવનારને, આરંભ- સમારંભના શિક્ષણ દ્વારા આવા નાશક ઉન્માર્ગે ચઢાવનારા, એ વસ્તુતઃ ત્યાગી નથી, આ વાત તમને આ પ્રાર્થના સૂત્ર છે
સમજાવે છે ! જેમ જેમ વિચારશો તેમ તેમ તમને આ પ્રાર્થના સૂત્રમાંથી જ Aઘણું ઘણું મળશે. છે નોંધ :૨ ગણિ હરિકાન્ત વિજ્યજીના અષાઢ વદ ૩૦ના ત્રિવિવસીય મહોત્સવને જે અહેવાલ છે. છે બહાર પાડવામાં આવ્યો તેમાં લખેલ છે કે વિવિધ રચનાઓ પણ કરેલી હતી, તેમજ છેકેટલાક વિવાઢાસ્પ૪ બેનરે પણ ચારે બાજુ લગાડવામાં આવ્યા હતા. ૧ બેનર નંબર જ B ૪ નું અમારી સુચનાથી ઉતારવું પડયું, બીજા (આ લખેલ નંબર ૧-૨-૩) બેનરની છે ઉપેક્ષા કરી.
આપ જોઈ શકશે ! બીજા બેનર માટે મને કંઈ પણ કહેવામાં આવેલ નથી, તે ઉપેક્ષા ' કરવાનું કારણ શું છે ?
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૬૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] પ્રાણી કથાઓ વિશેષાંક
સવારને ફરી ફરી આવ્યા પછી વાત્સલ્યભવનમાં ગવાયેલ ગીન
શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની સ્તુતિ છે તપગચ્છ ગગને શોભાવતા શ્રી આત્મકમલસૂરીશ્વરા,
તસ પાટને શોભાવતા, મહાજ્ઞાની તાનસૂરીશ્વરા, છે સૂરીઢાનપદ્ધ પરંપરામાં પ્રથમ પ્રેમસૂરીશ્વરા,
કરૂં નમન શ્રી ગુરૂ પ્રેમચરણે આપજે આશિષ સઢા છે વાત્સલ્યને જાણે મહાસાગર લહેરાઈ રહ્યો,
કરુણતણે મહાધોધ જેના જીવનમાં વ્યાપી રહ્યો, આંખો જુએ ગુરૂ પ્રેમની સદભાવ છલકાઈ રહ્યો,
કરું નમન શ્રી ગુરૂ પ્રેમચરણે આપજે આશિષ સદા રે છે દીક્ષા લઈ એકાન્તમાં ધૂણી ધખાવી જ્ઞાનની,
સિદ્ધાંતના બની પારગામી ૯હાણી કીધી જ્ઞાનની, ૨. ગુરૂને વસાવ્યા હૃઢયમાં, ગુરૂના હાયમાં જે વસ્યા,
કરૂં નમન શ્રી ગુરૂ પ્રેમચરણે આજે આશિષ સઢા છે ગુરૂએ બનાવ્યા ગણી અને પંન્યાસ પાઠક પણ , -
- આચાર્ય પઠની વાત સુણતાં આંખમાંથી આંસુ સર્યા, આજ્ઞા બળે આચાર્ય પદ્ય પર શિષ્યને સ્થાપિત કર્યા,
કરું નમન શ્રી ગુરૂ પ્રેમચરણે આપજે આશિષ સદા છે દસ શિષ્ય મુજ ગુરૂને થાએ શિષ્ય મુજ હું ના કરું,
ગુરૂ પ્રેમની હતી આ પ્રતિજ્ઞા શિષ્ય સહુ ગુરૂના કરું, - આદર્શને ઈતિહાસ રચનારા હતા ગુરૂ પ્રેમ છે, -
કરું નમન શ્રી ગુરૂ પ્રેમચણે આપજો આશિષ સઢા પા દિ સંયમ ગ્રહી જેણે જીવનમાં નિત્ય એકાસણ કર્યા, . -
મધ્યાહ્ન કાલે થંડિલાથે તપ્તભૂમિ પર ડગ ભર્યા, પ્રાચીન કે પરમર્ષિના જસ દર્શને દર્શન થતાં,
" કરું નમન શ્રી ગુરૂ પ્રેમચરણે આપજે આશિષ સદા | દે
|| ઠા
છે
Page #368
--------------------------------------------------------------------------
________________
આ વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮–૧૦–૯૭ :
: ૩૬૭ ત્રણસે અધિક શિષ્ય તણું ગુરૂ ગચ્છનાયક જે હતા,
મહાકર્મશાસ્ત્ર અગાધસિધુ – ગ્રન્થસર્જક જે હતા, શાસનપ્રભાવક શિષ્યગણ જન્માવનારા જે હતા,
કરું નમન શ્રી ગુરૂ પ્રેમચરણે આપજો આશિષ સદા કા જન્મ રાજસ્થાનમાં, ગુજરાતને ગાંડું કર્યું,
સાધી સમાધિ સ્તંભ તીથે મૃત્યુને મહોત્સવ કર્યું, જસ નામ લેતાં કામ જાયે નામ મંત્ર સમું કર્યું,
કરૂં નમન શ્રી ગુરૂ પ્રેમચરણે આપને આશિષ સઢા પદા આ અગણિત ગુણભંડાર છે. ગુરૂ! ગુણ ગાવા કેટલા?
સ્વર્ગે ગયા ગુરૂ આપ આપ ગુણ ખેબા જેટલા, છે મુકિતકિરણ પ્રગટાવવા ગુરૂ ગુણ બસ છે એટલા,
કરૂં નમન શ્રી ગુરૂ પ્રેમચરણે આપજો આપજે આશિષ હા સવારના ફેરી ફરીને આવ્યા પછી વાત્સલ્યભવનમાં ગવાયેલ ગીત
શ્રી રામચંદ્રસુરીશ્વરજી મહારાજાની સ્તુતિ સમકિત રાય, એ ગુરૂ, ઉપકાર તુમ શે વર્ણવું,
અગણિત ગુણ તુજમાં ભર્યા, ચરણે નમાવું શિષ હું, કરોડ ભાવો પણ એ ગુરૂ, તુજ ચરણોની રજ બનું, ઋણમુક્ત તોયે ના થાઉં, એથી વધારે શું કહું.
૧ સૂરિપ્રેમ પાટે પ્રથમ, પટધર તું બની બિરાજતે,
સૂરિરામ તુજ સામ્રાજ્યમાં, સુવિશાલ ગ૭ મહાલત સત્તર અધિક સે શિષ્યને, ઉદ્ધારનારો તું હતું,
વય પુણ્ય પર્યાયે ગુણે, સહુથી વડેરો તું હતું. દેહવાણમાં જામ્યા અને ગંધારમાં દીક્ષીત બન્યા, |
મુનિમાંથી ગણિ પન્યાસને વિઝાય આચાર જ બન્યા. આ નિજ દેહ તેડીને દર્શને, મૃત્યુ સમાધિને વર્યા,
સાબરમતીએ વિલીન થઈ ચિરકાળ નવજીવન વર્યા. સૂરિરામ એવું નામ પણ, મુજ કાનમાં અથડાય જ્યાં, છે
તન, મન અને કરડે રૂંવાટા, ઉ૯લાસિત થઈ જાય ત્યાં,
૩
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૬૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણકથાઓ વિશેષાંક છે કહેવાય છે કે રામ નામે, પત્થરે પણ તરી જતા,
તારે ગુરૂ અમને અમે છીએ ભકત કેમ ભૂલી જતા. ૪
||પા
I૬ાા
૭.
હું સૂરિરામ તારા નયનમાં, વાત્સલ્યનાં ઝરણાં વહે,
- સૂરિરામ તારા વચનમાં, જિનવચનના ત રહે, સૂરિરામ તારા સ્મરણમાં, મન મારૂં આનંદ રહે,
- સૂરિરામ તારા ચરણમાં, મસ્તક સઢ મારૂં રહે. અજ્ઞાનમાં અથડાઉં ત્યારે, સૂર્ય બનીને આવજે,
ભવતાપમાં તપતે જુએ, તે ચંદ્ર બનીને ઠારજે, છેઉન્માર્ગમાં ક્યારે જુએ તે, રામ બનીને ઉગાર,
જે જે રૂપે કરૂં હું પ્રતિક્ષા, તે સ્વરૂપે આવજો. ગુરૂદેવ મુજ મન મંદિર, પારસ બની બેસી ગયા,
ગુરૂદેવ મુજ મન મંદિરે, આરસ બની છાઈ ગયા, જ ગુરૂદેવ તુજ ગુણ રાજ્યને, વારસ મનેય બનવજે,
તુજ ભક્તિથી મુક્તિ મળે, આશિષ એવા આપો. છે આપે બતાવ્યા માર્ગથી, મન મારૂં જરીએ ના ફરે,
ભાગ્ય મળ્યા ગુરૂ આપ, મુજ મન કયાંય બીજે ના કરે, કરૂં વિનંતિ ભવો ભવ હવે, ગુરૂ એક આપ જ મુજ થજે,
મુજ હાથ ઝાલી સાથ, તુમ મુક્તિ પુરીએ લઈ જજે. રે ભવસાગરે ભમતાં ગુરૂ, મહાભાગ્યથી અમને મળ્યા,
માનું હવે ભવ ભવ તણ, ફેરા અમારા દૂર ટળ્યા, કક દર્શન ગુરૂવર દેજે જદી, એજ એક જ પ્રાર્થના,
પ્રગટાવે મુજ મન મુક્તિકિરણ, એ જ એક અભ્યર્થના. ૧૦ ૨
ઉપાશ્રયમાં ગુણાનુવાદ વખતે ગવાયેલ ગીત શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની (પૂર્વની છે તે મુજબ ગવાઈ હતી) સ્તુતિ છે
/૮
Inલા
Page #370
--------------------------------------------------------------------------
________________
.
એ વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૬૯ છે શ્રી મહાવીર સ્વામિને નમઃ | છે પૂ. પાક આ. શ્રી વિજયઢાન પ્રેમ-રામચંદ્રસૂરિ સદ ગુરૂભ્યો નમઃ |
જૈન શાસનના મહાન જ્યોતિર્ધર પરમશાસન પ્રભાવક :
સંઘવીર-સંઘસનમાર્ગદર્શક-સંઘપરમ હિતચિંતક વ્યાખ્યાવાચસ્પતિ સુવિશાલગચ્છાધિપતિ સવર્ગસ્થ પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની
છઠ્ઠી સ્વર્ગારોહણ તિથિ શાસનના સેનાની ને વંદન
(રાગ : અય મેરે વતન કે લોગ) ઓ ! રામચંદ્રસુરીશ્વર ! શાસનનો તું સેનાની
સૈનિક અમે સહુ તારા, નમીયે તને સેનાની શારાનની સામે આવ્યા, વિદને તેફાને જ્યારે, જેહ ઢ જગાવી તે તે, વિદને શમાવ્યા ત્યારે, . . તારી જ હતી એ હિંમત, શાસનમાં જેની કિંમત, સૈનિક દીક્ષા વિરોધે જયારે, ભૂષણ સ્વરૂપ ધર્યું તું, દીક્ષાના પક્ષે રહીને, જગને ઉભું કર્યું તું,
જો તું સામે પુરે, ચાલ્યો જનાર એક જ, સૈનિક, 'પથ પણ બનતા પાણી, એવી હતી તુજ વાણી, શાસનની ખાતર તે તે, કીધી જીવન કુરબાની,
જે તું તેવી તારા, ભકતની જવાની. જીવન માં એવાં આવ્યાં, કે મહાતફાને, કયાંયે ના પડઘો પાછો, હો માન કે અપમાને,
સમભાવ તારે ત્યારે, કે અજબ ગજબને. સૈનિક.. સૂરિ મ પાટે પટ્ટધર, શોભી રહ્યો હતો તું તુજ ગુણ જોઈ ગુરૂવર! મેહી રહ્યું હતે હું
- વંદન કરૂં હું ભાવે, હૈયું ભરાઈ આવે. સૈનિક અંતિમ ચોમાસું તે તે, સાબરમતીએ કીધું, મૃત્યુ સમાધી સાધી, મંગલ પ્રયાણ કીધું,
છેડી ગયો તું અમને, સહેજે રહ્યો વિરહને, સૈનિક
2.
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૭૦ : ના
: શ્રી જૈન શાસન [અઠવાડિક] પ્રાણી કથાઓ વિશેષાંક બે હજાર ને સુડતાળીસની, ચૌઢશ અષાઢ વદની, કોને ખબર હતી આ, ઘડીએ ગુરૂગમનની,
છોડી ભલે તું, અમે યા કરીશું તુજને. નિક.. શાસનના ઈતિહાસે, તુજ નામ અમર રહી જાશે, કીર્તિ. ના કદી ભૂસાશે, જ્યાં ત્યાં બધે ગવાશે,
, પળ પળ મરું હું તુજને, આશિષ દેજે મુજને. નિક તુજ સ્વર્ગ તિથિ છે આજે, તું સ્વર્ગમાં બિરાજે, સ્વીકારજે તે ભાવે, વંદન કરૂં છું આજે,
માગું છું “મુક્તિકિરણ” ભમવું હવે આ રણમાં. ગેનિક... ?
જયંતિલાલ લા. શાહ
પાલિતાણ છે
તા. ૨૭-૮-૯૭ ૨ જે આગમ દિવાકર ગચ્છાધિપતિ આચાર્ય શ્રી જયશસૂરીશ્વરજી મ. સાહેબ,
' પડવાડા મુકામે ગત અ. વ. ૧૪ ના રોજ પૂ. આ. ભગવંત શ્રી રામચંદ્ર સૂ. ૨ મ.ના તેઓશ્રીની છી સ્વર્ગવાસ તિથિ નિમિત્તો આપે કરેલા ગુણાનુવાઢ સાંભળતાં જ S અમારા મસ્તક લાયમાન ! થઈ ગયાં. એ અદ્દભુત ! પ્રસંગ કયારેય હું ભૂલી શકીશ . જ નહિ. આપના આવા ઉચ્ચ પ્રકારના ગુણાનુવાદ ! થી આપના આગમ દિવાકર' બિરુ- ર ષ્ટિ ને ચાર ચાંદ લાગી ગયા છે તેવું અમને લાગે છે. સ્વર્ગસ્થ સૂરી ભગવંતે પિતાની
હયાતિકાળ દરમિયાન જૈન શાસનના દીક્ષા, બાલદીક્ષા, દેવદ્રવ્ય આત્રિ મૂલભૂત સિદ્ધાં. જ છે તેની રક્ષા ખાતર અજ્ઞાન ધર્મ વિરોધી ટેળાંઓની હજારે ગાળો ખાધી હતી તે તો . છે જગ જાહેર છે, પણ તેમના કાળધર્મ પછી તેમને ગાળોથી નવાજના કેઈ વિરલા છે
હજી સુધી નીકળ્યો ન હતે. ખરેખર આપે તે ત્રુટિ પુર્ણ કરી એક અસાધારણ કાર્ય માં • એ કર્યું છે, અને આપના દિવાકર પઢને સાર્થક કર્યું છે, એમ મને લાગે છે.
- “દરેક માણસમાં ગુણ અને દેષ બંને હોય છે પણ સ્વર્ગવાસ પામેલાના ગુણે જ એ જ બધા ગાય છે. દેષ કઈ ગાતું નથી” આ આપને સિધ્ધાંત સામાન્ય કક્ષાના સંસારી છે, છે જે માટે ભલે સાચો હોય પરંતુ આપ જેવા મહા ગીતાર્થ ગણાતાને તે બાધક ન હું હોય તે સ્વાભાવિક છે. સ્વ. પૂ. આ. ભગવંત તો તેઓશ્રીના ઉપદેશમાં વારંવાર એવું છે ઈ ફરમાવી ગયા છે કે પાપીમાં પાપી જીવ પ્રત્યે પણ દુર્ભાવ ન કરે પણ તેમની કથા છે
Page #372
--------------------------------------------------------------------------
________________
: ૩૭૧
,
છેવર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮–૧૦-૯૭ : છે ચિંતવી. એટલે તેમના માટે આપે જે કાંઈ કહ્યું તેમાં આપને વાંધો નહિ આવે છે છે પરંતુ આ પ્રવૃતિને અમલ આપ આપના ગુરૂ, ઢાઢા ગુરૂ કે પુર્વને મહાપુરૂષો માટે છે
નહિ કરે તેવું હું ઇચ્છું છું કારણ કે છસ્થતાના ગે તે બધામાં ગુણ અને દોષ છે (બંને હોઈ શકે તેવું આપનું મંતવ્ય હેઈ, અને જેના બધા જ ગુણ ગાય તેના દોષ ગાવાનું આપનું વલણ હોઈ આપનાથી તેવી ભુલ થઈ જવા ઘણે સંભવ છે,
સ્વ. સૂરી ભગવંતે તિથિને ઝઘડો ઉભું કરી સંઘમાં ભાગલા પડાવ્યાનું મહા 8 છે પાપ શું છે તેવું આપે કહ્યું ત્યારે આપ એ વાત ભુલી ગયા કે તિથિને મતભેદ્ર ઉભે પણ થયું ત્યારે પુ. બાપજી મહારાજ, પુ. લબ્ધિસૂ. મ, પુ. પ્રેમ સૂ. મ, પુ. કનક સૂ. ઈ મ, મુ. ભદ્રસૂ. મ. અાદિ અનેક વડિલો વિદ્યમાન હતા, એટલે તેનો યશ ! એકલા છે
સ્વ. પુશ્રીને જ કેમ મલે તે મને સમજાતું નથી. વળી આપને એ વાતને પણ ખ્યાલ છે જ ન રહ્યો કે આપના જ ગુરૂદેવે કાશીના ૧૦૯ ધુરંધર ગણાતા પંડિત દ્વારા “આહત
તિથિભાસ્કર ગ્રંથ ખુબ જ પરિશ્રમ લઈને વિક્રમ સંવત ૨૦૦૬માં બહાર પડાવ્યો હતો ? છે તેથી તે આપના મત પ્રમાણે તિથિના ઝઘડાને એર પુષ્ટિ મળી. આપે ઉતાવળે આવો જ છે. અણછાજતે આક્ષેપ કરીને આપના ગુરૂદેવના અગાધ શ્રમ ઉપર ખરેખર પાણી ફેરવી છે 2 કીધું. ચાઢ રાખશો કે આ ગ્રંથ પરમ ગુરૂદેવશ્રી પ્રેમ સૂ. મની પ્રેરણાથી જ આપના 0 ગુરૂદેવે યાર કરાવ્યું હતું.
પુ. હેમંતવિ. મ. સા.ની આપે વાત કરી ત્યારે આપના ધ્યાનમાં એ વાત ન થઇ આ રહી કે તેઓશ્રીના જ પરમ વિનિત શિષ્યોએ તેમની હયાતી બાઢ તરત જ સ્વ. પુ. આ
શ્રીની નિશ્રા વેચ્છાએ સ્વીકારી લીધી તે વખતે આપે આ મંત્ર તેમના કાનમાં કેમ જ છે કયા તે આશ્ચર્ય જનક છે. હવે આજે આપને તે વાત એકાએક કેમ યાઢ આવી જ ગઈ ? એ હું સમજી શક્યો નથી.
સ્વ. પૂ.શ્રીએ પુ. નઝૂ. માની અને પુ. પ્રેમસૂ. માની આંતરડી બાળી તેવું છે જ આપને કદાચ સ્વપ્નમાં દેખાયું હશે? બાકી ઉઘાડી આંખે જેનારે જોયું છે કે ખંભા- છે છે તથી પ મ ગુરૂદેવશ્રીએ યાદ ર્યાના સમાચારને અણસાર મળતાં જ સ્વ. પુશ્રીએ નકકી જે થઈ ગયે લો મહારાષ્ટ્ર તરફને વિહાર અને અનેક કાર્યક્રમ રઢ કરીને મુંબઈથી ઉગ્ર છ જ વિહાર કરી પુ. પરમગુરૂદેવશ્રીની સેવામાં ઉપસ્થિત થઈ ગયા. થોડો સમય ત્યાં રહ્યા છે 8 બાદ વિહાર કર્યો ને બીજા જ મુકામે પાછા અસ્વસ્થતાના સમાચાર મળતાં તરત જ આ
પાછા ફર્યા અને ગુરૂદેવને અંતિમ આરાધના તથા નિર્માણ કરાવી એક પરમ વિનયી છે. જ શિષ્ય તરીકે ફરજ બજાવી ત્યારે આપના ગુરૂદેવશ્રી ક્યાં અને કેવા અગત્યના ! કામે છે
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૭૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] પ્રાણી કથાઓ વિશેષાંક છે છે પધાર્યા હતા તે આપ જાણે છે તેથી હું તે વિશે વધુ કાંઈ લખવા ઈચ્છતા નથી. જ જ પાટણના મંડપના ઉપાશ્રયના ઇતિહાસ અંગે જે પ્રકાશ પાથર્યો ત્યારે એ પ એ છે જ વાત ભૂલી ગયા કે આખા પાટણમાં મંડપના ઉપાશ્રયની ખ્યાતી આજે પણ કેવું છે? ૨ આપના પરમ ગુરૂદેવશ્રીને શિષ્ય પરિવારે જ એ સ્થાનને ૫૦, ૬૦ કે ૭૦ વર્ષથી જ છે શોભાવ્યું છે. આજે આપને તે સ્થાન પ્રત્યે અભાવ જાગ્યો તેથી જણાય છે કે આપ છે તે હવે ક્યારેય તે સ્થાનમાં પઢાપણ નહિ જ કરે.
આપે કહ્યું કે સ્વ. પુશ્રીના સાધુઓ પરમ ગુરૂદેવશ્રીજીને પાણી પણ ૫ તા ન ર જ હતા તે સ્વ. પુશ્રીના શિષ્યો પુ. પં. શ્રી ભદ્રંકરવિજ્યજી મ. પુ. આ.શ્રી જિનમૃગાંક જ
સૂ. મ., પુ. આ શ્રી હિમાંશુસૂરી મ, પૂ. આ.શ્રી નર-નસૂરી મ, પુ. આ.શ્રી મુકિત- છે જ ચંદ્રસૂરી મ, પુ. આ.શ્રી કનચંદ્રસૂરી મ., પૂ. પં. શ્રી કાંતિવિ. મ. આદિ અનેક ૨ ૬ મહાપુરૂષોની વિનયશીલતા માટે તે આ કાળમાં હવે દૃષ્ટાંત શોધવા પડે તેવું છે. જે ૨ આપે કયા શિષ્યો માટે આ વાત કરી છે તે સંશોધનનો વિષય છે.
આપ કહો છે કે સ્વ. પુ.શ્રીનું નામ ઈતિહાસમાં સુવર્ણાક્ષરે તે શું પણ કાળા જ 2 અક્ષરે પણ નહિ લખાય, તે અંગે કહેવાનું કે આપની અંગત ડાયરીમાં એ ભલે ન હતી.
લખાય પણ લોક હદયમાં તે એ ત્યારે જ લખાઈ ગયું હતું કે જ્યારે તેઓશ્રીની છે અંતિમ યાત્રામાં લાખો લોકેએ તેઓશ્રીને ભાવભરી અંજલી અર્પણ કરી હતી. ઉઘાડી છે આંખવાળા અસંખ્ય લોકોએ તે નજરે નિહાળ્યું છે. આંખ બંધ કરીને બેઠેલા કોઈ $. હણ ભાગીઓએ તે ન જોયું હોય તે તેને ઉપાય નથી. સૂર્યના પ્રકાશમાં વડ ન હું જોઈ શકે તે તે દેષ તેની આંખોને છે બીજા કોઈનો નહિ.
આપે ગુણાનુવાદ (અવગુણાનુવાદ)માં આ બધા પ્રશ્નનો છેડ્યા તેથી ન છૂટકે જ આ મારે આટલે ખુલાસો મારી ફરજની રૂએ બહાર પાડે પડે છે. બાકી મને આપના ૨ જ તરફ કોઈ દુર્ભાવ નથી. હા, એટલી કરૂણ જરૂર ઉપજે કે આવા જ્ઞાની કહેવાતાની છે પણ આ દશા, આપે નિષ્કારણ છેડેલી આ બાબતે અંગે આંટલે ખુલાસો કરવામાં છે આપને કાંઈ અવિનય થતો હોય તે ક્ષમા યાચું છું. આ લિ. આપના સેવક જ જયંતિલાલ લાલચંદની 4 સવિનય વંદના સ્વીકારશોજી. 1112, Raheja Centre, 214, Nariman Point, MUMBAI-400 021
Tel. : 2842962/2834872 Resi. 3621295/3611670
Page #374
--------------------------------------------------------------------------
________________
3
વર્ષ ૧૦ અંક ૧૧–૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૭૩
છે
જ છે હ અહમ નમઃ | શ્રી પ્રેમ ભુવનભાન જય ઘેષ સૂરિશ્વર સઢ ગુરૂભ્યો નમઃ
સ્વ. પૂજય આચાર્ય શ્રી રામચંદ્રસૂરિ મહારાજ સાહેબના છે
- ત્રિદિવસીય મહોત્સવને અહેવાલ - પિડવાડા મળે જયંતીભાઈ લાલચંદ્ર આઢિ ૫-૬ મહાનુભાવો અષાઢ વેઢ ૧૩, ૬ ૧૪, ૩૦ ત્રિવસીય મહોત્સવ કરવા નકકી કરીને પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી પાસે છે
અનુમતિ .વા આવ્યા. પૂજ્ય શ્રી એ ઉદારતા પૂર્વક સંમતિ આપી. મહોત્સવ તેઓએ જ આ પિતાને દકિતગત સ્થાન ભોજનશાળાના મેઢાનના ભવ્ય મંડપમાં રાખ્યા હતા. આ દિ વિવિધ રચનાઓ પણ કરેલી હતી તેમજ કેટલાક વિવાઢાપત્ર લખાણના બેનર પણ છે છે ચારે બાજુ લગાવવામાં આવ્યા હતાં તેમાંનું ૧ બેનર તે અમારી સૂચનાથી ઉતારવું છે જ પડયું. બીન બેનરોની અમે ઉપેક્ષા કરી. ગુણાનુવાદના દિવસે ગાવા માટે ગીતના જ
પેમ્ફલેટ એાએ કરાવ્યા હતા તેમાં પણ વિવાઢા૫8 વિધાનની પંકિત લીધા વિના , રહી ના શવ્યા. અમારી સૂચનાથી તેને પણ કેન્સલ કરવી પડી. આવી બધી કુચેષ્ટાથી 8 છે અમને ખ્યાલ આવી ગયો હશે કે ગુણાનુવાઢના દિવસે કંઈક નવા જુની કરશે. તેથી જ આ અમારે ગુણાનુવાઢના આગલા દિવસે જયંતીભાઈને બોલાવીને સ્પષ્ટ સૂચના આપવી જ $ પડેલ કે ગુણાનુવા વખતે કઈ પણ વિવાઢાઢ વિષયો તમારા તરફથી ન આવે તે છે. રે સારું નહિ તે પછી અમારે તેના ખુલાસા કરવા પડશે. ગુણાનુવાદ વખતે સ્વર્ગસ્થના છે જ કેવલ ગુણાનુવાદ જ કરવાની પૂજય શ્રી ની ગણતરી હતી પણ પ્રવચનની શરૂઆતમાં જ છે જયંતીભાઈ એ લગભગ અડધો કલાક સુધી પુર્વ સુયોજિત એક લેખને જોઈને વાંચી છે છે ગયા જેમાં વિવાદાસ્પઢ વિષયોનો ઉલેખ કર્યા વિના રહી ન શક્યા. તેમના લેકચર ૨ A બાઢ પુજય ગરછાધિપતિશ્રીને ના છૂટકે કડવી પણ વાસ્તવિક પરિસ્થિતિને રજુ કરવાની છે જ ફરજ પડી. તેમાં (૧) તિથિના કારણે સંઘર્ષ, વિખવાઢ (૨) ગુરૂદ્રોહ, ઝનુંની ભતપણ વર્ગ સર્જક, જેવી કેટલીક બાબતો હતી સાથે સાથ શાસન પ્રભાવનાના અનેક સારા છે છે સત્કૃત્યે પોતાના કુલગુરૂ તેમજ પોતાના ગુરૂદેવને સુંદર સમાધિ પ્રદાન દ્વારા પોતાના શ પર કરેલા ઉપકારનું પણ વર્ણન કરેલ.
ત્રણ કિવસ ભવ્ય રીતે મહોત્સવ ઉજવાયેલ છે. શ્રી સંઘમાં ઉલ્લાસ પુર્વક આરાધના અનુષ્ઠાને તેમજ વિવિધ તપશ્ચર્યાએ શું ચાલી રહી છે.
પ્રેષક : ગણિ હરિકાન્તવિજ્ય. અષાઢ વ ૩૦ પિંડવાડા
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૭૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક જ જયંતિલાલ લ. શાહ
પાલીપણું
* તા. ૨-૯-૧૯૯૭ આગમ દિવાકર ગચ્છાધિપતિ આચાર્ય શ્રી જયઘોષ સૂરિશ્વરજી મ. સા. અ
મારા ગત પત્રના અનુસંધાનમાં કેટલીક બાબતો અંગે થોડી વિશેષ સ્પષ્ટતા જ કરવાની રજા લઉં છું.
- સ્વ. પૂ. રામચંદ્રસૂરિ મ. સા.ના ગુણાનુવાદ કરતાં આ૫ના મત પ્રમાણે તેઓ- ક ૩ શ્રીએ કરેલાં કાળાં કામેની યાદી આપે રજૂ કરેલ તેમાં ચાર બાબતો તિથિ અંગે હતી.
(૧) તિથિ અંગે ઝગડો કરી સંઘમાં ભાગલા પડાવ્યા. (૨) તિથિ સાચી કે શાસન સાચું ? (૩) વિ.સં. ૨૦૧૪માં સંમેલનમાં ગુરૂ એ કહેવા છતાં સકળ સંઘ વચ્ચે માફી
ન માગી. (૪) વિ.સં. ૨૦૨૦ના પટ્ટમાં ગુરૂદેવ શ્રી પ્રેમસૂરિજી મ. સાહેબે વ. હુકમથી ૬
તેમની પાસે સહી કરાવી. ' (૧) ઉપરના પહેલા મુઢા અંગે મેં ગયા પત્રમાં જણાવ્યું છે વિ.સં. જ 'ર ૧લ્સમાં સંઘમાં તિથિ અંગે ભેદ ઊભે થયો તે કેવળ સ્વ. પૂ. રામચંદ્ર સૂ. મ.થી જ નહિ પણ તે સમયના ભિન્ન ભિન સમુઢાયના અનેક વડીલ પૂ - સ્વ. પૂ. શ્રી
બાપજી મ.થી માંડીને પરમ ગુરૂદેવ સ્વ. પૂ. પ્રેમસૂરિજી મ. સુધીના બધાની એક- 2
મતિથી થયે હેઈ આપે જાણે અજાણે તે બધાને આપના મંતવ્ય પ્રમાણે કાળા કામ છે ૨ કરનારની યાદીમાં મૂકી દીધા, તે શું ઉચિત થયું છે ?
આપણા મહાન પુર્વજ પુ. આત્મારામજી મહારાજે સત્યને ખાતર તેમના જ આ સ્થાનકવાસી મતમાં ભાગલા પાડી અહિં આવ્યા તો તેમણે શું તે કાળું કામ કર્યું છે?
તે પછીની પરંપરાના આપણા મહાન વડિલ પુએ દીક્ષા, બાલદીક્ષા, દેવ છે છે દ્રવ્ય જેવા સિદ્ધાંતની રક્ષા માટે સંઘમાં પડતા ભાગલાની ચિંતા ન કરી તે તેમણે આ કાળાં કામ કર્યા ?
ભગવાન મહાવીર દેવની પરંપરામાં પચીસ વર્ષમાં થઈ ગયેલા અનેક પ્રભાછે વક મહાપુરૂએ સિદ્ધાંતની રક્ષા માટે ભલભલા ધુરંધર આચાર્યોને સંઘ બહાર કરી ભાગલાની પરવા ન કરી તે એ બધાએ શું કાળા કામ કર્યું છે ?
આપના કાળા ધોળાની વ્યાખ્યા શું છે, તે આપ જણાવી શકશે ? ઢ૨) આપે પ્રશ્ન કર્યો કે તિથિ સાચી કે શાસન સાચું ? આથી આપ શું કહેવા માંગે છે તે સ્પષ્ટ કરશે ? તિથિની આરાધના
Page #376
--------------------------------------------------------------------------
________________
KXX
વર્ષ ૧ અક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૭૫
શાસનનું અંગ નથી ? શાસનની આજ્ઞાને અવગણીને ખાટી તિથિ પડવી અને શાસન સાચુ' એમ એલવુ' મૃષાવાદ નથી ? અજ્ઞાન લેાક ગમે તેમ બેલે પણ આપ જેવા આગમ વાકર ગણાતાના મોઢેથી આવા પ્રશ્ન ઊઠે તે શુ આશ્ચર્યજનક નથી ?
(૩) વિ.સ. ૨૦૧૪ના સમેલનમાં સંઘ વચ્ચે માફીની વાત તદ્દન વજૂદ વિનાની અને વાહિયાત એટલા માટે છે કે- જો ડિલ તરીકે માફી માગવાની હાત તા સ્વ. પરત ગુરૂદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. એ તેમ કર્યું જ હાત કારણ તેઓ ડિલ હતા તે તેઓશ્રીને કાઈને પૂછવાની જરૂર ન હતી, અને જો સ્વ. પૂ. રામચંદ્ર સૂ. મ. પાસે માફી મગાવવાની હાત તા સ. ૨૦૨૦ના પટ્ટકમાં કર્યું તેમ વટહુકમથી માફી મંગાવી શકતા હતા. પરંતુ તેએશ્રીએ આમાંનું શું કર્યુ નથી, તેથી આપની આ વાત કેવળ ઉપજાવી કાઢેલી ઠરે છે. આપ જેવા આગમ દિવાકર અને ગચ્છાધિપતિ ગણાતાને આ શે'ભે છે ? આજે હવે ચાલીસ વર્ષ પછી આવી આધાર વહેાણી અદ્ધર વાર્તા ઊંની કરી સ્વ. પુજ્યશ્રી પ્રત્યે કાઢવ ઉછાળવાના પ્રયત્ન કરવા એ આપ જેવા માટે ાિત નથી.
(૪) વિ.સ'. ૨૦૨૦ના પટ્ટકમાં પુ. ગુરૂદેવશ્રીએ વટહુકમથી સ્વ. પુ. રામચંદ્રસૂરિજી મ. પાસે સહી કરાવી હતી આવી હકીકત જણાવીને તે આપે તે પ્રકરણ ઉપર નવા જ પ્રકાશ ફેંકયેા છે. જાણે કે આ વાત અત્યાર સુધી અંધારામાં ! હતી અને આપે તે અંધારામાંથી બહાર કાઢી ! આ વાતમાં તથ્ય કેટલું તે વિચારણીય છે. હા ! એ વાત સાચી કે સ્વ. પુજ્યશ્રીએ તે વખતે પણ પિડવાડાના અને બીજા પણ આગેવાન શ્રાવકાને મેઢે એમ જરૂર કહેલુ કે આ જે કર્યું છે તેથી જરાય આન માનવા વું નથી, “પરંતુ પુ. ગુરૂદેવે બળાત્કારે મારી પાસે સહી કરાવી છે, એવી વાત તેએ શ્રીના મુખે ક્યારેય સાંભળવા મળી નથી. તેથી જ તેઓશ્રી તેા પરમ ગુરૂદેવશ્રીના સ્વર્ગ વાસ ખાદ પણ વર્ષો સુધી પટ્ટકને અત્યત વાદારી પૂર્વક વળગ રહ્યા હતા. પરંતુ, કમનસીબે પટ્ટકમાં હાંશે હેાંશે સહી કરનારા આપ બધાયે વિ. સં. ૨૦૪૨માં સ્વ. પરમ ગુરૂદેવશ્રીના દ્રોહ કરીને પટ્ટને સાપ જેમ કાંચળી ઉતારે તેમ ઉતારીને `કી દીધા અને તે પણ સસ્તી લેાકપ્રિયતા અને ઉતરવાના સ્થાનેા મેળવવાના તુચ્છ પ્રલેાભનમાં પડીને ! ત્યારે પણ સ્વ. પુજ્યશ્રી એ પટ્ટને વાઢારી પુર્વક વળગી રહ્યા તે એવી બાશાએ કે પરમ ગુરૂદેવશ્રીના માથી વિમુખ થયેલાએ વિચારીને માગે પાછા ફરશે, પુર પાંચ વર્ષ સુધી રાહ જોયા બાદ આ આશા ફળીભૂત થવાના કાઇ સ ́ચોગાન જણાયા ત્યારે સ્વ. પુજ્યશ્રીએ પટ્ટમાં જ નિશ્ચિતપણે સ્વ. પરમ ગુરૂદેવશ્રીએ ઇલેલા મૂળમા । પુન:સ્વીકાર કરીને અપવાદ માના ત્યાગ કર્યા તેના યશ પણ એક રીતે
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૭૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાએ વિશેષાંક
પટ્ટકના દ્રોહ કરનારાઓને ફાળે જાય છે, તેમ હેવુ જોઇએ. કારણ કે જો તેઓએ વિ.સ. ૨૦૪રમાં આવું ખાટુ પગલુ` ન ભર્યું હાત તા સ્વ. પુજ્યશ્રીને આવું પગલુ ભરવાની કદાચ તક ન મળી હાત, અને સ્વ. પરમ ગુરૂદેવશ્રીની શાસ્ત્રશુદ્ધ માન્યતા પુનઃસ્થાપિત ન થઇ શકી હાત. આ બધા ઇતિહાસ તે તાજો અને આપણા સૌની આંખ સામે જ બનેલેા છે ને !
આપની વટહુકમ વાળી વાત વળી એ રીતે પણ વિચારણીય છે ; વિ.સ. ૧૯૯૨માં ભાગલા પડયા ત્યારે કે વિ.સ.. ૨૦૧૪માં સધ સમક્ષ માફી મ’ગાવવાના પ્રશ્ને સ્વ. પુ. પરમ ગુરૂદેવશ્રીએ વટહુકમને આશ્રય ન લીધા તેના હેતુ શે। હાઇ શકે ? તે વિચારવાનું આપના પર છેડું છું.
આપને મેં પ્રથમ પત્ર લખ્યા તે દરમિયાન આપના તરફથી ગણિ શ્રી હરિકાન્ત વિજ્યજી મહારાજે પ્રસ્તુત ગુણાનુવાદ પ્રસ`ગના ઉત્સવના અહેવાલ લાગત વળગતા સ્થળેાએ મેાયા તે મારા વાંચવામાં આવ્યા. તેમાં તેએશ્રીએ એટલી વાતને સ્વીકાર કર્યા છે કે- આ પ્રસંગમે. આપની અનુમતિ લઇને યોજ્યો હતો અને આપને વિવાદ્યાજનક લાગ્યો તેવો બેનર મે ઉતારી લીધા હતો. તેમજ ગુણ્ણાનુવાદના ગીતમાંથી આપના સૂચન મુજબની પક્તિએ કાઢી નાખી હતી. બાકીના બેનરો અંગે આપે ઉપેક્ષા કરી તે મારા કહેવાથી નહિ પરંતુ આપને યોગ્ય લાગ્યુ· માટે કરી એટલે તેમાં મારી કોઇ સુર ન હતી. હવે રહી મેં કરેલા ગુણાનુવાદની વાત. ગુણાનુવાદનો ઉત્સવ હતો અને તેમાં ગુણાનુવાદનો દિવસ હતો તેથી મે' ગુણાનુવાદ કર્યો તેમાં મારા હિસાબે કોઇ વિવાદાસ્પદ બાબતો ન હતી. તેમ છતાં ગણિશ્રીએ અહેવાલમાં જણાવ્યું છે તેમ માનો કે વિવાદાસ્પદ વાતો હતી તો એવી કઈ વિવાદાસ્પદ વાતો હતી તે તેમણે સ્પષ્ટ ક્યું હોત તો મને જાણવા મળત વળી એ વિવાઢાસ્પદ વાતો તેમના કહેવા મુજબ જો હતી તા તેને શુને મારા હતા એટલે એ માટે જો સજાને પાત્ર હતા તો હુ હતુ. તેથી આપે કાંઇ પણ ઠપકા આપવા હતા કે બે ક્ડવા વેણુ કહેવાં હતાં તે મને કહેવાં હતાં, પરંતુ તેને અઠ્ઠલે સ્વ. પુજ્યશ્રીજી માટે અણુછાજતા શબ્દો ખેલીને અને મિથ્યા આરોપો મૂકીને તેઓશ્રીની જાહેરમાં જે ખાઇ કરી તે તે આપે પાડાના વાંકે પખાલીને ડામ આપવા જેવું યુ છે, અને આપના આગમ દિવાકર અને ગચ્છાધિપતિ બિરુદને કાળુ ક્લક લાગ્યુ છે તેવુ' હું માનું છું.
Page #378
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૭ :
.: ૩૭૭ હું મારા અમુક હિતૈષી મિત્રોએ પ્રસ્તુત પ્રસંગ પિંડવાડાને બઢલે શ્રીપાળનગરમાં છે કે બીજા કેઈ યોગ્ય સ્થળે ઉજવવાની મને સલાહ આપી હતી. પરંતુ મેં તેમની સલાહ દિ એટલા માટે દયાનમાં ન લીધી કે મારી ઈચ્છા સ્વ. પૂ. પ્રેમસૂરીજી મ. ના સમુઢાય છે તે જે તે ભાગલા પડયા છે તેને આ નિમિત્તે એક બીજાની નજીક લાવવા, પરંતુ પરિણામ 2 જ મારી ધારણા કરતાં તદ્દન ઉલટું આવ્યું તેનું મને અત્યંત દુઃખ છે, ખેર ! ભવિ- ઈ આ તવ્યતા એવી જ હશે ! એમ માનવું રહ્યું. આ પ્રસંગે આટલી સત્ય હકીકત આપના જ
ધ્યાન ઉપર લાવવાની મારી ફરજ સમજીને લખ્યું છે તેમાં આપને કાંઈ અવિનય થતો $ જ હોય તે ક્ષમા કરશોજી. છે એજ વિનંતિછે મિતિ સંવત ૨૦૫૪
સેવક જયંતિલાલ લાલચંદની ભાઠવા સુદ બીજી એકમ
વંજના સ્વીકારશે. કે (ભગવાન મહાવીર જન્મ વાંચન દિવસ)
– શાસન સમાચાર – જામનગર ટ–અત્રે પૂ. આ. શ્રી જિનેન્દ્ર સૂ. મ.ની નિશ્રામાં પૂ. સાધુ- ર ઈ સાદજીજી તથા શ્રી સંઘમાં થયેલ તપસ્યાઓના ઉદ્યાપન માટે કા. સુઢ ૫ થી ૧૦ સુધી છે
ઉત્સવ ઉજવાય તેમાં (૧) સુઢ-૫ પુજા શાહ દેવચંદ હધા ગુઢકા, હર રતિલાલ દેવચં છે પ ગુઢક રાસંગપુરવાળા, લંડન (૨) સુદ પુજા કલાબેન વિનોદ લીલાધર શાહ પડાણા(4 વાળા લંડન, (૩) કા. સુદ-૭ શાહ સેજપાર નાયાભાઈ ડબાસંગવાળા જામનગર જ તરફ થી સિદ્ધચકપુજન ૧૦ હજાર ઉપર જીવઢયા ફાળો થયે (૪) સુઢ-૮ નવપઢ છે. આ એડીના આરાધકે તરફથી પુજા ( ૫ ) રાયચંદ કરમણ નાગડા છે 9 ચિ. દીપક સેમચંદન લગ્ન પ્રસંગે પુજા, (૬) સુદ્ધ-૧૦ શાંતાબેન પુંજાભાઈ ઈ મેર, હરણીયા તરફથી (અમરત્ન એસવાળ કોલોની) શ્રી સિદ્ધચક્ર પુજન, સેનાને છે જ ચેન ભગવાનને ચડા, જીવઢયાનો ફાળે સાર થયે (૭) સુદ ૧૧+૧૨ મંગળવાર છે. શાહ લખમશી જેઠાભાઈ તરફથી તેમના ધર્મ પત્ની વીરાંબેનના શ્રેયાર્થે પુજા. ૪ દાવગિરિ (કર્ણાટક) –-પુ. ગણિવર્ય શ્રી મુક્તિચંદ્રવિજયજી મ. ની નિશ્રામાં છે છે કા. સુઢ-૪ થી ૮ શાંતિસ્નાત્ર મહોત્સવ શા વકતાછ કુલા ગુજેશા પરિવાર મધર જ શુરવાળા તરફથી ઉજવાયો.
Page #379
--------------------------------------------------------------------------
________________
છે . જયઘોષસૂરિને સુધચંદ્ર શાહની ખુલ્લી ચેલેજ છે
- પ્રાતઃકાલે હજારે સમ્યકત્વધારીઓ જેમના નામને મંત્રપદની જેમ સ્મા છે, હું છે જેમનું નામ લેવાથી અંતર અપાર શાતા અનુભવે છે, એવા સ્વનામ ધન્ય, પૂજનીય, છે કે આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.ની છઠ્ઠી સ્વર્ગવાસતિથિ, ભારતના આ અનેકાનેક ગામ અને શહેરોમાં ઉજવાઈ.
અનેક આંખમાં આંસુઓની અંજલિ તે ગુરુદેવના ચરણમાં અધ્યરૂપે આપી, છે છે અનેક સ્થળોએ એ પરમગુરુદેવને જેમના પ્રત્યે અપાર ભક્તિ હતી તે ત્રિશલાન કનની કે મૂર્તિ સમક્ષ મહોત્સવ યોજાયા.
મુંબાઈ જેવા મહાનગરના માતબર પત્રોને પણ પિતાના પૃષ્ઠો, એ સૂરિપુ ગવની 8 ગુણગાથા માટે (જાહેર ખબર રૂપે નહિં) રેઠવા પડયા.
ઘણાને આશ્ચર્ય થાય છે કે–જેમના કાળધર્મ પછી ૨૧૬૦ વખત સૂરજ ઉગ્યો છે છે અને આથમ્યો છતાંય આ ગુરુવર કેમ ભૂલાતા નથી !
એમની અગ્નિસંસ્કાર ભુમિ ઉપર માનવસમૂહ આ વખતે હિલોળે ચઢયો હતે. છે છે શું નર કે શું નારી, શું બાલક કે શું બાલિકાઓ, એક જ સૂર હતો સને.
ર્શન દઈજા, દર્શન ઈજા, ગુરુવર પાછો દર્શન દઈ જા” . આ તે મેં મારી આંખેથી જોયું છે અને હું મારા રુઠનને રોકી શક્યો નથી. $ છે જાણે કે એક તીર્થકર ધરતી ઉપર પધાર્યા હતા અને અલોપ થઇ ગયા. આટલું છતાંય છે
એક તેજોષી ગ્રુપ અને તે પણ ઉપર્યુકત પૂ. ગુરુદેવથી ધર્મ પામેલું તેમના માટે પાટ પર છે ઉપર બેસી ચઢાં તદ્ધા પ્રલાપ કરે છે ત્યારે તે શું કહેવું તે જ સમજાતું નથી. ( મારે લાંબી વાતમાં નથી પડવું. તેમના આ પ્રલાપ બલ ચારે બે જુથી છે ઈ પત્રિકાઓનું યુદ્ધ ચાલ્યું છે, આ ઠીક નથી થયું. એ વાત ભૂલવા સાથે પણ કહીશ જ છે કે પૂ. ગુરુદેવના અનુયાયી ભક્ત હયાઓમાં આ પ્રલાપથી કેવા ચીરાડા પાડ્યા છે, એ છે 8િ આળાં હૈયાંઓને કોઈએ જાલિમ પ્રહાર કરીને લેહી નિંગળતા કર્યા છે એ સાબિત 8 છે થાય છે. અને આ કામ એક આચાર્ય ગણાતી વ્યકિત કરે છે જેનું નામ છે, છે - “ ષસૂરિ.” જ એમણે પિતાનું નામ, સ્થાન, મુનિત્વ અને આચાર્ય પદ્ધ આ સીને ભયંકર છે છે ખાડામાં ફેંક્ય છે. .
આખા ભારતવર્ષમાં પૂ. આચાર્યથી વિરૂદ્ધ માન્યતાવાળાઓ પણ એમના માટે છે એક ખરાબ શબ્દ નથી બોલતા ત્યારે એમના જ મુનિગણના, એમના જ ગુરુના શિષ્ય છે હું ગમે તેમ બોલે છે. લાગે છે કે હઠ થઈ ગઈ. અને એ કહેવત સાચી પડી કે- છે “વટલાયેલી બ્રાહ્મણી તરકડીને તેલે.”
Page #380
--------------------------------------------------------------------------
________________
છે વા ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮–૧૦–૯૭ :
: ૩૭૯ છે 6 એમણે કરેલા સઘળા આક્ષેપ છોડી દઉં, માત્ર એક જ આક્ષેપ કે “એમણે છે
(રામચ દ્ર સૂ. મહારાજે) ઘણાં કાળાં કામ કર્યા છે ને જ જવાબ માગું છું. આ જ ૪. દુનિયાના ચોકમાં હું પિંડવાડાની પાટ ઉપરથી પ્રલાપ કરનાર જયઘોષસૂરિને ચેલેન્જ 8.
કરું છું કે તેઓ વિજય રામચંદ્રસૂરિ મહારાજે ક્યાં કાળાં કામ કર્યા છે તે સાબિત છે એ કરી બને તે જીવન પર્યત આ પ્રલાપ કરનારનો શિષ્ય થઈશ યા તે તે જે કે થઇ કંડ નકી કરે તે ભેગવીશ, પણ જે તે સાબિત ન કરી શકે તો? તે ! ? તે તેમણે ભારતવર્ષના સકલસંઘ સમક્ષ માફીપત્ર લખી, મુંબઈ, અમાવા ? છે વગેરે શહેરના મુખ્ય મુખ્ય પત્રોમાં તે છપાવી પિતાનું મુનિ પણ છડું દેવું પડશે, છે
આ મારી ચેલે જ સ્વીકારી લેવાની તેમને વિનંતિ છે. જે તેમને કબૂલ હોય તે તે ૪ લખી તણાવે યા જાહેર કરે.
આ શરત કેવલ મારી નથી, મારા જેવા અનેક આવી શરત કરવા તૈયાર છે. જે છે જેમની ૨૪ કેરેટથી પણ શુદ્ધ પ્રામાણિકતા, ભગવંતે કર્શાવેલા સિદ્ધાંતો માટે ખુવાર છે
થઈ જવાનું અપ્રતિમ , કુશાગ્ર બુદ્ધિ, હાજરજવાબીપણું, ધર્મ માટે ફના થઈ છે. રે જવાની હમહિલી, જિનદેવ માટે અસહ્ય ત્રણે સહન કરવાનું ભયંકર ઝનૂન, ૩૧ 8િ જ વર્ષની ભરયુવાનીમાં પણ ધર્મ માટે શહીદ થઈ જવાની તમને આ કશું જ જોવાની છે છે જેમને આંખ જ નથી અને કેવળ તેમના પ્રચંડ પુણ્યદયથી જે દાઝી રહ્યાં છે તે હું આવું બોલે તેમાં નવાઈ શી છે? છે હું ભારતવર્ષના એકેક ભાગ્યવંત, કે જે વિજયરામચંદ્રસૂરિ મ.ને આરાધ્ય રે ન માને છે તેમને, પછી તે શ્રમણ ભગવંત, શ્રમણી ભગવંત, શ્રાવક કે શ્રાવિકા હોય છે છે તેમને વિનંતિ કરીશ કે-આવા તીર્થકર તુલ્ય આ.શ્રીની જેમણે ભયંકર તોહન કરી છે રે છે તેમનો સદંતર બહિષ્કાર કરે. તેમના કોઈ પણ પ્રસંગમાં ભાગ ન લેવાથી માંડીને ૨ છે તેમને પ્રણામ સુધાં બંધ કરે. છે આ. જ્યષસૂરિનું ગાઢ મિથ્યાત્વ ઉઢયમાં આવ્યું છે, તેમણે પોતાના મેક્ષને
લાત મારીને, આછો ઠેલ્યો છે, એમણે તીર્થકર તુલ્ય અમારા આરાધ્યદેવતાને વિરાધ્યા છે ઈ છે, અમારા કેમલ યાને કારમી ઠેસ મારી છે. અમારે તેમના ઉપર પણ ક્રોધ નથી છે દિ કરવો, કે પત્રિકાએ બહાર નથી પાડવી. કર્મ સત્તા તરતમાં જ તેમને ન્યાય કરશે. આ કે “અત્યુઝપુણ્ય પાપાનામ્ અહવાલમરનુતે' આ વાક્ય અમારી આંખ સામે જ @ છે. આ લું કહી મારી ઉપરોક્ત ચેલેન્જ સ્વીકારી લેવાનું તેમને આહ્વાન કરું છું. જ
સુબોધચંદ્ર નાનાલાલ શાહ ૯ ૧૨, દેવકૃતિ, ૨૩, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭ છે
Page #381
--------------------------------------------------------------------------
________________
113
IIIII
EID ILL SIDIA
જામનગર–અત્રે ઢિગ્વિજય પ્લેટ એસવાળ કેલેની તથા કામઢાર કલાની ત્રણે છે સંઘમાં પર્યુષણમાં થયેલ ૩૫) તપસ્યાના પાર ભાઈ ઝવેરચંદ લાધા નાગડા ઇ (મિતલવાળા) લાખાબાવળવાળા દ્વારા સ્વ. ભગવાનજી નરશી સાવલા તથા ગં સ્વ. ૬ મણિબેન ભગવાનજી પરિવાર શ્રી મેહનલાલ ધીરજલાલ સૌભાગ તથા ચંદુલાલ ભગ- જ વાનજી તથા ચિ. સમીર નિશીત તથા અમીત ચંદુલાલ તરફથી કુંવરબાઈ ધર્મશાળામાં જ થયા. સામુહિક પ્રભાવના ૬૫ હજાર રૂા.ની થઈ હતી તથા ઝવેરચંદભાઈની પ્રેરણાથી જ
ઓસવાળ કેલોનીમાં ભા. વઢ ૩ થી ૭ સુધી પૂ. અ. શ્રી વિ. જિનેન્દ્ર ૧. મ. આ 2 આદિની નિશ્રામાં ઉત્સવ ઉજવાયો. પૂ. શ્રીનું સામૈયું ઝવેરચંદભાઈએ કરાવ્યું ૧ જાઓ છે. (૧) શ્રી દેવકુંવરબેન વેલજી મેઘજી (૨) ચંદુલાલ ભગવાનજી (૩) સિદ્ધચક મહાપૂજન છે છે. સ્વ. અનસુયાબેન ચંદુલાલના શ્રેયાર્થે મણિબેન ભગવાનજી હા મેહનભાઈ ધીરજલાલ (૨ ર ભાગ ચંદુલાલ ભગવાનજી તથા સમીર નિશીત અમીત ચંદુલાલ તરફથી (૪) પૂજા જ છે પ્રદીપકુમાર લાલજી (૫) રક્ષાબેન અરવિંદ રામજી તથા નીશા કમલ અરવિંs .રફથી છે વિક ભણાવાઈ હતી. પૂ. શ્રી સુરેશભાઈએ ભણાવેલ. પૂજા ભકિત માટે શ્રી વિમલ જિનેન્દ્ર ! છેસંગીત મંડળ આવેલ.
રાજકેટ-પૂ. આ. શ્રી વારિષેણ સૂ મ. આદિને પ્રવેશ થતા પ્રહલાદ પટના 9. મહાપ્રભાવિક પરમ તીર્થપતિ શાસન નાયક શ્રી મહાવીરસ્વામી પ્રભુની શીતલછા પા તથા જ ૨ શ્રી મહિનાથાકાની અસીમ કૃપામાં આરાધના કરવા તથા કરાવવા ચાતુર્માસ પ્રવેશ જ અષાઢ સુઢ ૨ ના પધાર્યા. પૂ શ્રીને પગલા પડતાં જ આરાધનાના ઉમંગા (છળવા છે િલાગ્યા. પ્રવેશમાં જ ૩૫૦ આયંબિલ, ૫૦ રૂ. સંઘપૂજન, અ૯પાહાર. રોજ સવારે )
ભક્તામર પાઠ-પ્રવચનની ધૂમ મચી. સાંકળી અઠ્ઠાઇ, અઠ્ઠમ, આયંબિલની શરૂઆત થઈ છે
ગઈ. દર રવિવારે વિવિધ આરાધનાએ, સમૂહ સામાયિક ૫૦૦, શંખેશ્વર પાર્થ છે ની આરાધના. ઉપવાસ દ્વારા ૩૦૦, રવિવારીય પાઠશાળા જાહેર પ્રવચને, ભક્તામર અઠ્ઠમ 4 ૬ ૪૪, સમૂહ નીવી ૧૦૦, ઇન્દ્રિય જય તપ ૪૪, ખીર એકાસણું ૧૪૦, નમસ્કાર મિત્ર છે 9 આરાધના પૂ. આ. શ્રી લબ્ધિ સૂ. મ. મ. ની પુણ્યતિથિ પૂ. આ. શ્રી હિર સૂ. મ. આ છે. સા. પુણ્ય તિથિ પૂ. આ. શ્રી વિક્રમ સૂ.મ. ની પુણ્યતિથિ પૂ.આ. શ્રી વિરસેન સૂરિજી ૯
Page #382
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ ૪ ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૮૧
મ. સા.ી પુણ્યતિથિના મહોત્સવો થયા. ર'ગાળી, પ્રશ્નન ભવ્ય આંગીઓ, સ્પર્ધાઓ, ગુણાનુવાદ આદિ દ્વારા થયેલ.
ર્યુષણ પર્વ માં માસક્ષમણુ, ૧૬ ઉપવાસ, અઠ્ઠાઇ, અરૂમ અનેક થયેલ. ૧૫૫ સમૂહ પષધ, ચૌ. પ્રહરી પૌષધ ૩૦, અક્ષયનિધિ, વ. ત. પાયા, શ્રમજીવી ચૈત્ય પરિપાટી, ર યાત્રા, સ્વામિવાત્સલ્ય, અખંડ ભક્તામરપાઠ, સિદ્ધચક્ર, ભકતામર મહાપૂજન, જિન મ` ઘેર શુધ્ધિકરણ, સમૂહ આયંબિલ ૧૦૦૦ થી વધુ થયેલ. પૂ. સાવી હ`સલાશ્રીજીની ૧૦૩ મી ઓળી પૂર્ણાહુતિ મહેાત્સવ, જીવઠ્યા, અનુકંપાદાન સાલમાં ૨૪ આયંબિલના નિયમો આ િથયેલ. નવપ૪ ઓળી આરાધના પારણા સહુ, દિવાળી છઠ્ઠું, જ્ઞા. પૉંચમી આરાધના, ચાતુર્માસ ૧૪ આરાધના, પુનમના પટ્ટ ઇન, ચાતુર્માસ પરિવર્તી આદિ થયેલ, અનેક સઘના આગમન, પૂ. સાધ્વી ઉજ્જવલતાશ્રીજી, પૂ. સા. હ‘સકલાધીજીએ મહેનામાં સારી આરાધના કરાવેલ,
દર પૂનમે શત્રુંજ્ય યાત્રા કરાવતા અતિ ઉલ્લાસ આવતા હતો.
અગાસી તી-પૂ. મુ. શ્રી મુક્તિધન વિ. મ., પૂ. મુ. શ્રી પુણ્યધન વિ મ. શ્રીની નિશ્રામાં પર્યુષણ પર્વની આરાધના ખુબ જ સુંદર થયેલ. આખું ગામ શણગાર્યું. હતું. રાજ પ્રભાવના, પ્રભુજીની ભવ્ય અંગરચના થતી હતી. તપશ્ચર્યા પણ ખુબ જ થયેલ છે ભા. સુદ ૫ ના પારણા થયા હતા અને ભા. સુદ ૬ ના ભવ્યાતિભવ્ય વરઘાડે! અને સંઘજમણુ સાહનલાલ પુખરાજજી તરફથી નિકળ્યો હતા. અગાશી તી માં પહેલી વખત આવે વરઘેાડા હતા. ભા. સુઇ ૧૨ નાં ચાર દેરાસરની ભવ્ય ચૈત્યપરિપાટીમાં ૧૦૮ થાળી દેરાસરની સામગ્રી સાથે નીકળી હતી ત્યાર બાદ બધાની નવકારશી અને તે દિવસે બધા તપસ્વીઓનું બહુમાન રાખવામાં આવેલ અને ભા. વદ ૨ થી ૬ સુધી પાંચ દિવસના ભવ્ય મહેાત્સવ નવ્વાણુ અભિષેક મહાપૂજન સાથે રાખવામાં આવેલ. ભા. વદ ૧૧ થી વધમાન તપના પાયા નાંખવામાં આવશે અને અત્યારે રાજ વ્યાખ્યાન તથા વાંચના વિગેરે જાહેર પ્રવચનેા ચાલી રહ્યાં છે. સુંદર આરાધનાં ચાલી રહી છે. ભા. વદ ૧૧નાં ભવ્ય અઢાર અભિષેકનું આયોજન થયેલ છે.
: દારેસલામ-પર્યુષણ મહાપ;
દારેસલામ (ટાન્ઝીનીયા)માં પર્યુષણ મહાપર્વ શનિવાર તા. ૩૦-૮-૯૦થી શનિવાર તા. ૬-૯-૯૭ સુધી ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવેલ. દરાજ સવાર-સાંજ બહેનેા તથા ભાઈએ સામાયિક પ્રતિક્રમણને લાભ લેતાં ધર્મયાનમાં મન પરોવતાં હતા. પર્યુષણ નિમિત્તે ભદ્રં શ્વરથી અત્રે પધારેલ ભાઇ શ્રી રફીક મહમદ
Page #383
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેાંક
ભાઈ હરરાજ રાત્રે ભાવનામાં પ્રિય સ્તવનાના રસથાળ પીરસતા હતા . એક કુશળ ઉસ્તાદને છાજે તેવા તખલાવાદન સાથે શ્રી ફકીર મહંમદભાઈ સાથ આપતા હતા. દરરોજ રાત્રે ઉછામણીમાં ભાગ્યશાળીઓના ઉત્સાહ ખૂબ જ વર્તાતા હતું.
૩૮૨ :
શ્રી મહાવીર પ્રભુનું જન્મવાંચન બુધવાર તા. ૩-૯-૯૭ના બપોરના કરવામાં આવેલ અને ભાગ્યશાળીઓએ મન મૂકીને ઉછામણી બોલી સંઘની ઝોળી છલકાવી દીધી હતી. ઉછામણી દરમિયાન સ`ઘપતિ શ્રી ગુલાખભાઈ શાહ સભ્યોને ખૂબ જ ઉત્સાહ પ્રેરતા હતા અને શ્રી રફીકભાઇ પ્રસંગને અનુરૂપ સ્તવના ગાઇને ઉછાણણી બોલનારને પ્રેત્સાહન આપતા હતા.
પચુ ષણ દરમિયાન કુલ ૧૩ તપસ્યાઓ થયેલ જેમાં શ્રીમતી રમીલાબેન પટેલની ૨૧ ઉપવાસની અને ૧૩ વર્ષની ઉમરના આકાશ પ્રકાશ શાહની અઠાઇ નાંધપાત્ર હતી. ઉપરાંત ૪ અઢાઇ,૪ નવાઇ અનેૐ ક્ષીર સમુદ્રની તપસ્યા થયેલ.
શુક્રવાર તા. ૫-૯-૯૭ના રાત્રે આરતી ભાવના ખાઢ સંઘપતિ શ્રી ગુલાષભાઈ શાહે તેમના પ્રવચનમાં તપસ્વી ભાઈ બહેનેાની અનુમાઢના કરેલ ત્યારબાદ ઠશાળા તેમજ સ્કુલના વિદ્યાથી ઓને ઇનામેાની વહેંચણુ કવામાં આવેલ.
શનિવાર તા. ૬-૬-૯૭ના સવતસરી પ્રતિક્રમણ કરી એક બીજાને ચ્છિામિટ્રુડ': કરી ખમાવેલ અને રાત્રે આરતી-ભાવન બાદ સ`ઘપતિએ તપસ્વી એનું બહુ માન કરેલ રવિવાર તા. ૭–૯-૯૭ના સકળ સંધ પારણા શ્રી વિનય પ્રકાશ શું હું તથા શ્રી પેાપટલાલ ભાણજી દોશીના પરિવાર તરફથી કરાવવામાં આવેલ. આ સગની નોંધ દારેસલામના સ્થાનીક ટી.વી. સ્ટેશન ઉપર ૫શુ લેવામાં આવેલ. સવારના ૦-૩૦ વાગ્યો તપસ્વીબોના સમૂહુ પારણા કરાવવામાં આવેલ, અને પર્યુષણ નિવિ ને પૂરા -પ્રસ્તુત કરનાર : રમેશ દલીચંઢ કાઢારી
થયેલ.
શાસન સમાચાર
નવર’ગપુરા અમદાવાદ
પૂ. આ. શ્રી વિજય મહાઢયસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં ૧૮ દીક્ષાના મુહૂતે અપાયા હતા. તે દીક્ષા જુદે જુદે સ્થાને થશે કા. સુ. ૯ ના દીક્ષાથી એની વરસીઢાનના ભવ્ય વરઘોડા કાઢવામાં આવ્યેા હતે જે ખુબ પ્રભાવક બન્યો હતા સંધમાં ખૂબ ઉત્સાહ હતો.
----
–
Page #384
--------------------------------------------------------------------------
________________
Regd. No. G. SEN 84
Shri Jain Shashan
Date : 11-11-97
SSSSSS
$$$SSSSSSSS
શ્રી જૈન શાસન અઠવાડિક
હાલારદેશોદ્ધારક કવિપ્રભાવક સિદ્ધાંતનિષ્ઠ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય અમૃદંપૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર પરમ ઉપકારી પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજના પરમ ઉપકાર અને પરમ ઉપદેશથી વિવિધ પ્રકારના શાસનના ધર્મના કાર્યો, અંજનશલાકા, જિનમંદિર, ઉપાશ્રય, પ્રતિષ્ઠા, યાત્રા સંઘો, શ્રુતજ્ઞાન ભવન, જૈન ધર્મશાલા આદિના વિવિધ લાભોની પવિત્ર અનુમોનાર્થે..
તેઓશ્રીના પરમ સદુપદેશથી..
જૈન શાસન અઠવાડિક ને હાર્દિક શુભેચ્છા
==
વિશેષાંક સૌજન્ય ધન્ય દાતાઓ
=
=
========
(૧) સ્વ. શાહ વીરજી હેમરાજ દોઢીયા (૨) સ્વ. શ્રીમતી જશમાબેન વીરજી હેમરાજ દોઢીયા (૩) સ્વ. ભાઈ વેલજી વીરજી હેમરાજ દોઢીયા (૪) સ્વ. શ્રીમતી ગંગાબેન હીરજી પેથરાજ (૫) સ્વ. શ્રીમતી પાનીબેન મેઘજી વીરજી દોઢીયા (૬) ભાઇ મેઘજી વીરજી હેમરાજ દોઢીયા તથા
શ્રીમતી ડાહીબેન વેલજી વીરજી દોઢીયા સર્વ પરિવાર, કનસુમરા (હાલાર) બોક્સ નં. ૪૯ ૬ ૦૬ નાઈરોબી (કેન્યા)
માલિક : શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫-દિગ્વીજય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠ સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર) થી પ્રસિદ્ધ કર્યું. ફોન : ૨૪૫૪૬
===ઝારી
5555555555555555558
Page #385
--------------------------------------------------------------------------
________________
Rocced
ર
L. 45 ) CS જમો ૨૩માણ તથયરાi suખારૂં. મહાવીર પન્નવસાIખો
PNoy eral Credlord esu del 32120) 24.
Udhu| સામ]
સવિ જીવ કરૂ
છેઠS૪ ૨ાસન રસી
# શારીર ધરસ ચડાવવા , ગર) , છે. પીપળ, ચિંદિર ની
આ ચાર દુર્લભ છે. . દાન પ્રિયવાસહિત જ્ઞાનમગવ,
ક્ષમાઇન્વિત શૌર્ય , ત્યાગ સહિત ચ વિત્ત' દુલ ભમેત શ્ચસુનંદ્રમ્ ! |
પ્રિય સંભાષણ પૂર્વક ઢાન, ગર્વ રહિતનું જ્ઞાન : - ક્ષમાથી યુક્ત બળ અને કેઈપણ પ્રકારની ઇરછા વિનાને ધનનો ત્યાગ આ ચાર ચીજ ખરેખર , દુલભ છે.
લવાજ ન વાર્ષિક શ્રી જન શાસન કાર્યાલય | લવાજમ આજીવન
'મૃત જ્ઞાન ભવન. ૪પ દિગ્વિજય પ્લોટ
જામનગર (સૌરાષ્ટ્ર) 1N91A PIN 3ઠા૦૦૬
Page #386
--------------------------------------------------------------------------
________________
SELAIN
રે
:
તા
. જ
યાત
જામનગર-ઓસવાળ કેલેનીમાં આ બેલ ભવન એકશન લોબીનું ઉદ્દઘાટન જ આ સુદ ૪ ના નીચે ભાઈ લખમશી નથુભાઈ અને ઉપર ભાઈ નેમચંદ રાવજીભાઈને (
હાથે ઉદ્દઘાટન થયું. સંસ્થાના મુખ્ય ઢાતા શ્રી દેવચંદ શામજીભાઈનું તથા ઉ ઘાટકનું છે વિ બહુમાન કર્યું. આ નિમિત્તે કાર્યકર વિનું ઉદધ થયું તથા આયં િલ તપની છે મહીં ખૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સ્ મ.નું પ્રવચન થયું. પ્રભાવના થઈ તથા જી. આ નેમચંદ્ર રાવજીભાઈ તરફથી રૂા. ૧૦નું સંધપૂજન થયું. ( કક્ષાએ પ્રેમચંદ્ર મેપાભાઈ ગોસરાણી આંબલાવાળા હાલ બાસા તરફથ એાળીનું છે અને તેની પાસે. ૧૨૫ ઓળી થઈ તથા નવે દિવસ ઉત્સવ થય સંઘ તરફથ. શાંતિ- કિ. આ સ્નાત્ર તથા અઢાર અભિષેક થયા પૂજાએ (૧) શ્રી પ્રેમચંદભાઈ મેપ (૨) શ્રી કચરા છે ઇ મેપા ગઢકા લાખાબાવળ હ: અમૃતલાલભાઈ પાંત્રના (3) નવપઢની એળે. કરનારા આ
( પેથરાજ મારૂ (૫) શ્રીમતી મેંઘીબેન જીવરાજ કચરા લાખાબાવળ શ્રીમતી છે છે સદતિ મગનલાલના તપના ઉદ્યાપન નિમિત્તે (૬) કુંભસ્થાપન દીપકસ્થા ને નવ- ર આ ગ્રહરિપૂજના મણિબેન ધરમશી હદ સોમચંદ્ર વીરપાર ચંદરિયા (૭) પૂજા લીલાબેન છે રાયશીને શ્રેયાર્થે નરશી દેવશી તથા નાથાલાલ પાનાચંદ (૮) જીવીબેન રાશી લાધા ને
લો શાંતિસ્નાત્રા દરેક પૂજા માટે રકમ ભેગી કરીને ઠાઠથી ભણાવાયું–જી ઢયા ફંડ છે આ વિધિ માટે શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહ તથા પૂજા ભાવના માટે શ્રી અર છે વિમલ જિનેનદ્ર સંગત મંડળ આવેલ.
પાલીતાણ-મગનલાલ મૂલચંદ્ર જૈન ધર્મશાળા તથા મુક્તિનિલય ધશાળામાં જ છે પૂ. આ. શ્રી વિજય શાંતિચંદ્ર સૂ. મ.ના પટ્ટધર પૂ. આ. શ્રી વિજ્ય જિચંદ્ર સૂ. પર મ.ની નિશ્રામાં તેમના શિષ્ય પૂ. મુ. શ્રી સંચમરતિવિજ્યજી મ. તથા તેમના શિષ્ય % પૂ. મુ. શ્રી યોગતિલકવિ. મ.ની ગણું પદવી કારતક વ8 ૬ ગુરૂવાર તા. ૨૦.૧/૯૭ના છે છે તે પ્રસંગ બૃહદ અષ્ટોત્તરી સ્નાત્ર સહિત નવાહિનકા મહોત્સવનું ચાલે ૮૦ થયું છે, જ છે. પૂ. આ. ભ. શ્રી વિજ્ય રાજતિલક સૂ. મ. આદિ સાત પૂ. આ. ભગવ તો આદિ 4 જે વિશાળ સાધુ-સાધ્વી મંડળ પધારશે.
– ઐતિહાસિક તપની ભવ્ય ઉજવણી – મહાન તપસ્વિ સમ્રાટ ઈતિહાસના પાને અજાયબી સર્જનાર પૂ. પા. આ.દેવ છે
( અતુ. પેજ કર૬ ઉપ૨ ) છે
Page #387
--------------------------------------------------------------------------
________________
& = == =..... ક' અલાદેશેારક ૨. વિજયસૂરીજી મહારાજની જ
Mi zoal OUHOY NO REEDO PHU NI Yuzyuz cizzle
- તંત્રી
આ
ક્ષીણી
•
પ્રેસવેદ મેઘજી ગુઢકા :
૮+જઈ) : હેમેન્દ્રકુમાર સજયુબલાલ wit
(૨૪ ) : અરેજચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
વઢવો) ૨૪(ચંદ મ7
(જજ ).
•
• કવાફ •
NNE आज्ञाराच्या
વિશgs 8. શિવાજી 4 મા
વર્ષ: ૧૦] ૨૦૫૩ કારતક વદ-૧૧ મંગળવાર તા. ૨૫-૧૧-૯૭ [અંક: ૧૩+૧૪
.
જ
આ છે
E પ્રકીર્ણક ધર્મોપદેશ
-પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અ ઢિ વદિ-૧૪, શુક્રવાર તા. ૨૪-૭–૧૯૮૭ જૈન ઉપાશ્રય,શ્રીપાલનગર મુંબઈ– એ
( કી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે તે ત્રિવિધે ક્ષમાપના. (પ્રકરણ ૨૧ મું)
અવ૦ ) : જાણું તો વિ ય તરિ, કાઇયોગ ન જુજ છે અને
તે ગુજઈ એણું, એવું નાણું ચરણ હીણે છે
અન ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થ ને પામેલા શાસ્ત્રકાર છે પરમષિ ઇ.ચાર્ય ભગવાન શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા સમજાવી આવ્યા કેતેર મેક્ષ એ જ જીવનું સાચું સ્વરૂપ છે. જીવ જે સુખ ઈચ્છે છે તે સાચું અને વાસ્ત- 9
વિક સુખ નક્ષમાં જ છે. મેક્ષને માટે જ ધર્મ કરવાનો છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન , છે અને સમ્પર ચારિત્ર એ જ મેક્ષને માર્ગ છે. એટલું જ્ઞાન પણ નકામું છે અને એકલી જ કિયા પણ નકામી છે. હવે જ્ઞાન અને ક્રિયા બંનેની મહત્તા સમજાવી રહ્યા છે. એ ગમે તે પણ જ્ઞાની જ્ઞાનમાં જે જાણ્યું છે તેનો અમલ ન કરે તો તે પણ સંસારમાં જ ડૂબી જાય છે. તે વાતને દષ્ટાન્તથી સમજાવે છે કે ગમે તે પણ સારે તરત છે તરવાનું જ થવા છતાં પણ પાણીમાં પડ્યા પછી હાથ-પગ ન હલાવે તે શું હાલત ? રે થાય ? શ્રી જૈન શાસનમાં તે કાયદો છે કે જાણકાર પણ શકિત મુજબ આચરણ કરે છે છે તે તે સંસાર સાગર તરી શકે, નહિ તે તે પણ ડૂબી જાય.
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૯૦ :
: શ્રી જૈન શાસન (અવાડિક)
મેટા મેટા આચાર્યા કે ભણેલા ગણેલા જ્ઞાતિએ પણ પ્રમાદમાં પડી ગયા તા સંસારમાં ઝૂમી ગયા; ગુરૂ છતાં ક્રુગુરૂ તરીકે એળખાયા શ્રી જૈન શાસનના Čા કાયદા છે કે- ગુરૂને પણુ ઓળખીને માનવાના છે. જેને સાચી આરાધના કરવી હાય, વહેલા મેક્ષે જવું હાય તેને પણ ગુરૂને ખાસ એળખવા પડે. ઘણીવાર ગુરૂ તરીકેની પ્રસિદ્ધિને પામેલા પણ જો માની આરાધનામાં ઢીલા થાય, દિને ખાતર સાચા માર્ગ પણ ભૂલી જાય અને પછી તે સન્માની દેશનામાં પણ ફેરફાર કરે તે તે પેાતે ય ડુબે અને બીજાને ય ડુબાડે,
માન-પાના
2
તે માટે અહીં રુદ્રાચાય ની કથા કહે છે. એક ગામમાં એક આચાર્ય પેાતાના શિષ્યાની સાથે રહેલા છે. એક વાર સવારના સમયે તેને સ્વપ્ન આ વે છે કે પાંચસેા હાથીએના ટાળા સાથે એક ભૂંડ આગેવાન થઇને આવી રહ્યું છે તેઓ પેાતાના સ્વપ્નની વાત પેાતાના શિષ્યાને કરે છે ત્યારે શિષ્યા પૂછે છે કે- નુ ફળ શુ' ? ત્યારે તેઓ કહે છે કે- પાંચસે શિષ્યા સાથે એક આચાય આવવા જોઇએ. તેમાં સાધુએ બધા સારા છે પણ તે આચાય અભવ્ય છે. થાડા સમયમાં પાંચસા શિષ્યા સાથે તે આચાય આવ્યા છે. સાધુએએ તેમની આગતા-સ્વાગતા કરી છે. તે આચાય ની પરીક્ષા કરવાને માટે, રાત્રિના સમયે માત્ર પરઢવાની જગ્યાન કેાલસી પથરાવી છે, બીજા સાધુએ માત્ર પરવા જાય અને કચ કચ અવાજ આવે તે વિચાર કરે છે કે- આ શેના અવાજ છે ? આપણા પગ નીચે કાઇ જીવ તા નધી આવી ગયા ને તેની ચિંતામાં પડે છે. એટલે સાચવીને પગ મૂકે છે. હવે તે આચાર્ય પેાતે માત્ર પરડવા નીકળે છે અને કેલસી પર પગ મૂકતાં કચ કચ અવાજ આવે છે તે સાંભળીને કહે છે કે- “ભગવાને કહેલા જીવડા ચચ અવાજ કરે છે” ચે મ કહીને મઝેથી પગ મૂકે છે, તેથી તે આચાય અને તેમના શિષ્યોને ખાત્રી થઇ ગઇ કે— નવા આવેલા આચાર્ય ખરાખર નથી. પછી તેમના શિષ્યાને પણ આ આચર્યું સમજાવે છે કે- તમારા આચાર્ય અભવ્ય જેવા લાગે છે. તમારા જેવાઓએ આમના સહવાસ કરવા જેવા નથી. બધી વાત સમજાવીને તે ગુરુના ત્યાગ કરાવે છે. શ્રદ્ધાહીન બની ગયેલા જીવા કેવા હેાય ? પહેલા સારા હાય પણ પછી માર્ગ ભૂલે, માર્ગમાં શિથિલતા આવે તે કૈટી રીતે ભય કરતા થાય છે તે આજે શેાધ્વા પડે તેવુ` છે ? એકવાર શિથિલતા ભાવ્યા પછી ક્યાં સુધી પહેાંચે તે સમજાવવુ પડે તેવુ છે ?
શાસ્ત્ર ગુરુમાં પણ ભેક પાડયા છે. સુગુરૂ અને કુગુરૂનું સ્વરૂપ પણ શાસ્ત્રે જ
Page #389
--------------------------------------------------------------------------
________________
: ૩૯૧
છે
વર્ષ ૧૦ રાક ૧૩–૧૪ તા. ૨૫–૧૧–૯૭ : સમજાવ્યું છે. પાંચ પ્રકારના ગુરૂ વંદનાક હોય છે અને પાંચ પ્રકારના ગુરૂ અવંઢનીક છે છે હોય છે તે વાત પણ શાસ્ત્ર જ કહી છે. આ બધો ખૂલાસો શાત્રે જ કર્યો છે. જેટલા પર સાધુ તેટલા વંદની તેમ નહિ. ગુરુવંદન ભાષ્ય ભણ્યા છે ? દુનિયામાં બીજી બીજી ૨ ચીની પરીક્ષા કરીને લો છો તેમ શ્રી જૈન શાસનમાં દેવ-ગુરૂ અને ધર્મ પરીક્ષા છે કરીને સ્વીકારવાના છે.
તમે બધા જ સામાયિક કરે તે મુહપત્તિ પડિલેહ છો. તેના પચાસ બોલ છે આવડે છે ? તેમાં આવે છે કે-“સુદેવ-સુગુરૂ-સુધર્મ ઢરૂં કુદેવ-કુગુરૂ-દુધર્મ છે ( પરિહરૂ.’ તો તમારી ફરજ નથી કે “સુ કોને કહેવાય અને “કુ કેને કહેવાય તે છે સમજી લેવું ? તે સમજવા માટે આજે મેટે ભાગ ઢરકાર રહ્યો છે. તેથી શ્રાવક છે
વર્ગમાં પણ ઘણું ઘણું અજ્ઞાન પ્રવર્તે છે. આજે વિધિપૂર્વક ભાગ અભ્યાસ ડ કરતા નથી, વિધિ પ્રત્યે ઘણી ઉપેક્ષા સેવાય છે એટલું નહિ કે સાચું સમજાવે તો જ છે પણ સમજવા પણ કોઈ પ્રયત્ન કરતું નથી. આચરણ, કઢીચ ઓછું–વધતું થાય તે છે છે નભાવી લેવાય પણ વિચારણા તે શાસ્ત્રાનુસારી જોઈએ. મનઃ કપિત વિચારણા કરે કે તે શું થાય ? પોતે ય ડુબે અને અનેકને ડુબાડે. તેવી રીતે ચિંતન અને મનન $ પણ શાસ્ત્રાનુસારી જોઈએ તે સાચું ધર્મધ્યાન આવે. શ્રાવક પણ જ્ઞાની જોઈએ. કઈ ? છે જેમ દોરે તેમ દેરવાઈ જાય તે તે શ્રાવક કહેવાય? છે 2 જૈન શાસનમાં જ્ઞાનની પ્રધાનતા જેટલી છે તેટલી જ જ્ઞાન સાથે ક્રિયાની છ
જરૂર પણ એટલી જ છે. બે માંથી એક પણ ઓછું હોય તો ન ચાલે. આજે મોટેછે ભાગે જ્ઞા. તે ગયું છે પણ ક્રિયા પણ કેવી રહી છે? જુનાને જોઈને ન આવે ર ક્રિયા કરને કેવી શીખે ? આજે ક્રિયા પણ એવી થઈ છે જેનું વર્ણન પણ ન થાય. છે આજે સામાયિક કરનારને પણ સામાયિક લેવાનાં સૂત્રો આવડતાં નથી, કેઈ કરાવનાર આ હોય તે વળી સામાયિક કરે, બાકી સામાયિક પણ રહી જાય. જેને સૂત્રે ન આવડે હું તેને અર્થ તે આવડતા હશે ? જેને સૂત્રો આવડે છે તેમાંના ઘણાને અર્થ પણ નથી છે. છે આવડતા; અને જેને સૂત્ર અને અર્થ બંને ય આવડે છે તે તેમાં ઉપયોગ નથી જ
રાખતા, સંમૂઈિ મની જેમ બોલી જાય છે તેમાં શું આવે તે ભગવાન જાણે ! છે આવાને વર્મક્રિયાથી લાભ થાય ખરો ?
રામાયિનાં સૂત્રોના અર્થ જાણે અને સમજીને ઉપગપૂર્વક બોલે તે તેમાં છે હું જે મઝા આવે તે અજ્ઞાનીને આવે ? જ આવી રીતે એક સામાયિક કરનારો તે ૨ શું તત્વજ્ઞાની થઈ જાય. આજે તમારા અભ્યાસ કેટલું છે ? ભગવાને તમને ભગવાન ના છે
Page #390
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તેમજ કુદેવ–કુગુરૂને દુધ મુહપત્તિના પચાસ બે ખરાખર મેલમાં તે। શ્રી જૈન શાસનનેા કેટલાને ? અને
અ વડે તેમાં
૩૯૨ :
પાડી છે ? ધમી આત્મા સુદેવ–સુગુરૂ અને સુધર્મ કાને કહેવાય તે સમજે કે ન સમજે ? તમે બધા સમજી જાવ તે ય તત્ત્વજ્ઞાની થઇ જાય. તે પચાસ આખા સાર સમાઇ જાય છે. તે પચાસ બેલ આવડે ખેલે પણ કેટલા ?
સભા॰ : અને આજે જેટલુ કરીએ તે ખસ છે એમ માનીએ છીએ. ઉ॰ : પેઢી ઉપર આવાને બેસાડા ખરા ? બેસાડા તા શુ થાય ? સભા : ત્યાં તે નુક્શાન પ્રત્યક્ષ દેખાય છે. અહીં શુ નુકશાન છે ? ઉ॰ : અહીં જે નુકશાન થાય છે તેથી અન`તકાળ સ`સારમાં ભટકવું પડશે, પણ ભગવાનના વચન ઉપર શ્રદ્ધા જ નથી તેનું આ પરિણામ છે. સામાયિક કરવા છતાં ય સામાયિક શું તે ન સમજાય ? સામાયિક કરનારને કેવા સમભાવ હેાય ! કેવી સમતા હાય ! દુનિયાનુ સુખ મળે તેા રાજી થાય અને દુ:ખ આવે તેા રાવા બેસે તેમ ત્રણ કાળમાં ય બને ? સાચુ સામાકિ કરનારા સુખમાં વિરાગી અને દુઃખમાં સમાધિવાળા હેાય છે. ભગવાનની આજ્ઞા પુણ્યથી મળતું એવું પણ સુખ છેડવાની છે અને પાપના યેાગે આવતું દુઃખ મઝેથી દડવાની છે. જયારે તમે તે દુનિયાના સુખમાં નાચેા છે અને દુ:ખમાં રૂવે છે. દુનિયાના સુખમાં મઝા કરે તે મરીને ક્યાં જાય ? આવી ધર્મક્રિયા કરનારા મરીને દુર્ગતિ માં જાય તે ઓછું નુકશાન છે ? ધર્મક્રિયા કરનારા શું સમજે નહિ, જેમ તેમ કરે તે તે ધર્મક્રિયા તેનું રક્ષણ કરે ?
મુહપત્તિના પચાસ ખેાલ ખરાબર શીખી જાય તે સાધુ પણ સાચા સાધુ થઇ જાય અને શ્રાવક પણ સાચા શ્રાવક થઈ જાય. જે સાધુ આ ન સમ તે તેના સાધુપણામાં પણ માલ નથી હોતા ! સાધુમાં પણ પાંચ વ‘દૈનીક છે અને પાંચ અવંદનીય છે. તે વાત શાસ્ત્રે કરી છે. તમે બધા દુનિયાની નાનામાં નાની ચીજ એળખીને, પરીક્ષા કરીને લેા છે પણ દેવ-ગુરૂ અને ધર્માંની વાત આવે તે અમે શું સમજીએ, અમે શી પરીક્ષા કરીએ એમ કહેા તે ચાલે ? તમે બધા અણુસમજુ છે ? ધારા તે ન સમજી શકે! તેવા છે ? તમે બધા ન સમજી શકા તેવા નર્થ પણ તમે તા નક્કી જ કર્યુ છે કે દેવ-ગુરૂ અને ધર્માંની ખાખતમાં અમારે સમજવુ જ નહિ. જેમ કરતા હાઇએ તેમ કર્યા કરવું, આવા જીવા ધમ કરીને ધર્મોની નિંદા કરાવે છે. ( ક્રમશ:)
Page #391
--------------------------------------------------------------------------
________________
છે
સામાયિક કુરણ–
જ જૈન સંઘને સમેતશિખરજીની હારનો આંચકે જેનશાસનનું પુણ્યખૂટ્યુકેશે.
પદ્માવતી મણિભદ્ર ઘંટાકર્ણની પાછળ પડેલા છે માત્ર સંઘે પૂછે છે કે કંઈ સત્તા છે? પૂ. આચાર્યો આદિની આ લોકની અને જાતની મહત્તાની દષ્ટિ છે કે
આત્મ કલ્યાણ અને જૈન શાસનની દષ્ટિ છે? - જૈન સંઘને શાસન ઓળખવાની જરૂર.
છે. શ્રી સમેતશિખરજી અંગે રાંચી અને પટણા હાઈકોર્ટે શ્વેતાંબર દિગંબર અને આ શું સરકાર એની સંયુક્ત કમિટિ બનાવી વહિવટ કરવાનો નિર્ણય જાહેર કર્યો.
કઈ પણ બે ઘટ કે સંસ્થાએ રાજકીય રીતે કેસ અને ભાજપ રાજ્યની સ્ટ આ દૃષ્ટિએ ગુજરાત અને રાજસ્થાન સાથે મળીને વહિવટ કરે તે અસંભવ છે. તેમ છે શ્વેતાંબરની માલિકી અને વહિવટી તીર્થમાં દિગંબરોને ભેગા મળીને વહિવટ કરી 2 અસંભવ છે. છતાં આજની અદ્વિતીય રીતીને કારણે આવો અસંભવ પણ સંભવ છે જ બનાવવા નિર્ણય કોટે કર્યો.
- તે સામે સમસ્ત તાંબર સંઘ વિરોધ કર્યો છે અને કરશે. 1 . વળી સમેતશિખરમાં હક્ક આપીને બીજા અનેક તીર્થોમાં દિગંબર લડે છે કે આ ( લડશે અને આ ઝઘડે વિસ્તાર પામશે એમ લાગે છે. દિગંબર બધા તીર્થોમાં શું છે S શ્વેતાંબરોને હક આપશે? તાંબરને એ હકક આપે તે પણ આવો હકક લેવા ? ( શ્વેતાંબર તૈયાર નથી તેમને કંઈ જોઈતું નથી.
અનેક કાર્યો અને સુપ્રીમ વિ. દ્વારા પણ તાંબરના સમેતશિખરજીના હકક છે માન્ય રહ્યાં છે દિગંબરોને દફન પૂજન માટે મનાઈ નથી તે પૂરાવા છતાં સુપ્રીમ કોર્ટ છે રીટ કાપી નાંખીને શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘને ભારે આંચકો આપનાર બન્યું છે .
અને તેથી શ્રી સંઘમાં પારાવાર ખેઢ અને નિરાશા થઈ છે.
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૯૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
આ કાર્ય માટે પૂ. આચાર્ય દેવા આદિ, શ્રમણ સ`ધ પ્રયત્નશીલ છે. શુ' ભાવિભાવ છે તે વાત જુદી છે પણ શાસ્ત્રીયતા અને પરપરાને બચાવવા પ્રયત્ન કરવા જ રહ્યો. સુપ્રીમની ફુલ મેચમાં અને શ્રી રાષ્ટ્રપતિ પાસે પણ આ વિગત લઇ જવી જોઇએ એમ લાગે છે. આંચકા ટળી જાય અને જે હુકા હતા તે સ્થાપિત થાય એજ છેવટે ઇચ્છનીય છે.
અંતરિક્ષજીમાં મક્ષીજીમાં વારા ફરતી શ્વેતાંબર કિંગખર પ્રજા કરે છે અને મક્ષીજીમાં તે ત્યાં વેતાંબર મદિરમાં કિંગ ખરા આવે ત્યારે ગિબર મદિરમાં વેતાંબર વિધિથી પૂજા કરવાના હક્ક તે સમાધાનમાં મળેલ છે પર`તુ શ્વેતાંબરે તેવુ કરીને પારકું પચાવવા માગતા નથી.
આટલું સત્ય હોવા છતાં કિંગ ખરાને હક્ક આપતા ચૂકાદા આવ્યા તે શ્ર. સંઘનુ પુણ્ય ખૂટયું તેમજ માનવુ` રહ્યું. હજારા વર્ષથી જે સત્ય તીથ જાળવી શક્યા હતા તે આમ અચાનક બીજાની ભાગીઢારીમાં જાય તે દુઃખદ છે અને હિંગબરા પ્રેમની ક્યાંય વ ત્યા છે ? અંતરિક્ષજીની મારામારી તે પ્રસિદ્ધ છે. કેસરીયાજીમાં શ્વેતાંબરા દિગંબર એક થાય તા સરકાર સોંપવા તૈયાર છે તેમ શ્વેતાંબરા કરતા નર્થ કેમકે છેવટે દિગંબરો આડાળાઇ કરીને શ્વેતાંબરાને જ તગડી મુકવાના મુડમાં છે.
ભારત મહામંડળે તટસ્થતા ગુમાવીને જમાનાવાઢ પ્રમાણે બધાને ભેગા રાખવાની વાત તેના પ્રમુખે કરી તે વિવેક શુન્ય છે આજે તે કે બીજી પેાતાના તકીફવાળા ભાઇએ કે કુટુંબીઓને પેાતાની મિસ્ત, પેઢી, મંગલા, માના વિ. માં આપવા તૈયાર છે ? પરાપદેશ' પાંડિત્યમ-જ તેમનુ છે,
ભાગ
જૈન સંઘમાં હાલમાં ફાટી નીકળેલા પદ્માવતી મણિભદ્ર, ઘંટાકણું વિગે પૂજા તેના તે નામે સંઘમાં આકર્ષણ ઉભુ* કરનારા અને અમારામાં શક્તિ છે ચાહાર છે તેવી ગુલબાંગેા પેાકારનારાઓનું સત્ય કયાં ગયું? કાઇ કેમ અહિં ચમત્કાર બતાવી શક્યા નહિ ? શક્તિ કેમ ન વાપરી ?
આ હાર તે આ દેવ દેવીએની શક્તિ વાદીઓને ચેલેન્જ રૂપ છે તેમણે આવી શક્તિ ન હેાય તા પદ્માવતી આદિ પૂજના અને તેને નામે સધને ભરમાવી પોતાના કામેા કે અધમ પોષવાના ધૃત માર્ગ છેડી દેવા જોઇએ અને જૈન સંઘને સ્વાર્થ લેાભ અને માયાની દુનિયાથી મુક્ત કરવા જોઇએ અને જૈન સદ્યામાં તથા જૈ. સંધના અનુયાયીએએ આવા ધૂતારાઓથી દૂર રહેવુ જોઇએ અને તેમને ઉત્તેજન આપવુ ન જોઇએ. છડે ચેાક આ ઠગાઇ અને પ્રપ′ચને પડકાર કરી અટકાવવા જોઈએ. હજારા પદ્માવતી, હજાર માણિભદ્ર, હજારો ઘંટાકણુની મૂર્તિ પધરાવી સઘને એવી સ્થિતિમાં
Page #393
--------------------------------------------------------------------------
________________
ક
૦૬ ૧૦ અંક ૧૩-૧૪ તા. ૨૫-૧૧-૯૭ :
: ૩૯૫
મુક્યો છે. ઘણાને ભગવાન હવે જોઇતા નથી અને આ દેવ-દેવીઓ જોઈએ છીએ. એ છે છે પણ તેને સંઘના પતનનું એક જબ્બર કારણ છે. આત્મા કલ્યાણનું લક્ષ તૂટી જાય છે જે છે અને મોક્ષ માર્ગને બઢલે ઉમાગ પિસાય છે. મૂળનાયક યક્ષ પક્ષીણી સિવાયના દેવ
દેવીઓ ને વિસર્જન કરીને વિધિથી જલશરણ કરવા જોઈએ અને આવા મોક્ષમાર્ગને ૨ છે ભૂલાવનારા દેવ-દેવીઓના તીર્થો ઉભા કરવા એ મહા પાપ છે. ભગવાનની મૂર્તિ છે જ ૧૫-૨૫ ઈચની અને દેવ દેવીઓની મૂર્તિ ૪૧–૫૧ ઇંચની આવું ભયંકર અપમાન કર ઇ કરનારા છે. મૂળનાયકની ગાદમાં બેસી શકે તેવા જ અને તેટલા જ કદના દેવ દેવી 8 જોઈએ. અને તે માટે પરિકર હોય ત્યાં જ દેવ દેવી પધરાવામાં નહિ. સંઘે પણ આ જ સાધારણની આવકની લાલચે લોભાય છે. મંદિરની પરિકરમાં દેવ દેવી હોય તે આવક છેદેવ દ્રવ્યમાં જાય.
પિતાની દુકાને બીજાને કેઇ એટલે માંડી વેપાર કરવા દે? નહિ જ તેમ આ છે છે પણ પરમાત્માને લુંટવાનો એક પ્રકાર છે તે પણ જૈન સંઘની હલકી મને વૃત્તિનું હું પ્રતિક છે પુણ્યઢિયને ભૂંસવાનો એક પ્રયત્ન છે. આ જૈન સંઘમાં સેંકડે આચાર્યો, હજારો સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા છે તે છે
આ ૫ સંઘમાં ધરાવે છે તે પરમાત્માના માર્ગની આરાધના માટે ધરાવે છે જ્યારે આ જ આજની પરિસ્થિતિ સ્વાર્થ અભિમાન ઈર્ષ્યા, માયા અને દંભનો ધજાગરે ફરકાવી રહી છે. જ | શ્રમણ સંઘમાં આત્માનું લક્ષ તૂટયું છે, તૂટતું જાય છે. આ લોકની દષ્ટિ, 8 મહત્તા, અભિમાન વિ. પોષવાનું ભયંકર અભિયાન ચાલે છે. અને લાજ મુકીને ધીઈની છે ઈ પરાકા હી ઉભી થાય છે ભ્રષ્ટને પોષણ મળે છે પછી કઈ સડેલા પાંદની જેમ ફેંકાઈ જ જાય તે વાત જુદી, શ્રી શ્રમણ સંધમાં કયું સત્ય છે કે કલ્યાણ માગને અખંડ રાખી છે.
ભ્રષ્ટ નથી તેઓ પણ અભિ ન ઈ અને માયા ષના પનારે પડી જાય તે જ છે જેન ડાસન કેવી રીતે દીપે? જેન શાસનનું પુણ્ય પ્રભાવ વધે કે અત્યારે નીચે છે જોવાનું અને માં સંતાડવાને શરમ જનક પ્રસંગ આવ્યો છે તે જ આવે? છે આજે સાધુ કે શ્રાવકમાં આવું સત્વ નથી કે જેના માર્ગને ઓળનારને સુધારી છે
શકે? પરંતુ જો આત્મ કલ્યાણની દષ્ટિ જો જાગે તે આ લલચામણા ધૂર્તોથી બચી શકે, $ બાકી વો મરવાની થાય ત્યારે વાઘરી વાડે જાય. તેમજ જેનો પછી તે સાધુ હોય, જ ? સાધ્વી હોય, શ્રાવક હોય કે શ્રાવિકા હોય એ આ લેકના સુખ મહત્તા અભિમાન ઈર્ષા છે
ને મા જઇને જૈન શાસનની અને પોતાની પણ ઘેર બેઠવાનું કામ કરે છે ?
Page #394
--------------------------------------------------------------------------
________________
૬. ૩૯૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬. શ્રી સંઘમાં શ્રી મહાવીર પરમાત્માના ઉપદેશ, બિધાનો, આચાર, વિચારે છે છે અને પ્રચાર દઢ બને તે કાલે સોનાનો સૂરજ ઉગે અને તે માટે આત્માથીઓએ હું ઇ પણ જાગવાની જરૂર છે.
શાસ્ત્રમાં એવા પાઠે છે, કે બહુ ભણેલે હોય, મોટે પરિવાર હોય અને સંઘમાં જ પણ ઘણું માન હોય તે પણ ભગવાનના વિચારે ઉપદેશમાં સ્થિર ન હોય છે તેવા છે ૮ આચાર્યો પણ જૈન શાસનના શત્રુઓ છે?
સારૂં સંયમ પાલનારા પણ જિન આજ્ઞાની અવજ્ઞા કરતા હોય તે તે જૈન છે શાસનથી બાહ્ય છે.
જમાનાવાટને આગળ કરનારા અને આ કાલમાં આમ તેમ ન ચાલે. તેવું હું બોલનારાઓએ ભગવાનની આજ્ઞા મુજબને વેશ ન ધારવો જોઈએ-વેશને છેડી દેવો
જોઈએ. છે આ બધા અને આવા કલ્યાણકારી ઉપદેશ જ સંઘમાં ફેલાય તે મુજબ વર્તન છે S થાય અને વિચારાય સંધે પણ તે જ વાતને ઉત્તેજન આપે તે જે નીચું વાપણું 9 છે તે ટળી જાય.
- પ્રભાવ પણ ફેલાય પુણ્યદય અને આરાધના માર્ગ ઉજ્વળ બને અને કાલે ) છે એવી સ્થિતિ પેદા થાય કે જેના શાસન જૈન તીર્થો જેન સંઘનો જય જયકાર થઈ જાય. એ
આવી શુભ પળેની ઝંખના કરીએ એજ અભિલાષા... ૬ ૨૦૫૪ કા. સુઢ-૧૦ તા. ૧૦–૧૧–૯૭
જિનેન્દ્રસૂરિ ( ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર
: શાસન સમાચાર : જોધપુર-અત્રે તા. ર૭-૧૦-૯૭ ના પૂ. શ્રી દર્શન રતનવિજયજી મ. અાદિની નિશ્રામાં મુહતાજીના મંદિરમાં ૧૮ અભિષેક રાખેલ ખૂબ ઉત્સાહથી થયા વિધિ માટે છે.
ચંપકભાઈ શિવગંજથી પધાર્યા હતા. આ કુર્તા વેસ્ટમાં ઉપધાન–અત્રે પૂ. મુ. શ્રી ભુવનર-નવિજ્યજી મ. ની નિશ્રામાં જ ૬ કા. સુઢ ૭ થી ઉપધાન પાંડચા પરિવાર સાંડેરાવવાળા તરફથી શરૂ થયા છે.
Page #395
--------------------------------------------------------------------------
________________
ચન્દ્રશેખર વિ.મ.સા.ના પુન્યાઈ બ્રાસ પાછળ કારણ શું ?
તપાવન વિવાદને ઉકેલ ચપટીમાં છે. સ્યાદ્વાદના સિદ્ધાંતને અપનાવાય તે !
છેલ્લાં કેટલાક મહિનાઓથી તપાવનના વિવાદે ખૂબ જ વરવું રૂપ ધારણ કર્યું. છે. આપને સામને આક્ષેપબાજી ચાલી રહી છે. સત્ય ક્યાંક અટવાઇ રહ્યું છે. ખંને પક્ષે સત્યને અસત્ય ઠેરવાઇ હ્યું છે.
જૈન સમાજની આદરણીય પન્યાસ ચંદ્રશેખરવિજયજી મ. દિનપ્રતિદેિન છેલ્લા દસેક વસથી પેાતાની શાસનિષ્ઠ ઇમેજનુ ધાવાળુ કરી રહ્યા છે. એક દસકા પહેલાં તેઓને જે પ્રભાવ હતા તે વિસ્તરવાના બદલે સકેચાઇ રહ્યો છે. દસ વરસ પહેલાં ભવિષ્યના ગીતા—શાસ્રમાન્ય-સમાન્ય જિનાજ્ઞાના કટ્ટર પાલક–ચુયા પેઢીના રાહબર– બાલ સ'સ્કરણના પ્રણેતા—તી રક્ષક દેવદ્રવ્યના રક્ષક–ટુંકમાં જૈન સઘના હિતચિંતક તરીકે ઉપસેલા હતા. તેઓએ જ એમના જ સસ્થાઓના જાળામાં કાળીયાની માફક ભેરવાઇ ગયા લાગે છે. તેમની જખરજસ્ત ખૂમારી અને શ્રીમતાની સામે પણ અટલ, અડગ ને અડોલ નિષ્પ્રહતા હતી તે તપાવનરૂપી તલવારથી ઘાયલ થઈ ગઈ છે.
એમના જ નીમેલા ટ્રસ્ટીએ-એમના જ દ્વારા ધર્મજીવન પામેલા યુવાના સામે તેઓને ઉપવાસ ઉપર ઉતરવુ' પડે તે કેટલી કરૂણ કમનસીબી ? એમના હતાશાભર્યા નિવેદનથી આ બધું છતું થાય છે! જે ખરેખર એમના જેવા ખૂમારીભર્યા અને અણુિ શુદ્ધ જીવન જીવનારા માટે કલ'કરૂપ છે,
પાવનના પ્રશ્ન એ એમના અંગત પ્રશ્ન કહેવાય, છતાં તેના દ્વારા અખબારોમાં આવતી આંતરિક વાતાથી સરવાળે જૈન સમાજને નીચુ જોવા જેવું થાય છે તેમાં પણ સુરતના અખખારા સુધી દોડી જતા, જેના વારવાર જૈન ધર્મની હીલના કરે છે તેમાં બે મત નથી. આવી મામૂલી મામૂલી વાતે ખાંચા ચઢાવીને બેસી જવું, દાઢાગીરી કરી અન્યાને દબાવવા વગેરે બધુ' ખરેખર યોગ્ય થતું નથી. તેવું મને લાગે છે. અને મોટાભાગના જૈન સમાજને લાગે છે.
આ માટે જૈન અગ્રણી યુવક શ્રી શ્રેણીકભાઈ વાણીની વાતને સમજવામાં આવે તે તપાવનના વિવાદ શમી જાય તેમ છે. તેઓ ઘણી વખત લખતા હૈાય છે કે સત્યની રડ–જીઢ એવી ન હેાવી જોઇએ કે જેથી જૈન સંધમાં અશાંતિ થાય ! તેએ જૈન શાસ્ત્રની જગતને અણુમેાલ ભેટ છે તે સ્યાદ્વાદના સિદ્ધાંત ઘણી વખત સમજાવે છે. આ સ્યાદ્વાદના લેખનુ' એક ટી'ગ પન્યાસ ચદ્રશેખર વિ. મ. સા.ને મેલે અને
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૯૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે ટ્રસ્ટીઓના સત્યને પણ અનેકાંતવાઢથી જુએ તે તેઓ પણ સાચા હોઈ શકે એ ન્યાયે જ
ઝઘડો ટકી ન શકે. મારું તે જ સાચું એવું ન હોવું જોઈએ પણ સાચું તે મારૂં છે થઇ એવી સલાહ અવારનવાર શ્રેણીકભાઈ વિઠાણી આપે છે તે સલાહ અનુસાર 'ન્યાસજી $ - ચંદ્રશેખર વિ. મ. સા. ચિંતન કરે તે ટ્રસ્ટીઓના પક્ષે રહેલા સત્યને સમજી શકશે. જે
ટ્રસ્ટીઓ પાસે બળજબરીથી રાજીનામું માંગવાનું કારણ શું ? ટ્રસ્ટીઓએ ક્યાંય જ વહીવટમાં ગરબડ કરી છે? તેનો જવાબ ના હોય તો પછી ટ્રસ્ટીઓની સામે દેલન- ૪ છે ઉપવાસ પર ઉતરવાની જરૂર ક્યાં છે ? હું બીજુ આપે જ આપના મુકિતદ્દત માસિકમાં ચાર મહિના અગાઉ જ આ છે છે વિવાદને અંત લાવતું નિવેદન કર્યું હતું. ગુરૂકૃપાથી આપે આપના જ સિંચન કરેલા છે
બીજમાંથી વટવૃક્ષ જેવા કરેલા તપોવનને ઘડીભરમાં ત્યજી શક્યા તેવો દાવો કર્યો છે હતી. તે ફરી પાછા કઈ અને કેની કૃપાના બળે તપવન પાછું મેળવવાને ઢારે કર્યો? શું ૨ કઈ ગુરૂકૃપા કરતાં ચઢી જાય તેવી કૃપા આપની ઉપર વરસી? કે ચાર મહિના બાદ આ છે આપનું જ લખેલું આપનું નિવેઢ ફેરવી તોળવા અને એ રીતે વચન શુદ્ધિ બીજુ મહાવ્રત ખંડીત કરી બેઠા?
ઇસુ ખ્રિીસ્તે કહ્યું હતું કે એ બિચારા શું કરે છે તેની તેમને ખબર નથી. પરમાત્મા એમને માફી આપ ! અમારે કહેવું પડશે કે આપ પંન્યાસજી શું કરે છે છે તેની આપને ખબર નથી. સંઘ તેમને માફી આપ.
ઉપવાસના શો જેન સંઘમાં છે ખરા? ઉપવાસ શાના માટે કરવાના છે તેની આ છે જાણ પંન્યાસજીને ખબર છે? રાજકારણીઓની માફક ઉપવાસનું શસ્ત્ર ઉગામનાર અને ૨ એક વખત જાહેરાત કરે કે ત્યાં ટ્રસ્ટીઓ મને રાજીનામાં નહિ આપે ત્યાં સુધી હું છે છે આમરણાંત ઉપવાસ કરીશ. આવો અભિગ્રહ લેનારે પછી રાજીનામાં આવ્યા વગર પારણું છે જ કરી શકાય? આ એક વિચારણીય બાબત છે.
ચંદ્રશેખર વિ. મ.એ વિચાર કરે કે આપની પચીસ વરસ પહેલાંની પુન્યાઇમાં જ છું એટ કેમ આવી? એવા કયા કયા પગલા ભર્યા જેથી પુન્યાઇ ધોવાઈ રહી છે, ઘટી છે ઈ રહી છે? શુદ્ધ સાધુતાના આગ્રહી હોત અને આવા તપોવન જેવા જંગલો ઉભા ન કરતાં માત્ર શાસનને જ મહત્વ આપ્યું હતું તે આપની પુન્યાઇ કંઇ ઓર જ હેત.
પેલા મહાપુરૂષે શાસનરક્ષાના અનેક કાર્યો ક્ય. શાસન પ્રભાવનાના અનેક કાર્યો છું ક. જેથી ઢિનપ્રતિનિ પુન્યાઇને સૂરજ ખીલતો જ ગયે, ખીલ જ ગયો. જે છે છે એમના સમાધિ મૃત્યુ બાઢ માત્ર તેમના હાડપીંજર જેવા ટચુકડા દેહને અગ્નિ સંસ્કાર
Page #397
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અ ૧૩-૧૪ : તા. ૨૫-૧૧–૯૭ :
કરવાના ૪ને પણ વીકસતા જ દેખાયા.
જ્યારે આપે સમુહાય તેાડવાથી માંડીને સ'મેલનનું સર્જ્યન કરવા સુધી અનેક અવિચારી કૃત્યો દ્વારા સમેલનના દેવદ્રવ્ય જેવા અતિ ઘાતક ઠરાવ દ્વારા પુન્ય ઉપાર્જન યુ કે પાપ તે નજર સમક્ષ દેખાઇ આવે છે.
*
: ૩૯૯
દેવદ્રવ્યના ચાખાના દાણાનું. પણ ભક્ષણ કરનારને આવુ... તીવ્ર પાપ આ ભવમાં ભીખારી કરી દે છે. તા આપ સાધુ રહ્યા. આપને ઘર-બાર ન હેાય સ્વભાવીક છે પણ તપે વા જેવી સંસ્થા અમારી અપેક્ષાએ આપનું એક ઘર કરતાં પણ મહત્વનું સ્થાન હતું. આપના લેાહીના પાણી કરવા દ્વારા સર્જન પામેલી સંસ્થા કરોડો રૂપિયા આપના પ્રવચન દ્વારા એકઠા કરીને નવપલ્લીત કરેલી સંસ્થા આપના જ શ્રાવકા દ્વારા–ટ્રસ્ટીએ દ્વારા હાથમાં ચાલી જાય તે શું દેવદ્રવ્ય ભક્ષણના ઠરાવ કર્યા તેનું તા ફળ નહી જ હાય ને ?
આવા ઠરાવેાના અમલ માટે આગેવાની લેનાર, આખા સધને ઉન્મામાં ઢસડવાની આગેવાની લેવાનુ ફળ તેા આવું કંઈ નહીં જ હાય ને? દેવદ્રવ્ય તેા ખેઢાન~ મેઢાન કરી નાખે, હતા ન હતા કરી નાખે, નામશેષ કરી નાખે.
સપના જેવા આમરણાંત ઉપવાસ ઉપર ત્યારે ઉતરે આપના જ વડીલા અને સાથીઓ દ્વારા સર્વકાર જ ન મળે, આપના યુવાને પણ આપના આ પગલાને વખાડે ત્યારે આપને હજુ પણ વિચારવા જેવું નથી લાગતુ` કે યશ નામકર્મ કેમ પરવારી ગયુ?
આપના નિવેદ્યનમાં આપના હીયાની વ્યથા અને ખળાપેા વ્યક્ત થતા દેખાય છે, આટલું ધાટુ નિવેદન આપવા છતાં જરાસરખી લેાકલાગણી ન ઉભરાય તે છતાં આપ કઈ વિચારવા ઉભા નહિ રહેા ? આજ અમદાવાદમાં આપની નાની વયે હુજારા થુવાના આપના પડયા ખેલ ઝીલવા ઉભા રહેતા, અનેક સા આપના પડખે હતા, અનેક ગ્રણીએ સતત આપના સંપર્કમાં હતા. જેની સામે આજે એજ અમદાવાઢમાં લેાકલાગણી ઉભી કરવાના આપના લલીત ધામીના અનેક પ્રયત્ના વ્યથ ગયા તે ઉપરથી પણ કંઇ વિચાર નથી આવતા કે દિનપ્રતિદિન માન-પાન-કીતિ આઢિ + વાંછવા છતાં પ્રખળ પુન્યના ઉપાર્જનને લઇને વધવા જોઇએ તેના બદલે સમગ્ર હ્રાસ દેખાતા ડાય તેા તેના નિમિત્તમાં શું હાઇ શકે તેટલું વિચારણીય નથી ?
રામળી વહેારાવવાની ગુરૂપૂજનની રકમ દેવદ્રવ્યમાં જતી હતી અને લઇ જ જવી જો એ તેવી શાસ્ત્રીય માન્યતાનું ખુન કરીને વૈયાવચ્ચ ખાતામાં લઇ જવાના અને
Page #398
--------------------------------------------------------------------------
________________
* ૪૦૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક). છે એ રીતે સાધુ-સાધ્વીજી-ભગવંતને પણ વિહારાત્રિના ક્ષેત્રમાં આ જ રકમ ફરજીયાત દિ પણે દેવદ્રવ્યને આરેગવા સુધીની નીચી હદની ફરજ પાડવાથી પુણ્ય સમુળગુ ખલાસ ર કરવા તે નથી બેઠા ને? છે ખરેખર વિચારવાની તાતી જરૂર છે. કાચ પારે ખાવો પણ દેવદ્રા તરફ દ.
નજર પણ નાખવી તે ઘણું ખરાબ છે. જે હવે આપને અનુભવથી પણ સમજાય તે જ સારું છે-આટલી અપેક્ષા છે.
શ્રેણીક વિણ અવાર નવાર સંદેશમાં જિન શાસનની કલમમાં સંઇ એકતા છે વગેરે માટે ભાર મૂકે છે. અને સ્યાદ્વાઢનો સિદ્ધાંત સમજાવવા ભારે મહેનત કરે છે. જ
એમના મતે સ્યાદ્વાઢ એટલે મારું જ સાચું એમ નહિ. બધાનું સાચું–બીજાનું પણ જ સાચું હોઈ શકે છે! માટે ક્યારેય હઠાગ્રહ કઢાગ્રહ રાખવો ન જોઈએ તેવી વણમાગી ૨ સલાહ સત્યના આગ્રહીઓને આપે છે. તેઓ તે ઘણી વખત સલાહ આપે છે જ્યારે આ છે જ્યારે હું વાંચું છું ત્યારે મને એક જ વિચાર આવે છે કે આ સલાહ સ્વ.દ્વાદીઓ કે જાતે કેમ અમલમાં નહી મુક્તા હોય? સંમેલનને વિરોધ કરનારને ઝૂડી નાખનાર
આવા કેલમઝે પોતે સ્યાદ્વાને સિદ્ધાંત લગાવી સંમેલનનો વિરોધ કરનાર એંગલ કેમ નહિ સમજી શક્તા હેાય? છતાં આપણે મન મનાવી લઈએ કે વિરોધપાને તે
ચાબકા મારવાની તક મળે તે કઈ જતી ન કરે. પણ હવે તે ઘરના જ લોકોમાં આ ભંગાણ પડયું છે. તપોવનના પ્રેરક માર્ગદર્શક અને ટ્રસ્ટીઓ એમ સામસામે હવે તે છે હું યુદ્ધ એ જ કલ્યાણના માર્ગે જઈ રહ્યાં છે ત્યારે ખરેખર સ્યાદ્વાદનો આધાર લઈ જેમ જ પ. ચંદ્રશેખર વિ. સાચા છે તેમ ટ્રસ્ટીઓ પણ સાચા કેમ ન હોઈ શકે ? એ પણ .
હોઈ શકે. એવું પ્રતિપાદન કેમ નહિ થતું હોય? ટ્રસ્ટીઓના એંગલને સમજવાને ૨
અને સમજવાનો પ્રયત્ન કરવાના બદલે નવસારીમાં ટ્રસ્ટીઓને ઘેર જઈ હોબાળો છે છે મચાવવામાં શા માટે આવતા હશે? અહીં સ્યાદ્વાડ ક્યાં જ રહેતું હશે ?
- તિથિ માટે ઝઘડાય નહિં, એ સિદ્ધાંતને પ્રશ્ન નથી પણ સમાચાકીને પ્રશ્ન જ છે એવું લખવાવાળા કે બેલવાવાળા આજે ઝાડપાનથી શોભતું અને ઈટ મટેડાથી છે. દિ બનેલા સજીત તપાવન માટે લડાય? ઝઘડાય? વારંવાર એકતાની વાતો કરનારાની જ
એકતા ક્યાં હવાઈ ગઈ? જેને શાસનના પ્રશ્નોને અખબારમાં ચગાવાથી શાસનની આ જ હીલના થાય છે પૈસાની બરબાદી થાય છે તેવું લખનારા અને બોલનાર પિતાના હું આ નિવેદન માટે અડધાપાના ત્રણ ત્રણ પેપરમાં કેમ રોકે છે? ત્યાં રૂપીયાની બરબાદી આ જ નથી દેખાતી? સાધમિકે પર વહાલ ઉભરાતું હોય તેમ જ્યારે સામે પકા પેપરમાં જ છે કઈક જાહેરાત આપે તે તરત બોલી નાંખે કે આટલા રૂપિયામાં તે કેટલા સાધર્મિકનો જ
Page #399
--------------------------------------------------------------------------
________________
4 વર્ષ ૧૦ અંક ૧૩–૧૪ તા. ૨૫-૧૧-૯૭ :
: ૪૦૧ છે. 8 મહિ નીકળી જાય! હવે આવી સલાહનું જાતે કેમ પાલન નથી કરતું? આ તો અંગત પ્રશ્ન હતું, એમાં અખબારમાં નિવેઠન કરવાની જરૂર ક્યાં હતી?
લેકે કિંમત કરવા માંડયા કે સાધુને વળી સંસ્થાઓના કબજા મેળવવા ઉપવાસ ર ઉપર ઉતરવું પડે? અંતરિક્ષજી કે સમેતશિખરજી જેવા તીર્થો માટે કે તલખાનાના # વિરેજ માટે ઉપવાસ ઉપર ઉતરે તે સમજી શકાય પણ પોતાના જ ટ્રસ્ટીઓ સામે છે છે ઉપવાસનું શસ્ત્ર ઉગામાય તેમાં બુદ્ધિમતા ક્યાં રહી?
ખરેખર હજુ, ચંદ્રશેખર વિ. મ. સા. જાત નિરિક્ષણ કરવા જેવું છે. તેમની આ અડખે પડખે રહેતા તમામ જેનોએ પણ મને મંથન કરવા જેવું છે કે ચંદ્રશેખર વિ. મ. સા. આજે ક્યા કાર્યનું આ ફળ પામી રહ્યા છે. ખુબ જ શાંતિથી આ બાબતે વિચારાય અને કંઈક સત્ય તરફ પક્ષપાત થશે તે આટલી મહેનત સફળ ગણાશે.
–સમીર શાહ છે
૨. એક જ્ઞાન-સુધા - -શ્રી રતિલાલ દેવચંદ ગુટકા-લંડન જ જ્ઞાની પુરૂષોએ જે ધાર્મિક વ્યવહારને આચર્યો છે તેનું આચરણ કરવા ફરમાન તેણે કર્યું છે અને ધાર્મિક વ્યવહારને આચરતે ધમી પુરૂષ કદી નિંદ્રાને પાત્ર બનતું નથી.
સરળ આત્માની શુદ્ધિ થાય છે. જેમ ધર્મથી ધ્યાન ટકે છે. ધર્મ કરનારો છે આ દૌર્યવાન હોય તે જ શુદ્ધ મનુષ્યના અંતઃકરણમાં જ ધર્મ સઢા ટકી શકે છે. એમ તિ દિ સંતવાણી છે.
જીવનમાં દુર્લભ વસ્તુ–ચાર મુખ્ય છે–ને શ્રાવકના ચાર મુખ્ય વિશ્રામ-(૧) ૨ છે. મનુષ્ય પણું (૨) ધર્મનું શ્રવણ (૩) ધર્મને વિષે શ્રધ્ધા થવી (૪) સંયમ વિરતી.
દાન ધર્મથી ધન્ના શાલિભદ્ર અતુલ સંપત્તિ પામ્યા. શીયલ ધર્મ થી સુદર્શન શેઠ–કલાવતી આદિ સ્વર્ગસુખને પામ્યા. તપ ધર્મની દઢપ્રહારી ઢઢણ આદિ ઋષિએ છે છે મેક્ષ પામ્યા ભાવથી પ્રસન્નચંદ્ર રાજર્ષ ઈલાચીકુમાર મારૂદેવાટિક સિદિધસુખને પામ્યા.
એજ પ્રમાણે ચાર વસ્તુ ભવમાં પમાડનાર છે–એટલે ચાર હેતુઓ સમજવા (૧) જ મિથ્યા વ (૨) અવિરતિ (૩) કષાય અને (૪) વેગ. સાધારણ દાખલો-મિથ્યાત્વ સાચી જે વસ્તુને ખોટી માનવી તે (બેટી વસ્તુને સાચી માનવી તે) કેઈપણ જાતનું વ્રત ગ્રહણ
ના કરવું તે અવિરતિ. જેનાથી સંસાર સાપડ્યા કરીએ કેતા સંસાર વધતો રહે તે જ ક કષાય અને મન વચન કાયાનો દુરૂપગ તે યોગ મનને મેલું કરવું વાણીનો દુરૂપયોગ જ છે કાયાથ કર્મ કરવું ખોટું આલંબન લેવું તે યોગ.
Page #400
--------------------------------------------------------------------------
________________
જ સમ્યગ્દર્શનના ઉદ્દગાતા મહામાનવ આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
-સુબોધચંદ્ર નાનાલાલ શાહ-અમદાવાદ ભારતવર્ષનો વિ. સં. ૧૯૬૯ થી વિ. સં. ૨૦૪૭ સુધીને જૈન સંઘ રામ્યગૂઆ દર્શનના મહાન કાનેશ્વરી, ગણાધિપતિ આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિ મને, ૪િ હજારને સમ્યગ્દર્શન રૂપી રત્નના દાન બદલ અપાર ઋણી રહેશે.
સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે, સમ્યગ્દર્શનને ભારતની ભૂમિમાં જન્મ લેવાનું મન છે મિ અને તે આ. શ્રી વિ. રામચંદ્ર સૂ.ના સ્વરૂપમાં અવતાર પામ્યું.
સમ્યગ્દર્શનના જોરશોરથી ડિડિમ વિ. સં. ૧૯૬થી વાગવા શરૂ થયા ધર્મ શું 8 કરનારા લોકો પણ સમ્યગ્દર્શન એ વળી કશી ચીજ છે ! તે જાણતા ન હતા, તે જ આ યુગમાં નાના બાલકથી માંડી મૃત્યુની નજીક પહોંચેલાઓને પણ સમ્યગ્દર્શનની સાચી છે
સમજ જે કેઈએ આપી હોય તે ઉપર્યુક્ત આ. ભગવંતે આપી. આજે નાના પાલક ) $ પણ સમ્યગ્દર્શન શું ? તે સમજાવી રહ્યાં છે.
વિ. સં. ૧૯૬૯ પૂર્વેના આચાર્ય પુંગવોની દેશનામાં સમ્યગ્દર્શનની વાત છે આવતી, પણ ઉપર્યુકત પૂ. આ.દેવે જે રીતે તેની અહાલેક જગાડી, જે રીતે રમ્યગુ િદનની મોરલીના નાદે લોકોને લતા ર્યા તે તો ઈતિહાસમાં અમર થઈ જાય તેવી ૨ હકીકત બની ગઈ. એટલું જ નહિ, પણ તેમની દેશના સાંભળી તેમના ઢાઢા રૂનાથ જ જ દાઢાગુરૂ પૂ. મલસૂરિ મહારાજને કહેવું પડયું કે-“આ ચીંથરે બાંધેલું રત્ન છે, જે છેએનું બરાબર જતન કરજે.”
પૂ. આત્મારામજી મ. તે તેમના જન્મ પછી તરત જ સ્વર્ગવાસી કે મહા વદેહરે વાસી થઈ ગયા હતા, એટલે તેમણે આ મહાત્માને જેવા સવાલ જ ન હતું, પણ છે છે પૂ. કમલસૂરિ મ., પૂ. વીરવિજયજી મ., પૂ. દાનસૂરિ મ. અને પૂ. પ્રેમસૂરિ મ. આ છે
સૌનાં વાત્સલ્ય અને આશીર્વાદ છે કે એક જ વ્યકિતને મલ્યા હોય તો તે વિ. રામચંદ્રસૂરિ મ. હતા. અને તે પણ તેમની સમ્યગ્દર્શનની દેશના તથા પ્રભુશાનની કાર સમર્પિતતા બદલ. તેમની માર્ગસ્થ અને સુવિશુધ્ધ દેશના માટે તેમના પૂ. ગુરૂદે શ્રી પ્રેમસૂરિ મ. પણ કહેતા કે-“રામચંદ્રસૂરિની દેશના પૂર્વાપરના વિભાગ પૂર્વક સાંભળો રે છે તેની દેશનામાં ક્યારેય શાસ્ત્રવિરૂધ્ધ વાત આવે જ નહિ અને ભવિષ્યની પ્રજા માટે છે રે રામચંદ્રસૂરિનાં વ્યાખ્યાનોનું સંસ્કૃતમાં રૂપાંતર કરાવી તે જ્ઞાનભંડારમાં મૂકાવા જઇએ.” છે
આવા મહાન ધુરંધર આ.દેવ શ્રીમદ્દ વિ. રામચંદ્રસૂરિ મહારાજે જેન સંઘને 8 છે ઘણુય ચીજો વારસામાં આપી છે. પરંતુ તેમાં આ ત્રણ ચીજો વિશેષ ધ્યાન ખેંચે છે છે તેવી છે.
Page #401
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૧૩+૧૪ તા. ૨૫–૧૧–૯૭ :
': ૪૦૩ તેમનું પ્રથમ પ્રદાન છે-સમ્યગ્દર્શનનું ઠેર ઠેર દાન.
બીજુ પ્રદાન છે- શ્રમણ શ્રમણ સંઘને અપાર વિપુલતા ઉપર પહોંચાડે છે છે આના અંગે પણ ઘણી વાત કહેવાય તેવી છે. વિ. સં. ૧૯૬૦ લગભગમાં શ્રમણ– 2
શ્રમણી સંઘની સંખ્યા તપાસ અને સંવત્ ૨૦૪૭ વખતની સંખ્યા તપાસ આસમાન છે 0 જમીનનું અંતર જણાશે. આ તેમનું અપૂર્વ પ્રદ્યાન છે.
ત્રીજુ પ્રદાન છે દરેક વસ્તુને જિનવચન સાથે સરખાવી પછી માનવી પણ . થઇ જડ રૂઢિઓના દાસ ન થવું આવી એક આગવી સૂઝ તેમણે આપી છે. ક્યી કયી છે 9 રૂઢિો, કયા ક્યા સમયે, કેવા કેવા સંજોગોમાં શરૂ થઈ તે તપાસી, જિનવચનને બાધ છે છે ન આવે તે રીતે નિર્ણય કરી આચરણ કરવું તે બુદ્ધિ તેમના સિવાય કોણ આપત! છે જેન સંઘમાં સેંકડો વર્ષોથી કેટલીક તદન ખોટી પ્રણાલિકાએ ચાલુ થઈ ગઈ છે જ હતી, તેમણે આ પ્રણાલિકાએ સામે પ્રખર વિરોધ કર્યો. પણ જેમનામાં નવું વિચાર
વાની મતિ કે શક્તિ જ ન હતી તેઓ પૂ. આ.શ્રીની આવી બધી વાતે કેમ પચાવી છે આ શકે ! તિથિઓની આરાધના કયી સાચી ! તે તેમણે આગમન અને શાસ્ત્ર પાઠેને દીવો હ ધરીને બતાવ્યું. આવી તે કેટલીય શાસ્ત્રવિરૂધ્ધ રૂઢિઓ તેમણે એકલે હાથે સાફ કરી. જ
તેઓશ્રી કહેતા કે--હજી તે કેટલાં જાળાં ઉલેચવાના બાકી છે પણ હવે હું જ શરીર થી થાક છું, તે કામ, પાછળના ગીતાર્થો કરશે. અને તેમણે તેમની પાસે રહી, પણ
જ્ઞાનની પિપાસા બૂઝવનારાઓને તે જાળાં દેખાડ્યાં હતાં. આ સર્વ કામો કરવામાં તે છે છે પુષ્કળ ઘસાઈ ગયા હતા, તેમને આ કામમાં તેવા વિપુલ–સહાયકો પણ ન હતા, તેય છે જ જૈન શાસનને આ રાણે પ્રતાપ એકલપંડે ઝઝુમતે હતો.
સાથીઓ સાથે છેડી દેતા હતા, જેમણે તેમને કેરા ચેક આપ્યા હતા તેવા છે , આચાર્યો પણ એ ચેક પાછા લેવા આવ્યા હતા, એટલું જ નહિ પણ જેઓ તેમનાથી જ જ સમ્યકશન અને વિરતિધર્મ પામ્યા હતા તે પણ તેમનાથી માત્ર વિમુખ જ નતા પર જ થયા પરંતુ વિરૂધ પણ થયા હતા. તો ય આ મહાસુભટ કેઈની પણ પરવા કર્યા ? છ વિના, પોતે માંડેલ શુધિયજ્ઞ પૂરો કરવા મથતું હતું. જાણે કે આચાર્ય હરિભદ્રસૂરિ છે છે અને વિજ્ય ઉપાધ્યાયે ફરી અવતાર લીધો હતો. “ધર્મથી સુખ મળે આ માન્યતાને જ
તેમણે જડમૂળથી ઉખેડી, “ધર્મથી સુખને રાગ જાય અને દુઃખ વહાલું લાગે.” આ છે છે એક શેખનાદ ફેંકયો જેના પડઘા આજે પણ ઢિગતમાં ગૂંજે છે અને તેમને પરિવાર છે છે પણ ૨ાજે એજ શંખનાઢ ફૂકી રહ્યો છે, જે કે આ મહાન શુદ્ધિ યજ્ઞ માટે તેમને એક છે પોતાના અઢીસો લગભગ સાથીઓને બહાર મુકવા પડ્યા, તે ય આ સેનાપતિ અડેલ છે
પણે પોતાનું કામ બજાવત જ રહ્યો. સમગ્ર ભારતવર્ષ તેમના પ્રઢાનો બઢલ કરોડ ૪. જન્મ સુધી તેમનું ઋણ રહેવાનું છે.
Page #402
--------------------------------------------------------------------------
________________
એક વિચાર વસંત
( પૂર્વના લેખનું અનુસંધાન ) (અંકે ૧-૨ તા. ૧૨-૮-૧૭ પેજ ૧૨ ની છેલ્લી લાઇન પહેલા) છે
(૩) પ્રશ્નોત્તર કર્ણિકામાં “પઢ જેટલા શ્વાસોશ્વાસ ગણવાનું વિધાન છે આ દિ. કે પ્રમાણે વાય છે. આ વાક્ય “પાય સમા ઉસાસા એવી શાસ્ત્રપંક્તિના અનુસારે સાચું 4 છે જ છે છતાં તેને ઉધે અર્થ કરીને ખંડન કરતા નરેન્દ્રસાગરજીએ લખેલું કે—કાઉસ્સગ્ય છે 8 કરનાર વ્યક્તિ, લેગસ્સના પઢ બોલતો જાય અને શ્વાસોચ્છવાસ પણ સાથોસાથ ગણતે જ જાય એ બને જ ક્યાંથી? શું એક સમયે બે ઉપયોગ હોય ખરા ? ન જ હોય’ અહીં છે કે નરેન્દ્રસાગરજી, (શાસ્ત્રીય મર્યા મુજબ ન કરવાનું હોવા છતાં) કોઈ વ્યકિત લેગ- ૨ ૬ સના પ બેલતો જાય અને શ્વાસેચ્છવાસ પણ સાથોસાથ ગણતો જાય છે. એક જ આ સમયમાં બે ઉપયોગ થઈ જવાની આપત્તિ આપે છે. આવા પ્રસંગમાં એક સાથે બે છે જ ઉપયોગ માનનારને શાસ્ત્રકારોએ “નિહ્નવ” જાહેર કર્યા છે. કારણ કે “સમયનું પ્રમાણ છે એટલું સૂક્ષમ હોય છે કે એક સાથે અનેક પ્રવૃત્તિ થતી દેખાતી હોવા છતાં ક્યારેય છે હર એક સમયમાં બે ઉપયોગ થાય નહિ. પોતે કેના મતમાં જઈ રહ્યા છે તેનું ધ્યાન જ છે નરેન્દ્રસાગરજીને નથી.
પ્રશ્નોત્તર કર્ણિકામાં ‘લેગસનું પ૪ બેલતા જવું અને સાથે શ્વાસે શ્વાસ છે આ ગણતા જવું' એમ લખ્યું જ નથી. છતાં તેવું માનીને ખંડન કરી રહેલા નરેન્દ્રસા.ને
તેમના સંમેલનના સાથીદાર શ્રી ઋાર સૂ. મ.નું વિધાન ભેટ આપું છું. તેઓશ્રીએ છે “પ્રકાર કણિકા” પુસ્તક બહાર પડયું તેના પહેલા જ “જ્ઞાનસાર પ્રવચનમાળા ભાગ ૪ જ ૨”ના પૃ. ૫૩ ઉપર લખ્યું છે કે-“કાઉસ્સગ્નમાં શ્વાસોચ્છવાસની ક્રિયા
હા, કાઉસ્સગ્નમાં નવકાર મંત્ર બોલીએ ત્યાં વિધિ એ છે કે, એક પદે એક છે ૯ શ્વાસોચ્છવાસ થવું જોઈએ. એનું આખું વ્યવસ્થિત ગણિત છે. નવકાર મંત્રના પદ પર છે નવ, પણ તેની સંપદા આઠ. અર્થાત વિરામ સ્થાન, શ્વાસેછવાસ માટે થોભવાના છે કે સ્થાન આઠ છે. “લેગસ ચંદેસુ નિમ્મલયર પદ સુધી કેમ ગણાય છે? એવું કારણ છે
આ છે : જ્યારે પશ્ચીસ શ્વાસોચ્છવાસને કાઉસ્સગ્ન હોય ત્યારે “ચંદેસુ નિમ્મલયરા” છે પઢ સુધી પચીસ પર થઈ ગયા એક ગાથાના ચાર પ.પચીશ પદે પચીશ દાસ- 2 જ છવાસ. “આમ પ્રાણાયામની ક્રિયા આપણું અનુષ્ઠાનમાં જોડાયેલી જ છે. આમ તો $િ 4 “કાઉસગ્ગ સાથે પ્રાણાયામની ક્રિયા હોવાનું સ્પષ્ટ પ્રતિપાઠન છે. નરેન્દ્રસાગરજી રે ૬ ઉપરના વિધાનનું ખંડન કરશે કે પછી સંમેલન વખતની મૈત્રીને યાઠ કરીને બચાવ જ કરશે ? કે વૈમનસ્ય વધવાના ભયથી માફ કરી દેશે?
Page #403
--------------------------------------------------------------------------
________________
. તે પાવન કે સંત તુને કરદીયા ધમાલ....!..!! ' છે
–જિનેશ શાહ-મુંબઈ જ
તાવના પ્રણેતા પં. ચન્દ્રશેખર વિ. મ. પિતે શું કરી રહ્યા છે તેની તેમને આ છે પિતાને ખબર હોય તેવું લાગતું નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી તપવનને, જિ
વિવાદ સ ાટી પર આવેલ. ટ્રસ્ટી મંડલ અને લલીતભાઈ ધામીનો ઝગડો ઘણું સમયથી છે. પણ ચાલી રહ્યું હતો. પન્યાસ ચન્દ્રશેખરવિ. પોતાના પચીસ પચીસ વરસના તમામ () કાર્યના સાક્ષી અને સાથીદાર, જમણા હાથ સમા લલીતભાઈ ધામીના પક્ષ લઈ જઈ છે ટ્રસ્ટીઓની સામે જંગે ચડ્યા અને ટ્રસ્ટીઓની મચક ન આપતાં ચન્દ્રશેખર વિ. નિવેઢન 3 કાર કરી દીધું કે “કા ટ્રસ્ટીઓ નહિ કાં લલીતભાઈ ધામી નહિ ! અને લલીતભાઈ નહી છે © તે હું ન !” આવા બાળચેષ્ટા જેવા કાર્યથી નાઠાનબુદ્ધિથી વગરવિચારે અને જ છે આવેશમાં બાવીને લખાયેલા શબ્દો આજે તેમને જ કનડી રહ્યા છે.
જ બે વતાં બોલી નાખ્યું અને ટ્રસ્ટીઓએ સ્વિકારી લીધું. લલીતભાઈ તે નહિ પર જ. અને ૯.લીતભાઈ જતા હોય તો ભલે જાય. અને એમની સાથે રહેવા ચન્દ્રશેખર છે મહારાજ પણ જતા હોય તે ભલે જાય. અને તપોવનને ચલાવવા લેહી પાણી એક જ ી કરનાર ચન શેખર વિ. મ. તપોવન સાથે છેડો ફાડી દીધો. એમની મુરાઢ સફળ ન છે. છે થતાં તેઓ અને લલીતભાઈ ગાંધીનગર પાસેના નવા તપોવનમાં સ્થિર થયા.
મુટિ દૂતમાં નિવેદન પણ આપી દીધુ તપવનને ટ્રસ્ટીઓને સંપીને પિતે તે છે નવસારીના તપોવનથી છે પણ ફાડી નાખ્યો. તપવન પ્રગતિ કરે તેના આશિર્વાઢ છે પણ આપી ઢીધા. લેહી પાણી એક કરીને ઉભું કરેલું તપોવન મમત્વ વગર ઘડી કિ ભરમાં છોઈ શક્યા તેમાં ગુરૂકૃપાના બળ ને યશ આપી શક્યા.
પણ ફરી પાછા છ મહિના જતાં અને તપવન ટનાટન ચાલતાં તેમને લાગ્યું ક્રિ છે કે મારા વગર અને લલીતભાઈ વગર પણ તપોવનને સફળતા મળી છે. મેં અગાઉ છે. કે ભૂલ કરી નાખી કે બધા હક્ક ટ્રસ્ટીઓને આપી દીધા ! હવે કરવું શું? તે ફરી એ
કોઈપણ જાતના ટ્રસ્ટીઓના વાંક ગુના વગર ટ્રસ્ટીઓના ઘેર પિતાના વીર સૈનિકોને છે છે રાજીનામા દેવા મોકલ્યા. બળ જબરી અને ધમકીથી રાજીનામા લખાવ્યા તેવા મુંબઈ 8 સુરતના અખબારી અહેવાલો પ્રસિધ્ધ થયા.
ત્યાર બાદ પોતે ઉપવાસ ઉપર ઉતરી ગયા. જૈન શાસનમાં ઉપવાસ શું છે આ છે અને શેના માટે ઉપવાસ કરવાના હોય તેની જાણકારી આ પચાસજીને લાગતી નથી. આ
Page #404
--------------------------------------------------------------------------
________________
૪૦૬ :
ઃ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ ધાર્મિક વહીવટ વિચાર નામના પુસ્તક લખી લખીને જૈન સમાજને શાસ્ત્રીય વહિ- 9 છે વટથી ગેરમાર્ગે દેરવવાના ધંધા કરનારા પંન્યાસજી ફરીથી જૈન સમાજની લેક કે આ લાગણી જીતવા ઉપવાસનું શસ્ત્ર પિતાના જ ટ્રસ્ટીઓ અને પોતાના જ યુવાને છે. સામે ઉગામ્યું !
ટરટીઓની દાઢાગીરી સામે પોતે ઉપવાસ ઉપર ઉતર્યા છે. જ્યારે ટ્રસ્ટીઓ છે રિ કહે છે અમે લલીત ધામીની દાઢાગીરીની કેટલીયે વાર ફરીયાદ-રાવ આ ન કરી જ જ હતી ત્યારે દરેક વખતે તેમને જ પક્ષ કેમ લેતા હતા ? તેમને જ શા માટે છાવરતા , ન હતા ? એમની સામે કેમ ક્યારેય ઉપવાસ ઉપર ઉતરવાની વાત ન કરી ?
લલીતવામી અને ચન્દ્રશેખર વિ. મ.ની સાંઠગાંઠ કેઈને સમજાતી નથી. તેમાં શું પર બંને નો સ્નેહ અવલકેટીનો છે. લલીતભાઈ માટે કરીને આજ સુધીમાં ઘણું ઘણું છુ ર સહન કર્યું છે છતાં હંમેશને માટે લલીતભાઈ ઉપર ચાર હાથ રાખવાનું કારણ કે
ખરૂં ? લલીતભાઈ ખાતર તપોવનના મુખ્ય સંચાલક યોગેશ મ શાહ, જયેન્દ્ર ૨. ઇ. ઇ શાહ, સંજય વોરા, દિપક બારડેલી, દીલીપસિંહરાજ જેવા અનેક યુવાનોને નારાજ છે. હ કર્યા, તેમની લાગણી અને માગણીને ઠુકરાવીને કાયમ માટે લલીતવામીને જ પમ શા માટે છે છે લેવા તે સમજાતું નથી. અમઢાવાદના ધામ માટે બાબુ ધારશી, શાંતિલાલ સનાલાલ
અશ્વિન વકીલ જેવા પાયાના કર્મઠ કાર્યકરોને લલીતભાઈનો પક્ષ લઈ અન્યાય કર્યો છું હતે. આની પાછળનું રહસ્ય શું છે તે તે કોઈ પત્રકાર જ ખેલી શકશે.
મુદ્દાની વાત માટે તપવનને ઝઘડે બતાવીને એ કહેવું છે કે જે રાધુઓએ જ આત્મકલ્યાણ માટે સંસાર છોડ-પરિવાર છેડો ઘર અને કુટુંબ છોડયું તેને એક કે સાધુ બનીને ઉપાશ્રયની આશકિત પણ છેડવાની છે અને ઠેર ઠેર વિચરવાનું છે. જ છે. જ્યારે તપવન નામનો મઠ બનાવીને હવે સંસારનો ત્યાગ કરનાર ઉપાશ્રયદો મોહ છે ૨ નહિ રાખનાર મઠને માલીક બનવા નીકળ્યા છે. ક્યાં ગયું તમારું પરિગ્રહ જ છે પરિમાણ વ્રત ?'
તપવનની યોજના લઈને ૨૦૩૩ની સાલમાં કેટલાક અગ્રણીઓ તે વખતે સુરત ખાતે ગચ્છાધિપતિ આ રામચંદ્રસૂરીશ્વરજી મ.ને મળવા આવેલ ત્યારે બધી છે. રૂપરેખા સમજાવનારને ગચ્છાધિપતિએ કહ્યું હતું કે મારે ચન્દ્રશેખર જેવો સાધુ છે હું ગુમાવવો પાલવે તેમ નથી. એ શાસનને માટે ઘણું ઘણું ઉપયોગી છે. મારે એના એક જે ગળામાં આવું ઘંટીનું પડ ઘાલવાનું નથી. આ શબ્દો અને આ સલાહ નહિ માનનાર છે
Page #405
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ ૪ ૧૩-૧૪ તા. ૨૫-૧૧-૯૭ : ચન્દ્રશેખર વિ. માટે આપણે તે મહાપુરૂષન શબ્દે શબ્દો કેટલા ખવા પડયા તેનું દુઃખ થાય છે. આવી સ્વીકારી હેત તા ? આ ભવિષ્ય અને હવે પાતે ગુજરાત સમાચાર (તા. ૯-૧૦-૯૭) માં જાહેરાત કરે છે કે ટ્રસ્ટીએની આ દાદાગીરીથી મને મુક્ત નહિ કરાવા અને મને દબાણ કરશો . પારણા માટે તે। હું આ બધી પ્રવૃત્તિ છેડીને ગુફામાં આત્મસાધના કરવામાં લીન બની જઈશ ! વડીલાને તા તેઓ કાયમને માટે ધમકીએ જ આપતા આવ્યા છે. એ વખતે અનેક વખત એમના ગચ્છાધિપતિ આ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞાનું ઉલ્લઘન કરી સ્વચ્છંદતાને પેાષતા આવ્યા તે જ સૌંસ્કાર આજે પણ વિદ્યમાન છે. આ વખતે હવેના તેમના ગચ્છાધિપતિ જ્યઘેાષસૂરીશ્વરજી મ ની ઉપવાસ ઉપર ઉતરવાની સ્પષ્ટ ના જણાવતી આજ્ઞાનું ઉલ્લઘન કરીને પેતે ઉપવાસ શરૂ કરી
: ૪૦૭
એટલે જ વિચાર કરવાના છે કે એ દ્વિષ્ટા સાચા 'ઠર્યાં છે ! ખરેખર આ શબ્દા સાચા અણુમેલ સલાહ એ વખતે માની હાત અને આ અંજામ આવત ખરા ?
દીધા છે !
જૈન સાધુનુ જીવન તે કેટલુ* મસ્તીભર્યું અલખ નિરજન જેવું હાય ! તેને ગામમાં ઘર ન હોય, સીમમાં ખેતર ન હોય અને એકમાં બેલેન્સ ન હેાય ! જેએએ આવી વાતને અવગણી તેએની દશા આજે કેવી ભયંકર દેખાય છે.
૨૫૦ મી ઉજવણી વખતે પણ ચન્દ્રશેખર વિ.ને ઉપવાસ ઉપર ઉતરવાની તેમના એ વખતના ગચ્છાધિપતિના રામચન્દ્રસૂરીજી મહારાજે મુંબઇથી સ્પષ્ટ ના કહેવડાવી, છતાં આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ઉપવાસ શરૂ કરી દીધા પણ સરવાળે નમતું જોખીને પરણુ કરવું પડયું. કસ્તુરભાઇ લાલભાઈને હાથે પારણુક કરવું. પડયું. વખતે પણ ટ્રસ્ટીએ મક્કમ છે. રાજીનામું ન આપવા માટે ત્યારે હવે કેટલા ઉપવાસ કરીને રાજનામુ` મેળવશે તે તેા જ્ઞાની જાણે.
આ
હું છેલ્લા દસેક વરસથી ૨૦૪૪ નું સંમેલન થયું. ત્યારથી તેઓની યનીય હાલત ો રહ્યો છું. સ`મેલને કરેલા અશાસ્ત્રીય ઠરાવાથી એટલે કે શાસ્ત્ર વિરૂદ્ધ સમગ્ર જૈન સઢને ઉન્માર્ગે ઢસડવાનું આગેવાની લઇને ઉગ્રપાપ ક્યું તે ઉગ્રપાપ તત્કાળ ફળ આપે તે ન્યાયે તુરત જ ફળ કેટલાકને મળી,ગયુ` હતુ`. અને ચન્દ્રશેખર વિ: મ. સા. ને સતત મળી રહ્યું છે. જે સમેલન દ્વારા દેવદ્રવ્યના નાશને માર્ગ મેળેા કર્ર આપ્યા તેા ઉગ્ર પાપ જ તેમને નડી રહ્યું છે. ત્યારથી તેઓની શાંતિસ્વસ્થતા-સમાધિ હણાઇ ગઇ છે. તેમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. દેવદ્રવ્યનું
Page #406
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [ +ઠવાડિક ઈ ભક્ષણ કરનારને કેટલી બધી સજા મળે છે. તે આ તે સમગ્ર સંધને દેવદ્રા ભક્ષણનું છે
પાપ કરવાનું લાઇસન્સ આપનારને, કેવી સજા મળે ? ભવાંતરમાં શું તે તે જ રુ આપણે નહિ જાણી શકીએ પણ આ ભવમાં મળી રહેલી સજા તે નજર સમક્ષ છે. )
સતત ટેન્સન અને તણાવમાં રહેલા પંન્યાસજીની માનસિક હાલત–સમતુ યા કેટલી જ એ બધી કથળી ગઈ છે ? પરમાત્માની પૂજાનું કે સામાયિકનું ફળ ચિત્તની પ્રસન્નતા કહી રુ. આ છે. મેક્ષના સુખમાં પણ આત્મસુખમાં રમણતા કહી છે અને અંશ પણ જીવનમાં રે હું ન અનુભવી શકનાર અને સમાધિથી સે માઈલ સતત દૂર રહેનાર પંન્યાસ ને દેવદ્રવ્યના ઘાતક ઠરાવનું ફળ છે તેવું કેણ ઠસાવી શકશે ?
તેઓની સમગ્ર ઇમારત હચમચી ગઈ, તેમના જ યુવાને તેમની સાથે હેવાના છે. જ બઢલે તેમની જ સામે, તેમના જ ટ્રસ્ટી તેમને સાથ આપવાને બદલે છે
તેમને બાથ ભીડે છે, તેમની જ પ્રેરણાથી મળેલ કરોડો રૂપિયાના દાન તેમની જ ઇચ્છા મુજબ ઉપયોગમાં આવવાના બદલે તેમની સામે લડવાના ઉપયોગમાં આવી છે રહ્યા છે. મતલબ કે તેમના ગણાતા બધા તેમને છોડી રહ્યા છે. સંસારમાં આવી છે
પરિસ્થિતિ સર્જાય ત્યારે માણસનું પુન્ય પરવાર્યું કહેવાય છે. માણસ બર માઢ થઈ છે ઇ ગયો કહેવાય છે. તો આ બધું તેમના માટે બની રહ્યું છે ત્યારે શું પુરું કહે છે કે મહાન પાપોઢય? હજુ પણ વિચારે અને આગળની તમામ આવૃત્તિઓને નાબૂઢ વિ શું કરીને એક નવી જ ધાર્મિક વહિવટ વિચારતી બુક બહાર પાડે અને તેમ સંઘને છે છે ગેરમાર્ગે દોરવાના પાપને એકરાર કરી–પશ્ચાતાપ વ્યક્ત કરીને નવી સુધારાવધારા છે જ કરી શાસ્ત્રીય આજ્ઞા મુજબની એ બુક બનાવે તો કંઇક સ્વસ્થતા છેલ્લી 'મરે પ્રાપ્ત છે. ન થશે. બાકી ભાવી ભયંકર છે તેમાં બે મત નથી.
જ્યાં એક વખત એમનો જમાનો હતો કે તીર્થ રક્ષા કે જીવવા માટે એક ) હું એલાન કરે ત્યાં હજારો માણસે કે લાખો રૂપિયા એકઠા થઈ જતા હતા. આજે પુન્યનો છે છે દાસ થયો કે જેથી ગમે તેટલી ટહેલ નાખવા છતાં સફળતા મળતી નથી. જેથી ન છે. બે લવા જેવા શબ્દો બોલી નાખવા પડે છે કે મારા માથે કરેડોનું દેવું છે. તમારી 8 9 પાસે ભીખ માગું છું કે તમારા સંતાનના સંસ્કરણ માટે મેં શરૂ કરેલી સંસ્થા છે માટે કાન આપે !
આટલા બધા નીચા ઉતરવું પડે તે જ બતાવે છે કે ખરેખર અદામ્ય પાપ છે ક થઈ ગયું છે. હજુ પણ સુધારવાની તક છે.
પર્વ તિથિની શાસ્ત્રીય ક્ષયવૃદ્ધિને અમાન્ય કરી અનેક શાસ્ત્રોને જગત સાક્ષ ખોટા છે ચીતરી સંઘ એક્તા કરી પણ એ એકતા કરવાવાળામાંથી તમારા પક્ષે તમારી સાથે કે,
Page #407
--------------------------------------------------------------------------
________________
છેવર્ષ ૧૦ અંક ૧૩–૧૪ તા. ૨૫–૧૧–૯૭ :
ઃ ૪૦૯ ૨ નવું કોણ બેઠું ? ઉલટાના આપશ્રી સંમેલનને ભાર તાણીને બધે ફર્યા. અને તમે છે. છે જેની સાઠે બેસવા હાથ લંબાવ્યો તેઓ તે તમારી સામે પણ જોવા તૈયાર નથી. ણ. ૪ ઉલટાના સંમેલનમાં રચાયેલ અને રમાયેલ કાવાઢાવાને સંમેલનના સંઘાચાર્ય દ્વારા
જ ખુલા પડયા ! ત્યારે હજુ પણ શાંતિથી વિચારો અને બીજુ કંઈ ન સ્વીકારો છે તમે જાણે પણ કમ સે કમ આરાધનાને સાચા વિવસમાં તે પાછા ફરે અને સંઘને આ ધર્મ દ્રવ્ય વહીવટની સાચી સલાહ આપો તે તમારું કલ્યાણ થઈ જશે. બાકી તો
નહિતર હકેને ગાવું પડશે કે તપોવન કે સંત તૂને કર દિયા ધમાલ !!!
છે તેના કણ :
–પૂ. આ. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ. મંગલ કામ કર્યા કરે અને મદ ન કરે, મઢડે આવે અને મન રાખે મન શુદ્ધ કરી જ કરે તે સાચો માનવી બની શકે છે. '
પાપનો ભય તેનું નામ પરિણતિ. | ગમે તે નિર્દોષ વસ્તુ ચાલશે ગમે તે નીર્દોષ કામ બનશે. ગમે તે પ્રતિકૂળ સમયમાં ફાવશે ગમે તે વ્યકિત ગમશે આવા માણસ સદા સુખી રહેશે.
- દેવભવ સુખ પ્રધાન છે. નારકભવ દુઃખ પ્રધાન છે. તિયચ ભવ સંજ્ઞા 0 પ્રધાન છે, મનુષ્યભવ આજ્ઞા પ્રધાન બને તેમ છે નહી તે ભયાનક ભવોની પરંપરા છે છે અને દુઃખના ડુંગરે, લખાયેલા છે. કે માનવનો ઉધે અક્ષર વનમાં થાય છે. વનમાં જતાં નહી. એકાવન પહેલાં ર. ત્યાગ જીવન–સંયમ-જીવન અથવા વાનપ્રસ્થાશ્રમ સેવે તે માનવ છે.
જ્યાં સુધી તમારામાં કર્મ છે ત્યાં સુધી શરીરરૂપી જેલમાં બેસવું પડે છે. એ જ્યાં સુધી માચીસમાં જવાળાની શકિત છે ત્યાં સુધી તેને પેટીમાં પુરાવું પડે છે. તે છે જ્યા સુધી દુન્યવી સામગ્રીમાં રાગ છે ત્યાં સુધી તેને ભય રહેલો છે. જ્યાં રાગની ૪ આગની આગ ન હોય પછી જન્મ–જરા-મરણ બંધ કાણ-મેઠાણ-ઠાઠ-માઠ અને ૨ ૬ ઠાઠડીઓ સસ્તા માટે બંધ.
બીત ભવમાં જે ન કર્યું તે નવું કરે મા. માનવ=નવ=નવું નવું શું ? તે જ તે કહે છે રાત્રયી સગૂન જ્ઞાન–ચારિત્ર પ્રાપ્ત કરવા માટે માનવ જન્મની છે
મહત્તા છે.
Page #408
--------------------------------------------------------------------------
________________
છે. પંન્યાસ ચંદ્રશેખર વિ. મ.ના નિવૃત્તિ પત્રના કારણે જ છે નવસારી જૈન તપોવન સંસ્કારધામ પ્રકરણમાં નવો વળાંક
છે અમદાવાદ-મુંબઇ-સુરત-રાજકેટ-નવસારીમાં પડેલા બીત્ર પ્રત્યાઘાતો જ
| (અનિલ શાહ તરફથી) સુરત, તા. ૩૦ : નવસારી નજીક આવેલા જેનેના તપોવન સંસ્કાર ધામમાં ર. ટ્રસ્ટીએ અને આ તપોવનના પ્રણેતા પંન્યાસ ચંદ્રશેખર વિ. વચ્ચે ઉભા થયેલા વિવા- છે દમાં, ગઈ કાલે મહારાજશ્રીએ અચાનક નિવૃત્તિ જાહેર કરી દેતાં સમગ્ર જૈન સમાજ કે ક સ્તબ્ધ થઈ ગયો છે. તપોવનના ટ્રસ્ટી શ્રી હિંમતભાઈ અને અન્ય ટ્રસ્ટીઓને મીશ્રીએ ? ૬ નિવૃત્તિ પત્ર લખી મેક છે. જો કે આ પ્રકારને આ ત્રીજે નિવૃત્તિપત્ર છે, તેથી જ જે તે કેટલો સમય ટકશે તે સમય કહેશે. બીજી બાજુ, તપોવનના ટ્રસ્ટીઓ હવે આ છે આ મુદે જે કાનની આશરો લીધો છે તે પાછો ખેંચે છે કે કેમ તે જોવાનું રહ્યું છે આ પત્રની વિગતે – છે ચંદ્રશેખર વિ.એ પિતાના ત્રીજા નિવૃત્તિ પત્રમાં ટ્રસ્ટીઓને સંબંધીને લખ્યું છે ર છે, “આજે મારી ઉપર પૂ.શ્રી ગચ્છાધિપતિને પત્ર છે, જેમાં સૂચન છે કે મારે તમને ઈ વાત સ્પષ્ટ જણાવવી. તે હું તમને સ્પષ્ટ શબ્દોમાં જણાવું છું કે નવસારીના જ તપવનમાં હું તથા લલિતભાઈ ધામી સીધી કે આડકતરી રીતે બીલકુલ રસ લેવા પણ માગતા નથી. અમારી ત્યાંથી સંપૂર્ણ નિવૃત્તિ સમજવી. ખરેખર મને તેમાં રસ નથી. તે મારી લેખિત કબુલાતને તમે સ્વીકારશે ને જે તે પ્રયત્ન બંધ કરો તેમ ઇચ્છું છું. આ
એકવાર બધા ટ્રસ્ટીએ મને મળશે તે આનંઢ થશે. આ વિવાદ પ્રકરણ -
- જુલાઈ માસમાં એક સમયના તપોવનના સર્વે સર્વ લલિત ધામી અને સંસ્કાર ૨ ધામના ટ્રસ્ટીઓ વચ્ચે ભારે મતભેટ સર્જાયા હતા. લલિત ધામીએ તપોવન છોડી દેવું છે પડયું હતું અને તે જ સમયે પંન્યાસ ચંદ્રશેખર વિ.એ પણ તે પાવન બાબતે જણાવ્યું છે હતું કે, જે લલિતભાઈ ધામી નહીં તે હું પણ નહીં એમ કહી તપવનમ થી તેમના તમામ સાધુને પણ પાછા બોલાવી લીધા હતા. પરંતુ હાલમાં ૧૫ દિવસ પહેલા ફરી
એકવાર એકાએક પંન્યાસ ચંદ્રશેખર વિ. મ.એ જે તપવનના ટ્રસ્ટીએ રાજીનામાં છે છે ન આપે તે ઉપવાસ પર ઉતરવાની વાત સાથે ઉપવાસ પર ઉતરવા ભારે હોબાળો કરી મચ્યો હતે.
Page #409
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૧૩-૧૪ તા. ૨૫-૧૧–૯૭ :
: ૪૧૧
અ તે આસા સુ૪-૫ સુધીમાં તમામ ટ્રસ્ટીઓના રાજીનામા લાવી આપવાની માંહેધરી શ્રેણીકભાઇ કસ્તુરભાઇ, અતુલભાઈ શાહ તથા હિંમતભાઇ ખેડાવાળાએ લેતા પન્યાસજીએ પારણા ર્યા હતા, તેા બીજી તરફ રાજીનામા પત્ર હિંમતભાઇ એડાવાળાને માકલી આપ્યા, પરંતુ પૂ.શ્રીને ઉÀાધીને લખેલા રાજીનામા પત્ર જૈન સાધુને શિખામણુ પત્ર જેવા હાય આથી અકળાયેલા પંન્યાસજીએ ટ્રસ્ટીઓને એક કડક ભાષામાં કહી શકાય તેવે પત્ર લખ્યા અને તેમાં ટ્રસ્ટી મડળની ભારે ઝાટકણી કાઢી હતી અને આ ટ્રસ્ટી મંડળના એક સભ્ય ચેરીટી કમિશનરમાં વિવાદને લઈ ગયા હોય મહારાજ ભારે અકળાતા હતા. જે કે તેમણે લખેલા પત્રમાં તેમણે કરેલા આક્ષેપને ટ્રસ્ટીઓએ વાહિયાત લેખાયા હતા અને એ પત્રના જવાબ મળે તે પહેલાં જ પન્યાસ ચદ્રશેખર વિ.એ એક નિવૃત્તિ પત્ર લખેલ છે. આ પત્ર અમદાવાઢ, સુ'બઇ, સુરત, રાજકાટ અને નવ સારીમાં હતા તીવ્ર પ્રત્યાઘાત પડયા છે. યુવાનાએ આ પત્રના કેામેન્ટમાં જણાવ્યુ કે, વાર્યા ન વળેલા પન્યાસજી હાર્યા વળ્યા' જે હાય તે તપેાવનના આ ભારલા અગ્નિ ઉપર દેખાતી લલિતભાઈના કારનામાની રાખ ઉડતા ફરી પાછે! ઉથલા મારે તે નવાઇ નહી. પરંતુ મહારાજના પુત્ર હાલમાં તે તપાવનના પ્રશ્નને તલવાર મ્યાન કરી છે.
ક .
(કુલછાબ ૩૧-૧૦-૯૭ )
: પધારા માંડવગઢ
રચના
આ મહાન પ્રાચીન તીના ભવ્ય ધિાર થઇ ગયા છે અને નવા વિકાસ કાર્યા પણ થયાં છે, આગમ મરિ શ્રી શત્રુજ્યની રચના સમેતિશખર તી આદિ આ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર એવા રમણીય તીની યાત્રાએ જરૂર પધારો, આ તીમાં અંજન શલાકા થયેલ ૫૧” થી ૯” ઈંચ સુધીના સુંદર ભગવાન આપને તૈયાર મલશે, જેમને ભગવાનની જરૂરીયાત હોય તેમને પેઢીના સરનામે સંપર્ક સાધવા વિનંતી છે.
તી
:
ટ્રસ્ટી : લિ. શ્રી જૈન શ્વે. તીથ પેઢી, માંડવગઢ (જી. ધાર), (મ. પ્ર.) પિન-૪૫૪૦૧૦
સુધારા વર્ષ ૧૦ અંક ૫-૬માં ટાઇટલ ૨ માં ૫ચ પરમેષ્ઠિ અને ઘડિયાળ લેખના લેખક પૂ. આ. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ. છે,
Page #410
--------------------------------------------------------------------------
________________
છે મહાભારતનાં પ્રસંગો શું છે
૬.
[ પ્રકરણ-૧૬ ]
–શ્રી રાજુભાઇ પંડિત
)
(૧૬) પતિને પડછા થઇને રહેજે, બેટા! નળ-કમય તને વિવાહ ધામધૂમ પૂર્વક થઈ ગયો. વિવાહ કંકણધાર. દંપતિ હય આ સાથે કેશલેશ નિષધ રાજાએ કેશલ દેશ તરફ જવાની તૈયારી કરી. ડિનપુરથી છે છે કેશલા ભણી જઈ રહેલા નિષધ રાજાને છેડે સુધી વળાવવા ભીમરથ રાજા ખુઢ જ આવ્યો.
પતિની પાછળ પાછળ જઈ રહેલી ઢમયંતીને જોતા માતા પુષ્પદંતી અશ્રુભીના થઇ થઈ ગયા. જે ઘરમાં ૧૮–૧૮ વરસ સુધી નજર સામે જ જન્મીને ઉછરેલી, રમતી–
ખેલતી, અભ્યાસ કરતી હતી તે પુત્રીના વીતેલા ૧૮ વર્ષોને મેળાપ આજ વિખૂટે થઇ પડી રહ્યો હતો. વર્ષો જુની યાદો યાદ આવી આવીને રડાવી રહી હતી. ન જાણે છે ૮. હવે મયંતી ફરી પાછી અહીં ક્યારે આવશે ? માની મમતા પુત્રીના પતિગૃહ ગમન ટાણે રડી ઉઠી. છેલ આશિષ દેતા દેતા માતાએ દમયંતીને કહ્યું કે
દેહછાવ મા ત્યાક્ષીર્થ સનેડપિ પતિ સતે !”
બેટા ! શરીરના પડછાયાની જેમ ગમે તેવા સંકટમાં પણ પતિન. સાથને ઇ તજીશ નહિ. (તજતી નહિ.) બેટા ! તું હવે તારા પતિને પડછાય છે. સુખમાં પતિની સાથે–સાથે રહેનારી તું દુઃખમાં પણ પતિની સાથે-સાથે જ રહેજે.
પુત્રીના વળામણની હવે સીમા આવી ગઈ હતી. આથી માત –પિતાની આ અનુજ્ઞા લઈને નળે ઢમયંતીને રથમાં પિતાના અંકમાં આરોપિત કરી. કુ નિપુરની છે રાજપુત્રી મયંતીને લઈને નળને રથ કેશલાનગરી ભણી ચાલવા માંડે પુત્રીના જ પતિ ઘરે જતા રથ તરફ છેલ્લી નજર નાંખી લઈને માતા-પિતા પુત્રી વિીિ શુની છે 8 દ્વિવારેવાળા રાજ મહેલમાં ગમગીન હૈ યે પાછા ફર્યા.
પુત્રીને લાયક પતિની ઉમંગભેર શોધખોળ કરનારા માતા-પિતા પુત્રીના પતિવર છે ગમન ટાણે તે સદીઓથી રડતા જ આવ્યા છે, ચાહે પછી તે રાજા-રાણી હોય છે છે કે રંક હોય. પતિ ઘરે–શ્વસુરગૃહે જઈ રહેલી પુત્રીને પિતૃઘરનો છેલો દિવસ માતાર પિતાની મમતા અને વાત્સલ્યને તથા ભા—બેનને સ્નેહને રડાવનાર વિસ છે. હું
Page #411
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૧૩–૧૪ તા. ૨૫–૧૧–૯૭ :
: ૪૧૩ ઇ દયંતીને લઈને નળનો રથ કેશલાના રસ્તે આગળ વધી રહ્યો હતો. સાથે છે આવેલા સૈન્યના ઘોડાના પગના ડાબડાના અવાજથી ધરતી ગાજી ઉઠી હતી. ચારેકોર છે ધૂળ જ ઉડતી દેખાતી હતી. તરસ્યા સૈનિકે એ રસ્તામાં આવતા તળાવના પાણી પીતા ને વિ તળાવ તળિયે પહોંચી ગયા હતા.
સનત દડમઝલ કરી રહેલ આ કાફલો આગળને આગળ વયે જ જતે હતો અને જતાં જતાં જ રસ્તામાં દિવસ આથમી ગયો. ચારેકોર વન–જંગલના ઘેર–ભેંકાર ઈ પ્રદેશમાં અંધારૂ–અંધારૂ થઈ જતાં રસાલે આગળ વધી ના શકયો. રાતના અંધકારમાં પર આવી ભયંકર અટવીમાં રોકાણ કરવું પણ ઉચિત ન હતું.
- અ થી જ નળે પિતાના ખોળામાં શાંતિથી સૂઈ રહેલી દમયંતીને કહ્યું- હે ત્ર દેવિ ! એક ક્ષણ માટે જાગો. અંધકારે આપણા સૈન્યને માર્ગ રૂપ છે. તમારા છે લલાટના તિલકસૂર્યને પ્રકાશિત કરે દેવિ !
તરત જ ઉઠીને દમયંતીએ પિતાના લલાટને સ્વચ્છ કરતાં જ લલાટ-તિલક આ ઝળહળવા લાગ્યું, રાત્રિ પણ દિવસ જેવી બની ગઈ. આથી સૈન્યની દડમઝલ ફરી જ પાછી ચાલુ થઈ.
હતી તે સૈન્ય થોડે જ આગળ ગયુ હશે ત્યાં નળની નજર એક મુનિવર છે 9 ઉપર પડી. કાર્યોત્સર્ગમાં સ્થિર રહેલા આ મુનિવરને ઝાડનું ઠુંઠું સમજીને એક મઢ છે જ ઝરત હાથી પોતાની ખંજવાળ દૂર કરવા મુનિવર સાથે પિતાનું શરીર ઘસી રહ્યો છે થઇ હતી. અને તેથી પોતાના શરીરમાંથી ઝરતે મઢ મુનિવર ઉપર પડયો હતો. આ જ
મઢની સુગ ધથી ખેંચાઈ આવેલા ભમરાઓ તે મુનિવરના શરીરને ડંખી ડંખીને ફેલી છે છે રહ્યા હતા. આવા કાંતિલ ઉપસર્ગને સહી રહેલા મુનિવરને જોઇને તીર્થ જેવા તે જ
મુનિવરને વંદન કરવા નળ-મયંતી–રાજા નિષધ કૂબર આદિ પ્રયાણ અટકાવીને જ થોભી ગયા. | મુનિવરને નમીને, સ્તુતિ કરીને ભ્રમર તથા હાથીના ઉપદ્રવથી પૂર્ણ પણે મુક્ત છે કરીને પછી જ નળ-દમયંતી આદિ આગળ વધ્યા. .
રાત ભરની વણથંભી નગર તરફની યાત્રાને અંતે કેશલા નગરીના કિલ્લાના કાંગરા દેખાવા લાગ્યા. આથી નળે દમયંતીને કહ્યું - દેવિ ! જિનાયતથી મંડિત આ છે છે તે આપણી નગરી છે, જ્યાં આપણે આપણે ઘેર જવાનું છે.)
દમપતીએ કહ્યું- હું ધન્ય છું કે જેથી નલને હું પતિ તરીકે પામી શકી. અને ૬ હું જ્યાં રોજ મારાથી આ રો વંટાશે.
(પાછળ જુએ) ૨
Page #412
--------------------------------------------------------------------------
________________
!; વિવિધ વાંચનમાંથી કે
– પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાથજી મ. તે ચકવતિના ચૌદ રત્નો
(૭ એકેન્દ્રિય... ૭ પંચેન્દ્રિય... ) ૧ ચક્રરત્ન ૨ ઠંડરત્ન ૩ અથરત્ન ૪ સેનાપતિ રત્ન ૫ પુરોહિતરત્ન છે ૬ ગૃહરન ૭ વાર્ધકીરત્ન ૮ ચર્મરત્ન ૯ મણિરત્ન ૧૦ કાકિણરત્ન ૧૧ ખડગ પર રત્ન ૧૨ હસ્તી ૨– ૧૩ છત્ર રત્ન ૧૪ સ્ત્રી રત્ન.
આ દરેક રત્નો ૧૦૦૦ યાથી સેવાય છે. નીચે મુજબ તેની ઉત્પત્તિ (પ્રાપ્તિ) થાય. નં. ૧–૨–૧૧–૧૩ આ ચાર રત્ન આયુધશાળામાં ઉત્પન્ન થાય. નં. ૮-૯-૧૦ આ ટાણું રત્ન કોશાગાર (ખજાનામાં) ઉત્પન્ન થાય. નં. ૩-૧૨ આ બે રત્ન વિતાઢય પર્વતની સીમામાં ઉત્પન્ન થાય. નં. ૪-૫-૬-૭ આ ચાર રત્નો રાજધાનીમાં ઉત્પન્ન થાય. નં. ૧૪ વૈતાઢયપર્વત ઉપર ઉત્તર વિદ્યાધર શ્રેણીના સ્વામિની પુત્રી.
– ચક્રવતિના નવ નિધાન – (૧) સર્ષ : ગામ નગર આઢિને વ્યવહાર. (૨) પાંડુક : નાના મોટા દ્રવ્યને વ્યવહાર થાય. (૩) પિંગલક : પુરૂષ–સ્ત્રી-હસ્તી–અશ્વના આભૂષણને વ્યવહાર થાય. (૪) સર્વરત્ન : ચક્રવતીને ૧૪ રત્નો (એકેન્દ્રિયાદ્રિ) ઉત્પત્તિ થાય. (૫) મહાપદ્મ : વેત રંગીન વસ્ત્રોની ઉત્પત્તિ થાય. (૬) કાળ : વર્તમાન આદિ રાણે કાળનું તથા બધી કળાનું જ્ઞાન થા ય. (૭) મહાકાળ : લોહાઢિ સાત ધાતુ અને સ્ફટિકાકિની ઉત્પત્તિ થાય. (૮) માણવ8 : યુદ્ધ નીતિ, દંડ નીતિ, ધ આયુધો વિ.ની ઉત્પત્તિ થાય. (૯) શંખક : સંગીત વાદ્યો નૃત્યની ઉત્પત્તિ થાય.
આ દરેક નિધિએ એકેક હજાર યક્ષેથી સેવાય છે.
. (ગંગા નદીના પટ ઉપરથી પ્રાપ્ત થાય.) શુભ દિવસ આવતાં જ રાજા નિષધે નળ-દમયંતિ આદિનો નગર પ્રવેશ કરાવ્યો.
નળ સાથે ઢમયંતીના ભાગ સુખ પૂર્ણ દિવસે વીતવા લાગ્યા. મરતી તથા છે નળ ધર્મને બાધા ન પહોંચે તે રીતે કામનું એવન કરતા હતા. આમ નળ-કમયતીનો છે. છે. સુખી સંસાર વીતી રહ્યો હતો.
Page #413
--------------------------------------------------------------------------
________________
: અમ ગલ આલેખવાના પરમાર્થ:
અભ્યાસી
-
જગતના જીવા સુખ ઇચ્છે છે. સુખની ૫ના સાથે જોડાયેલાં પ્રતીકેાને આથી જ તે માંગલિક માને છે. સાત્ત્વિક દૃષ્ટિએ સુખ-સમૃદ્ધિનાં પ્રતીકેાને માંગલિક માનવામાં શ્રુ' અનુચિત નથી. પર`તુ સુખ-સમૃધ્ધિ સાચાં ક્યાં—તેની સમજણ પહેલાં મેળવી લેવી જોઇએ. • સુખ મેળવતાં, સાચવતાં અને ભાગવતાં ખીજાને દુઃખ પહેાંચાડતું હેાય તે સુખની ઇચ્છા અને તેના ભેાગવટા પાપ રૂપ બને છે અને પાપનું ફળ દુઃખ જ હાય છે. તેથી તેવાં સુખ સાચાં સુખ ગણાય નહિ. વધુમાં જે સુખ કે તેનાં સાધન, માલિઅને છેડી । ચાલ્યાં જાય અથવા માલિકે તેમને છેડીને ચાલ્યા જવું પડે તેવાં સુખ પણ સુખ ગણાય નહિ. આ બધા વિચાર કરતાં સ'સારનાં કોઈ સુખ સાચા સુખની વ્યાખ્યામાં આવી શકે નહિ. આત્માના સાચા સ્વરૂપની પ્રાપ્તિ-એટલે કે આત્માન. પેાતાના (કયેાગે આવરાયેલા) ગુણાની પ્રાપ્તિ-એજ સાચુ સુખ છે. અનાઢિકાલથી ખેાવાયેલાં-ઝંખવાયેલાં-ગુણરત્નાની પ્રાપ્તિ અને શુધ્ધિ માટેના પુરૂષાર્થ જ સુખની સાચી સાધના છે. એ સાધનામાં સહાયક અને ઉત્સાહક પ્રતીકે જ તાત્ત્વિક દૃષ્ટિએ માંગલિક છે.
સ્વસ્તિક, શ્રીવત્સ, ૪પણુ, ભદ્રાસન, નંદાવર્ત્ત, લશ, વર્ધમાનક અને મત્સ્યચુગલ આ આઠ પદાર્થ માંગલિક-અષ્ટમંગલ-તરીકે પ્રસિદ્ધ છે. તેની સક્ષેપમાં વિચારણા કરીએ.
—(.) સ્વસ્તિક :-આ આકૃતિ પ્રસિદ્ધ છે. જમણી તરફ્ જતા ચાર છેડાની આ આકૃતિ ચાર ગતિરૂપ સંસારમાંથી મુક્ત થવાના સાધકના અભિલાષ સૂચવે છે. આ સ'સારથી મુક્ત થવાના એક માત્ર ઉપાય ૫ ધર્મના પણ દાનાદિ ચાર પ્રકાર છે. દક્ષિણ-જમણી—તરફ જતી આ આકૃતિ ચતુર્વિધ ધર્મોના સેવનમાં પણ દક્ષિણ-સરળ અને સૌ સૌને અનુકૂળ એવી પ્રવૃત્તિનું મહત્ત્વ બતાવે છે. ચાર પ્રકારના સેવનથી ચાર ગતિવાળા સ`સારથી મુકત થવાનું લક્ષ્ય સૂચવતુ આ મંગલ છે.
ધર્મના
(૬) શ્રીવત્સ :-આ પણ એક વિશિષ્ટ આકૃતિ છે. શ્રી તીર્થંકરદેવા, ચક્રવર્તી વગેરે શલકાપુરૂષોના વક્ષ:સ્થળ ઉપર નૈસર્ગિક રીતે જ આ આકૃતિ હોય છે. ઉત્કૃષ્ટ પુણ્યબળ આ આકૃતિથી સૂચિત થાય છે. આ આકૃતિના આલેખનથી એવા મહાપુરૂષાના સત્ત્વ આપણામાં આવે એવા આશય ધારવાનેા છે. શ્રી વત્સનું આ ચિલ્ડ્રન બધા જ
Page #414
--------------------------------------------------------------------------
________________
છે
૪૧૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક છે શલાકા પુરૂષના દેહ ઉપર હોય છે. આમાંના નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ અને જીવ છે ન નના અંત સુધી રાજ્યનો ત્યાગ ન કરતા ચકવી અવશ્ય નરકમાં જતા હોય છે. તેથી જ છે. આ શ્રીવત્સને ભૌતિક સુખના પ્રતીક તરીકે પૂજનારા માટે આ મંગલ ખરેખર મંગલ
રૂ૫ બને નહિ. શલાકાપુરૂની આત્મિક સમૃદ્ધિ અને સત્ત્વશુધ્ધિના પ્રતીક રૂપે આ તે 8 શ્રીવત્સનું આલેખન ખરેખર મંગલ રૂપ બને છે. છે (૩) દર્પણ :-પ્રસિદ્ધ છે. શુધ્ધ પણ જ વાસ્તવિક સ્વરૂપનું દર્શન કરાવી છે
શકે છે. અશુધ વ્યકિત પિતાની અશુદ્ધિ ઢર્પણની સહાયથી જોઈ-જાણીને દૂર કરી શકે છે $ છે. પણ દર્પણ પોતે અશુદ્ધ હોય તે તેને કેઈ ઉપયોગ નથી. સાધકે પણ શુદ્ધ $ આલંબનના સેવનથી પોતાના આત્મ સ્વરૂપની અશુદ્ધિ દૂર કરવાની છે. આપણું છે જ શાસનમાં આથી જ દેવ, ગુરૂ અને ધર્મની શુદ્ધતાનું અનન્ય મહત્ત્વ છે. આ શુદ્ધ છે દિ તત્વત્રયીનું આલંબન સાંધકના આત્મ સ્વરૂપને પણ પૂર્ણ વિશુદ્ધ બનાવી દે છે. આ ર રીતે શુદ્ધતાના પ્રતીક રૂ૫ ૪પણને મંગલ તરીકે સ્વીકારાય છે. 6 (૪) ભદ્રાસન - ઉત્કૃષ્ટ ઋદ્ધિમાન વ્યકિતઓને બેસવાના સુશાસિત આસનને છે
ભદ્રાસન કહેવાય છે. આપણે આત્માના ગુણે આપણી સાચી સમૃદ્ધિ છે. આપણા એ
સમૃદ્ધ આત્મ સ્વરૂપને સ્થિરતાપૂર્વક સ્થાપિત કરવા માટે આપણી પાત્રતાને કેળવવાનું રે લક્ષ્ય સાધવા માટે આ ભદ્રાસનનું પ્રતીક પરમાત્મા સમક્ષ આલેખવાનું છે. સમૃદ્ધના આશ્રય તરીકે આ પ્રતીક મંગલ રૂપ મનાય છે.
(૫) નંદાવન - સ્વસ્તિકના જ વધુ વિસ્તાર જેવી આ એક આકૃતિ છે. ફિ સ્વસ્તિક સાથે જોડાયેલી વિચારણુ અહીં પણ વિચારી લેવી. વધુમાં જયાં સુધી મુક્તિમાં છે ન જવાય ત્યાં સુધી આપણી સાધનામાં જ્ઞાનાદિ ગુણોના આનંદની ચઢતી પરંપરા છે જ અનુભવાય અને દરેક ભવમાં અગાઉના ભાવ કરતાં વધુને વધુ ગુણો ના આનંદનાં આ આ આવર્તન થયા કરે–એવા આશયથી આ માંગલિકનું આલેખન કરવાનું છે.
(૬) કલશ :- શુદ્ધ ઉત્તમ જલથી ભરેલા ઉત્તમ કલશ-કુંભને મંડલનું પ્રતીક થઇ મનાય છે. ઉત્તમ વસ્તુ ઉત્તમપાત્રમાં જ મૂકાય અને ઉત્તમ પાત્રમાં ઉત્તમ વસ્તુ જ (ર, જે મુકાય-આવી સમજણ વ્યવહારમાં સહુ કઈ ધરાવતું હોય છે. તાવિક દષ્ટિ એ જ્ઞાનાઢિ જ છે. આત્મગુણેથી વધુ કેઈ ઉત્તમ પઢાર્થ અને કર્મક્ષયથી નિર્મળ બનેલા આ માથી વધુ છે
કે ઉત્તમ પાત્ર આ દુનિયામાં નથી. આવા ગુણો રૂપી જલથી પૂર્ણ ભરેલા આપણા 5 આતમરૂપી કલશની શ્રી સિદ્ધશિલા ઉપર સ્થાપન થાય-એવા આશયથી આ મંગલનું છે
આલેખન થવું જોઈએ.
Page #415
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૧૩-૧૪ : તા. ૨૫-૧૧-૯૭ :
: ૪૧૭
(૯) વર્ધમાનક :– દીવાના કૈાડિયાં કે ફૂલેાના કૂંડા જેવી–નીચે સાંકડી અને ઉપર પહેાળી એવી આકૃતિના પાત્રને વધુ માનક કહેવાય છે. આપણા જીવનમાં જ્ઞાનાઢિ ગુણાની સાધના અને તે સાધના માટેના ઉલ્લાસ ઉત્તરાત્તર વધતા રહે—એ જ સાચુ વધ માનક છે. આ મંગલ એવી ચઢતી પરિણામધારાનુ પ્રતીક છે.
(૮) મત્સ્યયુગલ :- પાણીની સપાટી નીચે સતત ચંચલત્તાપૂર્વક મત્સ્ય ખેલતા હાય છે. આપણા જીવનમાં ય મન-વચન-કાયાની બધી પ્રવૃત્તિ પાછળ રાગ-દ્વેષની ચંચલ લીલા સતત ચાલ્યા કરતી હેાય છે. અને એથી આત્માની સ્વાભાવિક સ્થિરતા લુપ્ત થઈ જતી હાય છે. આ મંગલના આલેખનથી રાગ-દ્વેષની એ ચંચલ લીલા ઉપ૨ આત્માની સ્વાભાવિક સ્થિરતા પ્રાપ્ત કરવાની શકિત પ્રભુ પાસે માંગવાની છે. લૌકિક શાસ્ત્રમાં મ સ્ય કામદેવનું ચિહ્ન ગણાય છે. આપણા ભગવાન કામના વિજેતા છે અને આપડે એ કામની સામે વિજય મેળવવાના છે—આવા આશય પણ આ મગલ આલેખવ પાછળ સમાચેલા છે.
અષ્ટ મગલની આ સક્ષિપ્ત વિચારણા ઉપરથી સ્પષ્ટ થાય છે કે શ્રી જિનેશ્વર દેવ સમક્ષ અષ્ટ મંગલનુ` માત્ર આલેખન કરવાનુ છે. અષ્ટ માઁગલનુ પૂજન કરવાનું. નથી. પૂજન તા શ્રી જિનેશ્વર દેવનું' કરવાનુ છે. અષ્ટ મંગલનું આલેખન એ પૂજા વિધિના એક ભાગરૂપે કરવાનુ છે. અષ્ટ મગલની આકૃતિ સરળતાથી અને તરત આલેખી શકાય એવી ભાવનાથી પાટલામાં એની આકૃતિ કાતરી રાખવામાં આવતી. જેથી એમાં ચાખા પૂરતાં જ આકૃતિ સ્પષ્ટ થઇ જાય. અજ્ઞાનના યેાગે (અને ‘મંગલના પૂજનથી મોંગલ થાય' એવી લાલસાના ચેાગે) અષ્ટ મંગલનુ પૂજન પ્રચલિત થયુ છે— એ દૂર કરવા આટલી પ્રાસ`ગિક વિચારણા કરી છે.
*
શાસન સમાચાર : જામનગર-દિગ્વિજય પ્લાટ અત્રે શ્રી ધીરજલાલ નાયાભાઈ (નાઈડી)ના ૧૦૮ અઠ્ઠમની પૂર્ણાહુતિ તથા શ્રીમતી રતનબેન નાયાભાના સમાધિપૂર્ણ સ્વર્ગવાસ નિમિત્તે તથા સુપુત્રી શાંતાબેન મહેન્દ્રભાઇના મેરૂમકિર તથા લંડન ના ભત્રીજા પુત્રવધુ નયનતારા જયંતિલાલના નવ ઉપવાસ નિમિત્તો ભા. સુદ ૯ ના રૃ. આ. શ્રી ર્જિનેન્દ્ર સૂ. મ.ની નિશ્રામાં શ્રી સિદ્ધચક્ર મહાપૂજન શ્રી સુરેશભાઈ હીરાલાલે ભણાવેલ તથા પૂજા ભક્તિમાં શ્રી વિમલ જિનેન્દ્ર સંગીત મ`ડળ આવેલ.
Page #416
--------------------------------------------------------------------------
________________
છે આ તે કેવી સંસ્કૃતિ? સંકુ છે. [ ગતાંકથી ચાલુ ]
-પૂ. આ. શ્રી વિ. ચંદ્રગુપ્ત સૂ. મ. 9 පපපපපපපප්රපපපපපපපපපපපපු જ પ્રભુએ જે વ્યવસ્થા દર્શાવી તે શું અહિંસક હતી ? સર્વથા હિંસા વિનાની
હતી ? અગ્નિકાયાકિની તેમાં વિરાધના ન હતી ? હતી તે શા માટે તેમાં હિંસાની $િ ઈ સમ્બનિધતાનું જ્ઞાન ન થાય? જો તેમાં કઈ પણ જાતની વિરાધના હતી જ નહિ, તે જ છે તેને દીક્ષા લીધા પછી તાપસોને કેમ ના બતાવી? સાધુની અને ગૃહસ્થની મર્યાદ્રા જુદી છે બિલ $ કે એક જ છે ? સાધુ ભગવ-તો તે સર્વથા હિંસાને દૂર કરી સર્વથા અહિષક બનવાને છે રે ઉપદેશ આપે. એ શક્ય ન બને તે જેમ બને તેમ અપાશે પણ હિંસ થી વિરામ છે
પમાય, પરિણામ નિર્વસ ન બને એ માટે ઉપદેશ આપે. અમર્યાદ હિંસાના ત્યાગને છે ઉપદેશ આપી “અનિવાર્ય હિંસાની છૂટ આપનાર સાધુ, ભગવાનના શાસનને
નથી. ભગવાને સ્થાપેલા ધર્મતીર્થની સરખામણી રાજ્યવ્યવસ્થા સાથે કરવા માટે છે “મંઢિરમાંની મૂર્તિને ભગવાન ગણે છે કે પાષાણ?” જેવા તુચ્છ પ્રશ્ન પૂછનારાને રે આ તર્ક-કુતને ભેટ સમજાય નથી.
આજે દર વર્ષે સાધમિક માટે ફંડ કરવા પડતા હોય અને ઉત્તરોત્તર એ ૨ ફંડની રકમમાં વૃદ્ધિ કરવાને ઉપદેશ આપવો પડતો હોય તે તેનું કારણ તુટતી જતી છે આ સુવ્યવસ્થા નથી. પરંતુ પૂર્વે જણાવી ગયા તેમ કાલબળ અને તેના યોગે સાધર્મિક છે કે પ્રત્યે બહુમાનને અભાવ વગેરે ઘણાં કારણે છે. આ સત્ય હકીક્તને છુપાવી લેકોનું છે છે યાન બીજી તરફ દોરવાની જરૂર નથી. બની શકે તે સાધર્મિક પ્રત્યે બહુમાન, કે વ ઉઢારતા વગેરે કેળવવાને ઉપદેશ આપવાની જરૂર છે. ફડે ભેગાં કરવા માટે ઉપદેશ ૪.
આપવાની જરૂર નથી. ફંડની રકમમાંથી સાધમિકેની કેવી ભકિત થાય છે એ
આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. કાર્યાદિ ગુણ કેળવી લેવાનો (પદેશ આપજ વાની જરૂર છે. જેમને માર્ગનું જ્ઞાન ન હોય તેઓ ઉપદેશ આપવાના અધિકારી
નથી. સાધર્મિક ભક્તિનો ઉપદેશ અને સાધમિકો માટે ફંડનો ઉપદેશ, : એ બેમાં રે જ ફરક છે. છે જે સુવ્યવસ્થા અનિવાર્ય હિંસાથી નહિ પણ જેમ બને તેમ અપાશે પણ છે છે હિંસાથી વિરામ પામી જીવનનિર્વાહ કરવાનું ફરમાવે તે ચોક્કસ જ અહિંસકભાવનું છે
બીજ આપે છે. અનિવાર્યહિંસાથી જીવન જીવવા માટેની વ્યવસ્થાને સુવ્યવસ્થા છેકહેવાય નહિ. એવી વ્યવસ્થા કેઈ પણ રીતે અહિંસકભાવને પલવિત કરે નહિ, છે ( અહિંસક બનવાને પુરૂષાર્થ કરવાનું બલ પૂરું પાડે નહિ, જૈનમુનિઓને આદર્શ મા
Page #417
--------------------------------------------------------------------------
________________
: ૪૯
4 વર્ષ ૧૦ અંક ૧૩+૧૪ તા. ૨૫–૧૧–૯૭ : પર પૂરો પાડે નહિ તેના દ્વારા કેઈ અરિહંત પરમાત્મા થાય પણ નહિ. જેમને સંસ્કૃતિના પર 9 સુવ્યવસ્થાનું જ જ્ઞાન નથી એવા લોકે સુવ્યવસ્થાની રક્ષાની સંપૂર્ણ જવાબઢારી છે જ પોતાને માથે લઈ એમાં સહાયક બનવા સાધુ મહાત્માઓને આહવાન આપે – તે કે છે તેમની અજ્ઞાનતા સૂચવે છે.
ધમ ઉત્કૃષ્ટ મંગલ છે. તે અહિંસા સંયમ અને તપ સ્વરૂપ છે. તેને પ્રાણ છે તે તે શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા છે. આજ્ઞા વગરને અહિંસા સંયમ 8. છે અને તપ, ધર્મ નથી અને મંગલ પણ નથી. જ્યારે આજ્ઞાનું અસ્તિત્વ ધર્મમાં ન જ હોય અથવા તે તે નાશ પામતું જતું હોય તે તેની રક્ષાકિની જવાબઢારી આચાર્ય જ હદ ભગવત્તાકિ મહાત્માઓની છે. અને તે માટે તેઓશ્રી આજે પણ યથાશકિત પ્રયત્નશીલ છે જ.
આ સુવ્યવસ્થામાં સમાતી ભણ્યાભઢ્યની વ્યવસ્થા પશુપાલનથી શક્ય છે- એમ છે. આ કહેવું એ પાપોપદેશ છે. તેથી સાધુએ તે ઉપદેશ આપતા નથી. લોકોને અનિવાર્ય છે.
હિંસાથી જીવન જીવવાને ઉપદેશ આપવાથી “કરેમિ ભંતે ઈત્યાતિ ગૃહીત પ્રતિજ્ઞાને ૪ છે સ્પષ્ટ ભંગ થાય છે. અનિવાર્ય હિંસાથી જીવન જીવવાને ઉપદેશ આપવાથી સર્વ છે જ સાવદ્ય ગની પ્રવૃત્તિ નહિ કરાવવાની પ્રતિજ્ઞા શું ખંડિત થતી નથી? “કરેમિ કિ તે' દ્વારા લેવાતી પ્રતિજ્ઞાને “પ્રતિજ્ઞાની સંબંધ લેનારાની સાથે છે. પિતાની હું અંગત સગવા માટે હિંસા નહિ કરૂં” વગેરે પોતાની ફાવતી રીતે અર્થઘટન કરીને હું છે સમજાવવા ને કળેલાએ શાસ્ત્રો ભણવાની જરૂર છે, નવાં શાસ્ત્ર બનાવવાની જરૂર નથી. આ
કેવલજ્ઞાન પામ્યા પછી યતિ અને શ્રાદ્ધ ઉચિત સર્વવિરત્તિ અને દેશવિરતિ છે કે ધર્મને ઉપદે પ્રભુ આપવાના છે, તેનું નિરતિચારપણે પાલન થાય એ અંગે ચોક્કસ $ જ માર્ગદર્શન આપ્યું છે. દા.ત. નિર્દોષભિક્ષા લેવાનું ફરમાવ્યા પછી નિર્દોષભિક્ષા છે ક્યાં મળશે ? તે કઈ રીતે મેળવવી ? કેટલા પ્રમાણમાં લેવી ? ક્યા કારણે લેવી ? છે વગેરે પ્રભુએ ફરમાવ્યું છે જ. પરંતુ એ માટે ગૃહસ્થને રાંધવાને, કૃષિને કે પશુ- ક પાલનપઢિને ઉપદેશ આપ્યો નથી. ચાતુર્માસ રહેવા માટે જે ક્ષેત્રમાં ઘી-દૂધ વગેરે
પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય તે ક્ષેત્ર ધવનું ફરમાવ્યું છે. પરંતુ એ માટે 9 ગૃહસ્થના ઘર માં ઘી-દૂધ વગેરે પુષ્કળ પ્રમાણમાં મળી શકે એની વ્યવસ્થા કરવાનું આ ફરમાવ્યું નથી. વસ્તુ મળતી હોય અને જરૂર હોય તે વાપરવી, પરંતુ ન મળે તે તે બનાવવાને ઉપદેશ આપ્યો નથી.
શ્રી ઋભદેવ પ્રભુએ ગૃહસ્થપણામાં જે સુષ્યવસ્થાનું સ્થાપન કર્યું છે તે છે
Page #418
--------------------------------------------------------------------------
________________
૪૨૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે પિતાનું અનુશાસન ચલાવવા નહિ. પરંતુ મુખ્યત્વે તે પોતાના પ્રથમ તીર્થંકર
નામકર્મના ઉદયના કારણે કર્યું છે. એવી વ્યવસ્થાને સાધુ ભગવંતોએ પણ કરવી જ જોઈએ અથવા સાચવવી જોઈએ—એવું પ્રભુએ ફરમાવ્યું ન હોવાથી સાધુભગત એ છે છે એ કામ કરવું જોઈએ નહિ. શતશિલ્પકમ વગેરેની વ્યવસ્થા અહિંસ છે – એમ જ વિ શાસ્ત્રોમાં કહ્યું નથી. માટે એને અહિંસક કહેનારાએ પોતાના નામે વાત કરવી, જિ છે શાસ્ત્રને નામે નહિ.
જૈન મુનિઓની વિશ્વશ્રેષ્ઠતા, તેઓ સર્વ શ્રી વીતરાગપરમાત્માની પરમછે તારક આજ્ઞા મુજબ રાગ દ્વેષ અને મહિને આધીન બન્યા વિના સમ્યજ્ઞાન દર્શન છે. અને ચારિત્રની સાધના કરે છે–માટે છે. તેઓ પેલી સુવ્યવસ્થાનું રક્ષણ કરે છે દિ માટે નહિ.
- શ્રી શ્રાદ્ધવિધિ ગ્રંથમાં અપાશે પણ હિંસાની વિરતિ કઈ રીતે શક્ય છે-તે છે છે દર્શાવ્યું છે. અનિવાર્ય હિંસાથી જીવન કઈ રીતે જિવાય-એ માટે એ ગ્રંથ નથી. શ્રી , આ ઋષળદેવ ભગવાનના શાસનમાં એ કઈ ગ્રંથ રચાયો હતું કે નહિ તેની ખબર નથી. પરંતુ અનિવાર્ય હિંસાથી જીવન કઈ રીતે જિવાવ એ સમજાવન રે એક પણ છે
ગ્રંથ કેઈ પણ સુવિહિત સાધુએ રચ્યો નથી–એ ચોકકસ છે. શ્રી ઋષભદેવ ભગવાનના આ જ શાસનમાં એવો ગ્રંથ હોવાની કલ્પના કરનારને જણાવવાનું કે એ ગ્રન્થા જે કેઈએ છે એ રચ્યો હશે તેણે તે શ્રી પુંડરીકસ્વામી વગેરે ગણધરભગવતની સલાહ મુજબ ૨ો
નહિ જ હોય. પોતાની ઈચ્છા મુજબ ઇંચેલા તેવા ગ્રન્થને તે વખતે સુવિહિત એ છે છે પ્રમાણભૂત કર્યો નહિ જ હોય. એવા ગ્રન્થ રચનારાને તેમની યોગ્યતા મુજબ પ્રભુને ? છે જે ઉચિત લાગ્યું હશે તે બધું જ કર્યું હશે. તેની ચિંતા આપણે કરવાની જરૂર નથી. હું
સાધુજીવનની મર્યાઢા સમજાતી ન હોય તો તેને કેઈ સુવિહિત ગીતાર્થ ગુરૂ- ૨ છે ભગવંત પાસે સમજી લેવી જોઈએ, નયના નામે વાત કરતાં પહેલાં નયસાપેક્ષ વિચાર એ કર્યો હોત તે સૂવિરુદ્ધ લખવા–બોલવાનો અવસર જ આવત નહિ.
અને એ ધ્યાનમાં રાખવું કે ઉચિત-અનુચિત; અનિવાર્ય–નિવાર્ય, અમર્યા- ર રે મર્યાદિત, વિહિત–અવિહિત, નિષિદ્ધ-અનિષિદ્ધ. અને હિંસા-અહિંસા વગેરેને વિચાર છે
શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ કરવો જોઈએ. “રાજા ઋષભે રચેલી જ સુવ્યવસ્થા સાધુભગવોએ ચલાલવી જોઈએ”– એમ શ્રી વીતરાગ પરમાત્માએ ફરમાવ્યું ન હોવાથી સાધુ ભગવતે તેવા પ્રયત્નથી દૂર રહે છે અને તેમણે દૂર જ છે રે રહેવું જોઈએ. સૂમ બુદ્ધિને ઉપગ આરાધના માટે કરી આપણે સૌ માર્ગસ્થ બની છે જ રહીએ એ જ એક શુભાભિલાષા. –આ. વિ. ચન્દ્રગુપ્તસૂરિ. (ક્રમશ:)
Page #419
--------------------------------------------------------------------------
________________
છે ૬ પાટણના જ્ઞાનભંડારાનું અવલોકન છે (ગતાં કથી ચાલુ) -પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતરત્નવિજયજી મ.
વાડી પાર્શ્વનાથને જ્ઞાનભંડાર એ જેસલમેરના જ્ઞાનભંડારની નવી આવૃત્તિ છે. આ જેસલમેરના સંગ્રહમાં તત્ત્વ સંગ્રહ, કાવ્યમીમાંસા આદિ જે મહત્વના ગ્રંથો હતા તેને નવેસર લખાવીને તેઓશ્રીએ આ ભંડારને મહત્વનો અને ઉપયોગી બનાવ્યો છે. આ મલયગિરિ વ્યાકરણ સિદ્ધ હેમ વ્યાકરણ ઉપરના પણ ગૃહન્યાસ કુંઢિકાકક્ષાપટવૃતિ , આદિની પ્રાચીન થિીઓ આ ભંડારમાં છે. '
શ્રી સંઘ અને તપાગચ્છને આ બે ભંડાર ઘણા મોટા છે. આમાં ઘણું જ હું છે. સાહિત્ય છે. અને ઘણાં ગ્રંથની પ્રાચીન નકલો છે. ઐતિહાસિક સાહિત્ય આમાં વિપુલ
પ્રમાણમાં સચવાયું છે. યપચંશ, ગુજરાત, રાજસ્થાની આશિક ભાષાઓની કૃતિઓ પણ છે છે આમાં ઘણી યે છે. ખાસ કરીને તપાગચ્છને ભંડાર આ દ્રષ્ટિએ ઘણે જ ઉપગી છે. દિ. છે એમાં શ્રી જિનહર્ષની ઘણી કૃતિઓ તેમના પિતાના હાથે જ લખાયેલી છે. સંઘના 2 હ ભંડારમાં ઢસે પ્રાચીન વાડપત્રીય પ્રતિઓ છે અને તપગચછના ભંડારમાં સં. ૧૩૯૦ છે ઈ માં લખેલી હેમકાવ્યાનુશાસન અને છંદોનુશાસનમાં આદિ ગ્રંથની પંજરેક વાડપત્રીય જ પોથીઓ છે. આ ભંડાર આચાર્ય શ્રી વિ. દેવસૂરિએ સ્થાપે છે. એમ કહેવામાં આવે છે. ઇ.
સાગરનો ભંડાર નાની નાની કૃતિઓના સંગ્રહરૂપે હોવા છતાં તેમાંના વિજ્ઞપ્તિ છે લેબો આદિ સામગ્રીની દ્રષ્ટિએ સંગ્રહ મહત્વનું છે. શ્રી યશોવિજપાધ્યાય કૃત છે છે અસ્પૃશદ તિવાઇ ગ્રંથની પ્રતિ આ ભંડારમાં જ સુરક્ષિત છે.
' લોહ રૂ વકીલ આદિ ભંડારમાં એકંદર સારો એવો સંગ્રહ છે. જે સંશોધનની # આ દ્રષ્ટિએ ઘણું મહત્વ છે.
સંઘવીપાડાના વાડપત્રીય ભંડારની સ્થાપના તપાગચ્છીય આ. શ્રી દેવસુંદરસૂરીયે વિકમના પરમા સૈકામાં કરી છે. આ સંગ્રહ “લોઢી પસાળને ભંડારના નામે છે જ ઓળખાય છે. લઘુલહુડી શબ્દ વિકૃત થઈને “લોઢી” શબ્દ બની ગયો છે. આ અને શ્રી 8 દિ સંઘ તથા ખેતરવાસી આદિના વાડપત્રીય સંગ્રહમાં કેવી સાહિત્ય સંપત્તિ છે તેનું જ સમુચ્ચય નિરીક્ષણ કરી લઈએ.
સંગ્રહ સાતથી આઠ પ્રતિઓને છે. તેમાં સેંકડે નાના મોટા ગ્રંથ ક છે. વિક્રમના બારમા સૈકાના પ્રારંભથી પંદરમાં સૈકાના અંત સુધીમાં લખાયેલ આ ૪ ગ્રંથ સંગ્રહ છે. આ સંગ્રહમાં પ્રાકૃત–સંસ્કૃત–અપભ્રંશ-ગુજરાતી આદિમાં રચાયેલ છે આ ગ્રંથરાશિ છે. આમાં ચિત્ત દિધ મોટા પ્રમાણમાં છે જેને ઉપયોગ ભાઈશ્રી સારાભાઇ જ નવાબે ચિક૯પમ આઢિમાં અને ડે. નોર્મન બ્રાઉન આઢિએ “સ્ટરી ઓફ કાલકમાં ૨
Page #420
--------------------------------------------------------------------------
________________
૨
૪રર :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે કર્યો છે. સાહિત્ય સંગ્રહની દ્રષ્ટિએ આ સંગ્રહ ઘણે જ કિંમતી છે. આમ જિનભદ્ર છે
ગણી ક્ષમાશ્રમણકૃત વિશેષાવશ્યક પણ ટીકા, પંચ સંગ્રહ, પજ્ઞ ટીકા, શુભદ્રાચાર્યઆ કૃત જ્ઞાનાર્ણવ વિ. સં. ૧૨૮૪માં લિખિત, ભદ્ર શ્વરસૂરિની કહાવલી, વાટિદેવસૂરિ છે.
કૃત ચેરાસી હજાર સ્યાદ્વાઢ રત્નાકરનો દ્વિતિય ખંડ, અકલંકૅદેવને માણસંગ્રહ, છે બૌદ્ધ આ. શ્રી ધર્મ કીતિકૃત હેતુબિંદુ તર્કટિકા, જયરાશિકૃત તો પલવસિંહ મલ્લ
વાટિકૃત-ધર્મોત્તર ટિપ્પનક, મુગ્ધાવધ વ્યાકરણ, પં. ઢાઢરકૃત ઉકિત .તિ પ્રકરણ, કઇ સારસ્વત વ્યાકરણ, તિલકમંજરી ટિપ્પનક શાંત્યાચાર્ય કૃત રામચરિત, સુકત રત્નાકર,
સુક્તમુરચય, લક્ષમણને મુકિત સંગ્રહ વિનયચંદ્રની કવિશિક્ષા ભોજદેવ કૃત સરસ્વતી છે છે કંઠાભરણુની આજડસ્કૃત ટીકા, કલ્પલતા પલ્લવશેષ, વૃત્તરનાકરની ત્રિવિક્રમ ભટ્ટ વિરચિત છે ઇ ટીકા સં. ૧૫૨૧ માં લિખિત, કૌટેલીચ અર્થશાસ્ત્ર ઉપર એગલની ટીકા, સેમદેવસૂરિ દિ કૃત નીતિવાક્યામૃત, ટામેટરગુપ્તનું શંભલીમત અપરમાનમ કુદનીમતમ, રામચંદ્રસૂરિ હિ છે કૃત રઘુવલાસનાટ, દેવપ્રભુસૂરિનું અનઈ રાઘવટિપન, કપૂરચરિત વાલ હાસ્યચૂડામણિ છે
પ્રહસન, નિપુરઢાહડિમ, કિરાતાજનુંનીચ વ્યાયેગ, સમુદ્રમંથન સમવકાર રુકિમણી- ક હરણ, ઈહામૃગ, વારાહી સંહિતા સં. ૧૩૧૩માં લિખિત, પ્રશનચૂડામણિ નિમિત શાસ્ત્ર, છે લક્ષમણ સમુચ્ચય શિલ્પશાસ્ત્ર ઇત્યાદિ અલભ્ય દુલભ સંખ્યાબંધ પ્રાચીન પ્રતીઓ છે.
આ ઉપરાંત વાહિલકૃત પઉમસિરિચરિઉં, વહઠરાકૃત, વઇસામિ ચલ, ચુલસ છે છે કખાણ, દુહાભાઈ, રેવંતગિરિરાયુ, કવિસમ્હણની ચચ્ચરી, આદિ અપ્રભ્ર શ ગુજરાતી માં ૬ ભાષાની કૃતિઓ પણ આ સંગ્રહમાં છે. આ. શ્રી જિનપ્રભ આદિની નાની નાની ૬
અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી કૃતિઓને સંગ્રહ પણ વિપુલ છે. સંશોધનની દ્રષ્ટિએ આ પ્રાચીન વ્યાકરણની વ્યાખ્યાઓ.
અલંકારશાસ આદિ વિષયક સેંકડો ગ્રંથ છે. આજે પ્રસિદધ કાવ્ય, કોષ, અલ- ૪ છે કાર આઢિ ગ્રંથોને શુદ્ધ કરવા માટે આ પ્રાચીન પ્રતિએ અતિ મહત્વની છે. જે છે વક્યતિરાજને ગઉડવો, કુતુહલની લીલાવતી, હેમચંદ્રની દેશીનામમાલા, શિશુપાલવધ છે છેસં. ૧૨૯૬ ની પ્રતિ નૈષધ કાવ્ય સં. ૧૩૦૪ ની પ્રતિ મોક્ષકરગુપ્તની તર્ક ષિા પ્રવર છે
સેનકૃત રાવણવ સેતુબંધ મહાકાવ્ય આદિની પ્રાચીન પ્રતિએ સંશોધન માટે ઘણી છે ઉપયોગી છે. આ ભંડારમાંની પ્રતિઓને અંતે લખાયેલી લેખકની પુષ્પિકાએ અનેકવિધ છે આ ઐતિહાસિક માહિતિઓથી ભરપૂર હોઈ ગુજરાતના ઇતિહાસ માટે ઘણી જ પાગી છે. આ
પાટણના ભંડારે અહીં ટુંકમાં જે પરિચય કરવામાં આવ્યો છે. એ ઉપરથી છે 4 આપણને સમજાશે કે આપણે સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસે કેટલા વિપુ પ્રમાણમાં છે ઈ છે અને આપણું નવનિર્માણ માટે તે કે ઉપયોગી છે. (શાશ્વત ધર્મ)
Page #421
--------------------------------------------------------------------------
________________
( ૯ કામદેવ રાજા કથાનો ગુજરાતી અનુવાદ સહ કે
(ગતાંકથી ચાલુ ) ઇશ જહા હા હા હા હા હs
અહિંયા જાપ ત્રણ પ્રકારને જણાય છે. પૂર્વાનુપૂથ્વી, પશ્યાનુપૂવી, અનાનુપૂર્વી, છે જે કેઈપણ પાઠ કરવો હોય તે પાઠના પદના ક્રમથી પાઠ ભણે તે પૂર્વાનુપૂવી. આ છે જાપમાં મન સ્થિરતા માટે કમલ બનાવવા વડે કરવું પહેલા પઢના ઉચ્ચારણમાં કમલની કણિકામાં સફેઢ રંગના આઠ પ્રાતિહાર્યથી યુક્ત અરિહંત ભગવાનનું ધ્યાન કરવું. બીજા છે પઢના ઉવારણમાં લલાટ ઉપરના પાંઢળામાં રહેલા સિદ્ધાસને બેઠેલા લાલ રંગના 4 સિધ ભગવાનનું ધ્યાન કરવું. ત્રીજા પઢના ઉચ્ચારણમાં જમણી બાજુના ઉપરના છે
પાંદડામાં પ્રવચન મુદ્રાવાળા સૂરીમંત્રનું ધ્યાન કરતા પીળા રંગના આચાર્ય ભગવંતનું ? જ ધ્યાન કરવું. ચોથા પદના ઉચ્ચારણમાં ડોકમાં રહેલા પશ્ચિમ પાળા પર રહેલા જ શિષ્યને મણવતા લીલારંગના ઉપાધ્યાય ભગવંતનું ધ્યાન કરવું.
પાંચમા પદના ઉચ્ચારણમાં ડાબી બાજુના પાંઢળામાં કાર્યોત્સર્ગ મુદ્રામાં રહેલા છે કાળા રંગના સાધુ ભગવંતનું ધ્યાન કરવું અથવા આ પાંચપનું કમળમાં કહ્યા પ્રમાણે
સ્થાનમાં ફટિક વર્ણવાળા પરમેષ્ટિઓનું ધ્યાન કરે તે તેના બધા કર્મો નાશ પામે, જ બધા રોગો દૂર થાય છે. એ પ્રમાણે કેવલિ ભગવાન પાસે સાંભળીને રાજા વિધિ વડે છે
નમસ્કારનો લાખ જાપ કરીશું એવું નિશ્ચય કરીને કેવલિ ભગવાને નમસ્કાર કરીને છે S બોલ્યો-આ પના વડે સારું કરાયું. હું પરમેષ્ઠિ તત્વોનો જાપ જપીશ. કરો ઉપકાર છે.
વડે પણ રાપતા ઋણ વગરને નહિ થાવું. એ પ્રમાણે પ્રતિવચન વડે મિત્ર દેવને 8. ર છોડીને પિતાના નગરમાં આવીને ઉદ્દઘોષણા કરાવીને સ્વસ્થ ચિત્તવાળા થઈને પત્નિ )
સાથે પરમેષ્ઠિ મંત્રને યથેક્તવિધિ વડે લાખ જાપની શરૂઆત કરી છે. જે સવારના થડા પાણીથી સ્નાન કરી સફેદ વસ્ત્રો પહેરી કર્યું છે. આયંબિલતપ ક કે એવા શ્રી સર્વને પૂજીને અખંડ શીલવ્રત પાળી ત્રણ ચાવીશથી જાપ જપે છે! . ૨ સવારે, મધ્યાને અને સાંજે અખંડ ચોખા વડે કરે છે. એ પ્રમાણે એક આઠ આયં- શું 0 બિલ તપને સાધનાથી લાખ જાપ પૂર્ણ કરીને, બાકી રહેલું અંતરાય કર્મ નાશ પામ્યું છે છે ત્યારે પારણાના દિવસે બધા જિન મંદિરમાં પૂજાએ કરાવીને દિન અઢિને ઉચિત્ત છે છે. દાન આપીને સાર, સ્ત્રિગ્ધ ખોરાક વડે બધા સાધર્મિકને ભોજન કરાવીને સાધુઓને ૨ ? શુ અહિ વહોરાવીને સફેઢ ખીર અને ઘી વડે પારણું કરીને બધા સંસારના છે વ્યવહારને પૂર્ણ કરીને સુખેથી સૂઈ ગયા છે. ત્યારે એ પ્રમાણે કોઈ પુણ્યવાન જીવી ને ગર્ભમાં આવે છે.
Page #422
--------------------------------------------------------------------------
________________
છે ૪૨૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે. કામદેવ પ્રભાવ વડે બધી દિશાઓમાં ઉદ્યોત કરીને કંઈક ઢંઢણું એવું બિંબ છે કર મારે તરફથી ઢિપ્ત મંડળ એવા સૂર્યને મારા પેટમાં સ્થાપન કરીને આવા પુત્રને મેળવ. આ છે એ પ્રમાણે વરઢાન આપીને અદૃશ્ય થઈ ગયા. સુખેથી સુતેલી રાણીએ સ્વપ્નને જોઈને જ 8 મધુરવાણી વડે ઉઠેલા રાજાને કહ્યું–રાજાએ પણ સૂર્ય સમાન તેજસ્વી પુત્ર તારા નસી
બમાં છે પણ બિંબની અંદર રહેલા ઢંઢાપણાને હું જાણતો નથી એમ કહ્યું–તેટલામાં ૨
તે શંખના અવાજ વડે આખા નગરમાં પંડિતોએ મંગલ પાઠ કર્યો કે--કંઈક ઢંઢણું છે $ બિંબ પણ તેજ વડે દિશાઓને પ્રકાશિત કરતું અને જે કમથી કાંતિવાળું બંબ થવાનું છે છે. તે સૂર્ય તમોને આનંઠ આપે. આથી તે સ્વપ્ન ફલની ઉપકૃતિ સાંભળીને પ્રેમથી જ જ ખુશ થતી રાજપત્ની શુકુનની ગાંઠ બાંધીને પહેલાની જેમ પુણ્યને કરતી એવી એ સારા રે છે કામમાં શુભ સમયે બધા લક્ષણયુક્ત પુત્રને જન્મ આપ્યું.
પુત્ર વગરના રાજાને પુત્રની પ્રાપ્તિ થવાથી વિશેષ આનંદનું કારણ હોવાથી વિક અનેક જગ્યાએ મહોત્સવ કરાવ્યા અને પુત્રની શુદ્ધિ પછી સ્વપ્ન પ્રમાણે કામદેવ એવું છે છે માતપિતાએ નામ રાખ્યું અને તે સુઢ પક્ષમાં ચંદ્રની જેમ અને નંદનવન માં ક૯પવૃક્ષની રે
જેમ દરરોજ વધતા જતાં કમલના પુષ્પની જેમ અનેક રાજાઓના ખોળામાં રમાડાતે કિ હતો. તેને આ જોઈને આનંદ ન થાય એ પ્રમાણે પાંચ વર્ષ ગયે છતે કામદેવને છે
રાજાએ મહોત્સવ પૂર્વક સ્કુલમાં ભણવા માટે મૂકે ! અને તે જ સમયે વિપક્ષના છે પક્ષથી પિડાતો પોતાના દેશને જાણીને ભંભાવાના અવાજ પૂર્વક પૂરા સૈન્ય સાથે છે પોતે દેશની રક્ષા માટે ચાલતે થયો. અહિંયા કુમાર પંડિત વડે યાચિત મારવા જ વડે અને ઘણુ ખરાબ શબ્દો સાંભળવા વડે પણ પહેલાના કર્મથી એક અક્ષરનો પણ છે આ બોધ પામે નહિં!
એ પ્રમાણે સેળ વર્ષ વિતી ગયા. અહિયા રાજા દુશ્મનોને છતિને દેશના ૨ આ સ્વાથ્યને ઉપાર્જિને ઘણય રાષ્ટ્રો પર પોતાની આજ્ઞાને સ્થાપીને નગરમાં આવ્યો. જ ૪ કુમાર પણ પાંચ પતાકા આદિ વડે નગરને અલંકારીને સામે જઈને ભૂમિ ઉપર મૂક્યું છે જ છે જેને ભાલ એવા એ રાજાને પ્રણામ કર્યા. રાજા પણ પગલે પગલે થતા ઘણું જ છે
ઉત્સવ પૂર્વક નગરમાં પ્રવેશીને પહેલાના સિંહ દ્વારમાં સિંધુરથી ઉતરીને સર્વોત્તમ છે ઇ વેળામાં સિંહાસન ઉપર બેઠા પ્રણામ કર્યો છે. જેને આગળ બેઠી છે જે અને સ્પષ્ટ છે રાજલક્ષણથી શોભતે પુષ્કળ પ્રકાશ વડે પ્રકાશી અને રૂપથી જીત્યા દેને જેને એવા છે કામદેવ પુત્રને જોઈને બધા ગુણોથી સંપૂર્ણ એવો મારો આ પુત્ર યૌવનને પામ્યો છે. કંઈ કન્યા ધન્ય હશે કે જે આનું પાણી ગ્રહણ કરશે. આ પ્રમાણે જ્યાં ચિંતન કરતા
Page #423
--------------------------------------------------------------------------
________________
: ૪૨૫
જ
૨ વર્ષ ૧૮ અંક ૧૩–૧૪ તા. ૨૫-૧૧-૯૭ : હું હતો ત્યા જ દ્વારપાળથી નિવેઢન કરાયેલો કોઈ દૂત સભાની વચમાં આવીને રાજાને છે પ્રણામ કરીને પિતાને આવવાને હેતુ કહે છે.
' હે રાજન ! વારાણસી નગરીમાં સર્વ શત્રુરૂપી સમુદ્ર માટે સૂર્ય સમાન ત્રાસ , હ પડાવનાર સિંહ સમાન સિંહ જેવો શ્રી વીરસિંહ રાજા પ્રજાનું પાલન કરે છે. તેની આ છે અંતપુરી ન શીલકૃત્યયત્ન પુષ્કળ ગુણની શ્રેણીવાળી છે. તે બંનેની પુત્રી નિરૂપમ રૂપ
વાળી લાવશ્ય–શીલક્રાંતિ, બુદ્ધિથી યુકત પ્રજ્ઞા પ્રમુખ ગુણ પાત્ર સૌભાગ્ય વૃક્ષની મંજરી છે છે એવી સૌભાગ્યમંજરી છે. તે બધી કલાઓને જાણીને નવતત્વ આદિ જિનેશ્વર ભગવાને
કલા વિચારને જાણવા વડે સમ્યકત્વમાં દઢ છે. ત્યારે તે કલાચાર્ય વડે તેને રાજા છ પાસે લઈ જવાઈ રાજાએ પોતાના ખોળામાં બેસાડીને પરિક્ષા માટે આ શું શું જાણે છે જ છે. તે પંડિતને પૂછયું-પંડિત વડે કહેવાયું મહારાજ આપ જ પરીક્ષા કરો.
' રાજાએ કહ્યું હે બેટા ! પૂછેલા પ્રશ્નોનો બરાબર જવાબ આપીશ કન્યાએ કહ્યું- 9 છે પિતાના અને ગુરૂના આદેશથી રાજાએ પંડિતને કહ્યું–પ્રશ્ન કરો. પંડિતે કહ્યું–હે બેટા ! છે સાવધાનીથી જવાબ આપ. કન્યાએ કહ્યું પંડિતજી યથારૂચિ પ્રશ્ન કરો. હવે કેવી રીતે જ છે પ્રશ્નોત્તરી થાય છે. તે આખી સભામાં આશ્ચર્ય સહિત જોવાયું. લક્ષણ, સાહિત્ય, છં, છે
અલંકારે આદિ વિષયવાળાના પ્રશ્નોના જવાબે કલ્પના વડે અપાવેલ. પંડિતે તે પ્રમાણે ક પરીક્ષા માટે પૂર્વપક્ષ કર્યો હતે ! હે બાળક આ સંસારમાં લક્ષ્મી જ સાર છે. બધા જ
કાર્યોનું એકપણું હોવાથી સર્વ ધર્મ, અર્થ, કામની સિદ્ધિનું કારણ લક્ષમી છે. તેના પર દિ વગર બી 2 કઈ શકિત વડે એક પણ નિર્માણ થતું નથી. આથી સર્વ કાર્યોનું સાધક ( પણું તો દૂર રહો પણ આની કૃપા વડે બધા દે પણ ગુણ થઈ જાય છે. ધનવાનનો કેસ જ ક્રોધ હોય તો તેને તેજ કહેવાય. ધનવાન ગ્રહ સ્થિતિ બને છે. ધનવાન દુરાઆ ચાર કરેતે ક્રિડા કરે છે. કહેવાય.
| માયા કરે તે વ્યવહાર કુશલતા છે. અજ્ઞાનની બુદ્ધિ સ્વચ્છ બને છે. બરાબ છે છ બેલે તે સારું લાગે છે. ધનવાન આગળ ડાહ્યા માણસો વડે જેના (લક્ષમીના) વશથી આ છે તેની સાથે દોષમાં પણ ગુણપણુ વડે વ્યવહાર કરે છે. ધનથી વિશિષ્ટ ધન વડે નીચ 2 ક કુલવાળો લીનવાળો કરાય છે. ધનવડે ફરી પાપ ચીતરી જાય છે. માટે તે લક્ષમીને જ ૨ નમસ્કાર થાય ! લોકમાં કાંઈ નથી માટે લોકે પૈસા કમાવો, પૈસા કમાવે. ભૂખ્યા વડે કે છે વ્યાકરણ ખવાતું નથી. તરસ્યા વડે કાવ્યરસ પીવાતું નથી. છંદ વડે કેઈના કુલનો જ ઉદ્ધાર થયો નથી. માટે તેનું ભેગું કરે. બીજી બધી કળા નિષ્ફળ છે. એ પ્રમાણે છે ૬ પંડિત વડે કહે છતે. મધુર કેયલની જેમ સ્વર ઝરતી કન્યાએ કહ્યું-પંડિતરાજ એવું છે છે ન બેલે મારું કહેવું સાંભળે.
(ક્રમશઃ)
Page #424
--------------------------------------------------------------------------
________________
૪૨૬ : ( સમાચાર ચાલુ )
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
શ્રીમદ્ વિજય રાજતિલક સૂ. મ. ૨૭ વર્ષ બાદ પાલિતાણાની પુણ્યભૂમિમાં જ્યારથી વિ. સં. ૨૦૫૩નાં ચાતુર્માસાથે પધાર્યા. ત્યારથી અનેકવિધ શાસ પ્રભાક કાર્યાની હારમાળા સર્જાતી રહી છે.
પૂ.શ્રીની નિશ્રામાં ચાતુર્માસ આયોજક પડવાડા નિવાસી શાહ લાલચંદજી છગનલાલજી પરિવાર તરફથી તથા મહેતા જૈનમલજી તારાચંદ્રજી પરિવાર તરફથી ઉપધાન તપની આરાધના પણ ખુબ જ સુંદર રીતે ચાલી રહી છે. આરાધકે પૂર્વક આરાધના કરી રહ્યા છે.
ઉલ્લાસ
તપેામૂર્તિ પૂ.શ્રીની ઐતિહાસિક અને હેરત પમાડનારી વર્ધમાનતપી ૧૦૦+૮૮ મી એળીની મંગલમય પૂર્ણાહુતિ નિમિતઃ ૫૪ દિવસના ચા અભૂતપૂવ જિનભક્તિ મહેાત્સવની અંતર્ગત નવાજ્ઞિક મહેાત્સવ ખૂબ જ રંગે ચંગે ઉજવાઈ જવા પામ્યો. આ પત્રિકા દ્વારા આમંત્રણ સ્વીકારીને તપેાત્સવ ઉજવવા વિશાળ પ્રમાણમાં પુણ્યાત્માએ ઉમટી પડેલ. નવપă મહાપૂજન, નવાણુ... અભિષેક મહાપૂજા, ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન, શ્રી અદ્ અભિષેક મહાપૂજન, શ્રી બૃહદ્ અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર, જળયાત્રાના વરઘાડા આદિની સાથે વિવિધ સંગીતકારે ભવ્ય અ'ગરચનાએ વિશિષ્ટ પ્રભાવનાઓ ૨૮૮ મી એળીની અનુમાઇનાથે ઉભી કરવામાં આવેલ ૮૮ ઝમાના ઉપર શત્રુજય માહાત્મ્યનાં આકર્ષી ચાટદાર લખાણા પૂર્ણાંકના પ્રભુ મહાવીર દેવની પાટ પર‘પરાનાં તથા શાસન પ્રભાવક મહાપુરૂષોના ચરણે વંદના સાથેના ૮૮ બેનરાથી તળેટી માર્ગના વિશિષ્ટ શણગાર વર્ધમાન તપના શતાધિક પાયા, વર્ધમાન તપની ઢગલાબંધ એળીયો, વિશિષ્ટ શૈત્યપરિપાત, પ્રેમવિહારમાં થયેલ પધરામણી આદિથી ઉત્સવ ચિરસ્મરણીય રહેવા પામ્યો.
૧૦૦+ રહેલા
આસેક્સ વર્ઝ ૮ ગુરૂવાર તપ અનુમાઇન ક્રિને પૂ.શ્રીનાં મંગલાચરણુ પૂ કે ગુરૂગુણ ગીતથી પ્રારંભાયેલ કાર્યક્રમ લગભગ ચાર ક્લાક ચાલેલ. અનેક મહાત્માઓનાં પ્રવચના થવા પામેલ. ગુરૂપૂજનની (૧ લાખ ૯૯ હજારની) બેલી ખેાલીને ચાતુર્માસ અ યોજક શા લાલચ ઢજી છગનલાલજી પરિવારે લાભ લીધેલ. જીવયાની વાત મૂકાતા મહાત્સવ આયોજક તરફથી ૨ લાખ ૮૮ હજારથી જીવયાની ટીપના પ્રાર ભ થતાં મુંબ સુંદર સહકાર જીવયામાં પ્રાપ્ત થયેલ. ત્યાર બાદ કઢ`ગિરિ—પાલિતાણા, પાલિતાણામાં ઉપધાન માળ તથા પાલિતાણા ગિરનાર છરીપાલક સઘની વિન‘તિએ સ્વીકારાઇ ચૂકેલ હાવાથી આગામી પ્રેત્રામેાની નિશ્રા પ્રદાન કરવાની વિનતિઓના સિસિલે શરૂ થતાં પૂજ્યશ્રીએ— ( અનુ ટાઇટલ પેજ ૩ ઉપર )
Page #425
--------------------------------------------------------------------------
________________
છેઆવાં પર્યું પણ તે પહેલીવાર જ જાણ્યા-માણ્યા છે
સૂરિરામ' ના શિષ્ય-પ્રશિષ્ય વર્ધમાન તપેનિધિ પૂ.આ.શ્રી વિ. ગુણયશસૂરી છે શ્વરજી મ. સા. તથા પ્રવચન પ્રભાકર પૂ. આ. શ્રી વિ. કીર્તિયશસૂરીશ્વરજી મ. સા.ની છે નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણ મહાવર્વની અત્યંત અનુમોનીય-અભૂતપૂર્વ—ઉલાપૂર્ણ આ આરાધન એ થવા પામી હતી. ઉપજના જૂના રેકર્ડ તૂટયા હતા. શાસનની ઊંચી છે છે પરંપરાના અણિશુદ્ધ પાલનના શિલારોપણ પણ થયાં હતાં તેમ જ શાસનની ઉજજવળ છે છે પ્રભાવનાને કીતિવજ આકાશમાં ઊંચે લહેરા હતા.
જેણે પિતે આ પર્વાધિરાજની ઉજવણીને માણી છે તે જ વાસ્તવિક રીતે તેને જી છે જાણી શકે. તે શબ્દમાં એ પ્રસંગેની જીવંતતા કયાંથી લાવી શકાય છતાં દૂર-સુદૂર 0. ૬ રહેલા ઘર્મપ્રેમીએ પણ ધર્મના ઊંચા બહુમાનની વાતોને માણી શકે, એટલા માટે છે એક આછેરી શs ઝલકને ઝીલવાનો આ પ્રયાસ કર્યો છે.
યુષણા મહાપર્વના પ્રસંગે જાયેલ સાધમિક વાત્સલ્યને અનુપમ અદ્વિતીય અપૂર્વ પ્રસંગ : આ પર્યુષણ મહાપર્વના અવસરે સાધર્મિક વાત્સલ્ય કર્તવ્ય ઉપર પૂજ્ય આચાર્ય$ શ્રીએ સમજણ આપતાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આવા અવસરે સંઘગત સાધર્મિક જે વાત્સલ્ફો થતાં, જેથી કેઈનેય ઘરકામની–રસોઇની ચિંતા રહેતી નહિ અને વ્યાખ્યાન
પ્રતિક્રમણ ઢિક દરેક અનુષ્ઠાનેમાં સંઘની આબાળવૃદ્ધ એક એક વ્યકિત જોડાઈ શકતી. વાલેર જેવા સુખી વિભાગમાં એક પુણ્યશાળી પણ ધારે તો આવી ગોઠવણ કરી ૨ સુંદર લાભ લઈ શકે. આ રીતે કરવામાં આવે તે આ કાળમાં પણ જૈનશાસનની જ ૨ અપૂર્વ પ્રભાવના થાય.
પૂજ્યશ્રીની આવી સુંઢ૨ - ઉપદેશધારાને નયનબાળાબહેન બાબુભાઈ જરીવાલા આ પરિવારવાળા શ્રીચુત ક૯૫નેશભાઈ જરીવાલાએ સહર્ષ ઝીલી આઠે દિવસ સંધ છે 2 સાધર્મિક વાત્સલ્યની પિતાના પરિવાર તરફથી કરવાની વિનંતી સંઘને કરતાં સંઘે છે રજા આપી હતી અને તે પ્રમાણે એવી અજોડ ઉદારતાપૂર્વક આયોજનબદ્ધ વ્યવસ્થા આ ગોઠવી કે સૌ કોઇને “અપૂર્વ “અભૂતપૂર્વ કહેવાની સ્વયંભૂ ઈરછા જાગી જાય. એ રે છે આજનની વિશિષ્ટતા ખ્યાલમાં આવે એટલા પૂરતી જ કેટલીક બાબતે અમે છે ૪ રજુ કરી છે.
૧. આઠેય વિસ ચંદનબાળા-શ્રીપાળનગર વ્યાખ્યાનમાં પ્રત્યેક સાધમિકાને છે. લાભ આપવાની વિનંતી. ૬ ૨. આઠ દિવસ વીણ હાલમાં દરેક સાધમિકને પાટલે બેસાડીને ભકિત.
Page #426
--------------------------------------------------------------------------
________________
૪૨૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે ૩. સવારે ૮-૦૦ થી છેક બપોરે ૪-૦૦ વાગ્યા સુધી અખંડ ભક્તિ ૪. સમગ્ર પરિવારે હાજર રહી પ્રેમપૂર્વક આવકાર-આગ્રહ સાથે ભકિત કરી. ૫. શરણાઈ વાદન-સૂરોની સરગમમાં ભકિત.
૬. હજારો સાધર્મિકોની દુધે પગ ધંઈ બહુમાનપૂર્વક અનેકવાર માટી રકમોથી છ સંઘપૂજન.
૭. પાટલે પાટલે ઊંચા-સુગંધી ધુપ પ્રગટાવાયા. ૮. પીરસનારા ભાઈઓને નવીનક્કોર ૫ડાંની જોડી ઝબ્બે, લેધે ટે! આપ્યાં. આ ૯. કેઈપણ સાધર્મિકને કેઈ પણ અગવડ ન પડે તેનું પુરું ધ્યાન રખાયું. ૧૦. જયણાનું ઊંચું લક્ષ્ય રખાયું. ૧૧. એકાસણાં-બિચાસણ–પીષાથીની સુંદર સગવડ. ૧૨. સૂર્યોદય બાદ જ ચૂલી પ્રગટાવી રઈ બનાવાઈ. ૧૩. નિર્વિષ અને ઉત્તમ કટિનાં અનાજમાંથી બનેલ દ્રવ્યો દ્વારા ભકત. ૧૪. ગુણીબંધ તાજી ડેલી ઉસ્માની બઢામને મીઠાઈમાં ઉપયોગ. ૧૫. ૨૫ થી ૩૦ શુદ્ધ–વાનગીઓથી ભકિત. ૧૬. ડેરીના દોષથી રહિત ચખા દેશી ઘીને વપરાશ. ૧૭. મીઠાઈ ઉપર સોનાના વરખ લગાડાયા.
૧૮. આયોજન સંભાળનારા “શ્રી જૈન શાસનમ' પરિવારના પાંચેય ગાથમિકે. . (૧) હસમુખભાઈ (કાકા), (૨) પારસભાઈ (૩) શૈલેષભાઈ ઊંબરીવાળા (૪) મહેન્દ્ર- ક
ભાઈ દુધવાળા અને (૫) અનિલભાઈ મનુભાઈનું સેનાની વજનકાટ ચેઈને પહેરાવી ને છે ભક્તિ કરી. છે૧૯. પાંચેય સાધમિકેએ બધી જ ચેઈને પ્રભુજીના કંઠે સમર્પિત કરી એ ૨ એક આદર્શ પ્રસ્થાપિત ક્ય.
૨૦. જરીવાલા પરિવારે શ્રી બારસાસૂત્રને અને ચતુવિધ શ્રી સંઘને સેનાના જ $ મણકાઓ અને સાચા મોતીઓથી હૈયાના ભારે ઉલાસપૂર્વક વધાવ્યાં. રિ ૨૧. શ્રીસંઘે જરીવાલા પરિવારનું બહુમાન કરવાનો નિર્ણય કરતાં પરિવારની છે બહુમાન સ્વીકારવાની સર્વથા નામરજી છતાં સંઘના અતિઆગ્રહથી સ્વીકાર હ કરવો પડ્યો. આ ર૨. અનિલભાઈ મનુભાઈ (ઘાટકેપ૨) પરિવારે ઊંચી રકમની ઉછામણ બોલી એક બહુમાન કર્યું.
સંવત્સરી મહાપર્વના દિવસે ચંદ્રનબાળા તથા શ્રીપાળનગરમાં પ્રતિકમણ કરનાર
Page #427
--------------------------------------------------------------------------
________________
૩ વર્ષ ૧૦ અંક ૧૩-૧૪ તા. ૨૫-૧૧-૯૭ :
: ૪૨૯ 2 પ્રત્યેક અ રાધકનું સાધર્મિક વાત્સલ્ય અને સર્વ તપસ્વીઓના પારણને લાભ પણ છે જ જરીવાલા પરિવારે લીધો હતો. તે માટે પણ ઉપરોક્ત વિશિષ્ટતાએથી સભર વ્યવસ્થા છે આ ગોઠવી હતી. પધારનાર સૌ ભકિતની રીત અને તેની પાછળનું શાસન સમર્પિત ઉઠાર ૨ $ હચું જોઈ આફરીન પિકારી અંતરની અનુમઢના કરી ગયા હતા. સવારે ૮-૦૦ થી છે રે બપોરે ૪-૦૦ વાગ્યા સુધી પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજ્ય રામચંદ્રસૂરીશ્વરજી આરાધના કરે જ ભવનના વિશાળ પ્રવચન ખંડમાં આ ભક્તિ રાખવામાં આવી હતી. આ પ્રસંગે છે છે સહજપણે અનુમાઢનાના ઉદ્દગારે લેકઝર્સ સરી પડયા હતા.
વાલકેશ્વરના આજ સુધીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આટલે માનવ મહેરામણ. છે ? આવા ઉદાર ભક્તિ અમે અમારાં ૭૫ વર્ષમાં જોઈ નથી છે : ગજરા વ્યવસ્થા, ગજબ વિધિપૂર્વકનું વિવેકભર્યું આજન, ધન્ય શાસન. છે ? સુંદર પણાનું પાલન કરાયું. જ એમના આવકારની રીતથી જ અમે ગદ ગદ્દ થઈ ગયા, પછીની ભકિતની વાત કર
કરવા શબ્દો નથી. 8 : આવ દિવસે માં આટલી મોટી સંખ્યામાં આરાધકની આવી સુંદર ભક્તિ કયારેય
કાપી ન હતી. છે કે ક્યાંય પડાપડી નહીં. બધું આયોજન વિશિષ્ટ. છે ? પૂજ્યશ્રીની પ્રેરણાને બરાબર ઝીલી. ધન્ય છે. પુણ્યશાળીને ! હક આ કાળમાં પણ શાસનને જયવંતુ રાખનાર આવા પુણ્યાત્માએ છે. % સુશ્રાવક કપનેશભાઈએ સમગ્ર આયોજન પિતાના માતુશ્રીના હાથે–તેમના નામે જ કરીને માતૃભક્તિનો પણ એક ઉજળે આઢશે રજુ કર્યો હતો.
આ વ્યાખ્યાનોની ખીલવટ : પ્રવચનકાર આચાર્યદેવશ્રીએ આઠે દિવસ દ પ્રભાવક ગલીમાં પ્રવચનો ફરમાવ્યાં હતા. રેજના મુંબઈના સૌથી મોટા પ્રવચનખંડને ૨ છે અરેક વિભાગનો ખુણે ખુણે ભરાઈ જાય તેટલું માનવ મહેરામણ ઉમટતું હતું. ત્રણ 5 ૨ કલાકનાં વ્યાખ્યાનો તો રોજીંદી બાબત બની ગયાં હતાં. ગણધરવાઢ અને સ્થવિરાવલીનાં જ જ વ્યાખ્યાને બપોરે બે થી સાડાપાંચ સુધી નોન-સ્ટોપ ચાલ્યાં હતાં. એકેએક વ્યક્તિએ આ એકીટસે સાંભળી અપૂર્વ કૃતની પ્રાપ્તિ કરી હતી.
અદ્ભૂત ઉપજ : સઢાબહાર કામધેનુ જેવી જેન શાસનની અજોડ ઉછામણી 9 પદ્ધતિની પ્રભાવક્તામાં ચાંઢ લગાડવા માટે હયાની ઉઢારતા ય મહત્ત્વપૂર્ણ ભાગ
Page #428
--------------------------------------------------------------------------
________________
જ ૪૩૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ એ ભજવે છે. પુશ્રીના દાનધર્મ પ્રેરક બેધવચને ઝીલી વાકેશ્વરના ધનાઢયોની ધનની છે છે. મૂછ તેડી બધા ખાતાંઓ તર કરી દીધાં. એકલા પર્વાધિરાજને ગાળામાં જ દેવદ્રવ્યાદિ 9 છ ખાતાઓમાં આશરે ૫૫ લાખ જેટલી માતબર ઉપજ થવા પામી હતી. શ્રીપાળનગરના ૨ આંગણે જન્મવાંચન પ્રસંગે પુ.શ્રી પધારતાં ત્યાંપણ આવી જ પ્રભાવક ઉપજ થવા પામી હતી.
ચોસઠ પહર આદિ પૌષધ : પર્યુષણ પર્વમાં ખાસ આરાધવા યોગ્ય એક કર્તવ્ય તરીકે પૌષધ છે. મુંબઈના વિષમ વાતાવરમાં આ કર્તવ્ય આરાધન મુશ્કેલ છે. સમિતિએનું પાલન આકરું બને છે. છતાં આઠ દિવસના પૌષધમાં ૪૫
ભાઈએ જોડાયા હતા. (બહેનો અલગ) પ્રથમ વિસે ઉપરાંત ભાઈઓ અને કે સંવત્સરીના દિવસે દોઢસેથી વધુ સંખ્યામાં ભાઈઓએ પૌષધ કર્યા હતા. સમિતિ છે ૨ બરાબર પળે એ માટે અઠ્ઠાઈ કરીને ય આરાધકેએ પૌષધ કર્યા હતા. તો વળી ઘણાએ
છઠ્ઠ–ઉપવાસ-અઠ્ઠમ કરી સમિતિનાં બરાબર પાલનપુર્વક પણ પૌષધ કર્યા હતા. સૌનું છે સંઘે સુંદર બહુમાન કર્યું હતું.
* વિભિન્ન તપશ્ચર્યાઓ : તપની અનુપમ આરાધના દ્વારા પર્વાધિરાજની ઉપાષ્ટિ સના કરવામાં ઘણું ભાગ્યવંતે જોડાયા હતા. દોઢમાસી-માસક્ષમણ–૧૬ ઉપવાસ-સિદ્ધિ
ત૫–શ્રેણિતપ, સિંહાસન તપ, ચત્તારી અક્ સ દેય તપ, દસ ઉપવાસ દ્વાદશાંગી છે તપ, મોક્ષદંડક તપ, અઠ્ઠાઈ તપ, ભદ્ર તપ વગેરે અનેકવિધ તપ સારી સંખ્યામાં થવા , પામ્યા હતા. છ વર્ષના બાલુડા તન્યકુમારે અપ્રમત્તપણે અઠ્ઠાઈ તપની આરાધના કરી છે $ હતી. જેનું સંઘે પુજાનાં ચાંદીના ઉપકરણ દ્વારા બહુમાન કર્યું હતું.
અનુમોદનાનું કારણ : ૮ વર્ષના ચિત્યકુમારે હમણાં જ અતિચાર નવાર છે કંઠસ્થ કર્યા અને પજુપણામાં ચૌદસે ચડાવો લઈ ઘણી સારી રીતે બેલ્યા. અક્ષરશુદ્ધિ
જોઈ મોટાઓને પણ મેડામાં આંગળા નાખવાં પડ્યાં હરખાતાં હૈયા સાથે ઐકુમારનું @ ચાંદીની થાળી-વાટકી વગેરે ઉપકરણથી સુંદરતમ બહુમાન કરાયું.
વર્ષની જ બાળકી કુમારીએ હાલરડું ગેખ્યું. સાંજે પ્રતિક્રમણ સમયે જ વીર જન્મને વધાવવા માટે ! ચડાવો લેવો હતો, સામે મોટી પાર્ટી આવી ગઈ. બાળકીએ આ કલ્પનામાં ન આવે એવી રસાકસી સાથે સવા લાખ રૂપિયા જેટલી માતબર રકમ ૬ બેલીને ચડાવે લીધો અને મધુર કંઠે હાલરડું ગાઈ પિતાના પ્રાણપ્યારા વિરપ્રભુને જ ૨ ફુલરાવ્યા. ધન્ય જિન શાસન કે જેમાં આવાં બાળ-અને વિરાજે છે. આરાધક બહેછે નએ સેનાની ચેન પહેરાવી તેનું બહુમાન કર્યું.
Page #429
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧ અંક ૧૩-૧૪ તા. ૨૫-૧૧-૯૭ :
: ૪૩૧ a ભવ્યતમ અંગરચના : ભાદરવા સુદ કિ. ૧ ના દિવસે તેમજ સંવત્સરીએ છે શ્રી મહાવીર પ્રભુ તેમજ શ્રી પાર્શ્વનાથ પ્રભુને અત્યંત નયનરમ્ય અંગરચના રચાઈ ? $ હતી. બેહતરીન ફૂલોનો શણગાર, દીપકેની રેશની, જળકુંડમાં ચૌઢ સ્વપ્નની રચના, છે છે શરણાઈ વાઢન, કીમતી ધૂપ-અત્તરોની મહેંક વગેરેથી વાતાવરણ દિવ્ય બની ગયું હતું.
દરેક જિબિંબની મનહર અંગ રચના કરાઈ હતી. જેને જોવા માટે રાતના મોડે ૪ સુધી એક સરખી માનવભીડ ઉમટી હતી.
સંવત્સરીના દિવસે મહાવીર પ્રભુના રંગમંડપમાં સજળ પાવાપુરી મહાતીર્થની છે. 4 તેમજ પ ર્ધનાથ પ્રભુના રંગમંડપમાં શંખેશ્વર મહાતીર્થની મનમોહક ૨ચના પણ S કરાઈ હતી. જે માટે પાલીતાણ અને પુનાથી અત્યંત સુગંધી દેશી ગુલાબ વગેરે ફૂલે એ મંગાવ્યા હતા. સંઘના વિવિધ ભાઈઓ-બહેનો ઉપરાંત સુશ્રાવિકા ચેરમેન તથા રાજુભાઈ % વરઘોડાવાળાએ તનતોડ મહેનત કરી હતી. એ ઉપરાંત રોજરોજ પણ મેહક આંગીએ છે વિભિન્ન ભાઈઓ તરફથી થઈ હતી. આ
a ગુરૂપૂજન : શ્રી કલ્પસૂત્ર વાંચનના દિવસે વાંચન પ્રઢાતા ગુરૂદેવેશનું જ નવાંગી ગુરૂપૂજન કરવાને લાભ છ આંકડા જેટલી માતબર ઉછામણી બેલીને મુદ્રાબેન , નાણાવટીએ તથા સંવત્સરીના દિવસે ભાઈલાલભાઈ વદચંદ પરિવારે લીધો હતો. તે બંને પરિવારોએ સુવર્ણ–રીપ્ય મુદ્રાએ મુકવાપૂર્વક નવાંગી ગુરૂપૂજન કરી ગુરૂ પ્રત્યે છે હું સમર્પણભાવ દાખવ્યો હતે.
* કલ્પસૂત્રની સેનાની જવલાની ગહુલી : કપસૂત્રની પુજા અને ગુરૂપુજનનો અનેરે લાભ લેનાર મુદ્રાબેન નાણાવટીએ અત્યંત ભક્તિભાવથી પ્રેરાઈને ૭૦ ૬ ગ્રામ સેનાના સ્પેશ્યલ નકકર જવલા બનાવરાવી તેનાથી સ્વસ્તિક રચાવી પુજા કરી ( હતી. શ્રેણક મહારાજા પ્રભુ મહાવીર સ્વામીજી જે દિશામાં વિચરતા તે દિશા સનમુખ જ આ રહી રોજ સોનાના અક્ષતેથી સ્વસ્તિક કરતા હતા એ શાસ્રાંકિત વાતની સૌને આ છે આ સમયે યાઢ આવી હતી.
સુવર્ણાક્ષરીય પ્રત વાંચન : આ વખતે પ્રથમ જ વાર પુ. આ.દેવશ્રીએ તે દિ દીલીપભાઇએ લખાવેલ સોનાની શાહીથી લખેલ અત્યંત મૂલ્યવાન બારસાસ્ત્રની પ્રતનું છે છે સંઘ સમક્ષ વાંચન કર્યું.
૪ વાર્ષિક અગિયાર કર્તવ્યોની ઉજવણી : વિવેકી શ્રાવકે એ દર વર્ષે જ કરવાના અગિયાર કર્તવ્યોની ભવ્ય ઉજવણી કરવા માટે સંઘશાહી ટીપની શરૂઆત થતાં ?
Page #430
--------------------------------------------------------------------------
________________
આ ૪૩૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે આ સુંદર ફાળો નોંધાયો. ટૂંકમાં જ દરેક કર્તવ્યની વિશિષ્ટ ઉજવણી પુર્વકને જિનભક્તિ જ મહોત્સવ યોજાયો છે. ૨ વિવિધ સંઘમાં પર્યુષણ પ્રસંગે પૂજ્ય મુનિવરેની પધરામણ :
પુ. ગ૨છાધિપતિશ્રીજીની આજ્ઞાથી પૂ.શ્રીએ વિભિન્ન મુનિ ભગવંતને અલગ અલગ છે તે સ્થાને આરાધનાથે મોકલ્યા હતા. દરેક સ્થળે સુંદર ઉપજ સાથે સરસ રીતે આરાધના થવા પામી હતી.
દેવકરણ મેન્શન-પુ. મુ. શ્રી વિશ્વદર્શનવિજયજી મ. સા. તથા પુ. ગુ. શ્રી આ જગદર્શનવિ. મ. સા.
વડાલા-પુ.મુ.શ્રી વિશ્વસેન વિ. મ. સા. તથા પુ.મુ. શ્રી જિનદર્શન વિ. મ. સા.
લાલબાગ–પુ. આ. શ્રી ચંદ્રોદ્રય સૂ. મ. સા.ની પાવન નિશ્રામાં પુ. ૨. શ્રી દિ મતિરત્ન વિ. મ. સા.
પાવાપુરી એપાર્ટમેન્ટ-પુ. મુ. શ્રી તત્વપ્રભ વિ. મ. સા. તથા પુ. ૨. શ્રી રે છે વિનયશ વિ. મ. સા.
જ પ્રભાવનાઓ-સંઘપૂજનો : મહાપર્વ દરમ્યાન નારીયેળ, લાડવા, સાકરના છે પડિકાને રજેરજ અનેક રૂપિયાથી પ્રભાવના–સંઘપુજન કરવા દ્વારા સાધરિકાની ૨ ભકિત કરાઈ હતી. હાલની બનેય ગાળા ચિક્કાર ભરાય તેટલી રોજની ભીડ હોવા છે છતાં સુંઢર શિસ્તપુર્વક સૌએ વ્યવસ્થા જાળવી હતી.
ચતુવિધ શ્રી સંઘ સાથે પધરામણ : ૩૩ ઉપવાસ, માસ શ્રમણ, ૧૬ ઉપવાસ, નવ, અઠ્ઠાઈ વગેરે વિશિષ્ટ તપ કરનાર પુણ્યશાળીએાની આગ્રહી વિનંતી
સ્વીકારી ચતુવિધ શ્રીસંઘ સાથે પુએ તે-તે પુણ્યશાળીઓના નિવાસસ્થાને પધારી રિ છ માંગલિક ફરમાવ્યું હતું. આ પ્રસંગે સાચા મોતીથી પુજયને વધાવવામાં આવ્યા
હતા, કેટલેક સ્થળે વિવિધ રત્ન મૂકીને નવાંગી-ગુરૂપુજન-વિશિષ્ટ રીતે સંપુજન છે વગેરે થવા પામ્યાં હતાં. . બહારના સાધમિકેની નિવાસ-ભક્તિ : પ્રવચનમાં થયેલ પ્ર સંગિક . જ વાતને ઝીલીને પર્યુષણ પર્વ દરમ્યાન અત્રેને અનેક શ્રાવકોએ બહારગામના તેમજ આ જ દૂરના પરામાંથી આવનાર અનેક ભાઈ-બહેનોને વિનંતી કરી આઠે દિવસ એ રાધના જ ણિ સારી રીતે કરી શકે એ માટે પિતાના નિવાસસ્થાને પધરાવી સુંદર ભકિત કરી હતી. ઇ છે દિન-દિન લુપ્ત થતા આવા ઉત્તમ સાધર્મિક-ભક્તિના અનુષ્ઠાનને કાંઈક અંશે . છે જીવતું કરાયું હતું, જેથી ઘણા આરાધકે સુંદરતમ આરાધના કરી શક્યા હતા.
Page #431
--------------------------------------------------------------------------
________________
એ વર્ષ ૧ અંક ૧૩–૧૪ તા. ૨૫–૧૧–૯૭ :
- શેવ ચાતુર્માસ નિર્ણય : પૂ. ગચ્છાધિપતિશ્રીજીની નિશ્રામાં પાલિતાણા ઈ ખાતે ચાતુર્માસની જય બોલાઈ ત્યારે પહેલાનું અધુ ચેમાસુ પૂ.આ.શ્રી રામચંદ્ર સૂ. ૪ છે. આરાધના ભવન, ચંદનબાળા ખાતે અને બાકીનું અધુ શ્રીપાળનગર ખાતે–એ રીતે છે $ જાહેરાત થઈ હતી. પરંતુ અત્રે ચાતુર્માસ પ્રવેશ બાઢ છે અને ધર્મપ્રભાવક વાતાવરણ છે છે જાણ્યું ને જુના-નવા હજારે આરાધકોને વ્યાખ્યાન-વાચનાદિના જે અપુર્વ લાભ આ જ મળ્યો તે જોતાં અત્રેના ટ્રસ્ટીઓએ તેમજ આરાધકોએ શ્રીપાળનગરના ટ્રસ્ટીઓને તેમજ ૨ છે આરાધકે ને પૂ.શ્રીની બાકીના ચાતુર્માસ માટે પણ અત્રે જ સ્થિરતા કરાવવા અંગે છે 4 આગ્રહપૂર્વક વિનંતિ કરી. લાભાલાભનું કારણ જોઈ શ્રીપાળનગર સંઘે અત્યંત ઉઠારતા જ છે દાખવી તે માટે અનુમતિ આપતા અત્રેના સંઘે પુ. ગચ્છાધિપતિશ્રીના ચરણોમાં પોતાની છે કર વિનંતી જુ કરીને અને પૂ.પાઠ ગચ્છાધિગતિશ્રીજીએ પણ વિશેષ લાભ જે શેષ ચાતુ- ૩ $િ ર્માસ પણ શેઠશ્રી ભ. . કેડારી રીલીજીયસ ટ્રસ્ટ પૂ.આ.શ્રી રામચંદ્રસૂરિ આરાધના (૨ ભવનના આંગણે જ પૂર્ણ કરવાની આજ્ઞા કરતાં તે અંગેની વિધિવત જાહેરાત સંવ- આ જ સરીના દિવસે કરાઈ. જેને સાંભળી જોરઢાર જયનાઢ થયો અને સંઘના દરેક આરાધક - અત્યંત ખાનંદવિભોર બની ગયા. તેથી હવે શેષ ચાતુર્માસ પણ પૂ પૂ. આ. શ્રી
વિ. રામ ચંદ્ર સૂ. આરાધના ભવન-ચંદનબાળા ખાતે જ વિતાવશે.
( અનુ. પાન ૪૨૬ નું ચાલુ ) કે બળેજતીર્થમાં પિષ દશમીની આરાધનાનો.
૪ ૧૬ ત્રિવસીય ભવ્ય ઉત્સવ પૂર્વક અંજનશલાકા, પ્રતિષ્ઠા, ૮ સામુહિક દીક્ષાઓ છે તથા હાલાર પ્રદેશનાં ૪૨ ગામમાં અઢાર અભિષેકના ભવ્ય કાર્યક્રમની મુહર્ત પ્રદાન છે છે કરવા સાથે થયેલ જોરદ્વાર વિનંતિને તથા–
: શ્રી શંખેશ્વર તીર્ષે ચૈત્ર માસની શાશ્વતી એાળીનો સ્વીકાર કરવા પૂર્વક, 9િ. કઇ ચાતુર્માસ, છરીપાલક સંઘ આદિની વિનંતિઓ અંગે અવસરે વિચારીને જણાવશે એવું છે ૨ જણાવવા પૂર્વક પૂ.શ્રીએ સર્વમંગલ ફરમાવેલ. આઠ દીક્ષાર્થીઓનું બહુમાન થયા બાઢ જ $ ૫૦ રૂા. સંઘપૂજન થવા પામેલ.
બા રીતે પાલિતાણાના ભવ્યતમ ચાતુર્માસની યશ કલગી સમ એળી પુર્ણાહુતિને હું પ્રસંગ નેરી જાતભાત પાડી ગયો. ૫૪ દિવસને અનેરા ઉલાસ પુર્વક ઉજવાઈ રહેલ (૨ પ્રભુ ભકિતનો ઉત્સવ વિ. સં. ૨૦૫૪ નાં કા. સુa ૭ નાં કિને મંગલમય રીતે પુર્ણ જ થયેલ છે.
Page #432
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. 9. એન.૮૪ હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 9 પૂજ્ય શ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશ $
SOષ્ટ સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું
* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦
* પ્રમાદો એ ચેતનના સૈતન્યને હણનારા છે, પણ પ્રમાને પરવશ થયેલ દુનિયાને છે
એ પ્રમાદના ત્યાગનો ઉપદેશ રૂચ જ નથી અને એ જ કારણે સામ સામે પ્રમાઢમાં પડેલાઓને વિગ્રહ સદાને માટે અવિચ્છિન્નપણે ચાલ્યા કરે છે, એમ * છતાં પણ શ્રી જિનેશ્વરદેવનું શાસન કાયમ માટે એ પ્રમાદોના પરિત પગ માટે એક સરખી રીતે નિયમિતપણે જોરશોરથી ઉપદેશ, એ વિગ્રહ કરનારાની એક કે લેશ પણ દરકાર કર્યા વિના, આપ્યા જ કરે છે. અને એ જ કારણે અર્થ-કામના !
રસિયાઓને શ્રી જિનેશ્વરદેવનું શાસન સંપૂર્ણ રીતિએ રૂચિકર થતું નથી. ? છે કે અનાદિકાલથી સંસારમાં રૂલાવનારા પ્રમાકની સામે ઉધમપ્રધાન બન્યા સિવાય ? છે બીજો કોઈ ઉપાય જ નથી. 9 ક આખી દુનિયા પ્રમાઢમાં તે પડેલી જ છે. એને અર્થ-કામમાં રત થવ. કહેવાની છે
કશી જ જરૂર અને એ માટે જ મહાપુરૂષ પ્રમાઢમાત્રનો ત્યાગ કરી, ધર્મમાં જ છે 0 ઉદ્યમ કરવાનું ફરમાવે છે. છે કે જે સિદ્ધપદને જ ન માને, તેનું તત્વજ્ઞાન એળે જ જાય છે, કારણ કે એની જ 9 0 પ્રાપ્તિ માટે સઘળા ત માનવાનાં છે. માટે જે મેક્ષ તત્વને ન માન, તે આઠ 9 0 તત્ત્વને માનવા છતાં પણ મિથ્યાષ્ટિ જ કહેવાય છે. 0 ર આલંબનની શુદ્ધિ એ ચિત્ત શુદ્ધિનું પરમ કારણ છે. અને આ વિશ્વમાં એ છે 0 નવપઢ જેવું કંઈ શુદ્ધ આલંબન નથી. 0 : સાચી સ્વતંત્રતા અને સારી સમાનતા તે સિદ્ધપદે છે. છે કે સાચો પરોપકાર વિશુદ્ધ સિદ્ધાંતાનુસારી દેશનામાં જ સમાયેલું છે. અને વિશુદ્ધ 0 સિદ્ધાંત અનુસરતી દેશના મોક્ષમાર્ગને જ પ્રતિપાદન કરનારી, પેષનારી અને તું છે ખીલવનારી છે. તથા મોક્ષમાર્ગને બતાવવા જે આ જગતમાં કોઈ ઉપકાર જ નથી. તે જર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, કિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી. મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ)થી પ્રસિદ્ધ કરો*
Page #433
--------------------------------------------------------------------------
________________
veel
૧૬ 619 7ો 93741ણ તwયરni ૩૩મારૂં મહાવીર પન્નવસાTM
૨TWO Wom &દત્ત PW! શte 22
ગરસૂરિ
illહામને
Utill
]
સવિ જીવ કરૂં
જઠcli/S9
શાસન રસી..
ચૈત્યવંદનથી થતા લાભ રીત્યવન્દનત: સમ્યકુ શુભ ભાવઃ પ્રજાયતે : ' તમન્કર્મક્ષય: સવ" તત: કલ્યાણમઝુતે છે
(શ્રી લલિત વિસ્તરા) ચૈત્યવંદનથી શુભાનુબંધી રૂ૫ પ્રકૃષ્ટ ભાવ પેઢા થાય છે અને ઉત્કૃષ્ટ શુભાનુબંધી ભાવથી કર્મના ક્ષયરૂપ ફ બ થાય છે અને તેથી સકલ કલ્યાણને–મેક્ષને મેળવે છે.
લવાજમ આજીવન
લવાજમ વાર્ષિક
| શ્રી જૈન શાસન કાર્યાલય
0 શ્રુત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ
જામનગર (સૌરાષ્ટ્ર) 1ND1A: PIN-361005
Page #434
--------------------------------------------------------------------------
________________
ન જ્ઞાન ગુણ ગંગા જ
– ઝાંગ છે
૦ ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના શાસનમાં નવ પુણ્યાત્મા૪ ઓએ શ્રી તીર્થકર નામકર્મ ઉપાર્જન કરેલ છે. - તે અંગે શ્રી સ્થાનાંગ સૂત્રના નવમા સ્થાનમાં કહેલ છે કે
સમરસ શું ભગવતે મહાવીરસ્ય તીર્થંસિ નવહિહિં તિથગર ના નામ કમે નિવરિતે
૧ સેણિતેણું, ૨-સુપાસેણું, ૩-ઉદાતિયું, ૪-પદિલેણું અણગારેણં, પ-દઢાઉણું, સંખેણું, ૭-સયગણું, ૮-જુલસાએ સાવિઆએ, ૯-રેવઇએણ”
ભાવાર્થ – શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામિજીના તીર્થ માં નવ ઉત્તમ છે 6 આત્માઓએ તીર્થકર નામ ગોત્રકમ ઉપાર્જન કર્યું છે. છે ૧-શ્રી શ્રેણિક મહારાજા, ૨-શ્રી સુપાર્ધ મહારાજા, ૩-શ્રી ઉદાર્ય મહારાજા.
૪, શ્રી પદિલ અનગાર, પં-શ્રી દાઉ, ૬-શ્રી શંખ શ્રાવક, ૭-શ્રી દાતા શ્રાવક, જ છે ૮-શ્રી સુલસા શ્રાવિકા અને શ્રી રેવતી શ્રાવિકા.
૦ ચાર સ્થાનોમાં જગતમાં અંધકાર થાય છે. તે અંગે શ્રી સ્થાનાંગસૂત્રના તેરે ચોથા સ્થાનના ત્રીજા ઉદ્દે શામાં કહ્યું છે કે,
ચઉહિ કાણહિં લોગધયાયે સિયા, તે જહા- ૧–અરિહતેહિ કે રિછમાણે હિં, ૨-અરહંતપન્ન ધમે વોચ્છિજજમાણે, પુવગતે વેચ્છિ- ર કફ જમાણે, ૪-જાયતેએ વેચ્છિજજમાણે”
- આ ચાર સ્થાનોમાં અંધકાર થાય છે. તે ચારેના નામ અનુક્રમે કહે છે. ૧-શ્રી છે છે અરિહંત પરમાત્મા નિર્વાણ પામે ત્યારે, ૨-શ્રી અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા ધર્મને છે કે શાસનનો વિચ્છ થાય ત્યારે, ૩ શ્રી અરિહંત પરમાત્માના પૂર્વના જ્ઞાનને વિષેઢ 8 જ થાય ત્યારે અને ૪–બાદર અગ્નિકાયનો વિચ્છ થાય ત્યારે. આ ચાર કારણોથી સંપૂર્ણ છે ર જગતમાં અંધકાર ઉત્પન્ન થાય છે.
૦ ચાર પ્રકારના અજીર્ણ છે. તેમ શ્રી “પ્રશ્નોત્તરશતક' નામના ગ્રી માં કહ્યું છે. ' “અજીર્ણનિ કતિ વિધાનિ ? ઉતે-એજીર્ણનિ ચતુવિધાનિતવથા2 અજીર્ણ તપાસઃ ક્રોધ, જ્ઞાનાજીણુહંકૃતિ છે . (જુએ ટાઇટલ ૩ જું)
Page #435
--------------------------------------------------------------------------
________________
હાલાદેશાત્મક ૫.આથી વિજયકૃત શ્રીજી મહારાજની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત / તા પ્રચારનું
www
ન
હની
અઠવાડિક
માારાણ વિરાર્ધી ચ, શિવાય ન માય થ
www
·
-તંત્રી
પ્રેમચંદ મેઘજી ગુઢા
(મુંબઇ) (જજ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ ic
સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(વઢવાણ)
નાચંદ પદમશી ઢ (થાનગઢ)
વર્ષ : ૧૦] ૨૦૧૩ માગસર સુદ-૧૦ મંગળવાર તા. ૯-૧૨-૯૭ [અંક : ૧૫+૧૬
ક્ર પ્રકીણુંક ધર્મોપદેશ દુ
-૫. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, ૨ષાઢ વિ-૧૪, શુક્રવાર તા. ૨૪–૭–૧૯૮૭ જૈન ઉપાશ્રય, શ્રીપાલનગર મુ`બઈ-૬ ( શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઇપણ લખાયું તા ત્રિવિધ ક્ષમાપના. (પ્રકરણ ૨૧ સુ ચાલુ) અવ॰ )
સમા॰ : મુહુપત્તિના ખેલ સમજાવેા ને ?
મુહપત્તિના પહેલા ખેલ છે ‘સૂત્ર અ તત્ત્વ કરી સદ્ગુ” ભગવાન શ્રી જિનેશ્વર દેવાએ કહેલા જે અર્થા અને શ્રી ગણધર દેવાએ ગુંથેલા જે સૂત્રેા તે જ તાત્ત્વિક અર્થ છે. તે સૂત્રોને સારી રીતે ભણવા અને તેના યથાર્થ અર્થ કરીને જાણવા તે જ ખરેખર તાત્ત્વિક ચીજ છે તેની હું શ્રધ્ધા કરુ છું. આ ખેલ ખેલનારા જીવ સૂત્રેાના કેવા પ્રેમી હેાય ? પાતે જે સૂત્ર ભણ્યા હાય તેના અર્થ તેને ન આવડે તે ચેન પડે ખરૂ ? આ પચાશ ખેલ નહિ શીખા તેા શ્રધ્ધા કેવી રીતે કરશેા ? પરિણામે આજે જેવા પણ બધા દેવાને માનતા થઈ ગયા છે. શ્રાવક તા રાજ રાજ ખેલે કે“અરિહંતા મહુ દેવા જાવજીવ' સુસાહુણા ગુરૂણેા જિષ્ણુપત્નત્ત તત્ત’ઈઅ સમ્મત્ત મએ ગહિ.”
શ્ર. અરિહંત પરમાત્મા તે જ મારા દેવ છે, સુસાધુ તે જ મારા ગુરુ છે. શ્રી અરિહંત પરમાત્માએ કહેલ ધર્મ તે જ તત્ત્વ છે, આમ ખેાલનારને પૂછવુ' છે કેશ્રી અરિહંત પરમાત્મા શું ઠંડી ગયા છે ? આ સંસારમાં રહેવાનું કહી ગયા છે કે સંસાર છેડવાનુ` કહીને ગયા છે ? જેને આ સ`સાર છેડવા જેવા ન લાગે અને આ
Page #436
--------------------------------------------------------------------------
________________
છે ૪૩૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પર સંસાર છૂટી ન શકે તેનું દુઃખ ન હોય અને મઝેગી સંસારમાં રહે તે ભગવાને કહેલું કે તવ માનનારે કહેવાય ખરો? તમે આ સંસારમાં મથી બેઠા છે કે દુઃખથે બે છો ? કે રોજ “આ સંસાર અસાર છે, છોડવા જેવો છે, મેક્ષ જ સાર છે માટે મેળવવા જેવો છે ? ૨ તેમ સાંભળે છતાં પણ સંસારમાં મથી રહે, સંસાર છોડવાનું મન સરખું પણ ન જ છ થાય, સંસાર છોડવા લાયક છે તેમ પણ ન લાગે, આ સંસાર ન છૂટે તેનું દુઃખ પણ જ જ ન હોય ઉપરથી સંસારમાં મથી મહાવે તે તે શ્રી અરિહંત પરમાત્માને માનનારો છે જ કહેવાય ? સુગુરૂને માનનારો કહેવાય? ધર્મને જાણકાર કહેવાય? આજે સંસારમાં રે
દુખથી રહેનારા શ્રાવક કેટલા મળે? સંસાર છોડવાનું મન કેટલાને છે ? સંસાર જ છૂટ નથી તેનું પણ દુઃખ કેટલાને છે ? અહીંથી મરવાનું નકકી છે, જ્યારે મરવાનું છે દિ છે તેની ખબર નથી. ઈચ્છા હોય કે ન હોય તો પણ મરવું તો પડશે જ. તે મરીને જ હું ક્યાં જવું છે તેનો નિર્ણય કર્યો છે કે નથી કર્યો?
સભા : આટલી સહેલી વાતનો વિચાર પણ નથી આવતે તેનું કારણ શું ? છે
ઉ૦ : ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર શ્રદ્ધા નથી તે. ભગવાનના આ વચન ઉપર શ્રદ્ધા હોય તે આ વિચાર આવ્યા વિના રહે નહિ. આ સંસાર મથી ૬ સેવે તે દુર્ગતિમાં જાય તેમ ભગવાન કહી ગયા છે.
સભા : શ્રદ્ધા પેદા કરવા શું કરવું જોઈએ ?
ઉ. : ભગવાન શ્રી જિનેશ્વરદેવે શું કહી ગયા છે તે સમજવું જોઈએ, સમ- જ જવા પ્રયત્ન કરે છે જે ઇએ. સમજીને તેના ઉપર વિચાર કરી જોઈએ અને શકિત છે દિ મુજબ આચરણ કરવું જોઈએ. કઢીચ કોઈ વાત ન સમજાય તે માનવું છે. ઈએ કેછે મારી બુદ્ધિમાં મંદતા છે માટે હું સમજી શકતા નથી પણ રાગ-દ્વેષ અને મહિને જ છે જેણે જીત્યા છે તેમને બેટું બોલવાનું કઈ જ કારણ નથી. માટે ભગવાન શ્રી જિનેઆ ધરદેવોએ જે કહ્યું છે તે જ સાચું છે અને શંકા વિનાનું છે. “તમેવ સર્ચ નિસંકે, ૪િ છે જે જિર્ણહિં પર્ય' આને જ પાઠ કરવો જોઈએ તે શ્રદ્ધા પેદા થાય. 2. તમે બધા દુનિયામાં કેઈપણ કામ કરતા હો તો તે અંગે કાંઈ પબર નથી છે છે તેમ કહેનાર કઈ મળે ખરો ? કચરો કાઢનારને પણ કચરો કેમ કાઢવો જોઈએ તે જ
આવડવું જોઈએ ન આવડે તે કેઈ ન રાખે, તે ધર્મ કરવા માટે છે છે કાંઈ સમજવું ન પડે તેવું છે ? આ શ્રી જિનેશ્વર ને ધર્મ એ છે કે– ૪ હું ગાંડા કરે તો પણ ચાલે ? ગમે તેમ કરે તે પણ ચાલે ? તમે બધા તમારી જાતને છે મોટા ધર્માત્મા, ધર્મના સમજાકાર તરીકે ઓળખાવે છે તે કઈ રીતે ઓળખાવે છે
Page #437
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૧૫–૧૬ તા. ૯-૧૨–૯૭ :
: ૪૩૯ છે તેની જ સમજ પડતી નથી ! તમારો છોકરે જ તમને પૂછે કે- બાપાજી ! હું મારે આ જ મમાં શું કરવા જેવું છે તે તમે શું કહો ? છોકરાના હિતની ચિંતા ન જ જે હોય તે બાપ થાય તે ય સંતાનનું સત્યાનાશ કાઢે છે ! તમારે કરો મરીને જ્યાં જ
જશે તેની ચિંતા છે ? તમે ય મરીને ક્યાં જશે તેની ચિંતા છે? તમારું આસ્તિક્યપણું કેવું છે તે જ ખબર પડતી નથી !
તમને આજ સુધી ધર્મ સમજવાની જરૂર પડી નથી, ઈચ્છા પણ થઈ નથી. આ જ ધર્મ તે સમજ્યા વગર પણ થાય. ધર્મ કરનારે સંસારમાં મથી જીવે તે ય વધા જ નહિ. તેને સંસાર છોડવાનું મન ન થાય તે ય ચાલે. સંસાર છોડવાનું મન થાય .
તે “બગડો' કહેવાય? આવી માન્યતા આજે મેટા ભાગની છે. છોકરાને સાધુ થવાનું દ. રે મન થાય તો તે સાધુથી ભેળવાઈ ગયો તેમ કહો કે તેને સારું કર્યું તેમ કહો ? 9 છે અમારા કરતાં વધારે સમજુ તે થયે તેમ માને ? જ્યારે મરતા સુધી સાધુ થવાનું છે આ મન જેને ન થાય તે સમજુ કહેવાય આવી તમારી વ્યાખ્યા છે. જેને સંસાર છોડવા હું જે લાગે તે તો ગાંફે થયે તેમ તમને લાગે છે. આવા જીવો રાજ અહીં આવે, છે વ્યાખ્યાન સાંભળે તે પણ તેને શું લાભ થાય ?
તમે તમારા સંતાનને કદી કહ્યું છે કે-“તમને મંઢિર, ઉપાશ્રયે સાધુ પાસે જ છેએટલા માટે મોકલીએ છીએ કે તમને મેક્ષે જવાનું મન થાય, તે માટે સાધુ લઇ થવાનું મન થાય, અમને આવું સમજાવનાર કેઈ ન મળ્યું અને જયારે સમજાવનારા
મળ્યા ત્યારે તેવી શકિત ન હતી. માટે અમે તે આ સંસારમાં ફસી ગયા. પણ કે અમારી જેમ આ સંસારમાં તું ફરતે નહિ.” તમે તમારા સંતાનને મંદિરે શું કામ ઇ મલે છે ? પૂજા શા માટે કરવાનું કહો છો ? સાધુ પાસે શા માટે મોકલે છે ? તમે લોકે અજ્ઞાન રહ્યા છો તેથી બહુ નુકશાન થયું છે. તમારા ઘરમાં આજે કઈ ર.
ધર્મ પામે તે નવાઈ, ધ ન પામે તે નવાઈ નહિ ! તેના પ્રતાપે જૈનકુળના જેટલા જ 8 આચાર છે તે પણ મોટેભાગે સારા ગણાતા શ્રાવકના ઘરમાં પણ પળાતા નથી. રોજ આ પણ આ વાત ચાલે છે છતાં તમને ય દુ ખ થાય કે મારા ઘરમાં આવું કેમ ચાલે છે? . રે મારા સંબંધમાં મારા કુટુંબની આબરૂ શી હોય? મારે ઘેર રાત્રિભોજન તે થાય છે જ નહિ, કઈ રાત્રે જમવા તે આવે નહિ, રાત્રે આવનારને પાણીને ભાવ પણ ન પૂછીએ છે તે ખોટું ન લાગે તેમ કહી શકે ખરા ? . સભા : તેમાં ઔચિત્યભંગ ન થાય ?
ઉ૦ : જરા ય ન થાય. તેને ઘેર દાડે આવે તે સારામાં સારું જમાડે, રાતે 8
Page #438
--------------------------------------------------------------------------
________________
૪૪૦ : |
ઃ શ્રી જૈન શાસન [અઠવાડિક) પાણીનું ટીપું ય ન પાવે. પણ આ વાત તમને નહિ બેસે. તમે બધા ઔચિત્ય છે દિ સમજી ગયા છે ! ર તમે બધાએ ઔચિત્યના, વ્યવહારના નામે જેનધર્મની ફજેતી કરી છે. ઘણા રે છે અમને પૂછે છે કે- તમે તે રાતે ખાવાની ના પાડે છે તમારા શ્રાવકે તે બધા કે રાતે ખાય છે તેનું શું ? મારાથી એમ કહેવાય કે- શ્રાવકને છૂટ છે ? હું તે કહું હું છું કે- તે બધા શ્રાવક નહિ હોય, નામના શ્રાવક હશે ! શ્રાવકથી શું થાય અને શું ન 8 જ થાય તે ખબર નથી ? શ્રાવકે વેપારમાં અનીતિ-અન્યાય મથી કરે છે એમ ઘણા કહે છે આ છે ત્યારે અમારે ચૂપ રહેવું પડે છે. શ્રાવક હોય તે અનીતિ ન કરે. અનીતિ પ્રેમથી કરે તે જ $ શ્રાવક નહિ, નહિ ને નહિ જ. મખેથી રાતે ખાય તે ય શ્રાવક નહિ જ ! તે શ્રાવક જ કહેવરાવતો હોય તે ય શ્રાવકપણાની ફજેતી કરે છે. તમે નથી ભણ્યા એટલે કશું ? સમજતા નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ કહેલી વાત અમે કહીએ તે ન સમજી શકે શકે તેવી આ સભા નથી, પણ સમજી શકે તેવી આ સભા છે. આ બધા “બાળ નથી, અમને ય વેચી ખાય તેવા છે. સાધુ એને તો ઘણા ઊંઠા ભણાવી જાય છે. જે શ્રાવકેને શ્રાવકપણું પામવાની કે પાળવાની પણ ઇરછા સરખી નથી તે બધા સાધુઓને આ ઠગી જાય છે.
આજે તમને કેવા સાધુ ગમે ? તમે આવે ત્યારે પુછે કે- કેમ છો ? સંસાર પર કેમ ચાલે છે ?' આવું પુછે તે સાધુ તમને ગમે કે ન ગમે ? સાધુ તમને પુછે કે આ $ “પ્રતિક્રમણ કરે છે કે નહિ ? શ્રાવકપણાની કરણ કરે છે કે નહિ?” તો તે તમને ?
ગમે ? તમે બધા ધારે તે શ્રાવકપણું સારામાં સારી રીતે જીવી શકે તેમ છે, 9 પર શ્રાવકપણુની કરણી પણ સારામાં સારી રીતે કરી શકે તેમ છે. છતાં પણ કેમ નથી હિં કરતા તે જ સમજાતું નથી ! “હું પાપી છું” માટે નથી કરતો આવું જ કહો ય તમને લાયક માનું. જેટલા સુખી શ્રાવકો છે તે રાધા ત્રિકાળ છે
પુજા રોજ પણ નથી કરતા તે સમય નથી માટે કે તેમને કરવી નથી માટે નથી હ કરતા ? ગરીબ હજી ન કરી શકે પણ સુખીને શું વાંધો આવે છે ?
આજે ત્રિકાળ પુજા ગઈ. એકવારની પુજા રહી તે અંધારામાં થઈ ગઈ. સૂર્યોદય છે આ પહેલા તે બધું પતાવીને રવાના થઈ જાય. તેવાઓનું અહીં સામ્રાજય ચાલે છે. સારી વાત આ આંગીના બીજે દિવસે દર્શન પણ ન થાય. શ્રાવકે નથી સમજતા તેથી કેટલું બધું છે
નુકશાન થયું છે ! ઘર સારામાં સારી રીતે ચલાવો છો અને એક મંદિર ટ્રીપ કરીને છે જ ચલાવે છે ! મંદિર “નભાવવું પડે તેમ કહો છે. આટલા બધા સુખી શ્રાવકો જ . જ્યાં વસતા હોય ત્યાં મંદિરની, સાધારણની, કેસર-સુખડાઢિની ટીપ કરવી પડે ?
ટીપની વાત સાંભળતાં જ ઘણાના મેં ચઢી જાય છે. બહુ મેટા માણશે તે ટીપ છે હાથમાં લે નહિ અને પિતાને “હોશિયાર” માને.
(ક્રમશ:)
Page #439
--------------------------------------------------------------------------
________________
વકો દામો નાક
–પૂ. મુનિરાજ શ્રી પ્રશાનદર્શનવિજયજી મ. ૬
ભવ્ય જીવોના કલ્યાણને માટે સ્થાપિત એવું શ્રી જિનેશ્વર દેવેનું પરમતારક છે જ શાસન વિવેક પ્રધાન છે. માટે જ ઉપકારી શાસ્ત્રકાર ભગવંતોએ “વિવેકને દશમે નિધિ
કહ્યો છે. જે ચક્રવત્તિઓ પાસે નવ નિધિની સાથે આ શો વિવેક નિધિ હોય છે છે તે ચક્રવર્તિ એ તેના પ્રતાપે મેક્ષમાં કે દેવલોકમાં જાય છે. અને જે ચક્રવત્તિ એ પાસે છે આ દશમો વિવેકનિધિ હોતું નથી તે નરકમાં જાય છે.
આ માના હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહાર માટે, મારે માટે આ આ છે ઉપાદેય એટલે કરણીય અને આદરણીય છે, અને આ આ હેય એટલે અકરણીય અને જે ત્યાજ્ય છે-આવો જે સ્પષ્ટ બોધ થાય તેનું નામ જ વિવેક છે. દુન્યવી પઢામાં ઈષ્ટ છે જ પ્રાપ્તિ અને અનિષ્ટના પરિહારમાં આ વિવેક, બધામાં દેખાય છે. માટે જ શાસ્ત્રકાર આ પરમષિઓએ આત્મક ગુણની પ્રાપ્તિ માટે સમ્યક કેટિના વિવેકને પ્રધાન કહ્યો છે. આ આજે આ સમ્યક નિમલ કેટિના વિવેકગુણના અભાવે સારી વસ્તુનો પણ માત્ર સ્વાર્થ છે
પતિ અને દુન્યવી લાલસાઓની પુષ્ટિમાં જ ઉપયોગ કરાઈ રહ્યો છે તે ખુબ જ શાચએ નીય છે. તેનું એક જ કારણ છે કે આત્માની યોગ્યતાને અભાવ. દુનિયાના દરેકે દરેક
ક્ષેત્રમાં યોગ્યતા–લાયકાત પહેલા જેવા–વિચારાય છે. જે નાશવંતી ઉઘમપ્રધાન 8 ચીજોમાં પણ લાયકાત ઉપર આટલો ભાર મૂકાય તે તે શાશ્વત એવા ધર્મને સહજ છે જ સિદ્ધ કરવા ગ્યતા ખુબ જ જરૂરી છે એ વાત સુતરાં સિદ્ધ થાય છે.
પર તુ આજે દુનિયામાં યોગ્યતાને પહેલો નંબર આપનારા, ધર્મમાં તો બધું હું Bક ચાલે, તેમ વળી આવા વિચારને અવકાશ જ નથી, આવી જે માન્યતા ઘર કરી ગઈ છે છે છે તેથી દાણું જ નુકશાન થયું છે. તેના જ પ્રતાપે સ્વછંદી કપોલકપિત મનઘડંત આ વિચારધારાઓને પ્રચારનારાઓને મોકળું મેદાન મલી ગયું છે. પોતાની તે અશાસ્ત્રીય,
સ્પષ્ટ ઉસૂત્રભાષી, ઉન્માર્ગ ગામિની વિચારધારાઓને ફેલાવવામાં પિતાના તારક દેવછે. ગુરૂનું નામ વટાવવામાં પણ જરા ય નાનમ આવતી નથી તેનું કારણ સમ્યક નિર્મલ વિવેક ગુણનો અભાવ છે.
શા ચકાર પરમષિઓએ અથી, સમર્થ અને અધિકારી આત્માને ધર્મ આપવાનું છે છ ભારપૂર્વક ફરમાવ્યું છે. તેવી દશા પામવાના ઉપાયો પણ બતાવ્યા છે. પરંતુ અન
Page #440
--------------------------------------------------------------------------
________________
૪૪૨ :
.: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ દિ ધિકારીઓને “શ્રુતઢાન' આપવાને સ્પષ્ટ જ નિષેધ કર્યો છે. આજે અનધિકારીએ જાતે જ છે જે જ્ઞાની થઈ બેઠી તેના કારણે શાસનને ભયંકર નુકશાન થઈ રહ્યું છે. છે જેમ ચિંતામણિ આઢિ પ્રહલૌકિક ફલ આપનાર પણ વિધિપૂર્વક આરાધે તે
છિત ફલને પામે છે અને અવિધિથી આરાધે તે દુઃખ-કલેશ આદિને પામે છે. તેમ કે અધિકારી આત્માએ કરેલી વિધિપૂર્વકની આરાધના કલ્યાણને આપે છે અને અવિધિથી છે ૨ આરાધનારો અકલ્યાણને પામે છે તે નિર્વિવાદ્ય વાત છે-કહ્યું છે કેછે “ધર્માનુષ્ઠાન વૈતધ્યાત્મય પાયે મહાત્મવેત્
રીદુઃખૌઘજનકે, દુશ્મયુક્તાદિવૌષધાદ ”
અર્થાતઅવિધિથી સેવેલ ઔષધની માફક, ધર્માનુષ્ઠાનને અવિધિથી વિપરીતછે પણાથી સાધવાથી ભયાનક વેઢનાજનક, માટે પ્રત્યપાય થાય છે. ઘણા ભયંકર દુઃખોને
પામે છે. છે શરીરના રોગનાશ માટે આપેલું ઔષધ પણ જે બરાબર ન કરે કે ગમે તેમ છે જ કરે તે લાભને બઢલે નુકશાન કરે છે. તેમ ધર્માનુષ્ઠાન પણ વિતથપણે આશરવાથી અન- ૪
ધિકારીને ઉપદેશથીને ભયંકર દુખોને કરે છે, એટલું જ નહિ પણ પાત્રાપાત્રની પરીક્ષા R ર્યા વિના અનધિકારી–અયોગ્યને ભણાવનારનું પણ અકયાણ થાય છે તેમ કહ્યું છે. આ છે શ્રી “ધર્મરત્નપ્રકરણમાં કહ્યું કે–બધા જ કાનોમાં મૃતષ્ઠાન એ શ્રે; કેટિનું છે , છે અને તે યોગ્યને જ આપવું જોઈએ અયોગ્યને નહિ. અયોગ્યને આપવાથી મિથ્યાવ- ૬ ગમનને દેષ થાય છે.
સવં પિ જ દાણું દિન પત્તમિ દાયગાણું હિય . ઇહર અણWજસુગં પહાણુદાણું સુયદા ૧૭ સુઠઠયર ચ ન દેયં એયમપત્તામિ નીયતત્તેહિ ઇયદેસણુડરિ સુદ્ધા, ઇયર મિચ્છરગમણાઈ ૧૮
ભાવાર્થ – સઘળું પણ કાન પાત્રને વિષે આપેલ હોય તે જ અપનાને- દિ દાતારને કલ્યાણકારી થાય છે. અન્યથા કુપાત્રને આપેલું દાન અનર્થ જનક-સંસાર છે જ વધારનાર થાય છે અને બધા કાનમાં શ્રુતનું દાન એ પ્રધાન–શ્રેષ્ઠ દાન છે. માટે- ર
ગીતાએ શ્રોપદેશાહિ રૂ૫ કાન, પણ અપાત્રમાં આપવું નહિ કારણ કે- આ પાત્રમાં અપાતી દેશના એજ શુદ્ધ દેશના કહેવાય છે. અપાત્રને આપેલી દેનાથી શ્રોતા ? મિથ્યાત્વમાં પડે, દ્વેષી બને અને ઉપદેશકને પણ અહિતકારી બને.
Page #441
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૧૫-૧૬ તા. ૯–૧૨–૦૭ :
: ૪૪૩
તે જ કારણથી સારી રીતના સમજી શકાય છે કે, અયોગ્યને નહિ ભણવ- ૨ આ વામાં પણ જેમ કલ્યાણ છે, તેમ યેગ્યને ભણાવવામાં જ કલ્યાણ છે. માટે છે. જ્ઞાનાતાએ પાત્રાપાત્રને સુવિવેક કરો ખુબ જ અનિવાર્ય અને જરૂરી છે. અયોગ્ય ઈ જીવોને તેમના હિત ખાતર પણ શાસજ્ઞાનનું દાન નહિ કરવું તે ઊભયને માટે કલ્યાણ- ૨ ઈ કર-હિતાવહ છે. કહ્યું છે કે, કાચા માટીના ઘડામાં નાંખેલું જલ જેમ ઘડાને અને આ જ જલનો વિનાશ કરે છે તેમ અપાવને આપેલી સારી પણ વસ્તુ કે વિદ્યા તે વસ્તુ અને આ વિદ્યા તથા અપાત્રને પણ નાશ કરે છે.
તેથૈ. જ ચૌદસે ચુમ્માલીશ ગ્રંથના પ્રણેતા પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી છે મહારાજા પણ શ્રી લલિતવિસ્તરા ગ્રંથમાં અધિકારી-અધિકારીની વાત વિશઢ રીતે છે જ સમજાવી, અધિકારીને જ ચૈત્યવંદનાઢિ સૂત્રને ભણાવવાનું ભારપૂર્વક જણાવે છે. અધિથઇ કારીને આપવાથી થતાં લાભનું વર્ણન કરતાં કહે છે કે –
. “એવં હિ કવતા આરાધિત વચન, બહુમતો લોકનાથ, પરિત્યક્તા રે જ લોક સંજ્ઞ, અકીકૃત લકત્તારયાન, સમાસેવિતા ધર્મચારિતેતિ, અન્યથા જ વિપર્યય ઇત્યાલોચનીયતદતસૂક્ષ્માભેગેન '
અર્થાત્ –અધિકારીને સૂત્ર પઠાન કરનાર કરતા મહાપુરૂષે શાસ્ત્રના વચનની છે # આરાધના–રવા-ભકિત કરી, લેકનાથ શ્રી તીર્થંકર પરમાત્માનું હાયપૂર્વક બહુમાન ૮ છે કર્યું, સમજરા વગર એક ગયો તેની પાછળ બીજો ગયો તે સ્વરૂપ ગતાનુગગિક લક્ષણજ વાળી ગાડરીયા પ્રવાહ રૂપ કહેરીને ત્યાગ કર્યો, કેત્તર યાન-પ્રવૃત્તિનો સ્વીકાર કર્યો અને આજ્ઞા મુજબની વિહિત ધર્માચરણનું સારી રીતના આસેવન કર્યું, જ્યારે જ
અધિકારીની યોગ્યતાની પરીક્ષા કર્યા વગર ભણાવવાની પ્રવૃત્તિ કરનારે તે શ્રી વીતરાગ ૨ છે દેવના પરમતારક વચનની વિરાધના કરી, લેકનાથ શ્રી તીર્થંકર પરમાત્માનું અપમાન છે કે કર્યું, લેક સંજ્ઞામાં મૂંઝાઈ ગયે-ફ્લાઈ ગયો, લૌકિક પ્રવૃત્તિ આરંભી, અધર્મનું જ ૪ આચરણ કર્યું આદિ અનેક દેની પુષ્ટિ જ કરી તે નિઃસંદેહ વાત છે. માટે આ ર ઇ વિષયની આલોચના-મીમાંસા અત્યંત સૂક્ષ્મ ઉપયોગ પૂર્વક–ધ્યાન પૂર્વક કરવી અર્થાત છે વિક પદાર્થને સોપાંગ બધા જ પાસાને યથાર્થ અભ્યાસ કરવાથી જ સાચું તત્તવ હાથમાં % આવે નહિ તે તત્વના નામે અતવમાં જ અટવાઈ જવાય. તેથી જ તે પુણ્ય પુરુષે કહ્યું કે- જ
નહિ વચનકતમેવ પત્થાન મુલડવ્યાપરો હિતાત્યુ પાય 8 અર્થાન–શાસ્ત્ર કહેલ માર્ગ સિવાય બીજે કઈ જ હિતપ્રાપ્તિને સારો ઉપાય- ર ઈ માર્ગ નથી.
Page #442
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક) ) જે પુણ્યાત્માઓએ પિતાના આત્માનું હિત કરવું હોય તેમણે શાસ્ત્રવચનની છે અવગણના કરવી જોઈએ નહિ પણ શાસ્ત્રની સાચી આધીનતા કેળવી, ગીતાર્થ પુરૂષની ૨ વિનયપૂર્વક સેવા-ભક્તિ–ઉપાસના કરી શાસ્ત્રવચનને પરમાર્થ સમજવા પ્રયત્નશીલ
બનવું. કેમકે, શ્રી અનંતનાથસ્વામિ ભગવાનના સ્તવનમાં પણ પૂ. શ્રી આનંઢધનજી કર મહારાજે કહ્યું કે
વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો,
વચન સાપેક્ષ વ્યવહાર સાચો.” આ બધા વિચાર એટલા માટે કરે ખુબ જ જરૂરી છે કે, વર્તમાનમાં ઘણું જ ન જાતે પંડિત બની બેઠેલા પંડિત માની લેકે પિતાના મનઘડંત શાસ્ત્ર બાહ્ય વિચારોને જ શાસ્ત્રના નામે જણાવી સ્વ-પર ઉભયના આત્મહિતની સાથે ચેડા કરી સ્વ-પર ઉભયના
આત્માના અહિતની કારમી કારવાઈ કરી રહ્યા છે. તેવામાં હવે પોતાના માર્ગેથી પાછા છે વળે તેવું લાગતું નથી પણ તેવાઓની વિચારધારામાં આપણે ફસાઈને આ પણ આત્માનું કે અહિત–અકલ્યાણ ન કરીએ તે માટે આ પ્રયત્ન છે. ૬િ જેમકે, શ્રી ષભદેવ સ્વામિ ભગવાને, રાજા અવસ્થામાં–અવસર્પિણી કાળના છે પ્રથમ તીર્થકરના આત્માનો કપ હેવાથી–બતાવેલી રાજ્યવ્યવસ્થાના ભારેભાર વખાણ- છે પુષ્ટિ કરી, સુવિહિતોએ પણ તેમ કરવું આજે ખુબ જ જરૂરી છે તેમ પ્રચારી રહ્યા છેછે. તેથી લાગે કે તેમણે શાસ્ત્રના પરમાર્થને જરાપણ બંધ જ નથી. નહિ તે આવી ર હું સાવદ્ય પ્રવૃત્તિને ઉપદેશ કરવાનું સર્વ સાવધથી વિરામ પામેલાઓને કહેવાનું દુઃસાહસ છે છ કરત જ નહિ. જ શ્રી ઋષભદેવ સ્વામિ ભગવાનના વૈરાગ્યનું વર્ણન કરતાં “શ્રી ચઉપન્ન મહાપુરિસ કે છે. ચરિય”માં કહ્યું છે કે એકવાર વૈશાખ માસમાં ભગવાન સપરિવાર ઉઘાનમાં કીડા છે
કરવા ગયા. ભરતાદિ બધા કુમાર વિવિધ પ્રકારની કીડાઓમાં મશગુલ બની ગયા. “શું છે છે આ ગંદક દેવો ક્રીડા કરે છે કે બીજા કેઈ? એ જાણવા માટે ભગવાને અવધિજ્ઞાનનો જ તે ઉપયોગ મૂકો. વિચાર કરતાં-કરતાં અવધિજ્ઞાનથી દેવાનું ઉત્તરોત્તર સુખ અને પિતે દિ હું અનુભવેલ અનુત્તરવિમાન-સર્વાર્થસિદ્ધ વિમાન–નું સુખ સાક્ષાત્કાર કર્યું. એટલે દૂર થયા છે છે છે મહામહના બંધને જેમના તે પ્રભુ વિચારવા લાગ્યા કે
( ક્રમશઃ)
Page #443
--------------------------------------------------------------------------
________________
ક ઉત્તમ વિચાર છે શું જ
હS
છે (૧) અનંત ઉપકારી મહાપુરૂષો ભવ્ય જીવોને ઉદ્દેશીને હમેશા એક જ વાત છે જ કરે છે. સંસ ૨નું સુખ ભૂંડું, દુઃખ ઉપકારી. આ વાત સંસારી જીના વિચારસરણીથી જ છે સાવ ઊંધી વાત થઈ કારણ દરેક જીવ સુખનું ઈરછુક છે. દુઃખ આવવાનું છે–એમ છે & લાગતાં જ હતાશ થઈ જાય છે. તેથી ઉપકારી મહાપુરૂષના કથનને વિચારવું તે પડશે છે કે, સંસારીના વિરુદ્ધની વાત કેમ થઈ ?
આપણે અત્યારે મનુષ્ય જન્મમાં છીએ, એ પહેલાં નિગઢ, એકેન્દ્રિય, વિકસેન્દ્રિય છે છે અને તિર્યંચમાં હતા. આ બધા ભ કરી આપણે ઉચ્ચ એવો મનુષ્યભવ પામ્યા. છે જેને દેવે પણ ઝંખી રહ્યા છે. દશ દષ્ટાંતે દુર્લભ એ આ મનુષ્યભવ પામ્યા તે અનંતા છે @ દુઃખ વેઠીને મળેને? અકામ નિર્જરાથી દુઃખ વેઠતા ઉંચી ગતિમાં આવ્યા એટલે જ હું એક સિદ્ધાંત નક્કી થાય છે કે, મનુષ્ય ગતિથી પણ ઉચ્ચ ગતિમાં જવું હોય તે દુશ્મને રિ કે સહન કરવું જ પડશે. અત્યારે આપણે એવી સ્થિતિમાં છીએ. કે દુઃખ આવતા ગભરા- છે. છે મણ ઉપરાંત જુઠું બોલવું, કેટલાંયે કાવા-ઢાવા કરતાં નવા પાપ બાંધીએ છીએ એટલે જ છે જે નિમિત્તે આગલા ભવના કરેલા પાપથી દુઃખ આવ્યું તે સમતા ભાવે સહન કરી જ ઇ ભેગવી લેવાને બઢલે આવતા ભવમાં દુઃખ મળે છે. આપણા હાથે જ નક્કી કર્યું.
અશુભ કર્મ બંધાવાના કારણે ઘણાં છે. મિથ્યાત્વ, અવિરતિ ક્યાય, યોગ છે, છે અને એના લીધે અઢાર પાપસ્થાનક, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, ખરાબ ૨ શ્યા, રૌદ્રદાન વગેરે અશુભ કર્મ બંધાવવાના કારણે છે. પરંતુ તેનાથી છૂટકારો પર છે થવાના બે જ કારણ છે. “સુખ ભૂંડું લાગવું જોઈએ અને દુઃખને સમતા ભાવથી છે ભોગવવું જોઇએ. નિકાચીત કર્મ ખપાવવા તપ જરૂરી છે. અને દુઃખને સમતાભાવથી છે સહન કરવું તે જ આપણો આત્મા ઉચ્ચ ગતિને પામે છે..
વિશે માં સુખ ભૂંડું હવે આમ વિચારીએ તે. અચંબે લાગે કે, સુખ અને છે છે પાછું ભૂંડું. તે ઉપકારીએાના આ કથનને પણ વિચાર કરવો જ પડશે. પુન્યથી સુખાક એ આવે ગયા ભવે છે. આ ભવે ઉત્કૃષ્ટ પુન્ય. કર્યું હોય. તે જ સુખ ઉદયમાં આવે છે અને ર જીવનમાં બધી અનુકૂળતા મળતી હોય છે. એ. સુખ ભોગવતાં આરંભ સમારંભ અભિન છે દિ માન, ધર્મમાં રૂચિ નહિ, સુખમાં જ મહાલવું, એમાં પણ વળી, ઝળક્યુટ અનિતિ, આ ૨ અતિલોભ કરીએ તે. આવી કરણીથી આવતા ભવે પણ આપણે દુઃખને આમત્રણ જ જ આપીએ. છીએ. દુઃખ વેઠતા નથી. આવડતું અને સુખ ભોગવતા નથી આવડતું.
Page #444
--------------------------------------------------------------------------
________________
૨ ૪૪૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) 8 દિ શુભ બંધ કે, અશુભબંધ જ્યારે પડે ત્યારે કર્મની ચાર સ્થિતિ એ ક્ષણે નકકી છે જ થાય છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ ને પ્રદેશબંધ, સ્થિતિબંધ કે સબંધ કર્મ છે જ બંધ થયા પછી ક્યારે ઉઢયમાં આવે તથા કેટલે ટાઈમ ભેગવટે રહેશે તે નકકી થાય. છે હવે આપણને પુન્યને ભગવટે આવ્યો એ આપણા જીવનમાં દેખાવા માંડે એટલે કે
આપણું મગજ ઠેકાણે ન રહે. એક પેટી હતી બે કરી, ફરેન વેપાર કર્યો, લોખંડ ? છે બજારમાં બંધ કર્યો, કાપડનો ધંધે કર્યો. શેરબજારમાં ઝંપલાવ્યું “હળદરના ગાંઠે છે છે કરિયાણું વાર” જેવું થાય જ્યારે પુન્ય પરવારીચું ત્યારે એ બધા ધંધાને લાભ ? બીજા ઓ લીએ , તે પાગલ જેવી સ્થિતિમાં હોય, પુન્યથી રાવ સી પડે, જ્યાં જ ૨ સુધી પુન્ય ઉદયમાં હોય ત્યાં સુધી. પરંતુ આપણને એમ જ થાય છે કે, આપણી . જ બુદ્ધિથી જ બધું સવળું થાય છે. પણ આમાં આપણી કાર્યવાહીથી જ એ સુખ આપણી છે જ અંદગીમાંથી જતું રહે છે. આમાં મારે જુદી રીતે કહેવું છે કે જે સુખ ભોગવટાને છે
રસબંધ પડેલ તેને તમોએ વેડફી નાંખ્યો. એ વેડફી ન નાંખ્યો હોત તો આ જ ભવમાં ૨ છે ખરાબ સ્થિતિ ન આવત. સ્થિતિબંધ અને રસબંધને ફાવે તેમ ઉપયોગ કર્યો પણ છે આ પુન્યના ભોગવટામાં લેપાયા વગર આસક્ત ન બનતાં અત્યારે આપણને પુન્યનો ઉદય છે. આ
બીજુ ઉપાધી નથી તો લાવ શુભ પ્રવૃત્તિમાં લાગી જાઉં. ધમ ધ્યાનમાં મન ર લગાડો તે નવું પુન્ય બંધાય અને આશાતા વેદનીયને બંધ ઢીલો થતો જાય. કર્મની છે સરખેસરખી પ્રકૃતિનું સંકલન થાય શુભ પ્રવૃત્તિ જેમ જેમ કરશો તે આશાતાજ વેનીયને રસ ઓછો થાય. જેમકે બહુ કડવી દવા હોય એમાં પાણી નાખતાં કડવાશ ૨ ઓછી થાય પછી દવા સહેલાઈથી પીવાઈ જાય એમ અશાતાની ઉય બહુ જ ઇ તકલીફ ન આપે.
સુખ એવી રીતે ભોગવવું જોઈએ કે બીજાને તમારી જીંદગી જોઈ ભવિતવ્યતા લાગે. આગળના કાળમાં સુખ ભેગવટો વંશ પરંપરા દેખાતો કારણ પુન્ય પુન્યનું કામ છે કરે પોતે એમાં લપાઈ નહી, આશત ન થાય.
પણ અત્યારની આપણી કાર્યવાહીથી, પુન્યના રસને તથા સ્થિતિબંધનો ભાગ છે જ વટ ધારો કે ૫૦ વર્ષ ચાલે તેમ હોય તે રસના જથ્થો તથા સ્થિતિબંધને કાળ ૫ થી ૬ વર્ષમાં ભેળવી લઈ છીયે. લખપતિ હતા તે થોડા ટાઈમમાં સાધારણ સ્થિતિના થઈ છે જ જાય છે. એટલે સુખનો કાળ પણ ભોગવતાં ન આવડયો. સુખ ભૂંડું દુઃખ ઉપકારી છે. એ આ વિચારશ્રેણીવાળો જીવ ભવ્ય હોય, સમકિતી હોય, અને નજીકના કાળમાં મોક્ષ ગમી હોય. સ્વ. આ. ભ. વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ.ના વ્યાખ્યાન શ્રેણીથી આ
લી. પ્રાણલાલ છગનલાલ શેઠ-મલાડ, મુંબઈ–૬૪૪
Page #445
--------------------------------------------------------------------------
________________
ૐ આ તે કેવી સંસ્કૃતિ
[ ગતાંકથી ચાલુ ]
—પૂ. આ. શ્રી વિ. ચંદ્રગુપ્ત સૂ. મ. po
0000000000000*00 : દેશના વિવેક :
અન તોપકારી શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસનના પરમાના જાણકારને નહિ, પરતુ ખરી રીતે તે પરમાર્થ જેમને પરિણત થયા છે, તેમને જ પરમતારક મેાક્ષમાની દેશના આપવાના એકમાત્ર અધિકાર છે. ગમે તે આત્માએ એ દેશનાને ફરમાવે તે ઉચિત નથી. કારણ કે એ આત્માએને હૈય–ઉપાદેયઃ, સદસ; સાવદ્ય-નિરવદ્ય; હિતકર-અહિતકર; સસૂત્ર-ઉસૂત્ર; ઉત્સર્ગ–અપવાદ અને ચિત-અનુચિતના વિવેક હાતા નથી.
-
આવી વિવેકહીન દેશનાનાં આજે ઘણાં સ્થાને દર્શન થવા માંડયાં છે. સથા સાવદ્યયોગથી વિરામ પામવાની જેમણે પ્રતિજ્ઞા અંગીકાર કરી છે—એવા સાધુ મહાત્માએએ પેાતાની મન-વચન-કાયાની કાઇ પણ પ્રવૃત્તિ સાવદ્યયોગની અનુમેદનાનું પણ કારણ અને હિ-એના સતત ઉપયોગ રાખવા જોઇએ. ખાસ કરીને ઉપદેશક મહાત્માએએ તા ૨ે અંગે ખૂબ જ સાવધાન રહેવુ જોઇએ.
વર્તમાન—ઉપદેશકાને સામાન્ય રીતે સવિરતિના, દેશિવતિના અને માર્ગાનુસારિતાના ઉપદેશ આપવાના પ્રસંગ આવે છે. જે ઉપદેશકાને વિશિષ્ટ પ્રજ્ઞાપૂર્વકના સૂક્ષ્મબાધ ન હેાય એવા ઉપદેશકે એ તે સવિરતિધર્મના જ ઉપદેશ આપવાનું રાખવું જોઇએ. કારણ કે શાસ્ત્રાનુસાર એના ઉપદેશ આપનાર મહાત્માઓને એ વખતે સાવદ્યની અનુમાઢનાના પ્રસંગ પ્રાય: આવતા નથી. દેશિવરતિન્દ્ર ધર્મ ઉપદેશતી વખતે પણ એવા પ્રસંગ લગભગ આવતા નથી. પરંતુ માર્ગાનુસારિતાના ઉપદેશ આપતી વખતે પદ્મા ના વાસ્તવિક ખ્યાલ ન હાય તેા ડગલે ને પગલે એવા પ્રસ`ગ આવવાની પૂર્ણ શક્યતા છે.
સર્વથા સ સાવદ્યયોગથી વિરામ પામીને સર્વવિરતિધર્મની ઉપાસના કરનારા પૂ. સાધુભગવંતાને જે સાવદ્યની અનુમેાદના કરવાના નિષેધ હાય, તેા તેએ સાવધના ઉપદેશ આપી શકે નહિ-એ સમજી શકાય છે. ઉપદેશકનુ એકવ્ય છે કે ઉપદેશ આપતાં પૂર્વ સાવદ્ય અને નિવદ્ય વસ્તુના પૂર્ણ પણે ખ્યાલ મેળવી લેવા. એ ન મેળવાય ત્યાં સુધી ઉપદેશ આપવાનું કામ બંધ રાખવુ' જોઇએ. અનિવાર્ય સયોગમાં કોઇ વાર એવા ઉપદેશ આપવા જ પડે તેા ખુબ જ ઉપયોગપૂર્વક સુપ્રસિદ્ધ વસ્તુના જ ઉપદેશ આપવા જોઇએ, જેથી સાવદ્યની અનુમાઇનાના પ્રસંગ આવે નહિ.
Page #446
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
સાવદ્ય કે નિરવઘુ ભેટ સમજતાં પૂર્વે વિહિત કે નિષિદ્ધ વસ્તુના વિચાર કરવા જોઇએ. ઉપદેશક મહાત્માએ માટે જેનુ વિધાન નથી કરાયુ. એવાં પૂજા વગેરે અનુવ્હાનેા સાવદ્ય નથી. વ્યક્તિ-જીવવિશેષની અપેક્ષાએ જેનું વિધાન કર યું છે, તે જીવ માટે જ વિહિત છે. તેનાથી અન્ય જીવા માટે તે અવિહિત–નિષિદ્ધ છે. તેથી તેવા અનુષ્ઠાનના ઉપદેશ તે જીવને આશ્રયીને હાય. બીજાને આશ્રયીને ન હાય. પૂ. સાધુભગવંતા પૂજાના ઉપદેશ શ્રાવકને કરી શકે છે, પરંતુ સાધુભગવાને આશ્રયીને ન કરે. જીવની ઉચિત ભૂમિકાના વિચાર કરી તેને અનુરૂપ ઉપદેશ પચુ પરમતારક આજ્ઞા મુજબ જ આપવાનું શ્રી વીતરાગ પ૨માત્માએ ફરમાવ્યું છે, આજ્ઞાનિરપેક્ષ ઉપદેશ કાઇ પણ રીતે હિતાવહ નથી. ગૃહસ્થને ઉપદેશ આપવાનું કાર્ય ખુબ જ અઘરૂ છે. ગૃહસ્થને સામાન્ય ધર્મનું જ્ઞાન આપતી વખતે ખુબ જ સાચેતી રાખવી પડે છે, અનાઢિકાળથી ચાલી આવતી પાપની પ્રવૃત્તિઓમાંથી પણ અલ્પાંશે તેની નિવૃત્તિનું વિધાન કરતી વખતે બાકીની પ્રવૃત્તિમાં આપણી અનુમતિ આવી ન જાયએનું ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે.
૪૪૮ :
તેા ખ્યાલ
વર્તમાનમાં કેટલાક ઉપદેશકાને એને ખ્યાલ રહેતા નથી. અથવા રાખવાનું તેમને જરૂરી જણાતું નથી, જે અન તન્નાનીએની દૃષ્ટિએ સર્વથા અનુચિત છે. સાધુ ભગવંતા માત્ર ઉપદેશ કરવાનુ છેડીને તેની પાછળ પડે છે ત્યારે ઉપદેશનુ સ્થાન, આદેશસ્વરૂપ ઉપદેશ લઇ લેતા હેાવાથી વિવેક નષ્ટ થાય છે. નિવિવેક અનુષ્ઠાન અને ગુણશુન્ય અનુષ્ઠાનમાં કશે જ ફરક રહેતેા નથી. બંનેનુ કાર્ય એટ જ છે.
આવુ... મેટા ભાગે માર્ગાનુસારીપણાના ઉપદેશના પ્રસંગે ખાસ અનતું હેાય છે. સામાન્યરીતે પાપની અલ્પાંશે નિવૃત્તિના અશય માર્ગાનુસારીપણાના ઉપદેશમાં રહેલે હાય છે. પરંતુ આવા વખતે અહિ સાર્દિની અથવા તા મર્યાદિત હિમાદિની વાતા ચાલુ થવાથી ઉપદેશની પ્રવૃત્તિમાં પાપે પદેશતા પ્રવેશે છે; જે સાવદ્યની અનુમેાઢનાઢના કારણે સવવરતિધ ની મર્યાદાના અતિક્રમણ-સ્વરૂપ બની જાય છે. સવ થા પાપની નિવૃત્તિના ઉપદેશ આપવા ાય ત્યારે સહજપણે જ એવા અતિક્રમણના ભ નથી રહેતા. શાસ્ત્ર અને શાસ્ત્રકાર પરમષિ પ્રત્યેની અવિચલ શ્રદ્ધા હેય તા સર્વથા કે અલ્પાંશે પાપનિવૃત્તિના ઉપદેશપ્રસંગે એવા ભય રહેતો નથી. શ્રી વીતરાગ પરમાત્માએ શ્રી આચારાંગ, શ્રી ઢશવૈકાલિક વગેરે શાસ્ત્રામાં પૂ. સાધુભગવાને સાવદ્યભાષાનું વન ઇ રીતે કરવુ જોઇએ-તે વિસ્તારથી સમજાવ્યું છે. આપણા વચનથી કે,ઇ પણ સાંભબનાર સાવદ્ય કરે કરાવે કે અનુમેદે નહિ-એ મુખ્ય આશયને કેન્દ્રિત કરી એ સૂત્રમાં
Page #447
--------------------------------------------------------------------------
________________
છ વર્ષ ૧૦ એક ૧૫-૧૬ તા. ૯-૧૨–૯૭ :
: ૪૪૯
આ સાવધભાષાનું સ્વરૂપ વર્ણવેલું છે, એનું અધ્યયન કરનારા ઉપદેશકે એ મુજબ જ (ટ ઉપદેશ આપે તે કોઈ પણ દેષને પ્રસંગ જ આવે નહિ.
ફલથી લચપચતું વૃક્ષ, કેઈને વિહારાદિને માર્ગ સમજાવતી વખતે જણાવવું ન પડે તો તેની ફલથી લચપચતાને કઈને ખ્યાલ આવે નહિ અને એ વૃક્ષના ફલને % ઉતરવાનું કે ઈ કરે નહિ એ રીતે સાંકેતિક ભાષાનો ઉપયોગ કરવાનું ફરમાવ્યું છે. છે જ્યારે આજે સાધુભગવંતોમાં કેટલાક ઉપદેશકો વૃક્ષારોપણ, ટાંકા, પશુપાલન, ઘાણ, છે. ફર્ટિલાયઝર વિનાની ખેતી, દેશી-ખાદી, દેશી નળિયાનાં ઈટચુનાના મકાન અને તેણે
છે (દીવેલ વગેરે)ના દીવા વગેરેની ઉપાદેયતા સમજાવવા અથાગ પ્રયત્ન કરી રહ્યાં છે ? ષ્ટિ અથવા તો ફરવાનું જણાવી રહ્યાં છે, જે, મહાસાવધ-કર્માદાનની પ્રવૃત્તિનું પરિણમે છે આ અનમેદન કરવારૂપ છે. ખુબ જ વિચિત્ર છે. વર્તમાન પરિસ્થિતિ! પ્રાચીનતાના આગ્રહી છે
(ક્યાગ્રહ) ઉપદેશકોએ ઉપદેશની પ્રાચીનતાનો ત્યાગ કર્યો છે. ગૃહસ્થોનું અનુકરણ કઇ કરવાનું જણાવનારા મહાનુભાવો પૂર્વાચાર્યોનું અનુકરણ કરવામાં નથી માનતા. સાધન- છે
સામગ્રીના અભાવે ઉદભવેલી એ પ્રાચીન વ્યવસ્થાને આઢર કરનારા મહાનુભાવોનું આ ઇ ત્રિકાલાબાધિત દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિથી સર્વથા પર-એવા પરમતારક શ્રીજિનાગમને અના
દર કરવાનું વલણ ખુબ જ વિચિત્ર છે. પઢાર્થ પિતે નિશ્ચિત કરીને તેને અનુકૂળ શાસ્ત્ર- હ પાઠ શોધવા નીકળેલા આ ધર્મદેશકને આજ સુધી તો શાસ્ત્રાપાઠ મળ્યો નથી...'
પૂ. માધુભગવંતની આચારભર્યાત્રાને ખ્યાલ રાખ્યા વિના મન ફાવે તે રીતે આ એ ધર્મદેશનાની પ્રવૃત્તિ અનર્થ સર્યા વિના નહિ રહે. ચાતુર્માસ માટે જે ક્ષેત્રમાં રહેઆ વાનું હોય તે સ્થાનના ગૃહસ્થો પોતાના મકાનની મરામત, સાફસફાઈ જ્યાં સુધી કરી છે છે ના લે ત્યાં સુધી તે સ્થાનમાં ચાતુર્માસ રહેવાનો પોતાને નિર્ણય સાધુભગવતે જણાવે છે છે નહિ. અન્યથા પિતાના એ નિર્ણયને જાણ્યા પછી ગૃહસ્થો મકાનનું જે કાંઈ સમારકામ
કરે-તેનું પાપ સાધુમહાત્માને લાગે.... આવી મર્યાદાનું રહસ્ય જાણ્યા પછી મકાન બાંધવા છે વગેરેને ઉપદેશ કે માર્ગદર્શન આપવાનું કેટલું ઉચિત છે–તે આપણે સમજી શકીએ ( છીએ. મકાનના (ઉપાશ્રયાદિ–વસતિના) બાગી-બારણાં જ સ્થિતિમાં હોય એ સ્થિતિમાં જ છે જ રહેવા દેવાનાં છે, એમાં ઉઘાડ–વાસ કરવાનો નથી. આથી સમજી શકાશે કે પૂ. આ સાધુભગવંતેની પ્રવૃત્તિમાં સહેજ પણ સાવઘાંશનો સમાવેશ નથી. વર્તમાનમાં આવી છે
પ્રવૃત્તિ આપો ઠરી શકતા નથી કે કરતા નથી–એનો અર્થ એ નથી કે જેમ બને તેમ જ છે વધારેમાં વધારે દુષ્ટ પ્રવૃત્તિ કરવી. આપણે દુષ્ટ પ્રવૃત્તિ કરતા હોઈએ એટલા માત્રથી જ છે તે ઉપાય છે. અથવા તે તેનો ઉપદેશ કરી શકાય—એ માન્યતા તદ્દન અનુચિત છે. હું
( ક્રમશઃ) જ
Page #448
--------------------------------------------------------------------------
________________
જ
લઘુ બોધ કથા :– જ કદાગ્રહના ત્યાગમાં જ લાભ છે :
પૂ. સા. શ્રી અન તગુણશ્રીજી મ.
ભગવાન શ્રી જિનેશ્વરદેવોને શ્રી જિન ધર્મ પામ ઘણો જ દુર્લભ છે. દુનિયાના વ્યદિ વહારમાં નુકશાનકારક લાગે તેને ત્યાગ કરતાં માણસ જરા પણ અચકાતે નર્થ કે ગભરાતો ઈ નથી. પણ સદધર્મની વાત આવે ત્યાં સે બહાના સૂઝે છે. દુન્યવી નુકશાન બહુ બહુ ી
તે એક ભવ પૂરતું થાય જ્યારે આત્મિક નુકશાન તો ભાવિને ભદ્રંકર બનાવવાના બદલે જ છે ભયંકર બનાવે છે. બટું પડયું નહિ છોડવાથી તે ભવમાં પણ કેવું નુકશાન થાય શું છે તે અંગે બહુ પ્રસિદ્ધ શાસ્ત્રીય વાત કરવી છે.
- ચાર મિત્રે ધન કમાવા માટે પરદેશ ચાલ્યા. માર્ગમાં લેઢાની ખાણ આવી તે આ અવસરે આ પણ ઉપયોગી બનશે માની પોતાનાથી ઉપાડી શકાય તેટલું લડું બાંધી છે જ લીધું. પછી આગળ જતાં રૂપાની ખાણ જોઈ તે લટું ત્યજી રૂપું લીધું, વળી વધુ
આગળ જતાં સોનાની ખાણ જોઈ તે રૂપું ત્યજી સેનું લીધું. ઘણે આગળ જતાં શિ જ રત્નોની ખાણ જોઈ તે સેનું ત્યજી રત્નો લીધાં. ત્રણ મિત્રોએ તો આ પ્રમાણે કર્યું. તે આ પણ એક દુરાગ્રહી મિત્રે પહેલા લીધેલું લોઢું ત્રણ મિત્રોએ ઘણું સમાવવા છતાં
ત્યર્યું નહિ. ભાઈ ! આ લેતું ત્યજી રત્ન લે તે ભવિષ્ય સુધરશે. તે વાત તે છે માની નહિ ઉપરથી પિલા મિત્રોને ઉપાલંભ આપતા કહે કે-“તમે મૂર્ખ છો એટલે એ છે વારંવાર ત્યજી દે છે. સજજને તે એકવાર લીધેલું ત્યજતા હશે?” અનુક્રમે તે ચારે છે
મિત્રો સ્વસ્થાને આવ્યા. ત્રણ મિત્રો તે રત્ન વેચી ઘણું ધન પામી સુખી થયા. ક 9 દરિદ્રીન રિદ્રી રહ્યો અને દુઃખી થયો તે નફામાં. € માટે સાચું સમજાયા પછી સાચાનો સ્વીકાર કરવો અને પેટાને –કઢાગ્રહને- 6 પિતાની મમતને પૂછડાનો ત્યાગ કરવો તે જ સાચા સુખી થવાને ઉપાય છે. આ વિષમ- ૨
કાળના પ્રતાપે કઢાગ્રહીઓ સમજવા છતાં પિતાને હઠાગ્રહ છોડતા નથી અને શાસનને જ આ ડહોળાવવાનું કામ કરી અનેક આત્માઓના હિતને રૂંધે છે.
- સૌ વાંચકે પિતાના આત્માના હિત માટે કઢાગ્રહનો ત્યાગ કરી માર્ગે ચાલી ૨ આત્માનું સાચું હિત સાધે તે જ પુણ્યાભિલાષા..
Page #449
--------------------------------------------------------------------------
________________
જામનગર દિગ્વિજય પ્લોટ મચે પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. સા. આદિની નિશ્રામાં હું લંડન નિવાસી મુમુક્ષુ શ્રી કુસુમબેન શાહની પરમ ભાગવતી પરમેશ્વરી પ્રત્રજ્યા ? છે નિમિત્તે તથા તે નિમિતે મોડપરના ૯ ઇંચના કેશરી આ શત્રુંજય આઢિશ્વરજી તથા છે વસ્તુપાલ મંત્રીશ્વરની સ્વર્ગભૂમિ અંકેવાડીયાના ૪૧ ઇંચના શ્રી વાસુપૂજ્ય સ્વામી આદિ પર
જિનબિંબની ભવ્ય અંજનશલાકા તથા શાંતિસ્નાત્ર આત્રિ મહોત્સવ છે દીક્ષા તથા અંજનશલાકા મહોત્સવનો મંગલ કાર્યક્રમ . દિવસ પહેલે : પિષ સુઠ ૧૪ રવિવાર તા. ૧૧-૧-૯૮, સવારે ૯-૦૦ કલાકે જલ
યાત્રાને વરઘેડ (પોલિસ ચોકી સુધી જશે.) બપોરે ૨-૩૦ વાગ્યે
શ્રી પાશ્વનાથ પંચકલ્યાણક પૂજા. છે વિસ બી. : પિષ સુત્ર ૧૫ સેમવાર તા. ૧૨-૧-૯૮, સવારે ૯-૦૦ ક. પ્રવચન છે
૧૦-૦૦ વા. કુંભસ્થાપન જ્વારારોપણ, બપોરે ૧-૦૦ વા. નંદ્યાવ્રતપૂજન છે
શઢિપાલપૂજન, ૧૬ વિદ્યાદેવીપૂજન, નવગ્રહ પૂજન, અષ્ટમંગલપૂજન. 2 વિસ ત્રીજો : પોષ વઢ ૧ મંગળવાર તા. ૧૩–૧-૯૮, સવારે ૯-૦૦ વા. પ્રવચન, ર.
૧-૦૦ વા. નવપદપૂજન વીશ સ્થાનપૂજન. વિસ એથે : પોષ વદ ૨ બુધવાર તા. ૧૪-૧-૯૮ સવારે ૯-૦૦ વા. દ્ર-ઇંદ્રાણી
સ્થાપના, માતા-પિતા સ્થાપના, ચ્યવન કલ્યાણક, ૧૪ સ્વપ્ન દર્શન, આઇ સ્વપ્ન કથન, બપોરે ૩-૦૦ વા. યવન કલ્યાણકને વરઘેડે પ્રેમચંદ્ર છે.
કેલેની તરફ જશે. દિવસ પાંચ : પોષ વઢ ૩ ગુરૂવાર તા. ૧૫–૧–૯૮ સવારે ૯-૦૦ વા. ૫૬ કિકુમારી
મહોત્સવ, ૬૪ ઈંદ્રોને મેરૂ શિખર મહોત્સવ, બપોરે ૩-૦૦ વાગ્યે જ
જન્મ કલ્યાણક વરઘોડો (પલીશ ચેકી, ખંભાળીયા ગેઈટ, પવન ચક્કી) ૦ 2 દિવસ છઠ્ઠો : પોષ વઢ-૪ શુક્રવાર તા. ૧૬–૧–૯૮ સવારે –૦૦ વા. ૧૮ અભિષેક,
સવારે ૯-૦૦ વા. પુત્ર જન્મ વધામણી, પારણું ઝુલાવવું, પ્રભુનામ
સ્થાપન પ્રભુશાળી ગમન. દિવસ સાતમે : પોષ વદ-૫ શનિવાર ૧૭–૧-૯૮ સવારે ૯ ૦૦ વા. પ્રભુલગ્ન મહોત્સવ
મામેરુ, કુલેકું, બપોરે ૨-૦૦ પ્રભુ રાજ્યાભિષેક. જ .િ આઠમ : પિષ વઢ-૬ પહેલી રવિવાર તા. ૧૮-૧-૯૮ સવારે ૯-૦૦ વા. દીક્ષા
કલ્યાણકનો વરઘોડો તથા મુમુક્ષુ કુસુમબેનને વરસીઢાનને વરઘોડે
Page #450
--------------------------------------------------------------------------
________________
૪૫૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) જ ભવ્ય રીતે ચડશે. (પલીશ ચેકી, ઓશવાળ કેલોની, કામઢાર કોલોની, જ : ઓશવાળ બેડી"ગ, સાત રસ્તા પોલીશ ચેકી) વરઘોડો ઉતર્યા બાદ જ
પ્રભુની દીક્ષા વિધિ બાઢ ૧૨-૦૦ વા. શ્રી હાલારી ઓશવાળ સંઘનું જ
- સાધર્મિક વાત્સલ્ય (કુંવરબાઈની ધર્મશાળા) રાત્રે અધિવાસના. ૪ દિવસ નવમ: પિષ વદ ૬ બીજી તા. ૧૯-૧-૯૮ સવારે અંજન શલાકા, સમવસરણ છે
દેશના, સવારે ૭-૦૦ વા. ૧૦૮ અભિષેક, સવારે ૮-૦૦ વા. મુમુક્ષુ છે કુસુમબેનની દીક્ષા વિધિને પ્રારંભ (કુંવરબાઈ જૈન ધર્મશાળા) બપોરે
. ૧-૦૦ વા. શાંતિસ્નાત્ર. ત્ર દીક્ષા વિધિ : શ્રી કુંવરબાઈ જૈન ધર્મશાળા, ન્યુ. જેલ રોડ, દિગ્વિ. પ્લેટ. છે દીક્ષાથીને ઉતરો : શ્રી કુંવરબાઈ જૈન ધર્મશાળા, ન્યુ. જેલરેડ, કિ.પ્લેટ, જામનગર છે અંજન શલાકા મહોત્સવ : શ્રીમતી જશમાબેન વીરજી, શ્રી મેઘજી તથા જ શ્રી વેલજી વીરજી દેઢીયા, શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિ. પ્લોટ, જામનગર
આ ભવ્ય મહોત્સવમાં પધારવા સકળ સંઘને ભાવભર્યું આમંત્રણ છે.
શુભેચ્છા સહ...
પ્રાણલાલ સી. શાહ
પ્લાસ્ટીક એજીનીયરીંગ વર્કસ
મેન્યુફેકચરર્સ પી.પી./પીવીસી/એફ.આર.પી. એકઝેસ્ટ ફેન્સ
બર્સ, કટીંગ, ઈન્ડસ્ટ્રીયલ મોડીંગ્સ ૧૯ બે ટોકીઝ કમ્પાઉન્ડ મલાડ (વેસ્ટ)
મુંબઇ-૪૦૦ ૦૬૪ ફેન ન. ૮૮ર૩૯૧૪-૮૮૨૦૮૪૭ ફેકસ : ૮૮૨૦૬૬૩
Page #451
--------------------------------------------------------------------------
________________
સમેત શિખરજીના સંદર્ભમાં દિગંબરો બધું લોકેલ જ ચલાવી રહ્યાં છે.
-જિનદાસ ભગવાનદાસ
વિવાદ ૪િ આણંદજી-કલ્યાણજી પેઢી સામે ચલાવવામાં આવેલા ગેબેસનો પર્દાફાશ, આ
શ્રી સમેતશિખરજીના કેસમાં વેતાંબરોએ ઉઢારતાથી રાઈટ એક વશિપની છે છે આંગળી દિગંબરને પકડવા દીધી. એટલે હવે તેમાંથી “રાઈટ ઓફ ઓનરશિપનો જ એ પહોંચો પકડવા દિગંબરો છેલાં સો વર્ષથી અકારણ રીતે આ વિવાદને વધુ ને વધુ છે છે વકરાવતા જાય છે. છેલ્લાં સો વર્ષના લગભગ બધા જ ચુકાઢાઓ દિગંબરની વિરુદ્ધમાં 8
ગયા છે અને હજારીબાગની નાની કોર્ટથી માંડીને વડી અદાલતો અને પ્રીવી કાઉન્સિલે છે છે પણ સર્વાનુમતે શ્વેતાંબરના માલિકી, વહીવટ, નિયંત્રણ અને કબજા બાબતના સર્વાગીણ ?
અધિકાર પર મંજુરીની મહોર મારી છે. વેતાંબરેએ ઉઢાર ભાવે ક્રિાંબાને પૂજા @ કરવાને કેટ આપેલ અધિકાર માન્ય રાખે છે. રાંચી હાઈકોર્ટના ડિવિઝન બેન્ચમાં આ છે જે ચુકાદો આપવામાં આવ્યો છે તેને સર્વોચ્ચ અદાલતમાં વેતાંબરો દ્વારા પડકારવામાં જ એ આ યો છે છતાં દિગંબરે એમ જુઠ્ઠાણું ફેલાવે છે કે શ્વેતાંબરો સમેતશિખરજીના કે કેસમાં હારી ગયા છે તે એક આશ્ચર્યની વાત છે. છે. દિગંબરો દ્વારા ચલાવવામાં આવી રહેલા ગેસ અભિયાનને પર્દાફાશ આ, શું લેખમાં કરવામાં આવ્યો છે. ઢિગંબરો પાસે કહ્યું હતું જ નહીં તેથી તેમને તે જે જ જ મળે તે મફતનું જ છે એમ સમજીને બિહાર સરકાર પાસે વટહુકમો કરાવી, ખોટેખોટા ક
કે ઊભા કરીને આખેઆખું પવિત્ર તીર્થ સરકારના હાથમાં અને તે દ્વારા પિતાના ૬ કબજામાં આવી જાય તેવા ઠાવપેચ રમવાનું શરૂ કર્યું છે. શ્વેતાંબરે પાસે પરાપૂર્વથી છે ઈ ચાલ્યા આવતાં અંતરીક્ષજી, કુંજગિરિ, મક્ષીજી વગેરે જુદાં જુઢાં ૧૧ તીર્થોમાં આવી છે આ રીતે ખોટી માલિકીના હકો ઊભા કરી દિગંબરોમાં રહેલાં કેટલાંક સ્થાપિત હિતે દિ છે સમગ્ર જૈન સંઘને ભયંકર નુકશાન પહોંચાડી રહ્યાં છે. વેતાંબરની એક વિશેષતા જ (૨ ઉડીને આંખે વળગે તેવી છે. તેઓએ દિગંબરના શ્રવણ બેલગોડા વગેરે કઇ તીર્થ
ઉપર પિતાને તાવ રજુ નથી કર્યો અને દિગંબરોએ એથી ઉલટું વેતાંબરના એક છે પણ તીર્થ માં પોતાનો વો રજુ ન કર્યો હોય તેવું બન્યું નથી. ટાઈમ્સ ઓફ જ ર ઇન્ડિયાના અનેક જૈન પાસે ચેથી જાગીર જેવું માતબર અખબાર છે. તેમના ઉચ્ચ ૨
Page #452
--------------------------------------------------------------------------
________________
૪૫૪ :
.: શ્રી જૈન શાસન (અઠવાડિક) હિ રે રાજદ્વારી સંપર્કો વગેરે પરિબળોના સહારે તેઓએ સત્યના ગળે ટુંપો દેવાનો જ્યારે છે જ્યારે પ્રયાસ કર્યો છે ત્યારે અંતે સેના જેવું સત્ય સનારૂપે જ બહાર આવ્યું છે અને ૨ છે. શ્વેતાંબર બધા કેસમાં સારી રીતે જીત્યા જ છે.
ખરેખર તે જેનોના ચોવીસમાં અને છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામી ભ. એ પછી ૬૦૦ વર્ષ દિગંબરો શ્વેતાંબરેની મૂળ પરંપરામાંથી છુટા પડયા છે. તેનાં અઢળક
ઐતિહાસિક શાસ્ત્રીય પ્રમાણે છે. શ્વેતાંબરના મૂળ ૪૫ આગમને પણ ઢિગંબરેએ કે સ્વીકાર્યા નથી તે પછી તીર્થ વગેરે સંપત્તિઓ પરથી પણ તેમણે કેળો ફટાવી દે છે દિ જોઈએ. કેથલિકમાંથી પ્રેટેસ્ટ ટે જ્યારે જુદા પડયા ત્યારે તેમને પોતાની મિલકત નવેછે સરથી વસાવવી પડી હતી, કારણ એ છે અને ગ્રુપ” હતુ તેવો અa લતનો પણ જ આદેશ હતે. એજ ન્યાયે કિંગબરેએ આવા ધમપછાડા છડી જૈનેના કીમતી માનવજ કલાકે, જેનોની ધીમંતાઈ અને શ્રીમંતાઇને વેડફવી ન જોઈએ. તેને બઢલે પશ્ચિમના અનાત્મવાઢના આક્રમણ સામે બંને ભાઈઓએ ખભેખભા મિલાવીને તુટી પડવું જોઈએ.
દિગંબરાએ જે દૂધ પિવાય નહીં તે ઢાળી નાખવું” એ ન્યાએ કહ્યું ચ આ તીર્થ છે છે અમારા હાથમાં ન આવે તે બિહાર સરકારને મળી જાય તેવા હીન કક્ષાના પ્રયત્નો .
શરૂ કર્યા છે. પણ માત્ર હિબરેએ જ નહીં પણ સરકારે પણ એક વાત સમજી લેવાની પણ જરૂર છે કે ધર્મતીર્થને સાચા માલિક ધર્મસંઘ જ હોય છે. ભારત સરકાર બ્રિટિશ એ સતનત કે મોગલોના શાસકેના જન્મ પહેલાં ધર્મશાસનની સ્થાપના કરવા માં આવી છે છે છે અને તે અપ્રતિહત અખંડિત રીતે ચાલ્યું આવે છે. ભારતના બંધારણની ૨૫મી છે
અને ૨૬મી કલમમાં પણ ધર્મશાસનના આ સ્વતંત્ર અસ્તિત્વને સ્વીકાર કરવામાં આવ્યો છે શું છે અને તેમાં સરકાર કઈ પણ પ્રકારે અનિરછનીય ઢખલ નહીં કરે તેની બાંયધરી છે આપવામાં આવી છે.
દિગંબરો દ્વારા એવી વાત ફેલાવવામાં આવી છે કે તાંબરેની તરફેણમાં છે જ અકબરનાં ફરમાને જુઠાં અને પોકળ છે. આજે પણ આ ફરમાનેની મૂળ પ્રત રતાંબની આણંદજી-કયાણજી પેઢી પાસે ઉપસ્થિત છે. તે સિવાય કેર્ટીમાં અનેક ચુકાC15011Hi Exclusive ownershipe, control, management & possession વેતાંબરેના જ છે તેવું માન્ય કરવામાં આવ્યું છે. અન્ય કાવાઓમાં પ! ૧૫૭ના અકબરનું ફરમાન, ૧૭૫૩માં મુઢિાબાદના જગતશેઠને ત્યારના બાદશાહ અહમઢશાહે આપેલ ફરમાન તેમજ ૧૯૧૮માં પાલગંજના રાજા સાથે ઝઘડો ટાળવા તાંબરો દ્વારા કરવામાં આવેલી ખરીશ્રીને પણ માન્ય રાખવામાં આવી છે.
Page #453
--------------------------------------------------------------------------
________________
$ વર્ષ ૧ અંક ૧૫-૧૬ : તા. ૯-૧૨-૯૭ :
: ૪૫૫ - ૧૯૩૩ થી ૧૯૬૫ સુધી તદ્દન શાંતિ પ્રવર્તતી હતી એ ઝરમિયાન દિગંબરેએ જ છે કયારેય આ તીર્થ માં ખલગીરી કરી નથી અને ૧૯૫૦નાં બિહાર લેન્ડ રિફેર્સ એકટ છે અમલમાં આવતા જ દિગંબરોની દાઢ સળકી. ૨-૫–૫૩ના રોજ બિહાર સરકાર દ્વારા , જ એક નોટિફિકેશન (નંબર ૫૫/એલ.આર.ઝેડ.એ.એન.) ઉપરોકત જમીન સુધારણું છે જ કાયઢામ અ વયે કાઢવામાં આવ્યો. જે જમીનાર બેટી રીતે ગરીબને ચૂસાતા હતા છે તેને નિયંત્રણમાં લેવા માટે હતું તેમ છતાં તાંબરના આ તીર્થ ઉપર મારીમચડીને છે તેનું અમલીકરસ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તાંબર મૂર્તિપૂજક સંઘે આને આ સ્ટાર વિરોધ કર્યો. બિહાર સરકાર બરાબર સમજતી હતી કે ખરેખર આ કાયદો , જ ધર્મ તીર્થને સંપત્તિને ન જ લાગુ પાડી શકાય. તેથી ૧૧ વર્ષ સુધી એનું અમલીકરણ કે છે પણ ન કર્યું. તેમ છતાં તાંબરોએ સર્વોચ્ચ અઢાલતમાં એક રિટ અરજી (૫૮/૧૯૬૪) ર છે કરીને બંધાણે બક્ષેલા ધાર્મિક સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારનો ભંગ થાય છે તે છે આ વાતની રજુઆત કરી. આ તબકકે બિહાર સરકારને લાગ્યું કે અમારી માનહાનિ @ થશે, તેથી તેમણે તાંબરેને વચન આપ્યું કે તમે રિટ અરજી પાછી ખેંચી લે અને છે તમારી વારિક લાગણી દુભાશે નહીં તે રસ્તો કાઢવામાં આવશે તે કારણે આ અરજી છે િપાછી ખેંચવામાં આવી હતી. તેથી કંઈ પર્વતની માલિકી બિહાર સરકારની થઈ જાય છે છે કે આ વાત પેઢીએ શ્વેતાંબરોથી છુપાવી રાખે છે તેવી બેબુનિયા વાત કરવાનો કે ( અર્થ પણ નથી રહેતો.
બિહાર સરકારે ૨-૫-૬૫ના રોજ કાયદેસર રીતે રેતાંબર સાથે દ્વિપક્ષી કરાર છે. છે કર્યો અને તેમાં તાંબરોને ફર્ટ વિલિશ્મની હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા બધા આ જ અધિકારોને માન્ય રાખ્યા. વળી આ નેટિફિકેશન પારસનાથ પહાડ ઉપર આવેલ
મંઢિર, ધર્મશાળાને લાગુ નહીં પડે તેવી બાંયધરી આપવામાં આવી. તે પહાડ ઉપરના છે જંગલના રક્ષણની સારી વ્યવસ્થા સરકાર પૂરી પાડી શકે તે માટે તાંબરોએ તેના એ માત્ર ઝાડ વગેરે કાપવાના અધિકારી સરકારને આપ્યા. તેની આવકમાંથી ૬૦ ટકા જ કે તાંબરને આપવા અને એ ન્યાયે ૧૯૮૦ સુધીમાં લગભગ ૬ થી ૭ લાખ રૂપિયા છે. ૨ સરકારે તાંબરને આપ્યા છે. આ જ વાત પુરવાર કરે છે કે માલિકી તાંબરોની છે ઇ હતી જ અને તેથી જ ૧૯૬૫ના એગ્રીમેન્ટ મુજબ ૬૦ ટકા વેતાંબરોને આપવામાં જ આવતા હતા. આ કરારમાં એમ પણ કરાવવામાં આવ્યું કે તાંબરની માલિકી સર- ૬ કારે સ્વીકારી છેતેથી આ કાયઢા હેઠળ કોઈ વળતર સરકારે તાંબરોને ચૂકવવું નહીં. હું છે તેમ છતાં ઢિગંબરો હાથે કરીને એવો પ્રચાર કરે છે કે જે ૬૦ ટકા આપવામાં આવે
Page #454
--------------------------------------------------------------------------
________________
૪૫૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે તે ખિહાર લેન્ડ રિફાર્મ્સ એક્ટ હેઠળ બિહાર સરકારે આ પહાડ લઇ લીધા છે તેના વળતરરૂપે આપવામાં આવે છે. ‘કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના.’
હવે જ્યારે ૧૯૬૫માં આવુ સ્પષ્ટ એગ્રીમેન્ટ થયું તેથી હરહંમેશની જેમ ઢિંગ’ખરાના પેટમાં તેલ રેડાંયું. ૧૯૬૬માં તેઓ ૫ ગેરકાયદેસર રીતે બિહાર સરકાર સાથે એગ્રીમેન્ટ કરીને આવ્યા. જે મિલક્ત માટે એક પાર્ટી સાથે કરાર થયો હાર, તે તેને પૂછયા વગર અથવા ત્રણેયની સ`મતિ વગર નવો કાઇ કરાર થઇ જ ન શકે છતાં આવે ગેરબંધારણીય કરાર કરવામાં આવ્યો. જો કે તેમાં પણ હિંગ ખરેને તીની માલિકી, વહીવટ, અંકુશ કે કબજાના કાઈ અધિકાર ન મળ્યા પણ માત્ર અગાઉન કેના ચુકાદાઓ દ્વારા મંળેલા પૂજાના અધિકારને જ સરકારે માન્ય રાખ્યો. આ કરારના અંચળા હેઠળ દિગ’બરાએ ગેરકાયદેસર રીતે પતરાના શેડનું બાંધકામ શરૂ કર્યું તેના વાજબી રીતે શ્વેતાંબરેાએ સખત વિરાધ કર્યા અને ગિરિડિહની અઢાલતમાં ૧૮ ૧૯૬૭ના ઢાવા દાખલ કર્યાં. કાનુની દાવપેચમાં કાબેલ એવા દિગ’ખરેએ ૨૩/૧૯૬૮: નબરના પોતાના પણ ઢાવા રજુ કર્યો અને ૨૩ વર્ષ સુધી આ કેસ ચાલ્યા.
ત્રીજી માર્ચ '૯૦ના રાજ વિદ્વાન ન્યાયમુતિ ચંદ્રસેન ચૌબેએ ઠરાવ્યું કે, સંપૂર્ણ હુકા શ્વેતાંબરાના જ છે અને દિગંબરોએ જે કઋપણ બાંધકામ કરવુ... હાય તો વેતાંખરાની રજા લેવી જ પડે. અલબત્ત, આ આદેશમાં આ પહાડ બિહાર સરકારના છે એવા અછડતા જે ઉલ્લેખ કરવામાં આવ્યો તેની સામે સખત વિરાધ નોંધાવી તાંખરેએ રાંચી હાંકા માં અપીલ ઢાખલ કરી. આ બાજુ લાંબા કાનુની વિવાદો ટાળવા કિંગખાને ધમ શાળા ખાંધવા દેવાની વેતાંબરાએ શરતી તૈયારી બતાવી હું કાના આદેશ મુજબ તમે અમારી રજા માગે તે! અમે તમને પરવાનગી આપીમે પણ એ દ્વારા પણ શ્વેતાંબરાની માલિકીને સ્વીકારે તે તે કિંગ'ખરા શાના ? પોતાના ૫૦૦૦ રૂા. માટે સામેવાળાને સુપ્રીમ કેંટ સુધી લઇ જતાં ઘણાં લેકે સુફિયાણી સલાહ આપતા હાય છે કે ભાઇ શ્વેતાંબરા તમે સમાધાન કેમ નથી કરતા ? પણ જ્યારે જ્યારે તડજોડ કરવાના પ્રયત્ન કર્યા છે ત્યારે આખા લાડવા જ ખાઇ જવાની કિંગ ખરાએ પેરવી કરી છે. સમાધાનની આવી એક સભામાં આપણા શ્વેતાંબરભાઇએ કિંગ'ખરી અÀાંક જૈનને પૂછેલું કે અમારી પાસે માલિકી, નિયંત્રણ, વહીવટ અને કબજો છે. તમારે શું જોઇએ છે? ત્યારે તેમણે જવાબ આપેલે, કે તમારી પાસે જે છે તે બધાનુ અષ્ટાઅડધ લઇ લેવું છે. હવે આવા લોકો સાથે સમાધાન કરવા પણ કેવી રીતે બેસવુ' એ એક મેટા પ્રશ્ન છે. ( વધુ આવતા અ'કે )
Page #455
--------------------------------------------------------------------------
________________
‘હું
ખોટું ન લગાડતા હે ને !
–શ્રી ભદ્ર ભદ્ર
છે
કર્માધીન છે એ સંસારી કોઇને કાંઇ ના કહેવું. હું અમેરિકાના બી.બી.સી. લંડનની જેમ લગભગ કેઈપણ જાતના નાત-જાતના જ ઇ ભેદભાવ વગર બિનસાંપ્રદાયિક રીતે જૈન શાસનના સમાચારો લખનાર ગણાતે ત્ર આવ્યો છું. માટે હું આજથી મને મારા જ વરદ હસ્તે “જૈન શાસનના બી. બી. સી લંડનના સુવર્ણ ચંદ્રકથી નહિ, ચાંદી ચંદ્રકથી પણ નહિ, કાંસ્ય ચંદ્રકથી પણ નહિ, જ
સીસા કે જરાત કે લોઢા ચંદ્રકથી પણ નહિ પરંતુ સંસાર સાગરથી પાર ઉતારે $ તેવા લાકડી ચંદ્રકથી નવાજુ છું હવે પછીથી તમારે મને ભદ્રંભદ્ર ઉફે જેન શાસનના છે બી.બી.સી. લંડનના નામથી ઓળખવાનો રહેશે. આ આપની જાણ માટે. છે આજે જે કે જૈન શાસનમાં વાતાવરણ મસાલેદાર છે. કે (૧) છેક છેલ્લી ઘડીએ કઈ વિહાર કરવાના પાઠા સમાચાર જાણ્યા પછી જ $ તેમને “મિતિ -સંવાઢ” (તિથિ ચર્ચા) માટે પડકાર, ચેલેંજ કે આહવાન માનવે
સમુદ્રની શુરવીરતાની પ્રશંસા આપણે હમણું નહિ કરી શકીએ. છે (૨) વળી આગ એટલે અગ્નિ અને લેડ એટલે વજન માટે આગલેડ='અગ્નિ- ર છે વજન” નામના ગામમાં કઈ “સુવર્ણરત્ન” નામના મહાપુરૂષને સપનામાં કે સાક્ષાત છે આ પ્રસન્ન થયેલા “શ્રી માણિભદ્ર વીરની પ્રસન્નતાથી હવે આપણું શ્રી અંતરીક્ષજી તીર્થના ૨ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રક્ષાલ, પૂજા આંગી બંધીની હવે મુકિત થવાના ગણત્રીના ૨ કલાકે તે નહિ પણ વરસેય નહિ પણ દિવસમાં સમાચાર જાણવા મલશે તેવા છે
અત્યંત આનંદ દાયક આવનારા ભવિષ્ય અંગે હમણાં કશું કહેવું મોકુફ રાખવું છે જરૂરી તથા ઉચિત ગણાયું છે. માટે તે પણ નહિ લખું..
(૩) અભયશેખર એટલે ખબર છે તમને? અભય=નિડર, નિર્ભય, ડર વગરનો ૨ (મૂરખ) એવા અર્થે થાય છે. (મૂખને કેઈનો ડર હોતે નથી માટે તે પણ અભય છે જ ગણાય. કોઈ શબ્દકેશ જોવા ના જો.) અને શેખર એટલે મુગટ માથાનું ઘરેણું છે. આથી અભયશેખર=નિડર શેખર પણ થાય અને ( ) પણ થાય.
હાં તે આવી વાત આપણે એટલે કરી કે- આ ઉપરના નામવાળા મહાપુરૂષના 2 ઉપદેશ કે વાંચનથી પ્લાવિત થયેલો કોઈ મારો મિત્ર મા. અને મને કહે કે- તમે છે તે એકલું મેક્ષ માટે જ ધર્મ કરવાનું પૂછડુ પકડી રાખ્યું છે તે પણ જુએ અમે છે
Page #456
--------------------------------------------------------------------------
________________
જ ૪૫૮ :
- : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે તે હવે પ્રગતિ સાધી છે. પહેલા સ્ટીકરમાં માત્ર એમ જ લખેલું કે
' (૧) “સંસારના સુખ માટે ધર્મ ન કરાય તે શું પાપ કરાય ?” પણ હવે છે છે તે એ વાક્યમાં ફેરફાર કર્યા વગર ઉમેરે કર્યો છે કેછે (૨) “સંસારના સુખ માટે પણ ધર્મ ન કરાય તો શું પાપ કરાય ?” ૨. મેં કીધું તમે તમારી જ જાતે મારી જેમ તથા પિલા દલા તરવાડીની જેમ કે તમારી જે માનીતા સિદ્ધાંતને પ્રમોશન આપી તે વાક્યને નરકમાં લઈ જતું ડુક ? જ બચાવ્યુ તેથી મને ખુશી થઈ. હવે આ બિચારા વાક્યને સન્માગે લઈ, જઈ મક્ષ છે જ અપાવવો હોય તો સીધે સીધા માની જાવને અમારી વાત. બિચારા સિદ્ધાંતને તમારા જ
મમત્વને કારણે શું કામ રીબા છો ? તમારા જ સિદ્ધાંત મુજબ ખોટા ફર્યા ફરે છે
કરીને અસ્થિર મનવાળા શું કામ બને છે? અને આમે ય તમે તે એકતાવાદી છો છે. જ ને ? એકતા સિવાયનો તમારો અલગ એકપણ સિદ્ધાંત ન જ હોવો જોઈએ. તમારી 3 તિથિનો, દેવદ્રવ્યથી પુજાને, સંસારના સુખ માટે ઘરમ કરવાને, ગુરૂપૂજનનું ધન તું વૈયાવચ્ચમાં લઈ જવાનો અલગ કે શું કામ જમાવવાના ધંધા કરો છો ? ભળી ? જ જીવને અમારી ભેળા. વિ : મારી આટલી કડક ઉગ્રવાણીના પ્રવાહથી પેલો મિત્ર જરા ડગી અને ડરી ગયો કે મેં કીધું _'ભલા માણ! મારી જેવા ભદ્રંભદ્રથી શું કરવાનું ! અરે ! તું તે 8 રડવા લાગ્યા. અરેરે ! એમાં તે રડાતું હશે ? પાણી પી લે. છાને રહી જા. જે છે રડાય નહિ. તું તે ડાય છે ને. લે ચૂપ થઈ જ બકા.
કે પછી તે એ રડતા રડતા. જ બે - તે પછી અમે તે અત્યાર સુધી એ છે સંસારના સુખ માટે ધર્મ કરવાની વાતને જ સાચી માનતા હતા. હું અમારૂ હવે જ શું થશે ? છે અરે ભઈ તું તેં ગાંડા થઈ ગયે લાગે છે. જે હજી બાજી હાથમાં છે તે જ જ જે યુને તારા સ્ટીકટરમાં અને બીજા વાક્યમાં “પણ” “ઉમેરે કેને, હજી તે વાક્યમાં ઘણું છે આ ફેરફારો થશે. પેલા ૨૦૪૪ ના સંમેલનના દેવદ્રવ્યના ઠરાવના અર્થોમાં ફેરફાર કર્યો છે ર છે ને તેમ જ. 2 , હજી તે વાત પૂરી કરું ત્યાં જ મિત્ર કહે- પહેલા જ કહેતા કરતા હતા હું છે અને હવે જુદુ કહે ! કરે છે તે અસ્થિર મનના જ કહેવાય ને? એ મહરાજે જ છે. B (દ્વાત્રિશ૬-દ્વાઝિશિકામાં એક જગ્યાએ આવું લખ્યું છે. એ ય પ પ. પૂર.
દિ ૪ - ૨
Page #457
--------------------------------------------------------------------------
________________
છે. વર્ષ ૧૦ અંd ૧૫–૧૬ તા. ૯-૧૨–૯૭ : .
.: ૪૫૯ , છે આ. કે. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા માટે અસ્થિર મનના લખ્યું છે. આ જ મેં કીધું ગાંડા તું પાછો ભૂલ્યા. એ. ભલેને ગમે તે કહે આપણે કશું નહિ , જ કહેવાનું આપણે ચેડા એની જેમ ૨. “અરે ! પણ તે આપણા પરમ મહાપુરૂષ સામે એલફેલ લખે છે ત્યાં આપણે જ જ ચૂપ રહેવાનું ?” જ મેં પાછા શાંત કરતા મિત્રને કીધું- જે ભાઈ ! તારામાં ધગધગતી ગુરૂભક્તિ છે; આ છે તે વાત સાચી પણ આપણે પહેલાં તો એ પણ નાના જ છે ને ? એટલે તેમના જ 8 વડિલો આઢિને સમજાવવાનું વિચારશું કંઈક કરશુ. મહાપુરૂષે સામે એલફેલ લખ
નારને અમે સાંખી લઈશું એમ હું માને છે ? અમારૂં ય લેહી ધખી જાય છે. પણ રે ; છે તેની જેમ આપણે ઉકળી કે ઉછળી ન પડાય તેનું ધ્યાન રાખવા પ્રયત્ન કરીશુ. : આ “શું સમજીને તે લેકે સંસારના સુખ માટે કે માટે પણ ધર્મ કરાય તેમ : જ લખે-બેલે છે ? તે જ મને તે હવે નથી સમજાતું આવું મારા મિત્રે મને પૂછતાં : 8 મે કીધું- હોર ! કેઇના મિથ્યાત્વને ઉઢય હોય ને બિચારે ઉંધી માન્યતા પકડયા ? જ પછી છડી ના શકે એવું ય બને તું જેમ સાચું સમજીને તે બેટી માન્યતા છેડીને છે તે સાચ રસ્તે આવી ગયો ને ? બસ એમ બીજાઓ માટે પણ વિચારવાનું તેમને કાળ : છે પાકશે ત્યારે આપ આપે સાચા રસ્તે (લાઇન પર). આવી જશે. જો કે આપણે તો ય જે લોકોને સાચે માર્ગ તે કહેતા જ રહેવાને (કઢાચ કોઈ તારી જેમ સુધારી પણ જાય.)
જે ભદ્ર ભદ્ર તમે મને ન મ ત તે મારું શું થાત ? અરે ૮૪ લાખમાંથી એકાઢ. બે પાંચ ભ વધી જાત એમાં શું ?
છે લે પરંભીર મુદ્રામાં કે શેઠ દશામાં સભા વિસર્જન કરવી અપશુકન ગણાય છે, રે માટે આ રીતે હસ્યા-હસાવ્યા. હાલ હવે જમવા ટાણુ થઈ ગયુ સે. કલ્પિત : એક જીવના સમાગ પ્રતિબંધક જમવા જઈ રહેલા ભદ્રંભદ્ર કી જય.
જમવા જતાં જતાં. વળી મને પાછો વિચાર સૂઝતા મેં મારા ઉમા ગામી- જ કે માંથી સન્માર્ગ ગામી બનેલ મિત્રને પૂછયું કે
(૨) ચરમ તીર્થ પતિ ભગવાન શ્રી મહાવીર સ્વામીની સૌથી પહેલી દેશના જ છે નિષ્ફળ શા માટે ગઇ હતી? ભગવાને અર્થ—કામની પ્રાપ્તિ માટે ધર્મ કરવાને ઉપદેશ ) એ ના આપ્યો માટે કે પછી કેઈને ચારિકા ના લીધું માટે? (આ પ્રશ્ન છે ને તમારે જ આ સંસારના સુખ માટે ધર્મ કરવાનું કહેનાર–લખનાર-માનનાર સામે પુછવા કામ
Page #458
--------------------------------------------------------------------------
________________
૪૬૦ :
; શ્રી જૈન શાસન [અઠવાડિક]
ક્યારે . કહેવાય છે ને કે સંઘરેલા
લાગશે. આવુ. બધું લખી રાખવું. કામ લાગે સાપ કામ લાગે.) અને આ જ ચરમ તીર્થપતિ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પેાતાની અતિમ દેશનામાં જે એવા ભાવનુ... કહ્યું કે- “ધર્મ, અર્થ, કામ અને મેક્ષ આચાર પુરૂષામાં અથ અને કામ એ અથ (પુરૂષાર્થ) નથી પણ વાસ્તવિક રીતે અનરૂપ જ છે માટે તેના ત્યાગ કરવા.’ આવું શા માટે હ્યું હશે ? અર્થ-કામ માટે ધર્મ કરવાનું કહેનાર માટે છેલ્લે છેલે પણ આ લાલખત્તી નથી ધરીને જ્યાં કૈ ?
મિત્ર કહે એવુ* જ લાગે છે,
મેં કીધું– એવું જ લાગે છે એમ નહિ પણ એવું જ છે.
લા હવે બહુ થયું. હવે પછી ભેગા થાણું. વાંધા ન હેાય અને માપી શકતા હા તા જમવાના લાભ આપે.. પધારે. જો કે અમે ખાદીનુ તેલ, અરે ! ભૂલ્યા તલનું તેલ કે ઘાંચીની ઘાણીનું તેલ નથી વાપરતા હૈાં. ખપે તેા પધારો. દૂધપાક બનાવ્યા છે તેમાં પાળેલી ગાયનું દૂધ નથી વાપર્યું. આસનીયા ખાદીના વપરાય પણ સાલા મેલા જલ્દી થાય છે અને ધાવામાં સાબુ તથા પાણી અને વધુ વપરાય છે. અને ધાયા પછી આસનીચુ જુવાન હેાવા છતાં સાલુ ખાઢીના કપડાની જેમ કરચલીએ વળીને ક્યારે ક ઘરડુ બની જતું હેાય છે. રસાઇ ગેસ ઉપર જ કરેલી છે. ચૂલેા તા શિયાળામાં પાણી ગરમ કરવા પૂરતા વાપરીએ છીએ. જો કે તેથી ચૂલા નારાજ છે પણુ પણ શું થાય ? કેટલાંને રાજી રાખવા.
જ
તમે આહાર-પાન અગે ચાક્કસાઈ રાખેા છે ને એટલે મેં તમને માત્ર ચેાખવટ કરી. આયશુદ્ધ જ છે મારા હાં. જો જો પાછા ક્યાંક–
મિત્રે જો કે જમવા આવવાની મારે ત્યાં ના પાડી. મને જો કે કારણ ના કીધુ. પણ આ ખાઢીવાળુ બધુ હાત તા મને તેના લાભ ચાકકસ મળત. કંઇ વાંધા નહિ. હજી હમણા તે સામા પક્ષમાંથી આવ્યા છે નવા નવા છે એટલે હમણાં બધું ક્યાં કહી દઉં, મારે ચ ટાઈમ પાસ કરવા અને તેને આવતા રાખવા કાઈક પેઇન્ટો તે જોઇશે જ ને રેજે. એટલે હવે ખાદીવાળી વાત આવતી ફેરા. (વખતે એમાં કઇ સંસારના સુખે માટે ધર્મ કરવા જેવું ખતરનાક પાપ નથી. અરે ! ઉલટાનું એમાં તે વધુ પાપમાંથી એઠા પાપમાં જવાનુ છે. જો કે તેમાં લક્ષ્ય સાચું છે. પણ રીત અપનાવવામાં થાડું ગાંડપણ છે. એ તે દૂર કરશું. આપણે આમેય મારે બીજું કામે ય શું છે ? તા લેા હવે ડબલ ફિલ્ટર સિગતેલને ડમ્બે! વાપરનાર અને રાક્ષ માટે જ ધમ કરાય તેવી પથ્થર ઉપર લેાઢાની લકીરની જેમ માન્યતા ધરાવનાર ભદ્ર ભદ્રની જે ખેલાવા એટલે તે જમવા જઇ શકે. (જમવામાં શું હતું કહું હાંભળેા મારા મિત્રને કહેતા હૈ. જમવામાં હતું છાસને રોટલા પ્યાર ગામડાનું ખાદી છાપ ખાણું'.)
Page #459
--------------------------------------------------------------------------
________________
છે આ રા ધ ક બ નો જ
–શ્રી રતિલાલ દેવચંદ ગુઢકા (લંડન) ૦િ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ર ૬ સુજ્ઞ મહાશ, ધમીજનો સાંભળો જ્ઞાનીઓએ આપણા ઉપર કેટલી મહેર કરી છે છે છે કે-પંચમ કાળમાં જીવો મોક્ષ કઈ રીતે પામે અને કેવી સાધના કરવી જોઈએ. છે છે એના માટે છ અઠ્ઠાઇઓ ત્થા પર્વતિથિએ ખાશ આરાધવા માટે બતાવી છે. આમ તે છે કે ૧૨ તિથિ અવશ્ય આરાધવાની છે. કારણ કે આપણે આત્માને બંધ કેતાં આપણું . ૨ આયુષ્યનો બંધ એટલે કે જીવનું મરણ બાદ ક્યાં ફરી જન્મ પામે તેને બંધ કેવાય છે જ છે. અને તે બંધ અવશ્ય પ્રાય: લગભગ તિથિમાં પડે છે કે આ જીવ અહીંથી મરીને એ કે ફરી માનવ ભવ પામશે કે, દેવ ભવ પામશે કે, તિર્યંચ ભવ પામશે કે પછે નિચિ છે 8 ગતિમાં અને જેથી તિથિ ખાસ આરાધવા કહ્યું છે. અને કેટલું સરસ છે. બીજ પછે તે છે ર કિવર મુકીને પાંચમ પછે ૨ દિવસ મુકીને આઠમ, પછે ૨ દિવસ મુકીને અગીઆરસ છે જ ૨ દિવસ પછે ચીસ ને પૂર્ણિમા બાજુમાં પણ–ાખલા કેવા ભાવ હતે સર્વે જીવોના છે કે પાંચમને ઉપવાસ આયંબિલ હોય છઠ્ઠના પારણું કરે અને ૭ ના ફરી ભાવના ભાવે. ૬.
ઘરમાં કહે બેનપણીને કહે મિત્રને કહે આવતી કાલે આઠમ છે મારે વ્રત છે ૪ હું મારા ઉપવાસ હશે. ના પારણું કરી ૧૦ ના એજ ભાવના એટલે ભાવનામાં રહે છે
ભાવનામાં જ જીવન પસાર થાય જેથી જીવની ગતિ પણ તેવી ઉંચી જ થાય ભાવ છે તે ભવ જે સમયે જેવી મતિ તેવી ગતિ માટે તિથિ આરાધનામાં ઉજમાળ બનવું જ ૬ આરાધનાના દિવસે છે.
આવી પણ ગયા છે અને પર્વના દહાડા સાંકડા પણ ભાઈ કાયમ સ્કુલમાં એક છે ને એકડે જ રહેતો ટીચર-માસ્તર પણ કંટાળે ને વળી મા-બાપને દુઃખ થાય એમ જ આપણે કરેકે પિતાના આપણું આત્મા માટે આગળ વધવાનું છે. મને લાગે છે કે જે શું આપણે ઇન્ટરેસ્ટ ધરાવીએ કેતાં કંઈક જે કરવા ધારીએ તે જરૂર જન્મારો સફળ બને.
આપણને મૂકે છે સમય પણ મળે છે ને સમજણ–શાન છે અને કર્મ સંગે રોજ જ બધું ના થઈ શકે તે શનિવાર-રવિવારના ૨-દિવસ તથા હેલીડે વિવસે પણ આપકે ણને આમભાન જે થાય તે જ બને. કાલે આ અમર આત્માનું છું. ભલે કઢાચ રોજક ઈ પૂજા ના કરી શકીએ પણ જરૂર શનિ-રવિવારે કરી શકીએ. ભગવાને તેને કહ્યું કે- 9 શ્રાવકે દેર—ઘેર ગૃહ મંઝિરને વસાવું જોઈએ. જિનબિંબ પધરાવવા પણ એ શક્ય ના છે ન હોય તે કાચ જ્યાં જિનમંદિર હોય ત્યાં જઈ દર્શન-પૂજા-ભકિત કરવાથી અનંતા છે ૬ ભવેના કર્મ કચરા બળી જાય છે ને એ જ પ્રમાણે શ્રાવકે રેજ સામાયિક પ્રતિક્રમણ ?
Page #460
--------------------------------------------------------------------------
________________
-૪૬૨ - - - - - - : શ્રી જૈન શાસન (અઠવાડિક) ' . જ અવશ્ય કરવા જોઈએ જેનાથી જુન કમરૂપી રોગ નાશ પામે અને નવા રે રૂપી છે. છે આવતા અટકે અને તે સામાયિક એક રેજ કરવી. પાણી વિના દુધ ચા વિના .
ચાલે જ નહિં તેમ સામાયિક વિના વાંજીય દિવસ ગણાય." છે. અને આ સામાયિક તે એકે એક ભાઈ-બહેન બાલિકા-જુવાન કરી શકે છે કે દિલ અને તે ફકત ૪૮ મિનીટ સમભાવનામાં રહેવાનું છે. ધર્મધ્યાનમાં રહેવું છે. એ ઘડી છે તે આમ જ વાતમાં પૂરી થઈ જાય છે જેમાં કર્મ બંધન છે-જ્યારે આ બે ઘડો શુભ . આ ભાવનામાં સ્થિર રહીને ધર્મધ્યાન-ધર્મવાંચન-જાપ નવકાર મંત્રની માળા ફેરવવી કે જી
સ્વાધ્યાય કર ધર્મ ક્રિયા કરવી આમ બે ઘડી સમભાવમાં રહેવાથી ૧ સામ ચિકને આ હું પુણ્ય કેટલો છે. ૯૨૫ ૯૨૫ ૯૨૫ ૧/૩ પલ્યોપમથી વધારે આવું દેવભવનું ગં ગાય છે જ
પરમાત્મા ત્યાં દાખલું પ્રમાણ બતાવ્યું કે ૧–જણ રોજ ૨૦ કોટી સેનાનું દાન આપે છે છે તેના કરતા સામાયિકનું ફળ વિશેષ છે-આ વચન પ્રભુના શાસ્ત્રના છે તેનું વર્ણન ચં સાગ. આ છે. મહારાજાએ બતાવ્યું છે.' છે : માટે આવી સામાયિક આજે બધા નિયમ કરો કે રેજ ૧ કરવી છે. દિ; છે તે જોએ, પણ રાજ કચ નહિં બને તે અવશ્ય અઠવાડિયામાં બે જરૂર કરશું. ર: કિ સામાયિક લેવી પાળવી સહેલી છે પણ કદાચ તે પણ ન જ આવડે શીખવા માટે પ્રયાસ છે. છે. કરજો ને કોઈ મિત્ર-એન પણ ભેગા કરવા ઉમગી બનજે મેં તેમ સગવડ જે તે બને છે
તે ૩ નવકાર ગણીને બેસવાનું-પ્રથમ એક નાના ટેબલ મેજ ઉપર સાપડા, ધર્મની .
બુક નવકારવાળી તે રૂમાલ પાથરીને પધરાવવા ને તેના સન્મુખ ઉધાર હાથ રાખી ૩ ૨, કે નવકાર ગણવાના–ને ૪૮ મીનીટે પૂરી થયા બાદ. ૩ નવકાર ગણી અને સંવેળે હાથ મિલ
રાખી ૧ નવકાર ઉથાપવા માટે ગણવાના–સ્થાપવા માટે નવકાર પચિઢિય સૂત્ર બેલ- ૪ જે વાનું છે અને આ તે સાવ જ નાની વસ્તુ છે આપણને જે ઇન્ટેરેસ્ટ ભાવને. જાગે . જ આત્મા વિશેને તે જેમ ઘર વેપાર માટે કે સંસાર વેપાર માટે અઘરામાં અઘરા આ કાર્યમાં સાહસ કરીને મેળવીએ છીએ તેમ આ પણ જરૂર શીખી શકાય, થઇ શકે.
આ તે આપણાં પિતાનું જ છે અને અવશ્ય એક બે સામાયિક રોજ ને બને તે શનિ છે. છે રવિવારે જરૂર કરવા જોઈએ જેમાં નવું શીખવાનું સ્વાધ્યાયમાંળા દરેક ક્રિયા થઈ શકે છે.
અને જરૂર થશે કરશે. છે ત્યારબાઢ રોજ પ્રભુ દર્શનની ક્રિયા ઘર નાનું પણ મંઢિર રાખી જેમાં મહાવીર પર છેસ્વામી પ્રભુની મુર્તિ પધરાવી વિધિથી શન ક્રિયા કરવા કટીબદ્ધ થવું છે કે ઈ ના જ ઈ કરી શકતા હોય તેમના માટે છે અને છેવટે તેમ ન બને તે પાડોશીમાં મિત્રને ઘેર છે
Page #461
--------------------------------------------------------------------------
________________
૨ વર્ષ ૧૦ અંક ૧૫–૧૬ તા. ૯-૧૨–૯૭ :
' : ૪૬૩ હું જઈ શીખવા કોશીષ કરવી અને આપણા જીવનમાં ક્રશન શુદ્ધિ આચાર અને વિચાર છે છે શુદ્ધ હશે તે જરૂર આપણે પણ એક વખત સાચા શ્રાવક બની શકશું. ત્યાર બાઢ રે
પ્રતિક્રમણ પણ અઠવાડિયે એકવાર બધા ભેગા મળીને અગર તો જાતે છેવટે બુકમાં દિ જોઈ વાંચીને અને તેમ શકય ન બને તે પાડોશી કે જ્યાં જે ભાઈ–બેન-ભાઈઓ માટે રે
ભાઈ–-ડેને માટે બેન. કરતા હોય ત્યાં જાવું કે મારે તમારા સંસર્ગમાં પ્રતિક્રમણ જ કરવું છે અને એમ આપણે કેશું તો રોજ પ્રતિક્રમણ કરનાર તે ખુશી થશે એને છે કે મહેનત નથી મૂળ આપણને ઈન્ટરેસ્ટ જાગો ખપે. જેમ અને શનિ-રવિવારે છે ? , તે ઢિવ તિથિ હોય તે અવશ્ય ઓછામાં ઓછું નવકારસીનું પચ્ચખાણ કરવા માટે છે છે હોંશ કરવી જેનાથી ૧૦૦ વર્ષના દે નાશ પામશે.. અને સાંજનું ચેવિહાર વગેરે જ છે. એ જ ભાવના એ જ સર્વ જીવનું કલ્યાણ થાઓ-કલ્યાણ થાઓ એવી શુભ ભાવના છે
આ જીવન તે પ૦-૮૦ વર્ષનું છે આપણા આત્માનું શું આ વિચાર પણ છે. રોજ થવા જોઈએ બાકી તે જીવન અસ્થિરે છે આત્માનું સાચું સુખ તો ત્યાગમય જી છે જીવન છે. ધર્મમય જીવન ભકિતમય સાધનામય જીવન જીવવાથી આત્માનું કલ્યાણ મા
અવશ્ય રહેલું વહેલું થઈ શકે છે એજ શુભ ભાવના. - - - -
સિદ્ધાંત મહોદધિ કેટીશ.. કેટીશે.... વંદના... 1 - પરમ આરાધ્ય પાઠ, પરમકૃપાસિંધુ, સિદ્ધાંત મહાકધિ, સ્વ. આ. પ્રેમસૂરીશ્વરજી . ના મહારાજા એટલે તપ, ત્યાગ, તીતીક્ષાના મૂર્તિ, વિનય, વૈયાવચ, વૈરાગ્ય, વાત્સલ્યના છે દિ વારિધી સંયમ, સેવા સ્વાધ્યાયના સાગર; ૩૦૦ ઉપરાંત સાધુના અધિપતિ, અનેક ર છે પ્રખર ચારિત્રના, પ્રખર તપસ્વીઓના, પ્રખર વક્તાઓના, શાસન પ્રભાવક, શાસન છે જ સુભટે, વિદ્વાન, પકવી શ્રી જિન શાસનને ચરણે ધર્યા, ઇતાં ન મેટાઈ ! ન બડાઈ! જ ન આડંબર ! "
૧૭ વર્ષ સંયમ સ્વીકાર્યું, ત્યાગાદિમાં આગળ વધ્યા, ગંભીર માંદ્રગીમાં પણ છે છે તમામ દળ, મેવા, મીઠાઈ બંધ.
પ૦ વર્ષ સુધી એકાસણું તે પણ પ્રશિષ્યોએ મહાકાય ગ્રંથ રચનાની બાંહેધરી છે આપી તવારે જ છેડ્યા ! કેવા ? દક્ષ વ્યાપારી! આવા અનેકાનેક ગુણાલંકૃત મહાન 8 છે સૂરિ પેવના ચરણ કમળમાં ચરણ કકર, ચરણરજ, શિષ્યાણ ચરણપ્રવિજયની પુનઃ છે આ પુનઃ કોટીશઃ કેટીશ વંદનાવલિ. ય પરમગુરૂદેવ... સ્વર્ગારોહણ તિથિ વિક્રમ સ.. જ ૨૦૨૪ના વૈશાખ વઢ ૧૧.
-પૂ. મુ. શ્રી ચરણપ્રવિજયજી મ. 9
Page #462
--------------------------------------------------------------------------
________________
: શાસન સમાચાર : અમદાવાદ-પાલડી : શ્રી લક્ષ્મીવર્ધક જૈનસંઘ પૂ. આ. શ્રી વિ. યોદેવ સૂ. ૬ મ.ની ૨૬ મી સ્વર્ગારોહણ તિથિ નિમિતે શ્રી સિદ્ધચક્રપૂજન શ્રી લઘુ શાંતિસ્નારા સાથે આ નવાલ્ફિક જિનેન્દ્રભકિત મહત્સવ પૂ. મુ. શ્રી નંદીશ્વર વિ. મ.ની નિશ્રામાં આસો વદ
૧૩ થી કારતક સુત્ર ૬ સુધી ભવ્ય રીતે ઉજવાય. વિધિકાર શ્રી રોહિતભાઈ આર. આ છેશાહ તથા સંગીતકાર શ્રી ગજાનનભાઈ ઠાકુર આઢિ પધારેલ.
કાર્તિકી જૈન પંચાંગ-કેલેન્ડર પ્રકાશક-શ્રી ઉદયતિથિ પ્રકાશન, c/o. એમ. જે. શાહ, ર૦૫, રમ્ય એપાર્ટમેન્ટ, ૪૬, પ્રિતમનગર,
પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૬ ફોન-૦૭૯ ૬૫૭૯૧૧૩
સુંદર આકર્ષક કેલેન્ડર છે-પાછળના ભાગમાં કલ્યાણક પચ્ચકખાણો, પચ્ચકખાણ રે સમય પર્વહિન તથા કલ્યાણ કેની આરાધના વિ. આપેલ છે. દિવાલે ટાંગી શકાય તેવું છે લેમીનેશન કરેલું છે. શાહ વિઠલજી ખીમચંદ . મૂ. તપા. દ્રસ્ટ જામનગરના છે પર સૌજન્યથી પ્રગટ થયું છે.
– શિક્ષકની જરૂર છે :
એસવાલની ઉત્પત્તિ ક્યાંથી થયેલ છે તે એસિયા તીર્થમાં જૈન ધાર્કિંગમાં ધાર્મિક ભણાવનાર અધ્યાપકની જરૂર છે. ખાવું-પીવું અને યોગ્યતાનુસાર પગાર રૂા. ૨ આ ૨૦૦૦ થી ૨૫૦૦) આપવામાં આવશે. નીચેના સરનામે ઈચ્છકે પત્ર વ્યવહાર કરે.
શિવરાજળ કેચર (કાપડના વેપારી) તંબાકુ બજાર, જોધપુર-૩૮૨૦૦૨ ( રાજસ્થાન )
-
-
-
-
એશિયા તીર્થ જોધપુરથી ૬૧ કિ. મિ. છે. હજારો યાત્રાલુએ તો બસ અવાર નવાર જાત્રા માટે આવે છે,
Page #463
--------------------------------------------------------------------------
________________
છે મહામાસ્તના પ્રસંગો $ $
જ
[ પ્રકરણ-૧૭ ] .
-શ્રી રાજુભાઇ પંડિત
' (૧૭) હાર્યા છતાં સંસારને છોડનારા કેટલા?
છે. તારા રાજાને જઈને કહે કે હું સંગ્રામ માટે સજજ છું. તું પણ સંગ્રામ2 સજજ થઈ જા.”
એક દિવસ નિષધ રાજાએ નલને રાજ્ય સેપી કૂબેરને યુવરાજપદે સ્થાપન કરી જ છે તે સંયમ સ્વીકાર્યું.
પ્રજાના સુખ-દુઃખના સહભાગી બનીને રાજા નલે પૃવિ ઉપર સુંદર શાસન છે. જમાવ્યું. પણ રાજાઓને પોતાના બાહુબળથી નળરાજે જીતી લીધા.
એ વિસ નલરાજાએ પ્રધાને પૂછયું કે-શું હું પિતાનું જ રાજ્ય ભેગવું $ છું કે તેનાથી વધુ મેળવેલું ભોગવું છું? પ્રધાનોએ કહ્યું-તમારા પિતા ત્રણ અંશ છે ૨ જુન ભરતાને ભેગવતા હતા જયારે તમે પૂર્ણ ભરતાને ભોગવે છે. માટે તમે ૨ પિતાથી પણ અધિક મેળવેલું ભગવો છે.
પરંતુ... પરંતુ રાજન ! અહીંથી બસે યોજન દર તક્ષશિલા નગરીનો રાજા છે ષ્ટિ કઢબ તમ રી આજ્ઞા નથી માનતા. તે દુર્વિનીત એક જ તમારા યશચંદ્રમાં કલંક બન્યો છે ' છે. જો કે તમે માત્ર રેષથી કઠેર તમારા મનને કરશો તેટલા માત્રથી જ તે પર્વત (ર. આ ઉપરથી ૫ તા ઘડાની જેમ વિણી થઈ જશે. તે પહેલા દૂત દ્વારા તે દુમતને શાનમાં છે એ સમજાવીએ પછી જે ઉચિત લાગશે તે કરાશે.. છે. વિકાળ સૈન્ય સાથે એક ચાલાક-ચતુર દૂતને નારાજે તક્ષશિલા તરફ રવાના છે
કર્યો. દૂત તક્ષશિલા જઈ પહોંચ્યો. અને કોંબ રાજાને કહ્યું કે-શત્રુએ રૂપી જંગલોને રુ. છે ભસ્મ કરી નાખનારા દાવાનલ જેવા મારા સ્વામી નલની હે રાજન્ ! તું સેવા કર. જ સેવા કરી. તે ઘણો સુખી થઈશ. નક્કામ સેવા નહિ કરીને તારા પોતાના જ તેજે છે
વધને તારી જાતે ના કર. હું તારી કુળદેવીથી અધિષ્ઠિત થયેલાની જેમ તને હિતકર છે. રે વાત કહું છું નળની શરણાગતિ સ્વીકારી લે, કંઈક વિચાર, મુંઝાઈ શું ગયો છે ? છે શું રેમ રેમ સ્વમાનને સળગાવી નાંખે તેવા શબ્દો સાંભળીને ઢાંત વડે હોઠને છે કરડીને મુબં, પોતાની શક્તિને ઓળખી નહિ શકનારે રાજ કઠંબ બેલ્યો કે-શું જ
Page #464
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે.
િતારે રાજા નલ મુર્ખ છે, કે તેને કઈ વળગાડ વળગ્યો છે? શત્રુના સંહારક મારી છે છે જેવા શત્રુને તારે રાજા ઓળખતે નથી લાગતો. શું તારા રાજકુળમાં કુલામા પણ ર નથી કે જેથી મૂઢ જેવા આ નલને આવું કહેવડાવતા તેને અટકાવ્યો નહિ? જ દૂત ! ? છે તારે રાજા રાજ્યથી કંટાળી ગય હાય (અને મરણ ઈરછત હોય) તો જઇને તારા રે જ રાજાને કહે કે-હું સંગ્રામ માટે સજજ છું તું પણ સજજ થઈ જા.” - દૂતે આવીને કદંબ રાજાની આ વાત કરતાં રાજા નળે પ્રચંડ સૈન્ય સાથે તક્ષશિલા પર $ તરફ પ્રયાણ કર્યું. તક્ષશિલાને બધી બાજુથી ઘેરી લીધી. શુરવીતાને સ્વાર્મ તક્ષછે શિલાને નરેશ કદંબ રાજા પણ સંગ્રામ-સજજ થઈને આક્રમણ લઈને આવ્યું.
બંને પક્ષેના સૈન્ય ક્રોધારત બનીને કાપા-કાપી કરવા લાગ્યા.
નિર્દોષ જીવોની હિંસા જોઈને દ્રવી ઉઠેલા નલ રાજાએ કäબ રાજાને કહ્યું આ છે નિરપરાધી છની હિંસા કરવાથી શું? આપણે જ બંને દ્વયુદ્ધ કરી લઈએ. જ
નલ-કદંબનું ભયાનક દ્વ યુદ્ધ શરૂ થયું. નલે કદંબને દરેક યુદ્ધમાં હરાવા જ માંડ્યો. જે જે યુદ્ધ કરવા કદંબે કહ્યું–નલે તે તે યુદ્ધ કરીને કોંબને હરાવી દીધો.
સંપૂર્ણ હારની અણી ઉપર આવી ચૂકેલા કઠંબ રાજાએ વિચાર્યું–મારાથી પણ ૨ મહાશકિતશાળી નળરાજાની શકિત સામે મેં મારા ક્ષાત્રવટને ટકરાવ્યું. આખરે હાર છે તે રો. મૃત્યુદશા હવે નજીકમાં જરૂર છે પણ દીપકની રેશનિમાં કે આગના ભડકતા
અંગારામાં બળીને ખાખ થઈ જતાં પતંગિયાની જેમ તે મારે નથી જ મર. તેથી 9 અહીંથી પલાયન કરીને હું વ્રત સ્વીકારી લઈશ. તેવું પલાયન પણ સારું છે જેનું છે ભાવિ ઉજળું હેય! આમ વિચારીને કદંબરાજા નાસી છૂટયા. દીક્ષા લઈ લીધી. સંયમ
ધર બનેલા મુનિવર કૉંબ આગળ આવીને નારાજે પિતાની ક્ષમા માંગી. કહ્યું કે
મુનિવર ! તમે જીત્યા હું હાર્યો. તમે આ પૃથ્વીને છેડી ના દે.” ત્યારે મુનિવર મૌન છે વ જ રહ્યા. આથી કદંબ મુનિવરના સંસાર ત્યાગ કરવાના સવની પ્રશંસાપૂર્વક નમસ્કાર જ કરીને નળરાજે તે જ કઠંબરાજાના પુત્ર જ્યશક્તિને તક્ષશિલાની ગાઢીએ સ્થાપન કર્યો. પાછા ફરેલા નલનો દરેક રાજાઓએ ભરતાર્ધ પતિ તરીકે અભિષેક કર્યો.
(કાશઃ)
Page #465
--------------------------------------------------------------------------
________________
કામદેવ રાજા કથાના ગુજરાતી અનુવાદ
( ગતાંકથી ચાલુ )
વાત એકાંતમાં વિમલબેાધ મંત્રીને જણાવીને તેની બુદ્ધિ વડે ખાલચંદ્ર અને બાલસરવતી નામવાળા બે પૉંડિતને સહાય માટે સાથે લઇને ચાલતા થયો. આ તરફથી કોઇ એક મહેમાન ફરતા ફરતા સૌભાગ્ય મજરીને આશિષ આપીને નગરમાં નિવાસ કરીને આ પ્રમાણે પૂછ્યું–હે બેટા, યૌવન, આણુ લક્ષ્મીના લાભ ને તું ગ્રહણ કરે છે કે નહિ. ઇચ્છા વડે ખાવું પીવુ. આદિ કપોલાની હેમનાદર આંખવાળી તું ખા, અને પીવ છે શ્રેષ્ઠ શરીરવાળી જે ભુતકાળમાં હતું તે તારૂ· નથી. કન્યા વડે કહેવાયુ. આયુષ્ય, યૌવન લક્ષ્મી નશ્વર છે. પ્રતિક્ષણ અને ભીરૂ ગયેલુ. પાછુ... નથી આવતું. આ શરીર સમુઝાય માત્ર પુણ્યનું ફલ ગ્રહણ કરવુ જોઇએ એ કારણ એવુ પરિણામ અમૃત રસવાળું છે.
તાપસીએ હ્યું-પુણ્ય નથી, પાપ નથી જીવ ભેાકતા નથી. અને સ્વર્ગમાક્ષ આદિ કઇ વસ્તુ નથી. આ મહા ભવભૂતિ ભાવનાને છેડીને ડાહ્યા માણસએ પેાતાની ઇચ્છા પૃગુ કરવી જોઇએ.
રન્યાએ કહ્યું-જીવ નથી એ પ્રમાણે કેમ જાણ્યું તુ જો એમ કહે કે પ્રત્યક્ષ નથી દેખી શકાય માટે તેા તારા પૂર્વજો પણ અદૃશ્ય માનહેતુ વડે નથી એમ અમે હીશું. વખતના માણસે વર્ડ જોવાયેલ. તેથી પૂર્વજો હતા એમ જો કહેા તા તે સમયમાં વતા જ્ઞાનીએ વડે જીવ જોવાયેલ માટે જીવ છે, તેા કાણુ જાણે છે જ્ઞાની એ હતા એમ જો કહા તે! તે સમયમાં માણસે હતા કે નહી એ પ્રમાણે સરખા જ પ્રશ્ન થશે. આથી પૂર્વજોના અભાવમાં અમે કેવી રીતે થઇએ.
એ પ્રમાણેના અનુમાનથી પૂર્વજો હતા એમ માને છે, તાજ્ઞાની એના અભાવમાં સત્ય અગમ વચન પણ થાય. એ પ્રમાણે જ્ઞાની વડે જોવાયેલ જીવ કેમ ન મનાય ! અને જીવ છે તો તેને કરેલ પુણ્ય, પાપ પણ છે. એમ જો ન હાય તે સુખી દુઃખી આઢિગતમાં વિચિત્રપત્રુ ન હેાત. તેથી જો તું એમ કહે કે જન્મ વખતે શુભઅશુભ તહના સંબંધ થાય છે. તે ( સુખ દુઃખ ) એ પ્રમાણે શુભ-અશુભ ગ્રહના સંબંધ પણ પુણ્ય થાય જ નિમિત્ત સમજવેા. બીજી કોઇ નિમિત્ત દેખાતું નહિ હેાવાથી જેમ પથ્થરમાંથી થયેલ બિઅ અને સિડી એક પૂજા થાય છે, બીજુ` અપૂજ્ય છે. તેમ નિમિત્ત વગર સુખ દુ:ખ થાય છે.
એ પ્રમાણે કહે તે બરાબર નથી પ્રતિષ્ઠિત ખિંખ નામવાળા ધનવાનોનું પુણ્ય અને ડિનુ પુણ્યના અભાવ જ કારણ છે. જો એમ ન હૈાય તે કોઇપણ પુણ્યવાળાના
Page #466
--------------------------------------------------------------------------
________________
ત્રિ. ૪૬૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે હ નામની પ્રતિષ્ઠા વગરના બિંબ પણ કેમ પૂજાતા નથી. એમ જ પાપીની મૂર્તિ પગના આ
પ્રહાર થંક આદિ વિડંબનાના ન્યાયને પણ સ્થાપે જોઈએ તેથી આ પ્રમાણે પુણ્ય
અને પાપ છે તેથી બેના નિમિત્તવાળા સ્વર્ગ નરકમાં પેઠા કેના વડે વરિ શકાય. આ ફિ વળી પુણ્ય પાપના ક્ષયમાં મોક્ષ એ પ્રમાણેનાં વચન વડે જીવ એમ મેક્ષ પણ છે. જે ત્ર આ પ્રમાણે બધું સારું છે. જે એમ તમારો મત છે કે ડાહ્યા માણસોએ હંમેશા પોતાની જ જ ઈચ્છા પૂર્ણ કરવી જોઈએ એ પ્રમાણે હોય ત્યારે નહિ જોવા જેવા મુખવાળા અને હમણાં તે જ બહાર કાઢવાની અમારી ઈચ્છા છે કે અમારે તેણે પૂરી કરવી જોઈએ. , આ
એ પ્રમાણે કહીને આંખના ઇશારા વડે કન્યા વડે દાસીને પ્રેરણા કરી તેના પર વડે મુખ બાંધવા પૂર્વક તાપસીએ ગળામાંથી પકડીને બહાર કાઢી મૂક્યો. હવે તે છે તાપસીએ કહ્યું-પોતાના નિપુતાણાના અભિમાનવાળી એવી આને આખી જિંદગી સુધી રે છે મહામૂખ પતિના સંકટમાં હું પાળું છુ એ પ્રમાણે ક્રોધથી કોઈપણ અતિશયવાળા જ ૨ યક્ષની આરાધના કરીને સૌભાગ્યમંજરીને મૂખ વડે વાઢમાં જીતીને પરણાવવી જોઇએ. છે એ પ્રમાણે વરઠાન માગ્યું હતું યક્ષ પણ કામદેવકુમાર જે બીજે કઈ મૂર્ખ નથી
તેથી તેણે તેને પતિ બનાવીશ. છે એ પ્રમાણે કહીને કામદેવકુમાર સ્વયંવરમાં સૌભાગ્ય મંજરીને પરણશે. એ રે પ્રમાણેનું સ્વપ્ન વિમલબોધ મંત્રીને આપીને પરણશે મારા વડે કામદેવના મંત્રીને જ છે એ પ્રમાણેનું સ્વપ્ન આવ્યું છે. એ પ્રમાણે તાપસીને જાણકારી આપી હતી. આ સંભવ ૮ છે, એ પ્રમાણે જે મંત્રી કહે છે તેને આ સ્વપ્ન સ્થાપન કરાયું. હવે સવારના પ્રયા- છે
ના અંતમાં સભામાં બેઠેલા કુમારે તાપસીના વિશે કહ્યું-આપનાથી ઇરછા સિદ્ધિ થશે. છે એ પ્રમાણે આશિષ આપીને તે ઉત્સાહ સાથે નગરમાં રહ્યો. મંત્રીએ કહ્યું- આ કેવી જ રીતે ! તેણે કહ્યું-કુમાર કન્યાને વાઢમાં જીતીને પરણશે. અહિયા આ વિષયમાં આજે ૬ રાત્રે સ્વપ્ન તારા વડે જેવાયું છે. એવો નિશ્ચય છે. અરે સાચું જ છે. છે એ પ્રમાણે મંત્રીએ કુમારને સ્વપ્ન કહીને તાપસીને ઇનામ આપીને દાટ કર્યો. આ ઈ જરૂર આપની અપેક્ષાએ સિદ્ધ થશે. એ પ્રમાણે સ્વાશ્ય ચિત્ત વડે કુમાર અને મંત્રી છે
ખુરશીને ભજતા હતા. આ તરફથી સૌભાગ્ય મંજરી મહેલની ઉપર ચંદ્રશાલામાં બેઠેલી છે. કે આકાશમાં મધુર ઘુઘરીના અવાજ સાંભળીને જ્યાં ઉપ૨ જુએ છે ત્યાં જ ચંદ્રના જ ત્ર બિંબથી જાણે ઉતરેલી સેનાની ઘુઘરી કંઠમાં શેભતી લાલ ચાંચવાળી લાલ પગવાળી રે છે લાલ આંખવાળી બે રાજહંસ બારી ઉપર આવીને પરસ્પર લીલા સહિત મતી અને હું જ બોલતી હતી એક વડે બીજાને પૂછ્યું હતું તું કેણ છે, જ્યાંથી અને કેવા કારણથી ) આવી છે.
. (ક્રમશઃ)
Page #467
--------------------------------------------------------------------------
________________
www.
તમનગર-અત્રે ૪૫, ઢિગ્વિજય પ્લેટમાં પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂ. મ. પૂ. પ્રવર્તક મુ. શ્રી યાગીન્દ્ર વિ. મ. પૂ. તપસ્પી સુ. શ્રી દિવ્યાન વિજયજી મ. આદિ સ ધુ-સાધ્વીજીનું ચાતુર્માસ પરિવર્તન શાહે રામજી પરબત ગુઢકા (પ્રેમચ’ઢ કાલાની) તરફથી થયું હતું.
રામજી પરત ગુઢકા શ્રીમતી અમૃતબેન રામજી શ્રી રાજેન્દ્રકુમાર નેમ' શુષ્કા શ્રી ધીરેન્દ્રકુમાર દેવચ'ઢ ગુઢકા શ્રી શાંતિલાલ હીરજી ઢાઢીયા શ્રી પ્રેમચંદે રામજી ગુઢકાના શ્રેયાર્થે શાંતિ સ્નાત્ર મહેાત્સત્ર રાખેલ સુ૪ ૧૪ ના કુંભ સ્થાપન દીપક સ્થાપન નવગ્રા; પૂજન થયું. શ્રીફળની પ્રભાવના થઈ.
ઢ ૧૫ના સવારે દેરાસરે શત્રુજ્ય પટ્ટ જુહારવાનું ૮-૪૫ કલાકે ઉપાશ્રયથી સામૈયુ. ઇ નેમચંદ રામજીભાઇને ઘેર પ્રવચન થયું.
નાની સંખ્યાબંધ ગીનીએ મુકીએ ગુરૂ પૂજન સઘળા કુટુંબે કર્યું. દરેક સાધુ સા વીજીને કપડા વહેારાવ્યા છે એ શ્રીફળની પ્રભાવના કરી ખપેરે પણ માટી મેદની સાથે શાંતિ સ્નાત્ર તેમણે ભણાવ્યું.
તેમના ભાઈ પ્રેમચંઢ ૮ દિવસ પહેલાં જ ઉંધમાં જ હાર્ટ ફેઈલ થઈ સ્વર્ગવાસ પામ્યા હતા પરંતુ ધર્મ ભાવના આખા કુટુંબમાં એવી કે કરીએ છીએ આ ઉત્સવ પણ તેમની પાછળ ચાલુ રાખીએ એમ પ્રતિક્રમણમાં પણ શ્રીફળની પ્રભાવના થઈ.
મરનાર પાછળ ઉત્સવ ખપેરે અને રાત્રે
વઢ ૧ શનિવાર તા. ૧૫ ના પૂજન થયું. હરિયા એજ્યુકેશન ટ્રસ્ટ માટે બેન્ડ સહિત સામૈયુ થયુ. ત્યાં ખની છે યાં પધાર્યા પછી હરિયા સ્કુલમાં પ્રવચન ગુરૂપૂજન થયુ... અને લાડુની રસીકભાઈ તથા કાનજી નાહટા ચંપકભાઇ આદિએ સારી વ્યવસ્થા ગેાઠવી.
આર. કે. શાહને ત્યાં પૂ. શ્રી પધાર્યા ત્યાં સધ તરફથી હરિયા સ્કુલમાં ચાતુર્માસ પરિવત ન મોટી સખ્યા આવી માજુમાં એક બિલ્ડી’ગ બાળક-બાલિકાઓએ સ્વાગત ગીત ગાયું પ્રભાવમા થઇ આર. કે. શાહુ ચંદ્ગુભાઇ
વ-૨ રવિવાર પેાલીસ ચાકી પાસે શાહ એમ્બ્યુકેશન અને મેડીકલ ટ્રસ્ટની વિનંતિથી પૂજ્યશ્રીનું એસવાળ કાલાની ધીરજલાલ પરબત શુદ્ધેકાને ત્યાંથી સામૈયુ
Page #468
--------------------------------------------------------------------------
________________
૨ ૪૭૦ ;
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે ઈ થયું શ્રીમતી મણિબેન વાઘજી પેથરાજ હેપીટલમાં આવ્યું ત્યાં મંડપમાં પ્રવચન શું થયું સાટાની પ્રભાવના ગુરૂપૂજન કરી કામળી વહોરાવી બાબુભાઈ ટ્રાન્સપોર્ટ વાળા આ વેલજીભાઈ મેકર તથા ધીરજલાલ પરબત આદિ સારી વ્યવસ્થા ગોઠવી.
વઢ-૩ સોમવારે ૪૫ લિંગ્વિજય પ્લેટ પધાર્યા છે.
વદ-૭ કનસુમરા વર્ષ ગાંઠ નિમિરો પધારશે પછી મૌન એકાદશી જામનગર 9 છે કરી મોડપર સુધી પધારશે બા પોષ સુઢ ૧૫ તા. ૧૧-૧-૮થી શ્રી સુમબેન જ શાહને દીક્ષા મહોત્સવ તથા મેડપર અંકેવાડીયાના પ્રતિમાને અંજનશલાકા મહોત્સવ
શ્રી કુસુમબેન તરફથી ઉજવાશે. - અંજન શલાકા દીક્ષા પોષ વદ ૬ (૨) તા. ૧૯-૧-૯૮ના છે બાદ મોડપર છે 9 પ્રભુ પ્રવેશ પ્રતિષ્ઠા છે પ્રતિષ્ઠા મહા સુત્ર ૫ તા. ૧-૨-૯૮ ના છે પછી આરાધના િધામ દીક્ષા પ્રતિષ્ઠા આઢિ પ્રસંગે પધારશે. બાઢ જામનગરથી વિહાર થશે. છે. પાલીતાણું-ઓશવાળ યાત્રિક ગૃહમાં ભવ્ય ચાતુર્માસ આરાધના છે પ. પૂ. આ. ભ. શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. આ. ભ. ૨
શ્રી રાજશેખરસૂરીશ્વરજી મ. આદિ ઠાણું ૭ ની નિશ્રામાં ૩૧ ઉપવાસ શ્રેણીતપ, ઇ છે સિદ્ધિતપ, ચતુર્થ કર્મતપ, કર્મ સુદનતપ, કંઠાભરણતપ, મોક્ષદંડકતપ, શ ક્યતા છે જ વગેરે વિવિધતપ ખૂબ જ ઉલ્લાસથી થયા. ભગવતીસૂત્ર ઉપરના દૈનિક પ્રવચનમાં $ ખૂબ જ ઉમંગથી લાભ લીધે. પર્યુષણ પર્વમાં ૬૪ પ્રહરી પૌષધ આ િસુંદર આરાછે ધના થઈ. તપસ્વીઓનું તથા ચોસઠ પ્રહોરી પૌષધ કરનારાઓનું અતિસુંદર બહુમાન જ કરવામાં આવ્યું હતું. જ ચાતુર્માસના પ્રારંભથી જ કરજ સંઘપૂજન ઉ૯લાસથી થઈ રદ છે. પૂ. ૬
સાધ્વીજી રત્નતિશ્રીજી, પૂ. સા. શ્રી દિવ્યરત્નાશ્રીના શિષ્યા પૂ. સા. 8. દીપ્તિ- છે રત્નાશ્રીજી પૂ. સા. શ્રી કેવલરતનાશ્રીજી આદિની નિશ્રામાં બહેનો સુંદ૨ ખારાધના છે જ કરી રહી છે.
(૧) શ્રીમતી સુમતિબેન હરખચંદ નેમચંદ્ર કુલચંદ્ર શાહ પરિવાર કનસુમરા-નાઈબી કે (૨) શ્રીમતી લકમબેન હંસરાજ પોપટ હરણીયા પરિવાર નાની રાફુદડ-નાઈરોબી ૨ ૪ (૩) શ્રીમતી કસ્તુરબેન હંસરાજ ગેસર દેવસી ખીમસીયા પરિવાર દાતા-નકુરુ કેન્યા છે (૪) શ્રીમતી સુશીલાબેન તારાચં ધરમસી વીરજી માલદે પરિવાર મટીરાકુડ માબાસા છે
આ ચાર મહાનુભાવોએ ચાતુર્માસ કરાવવાને લાભ લીધો છે. લગભગ ૧૩૦ જ
Page #469
--------------------------------------------------------------------------
________________
છે શાન સમાચાર :
: ૪૭૧ 6 આરાધકોની સ્કર ભકિત કરી રહ્યા છે, અને પૂજ્યશ્રીએ વંદ્યનાથે આવનારા છે સાધમિકેની પણ સારી રીતે ભકિત કરી રહ્યા છે.
આ સંઘપતિઓનું બહુમાન આસો માસમાં હશેરાના દિવસે કરવામાં આવેલ. ૬ 9 પ. પૂ. સા. શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મ. ના પ્રશિષ્ય પૂ. મુ. શ્રી રવિશેખર વિ. 9 ઈ મ.ની ૧૦૦ મી એળીની પૂર્ણાહુતિ નિમિ.
૫ પૂ. આ. શ્રી ગુરૂદેવ શ્રી હીરસૂરીશ્વરજી મ. સા. ની ૧૮ મી સ્વર્ગારોહણ છે % તિથિ નિમિત્તે પ. પૂ. આ. શ્રી રાજતિલકસૂરીશ્વરજી મ.ની ૧૦૦+૧૦૦+૮૮ મી છે. ૨ વર્ધમાન તપની ઓળી પૂર્ણાહુતિ નિમિતે તથા ઓશવાળ યાત્રિક ગૃહના આરાધકેમાં છે જ થયેલ વિવિધ તપશ્ચર્યા નિમિતે આ સુઢ ૧થી અષ્ટાદ્દિકા મહોત્સવનો પ્રારંભ થયેલ. આ
આ સમગ્ર આયોજનમાં શ્રી ગુલાબચંદ કરમણ શાહે સારી સેવા આપી.. છે . પૂ. આ. શ્રી રાજતિલકસૂરીશ્વરજી મ. સા. આઢિ આચાર્યોની નિશ્રામાં ઉપધાન
તપ, નવા યાત્રા તથા છરી પાલિત સંઘનું આયોજન થયું છે. ઉપધાન દરમિયાન 4 9 પૂ. આ. શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મ. સા. ના પ્રશિષ્ય પૂ. મુ. શ્રી રવિશે ખર વિ. ૪ આ મ. સા. (પધાન તપની ક્રિયા કરાવશે.
સંવત્સરીના દિવસે વ્યાખ્યાનમાં શ રૂપિયાની તથા સાંવત્સરિક પ્રતિક્રમણમાં દર ૪૫ રૂપિયા તથા શ્રીફળની પ્રભાવના થઈ. રે 8 જ શુદ્ધ આયંબિલ તથા સાંકળી અઠ્ઠમતપની આરાધના ચાલુ છે.
પ્રેષક :- ગુલાબચંદ કરમણ શાહ
પરમાત્માની ધોળે દહાડે આશાતના હનણાં હમણાં જેને શ્રદ્ધાથી નીચા ઉતરતા જાય છે અને પરમાત્મા પ્રત્યે છે અભાવ વધતું જાય છે અને પરમાત્માના નામે પિતાની ઢોકળી ચડાવતા જાય છે. - હૈદ્રાબા જેવા શહેરમાં ૪૦૦ વર્ષના પ્રાચીન જિન મંદિરનો જીર્ણોદ્ધાર છે છે કરવાનું મહાન કાર્ય કરવા સાહુમાં નક્કી થયું છે પરંતુ ખેઢની વાત છે કે ભૂમિપૂજન કે છે અને ખનન મુહુતને વિસે પ્રથમ માણિભદ્ર મહાપૂજન રાખ્યું છે. આ કેટલી બધી હું જ આશાતના છે ? શું પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા કે ૧૦૮ પાર્શ્વનાથ પૂજન કે શ્રી ? છે શાંતિના ન રાખી શકાત ?
- અ આવું કહિપત આયોજન એ સંઘની નબળાઈ અને પતનનું લક્ષણ છે, છે. જેમાં સાધુઓ ને ધર્મના પ્રચારક સમજે તેજ જિનેશ્વર દેવનો મહિમા વધે સીને તે % સદબુદિધ મલો એજ અભિલાષા.
Page #470
--------------------------------------------------------------------------
________________
બિહાર પાટનગર પટના બાકરગંજ બિરાજમાન વધમાન તપાનિધિ ! પૂ. આ. પ્રભાકરસૂરિ મ.ની સમસ્ત જૈન સંઘને જાહેર અપીલ :
પટણું તા. ૨૮-૮-૯૭ : પૂ. આ. પ્રભાકરસૂરિજી મ. ખુબ દુઃખી હૃદયથી ૮ સમસ્ત સંઘને જાહેર અપીલ કરે છે કે સેંકડો વર્ષોથી વેતાંબર મૂર્તિ તુજક જૈન છે સંઘની માલિકી ધરાવતા સમસ્ત શિખરજી મહાનતીર્થ ઉપર દિગંબરીઓની લાગવગ છે કે સાહી અને ભ્રષ્ટાચારી રાજકારણના કારણે શ્વેતાંબર મૂર્તિપુજક જૈન સંઘને સામે ૬ હું ન્યાય મલ્યો નથી અને સરકાર પહાડનો કબજે પોતાને માનેલ છે. અને હા મંદિરમાં છે છે જે સ્થિતિ છે જે વિધિ વિધાન ચાલુ છે એમાં કઈ ફેરફાર કરવાનો કે નવું બાંધકામ જ કરવાનું અધિકાર સરકારને પુછયા વગર કઈ કરી શકશે નહીં અને દિગંબર શ્વેતાંબર છે ને પુજન કરવાનો અધિકાર રહેશે. આ ચુકાઢાને હાલ પાછળ કરીને સ ી સંઘને તે માન્ય આણંઢજી કલ્યાજીની પેઢી એમજ પુર્વ પ્રદેશ ભારતીય તીર્થ રક્ષક કમિટિ એમજ છે જ સમસ્ત શિખરજી સોસાયટી તથા શ્વેતાંબર કાઠી પેઢીએ જુદા જુઠા કે ટમાં કેસ જ જ સરકાર ઉપર ઢાખલ કરીને સાચો ન્યાય મેળવવા પ્રયત્નશીલ છે.
ઢિગંબર સમાજનાં કેટલાક તોફાની તત્વોએ તા. ૨૫–૮–૯૭નાં શિખર પહાડ છે છે ઉપર આપણું દેરાસરમાં ઢિગંબર સમાજે એ ભંડારની પેટી તથા અન્ય વસ્તુ રાખીને જ
સરકારનાં તાજેતરમાં ચુકાઢા આવેલાની અવહેલના કરીને કાન પેટી (ભંડાર) મુકી છે. કે આ ભંડાર મુકતા સમયે આપણા રાડા મંદિરને ચેકઢારો તથા યાત્રાળુ ભાઈઓને હ છે વિરોધ કરતા ઇજા થયેલ છે.
દિગંબરોએ એક પછી એક તીર્થને આપણી નિષ્ક્રિયતા સમજીને પાવાપુરી જલમંઢિર તથા પટણ સીટી જુગ જુના સુર્શન શેડ અને મહીને શ્વેતાંબર માલિકીની જ દેરી ઉપર ઢિગંબર મંઠિરનાં બોર્ડ લગાવ્યા હતા. આ પ્રમાણે ઢિગંબર સમાજ એ છે. છે ચારે તરફ દેશમાં એક સાથે તેફાન ચાલુ કરી દીધેલ છે. જ બિહાર રાજ્યમાં તાંબર મૂર્તિપુજક જૈન સંઘના ફકત ચારસે ધર છે. ત્યારે
દ્વિગંબરની વસ્તી લગભગ ૪૦૦૦ હજાર છે. માટે હવે મની પાવર કરતા ન પાવરની છે છે અત્યારે ઘણી જ જરૂરત છે. હવે સકળ સંઘને ગિરીડીહ ઉપાયુક્ત કમિશનર એ ઉચ્ચ ર ન્યાયાલયનાં એર્ડરનાં વિરૂધ્ધ જઈને જે એર્ડર ઢિગંબરને આપેલ છે ઓર્ડરને નિરસ્ત અર્થાત કેસલ કરે તેના માટે એના એફીસ અથવા ઘરમાં વધુમાં ,ધુ સંખ્યામાં છે
જાત્રાળુ દરરોજ હાજરી આપીને ત્યાં ધરના આપવાનું તથા બધાને તે દિવસ ઉપવાસ ? ૬ રાખવાનું આ કાર્યક્રમ ત્યાં સુધી કરવાનું જ્યારે આપણને આપણું કાર્ય માં સફલતા ? છ મલે. બિહાર, પટના તથા વડા પ્રધાનને તાર કરવું ખૂબ જરૂરી છે. તેમજ ગીરિડીહ આ દરેક જાત્રાળુએ વિરોધ કરવાનું ચૂકે નહીં.
Page #471
--------------------------------------------------------------------------
________________
છે (ટાઈટલ ૨ નું ચાલુ)
.: શ્રી જૈન શાસન (અઠવાડિક) , પતપ્તિઃ ક્રિયાજીર્ણ-મન્નાજીણ વિસૂચિકા '
એ જી કેટલા પ્રકારનું છે ! ઉત્તર-અજીર્ણના ચાર ભેઢ કહ્યા છે. તે આ છે જ પ્રમાણે. ૧–તનું અજીર્ણ ક્રોધ, ૨-જ્ઞાનનું અજીર્ણ અભિમાન, ૩-ક્રિયાનું અજીર્ણ છે છે ઈર્ષ્યા અને ૪-જનનું અજીર્ણ વિસૂચિકા.
૦ છ પ્રકારની વિકથાઓ શ્રી મહાનિશીથસૂત્રના પાંચમા અધ્યયનમાં કહ્યું છે કે- છે “ઇથી કહા ભત્તકતા તેણુકહા રાયકહા જયવયકતા પરિભઠ્ઠાયાર કહા ” માં
૧-ચી કથા, ૨–ભજન કથા, ૩-ર સંબંધી કથા, ક–રાજ કથા, કે છે ૫દેશ કળા અને ૬-પરિભ્રષ્ટ આચારવાળા સાધુ કે ગૃહસ્થ સંબંધી કથા આ છે છે. છ પ્રકારને વિકથાએથી કલ્યાણાથી આત્માએ રહિત હોય.
તે i સાતમા અધ્યયનમાં પણ કહ્યું છે કે
ઇથી કહં વા ?, ભત્તકોં વા , દેસકોં વા ૩, રાયકઈ વા ૪, તેહ છે. 6. કહે વા ૫, ગારWિયકઈ વા ૬
અર્થાત્ સ્ત્રી કથા, ભક્ત કથા, દેશ કથા, રાજ કથા, ચિર કથા અને ગૃહસ્થ છે છે કથા આ છ વિકથાઓ કલ્યાણાથીએ વર્જવી.
૦ સાત વિકથાઓ કઈ ! શ્રી ગચ્છાચાર પન્નાની ટીકામાં કહ્યું છે કે સ્ત્રી કથા છે. આ ભક્ત કથા, દેશકથા રાજકથા, મૃદુકારૂણિકા કથા, કશન ભેદિની કથા અને ચારિત્ર 8 છે ભેદિની કા આમ સાત પ્રકારની વિકથાઓ કહી છે.
તેમાં “હે વત્સ ! હે પુત્ર ! તે મને કેમ અનાથ મૂકી આવા વિલાપોની છે રે મુખ્યતાએ સાંભળનારા હૃદયમાં કોમલતા પેદા કરે તેને મૃદુકારૂણિકા કથા કહી છે.
કુતાર્થિક નિહુવાદિના જ્ઞાનાતિશય જોઈ તેની પ્રશંસા કરે તે દર્શનભેદિની આ છે કથા અને જે કથા કરતાં ચારિત્રને કે ચારિત્રના પરિણામને નાશ થાય તે ચારિત્ર જ આ ભેદિની કથા. છે . મૂળાનાં પાંચ અંગ પત્ર, ડાંડલા. મોગરા આદિ અભક્ષ્ય છે. પૂ. શ્રી રત્ન- છે છે શેખર સૂ. મ. શ્રી “શ્રાદ્ધવિધિ માં કહ્યું છે કે- “મૂલકસ્તુ પંચાગડપિ ત્યાજયઃ છે છે અર્થાત્ – મૂલાના પાંચ અંગ ત્યાગ કરવા યોગ્ય છે.
Page #472
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી.એન.૮૪ ooooooooooooooooooooo 0 પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી
Øસ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
રહ૦:૦૦૦ ooooooooooooo
ઉં : “ઈચ્છામિ ખમાસમણા” બોલનાર ધર્મ માટે-સાધુપણા માટે તરફડે છે. તેને શ્રી 0.
અરિહંત થવાય તો અરિહત થઈને જ, મેક્ષે જવું છે. કદાચ તે ન થવાય તે હૈં સિદ્ધ પરમાત્મા તો અવશ્ય થવું જ છે. ક ખમાસમણું દેતાં નમાવવાનું ઉત્તમાંગ અને સ્પર્શવાના ચરણ. જેનું માથુ સમર્પિત Ú
થાય પછી બાકી કાંઈ રહે ? # કષાયના વિજ્ય માટે વિષય વિજય જરૂરી છે.
શ્રાવકની યતના પણ સાધુપણાને ખપ બતાવે છે. કે આપણને આપણું આત્મા ઉપર પ્રેમ આવી જાય તે જગતના બધા જ ઉપર 0 આપો આપ મૈત્રી આવી જાય. બધા આત્મા આપણુ જેવા લાગે પછી બધા 0 આત્માની હિતની ચિંતા આપેઆપ આવે. # દુનિયાની તુચ્છમાં તુચ્છ ચીજની પણ પરીક્ષા કર્યા વગર લાવતા નથી તે. ધર્મની છે
બાબતમાં નહિ કરવાની ? અહીં ગમે તેને માની લેવાની વાત છે ? આપણે ત્યાં છે સાધુવેષનો મહિમા એટલે સારો કર્યો છે કે, વેષ દેખાય તે હાથ જોડવાના છે છે પણ “ઈચ્છામિ ખમાસમણે લતા તે ઓળખવાના જ છે. તમારે દંર કઈ જમવા આવે તે જમાડાય પણ સંબંધ બાંધતા ઓળખાણ કરે કે નહિ ? પૈસા કે
માગે તો તુરત જ આપો કે તપાસ કરીને આપો ? છે કે જે જીવ સત્તર સંડાસા પૂર્વક, પૂજી પ્રર્માજીને વિધિપૂર્વક ખમાસમણ બરાબર ? 0 દે તે દુનિયાની બધી કસરતે ધૂળ ફાંકે છે. 0 : ઉભય-કાળની આવશ્ક ક્રિયા શુદ્ધ ઉચ્ચારથી બોલે તે વચનશુદ્ધિ થાય, વિચાર- 9 - પુર્વક બેલે તે મનશુદિધ થાય અને બરાબર પુછ–પ્રર્માજી સંડાસાપુર્વક કરે તો તે છે કાય શુદ્ધિ થાય. જacocoooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/૦. શ્રુતજ્ઞાનવતા કયા જિલ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શંઠ માને. પ્રિજરીમાં શ્રમને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
ooooooooooooooooooooooo
Page #473
--------------------------------------------------------------------------
________________
૧૬૦
Peceived
Sલેરી
જિક
7મો 9374માણ તયરાજો કચ્છમારૂં. મહાવીર પસાTM
હarm Wo 7 8% થી જોર શa.
| UGU|| મા
||
સવિ જીવ કરૂં
2160SS
શાસન રસી.
શાસ્ત્ર રોગનું સ્વરૂપ શાસ્ત્રોગત્ત્વિહ , યથાશકયપ્રમાદિનઃા શ્રાદ્ધસ્ય તીરબોધેન વચસાવિ કલસ્તથા છે
(ાગષ્ટિ સમુચ્ચય) શકિતને અનુસાર, પ્રમાઢ વગરના શ્રદ્ધાવાળા જીવનો જે તીવ્ર બોધથી અવિકલ-અખંડ–તે તે કાલે કરવા રૂપ–વંનાઢિ રૂપ જે ધર્મવ્યાપાર તે શાસ્ત્રોગ–અહી–ાગ તંત્રમાં જાણ.
લવાજા મ વાર્ષિક ા છે તે કાકા તા૯ શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન
લ શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ
જામનગર (સૌરાષ્ટ્ર) IND1A, PIN-3ઠા૦૦
Page #474
--------------------------------------------------------------------------
________________
એ ખાટું ન લગાડતા હે ને! જે
–શ્રી ભદ્રભદ્ર છે મહાપુરૂષે વારે ઘડીએ નથી મળતા કંઈ કલ્યાણમિત્ર, શાસ્ત્રીયમિત્ર, નુતન સન્માર્ગગામી મિત્ર આ આખુ મિત્ર વર્તુળ મારી પાસે ઉપસ્થિત થયું. અને ચર્ચાની શરૂઆત કરતાં એકે પૂછ્યું કે તમે કોઈને ૬તિથિની ચર્ચા કરવા માટે આમંત્રણ તે નહિ પણ ચેલેંજ, આહ્વાન કરે ખરાં ? એ
' મેં કીધું જયાં કેઈ ભગતે ફરતા ય ન હોય તેની સાથે નહિ પણ જ્યાં એક છે ભગત મધપુડા તરફ મધમાખીની જેમ ઉભરાતા હોય તેની સામે આહ્વાન જ નહિ જ એક પડકાર ફેંકુ પડકાર એક મિત્રે પૂછ્યું- કેમ એમ ?
મેં કીધું – થડા વ્યવહારમાં પણ જબરા બનવું જોવે ને ? લાલા ! મહા ) પ્રતિષ્ઠિત મહાપુરૂષ આમે ય મારી સાથે તે ચર્ચા કરવાના જ નથી હોતા છતાં તેમને જે છે પડકાર ફેંકવાથી જ્યાં મારે કઈ ભાવે ય પૂછતુ ન હોય ત્યાં હું પ્રસિદ્ધ-પ્રસિદ્ધ થઈ છે જ જઉં તે મહાપુરૂષના નામ સાથે મારૂ નામ જોડાયા વગર રહે જ નહિ. અને આવી છે પર તે મહાપુરૂષે તેમના પુન્યથી મેળવેલી પ્રસિદ્ધિ મને એક પત્રિકા છાપવા જેટલા જ
રૂપિયા ખરચતા મળી જતી હોય તો તે તમને લાભ કેમ ન લેવો ? લોકમાં ગાંધીજી કે સાથે ગોડસેની પ્રસિદ્ધિ થઈને અને શાસ્ત્રમાં પ્રભુ મહાવીર સાથે ગોશાળાની પ્રસિદ્ધિ છે ન થઈ ?
અને એવા મહાપુરૂષને તમે આહાન કેવા ટાઈમે કરે? મારા મિત્રના આ એ પ્રશ્નના જવાબમાં મેં ફટ કરતાઠ ને કીધુ કે એમાં પૂછવાનું જ શું? જ્યારે તે મહાછે પુરૂષનો વિહાર પાકકો નકિક થયે તેના ૨૦-૨૨ કલાક પહેલાં જ.
એમ કેમ ? આવું પૂછતાં મિત્રને મેં કીધું – ગગા ! ચર્ચા કરવાને કઈ ર. છે સમય જ ના રહે તે જ સમય પકડવાને. વગર ચર્ચાએ પેલા મહાપુરૂષને ઉતારી છે પાડી શકાય. અને આપણે હાથ ઊંચા રહે. તથા પ્રસિદિધ મળે તે નફામાં
છે તે પણ માને કે મહાપુરૂષ કદાચ રોકાઈ ગયા છે ?
- એવું મારી જેવા બબુચક સાથે અને એ ય પાછી ચર્ચા માટે અને એ ય પાછી છું. આ તિથિની ચર્ચા માટે મહાપુરૂષ રોકાય એ કઈ હિસાબે શક્ય ન કહેવાય. તેમની રે 8 તબિયત બગડે અને રોકાય તો ય મારે કંઈ ડરવાની જરૂર ને. (જુઓ પેજ પ૧૨) આ
Page #475
--------------------------------------------------------------------------
________________
હાલાદેશે'રક જીવન્સમકૃરીજી મહારાજની - - -
UTCH Zorul unor eva BELSON PRU NAI YU12047
Molus
-તંત્રી પ્રેઝંદ મેઘજી ગુઢ
૮મંજઈ) : હેમેન્દ્રકુમાર જસરલાલ we
(જc) #ચંદ્ર કીરચંદ જૈ6
(જate) ૨જદ 7 y
(જ8)
" હવાકિ. આજ્ઞા વિઝMI ૩. ઉજવાય ૩ મ7) a
આ વર્ષ: ૧૦] ૨૦૫૩ માગસર વદ-૯ મંગળવાર તા. ૨૩-૧૨-૯૭ [અંકઃ ૧૭૧૮
E પ્રકીર્ણક ધર્મોપદેશ ના
-પ. પૂ આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વરિ–૧૪, શુક્રવાર તા. ૨૪-૭-૧૯૮૭ જૈન ઉપાશ્રય,શ્રીપાલનગર મુંબઈ–૬
( શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈ પણ લખાયું છે છે તે ત્રિવિયે ક્ષમાપના. (પ્રકરણ ૨૧ મું ચાલુ), ' ' અવ૦ ) ૦
આજે તમે બધા નામના શ્રાવક રહ્યા છે. આજે તમારાં ઘર શ્રાવકનાં રહ્યાં ? છેનથી. તમે જે રીતે જીવો છો, જે જે કરો છો તે કહી શકે છે ? આજે ઘણા લેકે આ ૨ કહે છે કે ભગવાન શ્રી મહાવીરદેવના આનં-કામદેવાઢિ મહા શ્રાવકો મહાશ્રીમંત ! છે હતા તે અમને પહેલા શ્રીમંત તે થવા દો પછી ધર્મની વાત કરે ! આવા પર
પાપાત્મારોને સંસારસુખના જ લાલચુઓને તે મહાશ્રાવકેનું નામ દેવાનો અધિકાર છે જ નથી. તે બધાને તમે ઓળખો છો? તે બધા પહેલેથી મહાશ્રીમંત હતા, તે બધા જ છે જેનમાં જન્મેલા ન હતા. તેમની સ્ત્રીઓ પણ કરોડે સૌનેયા લઈને આવેલી હતી. પણ છે અને ભગવાનની એક જ દેશનામાં પ્રતિબંધ પામ્યા અને ભગવાનને કહ્યું કે આપ જે ! જ કહો તે જ સાચું છે, બીજું બધું ખોટું છે, સાધુપણું તે જ અર્થ છે, પણ તે છે
લેવાની અમારી શક્તિ નથી માટે અમને શ્રાવકે ધર્મ આપો.” તમને તમે જે કરી છે છે તે ખોટું છે તેમ લાગ્યું છે ? વ્યાખ્યાનમાં સાધુ ભલે આ સંસારને બેટે કહે, કિ જ છોડવા જેવો કહે પણ આપણે છોડવાનો નહિ આ તમારે મત છે! તમને આ સંસાર જ ખરાબ લાગે, છોડવા જેવો ન લાગે તે શા માટે અહીં આવે છે? સંસાર ન ૨ છૂટી શકે તે દુઃખી હોય તેવા શ્રાવક કેટલા મળે ? તેવા શ્રાવક થાય તો ઘર ચાલે છે
Page #476
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક છે જ નહિ આ તમારી કઈ સમજ છે ! જે ખરેખર શ્રાવક હોય તે તેનું ઘર જ સારામાં છે જ સારી રીતે ચાલે. તેના ઘરમાં કયા-કંકાશ ન હોય. હકની મારામારી ન હોય, કેઈ છે કે ઊંચે સાદે બોલતું ન હોય, તેની આબરૂ ઊંચામાં ઊંચી હોય. તેની આબરૂ છું
એવી હોય કે દુશ્મન પણ તેના વખાણ કરે ! તમે બધા ખરેખર શ્રાવક થઈ જાવ તે છે છે બહુ લહેર થઈ જાય.
- તમારે બધાને સાચા સુખી થવું હોય તે તમારા પરિવારને પણ કહો કે-“આ છે છે સંસાર અસાર છે. મોક્ષ જ સાર છે. માટે આ સંસારને છોડવા જે માન. ધમ ૪ ર જ કરવા જેવો છે તેમ માનો. સાધુપણું તે જ ખરેખર ધર્મ છે. તાકાત હોય તો જ જ સાધુ જ થવા જેવું છે તેમ કહો. સાધુ નથી થઈ શક્તા માટે ઘરમાં રહેવું પડે તે જ જ દુઃખથી રહો.”, જો આવું કહેતા થાવ તે તમારે પરિવાર પણ સારો થઈ જાય. છે. ૨. તમે બધા સાધુ થાય તે જરા પણ હરક્ત નથી. તમે બધા ઘરમ, મથી ૪ ર બેઠા છે, મારા વડે ઘર ચાલે છે તેમ કનુ છે પણ તમારી ઘરમાં શી આબરૂ છે ? છે છે તમારા માટે તમારા ઘરના જ બધા ઇચ્છે છે કે- આ જાય તે સારું ! આખો જ આ દિવસ કચકચ કર્યા કરે છે તેમ કહે છે.
આ મુહપત્તિના પચાસ બેલ તમે ભણી ગયા હતા, તેનો અર્થ સમજી ગયા જ છું હોત તો તમે બધા મોટામાં મોટા વિદ્વાન હેત. પછી આ ઘર-બારાદિને સારા ન જ માનત પણ છોડવા જેવા જ માનતા હોત, કુટુંબ-પરિવારને મોટું બંધન માનતા જ હોત, પૈસા–ટકાદિને નુકશાન કરનાર માનતા હતા. આજે તમે બધા સારા જ નથી રહ્યા તે શાથી? તમે બધા મથી જૂઠ બોલો છો, ચોરી કરી છે, છે અનીતિ કરે છે તે શાને લઈને કરે છે ? મરો છો, ખાવા નથી માટે કરો છે ?
સભા : તેમાં પાપ છે તેમ નથી સમજતા.
ઊ૦ : આ આક્ષેપ તમને મંજુર છે ? પૈસા માટે ચેરી કરવી. જૂઠ બોલવું જ રિ તે પાપ નથી તેવી માન્યતાવાળા તમે છે? જે તમે આવા હો તે તે દેવાળું ર છે નીકળી ગયું ! આવા જીવો હોય તો તે મંદિરમાં જઈને મંદિરને ખરાબ કરે છે,
ઉપાશ્રયમાં જઈને ઉપાશ્રયને ખરાબ કરે છે. આવા જ ના પ્રતાપે મંઝિર-ઉપાશ્રયની %િ આબરૂ ઘટી છે. મંદિર–ઉપાશ્રયે જનારા જૂ ા હોય છે. ચાર હોય છે તેમ દુનિયા 8 તે કહે છે. માટે ચાંલાવાળાને વિશ્વાસ ન કરે તેમ કહે છે.
તમે જે રીતે સંસારમાં જવો છે તેમ પણ જીવવા જેવું નથી તે તમને
Page #477
--------------------------------------------------------------------------
________________
. વર્ષ ૧૦
કે ૧૭–૧૮ તા. ૨૩-૧૨-૯૭ :
.: ૪૭૯
ક
છે લાગે છે ખરું? તમારે તે આજે પણ સંસાર ચલાવવો છે માટે કહો છો કે-“શ્રાવકઈ પણ જીવીએ તે ઘર ચાલે નહિ. આજે ભગવાનની પૂજા પણ એટલા માટે કરે છે ? છે કે- જેટલું ખોટું કરીએ તે ચલે. ગમે તે પાપ કરીએ તે પણ વાંધે આવે નહિ. જી કે ધર્મ કરવા છતાં પણ તમે આ જન્મ હારી જશે તેમ લાગે છે. તમારા ચગે ધર્મને છે. છું કલંક લાગે છે. આ સમજી જાવ તે બેડે પાર થઈ જાય.
| મુe, પત્તિના પચાસ બેલ જીવનમાં ઉતારે તે તમારી આબરૂ વધશે, દુઃખ છે ૨ નાશ પામે. જશે, સાચું સુખ વધી જશે. પછી આજના પૈસાવાળાની દયા આવશે તે જ છે બધા દુર્ગતિમાં જનારા લાગશે. તમારા પરિવાર પણ તમારે નથી. આજે મા-માજી કે નથી, સ્ત્રી શ્રી નથી. તમે દુશમન થી ઘેરાયેલા છે. દુર્ગતિમાં ન જવું હોય અને 2 સદ્દગતિમાં જવું હોય તે આના ઉપર વિચાર કરતા થાવ. માત્ર સાંભળ્યું તેમ ન જ કરો પણ શક્ય તેટલું જીવનમાં ઉતારતા થાવ તે કલ્યાણ થશે. તે માટે શું કરવું છે કે તે હવે પછી
દિ સોના કણ :-
-પૂ.આ. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ. છે ઇતિહાસ ભૂતકાળ બતાવે, વિજ્ઞાન વર્તમાનકાળ બતાવે, તિષ ભવિષ્ય કાળ છે
બતાવે ત્યારે આગમ ત્રણે કાળ બતાવે છે. આપણે કેવા હતા કેવા બની ગયા છીએ. આ કર્મની ચડાળ ચેકડીની કરામત કેવી છે. ધર્મ બધું મરામત કરાવી આત્મામાં મસ્ત ના આ બનાવી મુકિતને પ્રાપ્ત કરાવી આપે છે. ધન ગમે તેટલું વધી જાય છતાં સુરક્ષાની જ દિ ખાત્રી નહિ પણ ધર્મ વધી જાય એટલે આત્મિક ગુણે, સુસંસ્કારો, સુટેવ પુણ્યબળ છે વધે વધે ને વધે ધર્મ જ સઢા તારણહાર રક્ષણહાર ને ભવોભવ સુધારનાર છે
ધર્મ આવવાની વસ્તુ છે શિખવાની વસ્તુ નથી. આજે શીખી શીખીને પરિક્ષા જ આપવા દરતા યુધિષ્ઠિરની માફક આચરણમાં ક્ષમાને પાઠ ભણવા જેવો છે. માટે જ છે. જૈન શાસનમાં જ્ઞાન કરતાં આત્મ પરિણતિની કિંમત ઘણી છે. બહુ ધર્મનું ન છે
સમજ હોય પરંતુ પાપ રાચી માચીને કરવા જેવું નથી. શક્તિ મુજબ ધર્મ કરી છે જ લેવા જેવો છે. સંચમચારિત્ર-ઠીક્ષા ને મળી તેનું ભારે દુઃખ હોય મેક્ષ રેજ યારું છે ન આવતું હોય ભગવાન જિનેશ્વરદેવે કહ્યું તે જ સાચુ આટલી હુયપૂર્વકની દંભ ૨ જ વગરની કબુલાત અને સ્વીકાર કરે તેવા પણ ભવસાગર વહેલા મોડા તર્યા વગર જી રહે નહિ.
Page #478
--------------------------------------------------------------------------
________________
છે.
આ રાત્રિ ભેજન તજે ,
–શાહ રતિલાલ ડી. ગુઢકા લંડન છે.
-
-
-
-
-
-
સ્વામિ અહાર કરવામાં ખાવામાં બમણું પાપ લાગે છે સ્વાઢિમ કરતા–ખાઠિમ . છે અહાર કરવામાં ત્રણ ગણું પાપ લાગે છે અને ખાઠિમ અહાર કરતા અશન અહારમાં છે. પાછુ એનાથી ત્રણ ગણું પાપ લાગે છે. અશન એટલે અન ધાન્યાદિ યુકત સમસ્ત જ આ ભેજન ખાઢિમ એટલે સેકેલી પાણી આદિ મેવા ફળ આદિ અને સ્વાઢિમ એટલે સુંઠ થઇ
વરિયાળી એલચી લવીંગાદિ રાત્રિના અંધકારમાં સૂક્ષમ છો જઈ શકાતા નથી માટે છે રાત્રે બનાવેલ પાર્ક આઢિ તે દિવસે ખાવામાં તે પણ રાત્રિ ભેજનને દોષ લાગે છે (ભાગે લાગે) અર્થાત એની સમાન ગણાય ઈત્યાદિ રત્ન સંચય નામના ગ્રંથમાં લખ્યું છે છે છે રાત્રિ ભંજનના વર્જનમાં આ લેક થા પરલોક બંધી ન કપી ન જેટલા લાભ છે રહેલા છે છતાં અજ્ઞાની આગ્રહી જીવે છોડતા નથી.
" એક દાખલે એકાક્ષની કથા (ધ) દશાણ નગરમાં ધનશ્રી નામે ઠાવક કન્યા છે. છે ધનદેવને પરણી સાસરે આવી પતિના ઘરના લોકોને રાત્રિ ભોજન કરતા જોઈ તેને આ છે ઘણુ લાગી આવ્યું તે બધાને તે ન સમજાવી શકી ૫. પિતાના પતિને દિવસ ચરિયું છે ૪ નું પચ્ચખાણ કરાવ્યું રારો દેવીએ પરીક્ષા કરી હેનનું રૂપ કરી ભાવથી ખવરાવા છે ઇ લાગી ઘનશ્રીએ ખૂબ સમજાવ્યું ન માન્યોદેવીએ આવી એવી લપાટ મારી બંને છે છે અને બહાર નીકળી પડી પત્નિએ કાઉસગ કર્યું દેવી પ્રસન્ન થઈ પણ તરતના આ ૬ મારેલા કે ઘેટાની આંખે બેસાડી દીધી ત્યારથી એડકાક્ષના નામે પ્રસિદ્ધ થયે.
સૂર્યની સાક્ષીએ જમવાથી નિત્ય એક તીર્થ યાત્રાનું ફળ મળે છે. શત્રિભેજન ૨ કરનારને ઘુવડ કાગડા બિલાડી ગીધ સાબર ડુક્કર સર્ષ વીંછી જો ગરોળીને અવતાર છે પામે છે પરલોકમાં દુર્ગતિ આ લેકમાં અંતે દુખ માટે ત્યાગ કરવું.
રામચંદ્રજી લમણજી વનવાસમાં કુર્બર નામના ગામ બહાર વડ ની રાતવાસો છે ૨ રહ્યા હતા કુર્બરના રાજા મહીધરને વનમાલા નામની ૧ સુંઢર કન્યા હતી લક્ષમણના છે પ્રભાવથી એ એના ઉપર રાગીણી બની હતી પણ એણે સાંભળ્યું કે લક્ષમણ તે કર વનવાસી બની ગયા છે એટલે આત્મ હત્યા કરવા ગળે ફાંસી ખાવા બેડી તે જ છે
સમયે લક્ષમણ આવી ચડયા ફાંસો દૂર ર્યા વિતક પૂછતાં વાત કરી લક્ષમણે ગાંધર્વ છું. છે વિવાહ કર્યા અને કહ્યું હમણાં તમારા પિતાને ત્યાં રહો પરતું અનુર ગિણી વનમાલા છે વાત માની નહિ શું ભરે પુરૂષને લક્ષમણ ગૌહત્યા સ્ત્રી હત્યા બાળ હત્યના પાપ
જેટલું મને પાપ લાગે ન આવું તે છેવટે આ સંસારમાં રાત્રિભોજન કરનારને જે છે પાપ લાગે છે.*
Page #479
--------------------------------------------------------------------------
________________
એ સામયિક કુરણું - જ મારૂં કરજો હું આશીર્વાદ નહિ આપી શકું...
પર વર્તમાન રાજકારણમાં શ્રી દિલિપભાઈ પરીખ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, . છે તેઓ શ્રી કેશુભાઈ પટેલના પ્રધાન મંડળમાં હતા. તેમને ત્યાં ઓચિંતા પહોંચી ગયા છે ૨ શ્રી કેશુભાઈએ એકા એક આગમનના પ્રયજન અંગે પૂછતા શ્રી પરીખના પત્નીએ તે જ આશીવાઢ આપવા વિનંતિ કરી કેશુભાઈએ કહ્યું હતું કેએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપને હું સન્માન પૂર્વક આવકારું છું. હોદ્દો છે આ ગ્રહણ કરવા બઢલ અભિનંદન આપું છું, પરંતુ આશીવાઢ શી રીતે આપી શકું? જ ૯ અનેતિકતાને માર્ગ અપનાવનાર આશીર્વાને લાયક ન હોઈ શકે. છે એ સૂરમાં શ્રી કેશુભાઈએ શ્રી પરીખને ભાજપ હવાના દ્રહની યાદ જ અપાવી હતી અને કહ્યું હતું કે “માફ કરજો હું આશીર્વાદ નહીં. આપી ,
શકું.” 6 ઉપર મુજબ વિગત વાંચતાં યાલ આવશે કે વ્યવહારમાં પણ દગો દેનારને છે આશીર્વા અપાતા નથી તે પછી–ગુરૂનો કે ગચ્છાધિપતિનો દ્રોહ કરે એટલું જ નહિ કે છે પણ સિદ્ધાંતને દ્રોહ કરે તેની સાથે બીજી ત્રીજી વાતોની વિચારણા કરી તે ગુરૂ કે આ ગચ્છાધિપતિ અને શાસ્ત્રના દ્રોહને અનુમોન આપવાનું થાય છે.
વિવેકી આત્માઓએ આ વાતને ચિત્તમાં ખ્યાલ રાખવા જેવો છે. પૂ. શ્રી જ ર હેમચંદ્રસૂરીશ્વરજી મ.ના પટ્ટધર પૂ. રામચંદ્ર સૂ. મ.એ અજયપાલની ગુરૂદ્રોહની વાત પર જ ન માની અને તેણે મરવાનું પસંદ કર્યું.
કુમારપાલની આરતી-એ અનુચિત છે અને ભ્રમ છે. ' .
હાલમાં સસ્ત ધર્મ અને મેટી પ્રભાવકતા દેખાડવાના પ્રયોગ પે કુમારપાલની હું આરતી શરૂ થઈ છે તે અંગે જૈન શાસન વર્ષ ૬ અંક ૪૬ માં તે પ્રથા બેટી છે તે જ છે લેખ આવ્યું હતું અને વિવેકી આત્માએ તે ખોટી પ્રથાથી દુર રહે છે આ અંગે એ જાણવા માટે પત્ર આવેલ તે અંગેની વિગત અ મુકાય છે –
છે નમામિ નિત્યં ગુરૂરામચંદ્રમ
" - જેઠ વઢ --મુંબઈ પરમ પૂજ્ય પરમ શાસન પ્રભાવક હોલારદેડોદ્ધારક સિદ્ધાંત નિષ્ઠ આચાર્યદેવ છે શ્રીમદ્ વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ.ના ચરણમાં મુંબઇથી અમિષના કોટિશ વંદન... .
Page #480
--------------------------------------------------------------------------
________________
૪૮૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) પર આપ શાતામાં હશો.
વિ. જણાવવાનું કે જેન શાસન અઠવાડિક અંક ૪૬ માં શાસન સમાચારમાં છે આપની નિશ્રામાં ઉજવાયેલ ઉપધાન તથા તેના મહોત્સવના અનુમેહનીય સમાચાર
જાણ્યા-જાણીને ખૂબ આનંઢ થયો. ૨ એ સમાચાર વાંચી શક થાય છે એમાં લખાણ છે– કુમારપાળ મહારાજા ર છે થઈને આરતી કરવી તે અવિધિ છે.
પ. પૂ. આ. શ્રી કુંજર સૂ. મ.ની નિશ્રામાં ઢાઢર જ્ઞાન મંદિરમાં તથા પ. ૪ પૂ. પં. શ્રી ભદ્રશીલ વિ. મ.ની નિશ્રામાં ઘાટકોપર મધ્યે મહારાજા થયેલ એ વખતે હું ૬ હ હાજર હતો તેથી આ વાંચી શંકા ઉદ્દભવી છે આપ તે સિધ્ધાંત નિઠ છો આપ આ છે શંકાનું સમાધાન કરશે એ આશા સાથે આ પર લખ્યું છે. આપ પ્રત્યુત્તર જરૂરથી મેકલશે.
લિ. અમિષની વંદનાવલિ. અમિષ શરભાઈ કેકારી ૪૦૩, વિમલ સે સાયટી, ૯૧/૨ બાણગંગા રેડ, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦૦૬
આ પત્ર અંગે કુમારપાલની આરતીની પ્રથા ખોટી છે તે તેમને જણાવેલ અને જે આ દાઢર તથા ઘાટકેપરમાં શું થયું તે ખબર ન હોવાથી પૂ. પાઠ આ. ભ. શ્રી વિજ્ય છે
મહાદયસૂરીશ્વરજી મ.ને આ પત્ર મોકલ્યો. તેઓશ્રી તરફથી આ. દેવ શ્રી વિજય 8 હેમભૂષણ સૂ. મ.એ આપેલ જવાબ આવેલ તે નીચે મુજબ છે જેથી ખ્યાલ આવશે આ
કે તે દાદર વિ.ના પ્રસંગો તેમની ખ્યાલ બહાર હોવાથી થઈ ગયા અને પ. પૂ. પરમ , જ શાસન પ્રભાવક આ. ભ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ.એ તે પ્રવૃત્તિ માટે નિષેધ જણવ્યો કે હતો. તે જવાબ નીચે મુજબ છે.
ભ. સુદ-૧૩ સાદર વંદનાવલી વર્ષ દરમ્યાન આપશ્રી પ્રત્યે થયેલ અવિનય અપરાધ મનો- જ દુઃખાઢિ બલ ત્રિવિધ ત્રિવિધે ક્ષમાપના સ્વીકારશે. ક્ષમા પ્રઢાન કરશોજી.
આપ ઉભય શાતામાં હશે ? અમો ઠા. ૧૧ શાતામાં છીએ જિ. ભૂ.ને એકીની તકલીફ ચાલુ જ રહે છે. જ
આપનો તા. ૮-૭-૯૪ ને ઈન્દોરથી લખેલ પત્ર મળેલ તેમાં વિમલ સોસાયટી- ૨ | વાળા અમિષને P. c. મળેલ તે રૂબરૂ મળેલ ત્યારે તેને તેનો ખુલાસે કહી દીધેલ છે.
Page #481
--------------------------------------------------------------------------
________________
ષ ૧૦ અંક ૧૭-૧૮ : તા. ૨૩-૧૨-૯૭ :
શ્રી કુમારપાળ મહારાજાની આતિની પ્રથા ઉચિત નથી તેમા સ્વ. પૂ. પા. શ્રીજી જણાવતા હતા. અને આપણે પણ તેમની વાત માનીએ છીએ. ઘાટકેાપર, દાદર સ્થળે જે થયેલ તે અંગે પણ સ્વ. પૂ. આ. શ્રીજી તરફથી યોગ્ય લખાયેલ ફરી ન કરવા તેમજ થઇ ગએલ તેની જાહેરાત આદિ ન કરવા પણ જણાવેલ.
: ૪૮૩
તે પી. સી. પણ આ સાથે પાછે મેકલ્યો છે મુ. શ્રી હેમેન્દ્ર વિ. જીને અનુવંદના િ જણાવોાજી કામ સેવા ફરમાવશો.
લિ. હેમ ભૂ.ની વંદના... આ પત્રથી ખ્યાલ આવશે કે પ. પૂ. ગચ્છાધિપતિશ્રીજી કુમારપાલની આરતિને ઉચિત માનતા ન હતા અને નિષેધ કરતા હતા.
શાસ્ત્ર પદ્ધતિ પણ તે આરતી સ્વીકારતી નથી.
શ્રી કુમારપાલ મહારાજાએ રથયાત્રા તેમને ઘેર આવી ત્યારે સુવણુ આભૂષણ પહેરાવી, પૂજા કરીને આરતી ઉતારી છે પણ ઘેર તેડવા જવું, કેાડિયા લાવવા, સાધુ પણ તેડવા જાય—વિ. કુમારપાલ મ.ના જીવન સાથે કાઇ બંધ બેસતી વાત નથી.
મંગલ દીવામાં આરતી ઉતારી રાજા કુમારપાલે આવે છે તે રથયાત્રાની વાત છે. બાકી કુમારપાલ મ.એ વિધિકાર બનીને બાહડ મંત્રીને આરતી ઉતરાવી છે તે વાંચવા-વિચારવા અને તેવી ભાવના ઉઢારતા કેળવવા જેવી છે.
જિનેન્દ્રસૂરિ
૨૦૫૪ માગશર સુ૪૫, ૪૫, દિગ્વિજય પ્લાટ, જામનગર
પ્રભુ! દૂર કરી અંધારુ
—પૂ. સુ. શ્રી મેાક્ષરતિવિજયજી મ.
હે પ્રભુ! મને એ જ નથી સમજાતુ` કે-રાજઋદ્ધિ અને રાજમણીએથી હર્યાભર્યા સ`સારમાં તને એવાં તે કેવાં દુ:ખાનાં ઇન થયાં કે એ બધુય છેાડીને, સાવ અકિચન અને એકલવાયો બનીને તું સ'સારમાર્ગે ચાલી નીકળ્યો. મને સમજાવ પ્રભુ, કે સંયમમાં તને એવાં કેવાં સુખાનાં ઇન થયાં ?
હે પ્રભુ ! મને વિસ્મરણશક્તિ આપ, મારા પ્રત્યે કાઇએ આચરેલા અપરાધને અને કેાઇના ઉપર મે કરેલા ઉપકારને હું સમયસર ભુલી શકું..
Page #482
--------------------------------------------------------------------------
________________
છે.
દુ ખ રી ક્ષ મા જ eeeeeeeoose goes ૨ ફ્રાન્સના એક શહેરની નિશાળમાં એ ધારો હતો કે કોઈ છોકરો કંઈ અપ- 6 છે રાધ કરતે તો મહેતાજી કલાસના છોકરાને પંચ કરીને ન્યાયાધિશની પેઠે છેકરાની જ
પાસેથી ન્યાય કરાવતું હતું, તેમાં કેઈ છોકરા ઉપર ગુનેહ સાબેત થતા, તે તેને જ હું ફક્ત રોટલી અને પાણી આપીને એક અંધારી કેટડીમાં પૂરી રાખતો હતે. વળી તેને છે છે એ પણ નિયમ હતો કે જે કોઈ છોકરો બીજાની વતી તે કેaખાનમાં રહેવાનું કરતો આ
તો પેલા અપરાધી છોકરાને મુક્ત કરવામાં આવતો હતો. આ નિશાળમાં એક મસ્તીખોર છોકરો હતો, તે સર્વ મસ્તી તોફાન કરતો હતો. આ કે તેને વારંવાર કેઢખાનામાં રાખવામાં આવતો હતો અને મહેતાજી કંટાળી ગયો હતો. ૨ મહેતાજીએ કહ્યું હતું કે જે હવે તે તોફાન કરશે તો આ નિશાળમાંથી કાઢી મૂકવામાં જ ઇ આવશે. ભેગોગે એક દહાડો પેલા મસ્તીખોર છોકરાએ એક છોકરાને માર્યો, તેને તે માટે પંચ મુકરર કરીને તેનો ન્યાય થયે, પંચે તેને અપરાધી ઠરાવ્યું. તેને અંધારી ૬ કોટડીમાં પૂર્યો, કેટલાંક દિવસ પછી, ક્લાસમાં પુછવામાં આવ્યું કે તે માટે કોઈ જ ર દયા કરવાને તૈયાર છે. ત્યાંના બધા નિશાળીઆએએ કહ્યું કે તે ઘણે ખરાબ કરે આ છે તેના ઉપર હમે કયા કરતા નથી. તે વેળાએ જે છોકરાને પેલા કેઢ પહેલાં છોકરાએ જઈ માર્યો હતો તેના મનમાં દયા આવી, તેણે કહ્યું કે, “સાહેબ ! હું તેને માટે કેઢખાનામાં છે જવાને રાજી છું.' આ સાંભળીને બધા આશ્ચર્ય પામ્યા, પછી તેને કેaખાનામાં છે નાંખ્યો અને પેલા મસ્તીખોરને છોડાવ્યા. તે મસ્તીખોર આથી વિચાર છે
કરવા લાગ્યા, મેં જેને માર્યો હતો તેણે મને છેડા. હા, તે કે ભલો જ જ છોકરા છે, બીજા કેઈએ મને છોડાવ્યો નહિ, તેના મનમાં તરેહવાર વિચારે ઉત્પન્ન થઇ થયા અને તે અફસેસ કરવા લાગ્યા, ત્યાર પછી મહેતાજીને પિતાના અપરાધની આ
માફી અને પેલા છોકરાને છોડવાની અરજ કરી અને કદી પણ ખરાબ હાલ ચલાવીશ કે આ નંહિ એવું વચન આપ્યું. ત્યારથી તેણે કે' વેળાએ પણ આગળના જેવી ચાલ ૨ ચલાવી નહોતી.. . ' '
આના ઉપરથી શીખમણ લેવાની કે દુશ્મનને સારા કામ કરીને શરમાવ છું છે જોઈએ. નહિ કે તેને ખરાબ વચન તથા મારીને. ક્ષમા ત્યારે જ કહેવાય કે દુશ્મનનું છે પણ હિત કરાય, ઉપલા કરાના દષ્ટાનથી સિદ્ધ થાય છે કે તે ખરેખર ક્ષમાશીલ છોકરો હતે.
Page #483
--------------------------------------------------------------------------
________________
- કલિકાલ સર્વજ્ઞને સોનેરી શીખ
૬ (શ્રી ઋષભદાસ કવિ વિરચિત “કુમારપાળ રાજાના રાસનું રહસ્ય'માંથી 8
પ્રકાશક : શ્રી જૈન ધર્મ પ્રચારક સભા, ભાવનગર. સં. ૧૯૯૦)
શ્રી હેમસૂરિમહારાજના ઉપદેશની અસરથી કુમારપાળ ભૂપાળના હઢયમાં અનુકંપા જ એ બહુ જ ઉંચા પ્રકારની વસેલી હતી અને તેથી કરીને એક દિવસ તેમણે ગુરૂમહારાજને છે વિનતિપૂર્વક કહ્યું કે-હે સ્વામી! જે આપ કૃપા કરી મને સુવર્ણસિદ્ધિની વિદ્યા બતાવો
તે તેના પ્રતાપે સર્વને ઋણરહિત કરી સારી રીતે સુખી કરૂં? તેના જવાબમાં છે ગુરૂ મહારાજે કહ્યું કે તે વસ્તુ હું જાણતો નથી અને તે મેળવવાની મહારામાં શક્તિ
પણ નથીપરંતુ મહારા ગુરૂ શ્રી દેવચંદ્રસૂરિ એકાંત સ્થળે તપસ્યા કરી રહ્યા છે. છે તેમને વિનંતિ કરતાં તેઓશ્રી જે અહિં પધારે તે તે મહાત્મા આ કાર્ય કરવા સમર્થ ૨ છે. આ પ્રમાણે કહેવાથી કુમારપાળ રાજાએ શ્રી દેવચંદ્રસૂરિ જ્યાં બિરાજમાન હતા છે ત્યાં તેડવા માટે વિનંતિપત્ર લખી પોતાના સેવકોને મોકલ્યા, એટલે ગુરૂ શ્રી દેવચંદ્રઆ સૂરિ પાટણ પધાર્યા. તેમના આવાગમનના ખબર મળતાં જ કુમારપાળ મ. વિગેરે ઉપજ શ્રયે આવ્યા અને ગુરૂ મ.ને વિધિપૂર્વક વંદન કરી સુખશાતા પૂછી વ્યાખ્યાન સાંભળવા 9 બેઠા. ગુરૂ મ.ની અમૃતસમાન દેશના સાંભળ્યા બાઢ વ્યાખ્યાન સંપૂર્ણ થયા પછી રાજા જ કુમારપાળે એકાંતમાં દેવચંદ્રસૂરિને વિનંતિ કરી કે–“હે કૃપાળુ ગુરૂ મ. ! સહારા હાથમાં આ અનુકંપાબુદ્ધિએ જગતના જીને ઋણરહિત કરવાની ભાવના થઈ છે, તે માટે સુવર્ણ-ષ્ટિ શું સિદ્ધિની જરૂર છે, તે આપની પાસે છે તે કૃપા કરી મને તે વિદ્યા બતાવો. આ છે છે ખાસ કારણ માટે મેં આપ સાહેબને અહિં તેડાવ્યા છે.'
આ પ્રમાણે કુમારપાળ ભૂપાળે સુવર્ણસિદ્ધિ માટે યાચના કરી કે તરત જ તે જ આ વાત હેમસૂરીશ્વરે ઉપાડી લીધી અને પિતાના ગુરૂને વિનંતિપૂર્વક કહ્યું કે- હે ગુરૂ મ.! ડીઝ આ સુવર્ણસિદ્ધિ આપની પાસે છે અને મને યાઢ છે કે એક વખતે આપે તેની પરીક્ષા ૨
અથે એક શ્રાવક પાસે એક વેલડી મંગાવી હતી, જેને તાંબાની સાથે ઘસતાં તે તુરત જ છે જ સુવર્ણ થઈ ગયું હતું. એ જ વસ્તુની કુમારપાળ રાજાને ઘણી જરૂર છે, કારણ કે તે
અનુકંપાબુધિની ભાવનાએ તેમની ઈચ્છા સહુ કોઈને ઋણરહિત કરીને સુખી બનાવ-રિ વવાની છે, તે આપ કૃપા કરી તે બતાવશે તો તેમાં કોઈ હરકત જેવું જણાતું જ જ નથી.” ગુરૂ શ્રી દેવચંદ્ર મુનિવરે પ્રથમ તો આ વાત શાંત પણે સાંભળી. પછી પ્રત્યુત્તરમાં જ
સહેજ ખીજવાઈને બેલ્યા કે-“અરે હેમ! તું ખરેખર હજુ કાચા કુંભની બરાબર જ શું જણાય છે. જેમ કાચા ઘડામાં ભરી રાખેલું જળ ટકી શકતું નથી તેમ હારામાં પણ છે
Page #484
--------------------------------------------------------------------------
________________
૪. ૪૮૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પર ઇ વાત જીરવવાની તાકાઢ જણાતી નથી. જે ગુહ્ય વસ્તુ અન્યને નહિ જણાવવા જેવી હતી જે જી છતાં મુખમાંથી બહાર નીકળી પડી, તે સબબે હારામાં ગંભીરપણું દેખાતું જ નથી. આ
વળી ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત તો એ છે કે જ્યારે હારા જેવે તેમ પણ ૪ જ ગંભીરપણુ રાખશે નહિ તે પછી બીજાની તે વાત જ શી કરવી?” આ પ્રમાણે હિત- ર
વચનો કહીને કહ્યું કે- હે હેમ ? આ વિદ્યા અનર્થનું મૂળ છે, આ વિદ્યાથી સંયમમાં જ છે હાનિ થવા સંભવ છે, માટે ચારિત્રના ખપી છએ અને શુદ્ધ ચારિત્ર પાળવાના છે
અભિલાષી જીવોએ આવા સાવદ્ય વચન બોલવા કઈ પણ રીતે યુક્ત જ નથી. સંયમછે ધારી મુનિવરોએ તે માટે નીચેની ઢાળ ખાસ વાંચીને વિચારવા જેવી છે.
ઢાળ
રાગ રામગ્રી (દેશી–રામભણી ઉઠીએ) સાવદ્ય વચન મુનિ નવિ કહે, ન કહે મંત્ર કે મૂળ રે; ઔષધ ભેષજ ભાખે નહિ, તે રહે સંયમ મૂળ રે. સાવદ્ય જીવ છકાયને રાખતે, ન કહે હિંસાની વાત રે, યંત્ર તંત્ર મુખે નવિ કહે, તસ મુનિ કહે જગનાથ રે. સાવદ્ય નવવિધ પરિગ્રહ પરિહરે, કારણ પણે પરિહાર રે, પંથ ઈસ્યો નર પડિવજે, તે કહ્યા સંયમ ધાર રે. સાવદ્ય જેણે નિજ મંદિર પરિહર્યા, ન કરે પરગ્રહ સાર રે,
તિષ નિમિત્ત નવિ કહે, જેહ સૂધ અણગાર રે. સાવદ્યા શરીરની શોભા નવિ કરે, નવિ વંછે શુભ આહાર રે, શાતા ગારવ પરિહરે, છેડે કામ વિકાર રે. સાવદ્ય પ્રમાઢ પાંચે પરિહરે, રાખે ક્રિયાશું રંગ રે, વળી વૈયાવચ્ચ અપ કરે, કરતે સદગુરૂ સંગ રે. સાવદ્ય જે સમુદાણું ભિક્ષા કરે, દેષ બેંતાલીશ દૂર રે, જે તપ સંયમ ઉપશમી, ન પડયા સંસાર પૂર રે. સાવઘ૦ જે ષડરસ ભિક્ષા લીએ, એ વિગય આહાર રે; નહિ તે૫ સંયમ ઉદ્યમી, દુરગતિના ભજનાર છે. સાવઘ૦ મૃષા મુખથી બેલે નહિ, અત્તતણું પચ્ચખાણ રે, શીલ ધરે નવ વાડશું, નવિ ખંડે જિન આણ રે. સાવદ્ય જે અભિલાષી છે મેક્ષને, તેહને સંયમ ધ્યાન રે, મંત્ર શુકન જે મુનિ કહે, તે એવે નિજ માન રે. સાવદ્યo
-
Page #485
--------------------------------------------------------------------------
________________
છે. વર્ષ ૧૦ અંક ૧૭–૧૮ તા. ૨૩-૧૨-૯૭ :
.: ૪૮૭ આ પ્રકારની હિતશિક્ષા શ્રી દેવચંદ્રસૂરિએ હેમસૂરિને કહી સંભળાવી. તેની સાથે જ કહ્યું કે-હે હમ ! જે મોક્ષના જ અભિલાષી છે તેમણે તો માત્ર સંયમ શુદ્ધપણે પાલન ૬ કરી અષ્ટકમને તેડી નાખવાની જરૂરિયાત છે, એટલે મંત્ર, શુકન આદિ સાવદ્ય વચન છે કહીને કર્મબંધન કેઈપણ રીતે કરવા નહિ, પણ જે એ પ્રમાણે વર્તન ન થાય તો તે એ પ્રભુઆણાથી વિરૂદ્ધ ગણાય તેમજ મંગ, શુકન કે નિમિત્ત વિગેરે કહેવાથી પરિણામે આ મહાઅનર્થ ઉત્પન્ન થાય છે, તે ઉપર રાજગૃહી નગરીના રહેવાસી ભીમાની કથા અવશ્ય જાણવા લાયક છે તે સાંભળ.
- શ્રી રાજગૃહી નગરીમાં ભીમા નામે ક્ષત્રીય રહેતું હતું, જે ત્યાંના રાજ્યમાં છે નેકરી કરી પોતાની ફરજ અદા કરતો હતો અને પોતે કાર્યકુશળ પુરૂષ હોવાથી કે રાજાને પણ બહુ પસંદ પડી ગયો હતો. એક વખત પોતાના રાજાજીને અન્ય રાજા– એ $ સાથે લડાઈ કરવા જવાનું થતાં ભીમાને રાજાજીની સાથે લડાઈમાં જવું પડ્યું, જ્યાં છે બાર વર્ષ સુધી લડાઈ ચાલી.
' $ આ તરફ પછવાડે ભીમાના ઘરે ભીમાની સ્ત્રી એકલી હતી, જે પિતાના ભર- ર કે થારને ઘણે સમય થઈ જવાથી પતિવિરહે અતિ દુઃખી બનીને મુશ્કેલીમાં દિવસે જ
ગાળતી હતી. અને પોતાના પતિની રાહ જેમ ચાતક મેઘરાજાની વાટ જોયા કરે તેમ જ હું જોયા કરતી હતી; તેમજ કેઈપણ જેશીને કે મંત્ર-તંત્રવાળાને જેતી તે તુરત જ પોતાના જ જ પતિના આવાગમન માટે પ્રશ્ન પૂછયા કરતી હતી.
એક દિવસે માસખમણના પારણાવાળા કેઈ તપસ્વી મુનિ મ. ફરતાં ફરતાં જ જ ગોચરી અથે ત્યાં આવ્યા અને ધર્મલાભ કહીને ઉભા રહ્યાં. તુરત જ ભીમાની સ્ત્રીએ જ છે બે હાથ જોડી વંદન કરી આંખમાં આંસુની ધારાસહિત “પતાને પતિનું વિરહદુઃખ ૬ બહુ સાલે છે તેમ કહી “પતાને ભત્તર ક્યારે આવશે? તે પ્રશ્ન પૂછયે.
તે ભીમાની સ્ત્રીએ વિનંતિપૂર્વક મુનિ મ.ને કહ્યું કે- હે મુનિવર ! આપ તે છે છે ક્ષમાના સાગર છો, શાંત રસના ભરેલા છે અને કયાના પણ કરિયા છો, તે હારા
પ્રશ્નનો ઉત્તર જ્ઞાનબળવડે જાણી મને જરૂર કહેશે. હું લગભગ બાર વર્ષ થયા પતિ છે જ વગરની એકલી મહાદુઃખી છું.” એમ કહી બહુ જ રડવા લાગી.
તારવી મુનિવર નિઃસ્પૃહી, નિર્માની અને અતિ દયાળુ હોવાથી તેમના હૃદયમાં ૨ તે બાઈની હકીકતથી કયા ઉપજી અને સારાસારને વિચાર કર્યા વગર તેમજ મુનિવરનો ૬. શું ધર્મ છે તેનો ખ્યાલ કર્યા વગર માત્ર તે બાઈ બહુ દુઃખી સ્થિતિમાં આંસુ પાડી શકે
Page #486
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
નિશાસા નાખ્યા કરે છે તેને શાંતિ ઉપજે તે કારણે જ્યોતિષવડે જોઇને કહ્યું કે હું બાઇ ! કોઇ ચિંતા કરીશ નહિ, ત્યારેા પતિ તને કાલે પ્રભાતે જરૂર મળશે.' આમ કહીને મુનિરાજ તા ચાલ્યા ગયા.
૪૮૮ :
પ્રિયતમ પ્રભાતે મળશે એવી મુનિના મુખથી મધુરી વાણી સાંભળીને ભીમાની સ્ત્રી બહુ જ `િત થઇ ગઈ અને એ હ`માં તેમજ પેાતાના ભત્તર સવારમાં આવશે એવા મનારથમાં તેણે બહુ પ્રકારની તૈયારીએ કરી અને પતિની વાટ જોઇ રહી. સાનુકુળપણાને લઇને બીજા દિવસની પ્રભાતે જ તે ભીમે ક્ષત્રીય પેાતાને ઘરે આવ્યા અને પેાતાની સ્ત્રીને સ્નેહપૂર્વક મળી ખબર અંતર પૂછવા લાગ્યા. ભીમાની સ્ત્રીએ પેાતાના પતિને પ્રેમરસ ભરી મીઠી મીઠી વાતા હી સ`ભળાવી, પેાતાના પતિને જમવા માટે ઘણા પ્રકારની રસાઇ તૈયાર કરવી શરૂ કરી; તેમજ ભીમા પણ પેાતાનાં સગાં—સ્નેહી મળવા આવતા હતા તેને પ્રેમથી મળીને સ્નાનવિગેરે કાર્ય થી પરવારી જમવા માટે તૈયાર થઇને બેઠા. તે દરમિયાન તેણે રસાઇ કરતાં કરતાં પેાતાની સ્ત્રીને વારંવાર ઘરની બહાર નીકળતાં અને કાઇની રાહ જોતી હૈાય તેમ ફરી ફરીને કઇ કરતાં જોઇ તેથી તે સપૂર્ણ વ્હેમમાં પડી ગયા. ભીમાની સ્ત્રી તો પેલા મુનિવર કે જેણે સાચું નિમિત્ત કહેલ છે તે આવે તે તેમને વહેારાવું એ બુદ્ધિએ બહાર આવ-જા કર્યા કરતી હતી પરંતુ ભીમાને તે ખાબતની કાંઈ ખબર નહિ હાવાથી તે તે વધારે વધારે વ્હેમમાં પડતા ગા.
મધ્યાહૂન સમયે તે મુનિવર ગાચરી અર્થે ફરતાં ફરતાં તે ખાઇના જોવામાં આવ્યા એટલે તેમને હ પૂર્વક તેડી લાવી અન્ના વિગેરે વહેારાવ્યા. તે મુનિવરની આટલી ભક્તિ કરતી પેાતાની સ્ત્રીને જોતાં વળી ભીમાના હ્રદયમાં વિપરીત વિચારા ઉદ્દભવ્યા, તેથી મુનિરાજ તો વહેારીને હજુ ઉભા જ છે ત્યાં જ આવીને ક્રોધના સંપૂર્ણ આવેશમાં ભીમે પોતાની સ્ત્રીને પૂછવા લાગ્યુંા કે–સાચેસાચું ખેલ ! તારે અને આ મુનિને આટલી બધી પ્રીતિ શા કારણે થઇ છે ? જેવા હાય તેવા સાચા જવાબ અત્યારે ને અત્યારે આપી દે, નહિ તા આ તરવારવડે તને હમણાં જ મારી નાંખું છું પ્રમાણે સાંભળતાં તે સ્ત્રીએ કહ્યું કે-‘હે સ્વામી! આપને અહીથી ગયા ખાર બાર વર્ષ થઇ ગયા છતાં આપના આવવાના કાંઇ સમાચાર આવ્યા જ નહિ એટલે આપના વિરહનું દુ:ખ મને બહુ જ થવા લાગ્યું, 'એથી હું કાઈ પણ જોશ કે મગ–ત ત્રના જાણકાર મળી આવતા તા તેને આપના આગમનસંબંધી પ્રશ્ન પૂછ્યા કરતી હતી. તેમ પૂછતાં પૂછતાં અનાયાસે આ દયાળુ નિગ્રંથ-તપસ્વી મુનિ ગઈ કાલે ભિક્ષા અર્થે અહી
આ
Page #487
--------------------------------------------------------------------------
________________
૨ વર્ષ ૧૦ અંક ૧૭–૧૮ તા. ૨૩-૧૨–૯૭ :
: ૪૮૯ ૨ પધારેલા અને તેમની આગળ પણ મેં તેવો જ પ્રશ્ન કર્યો. તે સાંભળતા જ તેમને દયા છે ઉપજી અને તુરત જ પોતાના જ્ઞાને કરીને કહ્યું કે-હારો પતિ કાલે પ્રભાતે આવશે.” એ એમનું નિમિત્ત સત્ય પડવાથી મને બહુ શાંતિ થઈ તેમજ એ મુનિના કથન મુજબ છે છે આપનું બરાબર આગમન આજે થયું તેથી તે મુનિવરની ભકિત કરવાની મને ૨ બહુ જ અભિલાષા જાગી એ જ ફકત આ મુનિવરને પ્રેમપૂર્વક અનેઢક આપવાનું કારણ કે
છે, બાકી આ સિવાય હે નાથ ! અન્ય બીજું કાંઈ પણ કારણ સમજશો નહિ, તેમજ શિ કઈ પણ પ્રકારના ખોટા તર્ક બાંધશે નહિ.”
આ પ્રમાણે સાંભળીને ભીમાએ કહ્યું કે હું એમ ને એમ તે બીલકુલ માનું છે છે જ નહિં, પરંતુ આ મુનિવર પેલી આપણી સામે ઉભેલી ગર્ભવતી ઘડી છે તેને છે શું આવશે તેમજ તેને કેટલા તિલક-ચાંડલા હશે એ કહી બતાવે તે જ હારી વાત છે
સાચી માનું.' મુનિ પણ આ વાત સાંભળી રહ્યા છે, તેઓ સારાસારને વિચાર કર્યા આ
વગર તેમજ આમાંથી પરિણામ લાભકારક કે હાનિકારક નીવડશે એનો પણ ખ્યાલ છે વુિં કર્યા વગર તુરત જ પોતાના નિમિત્ત બળે બોલી ગયા કે- “આ ઘડીને વછેરો આવશે અને જે છે તે પાંચ તિલકવાળો હશે.' મુનિવરનું વચન સાચું છે કે કેમ? તે જાણવાની ખાતર હું જ તેમજ પોતાની સ્ત્રી પણ સાચી છે કે કેમ ? તેની પરીક્ષાની ખાતર તુરત જ ભીમાએ ઇ તરવારના ઘ વડે તે ઘડીને મારી નાંખી, જેમાંથી પાંચ તિલકવાળો વછેરો નીકળ્યો છે જે તરફડીયા મારીને તરત જ મરી ગયે. ૨. મુનિવરનું કહેલું નિમિત્ત તે સાચું ઠર્યું એટલે ભીમાને તેની સ્ત્રીઉપરનો જ છે વહેમ તે તદ્દન દુર થયો, પરંતુ સાહસ કરીને તરવારવડે ઘડીને મારી નાંખી તેની જ સાથે વછેરાના પણ પ્રાણુ ગયા એ બે જીવની હત્યાનું મહાન કલંક અને મોટું પાપ % માથે આવી પડતાં મુનિને પશ્ચાત્તાપનો પાર રહ્યો નહિ. ભીમાની સ્ત્રીને પણ આવા તે પ્રકારને કરૂણાજનક દેખાવ જેવાથી બહુ જ લજજા આવી અને વિચાર કરવા લાગી છે કે–ખરેખર, મને ધિકકાર છે ! અરે, મહારા નિમિરો આ ઘડી અને વછેરાના પલકમાં ? છે. પ્રાણ ગયા. એ મહાપાપથી હું ક્યારે છુટીશ? વળી આ પાપના પ્રતાપે હું ભવાંતરમાં જ ૨ ભટકીશ તે પણ આરે આવશે નહિ.” એમ વિચાર કરતી અને અતિ ખેઢ કરતી તેણે જ છે પિતાના મસ્તક પર પ્રહાર કરીને પ્રાણ ત્યાગ કર્યો. ભીમાએ પોતાની સ્ત્રીના અકાળ છે જ મૃત્યુથી નિશ સા નાખ્યા અને બહુ જ અફસેસ સાથે કરેલા કૃત્યનો પસ્તાવો કરવ છે શું લાગ્યું કે-“જીવગરનું જીવન નકામું છે, સ્ત્રી વગર ઘર શોભતું નથી, એટલે સ્ત્રી વગર જ છે મારે જીવીને પણ હવે શું કરવું?’ આમ વિચારી પોતે પણ પોતાના પ્રાણ તજી દીધા. જ
Page #488
--------------------------------------------------------------------------
________________
૪૯૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
આ પ્રમાણે ઘેાડી અને વછેરા, ભીમા અને ભીમાની સ્ત્રી–એ ચાર જીવની હત્યા મુનિએ ફક્ત માતાના નિમિત્તકથનથી થયેલી નજરે નિહાળતાં પેાતાને પણ ઘણું જ જ દુ:ખ થયું અને તે પણ ત્યાં પ્રાણત્યાગ કર્યા.’
શ્રી દેવચંદ્ર ગુરૂ મ. કહે છે કે—હે હેમ! સાંભળી લે અને વિચારી લે કે એક નિમિત્તાના કહેવાથી પલકમાં પાંચ જીવની હત્યા મનવાના પ્રસંગ આવી પડયેા. આ ઉપરથી ખાસ સમજવાનુ` છે કે સાવદ્ય વચન મુનિએ ભાખવુ નહિ, તેમજ મા– તંત્ર કે નિમિત્ત પણ કહેવુ' જ નહિ. આત્માથી શુદ્ધ સયમરસિક મુનિવરેએ તા ગૃહસ્થને વિશેષ પરિચય પણ કરવા નહિં એવી ભગવતની આજ્ઞા છે.' હ્યું છે કે:
મૂળ મુનિ જે આત્મગવેષી, ન કરે ગૃહસ્થના સગ; જીહાં પરિચય તિહાં અવજ્ઞા, થાયે સમક્તિ ભંગ.
આ પ્રકારે હેમસૂરિને હિત-શિખામણ દ્રષ્ટાંત સાથે આપીને સમજાણ્યા બાદ ગુરૂમહારાજે કુમારપાળ રાજાને ઉદ્દેશીને કહ્યું કે−‘હે રાજન્ ! જગતને ઋણરહિત કરવાની તમારી ભાવના ઉત્તમ છે, પર`તુ તમારા ભાગ્યમાં એ વસ્તુ જ નથી; માટે ન્યવગર પ્રાપ્તિ થવી અસ`ભવિત સમજવી. તમે તે દેવભક્તિ, ગુરૂભક્તિ, સ્વામીભકિત. જીવદયાદિ અનેક સત્કાર્યા કરે છે તે જ વિશેષપણે કરતા રહેા. તમારૂ આત્મકલ્યાણ એ પ્રકારે જ થશે.’ એ રીતે નિખાલસપણે સત્ય હકીકત ગુરૂમહારાજાએ બંનેને સાંભળાવી દીધી અને ત્યાંથી વિહાર કરી ગયા.
જૈન શાસન કાયમી વિશેષાંક
પૂ. સા. શ્રી પુણ્યપ્રભાશ્રીજી મ.ના ઉપદેશથી ભેટ
૫૦૧] રૂા. હસમુખલાલ ચુનીલાલ મેાઢી, વાલકેશ્વર, મુ`ખઇ-૬
-
આજીવન શુભેચ્છક રૂા. ૧૦૦૦ એ સભ્ય,
(૧) પૂ. વર્ધમાન તપોનિધિ ૧૦૪ ઓળીના આરાધિકા સા. શ્રી હેમપ્રભાશ્રીજી મ.ના શિષ્યા પૂ. સા. શ્રી રવિચ'દ્રાશ્રીજી મ.ના ૩૬ વર્ષના કાર્તિક વદ ૧૧ના દીક્ષા પર્યાયના અનુમાદનાથે પૂ. સા. શ્રી ઉન્નયચંદ્રાશ્રીજી મના ઉપદેશથી.
(૧) એક સૉંગુહસ્થ-મુંબઇ,
(ર) શ્રી સાયન જૈન સુધ-મુ`બઇ,
Page #489
--------------------------------------------------------------------------
________________
છે , આ તે કેવી સંસ્કૃતિ? ક છે [ ગતાંકથી ચાલુ ]
–પૂ. આ. શ્રી વિ. ચંદ્રગુપ્ત સૂ. મ. જ હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
દેરાસર કે ઉપાશ્રયાત્રિ ધર્મસ્થાનનું નિર્માણ શ્રાવકે માટે વિહિત હોવાથી છે. છે શાસ્ત્રાનુસાર તેનો ઉપદેશ કરી શકાય. આરાધના માટે તે અનુકૂલ હોવા જોઈએ, જીવ- 2 જ જંતુના ઉપદ્રવ ન થાય–તેની રક્ષા થાય એ માટે પ્રયત્ન કરી જોઈએ, આ બધું કે યતના-જ્યા [જીવવિરાધનાથી બચવાને આત્મપરિણામપૂર્વક થવું જોઈએ. ઈત્યાઢિ છે હું જણાવાય. પરંતુ તેનું મટેરિયલ, લાકડું, પથ્થર, લાદી... વગેરે કેવું લેવું, કેવું રાખવું, 8. છે કેવી રીતે વાપરવું. વગેરે અંગે મૌન જાળવવું. એ બધો વિષય સાધુમહાત્માઓને જ નથી. કેઈ સંગમાં અજ્ઞાનાદિના કારણે ગૃહસ્થ એ વિષયમાં પૂછે તે પણ વધારેમાં જ જ વધારે કોઈ જાણકારનું નામ સૂચવવું. દેરાસર અને ઉપાશ્રયાદિના શિલા સ્થાપન કે હું
ખનનનું મુત્ત પણ સાધુ ભગવંતે કાઢી આપતા નથી. તે તે સંબંધી બાંધકામ છે અંગેનું માર્ગદર્શન સાધુભગવંતોએ આપવાની જરૂર નથી. જયણાના નામે ઉપાશ્રયની જ
લાદી વગેરે રોઢિી નાંખવાને કે નવી નાખવાને ઉપદેશ આપવાની અથવા તો એ માટે છે. હું જોરદાર પ્રેર કરવાની પ્રવૃત્તિ, સાધુ મહાત્માઓ કઈ રીતે કરી શકે છે–એ સમજાતું ? જ નથી. પ્રાચીનતાના હિમાયતીઓને અર્વાચીનતા પ્રત્યે નિષ્કારણ નફરત થઈ લાગે છે. આ પહેલાં જ્યારે ટાઈલ્સ વગેરે ઉપલબ્ધ ન હતી ત્યારે છાણ કે માટીથી બનાવેલી જગ્યામાં જ કીડીઓ વગે ન દેખાવાનો પ્રોબ્લેમ તે હતો જ. આમ છતાં જ્યણાના નામે ઉપર યાત્રિમાં ટા)૯સ ન બેસાડવા અંગે જે ઝુંબેશ ચલાવાય છે–તે યોગ્ય નથી. વ્યાખ્યાનની જ પાટે, આવી જાતની વાત કરવાનું ચગ્ય નથી. તે માની લીધેલી જયણાના પ્રચાર જ આ માટે વ્યાખ્યાનની પાટ નથી. જયણાનો ઉપદેશ આપવો અને એ માટે ઝુંબેશ ચલાવવી છે એ બેમાં ઘણો ફરક છે.
ખરી રીતે તે ઉપદેશકે ઉપદેશની મર્યાદાનો ખ્યાલ રાખવું જોઈએ. ઉપદેશ અને ૨ છે આદેશના ફરાને સમજી લઈને આદેશાત્મક વચનનો ત્યાગ કરવો જોઈએ. શ્રી વીતરાગ જ પરમાત્મા કે તેઓશ્રીની પરમતારક આજ્ઞાને અનુસરનારા શ્રી ગણથરાત્રિ મહાત્માએ જ દીક્ષા લેવા આવનારને પણ “તું દીક્ષા લઇ લે—એ પ્રમાણે જણાવતા નથી. પરંતુ તે છે
અવસરે “તું પ્રતિબંધ [વિલંબ-પ્રમાદ] ન કરીશ”. વગેરે જણાવે છે. સર્વસાવદ્યયોગથી છે વિરામ પા ન રા પુણ્યાત્માઓને ઉદ્દેશીને પણ જે ઉપર પ્રમાણે જણાવવાનું છે તો જ આ એકાંતે ગૃહસ્થચિત-વિહિત હોવા છતાં પણ અવિરતિમૂલક-ઉપાશ્રયાદિના નિર્માણ પ્રસંગે જ ૬ આદેશતુલ્ય ઉપદેશ આપવાનું સાધુ ભગવંતે માટે તેમની મર્યાઠાના અતિકમણુસમાન ૬
Page #490
--------------------------------------------------------------------------
________________
૪૯૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ છે. વારંવાર પાછળ પડીને દરરોજ સંબદ્ધ કે અસંબદ્ધ રીતે ગમે ત્યાંથી એ વિષયને જ જ લાવીને ઉપદેશ કરીએ તે તે ઉપદેશ, આદેશનુત્ય ઉપદેશ બની જાય છે, દિ સામાન્ય રીતે જેમાં સ્વરૂપથી હિંસાઢિ છે એવાં પૂજા2િ અનુષ્ઠાનની અનુમતિ છે છે કઈ માંગે તે એવા વખતે પૂ. સાધુભગવંતએ મૌન રહેવું જોઈએ—એમ ઉપદેશરહસ્ય જ છે વગેરે ગ્રંથમાં ફરમાવ્યું છે. તેમજ શાસ્ત્રવિહિત ન હોય એવા અનુષ્ઠાનમાં (સાવદ્યમાં) જ કઈ અનુમતિ માગે તે તેને નિષેધ કરવાનું તેમજ નિષેધ કરવા છતાં તે માને તેમ છે ન હોય તે મૌન રહેવાનું ફરમાવ્યું છે. આ પ્રમાણે મૌન બે જાતના ) : એક જ
સંમતિસૂચક અને બીજુ અનિષેધ (નિષેધને અયોગ્ય) સૂચક. દરેક વખતે મૌન એક જાતનું હોતું નથી. કહેવાનો આશય એ છે કે શાસ્ત્રવિહિતમાં પણ સ્વરૂપથી સાવદ્યાશમાં પૂ. સાધુભગવંતોની સંમતિ આવે નહિ એ માટે જે મીન જાળવવાનું પ્ર. સાધુ જ ભગવંતેને ફરમાવ્યું હોય તે પૂ. સાધુભગવંતે ઉપાશ્રયાત્રિના બાંધકામને લગતી બાબ-૬ તમાં ઉપદેશાત્રિ દ્વારા રસ કઈ રીતે લઈ શકે–એ વિચારવાની ખૂબ જ જરૂર છે. છે ઉપદેશકોએ સઢા માટે એ વસ્તુનો ખ્યાલ રાખવો જોઇએ કે આપણે સર્વવિરતિ છે. કે ધર્મની પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે સાધુ થયા છીએ. બીજાની પાસે તેનું પાલન ક જ કરાવવા માટે આપણે સાધુ થયા નથી. વિશિષ્ટ યોગ્યતાત્રિના સામર્થ્યથી કઈ વાર જ (9 ઉપદેશ આપવાને પ્રસંગ આવે તે ખુબ જ ઉપગપૂર્વક શાસ્ત્રાનુસાર માર્ગદર્શન જ કરાવવું. ઉપદેશકના પરમતા૨ક વચનથી જ લઘુકમી મુમુક્ષુજને માર્ગના જ્ઞાતા બની છે છે. માર્ગના આરાધક બનતા હોય છે. તેમની પાછળ પડવાની જરૂર રહેતી ,
નથી. પૂ. સાધુભગવંતની પરમપવિત્ર મર્યાઢા, બીજા યોગ્ય આત્માઓ માટે સ્વયં પ્રેરણા છે છે. મર્યાદાના અતિક્રમણથી કોઈને લાભ દેખાતે હોય છે પણ તે હિતાવહ નથી. છે ઉપદેશકોએ એક મૂળભૂત વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ કે–પાપનો ઉપદેશ સર્વથા છે ન આપવાનું નથી. અ૮૫ પાપ કે અધિક પાપ; અમર્યાઢ પાપ કે અનિવાર્ય પા૫; સૂક્ષ્મ છે
પાપ કે પૂલ પાપ-આવા કોઈ પણ ભેટ...પાડયા વિના પાપમાત્રને ઉપદેશ આપવાનો છે નથી. સર્વ સાવધની નિવૃત્તિનો ઉપદેશ આપ્યા પછી કઈ વાર મુમુક્ષુજનો તેવી નિવૃત્તિ છે
કરવા માટે સમર્થ ન બને તે પાપની અલ્પાંશે નિવૃત્તિસ્વરૂપ દેશવિનિને ઉપદેશ છે જ અથવા તો તેને અનુકૂલ એ માર્ગાનુસારી માર્ગને ઉપદેશ આપવો જોઈએ. પરંતુ આ C અ૯૫પાપને, અનિવાર્ય પાપનો કે સૂક્ષમપાપને ઉપદેશ પૂ. સાધુ ભગવંતથી અપાય નહિ. રિ છે. સર્વસાવદ્યયોગ કરીશ નહિ. કરાવીશ નહિ અને કરતાને સારા માનીશ નહિ–આવી છે આ પ્રતિજ્ઞાને ભેગા ન થાય-એ માટે કોઈ પણ જાતના પાપોપદેશથી પૂ. સાધુભગવંતેએ
Page #491
--------------------------------------------------------------------------
________________
એ
વર્ષ ૧૦ અંક ૧૭–૧૮ તા. ૨૩–૧૨–૭ :
: ૪૯૩
છે દૂર રહેવું જોઈએ. અ૫–અનિવાર્ય પા૫ અને પાપની અલ્પતા કે અનિવાર્યતાના છે
ઉપદેશને નિષેધ છે. અલ્પશે પણ પાપની નિવૃત્તિનો ઉપદેશ આપવાનો નિષેધ છે–એવું જ નથી. શબ્દોના પરમાર્થને સમજ્યા વિના બધાને ભાવ એક જ છે-એવું માનીએ તે છે ઉપદેશને વિષય પાપ બને છે. છે “પાપની અલ્પતા કે અનિવાર્યતાનો ઉપદેશ છે –એવું માનીએ તે પણ અપતા છે છે કે અનિવાર્યતાને લઈને પરિણામે પાપને જ ઉપદેશ સમજાય છે. પરંતુ પાપની અપાશે છે કે સર્વાશે નિવૃત્તિનો ઉપદેશ આપીએ તે બંને સ્થાને પાપની નિવૃત્તિને જ ઉપદેશ દ હોવાથી પાપના ઉપદેશનો પ્રસંગ આવતો નથી. ડેરીનું દૂધ અભક્ષ્ય છે-અપેય છે,' જ એ સમજાવતા વખતે ગાયભેંસનું તે દિવસનું દૂધ પીવાને ઉપદેશ અપાય નહિ. જ જ એકાશનું પચ્ચકખાણ આપતી વખતે એકથી વધારે બે-ત્રણ ટાઈમ ન ખાવાની પ્રતિજ્ઞા : છે અપાય છે. પરંતુ એક ટાઈમ ખાવાની પ્રતિજ્ઞા કઈ રીતે અપાય? માંસાહાર કરાય 8. ય નહિ–એ જણાવાય, પરંતુ શાકાહાર કરાય—એમ કઈ રીતે કહેવાય? મોટું અસત્ય છે જ બલવું નહિ, મોટી ચોરી કરવી નહિ-એમ જણાવાય, પરંતુ નાને અસત્ય કે નાની કે જ ચોરી અં ઉપદેશ કઈ રીતે અપાય? યાંત્રિક વાહનોનો ઉપયોગ કરાય નહિ–એ જ ૨ જણાવાય, પરંતુ એ બઢલે બળઢગાડાનો ઉપયોગ કરવે જોઈએ-એવું કઈ રીતે કહેવાય છે છે શું એમાં હિંસા નથી ? અધિક હિંસાત્રિ હેય છે અને અહિંસાદિ ઉપાદેય છે?
આજે એ બધાનો વિચાર કર્યા વિના કેટલાક ઉપદેશક પ્રાચીન સંસ્કૃતિની રક્ષાના નામે છે કે પાપોપદેશ કરી રહ્યા છે, જે ખૂબ જ અનુચિત છે.
અનાયિકાલથી ચાલી આવતી પ્રવૃત્તિમાં ઉપદેશકોની સંમતિ ન જ હોય. હિંસાદ્રિ ૬ અંશતઃ પ ઉપાદેય નથી. ગૃહસ્થને સર્વથા હિંસાદિથી વિરામ પામવાનું શક્ય બનતું
ન હોવાથી અંશતઃ તેની નિવૃત્તિને ઉપદેશ અપાય છે, અંશતઃ પાપનો ઉપદેશ અપાતે જ જ નથી. પાપની પ્રવૃત્તિ તો વર્ષો જુની છે. એમાંથી શક્ય પ્રયને વિરામ પામવાનું જ છે છેફરમાવાય. પાપની નિવૃત્તિને જ ઉપદેશ હોય, પ્રવૃત્તિને નહિ. નિવૃત્તિમાં અ૫ કે ૨ અધિકાઢિ અંશ હોય—એ જુદી વાત, પાપની પ્રવૃત્તિ ઉપદેશ વિના સ્વયંસિદ્ધ છે. શ્રી છ જિનમંઢિર કે ઉપાશ્રયાદિનું નિર્માણ કાર્ય કે પૂજાઢિ અનુષ્ઠાને જયણાપૂર્વક કરવા છતાં કે જ તેમાં થતી સ્વરૂપહિંસાની પણ અનુમસના ન થાય-એ માટે પૂ. સાધુભગવંતોએ કાળજી જ રાખવી જોઈએ. શાસ્ત્રવિહિત કાર્ય હોવાથી શ્રી જિનમંદિરાત્રિના નિર્માણકાર્ય માટે છે છે ઉપદેશ આપવામાં દેવ નથી. પરંતુ તેનાં દરેક અંગમાં પૂ. સાધુ ભગવંતેએ રસ છે જ લેવાની જરૂર નથી. રાઈસ કેવી બેસાડવી, પથ્થર કેવો વાપર અને લાડડું કેવું છે
Page #492
--------------------------------------------------------------------------
________________
૪૯૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
નથી.
વાપરવું વગેરે વિષય ઉપદેશકના નથી જયણાના ઉદ્દેશ સચવાય એ માટે ઉપયેગ રાખવાનું જણાવી શકાય. પરંતુ કોઇ વાર ભૂતકાળમાં એવી વસ્તુ ગમે તે કારણે ધ્યાનમાં લેવાઈ ન હોય તેા પણ તેને કાઢી નાખીને બીજી બેસાડવાનુ જણાવાય નિહ. આવા વખતે ખુબ જ ઉપયેગપૂર્વક જયણાનું પાલન કરવાનું જણાવી શકાય. આમ છતાં કાઇ જયણાનું પાલન ન જ કરે તેા એનું પાપ ઉપાશ્રયાક્રિ બંધાવનારને લાગતું પરંતુ ઊલટાનું, આપણા કહેવાથી કાઇએ એ પ્રમાણે ક્યુ. અને તેથી કાઈ પડી જાય કે બીજુ કાઇ અનિષ્ટ—અહિત થાય તે તેનું પાપ આપણને લાગે. જે-ખેતી પશુપાલન વનરક્ષા કે જલરક્ષા-કરવાનું શાસ્ત્રવિહિત નથી, તેના ઉપદેશ તેા આપવાના જ નથી. સવાલ તા માત્ર, જે કાય શાસ્ત્રવિહિત છે—તે શ્રી જિનમંદિર ઉપાશ્રયાદિના નિર્માણ અંગેના છે. સર્વથા નિરવદ્યમાં એ સવાલ નથી. અને સર્વથા સાવદ્ય તેા ઉપદેશ માટે ચેાગ્ય જ નથી-એટલે એમાં પણ સવાલ જ નથી.
આથી સમજી શકાશે કે ઉપદેશક મહાત્માએની કઇ જાતની મર્યાદા છે. એ મર્યાદા શ્રી તીર્થંકર પરમાત્માએ દર્શાવી છે. તેના પાલનથી જ ઉપદેશક, ઉપાસક ની પ્રભાવક થઇ શકે છે. શ્રી વીતરાગ પરમાત્માના પરમતારક શાસનની ઉપાસના અને પ્રભાવના માટે એ મર્યાદાનું પાલન ખૂબ જ ચીવટથી કરવુ જોઇએ. જ્ઞાની વિવેકી ન હેાય તે અનેકાને ઉમા ગામી બનાવે. અંતે, ઉપર જણાવેલી વિગત ધ્યાનમાં લઇ વિવેકપૂર્ણ માર્ગાનુસારી દેશના દ્વારા સ્વ-પરકલ્યાણ કરવા ઉપદેશક મહાત્માએ પ્રયત્નશીલ બની રહે એ જ એકની એક સઢા માટેની શુભાભિલાષા..
–આ. વિ. ચન્દ્રગુપ્તસૂરિ
મુંબઇ-લાલબાગ, જેઠ સુદ ૧૦ રવિવાર
..
વિવિધ વાંચનમાંથી
R
ભગવાન મહાવીર
( સમાસ )
-પૂ. સાધ્વી શ્રી હ`પૂર્ણાશ્રીજી મ. પરમાત્માના ચતુર્વિધ સઘના પરિવા કૈવલજ્ઞાની ७०० અવધિજ્ઞાની ૧૩૦૦ વૈક્રિયલબ્ધિ
અનુત્તરવાસી સાધ્વી
૩૬૦૦૦ શ્રાવિકા ૩,૧૮૦૦૦
* ગણધર
૧૧
X
આ મન:પર્યે વજ્ઞાની ૫૦૦ * વાકલબ્ધિ
'
૪૦૦
આ ચૌદ પૂર્વધરે ૩૦૦
સાધુ
૧૪૦૦૦
* શ્રાવક
૧,૫૯૦૦૦
૦૦૧
૮૦૦
Page #493
--------------------------------------------------------------------------
________________
વિવેક દામોનીધા
(ગતાંકથી ચાલુ).
–પૂ. મુનિરાજ શ્રી પ્રશાનદર્શનવિજયજી મ. એ
છે “ખરેખર અજ્ઞાન એ પણ કષ્ટ છે, મેહનું સામ્રાજ્ય મહાન છે, કર્મના પરિ. 8 ણામે ભયંકર છે, વિષયોની ઈચ્છા વશ કરવી મુશ્કેલ છે, ઈદ્રિય ચંચળ છે, ચિત્તને તે ૪ ફેલાવો થતો અટકાવવો મહામુશ્કેલ છે, કામ સર્વથી ચઢિયાતો અને ન જીતી શકાય છે
એવો છે, દોરડાના બંધન વગરને સ્નેહાનુરાગા છે. આ સંસાર એકાંતે અસાર છે. આ છે આ સંસારમાં રહેલા આત્માએ પિતાનું હિત સમજતા નથી, ભવિષ્યમાં થનારાં ! છે. ભયંકર કમના વિપાકે દેખતા નથી, અ૫ વિષયસુખ મેળવવાની અભિલાષવાળા જીવો છે
“આના કરતાં ચડિયાતું બીજુ કેઈ સુખ નથી' એમ માનનારા દુઃખના પ્રતિકાર રૂપ છે છે ઈન્દ્રિયના અનૂકુળ વ્યાપારમાં સુખની કલ્પના કરીને પ્રવર્તે છે. અન્ય ઉલટી . જ બુદ્ધિવાળા સુખના અભિલાષી દુઃખને પરિહાર કરવાના સ્વભાવવાળા એવા તેમને લી છે દરેક પ્રકારની ચેષ્ટાઓ દુઃખના કારણમાં જ પરિણમે છે. બીજુ આ સંસારના વિલા- છે છે સોન પ્રભવ પણ કેવો છે કે, “અનુત્તર વિમાનને સુખને અનુભવ કરવા છતાં પણ આ છે હજુ હું દુઃખના પ્રતિકાર કરવાના કારણભૂત મનુષ્યના તુચ્છ કામગમાં જ છે અતૃપ્તિવા, તૃપ્તિ કરનાર તે વિષય સુખની અભિલાષા કરું છું. ચારે જ
સમુદ્રના જળથી જેની તૃષ્ણ ઢાઈ નથી, એવા પુરૂષની તૃષ્ણાને છેઠ ઝાકળના છે જળબિંદુથી કેવી રીતે થાય? કયું કોની સાથે સંબંધવાળું રહ્યું છે? ખરેખર સર્વથા 6
સંસારના વિલાસે જ આ વિષયમાં મૂંઝવણ ઉત્પન્ન કરનારા છે. સંસારી આત્માઓ ૨ જ વિવેક રહિત હોય છે.” ૪ કલિકાલ સર્વજ્ઞ પૂ. આ. ભ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ “યોગશાસ્ત્રમાં જ છે (પ્રકાશ-૧, લોક-૧૦ માં ) શ્રી ઋષભદેવસ્વામિ ભગવાનના ચરિત્રમાં નમિ-વિનમિ, . છે ભગવાન દીક્ષિત થયા પછી ભગવાન પાસે રાજ્યની માગણી કરે છે. તે પ્રસંગનું વર્ણન છે જ કરતાં કહ્યું કે
“ ન કિ-ચચે ભગવાસ્તદા ત સેવકાપ , ; , , : જ નિર્મમા હિ ન લિયતે, કયા હિકચિન્તયા ! ! ! ! ! ! જ
ભાવાર્થ :- નમિ-વિનમિ સેવકની જેમ જે રીતે ભગવાનની સેવા–ભકિત ' કરી છે ૨ રહ્યા છે છતાં પણ ભગવાન કાંઇ બોલતા નથી. . . . . . . .'' ! " - જ નિર્મમ – મમત્વ રહિત – મહાપુરૂષે ક્યારે પણ કોઈની આ લોકની ચિંતાથી જ આ લેપાતા જ નથી.
Page #494
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આજના કહેવાતા સંસ્કૃતિ રક્ષક અને પર્યાવરણ પ્રેમીએ - આ વાત પિતાને જરાપણુ અનુકૂળ ન આવવાથી તેના ઉપર વિચાર કરે જ નહિ. ભલે શાસ્ત્રકાર૫રમર્ષિછે એને મન આ વાત અત્યંત મહત્ત્વની હોય.
તેમના મતે તે ભગવાને “ભૂલ” જ કરી ગણાય. ખુલે આમ જે આ પ્રગટ રે દિ કરે તે ખરેખર તેમને પ્રમાણિક મનાય.
તે જ ચરિત્રમાં આગળ વધતા, પિતાના અઠ્ઠાણુ પુત્રોને પ્રતિબંધ પ્રસંગે ભગ૨ વાને જે ઉપદેશ આપ્યું તે પ્રસંગનું વર્ણન કરતાં પૂ. શ્રી કલિકાલ સર્વરે જણાવ્યું કે
અનેક યોનિ સમ્માતાનાબાધાનિબંધનમ્ | અભિમાન વેય રાજ્યશ્રીઃ સાપ નશ્વરી ૧
કિ-ચ યા સ્વ સુખેતૃષ્ણ નાવ્યપ્રાક્ષવેષ વા. છે , સાગારકારકચેવ મર્યભેગેઃ કર્થ ગુટેવું ?
ભાવાર્થ :- અનેક વેનિના કારણભૂત અને અનંત પીડાને આપનારી, અભિછે માન છે ફલ જેનું એવી રાજ્ય લક્ષમી પણ નાશ પામનારી છે. છે ' વળી, તમારી તૃષ્ણ પૂર્વભવને વિષે દેવલોકના સુખથી પણ ના તૂટી તે રે, જ અંગારકારની જેમ આ મનુષ્યના ભેગે કઈ રીતે નાશ પામે ?
- જે શ્રી ઋષભદેવસ્વામિ ભગવાન રે લક્ષમીને નાશ પામનારી કહે તે જ છે ભગવાનના નામે સંસ્કૃતિ રક્ષાદિના નામે રાજ્ય વ્યવસ્થાની પુષ્ટિ કરે તે બધા આ માર્ગને જાણ કહેવાય કે અજાણ કહેવાય! સૂત્ર પ્રમાણે ચાલનારા કહેવાય કે ઉસૂત્ર ભાષી જ કહેવાય ?
દીવા જેવી સ્પષ્ટ હકીકત હોવા છતાં પણ જે ખોટું પકડાયું તેની જ પુષ્ટિ જ છે માટે ભગવાનના નામને દુરૂપયોગ કરનારાને બરાબર ઓળખી તેમનાથી દૂર રહેવામાં છે જ સાચું આત્મ કલ્યાણ છે.
તે બધા ખરેખર પ્રામાણિક હોય તે જાહેર કરે કે, આ બધા અમારા અંગત જ વિચારે છે પણ શાસ્ત્રના વિચાર નથી તે ય સારા કહીએ. પણ શાસ્ત્રના નામે પિતાના
વિચારો ફેલાવે તેને કઈ ઉપમા આપવી તે વયં ન જાની મહે. શાસનના કહેવરાવી જ શાસનના નામે મળતા માન–પાનાદિ, નામના મજેથી ઉપભોગ કરનારા, શાસનને શું આ ડહોળવાનું કામ કરનારાઓથી બચવાબચાવવા આ પ્રયત્ન છે.
પરમતારક પર પકારી પૂજ્યપાદ્ય પરમગુરૂદેવેશ શ્રીજીના નામને પણ પિતાના પર
Page #495
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૧૦ અંક ૧૭–૧૮ તા. ૨૩-૧૨-૯૭ :
: ૪૯૭ છે મનેપિત વિચારોની પુષ્ટિ માટે જે દુરૂપયોગ કરી રહ્યા છે તે પણ તારક ગુરૂદેવેશશ્રીની આશાતનાને જાણે-અજાણે ભાગી બની રહ્યા છે. પૂ. પરમ તારક ગુરૂદેવેશ શ્રીજીએ અમારા પણ જન્મ પહેલા- લગભગ ૭૦ વર્ષ પહેલા જે મનનીય અમૂલ્ય માર્ગદર્શન આ બાબતમાં જે સ્પષ્ટ આપેલ છે તે પણ જોઈએ.
વિ. સં. ૧૯૮૬ના ફા. વઢ ૧૪, શનિવાર, તા. ૩૦-૧૧-૧૯૨ના રોજ મુંબઈ, જ લાલબાગ મુકામે શ્રી આચારાંગ-ધુતાયયન પ્રવચન-૧૧૯ માં જે વાત ફરમાવી છે
અને શ્રી જિનવાણી વર્ષ–૨૧, અંક ૧૩–૧૪ માં પૃ. ૧૪-૧૫૦ માં છપાઈ છે. તે તે જોઈએ.
૧૧૯ શ્રી આચારાંગ – ધૂતાધ્યયન છે કથા પણ શા માટે ? છે જેન શાસનમાં કથા બે જાતની. સારાની અને નરસાની. નરસાની પણ સારા દ ક થવા માટે અને નરસાથી બચવા માટે. આ કામદેવની કથા શા માટે લખાઈ? ૨ ફિ એમના હીરા માણેક પન્ના આદિના વર્ણને શા માટે લખ્યાં ? એ આવા છતાં પ્રભુ છે જ મળ્યા પછી એ કેવા બન્યા, એ બતાવવા માટે. ભગવાનને સાંભળ્યા કે તરત જે હતું કી તેમાં એક રતીભાર પણ ન વધારવાનો નિયમ કરી લીધો. કામદેવે તે એટલી ધીરતા જ છે કેળવી કે પોષધમાં દેવતાએ એના પુત્રને એની સામે ખડા કરી ભયંકર કઢર્થના કરી છે 2 દેખાડી છતાં ચલાયમાન ન થયા. આ કરણે એ એકાવતારી થયા, પાંચસે હળ અને આ જ ગોકુળોના કારણે નહિ. છતાં આ વાતને આગળ કરી તમને કોઈ સાધુ એમ કહે કે- છે. આ “આણંદ કામદેવને પાંચસો હળ, તે તમારે કેટલા ? એમની પાસે જમીન કેટલી ર ઈ હતી ? જમીનને ત્યાગ તે અમારે સાધુને હય, તમારે ગૃહસ્થને શું છે? ત્યાગની છે વાત સાંભળી ઘેલા ન બને. જેના ઘરમાં હળ નહિ, જેના ચરમાં ગાય નહિ તે શ્રાવક શાના ? શાસ્ત્રમાં આવતી કથાઓ સાંભળો. તે એને તમે શું કહેવાને ? જ
સભા. : “એને ગાંડપણ થયું છે એમ કહેવું પડે.” જ કહ૫સૂત્રની વાત કરનારને પૂછે :
કપલૂરામાં સાધુએ ચાતુર્માસ રહેવા માટે ક્ષેત્રના જેવા જેહતા ઉત્કૃષ્ટ તેર થઇ % ગુણ કહ્યા છે. તેમાં એક ગુણ એ પણ છે કે “જ્યાં શ્રાવકના ઘરે ધન ધાન્યથી .
ભરપૂર હોય અને પ્રચૂર દૂધ દહીં ઉપલબ્ધ હોય.” આ વાત પકડીને કહે છે છે છે કે “જોયું ! શ્રાવકના ઘર કેવા હોય ? ગેરસથી ભરપુર હોય એમ શાસ્ત્ર કહે છે. આ
Page #496
--------------------------------------------------------------------------
________________
છે. ૪૯૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે ગાયભેંસ હોય તે ગેરસ થાય ને? માટે જોડે હાથ ને પાંચ પાંચ ગાય રાખવાનો છે છે નિયમ કરે.” આવું બોલનારને તે વખતે ત્યાં કે શ્રાવકે ઊભા થઈને પૂછવું જોઈએ છે વુિં કે- “મહારાજ ! ક૫સૂરામાં તે શ્રી જિનઢાસ શેઠની વાત પણ આવે છે. પાંચમાં ?
પરિગ્રહ પરિણામ વ્રતમાં એમને ચતુષ્પદ્ધ નહિ રાખવાનો નિયમ હતું. તો એ ઊંચા " કર કે પાંચ ગાયે રાખનાર શ્રાવક ઉંચે ?” તે એ જવાબ નહિ આપી શકે. - જીનદાસ શ્રાવકની કથા
આ વ્રતધારી જિનકાસ શ્રાવકને પાંચમા વ્રતમાં ચતુષ્પો નહિ રાખવા એવો નિયમ જ જ હતે. ઘરે દૂધ આપવા ભરવાડના કુટુંબ સાથે એમને સંબંધ હતા. ભરવાડને ત્યાં રે છે લગ્નપ્રસંગે શેઠની ઘણી સામગ્રી એને વાપરવા મળી તેથી એને પ્રસંગ બહુ દીયે. . છે ખુશ થયેલા એણે નવા તાજા બે બળની જેડ શેઠને કહ્યા વિના એમને ત્યાં બાંધી દીધી છે રિ શેઠે વિચાર્યું કે હવે જે પાછા આપીશ તે બિચારા ધૂંસરીમાં જોડાશે અને દુખી છું જ થશે. તેથી શેઠે ઘરે રહેવા દીધા. એમને સૂકું ઘાસ અને પ્રાસુક પ્રાણી નિર્વાહ માટે છે ન આપતા. શેઠ સામાયિકમાં ધર્મ કથા મોટેથી વાંચતા અને બળદ પણ તે સાંભળતા. જ $ આમ તે બળદો શેઠના સાધર્મિક બની ગયા. ભદ્રકપરિણામી થયા. શેઠ પવતિથિએ જ છે પૌષધપવાસ કરે ત્યારે બળદે પણ ઘાસ પાણી ન વાપરતા ને ઉપવાસ કરતા. શેઠ જે છે કાંઈ સ્વાધ્યાય કરે તે સાંભળવામાં દિવસ પસાર કરતા. િબળદો શુભ ધ્યાનમાં મરીને દેવલાકમાં ગયા ?
- એવામાં એક દિવસ કઈ તહેવાર પ્રસંગે ગાડા દોડાવવાની હરિફાઈ માટે પર $ શેઠને કઈ મિરા શેઠને પૂછયા વિના એ હૃષ્ટપુષ્ટ બળદોને લઈ ગયા અને ગાડામાં થઇ રે જોડીને ખૂબ દોડાવ્યા અને પછી ગુપચુપ પાછા મૂકી ગયા. કેઈ દિવસ ગાડામાં નહિ કરી
જેડાયેલા બળદો અત્યંત પીડાવા લાગ્યા. તેમની આવી હાલત જોઈને શેઠની આંખમાં આ આંસુ આવી ગયા. છેલ્લી ઘડીએ ચારે આહારને પચ્ચખાણ કરાવી નવકાર સંભળાવ્યો. આ પણ બળદો શુભ ધ્યાનમાં મરીને દેવલોકમાં ગયા. ત્યાં ઉત્પન્ન થતાં જ ભગવાન મહાવીર- ૨ છે દેવને નાવડીમાં થયેલે ઉપસર્ગ દૂર કર્યો.
સભા. : “જાનવર શેઠની ભાષા સમજતા ?
જાનવર પણ સંપત્તિ છે. પરિચયથી માલિકના ભાવ અને તેના શબ્દ સમજે છે, આ ઇ આજે તો માણસ જ ભાવ નથી સમજતા તે જનાવરની શી વાત કરવી ? જાનવરને જી છે પાળનાર માનવો જ જનાવર જેવા થાય? શાસ્ત્રમાં જ આવતી આ જિનાદાસ શેઠની આ વાત તમે સાંભળી ને ?
(ક્રમશ:)
Page #497
--------------------------------------------------------------------------
________________
શ્વેતાંબરેએ સમેતશિખરજીને દિગંબરના
દાવપેચમાંથી બચાવવું રહ્યું
વિવાદ
(ગતાંકથી ચાલુ) રે હવે તે એમ થાય છે કે ૧૯૧૮ માં પિતાના જ પહાડ માટે ૨.૫ લાખ ખર્ચેલા જ છે તે વ્યાજ સાથે પાછા માગવા તેમજ દિગંબરેને ઉઢારતાથી આપેલ પૂજાને હક ૨૮બાતલ કરાવે, કારણ કે નાનકડા કાણામાંથી જ બાકેરુ પાડવામાં આવે છે અને જે છેવટે બારણું કરી નાખવામાં આવે છે.
ગિરિડિહ કેર્ટના સ્પષ્ટ ચુકાઢીએ છતાં અને મેટર કેર્ટાધીન (સબન્યુડીસ) ર વ હોવા છતાં દિગંબરેએ ઢાઢાગીરીથી, ધાકધમકીથી ત્યાંના પચાસ જેટલા વનવાસીઓને આ જ તીરકામઠા સાથે ઊભા રાખી ચોપરાકુંડ ઉપર બાંધકામ કર્યું છે. ૩૧–૧૦–૯૧ ના રોજ આ જ આ બાંધકામ રેકવા કેટે આદેશ પણ આપે છતાં એ આદેશની અવગણના કરીને હું
આજે તે ઘણું મોટું બાંધકામ કરી દેવામાં આવ્યું છે. કેટના કાયાનું અમલીકરણ છે પણ પિલસો પાસે જ કરાવવું પડતું હોય છે. પણ દિગંબરે ખુબ પહોંચેલા હોવાથી આ જ કરશાહને પણ ફાડી નાંખવામાં આવે છે. તે સમયે બિહારના ડી. આઈ. જી. તરીકે છે આ પણ એક દિગંબર જૈનને જ મૂકવામાં આવ્યા હતા તે વાત ઘણું કહી જાય છે. .
શ્વેતાંબરેએ રાંચીની કોર્ટમાં કરેપ્ટ ઓફ કેટ કેસ દાખલ કર્યો તે ૨૦- છે છે ૨૫ વર્ષે પૂરી થશે ત્યાં સુધીમાં તે ઢિગંબરે આખા પહાડ ઉપર પિતાનાં મંદિરે છે અને ભગવાન બેસાડી દે તે નવાઈ નહીં. તાંબરે તીર્થનો વિકાસ નથી કરતા એ જ * પ્રચાર પણ તદ્દન ભૂલભરેલ અને ગેરવાજબી છે. લગભગ જુદી જુદી જ રીતે ૧૭ વખત છે. ૨ તાંબરેએ પગથિયાંના સમારકામ આત્રિ માટે જ્યારે જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે આડ- છે ખીલીઓ ઉભી કરી કોર્ટને ગેરમાર્ગે દોરવી રે લાવીને બાધાઓ પહોંચાડી છે. તેના છે જ પુરાવાએ આણંદ-કલ્યાણજી પેઢી પાસે મોજુ છે. ] 1 .
દિગંબરોએ એક વાતનો ભ્રામક પ્રચાર કરે છે કે જેમાં દિગંબરેની વસતિ જ વધારે છે. તેથી શિખરજી અમને મળવું જોઈએ. જો આમ જ હોય તે છેલ્લા ૧૦ વર્ષને છે
શિખરજીની મધુબનની પેઢીમાં આવેલી ધર્મશાળામાં આવતા યાત્રિકને રેકર્ડ તપાસ હા જોઇએ. વળી ઢિગંબરોની ધર્મશાળામાં જેટલી રૂમો છે તેના કરતાં પચાસ ગણી રૂમે છે.
તાંબરની ધર્મશાળાની છે. તે સિવાય મુંબઇમાં સમગ્ર દેશમાંથી બધા જ લકે છે થાયી થવા આવ્યા છે તે મુંબઈને જ એક સેમ્પલ લઈને નક્કી કરવામાં આવે તો એ
Page #498
--------------------------------------------------------------------------
________________
૫૦૦ ;
* Bવિ .
: શ્રી જૈન શાસન [અઠવાડિક) ૨. છે ખ્યાલ આવશે કે એલા મુંબઈમાં જ તાંબરોના નાનામોટા થઈ ૫૦૦ જિનાલય પર આવેલાં છે. તેની સામે ઢિગંબરેનાં ભાગ્યે જ ૨૦-૨૫થી વધુ મંદિરે નહીં હોય. જ નિષ્પક્ષ સંસ્થાઓને આવી વસતિ ગણતરીનું કાર્ય પણ સેંપી શકાય. તો ખ્યાલ આવશે જ છે કે વેતાંબરથી ત્રસમા ભાગની વસતિ પણ દિગંબરેની નહીં હોય.
બીજો એક પ્રચાર એમ પણ છે કે વેતાંબર જંગલો કપાવી ખનીજ સંપત્તિ છે એ કાઢી કમાણી કરે છે. શ્વેતાંબરને કમાણી કરવા માટે બિહારના જંગલો સુધી નજર આ નાખવી પડે એ વાત હાસ્યાસ્પઢ છે. ૧૯૮૦ થી આ જંગલો કાપવાની વેતાંબરોએ જ છે 2 ના પાડી સમગ્ર પહાડ પરના જંગલને “અનામત જંગલ” જાહેર કરવાની વિનંતી કરી
છે. ૧૯૬૫ થી ૧૯૮૦ સુધીમાં ભાગ્યે જ ૮ થી ૧૦ લાખ રૂપિયા (૬૦ ટકાના ભાગે) ક વેતાંબરોને મળ્યા છે. અલબત્ત, દિગંબર અશોક જૈનની રેહતાસ નામની કંપનીએ 4 ક ૧૦ લાખ રૂપિયાનાં વાસનાં ઝાડ કાપ્યા પછી તે કંપની ફડચામાં ગઈ હોવાથી પૈસા છે ર નથી આવ્યા, એમાંની ૬૦ ટકા રકમ આમાં ઉમેરવામાં નથી આવી. તેથી આણંદજી આ કલ્યાણજીની પેઢી ઉપર આવો કાઢવ ઉછાળો કેટલે અંશે વાજબી છે?
૧૯૬૬ માં જ્યારે શ્વેતાંબરોએ પિતાને મળતા હકના અન્વયે પૂજારી માટે રહે છે આ વાની રૂમ બાંધવાનું નક્કી કર્યું ત્યારે દિગંબરોએ એને સખત વિરોધ કરેલ કે આ જ ૮ પહાડ તે એટલે પવિત્ર છે કે એના ઉપર થુંકાય પણ નહીં. તે રૂમે બાંધી રહેવાય છે જ શે ? એજ દિગંબરભાઈએ લાલુ પ્રસાદના વટહુકમનું સમર્થન કરે છે, જેના દ્વારા છે પર સરકાર ત્યાં સંડાસ ઉભાં કરવાની છે.
- સત્ય હકીકતોનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કરવાને બદલે દિગંબરે અમીચંદની ૨ ભૂમિકા ભજવી, બે ભાઈઓના ઝઘડામાં ધાર્મિક બાબતમાં હસ્તક્ષેપ કરનારી બિહાર સરકારને વચ્ચે લાવી, પિતાનું પલું નમાવવા માગે છે. આ ખુબ ખતરનાક ચાલ છે ? અને તેને ફાયદો સરકારી ભ્રષ્ટ અમલદારે સિવાય કેઈને નથી થવાને એ વાત સૌ ૨ કેઈ ડાહ્યા જેને એ સમજી લેવાની જરૂર છે, તેને બઢલે દિગંબરેએ પોતાની વાત છે તે રજુ કરવા લાલુ પ્રસાઢની સરકાર પાસે એક કાળે વટહુકમ તૈયાર કરાવ્યો. દિગંબરના . છે અશોક જેન જે ભાષા વાપરે છે અને જે માગણી કરે છે તે જે ભાષા અને તે જ
વાઇ છેલાલુ પ્રસાઢના મુખમાંથી સાંભળવા મળ્યા છે. આ વાત ઘણી બધી સૂચક છે. દિગં- ૨ બરો જેના બે મોઢે વખાણ કરે છે અને કહે છે કે જેના દ્વારા આ પહાડ, બિહાર છે છે સરકારની માલિકીમાંથી જેનોને થઈ જવાનું હતું તે વટહુકમની કલમે ખુલ્લી અને છે જ વાંચવાની જરૂર છે.
Page #499
--------------------------------------------------------------------------
________________
૬
વર્ષ ૧૦ અંક ૧૭–૧૮ તા. ૨૩-૧૨-૯૭ :
: ૫૦૧
5.
કા હતી,
પૂચિત વટહુકમને અધ્યક્ષ કેઈ અજૈન રહેવાનો હતો, જેને જેના દેવદ્રવ્યના ૨ ૨ પૈસાની વ્યવસ્થાને કોઈ મહાવરો ન હોય એને સરકારી અમલદારને આ બધી સ્થાવર જ જંગલ મિલક્ત સામેથી સેંપી દેવાતી હતી. વેતાંબરોના શેઠ શ્રેણિકભાઈ આમાં આનાજ કાની કરે તે તેમને એક વર્ષની જેલ થાય. સૂચિત વટહુકમમાં પૂજા કરવા માટે ફી ,
ચૂકવવી પડે, ૬-૬ શ્વેતાંબરે દિગંબરના મેમ્બરોને અનાદરના બહાના હેઠળ બેમાંથી ૨ છે હાંકી કાપી શકાય અને તેની સામે કોઈ અપીલ ન થઈ શકે. નિર્ણાયક મત સરકારી છે
અધિકારીનો જ રહે. આ બાબતની તપાસ કરવા પિલીને મળતા સર્ચ સીઝરના પાવર પણ આ સરકારી અધિકારીઓને મળે. આવી અનેક ગળે ટુંપો ઢઈ દે તેવી કલમ ૬
હોવા છતાં દિગંબરેએ આ સૂચિત વટહુકમને અને તે કાઢનાર લાલુ પ્રસાદને ગળે છે હારતેરા પહેરાવ્યા છે. આ વટહુકમથી હવેતાંબર લઘુમતીમાં હશે, ઢિગંબરોની આ
બહુમતી રહેશે અને ખરી સત્તા તે સરકારી અમલદારેના હાથમાં જ સરકી જાય છે છે તેવી જોગવાઈઓ હતી.
ને કે આવાં ખોટાં કામ કરનાર અશોક જૈન ઉપર જ ફેરા લગાવવામાં આવ્યો છે જ છે અને સૂચિત વટહુકમની કસુવાવડ થઈ ગઈ છે. જોકે તાંબરના નબળા પુણ્યને છે. કારણે કે કોઈ અગમ્ય કારણોસર મંત્રીની હાઈકોર્ટે ફરી એક વાર આવા જ એક કે કે બોર્ડની નિમણુક કરવાનું સૂચવ્યું છે, જેમાં તાંબરે દિગંબરે અને સરકારના પાંચ- ૨ 4 પાંચ મેમ્બરોનું એક બેડ બનાવવામાં આવે અને બિહારના મહેસૂલસચિવ આ બેર્ડના આ છેઅધ્યક્ષ બને તેવું જજમેન્ટ આપ્યું છે. આ ચૂકાઢામાં ઉપરના અડધા માઈલની વિસ્તારની આ આ જગ્યા ઉપર જ્યાં મંદિર, ધર્મશાળા–બધાં આવેલાં છે તેને પણ નવા બાર્ડના વહી- કે $ વટમાં આશ્ચર્યકારક રીતે આવરી લેવામાં આવ્યાં છે. અલબત્ત, આ મેટર સબક્યુડીસ ર હોવાથી અત્રે એ અંગેની વધુ ટિપ્પણી શકય નથી, પણ ડિવિઝન બેન્ચના આ ચુકાકાની છે એ સામે વેતાંબરોએ સર્વોચ્ચ અઢાલતમાં આ અંગેની એસ.એલ.પી. દાખલ કરી છે, જેની જ આ સુનાવણી ૬-૧૧-૯૭ના રોજ થશે.
હવે તે તાંબરેએ આ તીર્થ બચાવવા તપ-જપ અને પ્રાર્થનાનો સહારો છે તે જ રહ્યો તે આ જ તીર્થને દિગંબરોના દાવપેચમાંથી બચાવી શકાશે. છે (“સમકાલીન'માંથી સાભાર ઉત)
(સંપૂર્ણ )
Page #500
--------------------------------------------------------------------------
________________
પૂજ્યપાદ આ. દેવ શ્રીમદ્વિજય મહદયસૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણને
-: સ ભવિત વિહારક્રમ :
(તા. ૧૯–૧૨–૯૭ થી તા. ૨૬–૧૨–૯૭ સુધી શંખેશ્વરમાં સ્થિરતા છે.)
ગામ કી.મી. તારીખ વાર તિથિ ઘર દેરા, મુજપુર ૧૨ ર૭–૧૨-૯૭ શનિ મા. વ. ૧૩ છે છે હારીજ ૧૪ ૨૮–૧૨–૯૭ રવિ મા. વ. ૧૪ છે છે અડીયા ૧૬ ૨૯-૧૨–૯૭ સેમ મા. વ. ૦)) છે છે કુણઘેર ૬ ૩૦-૧૨-૯૭ મંગળ પ. સ. ૧ છે છે પાટણ ૧૦ ૩૧-૧૨-૯૭ બુધ પો. સુ. ૨ છે છે. (તા. ૩૧-૧૨-૯૭ થી તા. ૩–૧–૯૮ સુધી પાટણમાં સ્થિરતા છે.) રણુંજ ૧૪ ૪-૧-૯૮ રવિ પ. સુ. ૬ છે છે. ધણેજ ૧૫ ૫–૧-૯૮ સોમ પો.સુ. ૭/૮ છે છે પાંચેટ કા ૬–૧–૯૮ મંગળ . સુ. ૯ છે કે મહેસાણં ૭ ૭-૧–૯૮ બુધ પિ. સુ. ૧૦ છે છે
હાઈવે ૨ ૮–૧-૯૮ ગુરૂ પિ. સુ. ૧૧ છે છે લીચ(હેલી સે)૧૩ ૯-૧-૯૮ શુક પિ. સુ. ૧૨ છે છે નંદાસણ ૧૨ ૧૦–૧–૯૮ શનિ પો.સુ. ૧૩ છે છે કિંજલ ૭ ૧૧–૧–૯૮ રવિ પ. સ. ૧૪ છે કે કલોલ ૧૨ ૧૨–૧–૯૮ સેમ. પે. સુ. ૧૫ છે છે અડાલજ ૧૪ ૧૩-૧-૯૮ મંગળ પ. વ. ૧ છે છે સાબરમતી ૧૦ ૧૪–૧–૯૮ બુધ પે. વ. ૨ છે છે
– પત્ર-સંપક સ્થળ –
મુ. શંખેશ્વરતીર્થ c/o. વણઝાસ ગેડીદાસ પેઢી, મુ. પો. શંખેશ્વરતીર્થ છે. મહેસાણા-૩૮૪૨૪૬ એ
| મુ. રાધનપુર c/o. કૌશિક ચંદ્રકાંતભાઈ દેવી ધાનબજાર, મુ. પો. રાધનપુર જી. બ. કાંઠા ૩૮૫૩૪૦
| મુ. પાટણ s c/o. હરેશ એમ. શાહ કોટાવાળા ધર્મશાળા, આઝાઢ મેઢાન, મુ.પાટણ જી.મહેસાણું છે
| મુ. અમદાવાદ ૬ c/o, વિજયઠાનસૂરિ જ્ઞાન મંદિર, કાલુપુર રેડ, મુ. અમદાવાદ-૩૮૦૦૦૧
Page #501
--------------------------------------------------------------------------
________________
- પૂજ્ય પાઠ, પરમશાસન પ્રભાવક, સુવિશાલ ગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ સ્વ. આ. કે છે દેવ શ્રીમદ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પૂજ્યપાઢ પ્રશાંતમૂતિ જ ગચ્છાધિપતિ આ. દેવ શ્રીમદ વિજય મહદયસૂરીશ્વરજી મહારાજની પાવનકારી , નિશ્રામાં શ્રી રાજનગર–નવરંગપુરાથી ભયણી તીર્થ છરી પાલિત પદયાત્રા સંઘ છે
યણ તીર્થે પધારતાં બહુમાન પ્રસંગે 1 શ્રી સંઘયાત્રા-બહુમાન ગીત |
રાગ–સિદ્ધાચલ ગિરિ રે ભેટયા રે ભવજલ તરવા, મહિલનાથને ભેટવા, આજે ભાયણ તીથે આવ્યા, રૂડી યાત્રા કરી, પ્રભુભક્તિ કરી, જીવન ધન્ય બનાવ્યા.. આજે–(૧)
આ તીરથને મહિમા ગવાતે, જગપ્રસિદ્ધિ પાયા, મલ્લી જીણુંકની મૂર્તિ મનોહર, તારક તીર્થ પંકાયા.આજે-(૨) કચ્છી મહિનલાલ રાઠોડના દિલમાં, યાત્રા મારથ જાગ્યા, વિધિસહિત છરી યાત્રા કરાવું, ભેયણ તીર્થ સુખદાયા. આજે-(૩) નેહી સ્વજન પરિવારની સાથે, નવરંગપુરામાં આવ્યા, સંઘ સહાયક ત્રેવીસ પુણ્યશાળી, સંઘયાત્રામાં જોડાયા. આજે-(૪) ૨છપતિ મહોઢયસૂરીજીની સન્મુખ, વિનંતી સુર વાયા, સંઘ ચતુર્વિધ સાથે પધારે, ભેચણી તીર્થ ગુરૂરાયાઆજે-(૫) વિનંતી સ્વીકારી ગુરૂવરજીએ, શુભ મુહુરત અપાયા, છે. હજાર ચિપન કારતકની, વદી છઠ દિન સહાયા... આજે-(૬) હર્ષવિભોર બની ગયે શ્રી સંઘ, જય જય ના ગજાવ્યા, સાથે બાવીસ દિક્ષાર્થીને દિક્ષાના, મુહુરત ત્યાંહી અપાયા...આજે-(૭). સ્વજન–સંબંધી-સાધર્મિકને, આમંત્રણ પાઠવીયા,
તણું આરાધન કરવા, ભાવ ઉરમાં ધરીયા...આજે-(૮) ભવ્ય તૈયારી શ્રી સંઘની કરતાં, સાત જિનબિંબો શોભાયા, દેવાધિદેવ પાર્શ્વનાથ પ્રભુને, મહાયસૂરીજીની છાયા..આજે-(૯), ઇ ગજરાજ ત્રણ રથ, ઈન્દ્રધજાને, પચાસ ગાડા જોડયા, નહીં વીજળી, નહીં યંત્રસામગ્રી, શક્ય મને રથ ફળીયા...આજે-(૧૦)
Page #502
--------------------------------------------------------------------------
________________
સંઘપતિ, સંઘસહાયક સહુએ, વિધિ પાલન આચરીયા, પાલમાં રસેાડાની વિશિષ્ટતા જોતાં, સહુને અચરીજ થાયા. આજે-૧૧ ત્રણ સૂરીશ્વર સાથે સવાસેા, સાધુ-સાધ્વી સમુદાયા,
નાચ્યા. આજે-૧૫
પૂજ્યા,
હરખ્યા. આજે−૧૮
સા યાત્રિકની સાથે, હજાર સંઘમાં જોડાયા. આજે-૧૨ મગલમય પ્રસ્થાન પ્રારંભે, ભક્તિ મહે।ત્સવ મંડાયા, રાજનગર-નવર’ગપુરાના આંગણે, જયમ ગલ વરતાયા. આજે-૧૩ પ્રયાણ ક્યું. નવર‘ગપુરાથી સ`ઘે, ગેાતા—શેરીસા રોકાયા, ત્યાંથી લેાલ થઇને પાનસર, શાસનપતિને ભેટયા. આજે-૧૪ મહાપૂજાનું આયેાજન અનુપમ, જિનાલય દીવડે દીપાયા, વીરપ્રભુને ફૂલ બાગમાં નીરખી, સંઘજના સહુ વિહાર કર્યો ત્યાંથી રાજપુર ગામે, નેમિનાથને ડી થઈને ભાયણી તીથૅ, ખારસના દિને પ્રવેશ્યા. આજે-૧૬ ગામેાગામે શ્રી સંઘની પૂજા, ચરણ પખાળી કરીયા, સંઘભક્તિ, સ્વાગતથી પૂર્વની, ઝાંખી દેખી મન હરીયા. આજે-૧૭ ભવ્ય સામૈયું શ્રી સંઘનું કરતાં, ભેાયણી તીરથ ગાજ્યા, જિનશાસનની પ્રભાવના જોઇ, જૈન–જૈનેતર ધર્મશાળામાં સ્થિરતા કરીને, ઇન કરવા મલ્લિ જિણ ઢને ભાવે ભેટી, અવિચલ સુખડાં માંગ્યા. આજે-૧૯ તી માળની એટલી ખેાલાવી, પૂર્વ પ્રણાલી આચરીયા, માળ-પ્રસંગ તેરસના દિવસે, શ્રી સંઘે ઉજવીયા. આજે-૨૦ મુક્તિ-પ્રભસૂરિજીનીવાણી પ્રભાવક, ’રી પાળતા રાખ્યા, પ'ચાચાર સમજાવે ગુરૂવર, તીરથ મહિમા ભાખ્યા. આજે-૨૧ યુગચંદ્રને હિતરૂચી મુનિવરે, જિનવાણી સાર સમજાવ્યા, ગુરૂનિશ્રામાં આ સંઘ છે આઠમેા, શાસન જયાત જગાયા. આજે-૨૨ વિધિ સહિત તી યાત્રા કરાવી, સુકૃત લાભ માયા, તન-મન-ધનની ઉદારતા જોઇ, અનુમેાદના ભાવ લાવ્યા. આજે ૨૩ ધન્ય સઘપતિ, ધન્ય સહાયક, ધન્ય કાર્યકર સથવારા, સંઘમાં કાંઇ ઉણપ ના રાખી, બહુમાને પૂના કાષ્ઠ પ્રબળ પુણ્યૈાદર્ય, સૌંધમાં સ્થાન ધર્મ રસિક સુતને યાત્રિકા, ભુલશે
ચાલ્યા,
નહી.
સં. ૨૦૫૪ કારતક વદ ૧૨ બુધવાર તા. ૨૬-૧૧-૯૭ ભેાયણી તી
ગુણ્
ગાયા. આજે–૨૪
અમે પાયા, સંઘ છાયા. આજે-૨૫
રચિયતા : ધ સિક સુત’ મહેન્દ્ર રસિકલાલ શાહ-અમદાવાદ
Page #503
--------------------------------------------------------------------------
________________
ૐ મહાભારતનાં પ્રસંગો
[ પ્રકરણ-૧૮ ]
—શ્રી રાજુભાઇ પ`ડિત
૧૮. નળરાજે જ્યારે સાગઠા ખાયા.
તે તું સાનમાં નહિ સમજે તે આ મહાસતી દમયંતી તને ભસ્મસાત કરી નાંખશે. સતીએને દુષ્કર શુ' નથી. સતીએનાં શીયલ સામે ચેડા કરીને તેમને કોપાયમાન કરાવામાં સાર નથી, કૂર ! સાનમાં સમજી જા.'
નાના ભરતા પતિ તરીકે અભિષેક થઈ ગયા. ભરતાના માલિક નલનરેશ દમયંતી સાથે વિવિધ ભાગે ભાગવતા કાળ પસાર કરી રહ્યો હતેા.
પશુ... કૂબર નલના અસહ્ય તેજની ઇર્ષ્યાથી સળગતા રહેતા નલની ભૂરી ઢશા કરવાના છિદ્રો શેાધતા જ રહ્યો. અને એક દિવસ, કુમરને નલનું છિદ્ર મલી ગયુ.. નલની સાથે દ્યુતક્રીડા=જુગાર રમવાનુ` કુમરે શરૂ ક્યુ.. ખને હાંશથી રમતા રહ્યા.
અને... એક ઢિવસ સાચા જુગાર ખેલાઇ ગયા. ભાગ્યના સથવારા છૂટી જતાં નલરાજ ખુગટુ રમતા રમતા સેગઠીએ હારવા માંડયા. ગામ, નગરા જુગટુ રમતા રમતા હારવા લાગતા નળના પ્રેમી વગે હાહાકાર મચાવી મૂકયેા. નલને જુગાર રમવાથી અટકાવવા માંડયા.
લેાકેાના હાહાકાર સાંભળીને દમયંતી ત્યાં આવી ચડી. જુગારમાં હારી રહેલા નલરાજાને જોઇને જુગાર રમતા અટકાવવા માટે દમયંતીએ કાકલુદીભરી વાણીમાં કહેવા માંડયું :
હે સ્વામી! તમને પ્રાર્થના કરૂ છું, મારા ઉપર કૃપા કરે, શત્રુ જેવા આ દ્યુતને છેડી દો. ક્રીડા માત્ર જેવા વેશ્યાગમનની જેમ દ્યુતક્રીડાને કે જે આત્માને આંધળેા કરનારી છે તેને બુદ્ધિશાળીએ સેવતા નથી. આ રાજ્ય નાનાભાઈને તમારા હાથે જ સોંપી દેવું સારૂ' છે પણ જુગાર છેાડી દો. નાનાભાઇ પાસેથી લક્ષ્મી આંચકી લીધી તેવા તમારી જાતને પ્રવાહ થવા ન દે! નાથ ! સેંડા યુદ્ધોથી લેાઢાની તલવારથી જીતેલી આ ધરતી તમે લાક્ડાની સેાગઢીથી હારી રહ્યા છે. નાથ ! મારાથી આ સહ્યું નથી જાતુ’
દમયંતીની વાણી તેા નલે ન સાંભળી પણ ક્રમયતીની સામે પણ ના જોયુ.
Page #504
--------------------------------------------------------------------------
________________
છે ૫૦૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ છે આથી પતિ વડે અત્યંત અપમાન કરાયેલી ધાર રડતી દમયંતીએ કુલામાને કહ્યું છે આ નલને જુગાર રમવાથી અટકાવો.” , કુલામાત્યની વાણી પણ નૈષધિનલને અસર કરી ન શકી.
આખરે જુગારની બાજીને સોગઠા હારી જતાં નલ આખી પૃથ્વીને હારી ગયો. આ છે. બાકી હતું તો મયંતી સહિત આખા અંતઃપુરને હેડમાં મૂક્યું ત્યાં પણ નલરાજા છે હારી ગયા. સર્વસ્વ હારી ચૂકેલા નરાજે શરીર ઉપરથી મુમુક્ષુની જેમ આભૂષણે) જ ઉતારવા માંડયા.
ખુશખુશાલ બનેલા દુષ્ટ કુબરે સેગઠા હારી ચૂકેલા નલને કહ્યું–પિતાએ રાજ્ય માં એ આપ્યું હતું. મને સોગઠાએ આપ્યું છે. એક ક્ષણ પણ હવે અહીં ઉભો ના રહીશ. છે 8 (મારી ધરતીને છોડીને હમણુને હમણાં જ ચાલ્યા જા.) છે. આ રીતે તિરસ્કાર પામેલે નલ માત્ર અંગ ઢાકવા પૂરતું ઉત્તરીય વસ્ત્ર (એસ) છે જ જ પહેરીને (રાજપાષાક ઉતારીને ત્યાંથી ને ત્યાંથી જ નીચી નજરે ચાલી નીકળ્યો. આ
નલના સુખ દુઃખની સાથી સંગાથી દમયંતી નલની પાછળ પાછળ જવા લાગી છે ત્યારે તેને અટકાવતા દુષ્ટ ઢાનતને દાનવ જેવો કુબર બે કે-તું તે જુગારમાં છે છે મારાથી છવાઈ ગઈ છું. તું નલની પાછળ નહિ પણ મારા અંતઃપુરને અલંકૃત કર.
* - મેલી નતના કુબરને ચેતવણી આપતા મંત્રીએ કહ્યું-આ યંતી તે છે A મહાસતી છે, અન્ય પુરૂષના પડછાયાને પણ તે અડકતી નથી. આ માતૃસમાન જયેષ્ઠ 8 જિ. ભાઈની પત્નીને અવરોધમાં નાંખીશ નહિ. નાના બાળકે પણ નાનપણથી ભણતા આવ્યા જ છે છે કે રેષ્ઠ ભાઈ પિતા સમાન છે. આટલું તને સાનમાં સમજાવ્યા છતાં જે તું બળા- રે છે ત્યારે મહાસતી મયંતી નળ તરફ જતાં માર્ગમાં અવરોધ કરીશ તે સમજી રાખજે
કુબર કે-આ મહાસતી છે, તેને બાળીને ભસ્મસાત્ કરી નાંખશે. મહાસતીઓને કશું જ છે જ દુષ્કર નથી. મહાસતીના શિયલ સામે ચેડા કરવાની બૂરી દાનત રાખીને મહાસતીને ૪ છે કે પાયમાન કરાવવામાં તારા આયુષ્યનું કુશળ નથી, કુબર? અનર્થને આપનારા ધંધા છે છેડી દે. ભરથારની પાછળ જઈ રહેલી મહાસતીને અટકાવવાની ભૂલ કરતો.
સુખની જેમ દુઃખના સાથી-સંગાથી બની રહેલા આ મહાસતીને તેના પતિના પગલે ઈ પગલે જવા દે. અન્યથા એક પળમાં જ તું રાખ બનીને ઉડી જઈશ.' આ ગામ-ખેટાઢિનું તારે તે તારા સગા ભાઈ નલને દાન કરીને રહેવા જગ્યા આપવી જ જોઈએ પણ તે આશા અમે તારી પાસે રાખી શકીએ તેમ નથી. તેથી છેવટે તું ભાથા માં
Page #505
--------------------------------------------------------------------------
________________
૪િ વર્ષ ૧૦ અંક ૧૭–૧૮ તા. ૨૩–૧૨–૯૭ :
: ૨૦૭ શિ છે અને સારશે સહિત એક રથ નલને અર્પણ કર.”
રીતે મંત્રીશ્વરની સમયસરની સમાચિત ચેતવણભરી વાતથી સાનમાં ઈ સમજી ગયેલ કુબેર મહાસતી દમયંતીના અવધેલા માર્ગથી ખસી ગયો. અને તેલને છે છે ભાથા તથા સારથિ સહિતને એક રથ આપે.
! નલરાજાએ કહ્યું–બાહુબળથી જે ભરતાર્ધની લક્ષ્મી ઉપાર્જન કરી હતી તે આ છેહાથના પંજાથી ખેલાતી સોગઠાબાજીની ક્રિીડામાં રમતમાં જ તજી દેનારા મને હવે આ છું છે એક રથની ઈચ્છા ક્યાંથી હોય?
લાંબા કાળથી નલરાજની સેવા કરનારા મંત્રીશ્વરોએ કહ્યું–ાયા કરે છે કે અમે આ છે. તમારી પાછળ પાછળ જ ચાલી નીકળીએ. પણ શું થાય આ કુબર અમને અટકાવે છે. આ 8 વળી તમારાથી પ્રાપ્ત થયેલા રાજ્યનો ધરનાર તે કુબેર અમારાથી ત્યાજય નથી, કેમકે 9 છે આ અમા વંશગત નિયમ રહ્યો છે કે જે રાજા હોય તેને સેવવો. તેથી હે મહાભૂજ!
ઉત્કંઠા ઘણું હોવા છતાં અમે તમારી સાથે શકતા નથી. હવે તે તમારા જીવનમાં આ છે આ દમયંતી મહાસતી જ તમારી મંત્રી, તમારી અંગરક્ષક અને તમારી સખા છે. આ 8િ શિરીષના પુપ જેવી આ સુકુમાર–સુકોમળ શરીરવાળી, મહાસતીઓના ખગ- 2
ધારા–અકિધારા વ્રતના પગલે પગલે ચાલનારી આ મહાસતી દમયંતીને હે રાજન્ ! ) જ વન-વગડા ની રેડિશળ વાટે તમે શી રીતે લઈ જઈ શકશે. . , 85
સના સંતાપથી અગ્નિના કણ જેવા રેતીના કણવાળા તે જંગલના સળગતા જ જ માગને કમળ જેવા સુકોમળ આ દેવીના ચરણો શી રીતે અડી શકશે? ૨. તેથી હે નરનાથ ! આ રથને ગ્રહણ કરે. અમારા ઉપર કૃપા કરે. આ દેવીની જ છે સાથે રથનાં આરૂઢ થાવ નલરાજ ! તમારે માર્ગ કુશળ રહો, અને તમારૂ કલ્યાણ થાવ.” છે
આ રીતે વારંવાર પ્રધાન-મંત્રીઓની પ્રાર્થના થતાં છેવટે નળરાજે રથને છે આ સ્વીકાર કર્યો. મયંતી પણ રશમાં નલ સાથે બેઠી. જે શરીરને માટે ભાગ વસ્ત્રો તથા
અલંકારથી છવાયેલો રહેતો હતો આજે એજ ઢમયંતીને આબરૂ ઢાંકનારા એક જ છે વસ્ત્ર સાથે નગરમાંથી જતી જોઇને નગરની નારીઓ ચોધાર આંસુડે રડી પડી. ભાગ્ય જ્યારે કરવટ બઢલે છે.
ક્ષણ રેકેડપિ રાજા સ્યાત્ છત્રછન્નદિગંત માં સારાયે નગરની અશ્રુભરી હમઝદી પામીને નળ-મયંતી એક-એક જ વસ્ત્ર પહેહું રીને રથમાં પોતાના જ રાજ્યધૂરા કાળના રસ્તેથી પસાર થઈ રહ્યાં છે.
Page #506
--------------------------------------------------------------------------
________________
જ પ૦૮ :
.: શ્રી જૈન શાસન [અઠવાડિક છે ર જઈ રહ્યો હતો ત્યાં જ માર્ગમાં ૫૦૦ હાથ ઉંચા એક થાંભલાને જોઇને ૨ રથ થોભાવીને નળરાજાએ તે સ્તંભને રમતમાં જ ઉખાડી નાંખ્યો અને પાછો ત્યાં જ એક સ્થાપી દીધે.
ઉખાત પ્રતિરોપ પહેલા શત્રુને ઉખાડીને પછી ત્યાં જ સ્થાપન કરે એવા છે ર રાજવ્રતના નલરાજે દર્શન કરાવ્યા. આ જોઈને લોકોએ નલરાજના બળની પ્રશંસા કરી રે જ અને મહાબળીને પણ આપેલી દુર્દશામાં વિયતિ-ભાગ્યને જ પ્રમાણ માનવા લાગ્યા. જ
નગરમાંથી જતાં જતાં નલરાજે નગરજનોના મુખેથી સાંભળ્યું કે-“પહેલા જ ૨ કુબરની સાથે નગદ્યાનમાં ક્રીડા કરતા નલરાજાને ત્યાં જ્ઞાનરત્ન મહાનિધિ જેવા પધારેલા છે
મહર્ષિએ કહ્યું કે–પૂર્વ જન્મમાં મુનિને ક્ષીરનું દાન દેવાના પ્રભાવથી આ નલ ભરતા- ઈ. ઈને અધિપતિ થશે તથા આ ૫૦૦ હાથ ઉંચા સ્તંભને ઉખાડશે તે ભરતાઈને જ જ અધિપતિ થશે.
- આ બંને વાત નલરાજામાં ઘટી શક્તી હતી પણ નલના જીવતા કેશલાને રાજા છે કેઈ નહિ થઈ શકે. આ વાત અત્યારની દશા જોતાં ઘટી શકતી નથી. કઢીચ નલ ફરીથી જ આ કેશલાને રાજા થાય તે પણ કંઈ કહેવાય નહિ. પુન્યશ્લેક એવા આ નલનું પુન્ય છે કે વૃદ્ધિ પામે.”
આ રીતે લોકેમાં વચનો સાંભળતા સાંભળતા નલરાજાએ અનરાધાર રડી રહેલી છું છે દમયંતીના અશ્રુથી ભીંજાઈ ગયેલા રથમાં કેશલા નગરીને ત્યાગ કર્યો. છે એક અતિ કરૂણ ઘટનાના સાક્ષી બનેલા નગરજને રથની છેલ્લી દશાને જોતાં આખરે ગમગીન હવે ઘરભણી જવા લાગ્યા.
(કમશઃ) : આનુષંગિક દૃલની કશી કિંમત નથી. ફલ પ્રધાનમેવાસુર્નષકિમિત્યપિ પલાલાદિપરિત્યાગાત્કૃષી ધાન્યાતિવ૬ બુધા:
(શ્રી લલિત વિસ્તરા) પંડિતપુરૂષ પ્રધાન–મોક્ષફલને જ ફલ કહે છે પરંતુ આનુસંગિક પ્રાસંગિક સંસારિક સુખ આદિ ફલને ફલ રૂપે કહેતા નથી, જેમ ખેતીમાં પલાલધારાઢિ ગૌણ ફલને છોડીને, ધાન્યની પ્રાપ્તિ રૂપ પ્રધાન ફલને કહે છે તેમ.
Page #507
--------------------------------------------------------------------------
________________
પ્યારા મૂલકાઓ...
7.વામ્બિન
શીનક
મહારાજ, હમણાં હમણાં નસીબ યારી નથી આપતુ',
માં ફાવટ આવતી નથી. કાંઇ રસ્તા--માર્ગ બતાાને!
કેની પાસે જાઉ...? કોની પાસે માંગણી કરૂ? આપના ઉપકાર કદીયે નહી ભુલુ'! મેઇનલાલ જીજી કરી રહ્યા હતા તે અવસરે...
મહારાજે કાનમાં સરવાઢ થાય તેવુ કાંઇક કહ્યુ', અને 'કલ્યાણમ્ અસ્તુ' આર્શિવાă આપ્યા.
માંની બહાર નીકળત્તા મઢનલાલે લાગી મદનલાલ ચમા ચઢાવી ટફ કાઢ લાગ્યા ક્યા ઘેાડીને દોડાવા ? ત્યાં તા.
ટેકસી પડી... ટેકસી રોડ ઉપર ઢાડવા (રેસના પાણીદાર ઘેાડાઓનું લીસ્ટ) વાંચવા
એકાએક આંચકા સાથે ટેકભી ઉભી રહી. મેઇનલાલનું' ધ્યાન તૂટયુ'. વાંચવાના ચશ્મા કપાળે ચઢાવી, ટક્કા માંથી નજર બહાર કાઢી ઉચું જોયું સામે લાલ બત્તી દેખાઇ કલ્પના કરી લીધી લાલ બત્તીને કારણે ટેકસી ઉભી રહી છે.
“બા'હ, ગરીબ કેા કૂછ દે . ભગવાન આપકા બહેાત દેગા.’
મદનલાલને ચીડ ચઢી રીસથી ભિખારીના છેકરા સામે જોયું- કાળા, ગઢો, ચીપડાવાળી આંખા, મેલુ' અને ફાટેલું ખમીશ ચીતરી ચઢેલા મદનલાલ ખેલી ઉઠયા. ભાગા,”
‘સ', ભગવાન આપકા છપ્પર ફાડકે દેગા, ભુખા હૈ. કુછ કે ' ભિખારીના અવાજ ભ્ ણુ અને આજીજી ભર્યો અચે,
ભાંગતા હૈહૈ કી ચાખડે મેં જૂતા દૂ' મદનલાલનો ક્રોધ ધા. મઢનલાલના મગજમાં રેસના ઘેાડાએ તારબંધ ઉભા હતા ને ભિખારીના કરુછુ અવાજથી તે તે ઘાડાઓ ભડકી રહ્યા હતાં ત્યાં તે અર્થાનક...
Page #508
--------------------------------------------------------------------------
________________
$િ ૫૧૦ :
શ્રી જૈન શાસન [અઠવાડિ] છે છે ગ્રીન સિગ્નલ પડયું. ટેકસી ચાલુ થઈ. ભિખારીએ ઉંડા નિશ્વાસ નાખે. ૨ ટેકસી રવાના થઈ જવાથી મદનલાલે રાહતનો દમ છે. નિરાંતનો ઊંડો શ્વાસ લીધો.
“સાલા ભિખારીઓ,” મઢનલાલ મોડેથી બબડે.
જીવને નિરાંતે લેવા નથી દેતા.” “જ્યાં ને ત્યાં અને જ્યારે ને ત્યારે આવા છે. ટપકી જ પડે છે.” મઢનલાલની આંખો પાછી ટકાટેના ઘેાડાઓમાં છૂપાઈ ગઈ.
ટેકસી ડ્રાઇવરે મહાલકમ મંદિર બહાર ટેસી ઉભી રાખી. “સા” મ મંદિર જ આ ગયા.
મદનલાલ ચમકયા ઉતર્યા અને મિટર પ્રમાણે પૈસા ચૂકવ્યા.
હાર અને પ્રસાઢવાળાની દુકાનો પસાર કરતા મદનલાલ મંદિરના પગથિયા ચઢવા લાગ્યા. ત્યાં પણ ભિખારીઓની લાંબી લાઈન લાગી હતી.
ગંઢા, નાક ગળતા, કોઈક કપડા વગરને ટાબરીએ શેઠની આજુ બાજુ ઘુમવા લાગ્યા બસ એજ આજીજી, એજ કરૂણ અવાજ, અને માંગવાની એજ પદ્ધતિ. છે “ભાગો, એજ વણે ઉચ્ચારતા શેઠે નાળિયેર, હાર અને પ્રસાદ આ ખરીદવા ચપ્પલ બહાર સાચવવા આપી શેઠ મઢનલ મંદિરમાં પ્રવેશ્યા.
બપોરનો સમય હતો. ખાસ કઈ ભક્ત વર્ગ ન હતો. પૂજાનો થાળ મહાલક્ષમીજી પાસે મૂકો. હાથ જોડી નમ્રતાથી ઉભું રહ્યાં.
હે લક્ષમીજ, આજ મને જરૂર જિતાડજે, અત્યાર સુધીના દરેક રેસમાં મે પૈસા ગુમાવ્યા છે. મારે લાખો રૂપિયાની જરૂર છે. હે દેવી, ઢયા કરજે. ચેડા લાખો ર છે રૂા. જરૂર આ ભક્તને આપજે તે રૂપિયા મળેથી હું તમને ચાંદીનું છત્તર ચડાવીશ.
એ પછી. દયામણું મોટું કરીને થોડીવાર તેઓ ઉભા રહ્યા.” અચાનક મંદિરના ઘુંમટમાંથી કાંઈક અવાજ આવી રહ્યો હતો. કદાચ મઢનલાલે નહીં સાંભળ્યો હોય. સાલો ભિખારી...
– શ્રી રમ્યા છે. (દયા કરવી ન થાય તે તિરસ્કાર ન કરે. ઠંય કશ્યા તેવા ન હોય તે ૭ ઉપેક્ષા કરવી પણ દ્વેષ ન કરવો.)
Page #509
--------------------------------------------------------------------------
________________
છ વર્ષ ૧૦ અંક ૧૭–૧૮ તા. ૨૩-૧૨-૯૭ :
: ૫૧૧
છે
બાલ ગઝલો
ગુંજન છે કે અકાળે સંસાર છોડી, ચાલ્યા જવાનું, મરણ તિથિ નકકી છે
- વજન કેઈ સાથે, નહિ આવવાનું, પણ ના કેઈએ જાણી ઇ જશે જીવ તારે, કરમના સહારે, કાલને વિસારે પાડો છે કરે તેવું પામે ફળે તે પ્રકારે આજને જે માણી સરિતા તટે સળગે ચિતા સંબધી બેઠા રેતમાં,
કે તે કરી લે છે કેઈ આવ્યા હૈષમાં ને કઈ આવ્યા હતમાં, ભેગની ત્યાં ઉજાણી મરનારને હંસાબ કરતાં, પુણ્યનો ને પાપને
વિરલા આગળ ધપે છે હું શબ કહે છે, “આજ મારો, કાલ વારે આપને
મેળવવા મુકિતરાણી છે સ હજાર કે લાખ કરોડ મળે તેય નહિ શાંતિ
ગુંજન છે સોનું રૂપુહિરા હોય, પણ ઢીલમાં સદા અશાંતિ પોતાના બન્ને પુત્રની વિચક્ષણતાની નથી પ્રભુ પાતાળમા, નથી પ્રભુ આકાશમાં,
આ પરીક્ષા કરવા શાણા પિતાએ બન્નેને એક અજ્ઞાનને પદો હટાવતાં, પ્રભુ દેખાએ પાસમાં.
એક રૂપિયો આપતા કહ્યું “આ રૂપિયાની
એવી વસ્તુ ખરીઢી લાવો કે જેથી ઘર છે ૨ સંધ્યાના રંગો જોઈને,
ભરાઈ જાય.' જીવનના રંગોને ખ્યાલ કરજો, અજીતે રૂપિયાનું સસ્તુ ઘાસ લાવી ? કરમાયેલા કુલ જોઈને,
ઘરમાં પાથયું અને ઘર ભરાઈ ગયું. હું મરણને જરૂર ખ્યાલ કરજે. અભયે સુગંધી અગરબત્તી અને મીણ- આ
-ઇશિતા બત્તી લાવી, તિ પ્રગટાવી અને - ક ગુંજન
તિના ઉજજવળ પ્રકાશ અને સુગંધથી ઘર દુજ નેન સમં સવં
ભરાઈ ગયું.
–અદિત કિરીટ શાહ પ્રીતિ ચાપિ ન કારયેત્ ઉષ્ણુ હતિ ચાં ગાર:
જીતવા જેવું છે. શીતઃ કૃષ્ણાયતે કરમ્ |
ઈદ્રિયમાં રસનેંદ્રિય
કર્મમાં મેહનીય કર્મ દુર્જનની સાથે મિત્રતા કે પ્રીતિ
વ્રતમાં બ્રહ્મચર્ય અને જ કરવી નહિ. કેમ કે કેલસ ગરમ હોય '' ' ' ગુતિમાં મનોગુપ્તિ છે તે દઝાડે અને ઠંડે હોય' તે હાશ કાળે આ ચારેય જીતાય જાય તો મુકિત ૨ કરે માટે દુર્જનને કેલસા જે જાણવો. નજીક થઈ જાય.
--દિનાબેન પ્રફુલચંદ્ર ..!! –મનુજ કે. ચેવડીયા હ.
Page #510
--------------------------------------------------------------------------
________________
છે
પ૧૨ :
(ટાઈટલ ૨ નું ચાલુ)
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે કેમ? પછી તે તમારે ચર્ચા કરવી પડે ને?
ના રે ના ચર્ચા કેવીને વાત કેવી. ઉપરથી એમની પાસે જઈને કહી આવવાનું , કે- સાહેબ ! તબિયત બગડી તે સારૂ ના થયું. સુધરે અનુકુળતા હોય તો જણાવજે છે મારી તિથિ અંગે સમજવું છે થોડું. (ચર્ચા કરવી છે એવું તે ભૂલે ચૂકે ય નો કેવાય હમજે ગગા ! અને પછી તેમનો વિહાર થાય એટલે ભળતી જ વાત જાહેર ઝિ 6 કરવાની કે- ચર્ચામાં તેમની હાર થવાની તેમને શક્યતા લાગતા તે ભાગી ગયા. તે ન હકિકતમાં તે ભલે ને હું જ ફફડતે હાઉં, ને રફુચક્કર થતો હોઉ. પણ એ જણાવા છે છ નહિ દેવાનું. ટૂંકમાં આપણે હાથ ઉપર રહેવો જોવે. બીજુ કાંઈ નહિ.'
' અરે ! આ તે ચકો દંભ છે, માયા છે, કપટ છે ભદ્રંભદ્ર ! આવું ના છે
જ ચાલે છે !
મને બધી જ ખબર છે દસ્ત! પણ એક પ્રસિધિની – કીર્તિના યશની જ છે લાલચથી મજબૂર બનીને આવું કરી લેવામાં મને વાંધો નથી લાગ્યો. એટલે ચાલે છે જે કક મારા હૈ. નહિ તો બીજા લોકો સાથે હું તિથિની ચર્ચા ક્યાં નથી કરી શકતો ? એ પર પણ આવનારી પેઢીમાં મારૂ નામ બોલાતું રહે તે પણ એટલું જરૂરી છે. સાલુ છે છે કશી પ્રસિદ્ધિ વગર છતે મહાપુરૂષે મરી જવું તે કંઈ માનવ જનમ ફરી ફરી થડ ર જ મલવાનો છે? “હું છું” એવી જ કોઈને ખબર ન પડે, ભદ્રંભદ્ર જીવે છે . મરે છે કે છે. આવું ય કોઈ જાણી ના શકે એ કેવું બેડોળ કહેવાય. કીર્તિ- લાલસાથી તે નામ છે (ર કમાવા માટે લોકો લાખ કરોડ રૂપિયા ખર્ચે છે અને હું આવી દુનિયામાં જીવનારો છે એક ચેલેંજવાળુ પિપ્લેટ બહાર ના પાડી શકું? અરે ! આ તિથિના આહાનથી તે છે
મારૂ જીવન સાર્થક થયું. હવે મરીશ ત્યારે મારા નામ સાથે એ મહાપુરૂષનું ય નામ છે જ જોડાશે કે- મર્યો તે આ મહાપુરૂષને શત્રુ હતે. બસ બસ. આથી વધુ આ જનમમાં છે છે આપણે જોઈએ પણ શું? પિતાની પ્રચંડ પુન્યાઇથી દુનિયાભરમાં પ્રસિદ્ધ બનેલા છે છે મહાપુરૂષની સાથે તેમના શત્રુ તરીકે નામ જોડવાના અવસર વારે ઘડી એ નથી એ જ આવતા. દુનિયા પણ મહાપુરૂષના સેવક કરતા શત્રુને જ વધુ યા રાખે છે ને ? 8 આપણે ગૌતમસ્વામીને વધુ યાત્રા કરીએ છીએ કે ગોશાળાને ? “ચંદન ન વને વને દરેક છે છે વનમાં ચંદન ન હોય તેમ દર વખતે મહાપુરૂષને ભેટે થવો દુર્લભ છે. સદીઓ , એ પછી મળતા હોય છે.
બોલે મિત્ર રત્ન ! મારા પ્રસિધ્ધ બનવાને આઈડીયા મસ્ત છે ને ? પણ તમે
Page #511
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અ‘૪ ૧૭–૧૮ તા. ૨૩-૧૨-૯૭ :
આવું કાંઈ ના કરતા હેા. પાછા કયાં ૪. મારી વાત જુદી છે. (તમે પ્રસિધ્ધ થઇ જશે તા મારે મુશીબત થશે.) આપણે તા તિથિ કઈ સાચી તે સાબિત કરવાનુ કામ . તે તે મહાપુરૂષને જ સોંપવાનુ. આપણે તે ખાલી જરૂર પડે ત્યાં મમરાં મૂક્તા રહેવાના કે સળી કરતા રહેવાનું. અને છેવટે હારવાની માજીને લેાકેાને ઉંધુ ભરમાવીને સ્વમાન ભરી દશામાં ફેરવી નાંખવાની. આપણી એક તિથિ પક્ષની તિથિ ક્યા દાડે સાચી હતી તે વિય આપણા થાય. પણ આ તેા થાડી ગમ્મત, ટાઇમ પાસ. સાલુ આટલું મેટું આયુષ્ય પસાર કેમ કરવુ? કંઇક ટીખળ કરતા રહીએ તેા જીવનમાં થોડા આનંદ–રસ ટકી રહે. બીજુ શુ ?
એટલે ભદ્રંભદ્ર તિથિ-ચર્ચા માટે ચેલેજ શા માટે ફ્રેંકે તે ખ્યાલ આવ્યા ને ? ભૈ. ભદ્રં ભદ્રનું સૂત્ર ગેાખી રાખેા.
જીવનમાં પ્રસિદ્ધિ પામવાના એક માત્ર રાજમાર્ગ, પ્રસિધ્ધ મહાપુરૂષને કાઇપણ ખાખતમાં ચર્ચા માટે ચેલે'જ ફેકવી તે.
:
ચર્ચાના વિષયમાં ઊંડું જ્ઞાન મેળવવાની જરૂર જ નથી. જે સવ થા ઊંડું જ્ઞાન મેળવશે તે તમને પ્રસિધ્ધિ મેળવવાની લાલસા જ મરી જશે. માટે બહુ ઉંડા
ઉતરશે। મા.
તે ભદ્રંભદ્ર! આના અર્થ એ થયેા કે- ચર્ચાએ માટે ચેલેજ/આહ્વાન પડકાર ફેનારાએ બધુરા જ્ઞાનવાળા છે એમ ને?
ના. ના. આટલું બધુ કડક નક્કિ કરી ના લેા. પણ જે ઊંડા/પૂરા જ્ઞાનવાળા હાય ને તે ! તિથિને સમજવા કે સમજાવવા માટે જાય. હારવા/જીતવાની એમને પડી ના હાર. પડકાર જેવી ભાષા તા એ પૂર્ણ જ્ઞાની કદિ ના વાપરે.
તા ભદ્રંભદ્ર ! તમે કેમ પડકાર ફેકે છે ?
હું યાં ઊડા જ્ઞાની શું અને પ્રસિદ્ધિ મેળવવા જેવી લાલસા તથા તેને પૂ કરવાની તક ક્યાં ફરી ફરી મળે છે ? પડકાર ફેકુ ત્યારે મને અધુરા ગણવાના પુરા નહિ. બસ આવજો.
સુધારા :- આ અંકના પેજ ૪૮૧ ના હેડીગમાં
“મારૂ′ કરજો...ની જગ્યાએ માર્ં કરો.. એમ વાંચવુ....
Page #512
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) oooooooooooooooooooo
:::.. ................ જી. ન. . ./૮૪ O પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી 0.
SAષ્ટ સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાષ્ટ્ર
છે. સંસારના જ સુખને મુખ્ય અને દુઃખને ભીરૂ જીવ ધર્મ માટે લાયક નથી. pક અનીતિથી કમાઈને મજેથી જીવે તે બધા “આત્મઘાત કરી રહ્યા છે. પ્રમાઢ એ ભાવધર્મને વૈરી છે.
ગુરુ તરીકેની પ્રસિદ્ધિને પામેલા પણ જે માર્ગની આરાધનામાં ઢીલા થાય, માન- ૪ - પાનાદિને ખાતર સાચો માર્ગ પણ ભૂલી જાય અને પછી તો સમાગની દેશનામાં છે છે પણ ફેરફાર કરે તે તે પોતે ય ડૂબે અને બીજાને ય ડૂબાડે છે કે આ કાળમાં જે સાધુએ પણ માર્ગસ્થ નહિ રહે, માગ ચુસ્ત નહિ બને, માન- 9 0 પાનાદિના લોભમાં ફસાશે તે પોતે ય ડુબશે અનેક ને ડુબાડશે. માટે દરેકે દરેક 0 છે ધર્મપ્રેમી જીવે પોતાના ય ભલા માટે શાસ્ત્રને આધીન થવાની જરૂર છે. 0. 0 # શાસ્ત્રી પંડિત થવા નહિ પણ તવજ્ઞાની થવા ભણવાનું છે, વાંચવાનું છે. તે
પંડિત “વકીલ જે હાય છે જ્યારે તત્ત્વજ્ઞાની “અસીલ” જેવો હોય. કે તમે બધા ઘર-બારાદિની સેવા કરે અને અમે શરીર–ભગતદિની સેવા કરીએ તે છે
શાસન સમજ્યા જ નથી. શાસન સમજે તેને આ બધું ગમે ? જ ક પિતાના દોષ ઢાંકવા ગુણિની પણ નિંદા કરે છે તે “મહા ખતરનાક છે. ચારિત્ર- *
હન બહુ બહુ તે પિતાનું બગાડે જ્યારે ઉસૂત્રભાષી તે પોતાનું અને પારકાનું 8 બનેનું ચ બગાડે ! આ અવસર આવ્યું પણ સત્યનું પ્રતિપાઠન ન કરે તે તે ય સત્યનો પક્ષપાતી નથી ? 0 પણ અસત્યને ટેકઢાર છે.
શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી કર્મશત્રુઓ સામે સંગ્રામે ચઢેલા સાધુઓ, શ્રી જિને- 0 o Aવર દેએ કહેલ અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં જ વિચરતા પરમર્ષિઓએ 0 0 ગૂંથેલ શાસ્રરૂપ સુચક્ષુથી જ સર્વ જૂએ, તેમાં જગતને આશ્ચર્ય શું લાગે તેમ છે તે છે અને સાધુઓને નાનમ પણ શી લાગે તેમ છે?
ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રશિક , સુરેશ કે શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કરી
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Page #513
--------------------------------------------------------------------------
________________
સાર
A
3/01/8
नमो चउविसाए तित्थयराणं उसभाई महावीर पज्जव सालाणं
----
તલ અને સાત રં! તેથી ચારને
પચાસણ
અઠવાડ
સવિ જીવ કરૂં
વર્ષ
૧૦
શાસન રસી
આનુષંગિક લની કશી કિંમત નથી.
ફલ' પ્રધાનમેવાડુર્રાનુષ િકઅિત્યપિ । પલાલાદિપરિત્યાગાત્કૃષી ધાન્યાપ્તિવ સુધાઃ ।
(શ્રી લલિત વિસ્તરા)
પંડિતપુરૂષા પ્રધાન–મેાક્ષલને જ લ કહે છે પરંતુ આનુસ`ગિક પ્રાસ`ગિક સૌંસારિક સુખ આદિલને ફૂલ રૂપે કહેતા નથી, જેમ ખેતીમાં પલાલ-ધારાઢિ ગૌણ ફૂલને છેડીને, ધાન્યની પ્રાપ્તિ રૂપ પ્રધાન ફૂલને કહે છે તેમ. 卐
(૨૮૯
લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન
શ્રુત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ જામનગર
(સૌરાષ્ટ્ર) INDIA PIN-361005
19 ૩૮૦૦૦
Page #514
--------------------------------------------------------------------------
________________
અંતરિક્ષજીમાં શ્વેતાંબરાને પૂજા-હકક આપતી ફાટ આજકાલ પ્રતિનિધિ- મુ‘બઇ
છેલ્લા કેટલાક વર્ષોથી જૈનેાનાં પવિત્ર સ્થળ અંતરીક્ષજીમાં શ્વેતાંબરા અને ત્રિંગ બરા વચ્ચે પૂજાના અધિકાર વિશે ચાલી રૐલેા કાનૂની વિવાદ વાશિમ ડિસ્ટ્રીકટ કેાના ચૂકાદાથી ઉકેલાયા છે..
અઢાલતે શ્વેતાંબરાનાં પૂજા હક્કને માન્ય રાખીને કિંગ ખરાની આ પવિત્ર સ્થળ પર કબજો જમાવવાની મુરાદવાળી અરજને ફગાવી દીધી હતી.
૧૯૦૫ સુધી અંતરીક્ષજીમાં માત્ર વેતાંબરી જ પૂજા કરતા હતા પરંતુ પૂજારીએ સાથેનાં એક કાનૂની વિવાઢમાં કિંગ ખરેએ પણ મઠ કરી એટલે કે શ્વેતાંબરાના વિડલાએ પણ તેમને અહી પૂજા કરવાની છૂટ આપી હતી. જો કે, ૧૯૦૮ માં ઢિગ’ખરાએ ત્યાંથી શ્વેતાંબરાના હકને નકારી અંતરીક્ષજી પર મો જમાવવાની ચાંકાવનારી રજુઆત કરી હતી. જો કે, ૧૫ મી એગષ્ટ, ૧૯૪૭ સુધી અહી માત્ર શ્વેતાંબરા જ પૂજા કરતા હતા એ અગાઉ ૧૯૨૮માં પ્રિવી કાઉન્સીલમાં ગિમા હારી ગયા ૧૯૬૦માં તેએ ફરી અદાલતે ગયા હતાં. તેના ચૂકાદા ૧૯૯૪ માં આવ્યા ત્યારે પણ તેઓ હાર્યા હતા છતાં અતરીક્ષજીમાં બેમાંથી એકેને પૂજાના હક મળ્યે ન હતા. એટલે ભગવાન પાંજરે પૂરાયેલી અવસ્થામાં જ રહ્યા હતાં.
અને
શ્વેતાંબરાએ ૧૯૯૪ ના અદાલતના ચૂકાદા સત્તુર્ભે સુપ્રિમ કોર્ટના એડવાકેટ જસ્ટીસ બચાવત પાસે એક અરજી તૈયાર કરાવી હતી. આ અરજી સĞ અકાલાનાં સાકળચંદ શાહે વાશિમ કોર્ટમાં આ મુદ્મા લડવા ભારે મહેનત કરી હતી. ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટે આપેલા ચૂકાડા મુજબ ૧૯૪૭ની ૧૫મી ઓગષ્ટે જે સ્થિતિ હાર. એને માન્ય કરવાના નિર્દેશ આપ્યા અને આ નિર્દેશ મુજબ તાંબરાને પૂજાના હકક મળે છે. પ્લેસીસ એફ વિશપ એકટની કલમ ૪-બી હેઠળ ૧૫ મી એગષ્ટ ૧૯૪૬ ના રાજની સ્થિતિને કાયમ કરવાના નિર્દેશ મળે છે એન્ડ લાભ અહીં અંતરીક્ષજીમાં શ્વેતાંબરાને મળ્યા છે. એક રીતે બિહારનાં પવિત્ર સ્થળ સમેતશિખરજીના વિવાદમાં પણ વતાંખરાના અધિકારને માન્ય રખાય એવી ઉજજવળ તકાનુ નિર્માણ થયાનું જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તીર્થ રક્ષા ટ્રસ્ટનાં એકઝીક્યુટીવ ડીરેક્ટર પ્રકાશ ઝવેરીએ તાજેતઃ માં જયપુરથી જણાવ્યુ હતું.
( આજ કાલ તા. ૧૯-૧૨-૨૭ શુક્રવાર )
Page #515
--------------------------------------------------------------------------
________________
હાલાર તરક ૨ % વિજય+સૂરીજી મહારાજની - -
છેસજજ સાહ્યા જ શ્રદ્ધા જ પ્રકાર છે. સંડાર
-તંત્રી
N૮
કુહરી અને
WE • અઠવાઉક. \'ઝાઝાશg વિZI 8. fશાચ ૪ મgg
પ્રેમચંદ ભેઘજી ગુઢs
૮+લઈ) હેમેન્દર સજજજલાલ #k!
(જજ કેe જીજે કીરચંદ જેહ
(૯ad). | આજાદ ૨૬મી જ8%
( જ જa)
અવ૦.
વર્ષ : ૧૦] ૨૦૫૩ પોષ સુદ-૯ મંગળવાર તા. ૭-૧-૯૮ [અંક: ૧૯૪૦
જ પ્રકીર્ણક ધર્મોપદેશ ક
- પ. પૂ આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષ વદિ-0)) શનિવાર તા. ૨૫-૭-૧૯૮૭ જૈન ઉપાશ્રય, શ્રીપાલનગર મુંબઈ–
(કી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે છે તે ત્રિવિધ ક્ષમાપના.
( પ્રકરણ ૨૨ મું ). | જાણું તે વિ આ તરિઉ કાઈયોગ ન જુજઈ જોઉ
સે ગુજજઈ સેએણું, એવ નાણી ચરણહાણે છે
અને ઉપકારી શ્રી અરિહંત પરમામાના શાસનના પરમાર્થને પામેલા હર શાસ્ત્રકાર પરમષિ આચાર્ય ભગવાન શ્રી મુનિસુંઢરસૂરીશ્વરજી મહારાજા જે જે વાતો ૨ ફરમાવી આવ્યા તે જે ધ્યાનમાં રહી જાય તે કલ્યાણ થઈ જાય. ભગવાને ધર્મ મેક્ષને
માટે જ કરવાને કર્યો છે તે વાત સમજાવી આવ્યા પછી હવે કહે છે કે- “તરવાની ૨ જ કળા જાણનાર સારા તરવૈયો પાણીમાં પડ્યા પછી પણ જે હાથ-પગ ને હલાવે તે છે હર હબી જાય છે. તેવી રીતે મેફામાને પામેલા એવા પણ છે જ્ઞાની હોવા છતાં ય છે જે શકિત મુજબ ચારિત્રનું સેવન ન કરે તે તે પણ સંસારમાં ડૂબી જાય છે.” ભગ
વાન શ્રી વિનેશ્વરને મોક્ષમાર્ગ પામ હોય તો ઘણી જાગૃતિ જોઈએ. પરન્તુ મેક્ષ , વિના બીજે કશે સાચું અને વાસ્તવિક સુખ છે જ નહિ તેની પ્રતીતિ થવી જોઈએ. મેં છે તે મોક્ષે જવા માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર ત્રણે ય પરિપૂર્ણ છે જ જોઈએ. તે માટે આ સંસાર ખરાબ લાગ જોઈએ, સંસારનું સુખ પણ ખરાબ ૬ જ લાગવું જોઈએ.
Page #516
--------------------------------------------------------------------------
________________
૫૧૮ :
.: શ્રી જૈન શાસન [.ઠવાડિક]
પરન્તુ આજે આ સમ્યગ્દર્શન પામવું પણ ભારે પડે તેવુ' છે. તે માટે આપણી વાત ચાલે છે કે, સામાયિક લેનારને મુહપત્તિ પડિલેહવાની હેાય છે. તે મુહપત્તિના જે પચાસ મેલ છે તે બધા સમજી જાય તે તેને સમ્યક્ત્વ થયા વિના રહે નહિ સભ્યજ્ઞાનના ખપ લાગ્યા વિના રહે નહિ અને સભ્ય ચારિત્રને પામ! માટે તે તરડા હાય. રાજ સામાયિક કરનારને મેટાભાગને આ ખેલ આવડતા નથી તેનું શું કારણ છે ? ધર્મ સમજવાની સામગ્રી નથી મલી માટે નથી સમજતા કે સમજ નથી માટે નથી સમજતા જે ક્રિયાઓ ધર્મની કરેા છે. તે શા માટે 81 તેની ય ખરમાટાભાગને નથી. આ પચાસ મેલ સમજી જાય તેના માટે આ ભગવાનના ધર્મ પામવા સહેલા છે. અનંત ઉપકારી અનંતજ્ઞાનિઓએ ખાપણા માટે એવા સુંદર ક્રિયાયેાગ બતાવ્યા છે, તે જે જીવ સમજીને કરે તે જરૂરથી સમ્યગ્દન પામે, સભ્યજ્ઞાન પણ પામે અને ચારિત્ર માહનીયક નડતુ હા, તે તેને ય તાડીને સમ્યકચારિત્ર પામીને, તેની સુર આરાધના કરીને વહેલામાં વહેલે મેાક્ષે જાય, જાય ને જાય જ.
આજ સુધીમાં અનંતા શ્રી અરિહંત પરમાત્માએ મેક્ષે ગયા, તેમની પરમ તારક આજ્ઞા પાળીને તેએ! કરતાં અસખ્યાત ગુણા બીજા આત્માએ મેગ્ને ગયા. તે આપણા નંબર કેમ ન લાગ્યા ? શું શ્રી અરિહંતપુરમાત્મા આપણને નહિ મળ્યા હાય ? શ્રી નવકાર મંત્ર ગણનારને ચિંતા થઈ કે ‘તું કેમ સ`સારમાં પડી ગયા ? ’ રાજ શ્રી નવકારમ`ત્ર ગણે તેને આ સંસાર ગમે કે એક મેાક્ષ જ ગમે ? તેન સમ્યગ્દર્શન પણ ? ન થાય આના ય તમે સાચા જવાબ આપી શકતા નથી તેનું એક જ કારણ છે કેહજી પણ આ સ’સારનુ સુખ અને તેને અનુકૂળ સામગ્રી ખુખ જ ગમે છે. તમને આ સ'સારનુ' સુખ ખુબ ગમે છે ? અનુકૂળ સામગ્રી પણ ખુબ ગમે છે ? જયારે જ્યારે તે ગમી જાય ત્યારે આઘ્રાંત લાગે છે ? ‘જો આ સંસારનું સુખ અને તે સુઝના સાધન -સ્વરૂપ સ ́પત્તિ ઉપર રાગ થશે, તેને આધીન થઇશ તે। મારે સ’સારમ ઘણું કહ્યું. ભટકવુ' પડશે' તેમ તમને થાય છે ? સંસારના જ ગાઢ પ્રેમી જવા ગમે તેટલા ધર્મ કરે તેા પણ તેમની મુક્તિ થાય નહિ. તેવા અનંતીવાર ધર્મક્રિયા કરનારા યુ પામ્યા નથી અને હજી પણ ધર્મ પામવાના નથી.
અભવ્યા, દુભવ્યા અને ભારેકમી ભવ્ય જીવાને અનંતીવાર શ્રી અતિપરમાત્મા મળે; અન તીવાર ધર્મ કરે તેા પણ તેમને ધર્માંની પ્રાપ્તિ ન થાય. આપણે જે ધર્મ
Page #517
--------------------------------------------------------------------------
________________
છ
વર્ષ ૧૦ અંક ૧૯-૨૦ : તા. ૭-૧-૯૭ :
__
: ૫૧૯
કરીએ છીએ તેની અપેક્ષાએ અભવ્ય જ સારામાં સારે ધર્મ કરે છે. એક પણ દેષ 8 જ ન લાગે તેવું ચારિત્ર પાળે છે છતાં પણ ધર્મ નથી પામતાં. આપણે ધર્મ કરીએ છે ૨ છીએ તો ધર્મ પામી ગયા છીએ? વેપાર કરનારે ન કમાય તે માથે હાથ દે છે, તે છે તેને ચિંતા થાય. તેમ આપણે ધર્મ પામ્યા કે નહિ તેવી ચિંતા આપણને થાય છે ? હું છે જે જીવ ગમ્યકત્વ ન પામ્યો હોય, પામવાની ઈચ્છા પણ ન હોય તેની ધર્મક્રિયા છે છે તેને કદી રમ પમાડે નહિ, અધર્મ કરતાં રોકી રાખે નહિ, ધર્મ માં ય અધમ કરાવે છે જેને સંસ નું સુખ જ સારું લાગે અને તેના સાધન સ્વરૂપ સંપત્તિ જ સારી લાગે છે છે. તે કઈ સમકિત પામે ? સમતિ ન પામે છે તેનું ઠેકાણું પડે ?
આજે તે અમે સમકિતની વાત કરીએ તે ય ઘણાને ગમતી નથી. આજની # આ હાલત બહુ ખરાબ છે. આજે મિથ્યાત્વ ખુબ વધી ગયું છે, મિથ્યાત્વને વધારી છે જ દેવામાં આવ્યું છે. મિથ્યાત્વને વધારવાનું કામ શકિતસંપન્ન લેકે કરી રહ્યા છે.
આજનાં પધાં તોફાન મિથ્યાત્વને પ્રધાનતા આપવાના અને સમ્યકત્વની ગણના જ
નહિ કરવાના છે, સારા લોકો પણ લેકટેરીમાં ફસાયા છે. તેથી બધાએ સાવચેત રે છે થવાની જરૂર છે. આ કાળમાં જે સાધુઓ પણ માગ નહિ રહે, માર્ગ છે 2 ચુત નહિ બને, માન-પાનાદિના લોભમાં ફસાશે તે પોતે ય ડુબશે અને
અનેક ડુબાડશે. માટે દરેક ધર્મપ્રેમી જીવે પોતાના ય ભલા માટે શાસ્ત્રને , છે આધીન થવાની જરૂર છે. અમે અમારી મરજી મુજબ બોલવા માંડીએ તે અમારે ર છે આ સાધુપષ પણ લાજે. અમારે ભગવાનના કહ્યા મુજબ ન બોલવું હોય અને જે પર અમારી મરજી મુજબ બોલવું હોય તો આ સાધુવેષ તજવો જોઈએ. આ જ શાસનના ગે અમે છીએ તે શાસનને ય જો વફાદાર ન રહીએ તો અમે છે . કેવા કહેવાઇએ ? છે માટે જ કહું છું કે- આ મુહપત્તિની પચાસ બેલ તે શ્રી જૈન શાસનને આ આરિસો છે. તે જે સમજી જાય તે અજ્ઞાન રહે ખરે? પોતે જે સાધુના પરિચયમાં આ પણ હોય તેને ય જે સુખશીલી દેખે તે તેના પગ ઢબાવતા ઢબાવતા ઢબાવતા તે સાધુને , છે ય ચેતવે. શ્રાવકો સાધુ સાધ્વીના માબાપ છે. માની જેમ બહુ ચિંતા કરે અને બાપની 8 છે. જેમ ખબર રાખે. તેવું કરવા છતાં પણ જો તેમાં ઠેકાણું ન પડે, તે સાધુ ન સુધરે છે , તે રાજા જેવા ય થાય. ગાંડા સેવકો મલી જાય તે સાધુનું પણ સત્યાનાશ
નીકળી જાય.
Page #518
--------------------------------------------------------------------------
________________
૨ પ૨૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે આ કાળ બહ વિષમ છે. અમે પણ સાવચેત ન રહીએ તે અમને 4 ડુબાડ-છ છે નારા ઘણા છે. આજનો મોટે ભાગ ભલું કરવાને બઢલે ભૂંડું જ ઘ શું કરે છે. આ છે આજના સુધારકેએ સાધુઓને પરદેશ પણ રવાના કર્યા, કના ભાવ પ્રાણ લુંટી છે આ લીધા, છતાં પણ તેમનાં વખાણ કરતાં થાકતા નથી. પરદેશમાં ધર્મને બહુ પ્રચાર રે ૨ ર્યો તેમ કહે છે પણ તે લોકોમાં અકકલ નથી કે આવાઓની પુષ્ટિ કરવાથી ઘણું છે છે સાધુ પરદેશમાં ભટકવા જશે. અહીં બધા ધર્મ પામી ગયા છે કે દેશ એ ધર્મ છે જ પામશે ? તે બધા “સ્કલરો બનશે પણ “ધમ કદી નહિ બને. તમે બધા સમજે તે પણ કામ થાય.
જેમ સાધુ પણ જ્ઞાની જોઈએ તેમ તેની ભકિત કરનાર શ્રાવક પણ છે છે જ્ઞાની જઈએ સાધુની ભક્તિ કરવા તમારે સજદારી જોઈએ પરી ને ? આ આ સાધુને શું અપાય અને શું ન અપાય તેની ખબર છે ખરી ? સુપાત્રમાં ૨ ૨શુદ્ધ કાન આપે તે તરી જાય માત્ર દાન આપે તે તરી ન જાય. આજે આ છે વર્તમાનમાં જે સાધુ પણ સાવચેત નહિ હોય તે તેની ભિક્ષા જ તેના યમબળના એ નાશ કરશે, અમારે શુદ્ધ જ ભિક્ષા જોઈએ. તે માટે શાસે બેતાલીશ (૪૨) દોષ રહિત જ છે ભિક્ષા લાવવાનું વિધાન કર્યું તેમાં સોળ દોષ તમારાથી થાય છે, સેળ દેષ અમા- ર ૨ રાથી થાય છે, બાકીના દશ દેષ આપણા બંનેની ભાગીઢારીથી થાય છે. સૌથી છે છે પહેલા દોષ પિઢા કરનારા તમે, અમે ય જે અમારી સમજણને ઉપયોગી છે. કરીએ, આ
રસના લાલચુ બની જઈએ તે બીજે નંબરે અમે. શ્રાવકે સાધુની ગોચરીના બેંતાલીશ દિ દોષ સમજવા જ જોઈએ. તમે સમજે છે ? તે સમજી જાવ તે સાધુને શું અપાય છે અને શું ન અપાય તે ય સમજી જાવ. જ આ મુહપત્તિના પચાસ બેલ સમજાવવા છે. આ પચાસ બેલ ભણે પણ સમજે કે નહિ તો તે ભણેલો કહેવાય ? આ સભા. : આ પચાસ બેલની જરૂર શી છે? દિ ઉ૦ : આ પંડિત સાધુ બોલે છે! તે સાધુપણું કેમ લીધું? આપણી બધી ( ધર્મક્રિયા સૂત્ર સાથે સંકળાયેલી છે. જે જે સૂત્ર બોલીએ તેનો અર્થ ન સમજીએ છે અને ઉપગપૂર્વક ન કરીએ તે તે ક્રિયા સંમૂઠ્ઠિમ જેવી થાય છે. તે કાંઈ લાભ ન થઇ
આપે પણ હાનિ જ કરે. આ પચાસ બોલમાં તે જૈન શાસનને સાર સમાઈ જાય રે શું છે અને પૂછે છે કે તેની જરૂર શી છે? સાધુ પણ જે ન સમજે તે તેના સાધુ- ક ઈ પણામાં ય માલ નથી.
(ક્રમશ:) :
Page #519
--------------------------------------------------------------------------
________________
1 પ્રશ્નો સરી પ ર ગ
. -શ્રી પ્રેમપ્રિય
પ્ર.- પંન્યાસ શ્રી અભયશેખર વિ. ગણિએ કરેલા ન્યાયસિદ્ધાંત મુક્તાવલીના છેભાષાંતરમાં પૃ. ૧૯૦ પર નીચે મુજબ લખાણ કર્યું છે કે, “જે બલવઢ નિષ્ઠાનુબંધી $િ હોય, અકર્તા ય હોય, નિષિદ્ધ હોય એનું વિધાન હોઈ શકે નહીં. પણ પ્રસ્તુતમાં એનું જ છે (વેઢમાં યેન યાગનું ) વિધાન છે માટે એની સંગતિ કરવા તૈયાયિક ને ફાંફા જ થઈ જ મારવા પડે છે ને? આવા જ ફાંફા મારવાની પ્રવૃત્તિ વર્તમાનમાં શ્રી જૈન શાસનમાં છે કે એક વર્ગમાં (પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના વર્ગમાં) પણ જોવા ન રે મળે છે ને ”
તો આ વિષયમાં સત્ય શું છે? ૨ ઉ૦- પં. શ્રી અભયશેખર વિ. ગણિનું આવું લખાણ સત્યથી તદન વેગળું છે. જ છે પ. પૂ. આ. ભ. શ્રીમઢ વિજય રામચંદ્ર સૂ. મ. સા.ના વર્ગને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ર આ પાઠને સંગત કરવા માટે જરા પણ ફાંફા મારવા પડતા નથી. પ. પૂ. આ. દેવ શ્રી ૨ ભુવનભાનુ પૂ. મ. સા. તથા પં. શ્રી અભયશેખર વિ. મ.ની બુદ્ધિ યાયિક દર્શન : આ વાદીઓના સિધ્ધાંતથી વાસિત થઈ જવાના કારણે ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિના નામે જ
પોતાની મતિ કલ્પનાથી કપેલા પાઠને લઈ અર્થઘટન કરવામાં ઘણું મટે ગોટાળે છે % ઉભે કરી પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા. તથા તેમના વર્ગને જૈનેતર છે દશની યોના શાસ્ત્રમાં પણ તેનું ભાષાંતર કરતા “સ્વ. આ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા.ના છે
વર્ગને ફાંફા મારવા પડે છે.” એમ લખી જૈનેત્તર સમાજમાં પણ પૂ.પાઠશ્રી પ્રત્યેની ? જ પોતાની સાગતી દેશવૃત્તિા પ્રઇશિત કરવાનું કુકૃત્ય કર્યું છે સાથે સાથે આ. ભ. શ્રી જ જી રામચંદ્ર સૂ. મ. સા. પ્રત્યેની અરૂચી પણ આવું લખાણ કરવામાં કામ કરી રહી હોય છે છે એમના લખાણ પરથી જણાઈ આવે છે. જ પ્ર - ઉત્તરાધ્યયન સૂત્ર વૃત્તિનું અર્થ કામાભિલાષિણાપિ ધ એવ જ યતિતવ્યમ્ ” આવું આ વચન વિધિ પ્રત્યય ધરાવે છે. જે અર્થકામના અભિલાષી જ હોય તે પણ ધર્મ જ કરવાનું વિધાન કરે છે. સ્વ. પૂ. પાઢ ગુરૂદેવ ન્યાયવિશારઢ આ. ર ભગવંત શ્રી નટ વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. સાહેબે તે આ આપ્તપુરૂષ એવા શાત્રજ કારનું વચન છે ને એમાં વિધિ પ્રત્યય છે માટે એ બલવઢનિષ્ટોનનુંબંધી જ હોય આ (ઈષ્ટસાધન તો ખરૂં જ) એમ વાસ્તવિક અર્થ કરી અર્થકામની ઈચ્છા હોય તો પણ છે
Page #520
--------------------------------------------------------------------------
________________
પરર : :
: શ્રી જેનું શાસન [અઠવાડિક) . છે ધર્મ જ કરાય, અધર્મ (પાપ) નહિ” આવું જે વિધાન કર્યું પણ “સ્વ. આ. શ્રી જ રામચંદ્રસૂરિ મહારાજે અર્થકામની ઈચ્છા છે તો ધર્મ તો કરાય જ નહી એ રીતે છે
કરેલો ધર્મ ભૂંડે છે સંસાર વધારનાર છે. રીબાવી રીબાવીને મારનારો છે. ટૂંકમાં રિ છે બલવનિષ્ણાનુબંધી છે ને તેથી અકર્તવ્ય છે એવું નિરૂપણ કર્યું છે. ચાનો સ્પષ્ટ છે આ સૂચિતાર્થ એ કેમ ન થઈ શકે કે-“અર્થ કામની ઈચ્છા છે તે ધર્મ ન કરાય અધર્મ છે : (પાપ) કરાય. કારણ કે સંસારી જીવની ધર્મ અને અધમ એ બે જે પ્રવૃત્તિ છે નેજ. ધર્મ જેવી કે ત્રીજી પ્રવૃત્તિ નથી (નહિતર તો ત્રીજી રાશિને જીવ માનન રા નિહ્નવ રે
રહગુમના અનુયાયી બની જવું પડે એટલે ધર્મ ને કરાય એનો અર્થ અધર્મ કરાય છે છે. એનો અર્થ અધમ કરાય એ થઈ જ જાય જ આ લખાણમાં પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા. નામે જે અર્થ કર્યો છે જ છે અને પ. પૂ. આ. દેવ શ્રી ભુવનભાનુ સૂ. મ. સી. જે અર્થ કર્યો છે બામાં કયો છું છે અર્થ સા ?
ઉ૦–પ. પૂ. આ. દેવ શ્રી ભુવનભાનુ સૂ. મ. સા.ને માટે “સ્વ. પૂ.પ૮ ગુરૂદેવ, એ ન્યાયવિશારદ આ. ભગવંત શ્રીમઢ વિ. ભુવનભાનુ સૂ. મ. સાહેબે એમ લખીને સારામાં દિ સારૂં ગૌરવ સાચવ્યું છે જ્યારે પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા. ના નામનો
ઉલેખ “સ્વ. આ. શ્રી રામચંદ્રસૂરિ મહારાજે આવી રીતના તોછડાઈ ભર્યા શબ્દમાં રે કર્યો છે. કેઈ વિશેષ વિશેષણ આપવું તો બાજુમાં રહ્યું પણ “આચાર્ય દેવ” “સૂરીશ્વરજી મ અટિલા શબ્દ લખવામાં પણ એમની કલમ કામ ન કરી પાતંજલિ માટે “ભગવાન છે પાતંજલિ” એ પિતાના ગ્રંથમાં અનુવાઢ રૂપે “ભગવાન” શબ્દ લખીને આ. ભ. શ્રી , હરિભદ્ર સૂ. મહારાજે પિતાનું માધ્યશ્ય જાળવી રાખ્યું ત્યારે પં. શ્રી અભયશેખર છે
વિ. ગણીને માધ્યશ્ય પણ જાળવવાનું ન સુજ્જુ એ એમનામાં રહેલ પ. . આ. ભ. ( શ્રી રામચંદ્ર સૂ. મ. સા. પ્રત્યેની અરૂચીનું સૂચક છે !
ઉત્તરાધ્યયનસૂત્ર પર આ. દેવ શ્રી ભાવદેવ સૂ. મ, આ દેવ શ્રી નેમિચંદ્ર સૂ. ૨ ૨ મ., આ દેવ શ્રી શાંતિચંદ્ર સૂ. મ. આદિ અનેક પૂર્વના મહાપુરૂષોની વૃત્તિઓ છે જે છે એમાંની કઈ પણ વૃત્તિમાં પં. શ્રી અભયશેખર વિ.એ બતાવેલ અને જેને અનુલક્ષીને
ઉટપટાંગ લખાણ કર્યું છે એ “અર્થકામાભિલાષિડપિ ધમેં એવ વતિતવ્યમ”
આ રીતનો પાઠ છે જે નહિ. આ પાઠ તે પં. શ્રી અભયશેખર વિ. મ. અર્થ અને આ આ કામ માટે ધર્મ થઈ શકે એવી પોતાની માન્યતાને મારી મચડીને સિદ્ધ કરવા માટે આ સંદર્ભ વિનાને કેઈઠ ગ્રંથમાંથી લઈને અથવા પોતાની મતિકલ્પનાથી ઉપજાવીને
Page #521
--------------------------------------------------------------------------
________________
છ
વર્ષ ૧૦ અ
૧૯-૨૦ તા. ૭–૧–૯૮ :
૫૨૩.
- શાસ્ત્રસિદ્ધ વાતની પ્રરૂપણ કરનારા પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા.ને $ શાસ્ત્રી વિદધ પ્રરૂપણ કરનાર તરીકે સિધ્ધ કરવા ન્યાય સિધાન્ત મુકતાવલી ગ્રન્થના ૪ છે ભાષાન્તરમાં લીધો છે તેમજ તે ભાષાન્તરમાં “અર્થ કામની ઇચ્છા છે તે ધર્મ તે છે જ કરાય જ નહિ એ રીતે કરેલો ધર્મ શું છે સંસાર વધારનારો છે. રીબાવી રીબાવીને
મારનારો છે ટુંકમાં બલવઢનિષ્ઠાનું બંધી (બલવાન–ભયંકર, અનિષ્ટ–દુગતિને કરનાર) ય છે ને તેથ. અર્તવ્ય છે આવુ જે લખાણ પં. શ્રી અભયશેખર વિ.એ પ. પૂ. આ. ભ. જ શ્રી રામચંદ્ર સૂ. મ. સા.ના નામે કર્યું છે એવું લખાણ પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર છે જ સૂ. મ. સા.ના કેઇ પણ પ્રવચન સાહિત્યમાં લખાયું નથી અને આવા પ્રકારની માન્યતા છે પણ એઓશ્રીની ન હતી. ઉપરોકત લખાણ પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા. ના છે માથે ખોટી રીતે ઠોકી બેસાડયુ છે અને એમ કરીને એઓશ્રીને ઉસૂત્રભાષી તરીકે છે. ખ્યાત કરવાનું કુકૃત્ય કરવા માંગે છે.
પૂજયપાશ્રી તે એવા આશયથી જ પ્રરૂપણ કરતા હતા કે સંસારમાં મઝા જ - માણવા અર્થ કામને મેળવવા માટે કરેલો ધર્મ શું છે રીબાવી રીબાવીને મારનારો છે
છે બલવઢ નિષ્ટને અનુબંધી છે માટે અકર્તવ્ય છે એમ કહેતા પણ અર્થકામની અભિલા- છે િષાવાળો ધર્મ કરે. તેના ધર્મને ભુંડ વગેરે વિશેષણો આપીને અકર્તવ્ય તરીકે ક્યારે ય છે પણ કહ્યો જ નથી અને કોઈ ઠેકાણે પ્રવચનમાં કહ્યું હોય તે શોધી બતાવે. આ
પ. પૂ. આ. ભ. શ્રી રામદ્રસૂરીશ્વરજી મ. સા. અર્થ-કામ મેળવવા કે અર્થ હુ કામની આરસાથી કરેલા ધર્મને ભુંડો કહે છે એથી એઓ ઉસૂત્ર ભાષી કે શાસ્ત્ર ? ઇ વિરૂધ્ધ પ્રદ પણ કરનારા છે એવું કહેવા માંગતા હોય તે શ્રી લલિતવિસ્તરા ગ્રન્થના છે
ભાષાન્તર પરમ તેજ” નામના પુસ્તકમાં પૃષ્ટ ૩૪ માં “પરંતુ તે શુભક્રિયા જે દુન્યવી છે છે સુખ-સન્માનની આશંસાના અશુભ અધ્યવસાયથી મિશ્રિત થાય તે ઝેરના લાડુ જેવી છે
બની જાય છે એ પુન્યના ટેસ આપે પણ આત્માના ભાવપ્રાણ હણી નાખે તેવી અનેક છે જ પાપમય અને દુઃખમય દુર્ગતિના જન્મ-મરણ આપે છે? એમ પ્રતિપાઠન કરીને તેવા છે છે ધર્મને શું કહેનારા પ. પૂ. આ. કે. શ્રી ભુવનભાનુ સૂ. મ. સા.ને પણ ઉસૂત્ર ભાષી ત્ર કે શાસ્ત્રા વિરૂદ પ્રરૂપણ કરનારા તરીકે કહેવા જોઈએ. કેમકે જેવી વાત પ. પૂ. આ.. છે. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા. રજુ કરી છે એવી જ વાત પ. પૂ. આ. કે. ભુવનભાનુ આ સૂ. મ. સ. પણ રજુ કરી છે ‘આપકી લાપસી પરાઈ કુસકા” આવી કુટ નીતિ અપ. નાવવી એ પન્યાસ તરીકે પંકાયેલા અભયશેખર વિ. મ.ને શોભતી નથી.
બ્રેિશનમાં પણ મોટા અક્ષરના હેડીંગ રૂપે લખેલ છે કે “સંસાર માટે કરેલો છે
Page #522
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] ધર્મ સંસારમાં રખડાવે અને મેાક્ષ માટે કરેલેા ધમ મેાક્ષમાં પહેાંચાડે' ખાવુ લખનાર દિવ્ય દર્શીન પગના પ્રણેતા પ. પૂ. આ. ભ. શ્રી ભુવનભાનુ સૂ. મ. સા.ને ઉત્સૂત્રભાષી કે શાસ્ત્ર વિરૂદ્ધ પ્રરૂપણા કરનાર તરીકે પ્રખ્યાત કરવા પં. શ્રી અભયશેખર વિ. ગણીનું મન અને જીભ તૈયાર થશે ખરી ? નહી જ. તેા એમના જેવી જ આવી શાસ્ત્ર સમ્મત રજુઆત કરનારા પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સાને અધ્યાહાથી ઉત્સૂત્રભાષી કે શાસ્ત્ર વિરૂધ્ધ પ્રરૂપણા કરનાર તરીકે જૈનેતર ગ્રન્થમાં પૂ. આ.ભ. શ્રી રામચંદ્ર સૂ મ.ના નામે તેમની માન્યતા બહારનું લખાણ કરી જૈનેતામાં હીણપત દેખાડવાનું કાય' કરવું એ પં. શ્રી અભયશેખર વિ.ના સયમ જીવનને શાલે ખરૂ કે કલંક્તિ કરે ?
૫૨૪ :
પ્ર-આના સ્પષ્ટ સૂચિતાર્થ એવા કેમ ન થઇ શકે કે અથ કામની ઈચ્છા છે તે ધર્મ ન કરાય, અધર્મ (પાપ) કરાય ? કારણ સસારી જીવાની ધર્મ અને અધર્મ એ એજ પ્રવૃત્તિ છે નામ જેવી ત્રીજી કોઈ પ્રવૃત્તિ નથી ( નહિતર તેા ત્રીજી રાશિના જીવ મરનાર નિહ્નવ રાહગુપ્તના અનુયાયી બની જવુ પડે) એટલે ધર્મ ન કરાય એને અ અધ કરાય એવા થઇ જ જાય.' આ રીતના લખાણમાં ૫. શ્રી અભયશેખર વિ.એ જે સૂચિત અર્થ કાઢયા કે અર્થકામની ઈચ્છા છે તેા ધમ ન કરાય તે અધર્મ (પાપ) કરાય. તે સૂચિત અર્થાંમાં સત્યાંશ કેટલા છે?
ઉ૫. શ્રી અભયશેખર વિ. મ. ઉપરાકત લખાણ કરીને અર્થકામની ઇચ્છા છે તા ધર્મ ન કરાય–પાપ કરાય. આવા જે સૂચિતાર્થ કાઢયા છે તે તદ્દન રહ્યથી વેગળા છે એ સૂચિતામાં જરા પણ સત્ય નથી એમ નહી પણ અસત્યથી સભર છે. પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા, પ્રથમ તેા અર્થ કામની ઇચ્છા છે ા કરાય.’ આવું પેાતાના જીવનમાં ક્યારેય પણ ખોલ્યા નથી તેમજ એમના પ્રવચનમાં ક્યાંયે આવુ. લખાયું પણ નથી. હમેશા એએશ્રીના પ્રવચનમાં એવા જ રણકાર હતા કે અથ કામ મેળવવા માટે કે મેળવવાની ઇચ્છા આશ'સાથી ધર્મ ન કરાય.
ધર્મ
ત
પ. પૂ. આ. દે. શ્રી ભુવનભાનુ સૂ. મ.ની શ્રધ્ધામાં પરિવર્તન આવ્યુ અને સ`સાર માટે પણ ધ થઇ શકે.' એવી એએશ્રી પ્રરૂપણા કરવા લાગ્યા અને એ વાતના પ્રચાર કરવા માટે ‘સસાર માટે ધર્મ ન થાય તે શું પાપ થાય. સંસાર માટે પણ ધર્મ થઈ શકે.’ આવી રીતના લખાણવાલા સ્ટીકરે! ગામે ગામે ઉપાશ્રયાદિ ધર્મ સ્થાનામાં લાગવા લાગ્યા ત્યારે એ સ્ટીકરા વાંચીને લેાકા શંકાનું સમાધાન મેળવવા વ્યાખ્યાનમાં , પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા.ને પ્રશ્ન પૂછતા કે ‘સંસાર માટે ધર્મ ન થાય તે। શું પાપ થાય' ત્યારે પૂજ્યશ્રી તેના પ્રત્યુત્તરમાં ઢાકી વગાડીને કહેતા કે સ`સાર માટે ધર્મ પણ ન
Page #523
--------------------------------------------------------------------------
________________
છ વર્ષ ૧૦ અંક ૧૯-૨૦ તા. ૭-૧-૯૮
: પર૫ ર થાય અને પાપ પણ ન થાય. ધર્મ તે મોક્ષ માટે થાય. જ્યાં જ્યાં પૂ.શ્રીનું વિચરણ છે તું ત્યાં ત્યાં લોકે આ પ્રશ્ન પુછતા અને પ્રત્યુત્તર પણ આવો જ અપાત ! સંસાર , આ માટે પાપ થાય કે કરાય. એવું કઢિ બોલતા ન હતા ને બેલ્યા પણ ન હતા. અરે ! છે હું આવું એમના કિલમાં પણ ક્યારેય ઉગ્યું ન હતું તો બેલવાની કે લખવાની તે વાત
કય રહી ? છે એટલે એઓશ્રીના હૈયામાં “સંસાર માટે ધર્મ ન થાય તે પાપ થાય.” અર્થ– ૨ કામ માટે ન થાય તે પાપ આવી શાસ્ત્ર વિરૂધ્ધ વાતો હતી જ નહિ, છે
તેમજ “અર્થ કામની ઇચ્છા છે તે ધર્મ કરાય જ નહીં એ રીતે કરેલો ધર્મ છે છે ભૂંડે છે સંસાર વધારનાર છે રીબાવી રીબાવીને મારનાર છે. ટૂંકમાં બલવનિષ્ઠાન- ૬ જ બંધી છે ને તેથી અકર્તવ્ય છે' આવી શાસ્ત્રવિરૂદ્ધ માન્યતાની પ્રરૂપણ કરવાનું તે છે
શું પણ પૂ.શ્રીના હત્યામાં પણ આવી માન્યતા ન હોવા છતાં એ માન્યતાને આરેપ હ કરી મનઘડંત કલ્પના કરી સૂચિત અર્થ કાઢવો એ વિશ્વવંદ્ય વિભૂતિ સમા એક છે મહાપુરૂષની વેર આશાતના કરવા જેવું છે અને આવી જ અશાતના પં. શ્રી અભયજ શેખર વિ.એ કરી છે એ વિચાર કરતા દરેક સુફ પુરૂષને જણાયા વગર ન રહે.
પ્રવે-તમે જણાવે છે કે ઉત્તરાચયનસૂત્ર વૃત્તિમાં “અર્થકામાભિલાણિપિ 8 ધમે એવ યતિતવ્યમ” આ પાઠ છે જ નહીં તો ઉત્તરાધ્યયનસૂત્ર વૃત્તિઓમાં કે આ આ પાઠ છે અને તેને વાસ્તવિક અર્થ કેવો થાય છે તે જણાવશો.
ઉ૦-(કેરારાધ્યયન સૂત્રમાં રબ્રીય નામના સાતમા અધ્યયનમાં ૨૩-૨૪મી આ ગાથાની ટીકામાં જે પાઠ આપવામાં આવ્યા છે તે નીચે પ્રમાણે છે અને તેનો સત્ય છે 9 સભર અર્થ પણ નીચે પ્રમાણે છે.
હાલાશધારક પ. પૂ. અ. દેવ શ્રી જિનેન્દ્ર સૂમસા. ઉત્તરાધ્યયન સૂત્ર પર એ પ૨ જેટલી વૃત્તિઓ (ટીકાઓ) રચાએલી છે તે બધી જ વૃત્તિઓનું એક જ ચમતમાં આ સંકલન કરેલું છે એ ઘણું જ સુંઢર કર્યું છે.
એમાં પૃ. ૧૧૧૫ ઉપરના રીચ નામના સાતમ અધ્યયનમાં... ! .
જહા કુસગે ઉદાં સમુદેણ સમે મિણે એવી માણસગા કામા દેવકામાણે અરિએ છે કુસગમિત્તા ઇમે ઢામાં સિદ્ધિમિ આઉએ છે
કસ્સ હેલું પુરાકાઉં જેગમ ને સંવિદે છે 8. * આ છે ગાથા પરની પ. પૂ. આ. દેવ શ્રી ભાવદેવ સૂ. મ. સા.ની ૧૧૫૬ પૃ. ૪
Page #524
--------------------------------------------------------------------------
________________
પર૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
'
'
.
.
જ પરની વૃત્તિ (ટીકા)માં “મનુષ્ય ભંગાઢ ધર્મ પ્રભાવદિવ્યભેગાપેક્ષયાસ્યપા તતસ્તત્યાગ ૨ આ ભેગાભિલાષિણાડપિ ધર્મ એવ યતનીયમિતિ.” ક, પૃ. ૧૧૬૧ ઉપર પ. પૂ. આ.દેવ શ્રી શાંતિસૂ. મ. સા.ની “શિહિતા' નામની છે ી વૃત્તિમાં “તે ચ ધર્મ પ્રાણદિવ્યભેગા પક્ષીવંપ્રાયઃ તતસ્તન્યાગતો વિષયાભિલાષિણાપિ છે છે ધમએવ યતિતવ્યમિત્યભિપ્રાયઃ
" ૧૧૬૫ પૃ. પર આ. દેવ શ્રી કમલસંયમસૂરીજીના “સર્વાર્થસિદ્ધ નામના વિવજ રણમાં તે ચ ધર્મ પ્રાપ્યદિવ્યભેગાપેક્ષય કુશાગ્રબિંદુમાયા એવ તતસ્તસ્યાવાદ વિષાભિ- ૨ લાષિણાડપિ મેં એવ યતિતવ્યમિતિ !
જૈન શાસનની એક આ અનુપમ પદ્ધતિ છે કે જ્યારે જ્યારે સૂત્રોના અર્થ જ કરવાના હોય ત્યારે જે પૂર્વાપર સૂત્ર કે અન્યશાસ્ત્રની સાથે વિરોધ આવતો હોય ત્યારે છે. માત્ર શ્રુતજ્ઞાનમાં અટવાયા કરીને યથાશ્રુત (ઉપરછદ્રલો) અથે પકડી રાખવો ઉચિત છે ર નથી. પરંતુ ચિંતાજ્ઞાન દ્વારા ભાવનાજ્ઞાન સુધી પહોંચી સૂરાને પૂર્વાપર સૂરા કે અન્ય જ શાસ્ત્રની સાથે વિરોધ નું આવે એ રીતે અર્થ કરવું જોઈએ જેથી સૂત્ર અને અર્થની 6 છે. આશાતનાના પાપથી બચી જવાય.
કુશાગ્ર એટલે ડાભના ઘાસની અણી ઉપર રહેલ જલબિંદુને સમુદ્રના પાણી સાથે જ રે માપવું જોઈએ તેવી રીતે મનુષ્યના ભેગોને દેવોના ભોગે સાથે માપવા જોઈએ. જેમ કે એ અજ્ઞાની–જડ માણસ ડાભના ઘાસની અણી ઉપર રહેલ જલના બિંદુને સમુદ્ર જેવું છે
માને છે તે રીતે મુઢ માણસ ચક્રવર્તી આદિના ભેગોને દેના ભેગા જેવા માને છે ? ૬ પરંતુ એવું નથી જેમ પાણીનું બિંદુ એ બિંદુ જ છે સાગર નથી સાગર એ સાગર છે છે જ છે પણ બિંદુ નથી. પાણીના બિંદુ અને સાગરના પાણી એ બેની વચ્ચે મેટું છે આ અંતર છે. સાગરનું પાણી અપાર છે જ્યારે પાણીનું બિંદુ અત્ય૫ છે તેવી રીતે ?
ચક્રવર્તી આદિના પણ ભેગો ગમે તેવા હોય તે પણ દેના ભેગોની આગળ એ છે ૨ મનુષ્ય બિંદુ તુલ્ય છે અ૯૫ છે. . છે . દેવનું આયુષ્ય પપર્મ અને સાગરોપમનું દીર્ઘતિદીધું હોય છે અને મનુજ નું (કર્મભૂમિના) મોટામાં મોટું પણ આયુષ્ય સંખ્યાત વર્ષનું જ હોય છે તે પણ 2 છે દેવોના પાપમસાગરોપમના આયુષ્યની આગળ ડાભતૃણના અગ્રભાગ પર રહેલા જલ
બિંદુ તુલ્ય છે અર્થાત્ અતીવ અલ્પ છે અને એકસીડન્ટાદિના ઉપક્રમો લાગતા તૂટી જ જ જાય તેવું સોપકમ પણ હોય છે માટે જ દેવાનું સુખ અને સમૃદ્ધિ સમુદ્ર જેવા કે અપરંપાર હોય છે જ્યારે મનુષ્યના સુખ-સમૃદ્ધિ ડાભના ઘાસની અણી પર રહેલા 8
Page #525
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૧૯-૨૦ તા. ૭-૧-૯૮ :
પાણીના બિંદુ જેટલા અત્ય૫ હાય છે.
છતાં એ મનુષ્યની સુખ-સમૃધ્ધિમાં (ભેગામાં) માનવ આસક્ત હેવાના કારણે ધર્મના યેગક્ષેમ એટલે કે ધર્મની પ્રાપ્તિ અને પાલનને જાણતા નથી.
: ૫૭
તેથી ડાભના ઘાસના અગ્રભાગ ઉપર રહેલા પાંણીના બિન્દુ જેવા અત્યપ કામણેાગાના ત્યાગ કરીને વિષયાભિલાષી એવા પણ માનવે ધર્મમાં જ પ્રયત્ન કરવા જોઇએ. આ રીતે ઉત્તરાયન સૂત્રની વૃત્તિએના પાઠાના યથાશ્રુત અર્થ થાય છે.
હવે અર્થાંના તાપ સુધી પહેાંચીએ તેા પૂર્વાપર સૂત્ર કે અન્યશાસ્ત્રાની સાથે કેવા સંગત્ત અર્થ થાય અને તાપ સુધી પહોંચીને અથ ન કરવામાં આવે તેા કેવા વિરોધ પૂર્વાપર સૂત્ર કે અન્ય શાસ્ત્રાની સાથે આવે તે જાણવા જેવુ છે.
માનવ ધર્મની પ્રાપ્તિ (યેાગ) અને ધર્મનું પાલન (ક્ષેમ) નથી કરી શકતા એનું કારણ એને મળેલા ભાગોની અને નવા ભેગાને મેળવવાની ને ભાગવવાની આસક્તિ છે અભિલાષા છે આવી ભાગવિષયેાની આસક્તિ કે અભિલાષાવાળા માનવને પણ ધમાં પ્રવૃત્તિ કરાવવા માટે ઉત્તરાયન સૂત્રના વૃત્તિકાર (ટીકાકાર) મહાપુÀÀ‘સાગરસમા દેવાના વિષયભાગાની અપેક્ષાએ મનુષ્યના વિષયભેગા ડાભના ઘાસના અગ્રભાગ પર રહેલા જ બિન્દુ જેવા છે.’ એવા સૂરાકારના કથનનુ' તાત્પ એ જણાવે છે કે
દેવલાકના સાગર જેવા દેવતાઇ ભાગે ભાગવ્યા છતાં તૃપ્તિ ન થઇ તે બિન્દુ તુલ્ય અં૯૫ અને તુચ્છ એવા માનવના ભેગામાં કઈ રીતે તૃપ્તિ થવાની છે ? અર્થાત્ નથી થવાની માટે વિષયભાગેને ભાગવવાના અભિલાષ હોય તે પણ આવા વિષયભાગાભિલાષી માનવે વિષયભાગાના ત્યાગ કરીને ધર્મની આરાધનામાં જ પ્રયત્ન કરવા જોઇએ અને એ ધર્મમાં પણ એવી તાકાત છે કે વિષયભાગાના ત્યાગ પૂર્વક ધર્મારાધના કરનારની વિષયભાગની અભિલાષાના એ ધમ નાશ કરી નાખશે.!
આ રીતે ઐક‘પર્યા સુધી પહેાંચીને સૂત્ર અને વૃત્તિકારાના પાઠાના અ કરવામાં પૂર્વાપર સૂત્રના કે અન્ય શાસ્ત્રોની સાથે કાઈ જાતના વિરાધ આવે તેમ નથી. તયાગતા ભેગાભિલાષિણાઙપિ ધમે એવ યતિતવ્યમ.’ ‘તયાગતા વિષયાભિલાષિણાપિ ધમે એવ ચતનીયમ.’
આવા સૂચમાં સ્પષ્ટ નિર્દેશ નહાવા છતાં ઉત્તારાયન સૂત્રના વૃત્તિકાર (ટીકાકાર) મહાપુરૂષો આ રીતનું કથન કરવા દ્વારા અને પાઠામાં પિ' શબ્દના પ્રયાગ કરવા દ્વારા એ પણ કહેવા માંગે છે કે મેાક્ષના અભિલાષીએ તા માનવીય વિષયભેગાના
Page #526
--------------------------------------------------------------------------
________________
છેપ૨૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. છે ત્યાગ કરીને ધર્મમાં જ પ્રયત્ન કરવાને છે પણ જેના હાથમાંથી વિષગોનો અભિજ લાષ ગયો નથી એવા માણસે પણ વિષયોને ત્યાગ કરી ધર્મમાં જ પ્રરત્ન કરે છે જ જોઈએ અને આ રીતના કથનથી વૃત્તિકાર મહાપુરૂષે પણ પર્યાર્થથી એ જણાવવા ૨ માંગે છે કે ધર્મ કરતા કરતા કર્મને એ લોપશમ થશે કે જેના કારણે મોક્ષાભિજ લાષ ચાવત ઉત્કટ રૂપે પ્રગટ થવા સાથે વિષયભોગાભિલાષ ચાલ્યો જશે. વૃત્તિકાર આ મહાપુરૂષોની મનભાવના છના વિષયભેગાભિલાષાને કાઢવાની છે પરંતુ વિષયોના
અભિલાષને પુષ્ટ કરવાની નથી હોતી. , દેવતાઈ ભેગે સાગરસમા છે અને મનુષ્યોગો ડાભના ઘાસના અગ્રભાગ ઉપર રે રહેલા જલબિન્દુ તુલ્ય છે એમ જણાવીને ઉત્તરાધ્યયન સૂત્રકાર પણ જાતને એજ એ છે જણાવવા માંગે છે કે મનુષ્યના ભેગોમાં તૃપ્તિ થાય એમ નથી કારણ કે સાગરસમાં છે દેવતાઈ ભોગ ભેગવવા છતાં તૃપ્તિ થઈ નથી માટે મનુષ્યોગોનો ત્યાગ કરવા પૂર્વક $ ધર્મ કરવાનો છે તેમ દેવતાઈ ભેગોને મેળવવાની પણ અભિલાષા-ઇચ્છા કે આશંસાને છે
ત્યાગ કરીને ધર્મ કરવાનું છે. આ લોકન કે પરલોકના ભોગોને મેળવવા માટે ધર્મ જ કરવામાં આવે તે ભોગાભિલાષને પુષ્ટ કરવા માટે ધર્મ કર્યો કહેવાય.
વિષયોને મેળવવા માટે ધમ કરવામાં આવે તે તે ધર્મને શારત્રકારો વિષ જ જ અનુષ્ઠાન કે ગરલ અનુષ્ઠાન કહીને ભૂઓ જણાવે છે. રીબાવી રીબાવીને મારનાર છે તે હું એથી બલવનિષ્ઠાનુબંધી છે માટે જ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. “ત્રિક તજીએ છે
દ્વિક ભજીએ.” એમ જણાવી વિષઅનુષ્ઠાન અને ગરલ અનુષ્ઠાનનો ત્યાગ કરવાનું કહી કે તેવા ધર્મને અકર્તવ્ય તરીકે બતાવે છે એટલે કે આલેક પરલોકના સુખાઢિ માટે ધર્મ શું નહિ કરવો જોઈએ. 2 “ટિક તજીએ હિક ભજીએ ઉપાશ્ચાજી. માની આ પંકિતનો અર્થ આ પ્રમાણે છે આ વિષાનુષ્ઠાન-ગરબાનુષ્ઠાન–અનનુષ્ઠાન-તદ્દહેતુઅનુષ્ઠાન–અમૃતાનુષ્ઠાન. આ પાંચ અનુષ્ઠાન
માંથી પ્રારંભના ત્રણ અનુષ્ઠાનને ત્યાગ કર જોઈએ એટલે કે આવા ત્રણ અનુષ્ઠાન ન જ દ્ધિ કરવા જોઈએ ‘એ ત્રિક તજીએ પદથી જણાવે છે અને “દ્ધિક ભજીએ એ પઢથી તદુહેતુ- ર આ અનુષ્ઠાન અને અમૃત અનુષ્ઠાન આ બે અનુષ્ઠાન કરવા જોઈએ એ જણાવે છે. - આ રીતનો અર્થ ઉત્તરાધ્યાયન સૂત્ર અને તેના પરની વૃત્તિ-ટીકા ૨યનારા આત પુરૂના “તન્યાગતા વિષયાભિલાષણપિ ધમેં એવ યતિતવ્યમ્' આવા પાઠનો કરવામાં આ આવે તે પૂર્વાપર. કેઈ શાસ્ત્ર કે સૂત્રને વિરોધ ન આવે.
Page #527
--------------------------------------------------------------------------
________________
એ વર્ષ ૧૦ અંક ૧૦–૨૦ તા. ૭–૧–૯૮ :
: પર૯ જ પરતુ વિષય–ભેગ–અર્થ-કામને મેળવવા પણ ધર્મમાં પ્રયત્ન કરવો જોઈએ છે છે એવો અર્થ પૂ આ. કે. શ્રી ભુવનભાનુ સૂ. મ. સા. અને પં. શ્રી અભયશેખર વિ.મ.
કરવા માંગતા હોય તે એમને વેગ બિન્દુ ગ્રન્થની સાથે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ૨ મ.ના ‘ત્રિક તજીએ કિક ભજીએ એ પાઠની સાથે વિરોધ આવવાનો જ. કેમકે ગ જ બિન્દુ ગ્રન્થમાં આ લોકના અર્થ-કામ-વિષયો મેળવવા માટે કરાતા ધર્મને વિષાનુષ્ઠાન છે અને પરલોકના અર્થ–કામ-વિષયભેગો મેળવવા માટે કરાતા ધર્મને ગરલ અનુષ્ઠાન $ તરીકે જણાવીન એવા ધમને ભૂંડ જણાવ્યું છે અને એથી જ એ ધર્મ બલવનિષ્ઠાનુછે બંધી (મોટા અનર્થને કરનાર) હોવાના કારણે મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી મ. . છે “ત્રિક તજીએ એમ કહી એવા ધર્મને અકર્તવ્ય તરીકે જણાવે છે.
ઉત્તરાયયન સૂત્રના વૃત્તિકાર મહાપુરૂષને જેમ મેક્ષ માટે ધર્મ કરાવવું ઇષ્ટ છે કે છે તેમ વિષયભોગ માટેની અભિલાષાથી ધર્મ કરાવવો ઈષ્ટ હોત તે જે લખાણ એઓશ્રીએ દિ છે પિતાની વૃત્તિઓમાં કર્યું છે તેને બદલે “વિષયાભિલાષણsપિ ધર્મ એવ યતિતવ્યમ' છે જ એવો સ્પષ્ટ નિર્દેશ કરત પણ એમ ન કરતા “તત્યાગ વિષયાભિલાષિણsપિ ધમેં એવા જ આ યતિતવ્યમ' આવો નિર્દેશ કર્યો છે એથી એ નિશ્ચિત થાય છે કે એ આ મહાપુરૂષોને આ 8 લોકોની વિષયાભિલાષા પુષ્ટ કરવી ન હતી. પણ વિષયાભિલાષીઓને પણ વિષય ભોગોને ૨ છે ત્યાગ કરાવી દમમાં પ્રવૃત્તિ કરાવવા દ્વારા એમની વિષય ભેગોને મેળવવાની-ભોગવવાની છે
અભિલાષાને પતમ કરવાનો જ આશય હતો એથી કરીને જે અર્થ ભાવનાજ્ઞાન સુધી કે છે પહોંચીને કરવામાં આવ્યો છે એવોજ અર્થ વૃત્તિકારોના પાઠનો છે અને તેજ અર્થ છે 8િ પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા. માનતા હતા અને એમને વર્ગ પણ માને 8 છે છે અને એ રીતે કરીને એને આપ્ત પુરૂષોની આપ્તતાને ચાર ચાંઢ લગાડવાનું છે જ અનુપમ કામ કરનારા છે.
- જ્યારે પૂ. આ. કે. શ્રી ભુવનભાનુ સૂ. મ. તથા તેમનો વર્ગ અર્થકામાભિલાષિ-૪ છે શાપિ ધર્મ એવ યતિતવ્યમ' આ પાઠ ઉત્તરાધ્યયન સૂરાની વૃત્તિઓમાં ન હોવા છે છતાં ક્યાંકથી ઉપસ્થિત કરી એ પાઠનો અર્થ કામ માટે પણ ધર્મ થઈ શકે” આવે છે છે અર્થ ઉપજાવી કાઢતા હોય તો તેઓ એ આપ્તપુરૂષની આપ્તતાને કલકિત કરે છે. આ છે પંચાશક પ્રકરણ ગ્રન્થમાં પણ પૃષ્ટ ૧૩૩ ગાથા ૧૨૦ તેની ટીકામાં “કુશલંદિ શુભ ન તુ વહેતુપઢાર્થ પ્રાર્થનાવિ શુભ પ્રણિધાન-પ્રાર્થના ગર્ભમેઠાગ્રયં કર્તવ્યમ 8. ૨ દ્રવ્ય પૂજા કર્યા બાઢ ચૈત્યવન્દન ર્યા પછી ભવનિર્વેદાદિ કેટલાક પઢાર્થોની માંગણી જેમાં છે
છે એવા “વયરાયસૂત્ર” બોલવા રુપ પ્રણિધાન કરવું જોઈએ એવુ પ્રણિધાન કુશલ પર
Page #528
--------------------------------------------------------------------------
________________
૨ ૫૩૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] છે એટલે કે શુભ છે. પરતું ભવહેતુ પાર્થોની પ્રાર્થનાહિની માફક અશુભ નથી. આમાંથી ૨ આ પણ અર્થ સ્પષ્ટ રીતે જણાય છે કે ભવહેતુ પઢાની માંગણી આ રૂપ પ્રાર્થના છે અશુભ છે.
ભવહેતુ – સંસારવૃદ્ધિના કારણ અર્થ અને કામ છે વિષયોગે છે એની આ કે માંગણી શ્રી અરિહંત પરમાત્મા પાસે કરવી કે એના માટે ભકિત ચઢિ રૂપ ધર્મ છે 8 કરો એ અશુભ છે. એટલે એ ધર્મ ભુંડો છે બલવઢનિષ્ણાનુબંધી છે અને એવો છે ધર્મ ખરેખર અકર્તવ્ય છે. આ રીતે આવા અનેકાનેક પાઠોના આધારે પ. પૂ. આ.
ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. તથા તેમનો વર્ગ અર્થ કામ કે વિષયભોગો મેળ- ર વવાની અભિલાષાથી કરતા ધર્મને ભૂ ડે રીબાવી રીબાવીને મારનારો બલવઢનિષ્ઠા- પિ છે બંધી અને અકર્તવ્ય તરીકે માનનારે છે ગમે તે ધર્મને કે ગમે તેવા ધર્મને ભુંડે છે
આદિ માનનારે નથી અર્થ અને કામ ભવહેતુ- સંસારવૃદ્ધિનું કારણ છે એ વાતની છે આ રજુઆત કલિકાલ સર્વજ્ઞ આ. ભ. શ્રી હેમચંદ્ર સૂ. મ. સા. ભગવાન મહાવીરદેવની ૨ અંતિમ દેશનાના સારનું વર્ણન કરતા
કામાથી તત્ર જમિનાં અર્થભૂત નામધેયાદન પરમાતઃ
જગતમાં જે ચાર પુરૂષાર્થ છે તેમાં અર્થ અને કામ એ બે પુરૂષ ત નામ છે છે માત્રથી જ પુરૂષાર્થો છે અર્થ અને કામ માત્રથી નામથી અર્થભૂત છે પણ પરમાર્થ થી 8 આ પરિણામથી તે જીવોને માટે તે અનર્થ ભૂત છે. અર્થ અને કામને અનઇ ભૂત કહીને કે ૨ તેની ભવહેતુતા અત્રે બતાવવામાં આવી છે. અર્થ અને કામ આ લોકમાં પણ રોગ– આ જ મરણાદિના અનર્થને પેદા કરનાર છે તથા પરિણામે પરલોકમાં પણ નરકાઢિ દુર્ગતિ- ૪ છે એમાં દુરન્તકાલ સુધીના દુઃખ આપનારા છે.
જુદા જુદા શાસ્ત્રોમાં દેખીતી રીતે એક સરખા પાઠ દેખાતા હોય તે પણ $ શાસ્ત્ર પરિકર્ષિત મતિવાળા ગીતાર્થ મહાપુરૂષે શ્રુતજ્ઞાનનું જ અવલ બન લઇ એ 9 પાઠેનો અર્થ કરી એને જ વળગી રહેતા નથી પરંતુ ચિંતાજ્ઞાન દ્વારા ભાવનાજ્ઞાન છે જ સુધી પહોંચી દરેક પાઠો ક્યા સંદર્ભમાં કહેવાયા છે અને એને વાસ્તવિક અર્થ શું છે થાય છે એની જાણકારી મેળવે છે. ઉત્તરાધ્યયન સૂત્ર વૃત્તિઓના “તન્યાગ તે વિષયાભિ૨ લાષિણપિ ધમે એવ યતિતવ્યમૂ” એવા પાઠે વિષયાભિલાષી– વિષયના વિરાગી કે જ મોક્ષાભિલાષી જીવોને આ ભવમાં મળેલા વિષયોના ત્યાગ કરાવી વર્મમાં પ્રવૃત્તિ જ કરાવવાના સંદર્ભમાં છે ને કે વિષયભેગોને મેળવવા માટે ધર્મમાં પ્રવૃત્તિ કરાવવાના ૪ સંદર્ભમાં છે.
Page #529
--------------------------------------------------------------------------
________________
૪ વર્ષ ૧- અંક ૧૯-૨૦ તા. ૭–૧–૯૮ :
: ૫૩૧ . તેવી રીતે ઉપમિતિ ભવ પ્રપંચા થા ગ્રંથમાં “અર્થકામી હિ વાં...છતામપિ છે છે પુરુષાણાં ન ધર્મવ્યતિરેકે સસ્પદ્યતે, ધર્મ વતાં પુનરતતિ સ્વતઃ એપનીમેતે તો છે અર્થ કામાર્થિ ભિઃ પુરુષ પરમાર્થ ધામ એવ ઉપાશ્ચાતું ચુક્તઃ તસ્માત સ એવ પ્રધાન
ઈતિ” એ પ્રમાણે પુસ્તક પૃષ્ટ અર પરને પાઠ ધર્મની પ્રધાનતા બતાવવાના 8 સંદર્ભમાં છે.
અથ –કામને વાંછનારા એવા પણ પુરૂષને અર્થ-કામ ધર્મ વગર મળતા નથી ? અને ધર્મવાળાઓને કલ્પના પણ ન હોય ને પોતાની મેળે પ્રાપ્ત થઈ જાય છે એથી ૪ અર્થ કામ જેને જોઈતા હોય તે પુરૂએ પરમાર્થથી એટલે કે વાસ્તવિક રીતે ધર્મનું છે
જ ઉપાઠાન કરવું ચુ છે. અહિ “એવ” શબ્દ દ્વારા ઉપમિતિકાર એ જણાવવા જ છે માંગે છે કે પાપનું ઉપાઠાન કરવુ ચુક્ત નથી. પાપ કરવાથી અર્થ-કામ નથી મળતા જ
પણ ધર્મ કરવાથી જ અર્થ—કામ મળે છે માટે ધર્મ એજ પ્રધાન છે. અહિ પણ 8િ છે “અતે અર્થ કામાર્થિ ભિ: પુરૂષઃ પરમાર્થ તે ધર્મ એવ ઉપાયાનું ચુક્તઃ” આ રીતના જી ૨ પાઠથી અર્થ કામ જેને જોઇતા હોય એવા માણસને પણ ધર્મ જ કરવો પડે પણ પાપ જ કરે તે બરોબર નથી એવો જ અર્થ કરવો ઉચિત છે કેમકે અહિ ગ્રંથકારને ધર્મની ગઇ આ પ્રધાનતા બનાવવી છે પરંતુ અર્થકામ માટે ધર્મ કરાવવા ઈષ્ટ નથી એનું કારણ એ છે છે છે કે અન્ય ગ્રન્થમાં અર્થ કામ માટે કરેલા ધર્મને વિષ અને ગરલ અનુષ્ઠાન કહીને ૨ અક્તવ્ય તરીકે કહ્યું છે
પ્ર : ન્યાયસિદ્ધાન્ત મુકતાવલી ગ્રન્થના ભાષાન્તરમાં ૧૯૦ માં પાના પર પાંચમા ફકામાં પં. શ્રી અભયશેખર વિ. મ. જે લખાણ કર્યું છે એના પરથી છે જ આશંકા થાય છે કે પરિકમિત બુદ્ધિ કેની ? પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂ. મ. છે ૨ સા.ની કે ૫. શ્રી અભયશેખર વિ. તથા પ. પૂ. આ. કે. શ્રી ભુવનભાનુ સૂ. મ. સા. છે ની ? તે શા આશંકાનું સમાધાન જણાવશે.
ઉત્તર : કયો ધર્મ અને કેને ધમ બલવનિષ્ણાનુબંધી (પરિણામે ભયંકર ર. આ દુઃખ લાવનાર) અને અકર્તવ્ય છે અને કયો અને કેને ધર્મ બલવઢનિષ્ઠાનનુબંધી $ (પરિણામે દુઃખ ન આપનાર) અને કર્તવ્ય છે એની જેને જાણકારી નથી અને જેઓ આ
ઉત્તરાધ્યયન મૂત્ર વૃત્તિઓમાં જે પાઠ નથી એવા કેક ઠેકાણેથી ઉઠાવીને લીધેલા અથવા પિતાના ભેજાની પિંઢાશમાંથી ઉપસ્થિત કરેલા અને ઉત્તરાધ્યયનસૂત્ર વૃત્તિના નામે લોકોને આ આ ઉન્માર્ગે દોરવા માટે રજુ કરેલા “અર્થકામાભિલાષણપિ ઉમે એવ યતિતવ્યમૂ” એ જ
પ્રમાણેના પાઠ દ્વારા પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. જે નથી
Page #530
--------------------------------------------------------------------------
________________
૫૩૨ ;
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ આ માનતા તેની રજુઆત કરી તેઓશ્રીને શાસ્ત્રા વિરૂદ્ધ પ્રરૂપણ કરનારા કે ઉસૂત્રભાષી ૬ ૨ તરીકે બઢનામ કરવાની મને વ્રત્તિ ધરાવનારા પં. શ્રી અભયશેખર વિ. કે ૫. પૂ. છે છે આ. . શ્રી ભુવનભાનુ સૂ. મ. સા.ને શાસ્ત્ર કે ન્યાયથી પરિમિત બુદ્ધિવાળા તરીકે એ માનવા કેણ તૈયાર થાય ? પિતાને અને તે પોતાના પરમગુરૂદેવ આ. કે. શ્રી ભુવન- ૬ કે ભાનુ સૂ. મ. ને પરિકમિત બુદ્ધિવાળા માનવાના મઢમાં પ. પૂ. આ. કે. શ્રી રામચંદ્ર છે ર સૂ. મ. કે તેમના વર્ગને પરોક્ષ રીતે એટલે કે આડકતરી રીતે અપરિકતિ બુદ્ધિવાળા જ જ તરીકે સિદ્ધ કરવા મથનારા પં. શ્રી અભશેખર વિ. એ જ પહેલા શ્રુતજ્ઞાનમાં અટવાયા કે વગર ચિંતાજ્ઞાનને સહારે લઈ ભાવનાજ્ઞાન સુધી પહોંચી શાસ્ત્રના પાઠોને (ગમે 8 તેવા બુદ્ધિથી ઉપજાવી કાઢેલા નહી) અર્થ કરવો જોઈએ તે જ એ પાઠોનો સાચો જ અર્થ કરવા દ્વારા શાસ્ત્રોને ન્યાય આપનારા બની શકવાના. નહિતર અનુચિત એવા જ આ સૂચિત અર્થ કાઢી છેટી રીતે ખંડન કરવા દ્વારા શાસ્ત્રોની આશાતના કરવાની સાથે છે પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. જેવા અનેકાનેક મહ પુરૂની અને વિ પૂર્વાચાર્યોની આશાતનાના ભાગીદાર બનવાનું પાપ પણ લમણે ચૂંટવાનુ જ એવું. ન જ છે અને એટલા માટે શ્રુતજ્ઞાન ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન આ ત્રણેનું અવલંબન લઈ
બુદ્ધિને શાસ્ત્ર પરિમિત બનાવી શાસ્ત્રપાઠના સાચા અર્થ કરવા જોઈએ અને એમ દિ કરવામાં જ સ્વ-પરનું સાચુ શ્રેય છે !
– પ્રેમપ્રિય
છે. પ્રભુ! દૂર કરો અંધારું – પૂ. મુ. શ્રી મિક્ષરતિવિજયજી મ
હે પ્રભુ! ઓડિયન્સની અપેક્ષા વિના આંબાની ડાળે બેસીને એકલી એકલી મનર મૂકીને ટહુતી કેયલ જેવા મારે થવું છે, દેરાસરમાં હોઉં ત્યારે ! છે હે પ્રભુ! રૂપ તે અનેરાં યાં, પણ તારું રૂપ એટલે તારું રૂપ ! સ્પર્શ કર આ પણ ઘણેરા માણ્યા, પણ તારો સ્પર્શ એટલે તારો સ્પર્શ ! નેહ તે જેકે, બહું કે કે એાછાએ આપ્યો છે મને. પણ એમાંય તારે સ્નેહ એટલે તારો સ્નેહ !
હે પ્રભુ! મને સ્મરણશકિત આપ, દેરાસરમાં તારી સાથે કરેલી વિરાગ અને જ છે ત્યાગની વાત મને ઘરમાં, રસોડામાં અને દુકાનમાં બધે જ ઠેકાણે બરા૨ યાદ રહે! જ
હે પ્રભુકેટકેટલી મથામણ કરી છૂટયો છું હું. હવે હું આ ભાર એક ક્ષણ આ પણ ઊંચકી શકું એમ નથી, હવે તે પ્રભુ, તું જ આવ અને મારાં તમામ મહોરાં હું ૬. એક ઝાટકે બધાની વચ્ચે જ ઉતારી દે.
Page #531
--------------------------------------------------------------------------
________________
દેવદ્રવ્યના રૂપિયે બનાવેલ દેવવિમાન જેવું દેરાસર
સ્વદ્રવ્યથી નિર્મિત કરેલું કહેવાય? શાનદ્રવ્યના રૂપિયે સડેલા વિચારોથી વાસિત કેઇપણ મહારાજશ્રીના પુસ્તકો છપાવાય?
–સમીર શાહ-મુંબઈ
છે. ઘેડા વિસે પહેલાં મુકિતદૂતનો અંક હાથમાં આવ્યું, એના ટાઈટલ રાણી 8 નંબરના પેજ પર “દેવદ્રવ્ય અને જ્ઞાનદ્રવ્ય માટે અરજીપરાકની જાહેરાત આવી છે. જે છે તેમાં ભારતભરના જૈનસંઘને તેમણે નમ્ર નિવેઠન કરતાં દેવદ્રવ્યની અને જ્ઞાનદ્રવ્યની
જેન સંઘે પાસે માગણી મૂકી છે. છે દેવદ્રવ્યની માગણી કરતાં જણાવ્યું છે કે સંપૂર્ણ લાભ શ્રાદ્ધવર્ય મહેન્દ્રભાઈ ૨
રિકમલાલ શાહે લીધે છે. હવે તે જિનાલયને દેવવિમાન તુલ્ય બનાવવાનું કાર્ય ચાલું છે છે છે. અને તેમાં સાઈઠ લાખ રૂપિયાનો ખર્ચ થનાર છે. તે માટે ગ્રાન ૬૦ લાખ રૂા. કર જોઈએ છે. દિ વાત એમ છે કે એક બાજુ લખે છે કે દેરાસરને સંપૂર્ણ લાભ મહેન્દ્રભાઈએ ર ર લીધે છે તે પછી ખરેખર તે જેવું જિનાલય બનાવ્યું હોય તેવું જિનાલય તે છે
વ્યકિતએ જ બનાવીને આપવું જોઈએ. તે જ તેઓને સંપૂર્ણ જિનાલય નિર્માણનો છે ક લાભ મળ્યો કહેવાય. અને જે સાઈઠ લાખ રૂપિયા દેવદ્રવ્યના જે તે સંઘ પાસેથી ૬ મેળવીને ઉમે રવાના હોય અને મહેન્દ્રભાઈએ દસ-વીસ કે પચીસ લાખ રૂ. આપીને છે છે પિતાનું નામ લખાવાનું હોય તો કેટલું ઉચિત કહેવાય? કારણ કે દેરાસરનો ખરેખર આ એપ દેવવિમાન જેવું બનશે તે તે દેવદ્રવ્યના રૂપિયાથી થશે. હવે જે એ દેરાસર
ઉપર નિર્માણ કરનાર તરીકે મહેન્દ્રભાઈનું નામ લાગે છે તેઓ દેવદ્રવ્યના રૂપિયે ૨ પર વ્યક્તિગત માન મેળવનાર તરીકે ગણાય. આ કેટલું ઉચિત છે? તે પં. ચંદ્રશેખરવિ. છે ૨ મ. સા. વિચારવું જોઈએ.
ભૂતકાળની અંદર જેઓના મંદિરે પિતાના નામથી ઓળખાય છે તે તમામ પિતાના સ્વરવ્યથી બનાવેલા છે. રાણકપુરનું દેવવિમાન જેવું જિનાલય ધરણાશાહે ? 6 પિતાના પ્રવ્યથી બનાવેલ છે. આખું-દેલવાડાના જિનાલય મંત્રીશ્વર તેજપાળ-વસ્તુપાળ જ બંધુબેલડીએ સ્વદ્રવ્યથી બનાવેલ છે, તારંગાજીનું ભવ્ય જિનાલય કુમારપાળ મ.એ
Page #532
--------------------------------------------------------------------------
________________
( ૫૩૪ :
: શ્રી જૈન શાસન (ડવાડિક) ૨. પિતાના ખર્ચે બનાવેલ છે, મેતીશા શેઠ વગેરેની પાલીતાણાની દુકે જે તે ભાગ્યછે શાળીએાએ પોતાના જ સંપૂર્ણ દ્રવ્યથી બનાવેલ છે. માટે આ જિનાલયે પિતાના , એ નામથી ઓળખાય તે બરાબર છે પણ અન્ય દેવદ્રવ્યથી નિર્માણ પામતા કે દેવદ્રવ્યના છે ૪ આંશિક ઉપગથી પણ નિર્માણ પામેલા મંઢિરોને કઈ વ્યક્તિ પોતાનું મંઢિર કહી છે શકે નહિ. પિતાનું નામ નિર્માણ કરનાર તરીકે ઓળખાવી શકે નહિ. અને મહેન્દ્રભાઈ
ત્રિકમલાલ શાહને આ ઘડીએ વિનંતી પણ કરીએ કે તપવનના સંચાલકો તે આજે આ આ રૂપિયા મેળવવા ગમે તે કક્ષાએ નીચે ઉતરી જશે. પાંચ કરોડના તપે.વનનું નામ $ પચીસ લાખ રૂા. આપનારને નામે બનાવી દેશે. પણ દાતા તરીકે આપને સ્વિકારવું કે છે છે નહિ તે ખાસ વિચાર કરશે. બાકી સે બસો વરસ પછીના લોકે દેવદ્રવ્યના રૂપિયે જ દેવવિમાન જેવું બનાવેલ દેરાસરને મહેન્દ્રભાઈના સ્વદ્રવ્ય બનાવેલ જિનાલય તરીકે જ ઓળખશે. તે તે બધા દેષના ભાગીઢાર મહેન્દ્રભાઈ ગણાશે.
બીજી માગણી છે જ્ઞાનદ્રવ્યની ! અને તે પણ પ્રાચિન શાસ્ત્રોના પુનરૂદ્ધાર માટે છે જ નહિ, પણ પં. ચંદ્રશેખર વિ. મ. સા.ના પુસ્તક પ્રકાશિત કરવા માટે? અને તે પણ છે જ મારા સાધુ-સાધ્વીજી કે જ્ઞાનભંડારો માટે જ નહિ, સમસ્ત પ્રજાને વાચવા માટે! છે અને તે પણ પડતર મૂલ્ય વેચવા માટે નહિ, પણ ૧૫ થી ૨૫ ટકા નફે રળવા માટે ! જ ર હ8 થઇ જાય છે ને ! આનાથી તે હવે નીચે ઉતરવું હોય તે પણ નીચે ઉતરવા ? જ માટેની ખાઈ હોય જ નહિ. છેલ્લી લીમીટ-મર્યાતા–હદ આવી ગઈ છે ! ( શાસ્ત્રકારોએ ધર્મોઢાદ્રવ્યને વ્યાજે લેવાની જેનો માટે સખ્ત ના લખી છે જેથી જ
દેવદ્રવ્ય કે જ્ઞાનદ્રવ્ય કે વૈયાવચ્ચ દ્રવ્ય વ્યાજે લેવાય નહિ. કારણ કે તેનું વ્યાજ ટકો છે છે કે બે ટકા ગણીને આપે પણ નફે વધારે થતો હોય તે એ વધારાના પિયા જે તે ૨ જ દ્રવ્યથી કમાયા હોઈ તે કમાણી અંગત ઉપયોગમાં કઈ રીતે લઈ શકાય?
- જ્યારે કમલ પ્રકાશન ટ્રસ્ટ કે જે પં. ચંદ્રશેખર વિ. મ. સા.ના પુસ્તક પ્રકા- જ શિત કરે છે તેઓની જેનસંઘ પાસે ૫૦ થી ૬૦ લાખ રૂા. ની જ્ઞાન ખાતાની રકમની માગણી મૂકી છે. અને તેનું ટકે વ્યાજ જ્ઞાન ખાતે આપવાની વાત જણાવી છે. અને જ ૨૫ ટકા સંસ્થા નફે કરી પુસ્તકો વેચે છે? ત્યારે ખરેખર આ રીતની તેમની માંગણી છે. વ્યાજબી છે? સંઘાથી આ પ્રવૃતિ માટે પૈસા આપી શકાય?
એમણે પૈસા મેળવતા અપીલ કરતા આગળ લખ્યું છે કે–આમ પણ રકમ બેંકમાં નકામી પડી રહે છે. એને અમો શ્રેષ્ઠ ઉપયોગ કરીશું !” આ ઉપયોગ શ્રેષ્ઠ કહેવાય છે છે બેંકમાં રકમ ખરેખર રાખવાની જરૂરત જ શી છે? દેવદ્રવ્યના રૂપિય. બેંકમાં પડી
Page #533
--------------------------------------------------------------------------
________________
.: ૫૩૫
8 વર્ષ ૧૦ અંક ૧૯-૨૦ : તા. ૭–૧–૯૭ : © રાખવાના બdલે હજારો જિનમંઢિરે જિર્ણોધ્ધાર માગે છે તેમાં ખચી નાખવા જોઈએ. છે જેથી બીજા પાંચ હજાર વરસ સુધી મંઢિરે દેવવિમાન જેવા ટકી રહે, અને ખરેખર કે કે જે જિનમંદિરોને જિર્ણોદ્ધારને અંજાજ કરાય તે દેવદ્રવ્યની રકમ પણ ઘટે તેમ છે. છે ત્યારે ફાજલ બે કેમાં મૂકી રાખતા ટ્રસ્ટીઓને સમજાવવા જોઈએ કે-આવા અમૂલ્યધનને જ છે તે યોગ્ય જિનમંદિરમાં વાપરી દેવું જોઈએ. છે તે જ રીતે હજારે જીણ શિણ થઈ ગયેલી હસ્તલિખિત પ્રતોનો પણ જ્ઞાનદ્રવ્યથી જ જિર્ણોદ્ધાર કરવો જોઈએ. ભૂતકાળમાં સચવાયેલા શાસ્ત્ર જ આજે ઉપગમાં આવે છે પણ તે રીતે આ જે સચવાયેલા શાસ્ત્ર ભવિષ્યકાળમાં અતિ ઉપયોગી બનશે. માટે આપણું જ
મહાપુરૂષના રચેલા અનેક ગ્રંથોને ફરી ફરીને હસ્તલિખીત કરવા માટે લહીયાઓને એ છે બેસાડીને આ કાર્ય કરાવવું જોઈએ. તે જ્ઞાનદ્રવ્યને એક રૂપિયો પણ બચે નહિ. પછી બેંકમાં મૂકવાની વાત જ ક્યાં આવે ?
પં. ચંદ્રશેખર વિ. મ. સા.ના પુસ્તકે જે જ્ઞાનખાતામાંથી (લેન લઈને વ્યાજ ૪ ભરીને પણ !) છપાવાનું શરૂ થશે તે ઘણી ગંભીર ભૂલ થશે. તેઓના એક પણ રે પુસ્તકમાં જિનાજ્ઞાગર્ભિત વાત આવતી જ નથી માત્ર રાજકારણને સંસ્કૃતિની વાતોને એ પોતાના વિચારોને મરોડ જ આપવામાં આવે છે. બધી બુકસમાં એકની એક જ વાતે ર નો સાર આવતા હોય છે. આ બધી બુકે કઢાચ લોકેને આજના સંદર્ભે કેટલીક જ ઉપયોગી પણ હશે! પણ પચાસ વરસ પછી આ પુસ્તક એ કાળના સંદર્ભમાં જરા S પણ ઉપયોગી હશે ખરા? જ્યારે આપણા મહાપુરૂષોએ રચેલ આગામે આદિ પંચાંગી કે તે ૨૧ હજાર વરસ સુધી એક સરખી ઉપયોગી છે. તે જ્ઞાનદ્રયને ઉપયોગ શામાં છે કરાય? છે. પંન્યાસજીના પુસ્તકમાં અનેક વિરોધાભાષી વાતે છપાતી હોય છે. એક જગ્યાએ ૨ માઈકનો કટ્ટર વિરોધ કરતા વિચારો છપાયા હોય તે બીજા પુસ્તકમાં વડીલો રજા આપે છે તે માઈક વાપરવાના વિચારોના લાભાલાભ પણ બતાવ્યા હોય ! એક પુસ્તકમાં દેવ- ૪ આ દ્રવ્ય તે શું પણ ધર્મોઢાના કેઈપણ ક્ષેત્રનું દ્રવ્ય ભૂલથી પણ ન વાપરવાનું લખ્યું $ હોય તે બે જા કેઈ પુસ્તકમાં ધર્માતાદ્રય તે શું પણ દેવદ્રવ્ય ને પણ છુટથી પૂજાછે આંગી કેસર-સુખડ બધામાં છુટથી વાપરવાનું લખ્યું હોય! કેઈમાં ગુરૂપૂજનની બોલી જ દેવદ્રવ્યમાં જવી જોઇએ (નહિતર સાધુને આશકિત થઈ જાય) તેવું લખ્યું હોય તે
કઈમાં ગુરૂપૂજન વૈયાવચ્ચમાં લઈ જવાનું ઢોલ પીટયું હોય. (ત્યારે પાછી આશક્તિવાળે છે હું તેમને જ જવાબ તેમની સામે સવાલ તરીકે ખડો થાય ત્યારે પાછો એમને જવાબ
Page #534
--------------------------------------------------------------------------
________________
૫૩૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
તૈયાર જ હાય કે આશક્તિ તે સાધુ સાવચેત ન રહે તે ખાવા ઉપરે થઈ જાય ! એટલે શુ' ખાવાથી સાધુને દૂર રહેવુ તેવા જવાબ.)
થતી હાય
છેલ્લા મુતિકૃતમાં તા સાધુને માતૃ આદિ પરવઢતા ધર્માંની લઘુતા તેા સડાશ બાથરૂમ વાપરે તો એ દેષ છે આવુ' લખીને ભયંકર વિરાધનાના માર્ગ બતાવે છે તેને બદલે વિરાધના વિના જીવાય નહિ તે તે સ્થાનમાં રહેવુ નહિ તેવી હિતની વાત કરતા નથી.
આમ અનેક ખાખતે વિરાધાભાષી ધરાવતા પુસ્તકોને છાપવા જ્ઞાનકૂન્યને ઉપચેાગમાં લેવુ... તે કેટલે અંશે ચેાગ્ય છે?
અને સ`સ્થા કબુલ કરે છે કે ૧૫ થી ૨૫ ટકા નફ્ા થાય છે. તે જ્ઞાનદ્રવ્યના રૂપિયે પુસ્તકો છાપવાના-તેને વેચવાના અને તેમાંથી ૨૫ ટકા નફ્રેશ કરાય અને તેમાંથી એક ટકો જ્ઞાનખાતે જમા કરાવાય તેવું તેા લુચ્ચા વેપારી પણ ન કરે ! કેમ આવા આવા વિચારાના તુક્કા આવે છે તે જ સમજાતું નથી.
આ અંગે અન્ય સમુઢાયના સાધુએ પણ પેાતાના વિચારા પ્રગટ કરે તે જરૂરી છે: શાસન હુસૈયે વસેલું હેાય તેવા તમામ શ્રાવક-સાધુ આઢિ શક્તિશાળીએએ આ પ્રવૃત્તિની ભયાનક્તા સમજી કેાઈ પણ હિસાબે તેમને આ પ્રવૃત્તિમાંથી વાછા વાળવા જોઇએ તેવુ લાગે છે.
શાસન સમાચાર • ઉદયપુર (રાજસ્થાન)માં ભવ્ય દીક્ષા મહેાત્વ
પૂ. મરુધરદેશે સધમ સરક્ષક આ દેવ શ્રીમદ્ વિ. કમલન . મ. સા. પાલનપુરથી વિહાર કરી પધારેલ અને માગ. સુદ ૧ તા. ૧-૧૨-૯૭ ને સૂરજપેાલથી માલઢાસગલી જૈન ઉપાશ્રયમાં ભય્-પ્રવેશ થયેલ. માગ, સુઃ ૨-૩ તા. ૨-૧૨-૯૭ના દિવસે દીક્ષાર્થી ની વાનેાલી નીકળેલ. માગ. સુઢ ૪ દિ. ૩-૧૨-૯૭ને સવારે દીક્ષાર્થી ને ઘરે ગુરૂભગવંતાનુ પઢાણુ વ્યાખ્યાન તથા વી ઢાનને વઘેાડા નીકળેલ. વર્ષીદાનના વરઘેાડામાં રાજસ્થાન પુલિસ એંડ તથા હાથી પણ ખેલાવવામાં આવેલ. પેારે આજે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન થયેલ. સાંજે દીક્ષાથી ના મેલાવડ થયેલ. માગ. સુદ ૫ તા. ૪–૧૨–૯૭ ને સવારે ૮ વાગે દીક્ષાથી ક્રિયા તથા માલમુનિશ્રી રવિરત્ન વિ.ની વડી દીક્ષાની ક્રિયા પ્રારંભ થયેલ. એલિયા અભૂતપૂર્વ થઇ. આશાબેનનુ નામ સાધ્વીજી અક્ષયરૂચિતાશ્રીજી રાખવામાં આવેલ. તથા ગુરૂણીનુ નામ સા. ગુપ્તિરત્નાશ્રીજી રાખેલ. ખાલમુનિ રવિરત્ન વિ.નું નામ વડીદીક્ષામાં મુ. શ્રી રત્નેશરત્નવિ. મ, રાખવામાં આવેલ.
Page #535
--------------------------------------------------------------------------
________________
. મહાભારતનાં પ્રસંગો
[ પ્રકરણુ-૧૯ ]
શ્રી રાજુભાઇ પ`હિત
આ ભરતાની વિજયી અસિધારા છે, નાથ !
ભરતા ના ધણી આજે પેાતાની પત્ની દમયંતી સાથે માત્ર આબરૂ ઢાંકવા પૂરતા જ પેતાની પાસે બાકી રહેલા એક-એક વસ્રને પહેરીને કરૂણુ રૂદન કરતી દમયતી સાચ્ચે રથમાં બેસીને કેશલાનગરીના સીમાડાથી દૂર જઈ રહ્યો હતા.
નલ રાજાએ હવે કરૂણ વિલપતી દમયંતીને પૂછ્યુ - જવાના સ્થાનને નિ કરીને જ બુદ્ધિમાનેા પ્રવૃત્તિ કરે છે. કહેા દેવ ! હવે ક્યાં જઈશું ?
તીક્ષ્ણ બુદ્ધિવાળી દમયંતીએ કહ્યું- મુંડનપુર તરફ જઇએ, ચાલેા નાથ! ત્યાં મારા પિતા છે તેમના અતિથિ બની તેમના ઉપર અનુગ્રહ કરે!.
નલરાજે કહ્યું- સારથિ ! રથને કુંડનપુર તરફ હકાર,
અને રથ કુડનપુર તરફ જવા લાગ્યા. એક સમય હતેા કુંડનપુરથી સૈન્યસાજન-માન સાથે આ જ રસ્તે વસ્ત્રાલ કારાથી દૈદીપ્યમાન દમયંતી નળરાજા સાથે કાશલા નગ એ આવી હતી. આજે વસ્ત્રાલંકાના તેા શું માત્ર આબરૂના ઢાકણને એઢીને એક વસ્ત્ર સાથે નળ-ઢમયંતી કોશલાથી 'ડિનપુર તરફ જઇ રહ્યા હતા. એક વખતના ભતા ના ધણી દમય તીના શણગારને પણ સાચવી ના શકયા. લેાઢાની તલવારથી ગ્રામેા ખેડીને વિજયી બનેલેા ભરતા ના ધણી એક નાની એવી લાક્ડાની સાગઠીથી જિગીથી બાજી હારી ચૂકયા હતા. શરીર ઉપરનુ એક શ્વેત વસ્ત્ર વીતેલા વૈભવના દિ.સાને નજર સામે જ લાગ્યા કરતું હતુ અને એ વૈભવી યાઢ નળદમયંતીના કેલને બેચેન બનાવ્યા કરતી હતી. રથ ભલે ડિલપુરની ક્રિશા તરફ આગળ જતે હતેા પણ નળ-દમયંતીના મન કાશલાના વૈભવી ભૂતકાળ તરફ ફર્યા હતા.
પાછા
આગળ જતાં એક ભયાનક જંગલ આવ્યુ. હિ'સક પ્રાણીઓની ગર્જના-ગાડચિંધાડ-ખુત્કાર-ફૂં ફાટથી જગલ ભેંકાર બન્યુ હતુ. આવા પણ અરણ્યમાં નલરાને રથ આગળ વધ્યા અને થાડા જ આગળ જતાં યમના દૂત જેવા ભયાન—બિહામણા એક યૂથે આવીને નલના રથને ચારે બાજુથી ઘેરી લીધેા. નળરાજાએ જોયુ. તે કેટલાંક ભીલા વનુષ ઉપર બાણ ચડાવીને ઉભા હત્તા, કેટલાં શિ’ગડું વગાડતા હતા.
Page #536
--------------------------------------------------------------------------
________________
પ૩૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] . લઇ કેટલાંક દારૂ પાન કરીને નાચતા હતા, કેટલાંક ભયાનક અવાજ કરતા હતા તે કેટલાક
તે બાણ વરસાવી રહ્યા હતા. અને કેટલાંક મલની જેમ બાહુફેટ કરી રહ્યા હતા. છે. છે ચારે બાજુથી કુતરાથી હાથીની જેમ ઘેરાઈ ગયેલા નળે તરત જ રથમાંથી જ જ ઉતરીને કેશમાંથી (મ્યાનમાંથી) તલવાર ખેંચી કાઢી અને ઘુમાવા માંડી. આ જ ક્ષણે આ દમયંતી પણ રથને છોડીને તરત નળની પાછળ દોડી અને હાથથી નલને પકડી )
રાખીને કહ્યું-“આ ભરતાર્ધની (વિજય અપાવનારી) તલવાર છે સ્વામિન્ ! આ શક્તિ- ર છે હીન સસલા જેવાએ સામે આ ભરતાર્થની વિજયી તલવારને ખેંચી કાઢીને, તાણને
તલવારને શરમાવો નહિ. આ સસલાઓ આ તલવારને લાયક નથી નાથ ! આ સસલા રે કે જેવા શક્તિહીન ઉપર આ મહામૂલી તલવાર ન ચલાવાય સ્વામિનું ?” આટલું કહીને જ
મંતીએ વારવાર હોંકારા પાડવા માંડયા હુંકારના શબ્દો બધા ભીના કાનમાં તીક્ષણ લોઢાની સેયની જેમ ભેંકાયા. અને દરેક ભીલે ત્યાંથી જીવ બચવતા ભાગી છૂટયા. $ ભાગી રહેલા તેમની પાછળ નળ-દમયંતી પડયા. અને પોતાના રથી ઘણું દૂર છે નીકળી જતાં આ બાજુ બીજા ભીલે આ રથને લઈને ભાગી છૂટયા. ભાગ્ય પરવારે છે ત્યારે પુરૂષાર્થ પણ કામ ન આપે. છેલ્લે છેલલે બાકી હતુ તે રથ પણ હુંટાઈ ગયે.
હવે નળ દમયંતીને હાથ પકડીને ભયંકર અટવીમાં ભમવા લાગ્યા. નળ-દમ-૪ આ યંતીને પાણી ગ્રહણના પ્રસંગને યાઢ કરાવ્યો. દેવિ ! આ રસ્તેથી આપણે રથમાં ૨ છે બેસીને નિર્ભય પણે તમારા ઘરેથી મારા ઘરે આવતા હતા. અને આજે ભયભીત દશામાં જ હું મારા ઘરેથી તમારા ઘર તરફ પગે ચાલતા જઈ રહ્યા છીએ.
ચાલતા ચાલતા વગડાના તીક્ષણ કાંટાઓ પૈકર્ભિ=ઢમયંતીના પગને વિધિ છે છે નાખતા તેમાંથી છૂટતી રુધિરની ધારાથી વૈદર્ભિના લોહી રંગ્યા પગલા પૃથ્વી ઉપર કપડવા લાગ્યા. તરત જ નલે પિતાના વસ્ત્રને ફાડી નાંખીને દમયંતીના સુકોમળ છે છું ચરણોમાં બાંધ્યા. એક સમય ભોગોના ભૂતકાળમાં દમયંતીના મરતકે પટ્ટ બંધ કરનારો છે ર હતો. આજનો સમય લેહીની નીકળતી પીડા શમાવવા પગમાં વસ્ત્ર બંધાવતો હતે. છે છે જ્યાં રત્નજડિત વીજણ નિરંતર વીંઝાતા હતા તે દમયંતીને આજે વૃક્ષનીચે છે બેસાડીને તાલવૃત તથા વસ્ત્રાના પાલવથી નળ વીંઝણું નાંખી રહ્યો હતે.
- કમળ પત્રના પાંઢડાના બીડા બનાવીને જલદીથી જળ લઇને આવીને નળ . છે પિંજરાની તરસી સારિકાની જેમ દમયંતીને પાણી પાતો હતો.
Page #537
--------------------------------------------------------------------------
________________
8 વર્ષ ૧૦ ટ ૧–૨૦ તા. ૭–૧–૯૮ :
: ૫૩૯ દુઃખની સહન ન થઈ શક્તી વેઢના વૈભિએ પૂછયુ- હવે કેટલી અટવી છે પસાર કરવાની છે ? મારૂ હુય તે અહીં જ ચિરાઈ જવાને કંપી રહ્યું છે. છ નલે કહ્યું- દેવિ ! આ અટવી તે પૂરા સે યોજન લાંબી છે અને આપણે તે એ હજુ પાંચ જન જ આવ્યા છીએ. ધીરજ ધરો દેવિ !
આ વાત ચાલી રહી છે ત્યાં જ સૂર્ય અસ્ત થયો.
અશોક વૃક્ષના (આસે પાલવના) પઢડા એકઠા કરીને તેને ડીટા વગરના બનાવિને નલરાજાએ એક પથારી તૈયાર કરી. અને દમયંતીને કહ્યું- દેવિ ! નિદ્રા કરવાને છે આ સમય છે. દુઃખને વિસારી દે તેવી સખી જેવી આ નિદ્રા છે. ચાલો, ઉઠો આ ક પણ શમ્યાને અલંકૃત કરે. અને શાંતિથી સૂઈ જાવ.
કમય તીએ કહ્યું- નાથ ! અહીં ગાયોના ભાંભરવાના અવાજ સંભળાય છે. બાજુમાં ગામ હોવું જોઈએ. ચાલો ત્યાં જઈને શાંતિથી નિર્ભિકપણે રવિ પસાર કરીએ.
નલે કહ્યું- તે ગામ નથી, પણ તાપસનો આશ્રમ છે દેવિ ! જેને ઉદય અશુભ કે છે તેવા મિથ્યાત્વી તાપસને સંપર્ક આપણને ઉચિત નથી. તાપસની સંગતિથી છે જ સમ્યકત્વને નાશ થાય છેદેવિ ! સમ્યકત્વને વિનાશ વેરી નાંખતા તાપસના આશ્રમની ર શમ્યા કરતા વન-જંગલની આ પણ શમ્યા છે બેટી છે ? દેવિ ! જયાં માત્ર પ્રાણ
ભંગનો જ ભય છે પણ સમ્યકત્વ ભંગનો ભય નથી. તેથી દેવિ ! અહીં જ સુખેથી ૨. સૂઈ જાવ. તે આશ્રમ તરફ મન ના કરો. હું દ્વારપાળની જેમ તમારો પ્રતિહારી બની છે જાગતે રહીશ. આમ કહી પણ શમ્યા ઉપર પિતાનું અર્ધ વસ્ત્ર પાથરતા પાથરતા . 9 નલને પ્રિયા દમયંતીની તે ભવ્ય રૂ–રેશમ-મસૂરની સુંવાળી શય્યાઓ સાંભરી આવી . ૨ વા કઠેર મન કરી આંસુને ખાળી રાખીને નલે મયંતીને કહ્યું- દેવિ ! જેવી તેવી જ વર્ક પણ આ મ રી શય્યા છે. તેમાં તમે સુખેથી સૂઈ જાવ ડર રાખશે નહિ.”
અરિહંતને વંદના કરીને અને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીને દમયંતી છે પણ શય્યા ઉપર સૂઈ ગઈ.
ના પવિત્રતા કયારે ? એક વપુઃ પવિત્રીકર તીર્થયાત્રયા, ચિત્ત પવિત્રીકર ધર્મવાંચ્યા છે વિત્ત પવિત્રીકુરુ પાત્રદાનતઃ કુલ પવિત્રીક સારિવતા છે
તીશાયાત્રા વડે શરીરને, ધર્મની અભિલાષાથી ચિત્તને, સુપાત્રદાનથી વિત્ત-ધનને છે અને સદ આચરણથી કુલને પવિત્ર કરવું જોઈએ.
Page #538
--------------------------------------------------------------------------
________________
બોધકથા :– , લેભને થોભ નહિ !
-પૂ. સા. શ્રી અનંતગુણ શ્રીજી મ. અપસંસારી જે નર હોય, ભવ્ય જીવનું લક્ષણ જોય, મુક્તિતણી અભિલાષા કરે, તે નર લેભપણું પરિહરે. લોભ લાગ્યાં લક્ષણ જાય, અતિ લોભે નર દુઃખી થાય, ચાર પુરૂષની સુણજો વાત, અતિલોભીનો કહુ અવઢાત.”
(શ્રી ઋષભકવિકૃત શ્રી કુમારપાળ રાજાના રાસમાંથી) લેભી આત્માઓની હાલત કેવી ભૂંડી થાય છે. તે અંગે ચાર પુરૂષની કથા જ સુપ્રસિદ્ધ છે. એક ગામમાં ચાર પુરૂષે રહેતા હતા. ધન મેળવવા સાથે મળીને પરદેશ છે. આ જવા નીકળ્યા. માર્ગમાં અતિ તૃષાસુ બન્યા. તૃષા છીપાવવા પાણીની શોમાં આમ તેમ જ ૨ ચારે બાજુ ભટકવા લાગ્યા. તેવામાં તેમણે એક વામિક યા અને તેની આસપાસ છે જ બીજા ચાર શિખરો જોયા. તેમાંથી શું નીકળે છે તે જોવા પહેલું શિખર ફેડયું તે કે તેમાંથી નિર્મલ પાણી નીકળ્યું. જે પીને ચારેએ પિતાની તરસ છીપાવી. પછી લોભમાં શું દિ આવી બીજું શિખર ફેડયું તો તેમાંથી સેનાની ખાણ નીકળી. તેમાં પશુ સંતોષ ન છે માનતા ત્રીજુ શિખર ફેડયું તો તેમાંથી રોની ખાણ નીકળી. તેથી લોભમાં આંધળા જ જ બની બેકાબુ બની. ચોથું શિખર તેડવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારે તેમાં એક જ શાણે હતું તે કહે કે – ૨. “ભાઈએ ! અતિલોભ પાપનું મૂળ છે, લોભને થોભ હોતા નથી. અતિતૃષ્ણામાં છે જ મજા નથી. આપણને જરૂર કરતાં પણ વધારે સુવર્ણ અને રત્નો મળ્યા છે તે વધુ એક
લેભી બની આ ચેથાને ફેડવાનું કામ નથી. સંતેષ તૃત્તિ રાખો. સંતોષી નર સદા છે જ સુખી કહ્યો છે, તે મારી આ વાતને માનો.” ૨. તે વખતે ભાંભ બનેલા તે ત્રણે એક થઈને કહે કે, “તારા અભિપ્રાયની છે છે અમારે જરૂર નથી. તારે ધનની જરૂર ન હોય તે તું તારા રસ્તે પડ. પણ અમે તે આ ચોથું શિખર ફેડવાના જ છીએ.” આ વાત ત્યાંના વનદેવતાએ સાંભળી તેથી સાચી દિ સલાહ આપનાર ચોથા મિત્રને તરત જ તેના ઈષ્ટ સ્થાને મૂકી દીધો. પેલા ત્રણેએ છે
અતિલોભની પરિણતિથી શું શિખર ફેડયું તે તેમાંથી મહાવિકરાળ ભયંકર વિષધર જ નીકળે અને તેની દૃષ્ટિથી તે ત્રણે બળીને ભસ્મ થઈ અતિ લેભના પરિણામે નરકજ ગતિમાં ગયા. માટે લેભને આધીન નહિ બનવા ભલામણ. જેથી આમાની દુર્ગતિ ૬ જ ન થાય.
Page #539
--------------------------------------------------------------------------
________________
* ખાટું ન લગાડતા હૈ। ને !
—શ્રી ભદ્રંભદ્ર
હું ભિખારીએ! અમારે ત્યાં ખાવા માટે દીક્ષા અપાય છે, ચાલે.”
હું બહારથી ઘર તરફ પાછા ફરી રહ્યો હતા. મને વાંચવાના શેાખ છે ખરા. મેં એક વાકય વાંચ્યું. (જો કે અહી' લખુ` કે નહિ તેની મથામણ છે. પણુ વાય ભૂલાઈ જશે તે એમ માનીને લખી નાંખુ છુ. એક મૂતરડી ઉપર લખેલું કે, ‘અહીં આવીને ભલભલા મૂતરી જાય છે.’ હું આ વાક્યના ભાવનાજ્ઞાન– ઐશ્ન...પર્યા —રહસ્ય સુધી જવા પ્રયત્ન કરવા લાગ્યા. અને મને રહસ્ય ફેટ થયા કે ઘણીવાર ડરી જવાના કારણે આવું થઇ જતુ હાય છે પણ મૂતરડી જેવા સ્થળે આ વાકયને કઇ સંબંધ બેસતા ન હતા છતાં કેાઇ ટીખળખોરે એ વાકય રચયતાના આશયનુ ખૂન કરીને ક્યાંનુ વાકય કેવા સ્થળે જોડી દીધું તે જાણી મને હસવું આવ્યું. દુનિયામાં ગજબ લેાકેા છે પછી તા હું. આ જ વાકયના રહસ્યાર્થીના ચિંતનમાં ખાવાયા. તે મને ભાન થયું કે– ‘સાલુ આપણે ત્યાં જૈનશાસનમાં પણ પેલા ટીખળખારાની જેમ ક્યાંનું વાક્ય ક્યાંનુ ક્યાં જોડી દેનારા ફળદ્રુપ ભેજાએ કેટલા બધા છે.' આ તત્વ ચિંતનમાં ઘર આવી ગયું. ત્યાં મારી વાટ જોતા મારા પેલા શાસ્ત્રીય મિત્ર બેઠા જ હતા. હું ઘેર આવ્યેા ન હતા ત્યાં સુધી તેણે તેના મનમાં મને પૂછવા માટેની પ્રશ્નોની હારમાળા ગેાઠવી રાખીને મન: પ્રસન્નતા મેળવી હતી તે હવે હું મળતા તેને પ્રશ્નો પૂછતાં આ પૂછું કે નહિ ? આવું કયાં પૂછ્યું ? આને નહિ આવડતું હેાય તા ?” આવી ૫નાએથી તે બિચારા વ્યાકુળ બની ચૂક્યા હતા. મે જ તેને કહ્યું ‘જો મજા ઇન્તજાર મે' હું વા મિલન મેં નહિ.' આ સાંભળતાં જ મિત્રના મનની વાત મને સમજાઈ ગઈ તેવું મિત્રને લાગી આવ્યું.
તેણે કહ્યું- ભદ્રંભદ્ર! તમને સસ્કૃત આવડે છે ?
મેં કીધું- આવડવુ' જોઇએ. પણ હુ· શીખ્યા નથી છતાં પૂછેને તમ તમારે ગમે તે ભાષાના પ્રશ્ન.
મિત્રે હ્યું– મારા એક સંબધી મિત્ર એમ મને સાંભળાવી ગયા કે ‘અકામાભિલાષિણાાપ ધમે એવ યતિતવ્યમ્ એટલે કે અ કામની અભિલાષાવાળા વડે પણુ ધર્મમાં જ પ્રયત્ન કરવા જોઇએ. આવા અર્થકામની ઇચ્છાથી ધર્મ કરવાના શાસ્ત્રપાઠ છે તેા તમે કેમ માનતા નથી ? અરે! નૈયાયિકોના કોઇ મુક્તાવલી જેવા ગ્રંથના પણુ
Page #540
--------------------------------------------------------------------------
________________
૨ ૫૪૨ :
.: શ્રી જૈન શાસન (અઠવાડિક) અને 8 તેણે તો મને ફટફટ પાઠે સાંભળાવ્યા. હું તે સંસકૃતથી ડરી ગયો. હવે શું થશે? છે ભદ્રંભદ્ર! આપણા “મેક્ષ માટે જ ધર્મ કરાય એ સિદ્ધાંત સામે આ તે ખતરનાકકરપીણ-ઘાતકી આક્રમણ કહેવાય.
મિત્રને પૂછયું- તે શું કીધું? મિરા કહે- હું તો બાઘાની જેમ સાંભળી ગયો.
મેં કીધું- પણ તારે કહેવું તે હતું કે ચાલો તમને ભદ્રંભદ્ર પાર સંસ્કૃતના છે આ જાણકાર પાસે લઈ જઉ.
મિત્ર કહે- તમે સંસ્કૃત તે જાણતા નથી. ' મેં કીધું– ભલા માણ! એ સંસ્કૃતની વાત કરવા માટે ત્યાં જ આપણે એને ૨ જ કહેત કે- ભાઈ! ભેંસ આગળ ભાગવત ને વાંચે. 2 મિરા કહે- તે આપણે ભેંસ ના ગણાઈએ?
' મેં કીધું – અરે ડાબા ! આપણે તો ભેંસ જ કહેવાઈએ પણ ઈ બેસ આગળ જ ભાગવત વાંચનાર કે કેવો કહેવાય? હવે પાછા ફરી આવે ત્યારે એમને તું મારી જ જ પાસે લઈ આવજે. અને એણે કંઈ તને આપ્યું છે? ૬ મિત્રે મને તેનું “ન્યાય સિદ્ધાંત મુક્તાવલી નામનું ફરફરીયુ તાવ્યું. હું
ફફડો. અરે ! આ તે પ્યોર સંસ્કૃત અને એમાંય પાછો ન્યાય. અરે ! બાપ. હું કયાં છે છે આ અંજાળમાં ફસાણે. હવે મારા અજ્ઞાનનું પ્રગટીકરણ થવાની ઘડીઓ જ ગણાતી આ જ હતી. મને તો તાત્કાલિક કંઈ સમજાયું જ નહિ. એટલે મિત્ર પાસે મારૂ અજ્ઞાન પ્રગટ
કરવું ય ઉચિત ન લાગતા મેં કીધું હવે છે ને એ તારા મિત્રને લઈને જ આવજે. જે ૦ આમાં તને કંઈ હજમણ નહિ પડે. અમે બે ય હમજી લઈશું. પણ તું ડરીશ નહિં. જ જ આપણે જાણી લઈએ કે ઈશું કહેવા માંગે છે? એ કેવો હોંશિયાર છે તે પણ જાણી શક જ લઈએ. ઈ આપણી જેવા આગળ ડોબા જેવો સંસ્કૃત ભાષાની વાત કેમ કરે છે? .
મિત્રો કહે- સારૂ આવશે ત્યારે ચોકકસ લઈને આવીશ.
મને થયું હાશ! જીંજાળમાંથી હમણાં તે છૂટ. આગે દેખા જાયેગા. અરે રે હું ડગ્નકા કયા.
બીજા જ દિવસે મારો મિત્ર તે પેલા અર્થકામના અભિલાષા વાળા લઈ આવ્યો. છે પડછંદ કાયા શરીર, મેં મનમાં કીધું માર્યા. હવે તે ચોક્કસ મુશ્કેલી આવશે. જીવરામ
Page #541
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અ૪ ૧૯-૨૦ તા. ૭-૧-૯૮ :
ભટ્ટની જેમ ખાટે ખાતુ મિથ્યાભિમાન કર્યા કરવાથી થતી અવઢશા તરફ વાર'વાર મારૂ' મન જવા લાગ્યું.
ત્ય
તે પડછંદ કાય બોલ્યા- કયાં સંસ્કૃત આતા હૈ ?
: ૫૪૩
આ પ્રશ્નથી મારી રહી સહી હિંમત પરસેવા બનીને વહી જવા લાગી. મેં કીધું શું લેશેા, ચા, દૂધ, કાફી ?
પડછંદ કાય કહે
કુછ નહિ. મેં તેા ચર્ચા કરને આયા હું. મેરે સવાલેાકા
જવાબ
મેં કીધું– તુમને તેા મને એક જ સવાલ પૂછા હૈ. તેા · સવાલેા” શબ્દ કેમ વાપરતે હૈ.
પેલાએ ભૂલ સ્વીકારી. હવે મારામાં ઘેાડી ગરમી આવી. છતાં ય સાવચેતીના પગલા રૂપે તેને ચાની શરમમાં નાંખવા કીધું' લેાને ચા, ચલેગા.
પેલા કહે અચ્છા તુમ ખાત કહેતે હા તેા ચાય લે લૂગા. શૈભી સંસ્કૃત પઢા નહિ હું મુજે પાપટકી તરહ યહ સંસ્કૃતકા પાઠ પઢાયા ગયા હૈ.
હવે મને વિજયની વરમાળા મારા ગળા તરફ આવવાની પાકી ખાત્રી થઇ. મેં પૂછ્યુ યાર! પહેલે તુમકે વા લાગે એ સમજાવ્યા છે તે મને સમજાવે.
તે ખેાલવા લાગ્યા– આમ તેા સ`સારના સુખા માટે ધર્મ ન જ કરાય મેાક્ષ માટે જ કરાય, અને મેાક્ષ માટે કરાતા ધર્મ સમયે અકામની અભિલાષાકર્મના ઉદયથી થઇ હેાય તે તેની માંગણી ભગવાન આગળ કરાય પણ તે અર્થ-કામમાં લહેર કરવા માટે નહિ પણ મેાક્ષ માટે કરાતા ધર્મમાં ચિત્ત મગ્ન બનાવવા માટે' આવું મેાક્ષ માટે ધર્મ કરવાનું. હેનર લેાકોનું તદ્દન સાચુ' જ છે. પણ અમે એક ઉંધી માન્યતા પકડી લીધી હેાવાથી હવે તે છેડી નથી શક્તા માટે અર્થ-કામની ઇચ્છાથી ધર્મ ન કરાય તે શુ' પાપ કરાય આવા કુતર્ક લગાવ્યા કરીએ છીએ. હવેતેા પકડેલુ અમારે છેડવુ' તેા નથી પણ સાબિત કરવા માટે શાસ્ત્રપાઠા શેાધવા છે. ભલેને પછી અમે અધૂરી લીટી લઇએ. તેમ કરીને પણ અમે અમારૂ' સાચુ' સાબિત કરવાની ભાવનાવાળા છીએ. અમે ખાટા જ રસ્તે છીએ.' જે અકામ છેડવાનુ. ભગવાન કહી ગયા
તેના માટે ધર્મ કરવાનુ. ભગવાન કઢિ કહે ખરાં? શાસ્ત્રા પણ ધર્મને જ ઉપાદેય મનાવે છે. અ કામને નહિ આટલી સ્પષ્ટ અને સત્ય વાત શાસ્ત્રમાં હાવા છતાં અમે
Page #542
--------------------------------------------------------------------------
________________
૫૪૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬ છે હવે અમારી જ પકડેલી બેટી વાત સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવાના.” આ ભાવનું છે તેમણે અમને જણાવ્યું છે.
ક૫ના ચિરાથી ઉપસાવેલા મિત્રોને મેં કહ્યું- તે લોકો તમને આટલું સાચું હું કહી દે છે. તે તો ખરેખર ધન્યવાઢ આપવા ઘટે. પણ તે સાચી વાત જાણ્યા પછી જ તમે કેમ નથી સ્વીકારતા મિત્રજી? તમે તો હવે તે ચર્ચા બંધ કરો. બીજુ કે પિતાની
સાચી કે ખોટી વાતને સાબિત કરવા માટે શાસ્ત્રના પાના ફેંકવા તે શાસ્ત્રની આશાતના ? જ છે, પિતાના મતાગ્રહની પુષ્ટિ છે. શાસ્ત્ર આ બાબતમાં શું કહે છે? તે રીતે હજી ૨ શાસ્ત્ર જોઈ શકાય.
પડછંદ કાય મિત્રને હઠય-પટ થયો. તેમણે ચર્ચા કરવાનું માંડી વાળ્યું. હવે આ જિજ્ઞાસાવૃત્તિ આવી હતી. એટલે મેં તેને કહ્યું- જુઓ સદ્યમ પામેલા હે મિત્ર રત્ન! છે આપણા શાસ્ત્રમાં- “અર્થ—કામના અભિલાષી વડે ધર્મ કરવા યોગ્ય છે” આવું આવે. પણ “અર્થ-કામની અભિલાષાથી ધર્મ કરવા યોગ્ય છે? આવું ક્યાંય નહિ આવે. તે
દા. ત. મેક્ષની અભિલાષા વાળી વ્યકિતને અર્થ-કામની અભિલાષા પણ જશે અને તે છે તે દૂર કરવા માટે ધર્મ કરે. પણ તે અર્થ-કામની અભિલાષાથી ધર્મ ન કરે. પણ ધર્મમાં
સ્થિર રહેવા માટે ધર્મ કરે. મોક્ષાર્થીને અર્થકામની અભિલાષા જાગે તે દૂર કરવા અને છે ધર્મમાં સ્થિર રહેવા માટે ધર્મારાધનથી અર્થ—કામ માંગે તે પણ તેણે અર્થકામ માટે
ધર્મ નથી કર્યા પણ ધર્મમાં ચિત્ત સ્થિર કરવા માટે જ ધર્મ કર્યો ગણાય છે. મેં જ છે. આટલું કીધું કે તરત જ આ નૂતન મિત્રે મને કહ્યું કે- આ તે એવું ક્યું કે- “હું છે ૨ મુંબઈ જવા મુંબઈની ગાડીમાં બેઠે અને વચ્ચે આવતા સ્ટેશન પરથી પસાર થઉ તો છે પણ મુંબઈ જ જઈ રહ્યો કહેવાઉં.” મેં કીધું– હું પણ એ જ ગાડીમાં બેસી રહેવાનું
ક્યાં ક ઉતરી પડો તે મુંબઈ જતા ના ગણાય. તમે મેક્ષ માટે ધર્મ કરા કરાવો એટલે જ અર્થકામ આદિની વાતે વિચારવાની જ નથી રહેતી. અર્થ-કામ પણ આખરે શા ર માટે માગવાના છે? સંસારમાં મોજ મજા કરવા માટે માગવાના છે? પૂછો તે લોકોને. છે કે તમે અર્થ-કામ માટે ધર્મ કરવાનું કહે છે તે સંસારમાં મોજ-મજા મળે માટે કે છે અમે ધર્મમાં આગળ આવીએ માટે ? હિ. મેજ-મજા પડે માટે તો એ લકે બેલી જ નથી શકવાના અને વર્ગમાં આગળ રે વધવા માટે કહેતા હોય તે પૂછવાનું કે તે મેક્ષના ઈરાદાથી ધર્મ કરવાનું કહેવામાં
તમારૂં બગડી શું જાય છે? મેક્ષના ઈરાઢાથી ધર્મ કરનારને અર્થ–કામની અભિલાષા આ સંસારમાં રીબાવતી નથી. જ્યારે અર્થ-કામની ઈચ્છાથી ધર્મ કરનારને તે ઇચ્છા
Page #543
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૧૯-૨૦ તા. ૭–૧–૯૮ :
: ૧૪૫ કિ. છે સંસારમાં રૂલાવનારી બને છે. જેમ કે અભવી આત્માએ સંસારના સુખ માટે ધર્મ છે જ કરે છે કે નહિ? વાસુદેવ-પ્રતિ વાસુદેવો સંસારના સુખ માટે ધર્મ કરે છે તેના 2 છે પરિણામે નરક જ આવે છે કે નહિ? આવું બધું એ લોકોને પૂછતા રહેવું. છે
પણ પાછા નૂતન મિત્રે મને ચકાસી જેવા પૂછયું કે- “અર્થકામાભિલાષિણપિ છે છે ધમેં એક યતિતવ્યમ' આ શાસ્ત્રપાઠ તેમના લખ્યા મુજબ ઉત્તરાધ્યયન જેવા આગમમાં જ છે તેનું શું?
' મેં કીધું- તમે પાછા સામા પક્ષમાં ભળી ગયા લાગો છો ? તમે હવે ફૂટી ગયા છે $ લાગો છો આટલું હસતા હસતા કહીને મેં કીધું– આ પરમ પવિત્રા ઉત્તરાધ્યયન થઇ 9 નામના આગમગ્રંથમાં પણ “અર્થ-કામના અભિલાષીએ પણ ધર્મમાં પ્રવર્તવું એમ જ કે જ કહ્યું છે અને તે પોતે પણ લખે છે કે- “અર્થકામની ઇચ્છા હોય તે પણ ધર્મમાં જઇ
પ્રવર્તવું.” આવું તદ્દન સાચું લખ્યું છતાં તે એમ કહેવા માંગે છે કે “અર્થકામની છે ૨ ઇચ્છાથી ધર્મ કરી શકાય છે. તે તદ્દન ખોટુ જ છે અને સાથે સાથે પવિત્ર આગમઆ ગ્રંથનું હડહડતું અપમાન છે. આ લીટી તે એમ બતાવે છે કે- અર્થ કામની ઈચ્છા- ક જ વાળાને પણ ધર્મ કર્યા વિના છૂટકો નથી. ધર્મ જ આરાધે તે જ ઈષ્ટ પ્રાપ્ત થશે. ૨ પર ખરેખર અહીં “ધર્મ જ આરાધવો” એ મુખ્ય વાતને તે લેકે અર્થ-કામની વાતને છે ૩ મુખ્ય બનાવવા માટે કચડી રહ્યા છે. અહીં અર્થ-કામની ઇચ્છાથી ધર્મ આરાધવાની છે આ વાત છે જ નહિ. પણ અર્થ-કામની ઈચ્છાળાએ પણ ધર્મ વિના ચાલશે જ નહિ તે જ આ વાત છે. મુંબઈ જવાની ઈચ્છાવાળાએ મુંબઈની ગાડીમાં જ જવું પડશે. આ વાક્યમાં પણ જેમ મુંબઇની ગાડીમાં જ જવાની વાત મુખ્ય છે. પણ મુંબઈ જવાની ઇચ્છા મુખ્ય હું નથી જ. તેમ ઉત્તરાધ્યયન સૂત્રને પાઠમાં સમજવું.
ચરી વાપરવાની ઇચ્છાવાળાએ પણ દીક્ષા જ લેવી જોઈએ. આ વાતમાંથી હું રિ છે. અર્થો લખું છું હવે તમે જ સાચું ખોટું નકિક કરજે
- ૧. ગેચરી વાપરવાની ઈચ્છાવાળાએ પણ દીક્ષા વિના છૂટકો જ નથી. ૨ ન. ૨. ગેચરી વાપરવાની ઇચ્છા હોય તે પણ દીક્ષા જ લેવી. નં. ૩. ગોચરી વાપરવાની ઈચ્છાથી દીક્ષા લેવાય.
આ ત્રણમાંથી અમને તો ત્રીજો અર્થ છેટે લાગે છે અને એવું જ ઉત્તરાધ્યયન તે માટે કર્યું છે તેવું લાગે છે. આવું મારા નૂતન મિત્રને બેલતા અટકાવીને મેં કીધું Sિ
હમણાં નહિ જવાબ પછી આપજે, લેખિત. ક્યાં કોની મુખ્યતા છે તે પણ જણાવો.
Page #544
--------------------------------------------------------------------------
________________
૫૪૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આવું જ અહીં(૧) અર્થકામના અભિલાષીએ પણ ધર્મ વિના છૂટકો જ નથી. (૨) અર્થકામના અભિલાષીએ પણ ધર્મ જ કરે છે. (૩) અર્થકામની અભિલાષાથી ધર્મ કરાય.
અહીં પણ સાચા ખોટાનો નિર્ણય કરજે. તમને અહીં નંબર ત્રણ ખોટું છે. લાગે તો તમે સાચા રસ્તે છો તેમ સમજજે અને લોકોને તે વાત સમજાવવાનો પ્રયાસ
હું હજી આ વાત કરીને ઉઠું ત્યાં જ એક ભિખારી માંગવા આવે છે. મને ઉપરનું તત્તવ યાઢ જ હતું. એટલે મેં કીધું હે ભિખારૂઓ ! ચાલો અમારે ત્યાં ખાવા જ આ માટે પણ દીક્ષા અપાય છે. તમારી આખી જમાતને બોલાવી લાવ. જેટલા હશે તે જ દરેકને દીક્ષા મળશે અને દીક્ષા પછી તે તમને ધૂત્કારનારા અમે જ પ્રેમથી બે લાવશું.
આટલું સુંદર પ્રલોભન આપવા છતાં ભિખારીએ મારે ત્યાં દીક્ષા દેનાર પાસે જવા છે તે માટે આવ્યા નથી. તે પણ કદાચ સમજતા હશે કે ખાવા જેવી તુચ્છ વાત માટે દીક્ષા ઇ ઘેડી લેવાતી હશે? એ પણ જેનેની દીક્ષા. એ તે હરગીઝ ન બને. દુ:ખ ગર્ભિત
વૈરાગ્ય-એટલે સંસારમાં પડતા દુઃખેથી કંટાળીને વૈરાગ્ય પામી દીક્ષા લે ત્યારે તે દુઃખ છે જ ગર્ભિત વૈરાગ્ય કહેવાય. આ વૈરાગ્યને શાસ્ત્રકારોએ વખોડી નાંખ્યો છે. એ લીટી જ્યારે જ છે જ્યારે શાસ્ત્રમાં આવતી હશે ત્યારે ત્યારે તે લોકોની આંખો બંધ થઈ જતી હોવી જોઈએ. | વળી તે વાત જે સાધુ કહેતા હોય તેમને જ પૂછવું કે તમે ઢીક્ષા અર્થકામની ? અભિલાષાથી લીધી છે ?
ત્યારે નૂતન મિત્રની પ્રાપ્તિ સાથે એક સભ્યવૃધિથી સુશોભિત બનેલા છે એ ભદ્રંભદ્રકી જય હો.
૨ (પેજ–પેપર નું ચાલુ) લેહચુંબકની જેમ ચૂંટી જાય છે જ્યાં આત્મા જાય ત્યાં છે
હેલ્પર બની જાય છે આપણે વ્યવહારના કાર્યોમાં બીજા માટે કેપ છે સગા સ્નેહી માટે આ છે જે કાંઈ કરીએ છીએ અસલ તે આપણા માટેજ આપણું જ શોભા માટે કરીએ છીએ પણ
જેટલું સારું કરીએ એનાથી ડબલ સારૂં આપણને મળે અને તે હકીકત છે તે આત્મા છે છે માટે જેટલું કરીએ એનાથી દશગણું મળે છે માટે આત્માને તો જરૂર એાળ ને ધર્મ પર કરણી પણ એવી કરો કે જે આપણા આત્માને ઓળખાવે.
એજ શિવમસ્તુ સર્વજગી :
Page #545
--------------------------------------------------------------------------
________________
પકો દશમો નાધાર
જ (ગતાંકથી ચાલુ)
–પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદશનવિજયજી મ. ૪
શાસ્ત્રને કેવો દુરૂપયેગ?
હવે શે કે શાસ્ત્રને પણ કે દુરૂપયોગ થાય છે? શ્રાવકે હળ ચલાવવા એ છે ધર્મોપદેશ કે પાપપદેશ? “આણંદ કામદેવ ચાલીસ ચાલીસ હજાર ગાયે રાખતા તે આ તમે બે ચાર રાખો તેમાં શું વાંધો ? આવું સાધુથી બેલાય? આ બધી વાત જેને આ છે ન રુચતી હોય તે અહીં જ બોલજે. બલવાની કેઈને પણ છૂટ છે. જે પૂછશો તેને ૨
જવાબ આપવા હું તમારી સામે જીવતો જાગતો બેઠો છું. તેમ છતાં બહાર જઈને છે 'બેલે તે ઠીક નહિ કહેવાય. અહીં ઊટી કરશો તે રૂમાલ આડે ધરીશ. આજુ આ બાજુ કાંઈ બગડવા નહિ કઉં. હવા ખરાબ નહિ થવા દઉં અને ફરી ઊલટી ન થાય છે તે માટે પડીકી આપીશ. બહાર ઊલટી કરશો તે રસ્તે બગાડશો, હવા ખરાબ કરશે હું અને મરકી ફેલાવશો. સાચી વાત સંભળાવવા છતાં પોતાની બેટી ઊલટીને બહાર જ ન કરી મરકી ફેલાવે એ તો પ્લેગના કીડા છે. સાધુ લેગના કીડા નથી. છે આણંદ કામદેવના જીવનમાંથી શું લેવાય?
આણું કામદેવના જીવનમાંથી શું લેવાય? ભગવાન મહેતા મળ્યા ત્યાં સુધી જ છે તે એ પરિગ્રહી હતા. પરિગ્રહ વધાર્યો જતા હતા. પણ પ્રભુ મળ્યા. વસ્તુ સ્વરુપ છે હું સમજ્યા કે તરત અંકુશ મૂકે. આ તે પરિમાણ કર્યું તે વખતે જે હતું તેની સંખ્યા જ બતાવી છે. ત્યાંથી લેશ માત્ર આગળ નહિ વધવા માટેની મર્યાદા બાંધી દીધી. ધીમે
ધીમે એ એવા બન્યા કે શ્રાવકની અગીયારે પડિમા વહી. શ્રાવક છતાં લગભગ સાધુ- ૪ $ જીવન ગુજાર્યું. રાત્રે પૌષધમાં આખી રાત કાર્યોત્સર્ગમાં રહી દેના ઉપસર્ગ પણ છે સહ્યા, અવધિજ્ઞાન પામ્યા, આરાધના કરીને દેવલોકમાં ગયા. ત્યાંથી ચાવી મનુષ્ય થઈને
મુક્તિમ. જશે. આ બધા પ્રતાપ તે પરિગ્રહને કે ભગવાન પાસે લીધેલી વિરતિને?? ઉપસંહાર :
ટીકાકાર જણાવે છે કે વિવેકહીન અંધ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાએ, પ્રમાઢ દિ અને અશુભ યોગ એ ભયંકર અંધકાર છે. એ અંધકારમાંથી બહાર કાઢી પ્રકાશમાં છે શું લાવવા માટે આ શાસન છે. એ વિષયમાં ગ્રંથકાર હજી પણ વિશેષ શું ફરમાવે છે છે તે હવે પછી....
Page #546
--------------------------------------------------------------------------
________________
જ
પ૪૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે
છે તથા વિ. સં. ૧૯૮૬ના માગસર સુદ ૮, સોમવાર, તા. ૯-૧૨-૧૯૨૯ના રોજ જ મુંબઇ, લાલબાગ મુકામે આપેલ “શ્રી આચારાંગ-ધૂતાધ્યયન-૧૨૯માંથી શ્રી જિન૬ વાણું વર્ષ ૨૧ અંક ૨૩-૨૪ પૃ. ૨૭૬માં પણ જે સ્પષ્ટીકરણ કર્યું તે ય જોઈએ.
“ઋષભદેવ ભગવાન એમના ક૯૫ મુજબ વતે છે :
ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીએ પૂર્વાવસ્થામાં બધું કર્યું પણ પછી કેવળજ્ઞાન છે છે પામી જનતા સામે ધર્મ મૂકો ત્યારે સર્વ સાવદ્ય યોગના પચ્ચકખાણ અમલ પૂરો છે
કે અધૂરો ? આજે તો ફાવતી વાત લેવી એ માન્યતા થઇ છે. એને લઇને શ્રી ગઇ જિનેશ્વરદેવનું સ્વરૂપ પરમાતું નથી. પહેલા તીર્થકરને ક૯૫ પણ કળી શક્તા નથી. હું આ પહેલા તીર્થકર કઈ રીતે વતે તે જોવાની દૃષ્ટિ એમની પાસે નથી. ભદેવસ્વામી છે એ આ અવસર્પિણીના પહેલા તીર્થકર. એ થયા ત્યારે જનતાની સ્થિતિ કઈ હતી? શું ?
ખોવું, શું પીવું, શું કરવું એ કાંઈ લાકે જાણતા ન હતા. એ વખતે ભગવાન ઝિ છે એમના કલ્પ મુજબ વતે છે, તો પણ એ બધાને શ્રી હેમચંદ્રસૂ. મહારાજા સર્વસાવદ્ય રે જ કહે છે. એ જીવન જે પાપવાળું ન હોત તે, નિરવદ્ય હોત સર્વ રવદ્યોગનું જ પચ્ચકખાણ ભગવાન શું કામ કરત? એ પચ્ચકખાણ કર્યું ત્યારથી પાપ તો કબુલ્યું છે ને ? પચ્ચકખાણ પછીની કાર્યવાહી વિચારવાની કે નહિ? એમાં કમીના ન રાખી તો હું કેવળજ્ઞાન પામ્યા, ધર્મ સ્થાપ્યો અને એના સંચાલન માટે ત્યાગીને નીપા. સર્વ છે
સાવઘના ત્યાગથી હવે પૂર્વની કાંઇપણ પ્રવૃત્તિની અનમેદના પણ ન થાય તે કિ અનુદનાથી કરવું કરાવવું પણ આવી જાય છે.'
છે સર્વવિરતિ ધર્મનો સ્વીકાર કરનાર આત્માથી શું વિહિત છે અને શું અવિ- 9
હિત છે તે બાબત પણ જે માર્ગદર્શન આપ્યું છે, સ્પષ્ટતા કરી છે તે ય પ્રસંગ છે જ આ ચે તે જોઈએ. ૨. “સમ્યક ચારિત્રના ધરનારથી “પ્રાણાતિપાત આદિ એપણ પાપક્રિયાનો જ વિચારથી, ઉચ્ચારથી કે આચારથી ને કરવાથી, કરાવવાથી કે અનુઢવાદી સ્વીકાર છે જ થઈ શકે જ નહિ. એટલું જ નહિ પણ જે આત્મા જીવનભર સંપૂર્ણ પણે સચચારિત્રનું ? ૪ પાલન કરવા ઇચ્છે તે આત્માએ એક એક પાપ ક્રિયાના ત્યાગમાં અને એક એક 8 શુભક્રિયાના સેવનમાં અપ્રમત્તપણે પ્રયત્નશીલ બનવું જોઈએ. તેનાથી એમ 8 જ ન જ કહેવાય કે-પાકિયાનો અને ત્યાગ કર્યો છે, પણ જેઓએ ત્યાગ નથી
કર્યો તેઓને તેવી ક્રિયાઓ કરવાની સલાહ અગર તે તેવી ક્રિયાઓ કરવામાં આ
Page #547
--------------------------------------------------------------------------
________________
છ વર્ષ ૧૦ અંક ૧૯-૨૦ તા. ૭-૧-૯૮:
: ૫૪૯ છે સહાય આપવામાં કે તેની પાપક્રિયાઓ કરનારની પ્રશંસા કરવામાં હરકત છે જ શી ? ” પરંતુ આ કહેવું અને કરવું ગેરવ્યાજબી છે. કારણ કે- એમ કરવામાં તે આ સમ્યક ચરિત્રનું પાલન નથી થતું પણ ઉટી વિરાધના જ થાય છે. આથી છે © કર્મના સંચયને ખાલી કરનાર સભ્યશ્ચારિત્રનું પાલન કરવા ઈચ્છનારે, દુનિયાછે દારીની સઘળી આળપંપાળેથી અલગ જ રહેવું જોઇએ. દુનિયાદારીની
એકપણ પ્રવૃત્તિ આ સર્વોત્તમ ચારિત્રના ધરનાર માટે અનુમોઘ પણ નથી, એક . તે ઉપદેશ્ય તે હોય જ શાની ? પણ કહેરીમાં પડેલા પામરો ખરે જ, આઇ $ બધી વસ્તુઓનો વિચાર કરવાની દરકાર કર્યા વિના જ, મળી ગયેલી ઉત્તમોત્તમ જે વસ્તુઓને. એક તુચ્છ માનપાનની ખાતર હારી જઈને, પિતાના આત્માને અનંત
કાલના ચક્રમાં ધકેલી દે છે. ટક અને આથી જ એકવાર પૂજ્યકેટિમાં ગણાતા આત્માઓ, દીન અને દયાપાત્ર $ બની જાય છે તથા પોતાની જાતને એવી પરાધીન બનાવી દે છે કે- જેઓને ઉપદેશ છે આપવાની લાયકાત પોતે ધરાવતા તેઓનો ઉપદેશ સાંભળવાની અને તેને આધીન
થવાની દશ માં પોતે જ મૂકાઈ જાય છે અને એ કારણે તે બેટી વાહવાહની ખાતર છે પામર બની ગયેલા આત્માઓની દશા ધાબીના કુતરા જેવી થાય છે. ૪ (ચૈ શુકલ નવમી, વીર સં. ૨૪પ૬ તારીખ-૭ એપ્રીલ સને ૧૯૩૦ : સેમ ૨ નવપદ દર્શન પુસ્તકમાંથી, વ્યાખ્યાન-ત્રીજું )
‘ન ૫૪ દર્શન' પુસ્તકના સાતમાં વ્યાખ્યાનમાં રૌત્ર શુકલ ચતુર્દશી, વીર સં. એ એ ૨૪૫૬, તારીખ-૧૨ : એપ્રીલ સને ૧૯૩૦ શનિ ના પ્રવચનમાં પણ સાધુથી કે દિ ઉપદેશ થાય અને કેવો ન થાય તે પણ જોઈએ
ના પહુ કુહ પસાયં, કિંપિ ઉવાયં કહેહ મહ પણે
જેણેસ દુક્રવાહી, જાઈ ખય અવાયં ચ | ૩ | ” કહે પ્રભો ! આપ કૃપા કરે અને કેઈપણ ઉપાય કહો, કે જેથી મારા પતિના છે આ દુષ્ટ વ્યાધિને અને લકવાદને ક્ષય થાય.
વિચારો કે-શ્રીમતી મઠનાસુંદરી શું શું અને કેવું કેવું કહે છે? શ્રીમતી મયણાસુન્દરી કહે કે–પિતા નારાજ થયા, રાજય મૂવું પડયું, સુખસંપત્તિને છે છોડવી પડી અને કેઢી પતિ મળે, એ બધાનું મને જરાપણુ દુ ખ જ નથી, પણ આ કાર્યવાહીના પરિણામે મિથ્યાટિ લેકે શ્રી જિનેશ્વરદેવના
Page #548
--------------------------------------------------------------------------
________________
૧૫૦ :
: શ્રી જૈન શાસન [અઠવાāિ]
ધને નિદે છે અને મિથ્યાધમને વખાણે છે, એ દુઃખ મને માટું થાય છે. હે સ્વામિન્ ! આપ કૃપા કરે અને એવા ઉપાય મને કહેા કે જેથી, મારા પતિને! આ કુષ્ટ વ્યાધિ નાશ પામે અને ધમની નિદા સમેટાય: એટલે કે-આવી જાતિના લેાકાપવાદને ક્ષય થાય ! કોઢીયાના કાઢ જાય તા જ નિઠ્ઠા સમેટાય એ વાત કહેવામાં વાંધે નથી, કેમકે-અજ્ઞાન લેાક એ વિના સમજે શી રીતે ? શ્રીમતી મયણાસુંદરીને પેાતાને, શ્રી જિનેશ્વરદેવના શાસનમાં અખંડ શ્રદ્ધા છે, એટલે માતા, પિતા કે રાજ્યના ત્યાગ કરવા પડયા એથી કે કાઢી પતિ મળવાથી, એ વિદુષીને જરાય દુઃખ લાગતું નથી. દુઃખ માગ ધર્મની ટ્ઠિાનું જ જ થાય છે અને એથી જ એણે ગુરૂદેવ પાસે માગણી કરી અને એ માગણીમાં પણ હેતુ શુધ્ધ જ છે. તે છતાં ગુરૂદેવ કહે છે એ જ જોવાનુ છે!
ગમે તેવા ધમી શ્રાવક પણ આખર તે સ`સારી જ ને ? સારું બેડી જાણે પણ અંતે ાણુ ? સ્થળ અને સચેગની અસર આત્મા ઉપર થયા વિના માગ્યે જ રહે. હેતુ શુધ્ધ છે, જરા પણ લેાકેાત્તર મિથ્યાત્વ ન લાગે એવી કાળજીપૂર્વક જ શ્રીમતી મયણાસુંદરી બેલી છે, છતાં પણ ગુરુદેવ સાધુધર્મનુ' સ્વરૂપ કેવી રીતે વર્ણવે છે અને કહેવા ચેાગ્ય કહેવા છતાં ક્યાં સ્વરૂપે કહે છે, તે ખાસ ધ્યાનમાં રાખવ જેવું છે. આજે એવી વાત ચાલે છે કે- ગુરૂ પાસે મયણાસુંદરીએ રોગ મટાડવાની માગણી કરી, ગુરુએ સાંભળી અને ઔષિધ આપી. વગેરે' પણ ગુરૂદેવ તે એ વાતને જ ઇન્કાર કરે છે. આજના એવી જાતિના લાકો, મુદ્દાની વાતને કાં તે ભૂલે છે અને માં તે છૂપાવે છે. શ્રીમતી મયણાસુંદરીની માગણી અશુધ્ધ નથી, પણ જે રીતે થવી જોઇએ તે રીતે થઇ છે : તે છતાં પણ ગુરુના ધર્મ છે કે-ખરાબર ખુલાસાપૂર્વક જ વસ્તુને આપે. સુયેાગ્ય સાંભળનાર કાંઇ ઊંધું લઈ બેસે નહિ. તે માટે દેશનાઢાતા ગુરૂ ધ્યાન આપે જ. ગુરુ અહીંયા કાંઇ પણ ખતાવતાં પહેલા ખુલાસે કરે છે કે
પ્રથમ
“પભણેઇ ગુરૂ દર્દ ! સાહૂણું ન કúએ હું સાવજ કહિઉ` કિ`પિ તિગિચ્છ, વિજજ મતં ચ તત` ચ ॥ ૯ ॥
• હું ભદ્રો ! સાધુઓના કોઇ પણ સાવદ્ય એટલે કે સદેાષ વસ્તુ કાવી પે જ નહિ : જેમકે– ચિકિત્સા, વિદ્યા, મન્ત્ર અને તન્ત્ર !,
આ કથનદ્વારા પરમ ઉપકારી શ્રી જિનેશ્વરદેવના ‘શ્રી મુનિચંદ્ર’ નામના ગુરુદેવ સાફ સાફ ફરમાવે છે કે સાવદ્ય કહેવુ એ કઇ પણ રીતિએ લ્યે નહિ અને ચિકિત્સા
શાસનના પુરસ સાતા
‘સાધુએ માટે કઇ પણ એટલે વૈદ્યક, દ્યિા મગ
Page #549
--------------------------------------------------------------------------
________________
ક
વર્ષ ૧૦ અંક ૧૯-૨૦ : તા. ૭–૧–૯૭ :
: ૫૫૧
ઇ.
છે અને તંત્ર–આ બધી વસ્તુઓ પાપરુ ૫ જ છે, માટે એને ઉપદેશ કરવો, એ જ છે પાપનો જ ઉપદેશ કરવા બરાબર છે. આથી સ્પષ્ટ જ છે કે-જે ૪ ૨ આત્માને શ્રી જિનેશ્વરદેવે પ્રણત કરેલી સાધુતાનો ખપ હોય, તે આત્માએ છે ચિકિત્સા, વિદ્યા, મંત્ર અને તંત્ર આદિ સાવદ્ય એટલે પાપવાળી વસ્તુઓનો ઉપદેશ જ કરી લોકપ્રિય બનવાના લેભને પરિત્યાગ કરી, પ્રભુપ્રણીત સાધુતાના સેવનમાં જ રત છે બનવું જે એ.
ખરેખર, ચિકિત્સા પણ પાપ જ છે. ચિકિત્સા પામીને પણ ગૃહસ્થ શું કરે ? વારું? ગમે તેવા ગૃહસ્થને પણ શાસ્ત્ર, તપાવેલા લેઢાના ગેળાની જ ઉપમા આપી છે. આ છે શ્રી જિનેશ્વરદેવનું પૂજન કરનાર, એ તારકની આજ્ઞાને કલ્યાણકાર માનનાર અને બારી આ વ્રતને ધારણ કરનાર એવા પણ તપાવેલા લેઢાના ગેળાની ગણનામાં આવી જાય. કારણ દિ કે–તે જ્યાં જાય ત્યાં જીવોની વિરાધના તે એના કપાળે લખાયેલી જ છે ને ? છકાયની છે
વિરાધના વિના તે એ જીવ જ નથી. અને એ જ કારણે બારવ્રતધારીને ધર્મ પણ, છે છે મુનિધર્મરૂપ મેરૂ પાસે સરસવ જેટલો જ કહ્યો છે. ગૃહસ્થને ઉપમામાં પણ ગોળા કહ્યા, કે આ કેમકે ચપટા તે સ્થિર રહે અને તેથી એક જ જગ્યાએ રહી શકે અને રહે એટલી જ જ જમીન બાળે, પણ ગેળા તો બધે જ ગબડે બળે નહિ તે ડાઘ તે લગાડે જ. છેવટે છે ૨ કાળું તે કરે જ. આથી સર્વ પાપવ્યાપારના ત્યાગી માટે ચિકિત્સા પણ વળે છે. પિતાથી સાવદ્ય ન થાય અને બીજાને–“ચિકિત્સા, વિદ્યા, મંત્ર, તંત્ર–વગેરે જે સાવદ્ય હિ છે તે કહેવું પણ ન કરે. વિદ્યામાં અર્થકામને પુષ્ટ કરનારી તમામ વિદ્યા આવી જાય. આ
શ્રીમતી મયણાસુંદરી જેવી પરમ શ્રાવિકા પાસે આટલો ખુલાસો કરવાનું કારણ? આ છે જે કોઈ અજ્ઞાન હોત તે તે ઠીક, પણ આવી વિદુષી તત્ત્વજ્ઞાતા શ્રાવિકા પાસે આવો જ છે ખુલાસો ગુફને કરવો પડે એનું કારણ શું? એ જ કે–તેણી ગૃહસ્થ છે. ગુરૂદેવ સમજે છે છે છે કે-ગમે તેવા જ્ઞાની ગૃહસ્થને પણ દુનિયાનો વાયરો ઝડપતાં વાર નથી કરતા. 8 ૬ શ્રીમતી મયણાસુંદરી ગમે તેવી પણ કોણ? ષટકાયની વિરાધનામાં બેઠેલી અને હજી છે હું મારા-તારામાં રાચતી તે ખરી જ ને !” આ મારા પતિ અને હું એની પત્ની”—એ છે તે છે જ ને ! ઉપકારીઓમાં વસ્તુસ્વરૂપ સમજાવવાના જ્ઞાનની કમીના ન જ હોય. આ જ જ ઉપકારી જે વસ્તુ બતાવવા માગે છે તે એવી છે કે જેથી મુક્તિ મળે: તો પછી આ છે તેનાથી રોગ અને શોક વગેરે જાય એમાં તો નવાઈ પણ શી? મુક્તિ મળે, રોગ જાય, જ ર શક જાય,-એ બધું સાંભળીને કેાઈ સમજે કે-“ચાલો ? રેગશોક કાઢવા તથા સુખ– જ
સંપત્તિ મેળવવા પણ ધર્મ થઈ શકે છે...તે પરિણામે ઘ ઉડી જાય (ક્રમશઃ) 9
Page #550
--------------------------------------------------------------------------
________________
૨ સારું કરે સારૂ મળે –રતિલાલ દેવચંદ ગુઢકા-લંડન જ
આપણું જીવનમાં રોજીંદા વ્યવહાર માટે જેમ ધન દોલત નેતા પુરૂષાર્થ ધંધે છે છે નોકરી જરૂર છે તેમ જીવન આમા માટે પણ કાયમની ભકિત પ્રાર્થના આરાધના- જ 4 સાધના ધર્મ થી હમેશા રૂડા વાના થાય છે થવાનાને ૧૦૦ ટકા શ્રય એવા આશીર્વાદ 9 * આ જંગી તે ૭૦-૮૦-૯૦–૧૦૦ વર્ષની પછે આત્માનું છું અને એક દિવસ આ છે ? દુનિયા છોડી જાવાનું છે વહેલા મેડા અને ઘર પત્નિ પુત્ર પરિવારને છેડી રડતો કે,
મુકી જાવાનું છે ત્યારે પત્નિને ગમે તેટલો પ્રેમ હશે પણ ભેગા આવી જ નહિ શકે કે છે પુત્ર તે બીજા જે બહારથી વા વા કરે છે તે સ્વાર્થમાં જ વા વા કરે છે અને સ્વાર્થ ,
સર્યો માણસ નબળે પડયો કે શરીરના અવયવ ખોટ વાયા અને હવે ચાલી નથી કે આ શકાતું કે- ત્યાં જઈ નથી શકાતું ક્યાં કામે કે બીજાના કામે કે અગર તે જે લેકે જ $ બોલાવા આવતા હતા તે હવે નહિ જ આવે. છે કારણ મારામાં તમારામાં કેતાં રતિભાઈ બાબુભાઈ કે હરજીભાઈ જે કામ કરી , જ શકતા તે હવે નથી કરી શક્તાને લાચાર બની ગયા છે કે અપારંગ થઈ ગયા છે કે છે જ કારણસર આમ બની ગયું છે માટે તે પછે કે નહિં જ બોલાવે અરે આ જ કે શરીરને આ જ ફલાણા માણસને આજ વ્યકિત પાસે ગઈ કાલે હજારે લેકે આવતા ર હતા ભાવ પૂછવા બેસવા તે હવે નહિં આવે જે શરીરને આછા વાના થતા હતા છે તે આજે હવે એજ શરીરને કઢાચ જે બાળવાની રજા નહિ મળી હોય તે અંધારી કે કેટડી કંઠી બરફની કેટડીમાં પુરી દેશે."
કારણ હવે જીવ નથી હવે કામ નથી દેવાનું હવે બેલત હાલતે ચાલતે છે નથી હવે અહીં રાખીશું તે ઘર ગંધાશે વાસ મુકશે. અને તે થવાના જ પણ છે છે શરીરની કિંમત છે કે માણસની કે જીવ હતે એની ધન દોલતની સાથે જ સગાઈ છે. છે. આવું આ સંસાર છે સ્વાથીએ અને જેથી જે જીવ ગયો કે થોડી રક્કડ છે છ શરૂને બીજી બાજુ ફેન શરૂ થઈ જાય લેકે હવે એજ પૂછશે શું થયું અને થઈ રહી ર. છે જીંદગી જ્યારે લઈ જાવાના છે. કેતાં સ્મશાનને ટાઈમ શું છે અને ક્યા દિવસે છે ઈ જ છે એજને આવું આપણે મેં તો બધાએ નજરે જોયું છતાં મેહ દશા જોરથી ભાન દિ ભૂલાવી પછે પછાડે છે અને આવું જ જાણીએ છીએ તે અવશ્ય એ બનવાનું છે. જ
માટે તમારે સૌને માટે સૌના ઘરે માટે ધર્મ ધર્મકરણી પ્રભુ સ્મરણ છે 5 સ્મરણ પ્રભુ સાધન ગુડ વસીપને પ્રભુ ભક્તિ ટુ વસીપ એજ જીવનમાં સાર ભૂત છે જે જે એવી વસ્તુ છે તે આ આત્મા ભેગી જ આવે છે તે કદી બળતી નથીઆ મા સાથે આ
(અનુસંધાન પાન ૫૪૬ પર)
Page #551
--------------------------------------------------------------------------
________________
THE
AEG ELHJE
Eી
જામનગર-૪૫, દિ પ્લોટ–અત્રે શ્રી વિમલનાથ દેરાસરની ૪૦મી વર્ષગાંઠ છે છે તથા પૂ આ શ્રી રામચંદ્ર સૂ. મ., પૂ.આ.શ્રી અમૃત સૂ. મ.ના ગુમંદિરની ૧લી વર્ષ છે.
ગાંઠ નિમિત્ત. ધજારોપણ તથા પૂ.આ.શ્રી જંબૂ સૂ. મ.ની તથા પૂ. આ. શ્રી જયંતશેખર ૪ આ સૂ. મ.ની વર્ગારોહણ તિથિ નિમિરો તથા પૂ. પ્રવર્તક મુ. શ્રી યોગીન્દ્રવિ.મ.ની પ્રવર્તક )
પઢવીની પ્રથમતિથિ તથા પૂ. પ્રવર્તિની સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. ની ૪૪ મી છે છે દીક્ષા તિથિ તથા પ્રવત્તિની પઢવીની પ્રથમ તિથિ નિમિત્તે પૂ.આ.શ્રી જિનેન્દ્ર સ્ર. મ. જ આદિની વિશ્રામાં પંચાહિકા મહોત્સવ ઉજવાયો હતો.
માગશર સુદ ૨-૩ તા. ૨-૧૨-૯૭ શ્રીમતી કંકુબેન દેવચં હવા ગુઢકા રાસંગ- ક પુરવાળા હ શ્રી રતિલાલ દેવચં ગુઢકા (લંડન) તરફથી પંચકલ્યાણક પૂજા તથા છ માગશર સુદ. ૪ના શ્રીમતી હીરાબેન દેવરાજ ડબાસંગ હઃ શ્રીમતી શાંતાબેન ઝવેરચંદ છે
(જામનગર) તરફથી પંચ મહાવ્રત પૂજા મા. સુદ ૫ શ્રી વિમલનાથ મહિલા સ્નાત્ર છે છે મંડળ તરફથી સામુઢાયિક સ્નાત્ર પૂજા મહા સુઢ ૬ સવારે શાહ વેલજી દેપાર હરણીયા ર તરફથી ગુરુ મંદિર ધજારોપણ તથા વેલજીભાઈના ૭૭મી એાળી તથા શ્રીમતી કસ્તુરબેનના છે
બીજા ઉપધાન તથા કુ. જેની ધીરજલાલના શિખરજી યાત્રા નિમિત્તે સત્તરભેદી પૂજા રિ કે ભણાવાઈ જાની બોલીમાં ૨૨૫] રૂા. મૂળનાયકની ધજાના શ્રીમતી કુસુમબેન શાહ-લંડન છે
બીજી ધજા ૬૦૧] રૂા. શાહ રાયશી દેવશી ગઢીયા, ત્રીજી ધજા ૩૦૧ રૂા. શ્રીમતી 0 રમાબેન લાલજી હેનરાજ હ: ઝવેરચંદ લાધાભાઈ, ચોથી ધજા ૨૫૧] રૂા. હંસરાજ
ગેસર દાંત વાળા નકુરૂ, પાંચમી ધજા ૨૫૧ રૂા. શ્રીમતી જીવીબેન નેમચંa ખીમજી રે, % પારેખ. પૂ. રામચંદ્ર સૂ. મ.ના ગુરૂમંદિરની ધજા વેલજી દેપાર હરણીયા તથા પૂ.અમૃત છે આ સૂ. મ.ના ગુરૂમંદિરની ધજા શાહ ખીમજી વીરજી ગુઢકા પરિવારે ચડાવી હતી. સુદ-૭ આ જે સવારે પૂ. જંબુ સૂ, મ, પૂ. જયંતિશેખર સૂ. મ.ના ગુણાનુવા શ્રીમતી મધુબેન હીરજી આ ખીમસીયા વસઈ હાલ લંડન તરફથી કામઢાર કોલોનીમાં એાળી કરાવવા નિમિતે શ્રી Qિ નવ પઢજીની પૂજા ભણાઈ. સુઢ ૮ સવારે ઓસવાળ કેલોનીમાં શાહ સેમચંદ પેથરાજને છે ત્યાં પ્રવચન થયું. અને બપોરે શાહ વેલજી હીરજી ગુઢકા નવાગામ હાલ સાત રસ્તા પર આ તરફથી મહાવીર પંચકલ્યાણક પૂજા ભણાઈ. પૂજાએ શ્રી વિમલ જિનેન્દ્ર સંગીત મંડળે છે ભણાવી હતી.
Page #552
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી. એન.[૮૪. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Q પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી છે.
હ૦૦૦
સ્વપપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
૦૦૦૦૦૦૦૦૦૦
ဝဝဝဝဝဝ
* જ ધર્મ સમજવાની શકિત છતાં ધર્મ સમજવા પ્રયત્ન ન કરે તે તે ધર્મની બેદર8 કારી સૂચવે છે. અને વસ્તુત: ધર્મની બેઢરકારી એ આત્માની બેદરકારી છે. ૪ સંસારમાં જીવ મા-બાપને સમર્પિત જોઈએ, ધર્મ માં દેવ-ગુરુને સમર્પિત જોઈએ. 8
સમજીને “ઈચ્છામિ ખમાસણા બેલનાર જીવ અવસરે મા-બાપના પગમાં પડીને ૪ * કહે કે, “ભગવાન શ્રી જિનેશ્વર દેવેની આજ્ઞા વિરૂદ્ધની આપની એક પણ વાત હૈ
નહિ મનાય આપ માથું માગે તે આપીશ પણ બેટી વાત જ્યારે નહિ માનું 8 9. કેમકે, આપ મા–બાપ માત્ર આ ભવના છે જ્યારે “શ્રી અરિહંત પરમા મા તે આ
ભ ભવના મા-બાપ છે. 9 ક વિધિપૂર્વક ખમાસમણું દે તે રેગની દેન છે કે રોગ આવે ? નિકાચિત કર્મના છે 9. ઉદયે રેગ આવે તે જુદી વાત. આ તે માનસિક, વાચિક કાયિક કસરત છે. આ 9 ક “ખમાસમણ તે “નાટક નથી પણ દેવ-ગુરૂને સમર્પિત ભાવની ક્રિયા છે.
કે ભગવાન તે કહી ગયા છે કે, સમજવા છતાં સમજાવવા છતાં પણ ધન મરજી ૪ - મુજબ, ઊંધી રીતે કરે તે ખેડા નીકળી જવાને છે. 8 ક અમારે ઈ સમિતિ વગર ચલાય નહિ, તમારે યતના વગર કઈ કામ થાય નહિ. *
શાસે ગીતાર્થની આજ્ઞા માનવાની કહી છે, માત્ર ભણેલાની નહિ. સૂત્ર અને અર્થ છે
જેને પરિણામ પામ્યા હોય તેનું નામ ગીતાર્થ ! યુધ્ધમાં સેના કહે આગળ વધવું અને - સેનાપતિ કહે પાછા હઠવું તે પાછા હઠવું જ પડે. તેમ ગીતાર્થ કહે તે જ કરવાનું. છે કે આ મનુષ્ય જન્મ ઘર–પેઢી ચલાવવા નથી પણ ષકાયની રક્ષા માટે જ છે. ' ૪ સાધુને પણ થવું જોઈએ કે, ષટકાયની રક્ષા માટે આવ્યા છીએ માટે તેની રક્ષા ૪ થાય તેમ છવાય પણ તેની હિંસામાં સાધનભૂત થવાય નહિ. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
જાહ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Page #553
--------------------------------------------------------------------------
________________
મોરાવિયાણ તિવા | શાસન અને સિદ્ધાન્ત કમમારું. મહાવીર-પન્નવસાmi. છ રક્ષા તથા પ્રચારનું પત્ર
ઇચ્છાયાગનું સ્વરૂપ ક-તુસિછોઃ કૃતાર્થ સ્ટ,
જ્ઞાનિનેપિત પ્રમાદતઃ | વિકલો ધમમગ ય:
સ ઇછાયોગ ઈષ્યતે |
(ગદષ્ટિ સમુચ્ચય) આગમનું શ્રવણ કરનાર, ધાર્મિક અનુષ્ઠાન કરવાની ઈચછાવાળા જ્ઞાનીને પણું પ્રમાઢથી તવધ વ્યાપાર કરવામાં ખલના ભૂલ થાય, કાલથી વિકલતા ફેરફાર થાય તેને ઈચ્છાયાગ કહેવાય છે.
એઠવાડક
(૨૯)
વર્ષ
અંક ૨૧+૨૨
૬
5
S
શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રુત જ્ઞાન ભવન
૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) IND1A
PIN- 361005
Page #554
--------------------------------------------------------------------------
________________
છે અંતરિક્ષમાં શ્વેતાંબરેને પૂજા–હકક આપતી કેટે જ
આજ કાલ પ્રતિનિધિ-મુંબઇ .
છેલ્લા કેટલાક વર્ષોથી જેનોનાં પવિત્ર સ્થળ અંતરીક્ષમાં તાંબરે અને હું દિગંબરો વચ્ચે પૂજાના અધિકાર વિશે ચાલી રહેલા કાનૂની વિવાઢ વાશિમ ડિસ્ટ્રીકટ છે કોર્ટના ચૂકાઢાથી ઉકેલાયો છે.
અઢાલતે શ્વેતાંબરનાં પૂજા હક્કને માન્ય રાખીને દિગંબરની આ પવિત્ર સ્થળ છે પર કબજો જમાવવાની મુરાઢવાળી અરજીને ફગાવી દીધી હતી. - ૧૯૦૫ સુધી અંતરીક્ષમાં માત્ર વેતાંબર જ પૂજા કરતા હતા પરંતુ પૂજારીએ છે સાથેનાં એક કાનૂની વિવાઢમાં ગિંબરોએ પણ મઢ કરી એટલે કે તાંબાના વડિલોએ પણ તેમને અહીં પૂજા કરવાની છૂટ આપી હતી. જો કે, ૧૯૦૮ માં હિંગબએ છે. છે ત્યાંથી તાંબરોના હકકને નકારી સંરક્ષજી પર કબજો જમાવવાની ચોંકાવનારી 8 ૬િ રજુઆત કરી હતી. જો કે, ૧૫ મી ઓગષ્ટ, ૧૯૪૭ સુધી અહીં માત્ર વેતાંબરો જ છે છે પૂજા કરતા હતા એ અગાઉ ૧૯૨૮માં પ્રિવી કાઉન્સીલમાં કિંગબરો હારી . અને . ક ૧૯૬૦માં તેઓ ફરી અદાલતે ગયા હતાં. તેનો ચૂકાદો ૧૯૯૪ માં આવ્યો ત્યારે પણ હ. દિ તેઓ હાર્યા હતા છતાં અંતરીક્ષમાં બેમાંથી એકેયને પૂજાનો હક મળ્યો ન હતો. છે છે એટલે ભગવાન પાંજરે પૂરાયેલી અવસ્થામાં જ રહ્યા હતાં.
શ્વેતાંબરોએ ૧૯૯૪ ના અઢાલતના ચૂકાઢી સંદર્ભે સુપ્રિમ કોર્ટના એડવોકેટ જ કે જસ્ટીસ બચાવત પાસે એક અરજી તૈયાર કરાવી હતી. આ અરજી સંદર્ભે અંકેલાનાં છે પણ સાકળચંદ્ર શાહે વાશિમ કોર્ટમાં આ મુકદ્દમો લડવા ભારે મહેનત કરી હતી. ડિસ્ટ્રીકટ છે
મેજીસ્ટ્રેટે આપેલા ચુકાઝા મુજબ ૧૯૪૭ની ૧૫મી ઓગષટે જે સ્થિતિ હોય એને માન્ય છે જ કરવાનો નિર્દેશ આપ્યો અને આ નિર્દેશ મુજબ તાંબરોને પૂજાને હકદ મળે છે. છે 0િ પલેસીસ ઓફ વર્શિપ એકટની કલમ ૪-બી હેઠળ ૧૫ મી ઓગષ્ટ ૧૯૪૭ ના રોજની ,
સ્થિતિને કાયમ કરવાનો નિર્દેશ મળે છે એના લાભ અહીં અંતરીક્ષમાં વેતાંબરને આ છે મળ્યો છે. એક રીતે બિહારનાં પવિત્ર સ્થળ સંમેતશિખરજીના વિવાઢમાં પણ તાંકે બરના અધિકારને માન્ય રખાય એવી ઉજજવળ તકનું નિર્માણ થયાનું જેન વેતાંબર, જ મૂર્તિપૂજક તીર્થ રક્ષા ટ્રસ્ટનાં એકઝીકયુટીવ ડીરેકટર પ્રકાશ ઝવેરીએ તાજેતરમાં પુરથી એ જણાવ્યું હતું.
(આજ કાલ તા. ૧૯-૧૨-૯૭ શુક્રવાર )
Page #555
--------------------------------------------------------------------------
________________
: 'કા. ૬ જmવિજયમસૂરીજી મહારાજની - ૨ -
t u zrul unor evo CULLONY PS11 NBI YU2017
તંત્રી
i
N૮
OL 2du
આ જેકેદ જેઘજી ગુઢs. .
૮ઈ) NOE 9H!? HOWGIIG EV
- (cજ કરી
' ' (જસદ્ધ(૯૪)
6)
3 *
• Eવાઈફફ • - શાળા વિEા ૪. શિવસ 2 ). 7 . .
(૪૮:
વર્ષ : ૧૦ ૨૦૫૩ પોષ વદ-૭ મંગળવાર તા. ૨૦-૧-૯૮ [અંક: ૨૧+૨૨
રીત પ્રકીર્ણ કે ધર્મોપદેશ
-પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા જ ૨૦૪૩, અ ઢ વદિ-૦)) શનિવાર તા. ૨૫-૭–૧૯૮૭ જૈન ઉપાશ્રય,શ્રીપાલનગર મુંબઈ-૬ .
(બી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું જ તે ત્રિવિધ ક્ષમાપના. ( પ્રકરણ ૨૨ મું ચાલું )
અવ૦ ) જ આપણાં કરેકે હરેક સૂત્ર એવાં છે કે જેનું એક એક પ૪ બેલેને આત્મા જાગૃત ન છે થઈ જાય આપણ ધર્મક્રિયામાં એવી તાકાત છે કે જે દુનિયાનો નાશ કરનારી છે. જે જ આજે આ પરિણામ નથી દેખાતું તેને અર્થ એક જ છે કે- મેટેભાગે વિદ્વાન જ પ્તિ થવા ભણે છે. શાસ્ત્ર પંડિત થવા નહિ પણ તત્ત્વજ્ઞાની થવા ભણવાનું છે. વાંચવાનું છે છે. પંડિત “વકીલ” જે હોય છે જ્યારે તત્વજ્ઞાની “અસલ” જે હય. શાસ્ત્ર પહેલા ની
પિતાને પરિણામ પામવું જોઈએ. અયોગ્ય છે માટે તો શાસ્ત્ર મોટામાં મોટું જીવ- આ લેણુ શસ્ત્ર છે. તે તે શાસ્ત્રને નામે ય ઘણા ધર્મો કરે અને કરાવે. માટે સમજે છે
સમજો કે અનંતજ્ઞાનિઓએ ફરમાવેલી કોઈપણ ધર્મક્રિયાને જે કોઈ ખરાબ કહે, છે ઉતરતી કહ, જરૂર નથી તેમ કહે તેને ભવાંતરમાં જીભ ન મળે તેવું પાપ બંધાય છે એ છે. વખતે તેને એકેન્દ્રિયમાં પણ જવું પડે. સમજુ માણસ પણ સમજ્યા વિના ધર્મકે કિયા કર્યા કરે તેનો અર્થ એ છે કે તેને ધર્મનો ખપ જ નથી. શાસ્ત્ર તે કહ્યું છે કે- તે સમજવાની શક્તિ છતાં સમજણ મેળવ્યા વિનાનો કરેલો ધર્મ. નામે ધર્મ છે. તમે (2) આ પેઢી પર ને બેસાડે? સમજુને કે મૂરખને? સગો કિકર મૂરખ હોય તે મોટા છે છે પગાર આપી બીજા સમજુને પણ બેસાડેને?
Page #556
--------------------------------------------------------------------------
________________
૬ ૫૫૮ :
.: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે આ પચાસ બેલ આત્માને જાગૃત રાખનાર છે. તમને આખી દુનિયાની વાતે જ ૬ યાન્ન રહે છે અને આ બેલ યાદ નથી રહેતા, નથી આવડતા તેનું કારણ શું ? એ છે. મુહપત્તિના આ પચાસ બેલ જે કહ્યા છે તે વિધિમાં છે કે નથી? વિધિ કરતાં જ
અવિધિ થાય તેની માફી માગવાની છે. પણ જાણીને અવિધિ કરે તેનું શું ? જે લોકો ૨ છે પચાસ બાલ નથી બોલતા તેઓ મુહપત્તિ અવિધિથી પડિલેહે છે તેમ કહેવાય ને? 9 ૨ તે અવિધિ થઈ કહેવાય કે કરી કહેવાય? જાણું બૂઝીને અવિધિ કરે તે ભગવાનની છે આજ્ઞાન ભંજક કહેવાય કે પાલક કહેવાય ? આજ્ઞા ભાંગે તેના જેવો બીજો એકે દંડ આ છે ? આજ્ઞા ભાંગવી તે જ મોટું પાપ છે! તમે શેઠની નોકરી કરો તે તેમની આજ્ઞા ઇ મુજબ કામ ન કરે તો શું થાય ? તેમની જાણ બહાર પણ કામ કરે તે શું થાય ? જ છે અહીં બધું ચાલે ને? છે . આ પચાસ બેલમાં તે શ્રી જૈન શાસનને સાર છે. આ બોલ તે શ્રી જૈન એ શાસનને આરિસે છે. તે સમજી જાવ તે તમારી જિગી ફરી જાય. કાચ ઘરમાં .
રહેવું પડે તો પણ મઝેથી ન રહી શકો, મઝેથી વેપાર-ધંધાદિ પણ કરી શકો નહિ. આ ૨ મોજમઝા પણ ન કરી શકે. તેનું અંતર ઘવાયા જ કરે કે- આ બધામાં મઝા છે 5 આવી તો મારું શું થશે? મારે ક્યાં જવું પડશે ? મેટાં કારખાનાના ધણી છાતી
કાઢીને ફરે તે ક્યારે બને ? તેને ભગવાનનાં વચન ઉપર શ્રદ્ધા ન હોય કે મહારંભ છે મને નરકમાં લઈ જશે તે. ભગવાનની આ મહત્તવની વાત યાદ ન રહે તે ભગવાનને ભગત કહેવાય ખરો ? ' .
- આપણા બધા જ શ્રી અરિહંત પરમાત્માએ સાધુ થઈને જ મોક્ષે ગયા છે. છે જ્યારે બીજા જેટલા આત્માએ મોક્ષે ગયા તે બધા ભાવથી તે સાધુપણું પામેલા જ છે તે જ; તે સમ્યક ચારિત્ર તમારે ન જોઈએ તે બને ? તે સમ્યકચારિત્ર તમે બધા આ આ ભવમાં પામી શકો તેમ છો પણ તમારે પામવાનું મન નથી અને તે પાયા વિના જ
મરશે તે પણ તમને દુઃખ નહિ થાય. એટલું નહિ છોકરાઓને પણ સમજાવીને જ ઇ જશે કે સાધુ પાછળ ગાંડા થતા નહિ. અહીં દીક્ષાના અનેક મહોત્સવ ( જવાયા છે જ જ છે તે વખતે તમને શું વિચાર આવે છે ? અનેકની દીક્ષા જુવે તેને દીક્ષા લેવાનું મન થે શું જ ન થાય તે આઝમી કે કહેવાય? ભણેલા-ગણેલ, સમજદ્વાર કહેવાય? તે ચોખા છે વધાવે તે ય દેખાવ કહેવાય કે બીજું કાંઈ કહેવાય?
સભા. : પારકાને છોકરા દીક્ષા લે તે અનુમોદના કરીએ છીએ ને ?
Page #557
--------------------------------------------------------------------------
________________
એ
વર્ષ ૧૦ અંક ૨૧-૨૨ : તા. ૨૦–૧-૯૭ :
: ૫૫૯.
છે ઉ૦ : “અમારો છોકરો દીક્ષા લે તે કદી ન બને” આવી માન્યતાવાળા બધાને પદ્ધ મિથ્યાષ્ટિ જ કહેવાય ને? તેમને ભગવાનની આજ્ઞાની કિંમત જ નથી.
વમાનમાં ધર્મક્રિયા કરનારા મોટેભાગે અવિધિથી કરે છે, વિધિનું પાલન તે કરતા નથી પણ અવિધિ થાય છે તેનું દુઃખ નથી તેમ વિધિનું પાલન કરવાની
ઈરછા પણ નથી; તેવાઓને વિધિ કરતાં જે કાંઈ અવિધિ થઈ તેમ બોલવાનો અધિજ કાર નથી. ભણેલા-ગણેલા હોય તે પણ તેનું ભણતર પણ ખોટું છે. ભણવાનું છે છે એટલા માટે છે કે બેટાથી બચાય અને સાચું બરાબર થાય. જેને સાચું જ્ઞાન થઈ છે ૨ જાય તે તો ડાહ્યો થઈ જાય. તે કદી છેટું કામ કરે નહિ અને કઢાચ થઈ જાય તે જ છે તેના દુઃખને પાર ન રહે. અને છેટું કામ કરવું પડે તે પ્રેમથી ન કરે. આજે તે છે જ બેટાં કામ મઝેથી કરે છે, ગોઠવી ગોઠવીને એવી રીતે કરે છે કે તેને પકડવે ભારે જ ૬ પડે. તેમાં સફળ થાય તે એવી ખુમારી રાખે છે કે જેનું વર્ણન ન થાય. - સલાટ : અમારી આશયની વાતમાં દેવાળું છે, ક્રિયાની વાતમાં ય દેવાળું છે, કે વિધિ-અવિધિની વાતમાં ય દેવાળું છે તે અમારે ધર્મ કરો કઈ રીતે ?
ઉ૦ : આવી તમારી હાલત હોય તે બહુ જુલમ થઈ ગયો કહેવાય ધર્મ ૨ છે તે ભગવાને કહ્યો હોય તે રીતને જ થાય.
આ પચાસ બેલ બરાબર આવડતા હોત તો તમે કોઈ સાધુને બંગડવા દીધા છે કે ન હોત, કોઈ સાધુ બગડત પણ નહિ. સાધુની ખામી દેખાય તે સુધાર્યા વિના રહેત જ 2 નહિ. છોકરો નાની ભૂલ કરે તે તમે ચલાવી લો ? જ્ઞાનિઓએ આ બોલ બતાવી છે ભગવાન શ્રી જિનેશ્વરદેવને આ માર્ગ સમજાવી દીધો છે.
આ પહેલા બાલની વાત કાલે કરી આવ્યા છીએ. પહેલો બેલ છે “સૂત્ર–અર્થ િતવ કરી સદ્દઉં.” જેટલાં સૂત્રો આવડતાં હોય તે શુદ્ધ જઈએ, અશુદ્ધ ચાલે નહિ. છે આજે શ્રી નવકાર મંત્રા પૂરે પૂરે શુદ્ધ બોલનારા ઘણું એાછા નીકળશે. સૂત્રના આ છે ઉરચારના એક અક્ષરને ફેરફાર ન થવો જોઈએ. જે અક્ષર જે હેય- સંયુક્ત ? છે હાય હસ્વ હોય કે દીર્ધ હાય- તે જ બેલા જોઈએ. તે બધામાં અશુદ્ધિના બત્રીશ 5 આ દોષ કહ્યા છે. ભગવાન શ્રી જિનેશ્વરદેએ અર્શથી કહેલાં અને શ્રી ગણધરદેવોએ જ ૬ શબ્દ ગૂંથેલાં જે સૂત્ર છે, તે સૂત્રનો જે અર્થ છે તે જ વાસ્તવિક તત્વ છે છે. સૂત્ર અને અર્થને વાસ્તવિક તત્વ તરીકે સ્વીકારું છું, તેની શ્રદ્ધા રાખું છું, જ આ પહેલા બેલનો અર્થ છે. આની વાસ્તવિક શ્રદ્ધા ન હોય તેની ક્રિયા જે બેટી ! છે
Page #558
--------------------------------------------------------------------------
________________
મિ ૫૬૦ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિટ] 8. છે પ્રતિક્રમણ થાય તે કરીએ, ન થાય તે ન કરીએ આમ માનનારનું પ્રતિક્રમણ સાચું છે
કહેવાય કે ખોટું કહેવાય? શ્રાવકે ઉભયાલ આવશ્યક કરવું જોઈએ. તમે વ્રત લીધા છે શુ છે? સમ્યત્વ ઉચ્ચર્યું છે ? સમ્યકત્વ ઉચ્ચરનાર “સુ” કે “કું' એળખે નહિ તે ચાલે? છે
સભા: ગુણહીન ગુણઠાણેથી ગુણવાન ગુણઠાણે આવવાના ફાંફા છે તે ચોથા છે છે. ગુણઠાણાની વાત કઈ રીતે બેસે?'
ઉ૦ –તમે બધા ગુણહીન ગુણઠાણે છે તેની ખબર છે? ગુણઠાણ પામવાની આ ઈચ્છા થઈ છે ખરી? આ વાત મશ્કરીમાં ઉડાડે છે, જેમ કરીએ તેમ ચાલે તેમ જ કહેવું છે ને?
સભા. : એવું નથી. પણ અમારાં લક્ષણે જોતાં લાગે છે કે હજી અમારૂ છે ૨ ઠેકાણું જ નથી. (
–જે ખરેખર આવું લાગતું હોય તે ગુણસંપન્ન ગુણઠાણું પામવાની ઈચ્છા છે હોય કે ન હોય તે માટે મહેનત પણ ચાલુ હોય ને ?
સભા : છે માટે જ વલેપાત થાય છે.
આવું હોય તે સારી વાત છે, તો આ બધું સમજવા મહેનત કેટલી કરો છો? છે તે ન સમજાય તો દુઃખ થાય છે? સમજવા માટે સાધુ પાસે જાય છે?
અપુનબધશા આયા વિના ખરેખર ધર્મ થતો નથી. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ છે $ સ્થિતિ જે હવે બાંધવાનો નથી, જે આ સંસારને બહુ ભયંકર માને છે, તીવ્રભાવે છે છે પાપ દી કરતું નથી અને ઉચિત સ્થિતિનું ઉલ્લંઘન કરે નહિ તે જીવ અપુનબંધક
દશાને પામે છે, તમે આવી દશા પામ્યા છે ? પામવાની ભાવના પણ છે? આવી છે. પણ દશ પામવાની ભાવના ન હોય તે જીવ અનંતકાળ ધર્મ કરે તે પણ લે ન લાગે છે છે એક લૂંટનારે બરાબર કાળજી રાખી ભણે તે હોંશિયાર થાય. ભણવા ગયા અને બે છે રખડ્યા કરે તે ભણી શકે જ નહિ. આજે કેટલાક પાસ થયેલા નાપાસ કરતા ય ભૂંડા જ છે, શું સમજતા નથી. તમારે ગુણઠાણું પામવું છે ખરું ? કે તમે બધા ગુણઠાણે જ પણ છો? પૈસા મેળવવા મહેનત કરે છે, પૈસાથી મળતું સુખ ભેગવવા મહેનત કરે છે
તેમ ગુણઠાણું પામવા મહેનત કરે છે? જેને ગુણઠાણું પામવાની ઈચ્છા નથી તે બધા ગુણહીન ગુણઠાણે છે.
(ક્રમશઃ)
Page #559
--------------------------------------------------------------------------
________________
એક પ્રેરણામૃત સંચય છે
-
-શ્રી પ્રજ્ઞાંગ පපපපපපපපපපපපපපපපපපපපපා 2 . આ સંસાર છોડવા જેવો છે તેમ હૈયામાં છે. ખરું? પૈસે તે પરિગ્રહ નામનું એક છે પાપ છે તે સમજો છો ? પૈસે જ ગમે તે મારા માટે નરક તૈયાર છે. તેમ ખબર છે છે? અહીં મજેથી ભોગવવા જેવું માનીને આ દુનિયાનું સુખ ભોગવીશ તે ચક્રવર્તી છે
વ્યાજ સાથે દુઃખ ભોગવવું પડશે, રિબાઈ રિબાઈને મરવું પડશે. આ સંસારમાં બેઠા છે એ છો, પૈસે મેળવવું પડે પણ તે સારો નથી. મેળવે પડે તે નીતિને માગે મેળવવાનો, આ છે તે ખબર છે?
ભગવાન તમને શું કહી ગયા છે? ભગવાનને માને છે ? સાધુને માનો છો ? છે ધર્મને માનો છો ? હા, તે તે ઘરને કેવું માને? પૈસાને કેવી માને? નુકશાન કર( નારા માને ? પૈસાથી ધર્મ વધારે થાય કે પાપ ? પૈસા વધે તેમ તમારા ઘરમાં પાપ છે જ વધે કે ધર્મ? ઘણા પૈસાવાળાને ઘેર ધર્મ નથી રહ્યો. તેને ય ધર્મ નથી ગમતું. હું
તમારે કરો તે પૈસા ખાતર તમને ય મારી નાખે-આ ખબર છે? ભાગ ન આપે શું તે કેર્ટમાં જાય છે–ખબર નથી? તમારા પરિવાર આ બગડી રહ્યો છે. સદગતિમાં રે જવું છે કે દુર્ગતિમાં? છે પ્ર-સાંભળતા સાંભળતા પરિવર્તન આવશે. છે ઉદ–ધણ ગ્રન્થ સંભળાવ્યા. કાંઈ પરિવર્તન નથી આવ્યું. ધર્મ તે ન છૂટકે જ જ ઘણું કરે છે. સંસારમાં પૈસા મજેથી ખરચે છે. છોકરા-છોકરીના લગ્નમાં નામ પ્રમાણે છે છે પૈસા ખરચે છે પણ પૂજા તે મફત કરે છે. મારું શું થશે તેમ કઈ પૂછતું નથી. જ
આજે તે ઘણાને સાંભળવા છતાંય અમે બટું કરીએ તેમ લાગતું નથી. અમારી પાસે કેવા કેવા જ આવે? આ પ્ર—ધર્મની ભાવના થાય તે આ
ઉત-ધર્મની ભાવના છે ? ધર્મ શું તે સમજે છે ? સાધુ ધર્મ તે જ ધર્મ. શ્રાવક ધમ તે ધર્મધર્મ, તેમાં ધર્મ રાઈ જેટલે અને અધર્મ મેરૂ જેટલો.
- સાધુ કશુ થાય? ગામમાં ઘર ન હોય, બજારમાં પિટી ન હોય, જંગલમાં છે હું જમીન ન હોય, પાસે ફુટી કેડી ન હોય તે પાણીનું ટીપું જોઇએ તે ય તમારે ત્યાં
Page #560
--------------------------------------------------------------------------
________________
૫૬૨ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક] આવે. સંસારના સુખના અને પૈસાના ભીખારી ન હેાય. સુખ સામે જોવું ન પૈસાને અડે પણ નહિ. અડવાથી મમતા લાગે. ઘણાને મમતા લાગી ગઇ
ગમે,
મળે
ધર્મી સાધુપણામાં છે તો તે ધર્મ ગમે છે? સાધુપણુ આ જીવનમાં જ તેમ છે તેા આ જીવનમાં સાધુપણુ પામવાનુ` મન છે? ઘણા સાધુને લાવ્યા, મૂકી આવ્યા, પધારો તેમ કહી આવ્યા. પણ ગમ્યું શું ? સંસાર ગમે છે? સુ‚ ગમે છે? પૈસા ટકાદિ ગમે છે ? પૈસા રાખવા પડયા છે કે રાખવામાં મજા આવે છે ? ઘરે બાંધવું પડે તે તે બાંધવુ પડે છે કે મજેથી બાંધેા છે ? તમને શું ગમે છે ? અમારી પૂંઠે પડે તેને સુખ ગમે, પૈસા ગમે અને તે એ વધે તે સારા લાગે તેા તેને ભગવાન નથી ગમતા, સાધુ નથી ગમતા, ધમ પણ નથી ગમતા, ધમ ગમે તેને સસારની કેઇ સાંરી ચીજ ન ગમે. સાધુ ધર્મ તે જ ધર્મ છે. ગૃહસ્થપણામાં ધર્મ નહિ જેવા અને અધમ ઘણે। માટે તે કરવા લાયક નહિં જ, કરવું પડે તેા દુ:ખથી કરે
છે.
તમને કદી સાધુ થવાના વિચાર પણ આ યા છે.? તમે અમને બહુ રમાયા. હા... જી... હા... જી...કરી અમને ય બહુ' ભેાળવ્યા. અમે તમને સારા માની લીધા. સાધુ ધ ઠીન છે, મુશ્કેલ છે, સહેલા નથી પણ અસભવ નથી. આજે તા ઘણુા સાધુ થઇને તમારા કરતાં વધારે પાપ કરે તે અનેકના ઘર ચલાવે છે...! વેપાઠ કરાવે છે ! તમે સ`સારમાં આગળ વધા, ખૂબ સુખી થાવ, મેાજ-મજાક કરે તેવા આશીર્વાદ સાધુ આપે ? અમે તે રિસ્ટ્રીમાં રિદ્રી શ્રાવક હેય પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે ધમ કરે તો તેને ઊંચા કહીએ. અબજોપતિ હેય ને ધનુ ઠેકાણું ન હેાય તેા ભિખારી જેવા માનીએ. તે ભિખારી થવાના છે. ભીખ માંગતા ચ પેટ ભરવાનુ નથી. જે ગૃહસ્થ દુ:ખી હાય પણ ધમી હાય તો સારા છે અને જે ગૃહસ્થ સુખી હાય અને ધર્મી ન હાય તે નામેા છે. નામ મૂકા તેનુ તેમ લાકકડે છે. તેને સલામ ભરનારા કહે છે કે– માં ય જોવા જેવું નથી, નામ પણ દેવા જેવું નથી તેમ કહે છે.
.
પરલેાક ન બગડે તેમ જીવતા આવડે, વહેલામાં વહેલા મેલ્લે જવાની ઇચ્છા હાય તેનું નામ શ્રાવક, તે જ શ્રી સંઘમાં! આ વૃત્તિ ન હેાય તે શ્રી સધમાં નહિ હિરાના હાર ચઢાવે તાય, ભગવાનના પૂજારી નહિ. ભગવાન ભૂડુ કહે તે ભૂંડું લાગવું જ જોઇએ, સારું કહે તે સારું લાગવુ જ જોઈએ તેા તેના નબર શ્રી. સદ્યમાં. ભગવાને સસારને કેવા ક્યો છે ? સંસાર રહેવા જેવા નથી, અસાર છે, ભૂંડામાં ભૂંડા છે.
Page #561
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અક ૨૧-૨૨ તા. ૨૦-૧-૯૮ :
: ૫૬૩
સુખ પણ ચકકર દુઃખ આપનાર છે. તેના માટે પૈસા જોઇએ તે તે અથા પામ કરાવવા તૈયાર છે. પૈસા કે દુનિયાના સુખ માટે હું પાપ કરૂ' નહિ, સૌંસારમાં મને પૈસાની જરૂર પડે છે, સુખ જોઇએ છે તે મારી પામરતા છે” આમ હૌયાપૂર્વક ખેલે તે તેને શ્રાવક કહેવાય.
પ્ર--આ કાળમાં બહુ મુશ્કેલી છે.
ઉ-શું મુશ્કેલી છે તે સમજાવા. આ નથી સમજ્યા માટે તમારે ચાપડા ખેાટા રાખવા પડે છે, અનીતિ કરવી પડે છે, મજેથી કરી છે, જેટલા કેાભીયા તે બધા જૂઠ્ઠા, ચારટ્ટા, બદમાશ, અને ઉઠાવગીર જેવા થયા છે. તેથી આજે શાહુ ચાર કહેવાય છે શેઠ શ બન્યા છે અને સાહેબ શેતાન જેવા થયા છે. તેમાંથી તમને બાકાત રાખવા છે. તે માટેની આ વાત છે. અહીં આવનારા, શ્રાવક કહેવનારા, તવકારશી જમનારા તા આવા ન જ હાવા જોઇએ. તે બધા તા કહે કે, આ સંસારના સુખને ભૂંડુ માનીએ છીએ, પૈસાને તા વધારે ભૂંડા માનીએ છીએ. પૈસાને ભૂંડા માને તે જ પૈસાના સાચા સદુપયાગ કરે અને પૈસા માટે પાપ કરે પણ નહિ.
શ્રાવક લેાભી હૈાય ? વેપાર કરવા પડે તેને ભૂંડા માને કે સામાને ? ધ જેઈએ છે. ધર્મ વિના મેાક્ષ મળે નહિ, મેાક્ષ ન મળે તેા સંસારમાં રહેવું પડે. સ`સારમાં રહેવું તે જ પાપ છે. આજ વાત્ત સમજાવવા વર્ષોથી મહેનત કરું છું, જે સમજી ગયા તે ફાવી ગયા, ન સમજ્યા તે હારી ગયા. તમારી શી ઇચ્છા છે?
*
p
અાગ્યને ગુરૂ ભણાવે તે ગુરૂનાય પ્રાયશ્ચિત આવે. ગુરૂની સેવા-ભક્તિ-વિનય કરે, કહ્યા પ્રમાણે તપ કરે પછી તેને આગમજ્ઞાન અપાય.. જેને તેને અપાતું નથી. આજ્ઞા વિના, વિના વિના, ગુરુ વિના સ્વયં જ્ઞાની બની ગયા તે પાપ ન કરે તે પાપ પડિતા કરે છે. જગતમાં ભણેલા લા વધારે પા ભટકી ગયા. અજ્ઞાના જે પાપ કરે છે કે સ'સારના રસિયા જેમ જેમ ભણે તેમ તેમ તેની ધર્મ તરફની અભિરૂચિ ઘટતી જાય માટે દેવાને ન ભણાવાય તેમાં જ સ્વ-પર ઉભયનુ કાણુ છે,
મૂરખ
જ
..
પૂ છે ?
ભગવાનને રાજી કરવા કરી છે ? કે ભગવાન પાસે હું ભગવાન ! આ ચારે ગતિમાં ભટકી ભકીને થાકી કરવા છે, સિદ્ધશીલા ઉપર વાસ કરવા છે, તે માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને
આ ભાવના પ્રગટ કરી છે. કેગયા છું. તે ચારે ગતિના છેઃ
Page #562
--------------------------------------------------------------------------
________________
૫૬૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પિ જ સમ્યક્ષ્યારિત્ર રૂપ ત્રણ રને જોઈએ છે. આ જ રીતે અમારી આગળ પણ કબૂલ જ કરવાનું છે.
- અહી ચાર ગતિને છેદ કરવા, રત્નત્રયીને મેળવવા અને ઝટ મો પહોંચવું જ દિ છે-માટે આવો છો ? અમારે સાધુ અમને સંસાર છોડવાનું, મેક્ષ મેળવવાનું સમજાવે, ૨ છે રત્નત્રયી મેળવવાનું કહે. જે સાથિયે કરે તે આ કબૂલાત કરે છે. માટે બધા નથી છે કરતા ? બધા વચ્ચે એકથી કામ ચલાવો છો? જે આ કબૂલે તેને સંસાર ગમતું હોય છે આ ગમતું હોય તે અમને લાલચ આપે છે, લાંચ આપે છે. તેમાં અમે આવી જઈએ હું તે તમારા ગુરુ કહેવરાવવા પણ લાયક છીએ ખરા?
છે . શ્રાવકને સંસાર ગથતું નથી. સંસારમાં ખોટું કરવું પડે છે. સંસારમાં જવું છે બેલિવું પડે ?
સભા-: બેલીએ છીએ.
ઉ–મજાથી કે દુઃખથી? માંદાને બધી સેવા મળતી હોય તે ય શું કહે છે તમે રે છે સંસારમાં છે. રોગી પથારીમાં હય, રેગીને જેમ પથારી ન ગમે તેમ શ્રાવકને જ
સંસાર ન ગમે. જે શ્રાવકને સંસાર ન ગમે તે તે પુષ્ટ થાય તે ઉપદેશ સાધુ આપી ઇ શકે ખરે? સાધુ માર્ગભૂલેલે આપે તે સાચે શ્રાવક સાંભળે ખરે? જેને સંસાર ન જ હું જ ગમે તેને જ ભગવાનના મંદિરમાં જવાને હક્ક છે. છે મંઢિરમાં જવાને હકદાર કોણ? જે મંદિરમાં સંસારને એક વિચાર ન કરે, છે
ધર્મ વિના બીજી વાત ન કરે. કાકા-મામા આદિ કેઈ નેહી સંબંધીની ખબર ન છે. પૂછે છે. પિતાનાં બાંધેલા મઠિરમાં પોતે પણ નિઃસિહ બેલ્યા વિના પિરી શકે નહિ. દિ
ઉપાશ્રયમાં પણ સંસારને વિચાર થાય નહિ તે સંસારની પુષ્ટિ થાય તે ઉપદેશ છે છે સાધુ આપે ખરો? આ વાત સમજે તે કામ થઈ જાય. છે. આજે તે તમે ઘણે જુલમ કરી નાખે છે. શ્રાવકથી શું ખવાય અને શું ન કર કે પીવાય તે જ્ઞાન છે ? શ્રાવક ઉકાળેલું પાણી પીએ, કાચું પાણી ન પીએ. ઘણું કહે કે, 8 ઉકાળેલું પાણી પીવા હિંસા કરવી પડે તો પછી ગમે તે પાણી પીવાય? માર્ગ ન જ સમજે તેવાની હાલત આવી થાય. તે તે ય ડુબે અને અનેકને ડુબાડે. આવાની છે આ વાતમાં આવી ન જવાય માટે તમને અવસરે અવસરે ચેતવવામાં આવે છે. બચવું હોય જ તે સમજે.
Page #563
--------------------------------------------------------------------------
________________
વૃષ ૧૦ અક ૨૧–૨૨ તા. ૨૦-૧-૯૮ :
: ૫૬૫
તમને સસાર ગમતા નથી. કમ નામના રોગને લઇને સ'સારમાં રહેવુ' પડયુ છે.
સભા : ખાટો બચાવ છે.
ઉં-સાચુ' કહેા છે ? છેડવાની ઇચ્છા છે ?
આગળના શ્રાવકે પણ રાજાની ગુલામી ન હતા કત્તા, રાજ ખેલાવે તે તે જતા અને રાજાને પણ કહેતા કે, અમારા ધર્મની આડે ન અવાય. આજના સત્તાધીશા કેવા છે ? જ્યારે સત્તા ઉપર ન હતા ત્યારે ભટકતા ભૂત જેવા હત્તા. તમે બધા નકકી કરે કે તેમને એક પૈસા આપવા નથી, તેમની મહેરબાની ઉપર જીવવું નથી. શાહુકારીથી જીવવુ` છે. તમે બધા ડાહ્યા થઈ જાવ તા સત્તાધીશાનું પણ ચાલે નહિ.
સભા : સતાષ આવે તેા કામ થાય.
ઉસ તાષ ન હેાય તે શ્રાવક હાય ?
બધું મારે મૂકીને જવાનું છે. તે માટે કરેલાં પાપ મારે એકલાએ ભાગવવાના છે. કાઇ સાથે નહિ આવે. દુ:ખમાં કોઇ ભાગ નહિ પડાવે. ઘરના આગેવાનને કેન્સર થાય તા બધા શુ કરે ? બહુ બહુ તા આંસુ પાડે પણ દુઃખમાં ભાગ લે ? તમે પૈસા– ટાર્દિને માટે પાપ કરે છે તે કેને માટે
.
સભા : છેટા માટે
ઉ-કરાને પૂછ્યું' કે, પકડાવુ. તા છેડાવા આવશેા ? તમારા જેવા મૂરખા
કાણુ જે છેાંકન માટે ય પાપ કરે ?
સભા : માહ તેવા છે.
ઉ-માહુને આળખા છે ? મેાહને ભૂડે કહ્યો છે તે ખબર છે ? માહને છેડવાના છે કે પાષવાના છે? ભગવાને મેાહ સારા કહ્યો છે કે ભૂ ડા ?
આ મેાહુ ગમે છે, સારા લાગે છે માટે ઊંડે ઊડે પણ પૈસા જોઇએ છે, સુખ જોઇએ છે. રાજ સાંભળવા છતાં પણ સાધુપણું, શ્રાવકપણું કે સમકિત નથી જોતુ. તેથી ઘણા કહે છે કે, સાધુએ પણ અમારી ચિંતા કરવી જોઇએ એકલા ધર્મની વાતા કરી કરીને લેાકાને પાયમાલ કરી નાખ્યા.’ આવી વાતા સાધુવેષમાં રહેલા કરતા હોય અને તમને બધાને ગમતી હાય તે તે બે ય માર્ગ ભૂલેલા છે. તેવાના હતા પડછાયા પણ ન લેવાય. ચાલે તેા કાનપટ્ટી પડી બહાર ઢાય..
આ સસાર છેડવા જેવા ન લાગે તેને શ્રી અરિહંત પરમાત્મા દેવ લાગતા જ ( અનુસ ધાન ટાઈટલ ૩ ઉપર )
Page #564
--------------------------------------------------------------------------
________________
કારપેકો દશમોનાધાર
૨ (ગતાંકથી ચાલુ)
–પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શનવિજયજી મ. .
છે એ બધું સાંભળીને કઈ સમજે કે-“ચાલો? રોગશેક કાઢવા તથા સુખ-સંપત્તિ છે એ મેળવવા પણ ધર્મ થઈ શકે છે –તે પરિણામે ધર્મ ઉડી જાય અને અધ આવી પણ ન જાય. અને એવી ભાવના સમ્યગ્દષ્ટિ આત્મા માટે તો ઘાતક જ નીવડે. “ છે. બાકી જ્યાં મુકિત મળે એવું બતાવવામાં આવે, ત્યાં બીજું બધું તે આવી જ છે રે જાય: સોમાં નવાણુ રૂપિયા પંદર આના અને પાણી બાર પાઈ સુધીનું બધું જ સમાય જ છે. સોમાં એક-બે-અઢી વગેરે નથી સમાતા એમ નહિ. અનંતસુખ આપનાર વસ્તુ છે. માટે, તેનાથી–ગ જાય કે નહિ, સંપત્તિ મળે કે નહિ'-એ બધું ન જ પૂછાય, ? કારણ કે-કોડ મલ્યા એટલે મોટર તથા બંગલા તે આવે જ ને? મુદ્દો એ છે કે- 2
મંગાય શું ? વ્યવહારમાં પણ મોટા આદમીની હંમેશાં મહેરબાની જ ગાય છે. એ જ સિવાય બીજું માગે તે કરી આપે, પણ તે પછી માગનારને સ્વાથી કેપી, એની તે
સાથે માટે આઢમી કામ ન જ પડે. અને જે માત્ર મહેરબાની જ માગે તે માગનારની છે એ બધી ચિંતા એ પોતે જ કરે. માગણી કરી તે સો દિવસની સલામ હિસાબમાં છે જ ગણી લેશે અને એક વખત શરમે કામ કરશે, પણ પછી સલામથી છે. જે ભાગશે. આ
એ જ રીતિએ ધર્મના વિષયમાં પણ સમજવાનું છે, કારણ કે-ધમ પણ મુક્તિ અને મુક્તિમાર્ગની આરાધનામાં જરૂરી છે સાથને, તેના અથિને અંત સમય સુધી. એટલે છે કે- મુક્તિની પ્રાપ્તિ થાય ત્યાં સુધી, સાથે રહી સુંદરમાં સુંઢર રીતે પૂરાં પાડે છે અને આ
અર્થ કામન અર્થિને અર્થકામ સમપિને જ ચાલ્યો જાય છે. આથી જ ધર્મના છે આરાધક આત્માએ, અર્થકામની વાસનાથી અલિપ્ત રહી, મેક્ષમાર્ગની આરાધનામાં જ છે
આસક્ત રહેવું જોઈએ અને તેમાંય. સાધુ તે એકાંતે ધર્મના જ આરાધ છે, એટલે કે છે કે પુણ્યાત્માઓથી તે મોક્ષમાર્ગની આરાધના સિવાયની કોઈ પણ પ્રવૃતિમાં,-મનથી,
વચનથી કે કંથી, –કરવા દ્વારા, કરાવવાદ્વારા કે અનુમોદના દ્વારા હિર અપાય જ છે ૬ નહિ. આ જ કારણે પરમ ઉપકારી “શ્રી મુનિચંદ્ર' નામના ગુરૂદેવ, શ્રીમતી મનસુંદરી ર જેવી પરમ વિદુષી શ્રાવિકા સમક્ષ પણ, સ્પષ્ટ સ્પષ્ટ રીતિએ ફરમાવી દે કે , “સાધુઓને છે ચિકિત્સા, વિદ્યા, મંત્ર અને તંત્ર વગેરે જે જે સાવદ્ય એટલે પા૫વાળી દસ્તુઓ છે, આ તે નિશ્ચય પૂર્વક કહેવી એ ક૯પે નહિ.” આ કથનથી દીવા જેવું સ્પષ્ટ જ થાય છે કેસાધુ નાડી પણ ન પકડી શકે, વૈદ્ય કે ડોકટર પણ સાધુ ન બતાવી શં, “ફલાણી
Page #565
--------------------------------------------------------------------------
________________
કકકકકકકર
છે. વર્ષ ૧૦ અંક ૨૧-૨૨: તા. ૨૦–૧–૯૭ :
. : પર્ક૭ આ ચીજથી રોગ જાય” –એમ પણ સાધુ ન કહી શકે, અર્થકામની કેઈપણ વિદ્યાને સાધુ છે. $ ઉપદેશ ન દે, મંત્ર-તંત્ર વગેરે કાંઈ પણ સાધુ ન કહી શકે, સાધુ થી આંકફકર પણ ને જ છે કઢાય, એનાથી પડીકાં પણ ન અપાય અને એનાથી દેરાધાગા વગેરે કશું જ ન થાય! કે છેઅર્થાત્ –દુનિયઢારીના, એટલે કે સંસારવ્યવહારની પ્રવૃત્તિ, તેજ થાય એ લેશ પણ થઇ છે ઉપદેશ સાધુથી ન અપાય.” ૬ (પ્ર.—યારે સાધુથી એવો ઉપદેશ ન થાય, ત્યારે શું શ્રાવથી તેવો ઉપદેશ થાય?) છે
જે ક્રિયા સાધુથી ન થાય તે શ્રાવકથી થાય એમ નથી. સાધુને કાચાપાણીને જ છેઅડવાની ના પાડી અને તમને સરોવરમાં ડુબકી મારવાની છૂટ છે એમ ? એમ ન જ જ માનતા. કાચા પાણીને ન અડવાની તમને આજ્ઞા કરે તો આજ્ઞા તમે પાળી ન શકે. તે
માટે જ તમને તેની આજ્ઞા કરી નહિ. જે ચીજનો નિષેધ ન કર્યો તે તમારામાં લાયકાત એછી જે માટે, પણ એટલા માટે તમને એ કરવાની છૂટ આપી છે એવું ન જ જ માનતાં. સાધુને પાંચ મહાવ્રત કહ્યાં અને ગૃહ માટે અણુવ્રત કહ્યાં, એથી એવું જ. ૨ ફલિત નથી જ થતું કે-સ્થાવર જીવોની હિંસા વિગેરે કરવાની ગૃહસ્થને છૂટ આપી છે છે છે : પણ એને અર્થ એટલે થઈ શકે છે કે–તમારાથી અમલ કરી શકાય તેમ નથી, છે માટે નિષેધ. ન કર્યો, સાધુને જે ન કપે તે શ્રાવકને છડે ચેક કરે એવું ન માનતા છે અને ન બોલતા આજ્ઞા કરનારા ઉપર બહુ જોખમઢારી છે અને તે જોખમકારીને
તારકે બરાબર સમજતાં. આજ્ઞા કરનારા જે અનંતજ્ઞાનીઓ અને અનંતજ્ઞાનીઓને જ છે છે અને સરનારા ન હોત, તો તે બધા જ વિરાધક થાત: કારણ કે –વિધેયકેટિમાં એક ન મુકિતમાર્ગ જ છે અને નિષેધકેટિમાં તે આ સંસાર પડયે છે : પણ આખા છેસંસારનો એકમ ત્યાગ કરનારા બધા જ આત્માએ ન જ હોઈ અને કરવા ઇચ્છનારા હું પણ એકમ ન જ કરી શકે, એ જ કારણે અનંતજ્ઞાની પરમર્ષિઓએ આજ્ઞાના વિભાગ એ પાડ્યા અને લાયકાત મુજબ જુદી જુદી આજ્ઞા કરી.
શ્રી જિનેશ્વરદેવનું અને તારકની આજ્ઞાનું ધ્યેય તે સંપૂર્ણ અહિંસાનું છે અને $ એ સંપૂર્ણ અહિંસા, કાસાના યોગની સૂકમમાં સૂમ ક્રિયા પણ ન હોય ત્યારે થાય હું અને એ સ્થિતિ તે શેલેશીકરણ આવે. આથી લાયકાત પ્રમાણે જ જ્ઞાનીઓએ આજ્ઞાના છે જેઢ પાડયા. સાતમે ગુણસ્થાનકે પ્રમાઢનો સર્વથા નિષેધ કર્યો, પણ ઇ ન કર્યો. ફ્રે છે જે નિષેધ જ કત, તો કઈ કે આવી જ ન શત. સુવાય નહિ, ખવાય નહિ, $ પીવાય નહિ એ કાયદો હોત તો કેણ આવત? કઈ જ ન આવત, ઇટ્ટ ગુણસ્થાનકે છે છે પ્રમાને સર્વથા નિષેધ હોત, તે જરૂર છે. તે ગુણાનકે ન આવત. દેશવિરતિ લેવા જ છે આવનારને “કાચા પાણીને ન અડાય, અગ્નિને ન અડાય, સ્ત્રીસંસર્ગ ન થાય—એમ જ
Page #566
--------------------------------------------------------------------------
________________
છે
પ૬૮ ;
A : શ્રી જૈન શાસન [અઠવાડિક] કહેવાત. તે તેમાં પણ ભાગી જ જા : સભ્યત્વ લેવા આવનારને કહેવામાં આવે કેસંસારની ક્રિયા નહિ જ થાય –તે એય ભાગી જ જાય. આથી જ્ઞાનીઓએ પણ ૨ આજ્ઞાનાં કાંધા કર્યા. જેમ લેણદાર હજાર માગતો હોય અને દેવાદાર ન આપી શકે, છે તે વરસે સેનાં કાંધા કરે, તે રીતે અહીંયાં પણ કાંધા છે.
બધા મિથ્યાત્વમાં તે પડેલા છે, માટે થે, પાંચમે, ઇ આવવાના માર્ગો જ બતાવ્યા. હવે જે માર્ગ બતાવ્યા તે તે ઠીક, પણ બાકીનું શું ? જ્ઞાની તે કહે છે કે૬ “કશું જ નહિ કરવાનું” સંસારી કહે કે-“પણ ન રહેવાય.” તે જ્ઞાની તો કહી દે કેર “તે તું જાણું શ્રાવક માટે નિદ્રા ન કરવાનું ન લખ્યું, પણ અ૫ નિદ્રા લખી. ત્યાં જ નિદ્રા એ વિધાન નથી, પણ નિદ્રાની એાછાશ એ વિધાન છે. અને બદલે તે નિદ્રાનો ? છે જન્મસિદ્ધ હકક બથાવી પડે તેનું શું થાય? જે એક દિ’ ઊંધ ન આવે તે, ઊંધ આવે છે ત્ર એવી દવા લેવા ડોકટરને ત્યાં દોડે. “નિદ્રા ઓછી કરે–એમ લખ્યું. ત્યાં આજના લોકે છે
એ છી” શબ્દ ખાઈ જાય છે અને “નિદ્રા કરે” શબ્દ પકડે છે. જ્ઞાનીઓ કહે છે કે- જ. આ દુનિયા નિદ્રા તે કરે છે જ, એટલે એના વિધાનની જરૂર નથી. પણ એ નિદ્રાને ૬ ઓછી કરવાનું જ વિધાન કરવાની જરૂર છે. પણ એ બધું સમજવાની પડી છે કોને? જ વસ્તુ માત્રમાં શાસ્ત્રાનુસારી દષ્ટિથી ગંભીરપણે વિચાર કરવાની જરૂર છે.
એક ઘુંટવો કે કક્કો ભણાવવો તે સાવદ્ય નથી, પણ જેને માટે શું અને છે ઘુંટાવો તે સાવધ છે: બાકી એકડો તે જ્ઞાન છે : એને ભૂંસવામાં પાપ છે : કકકા છે
ઉપર પગ આવે તે પણ આશાતના થાય, એમ આ શાસ્ત્ર કહે છે : પણ એ જેને માટે છે ? શું ટાય કે ભણાય, તેના ઉપર જ સાવદ્ય અને નિરવદ્યનો આધાર છે. સાધુ શા માટે છે છે કઠો અને એકડો ભણાવે અને તમે શા માટે ભણાવે? હઠયને પૂછો, બરાબર પૂછશે ? જ તે ઉત્તર મળશે. વાંચન જે દૃષ્ટિએ કરે તેવું ફળ મળે. મુકિતની ભાવનાથી જે આ વંચાય કે સંભળાય તે આ સુશાસ્ત્ર અને એ ઇરાદો પલટાય તે વાંચનાર તથા સાંભળનારા બેય માટે “કુશાસ્ત્રા” એટલે કે એ કુશાસ્ત્રનું ફલદાયક બની જાય ! એ જ રીતિએ વ્યાખ્યાન નિરવદ્ય છે, પણ તે તે ઈરાદે વંચાય અને સંભળાય છે, પરંતુ જે ભાવના ફરી જાય, તે એ વ્યાખ્યાન નથી. ધર્મકથા નથી. પણ પાપકથા છે.
આ બધું આપણે એટલા જ માટે વિચારીએ છીએ કે- વસ્તુનું સાચું સ્વરૂપ છે શું આપણું હૃદયમાં ઉતરે. “શ્રી મુનિચંદ્ર' નામના ગુરૂદેવે એ જ કારણે શ્રીમતી મઠનાસુંદરી છે ર જેવી પરમ શ્રાવિકા સમક્ષ પણ, નિવર ઉપાય અને તે પણ અપૂર્વ સુખના જે સાધન જ જ તરીકે દર્શાવવા પૂર્વે, એ વાત સ્પષ્ટ કરી કે– ચિકિત્સા, વિદ્યા, મંત્રી અને તંત્ર રૂપ છે
Page #567
--------------------------------------------------------------------------
________________
છે. વર્ષ ૧૦ અંક ૨૧–૨૨ તા. ૨૦-૧-૯૮ : જ સાવદ્ય વસ્તુઓ કહેવી એ સાધુઓને કપે નહિ” આ સાંભળીને શ્રીમતી મનસુંદરી છે પણ પ્રસન્ન જ થાય છે, પણ ખિન્ન નથી થતીઃ કારણ કે-તે સુસાધુઓના આચારથી જ સુજ્ઞાત છે અને તેણીનો ઈરાદે પણ, ગુરૂદેવ પાસે સાવ લાવવાનો નથી. તે મહાન છે સતીનો તે માત્ર એક જ ઇરાદો છે કે-“પ્રભુશાસનની થતી નિંદા. અટકે અને એ નિંદા ' અટકાવવામાં આ કેઢ એ અંતરાયરૂપ છે માટે તે દૂર થાય” આ સિવાય બીજો કોઈ જ જ ઇરાદો નથી. એટલે તેણીને ગુરૂ દેવની શાસ્ત્રાનુસારી વાણી કેમ જ ખટકે ? ગુરૂદેવની 8
શાસ્ત્રાનુસારી વાણી તે જ પાપાત્માઓને ખટકે છે, કે જેઓ ધર્મ કરતાં સંસાર સારો છે ૨ માને છે! અને એવા આત્માઓને ખટકે તે છતાં પણ સુગુરૂઓએ તે તે જ વાણી જ બલવી જોઈએ, કે જે શ્રી જિનેશ્વરદેવના આગમને અનુસરતી હોય. .
પાપાત્માએ કે અજ્ઞાન આત્માઓને રાજી કરવા માટે પણ પ્રભુ-આગમથી વિરૂદ્ધ ૬િ જતી વાણીને બેલવાને સુસાધુને અધિકાર નથી અને એવો અધિકાર ચલાવવાની જે છે આ વેષ ધારીએ કૃષ્ટતા કરે છે, તેઓની જાત ઉસૂત્રભાષી તરીકે યા હદયના છુપા નાસ્તિક
તરીકે જાહેર થાય, તેમાં શું આશ્ચર્ય નથી. આથી સ્પષ્ટ જ છે કે- “જે આત્માઓ છે છે પ્રભુના માર્ગ માં સાચું અસ્તિય ધરાવતા હોય, તેઓ ગુરુદેવ શ્રી. મુનિચંદ્રની માફક જ ૬િ, શાસ્ત્રાનુસાર, વાણીને જ બોલનારા હોય.” રાજપુત્રી સમક્ષ પણ ગુરૂદેવે શાસ્ત્રને અનુ- જ ઇ સરતુ જે હતું તે જેમ સ્પષ્ટ સંભળાવી દીધું, તેમ દરેકે દરેક પ્રભુમાર્ગના અનુસારી આ સાધુએ સંભળાવી દેવું જોઈએ, કારણ કે-એમાં જ સ્વપનું શ્રેય સમાએલું છે. ૬
' આ બધી વાતે ઉપરથી આત્માર્થી આત્મા સારી રીતના સમજી શકે છે કે, 9. છે અયોગ્ય અમાએ પિતાની કપોલકઢિપત વાતની પુષ્ટિ માટે તારક દેવ-ગુરુના નામનો રે 2 “વટાવ” કરી પિતાના આત્માને જ ગુરૂ ભારે બનાવે છે. સુજ્ઞજનો તે સમજે છે કે જ માર્ગસ્થ પૂ. આચાર્ય ભગવંતે આવાઓની સાવદ્ય ક્રિયાની જ્યારે પણ પુષ્ટિ કરે નહિ જ કે અજાણતા પણ સંમતિ ન આવી જાય તેની કાળજી રાખે. આ માટે સી જિજ્ઞાસુ વાચકો શાંતચિત્તે આ બધી વાતો વાંચી વિચારી સાચા દિ તત્વને ગ્રહણ કરવા માટે સમ્યફ નિમલ વિવિક નિધિને પામે અને સાચું તત્ત્વ આત્મર સાત્ કરી તેમાં જ સ્થિર બની વહેલામાં વહેલું આત્મ કલ્યાણ સાધે અને અનંત જ દુઃખમય સંસારને સર્વથા ઉરછ કરી અનંતસુખમય મેક્ષિસુખને પામનારા બને તે જ છે હાર્દિક મંગલ મનોકામના.
- ( સમાસ) ૦
Page #568
--------------------------------------------------------------------------
________________
આ વાત સિદ્ધગિરિ અને કાગડો
–શ્રી ધર્મશાસન છે දී උපපපපපපපපපපපපපපපපාපපන්ද
| પરમ કરૂણા સાગર દ્વિતીય તીર્થપતિ શ્રી અજિતનાથ સ્વામી શાશ્વતગિરિ શ્રી , ૬ શંત્રુજય મહાતીર્થ ઉપર ચાતુર્માસ બિરાજમાન હતા. ચાતુર્માસ પૂર્ણ થશે તે અવસરે છે
અનેક મુનિવરોની સાથે પૂ. આ. ભ. શ્રી સુવ્રત સૂ. મ. સા. ચોખાના દે વાણુનું પાણી લઈને તબીયત અસ્વસ્થ હોવાના લીધે ધીમે ધીમે ગિરિવર ચડતા ચડતા પ્રથમ શિખર. પર આવ્યા થાકી જવાના કારણે બે શિખરોની વચ્ચે એક વૃક્ષ નીચે આરામ કરવા જ લાગ્યા. તે અવસરે એકદમ તૃષાતુર બનેલે કાગડો ત્યાં આવ્યો ત્યારે પૂર્વે મૂકેલ જલપાત્ર છે ને કાગડાએ ચાંચથી ઢાળી નાખ્યું. ત્યારે તડફાના કારણે એકમ તૃષાતુર બનેલા આ. ભગવંતનું ગળું સુકાવા લાગ્યું. જલપાન ઢળેલું જેને એકદમ ક્રોધાવી. બની ગયા. આ
અને બોલ્યા. હે કાકપક્ષી. આ પ્રાણુરક્ષક જલને તે ક્ષણવારમાં ઢોળી નાંખ્યું. તને ? છે જરાય શરમ પણ ન આવી? -
આ દુષ્કૃત્યના કારણે આજથી હવે આ શાશ્વતગિરિ ઉપર તારી સંતતિ આવશે છે જ નહિ. અર્થાત્ હવે પછી ક્યારેય આ તીર્થ ઉપર એકપણ કાગડે આવી શકશે નહિ. આ છે અને આ સ્થળે મારા તપના પ્રભાવથી સર્વ જનોને સંતોષ આપે તેવું નિજીવ છે 9 અને પ્રાસુક જળ સઢા રહે છે. આવા મુનિના વચનથી ત્યારે બધા જ કાગડાઓ ગિરિવર છે છે ઉપરથી ચાલ્યા ગયા. ત્યારથી ક્યારેય પણ અગિરિવર ઉપર કાગડાઓ આવતા નથી. આ છે જયારે કાગડા આ ગિરિવર ઉપર દેખાય તો સમજવું કે ભાવમાં કે ઈ મેટે દુષ્કાળ જ છે કે અનર્થ સજાશે. અને તે માટે શાંતિ કર્મ કરવું. અને આ આચાર્ય ભગવંતના તપ છે ૨. બળથી નૈઋત્ય ત્રિશામાં તે જલ સઢાય ચાલું રહ્યું. આજે છ ગાઉની યાત્રા કરવા જતા છે જ ચંન તલાવડી પૂર્વે જે જલ આવે છે તે આ સમજવું. જો કે આજે તે તે દિવસે જ
પૂજારી કે અન્ય લેક તે જલમાં થોડું દૂધ નાંખીને લોકોને છેતરવા કહે છે કે આ છે પર દાઢાનું નામ છે. દાઢાનું નમણુ છે. પરંતુ હકીકતમાં આ આચાર્ય ભગવંતના તપ- ૨ છે બળથી સઢાય જલ વધ્યા કરે છે. (અન્ય ગ્રંથમાં કહ્યું છે કે–શ્રી ભરત ચક્રવર્તીએ જે છે
૫૦૦ ધનુષ્યની રત્નમય પ્રતિમા ભરાવેલ તે પ્રતિમા હાલના જે મૂળનાયક દાદી છે છે તેમની બરાબર નીચે ગુફામાં છે. દેવે સદાય તેમની સેવાભકિત કરવા આવે છે. જ ૯ ગુફામાં રહેલા ઢોઢાનું આ મહાજલ છે.) (તત્વ તું કેવલિગમ્યમ્ ).
શ્રી શત્રુંજય માહા-ભ્ય સર્ગ-૮ છે શ્રી શત્રુંજય કલપવૃતિ
Page #569
--------------------------------------------------------------------------
________________
છે મહાભારતનાં પ્રસંગો # ૨
છે
[ પ્રકરણ-૨૦]
છે.
– શ્રી રાજુભાઈ પંડિત
4
(
. (૨૦) ના છૂટકે નળની દમયંતીથી વિદાય , - ભરતાધના સમ્રાટની સામ્રાજ્ઞી આજે વન-જંગલના તીણુ-કઠેર છે છે કાંટાથી વિંધાતી હતી. ખાડા-ટેકરાવાળી ધૂળભરી જમીન ઉપર પર્ણની િશયામાં પિડી રહી હતી. રત્નજડિત ચાર દિંવારમાં રાજભવનમાં સુરક્ષિત રે રહેનારી દેવી આજે એક વૃક્ષની નીચે આવી ચડી હતી.
તે નમસ્કાર મહામંત્રના મરણ પૂર્વક દમયંતી અશોકવૃક્ષની પણ શામાં છે પર પિઢી ગઈ હતી સુકમળ શરીરમાં કાંટાની વેદના તથા થાકના કારણે મહા૪. સતી દમયંતી તુરત જ નિદ્રાધીન બન્યા. નિદ્રાથી બીડાયેલા નેત્રોવાળી ૨ દમયંતીને જોઇને નલ રાજા હવે વિચારના ચગડોળે ચડયા.
દમય નીના કહેવાથી કુંઠિનપુર સસરાના ઘરે હું જઇ તે રહ્યો છું છે કે પણ તે મનુષ્ય અધમ છે જે મને સસરાને શરણે રહેવું પડે છે. તેથી આ જ છે નલ દમયંતીના પિતૃઘરે શી રીતે જઈ શકશે? તેથી હદયને વજસાતુ કઠોર
કરીને આ સુકોમળ પ્રેયસીનો અહી જ ત્યાગ કરીને અર્થાત્ દમયંતીને ૨ છે અહીં જ ચનેલી છોડીને હું અન્યત્ર ચાલ્યા જવું તે જ બરાબર છે. અને છેઆ દમયંતીની આ ભેંકાર અટવીમાં રક્ષા કરનાર તે તેનું શીયળ છે જ. છ સતી સ્ત્રીઓના સર્વાગરક્ષા કરનારે મંત્ર તેમનું યશેજજવળ શીયળ છે ? છે માટે દમયંતીની પ્રાણુરક્ષા તે તેનું શીલ જ કરશે.'
આમ વિચારી કેડમાંથી કટાર ખેંચી કાઢીને પોતાનું અધ પાથરેલું છે છે અને અર્ધ પહેરેલું વસ્ત્ર છરી વડે છેદી નાંખ્યું. અને શરીરમાંથી કટારવડે
રૂધિર કાઢીને દમયંતીના વસ્ત્ર ઉપર તે લોહી થી. લેખ લખ્યોલોહીના અક્ષ4 માં સંદેશો લખે કે–હે દેવિ ! વડવૃક્ષની દિશને માગ વિદર્ભના કુડિન- Z
પુર તરફ જાય છે. અને તેની ડાબી તરફને મા-કોરલા તરફ જઈ રહ્યો છે જ છે. હે પ્રિયે ! આ બેમાંથી ગમે તે એક રસ્તે. કાંપિતૃચર્ડ માં શ્વસુરગૃહેજજો. છે. હું તો હવે કયાંય પણ રહી શકવાને લાયક નથી રહ્યો. “આ હિ
- રક્તાક્ષરમાં પિતાનો અંતિમ સંદેશ લખીને ભરતાનો માલિક છે,
Page #570
--------------------------------------------------------------------------
________________
૫૭૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે 'ચોધાર આંસુએ રડી પડે. અવાજ ન થાય તેવા કરૂણ રુદનથી બલરાજ છે
રહતે રહ્યો. અને આખરે પ્રિયા દમયંતીને સૂતેલી છોડીને ઉભે થઇ નલ છે આ ધીમા પગલે દમયંતીથી દૂર જવા ચાલવા લાગ્યો. વિશ્વાસથી ઘસઘસાટ છે ર સૂતેલી દમયંતીને ત્યાં જ સૂતેલી મૂકીને ચાલતો થયેલો નલ વારવાર આગળ છે જઇ–જઇને પાછું ફરીને સૂતેલી પ્રિયાને જોયા કરતો હતો. ચાલતા ચાલતે જ આ નલ દમયંતીથી એટલો બધે દૂર થઈ ગયો કે હવે દમયંતી દેખાતી બંધ થઈ. તે
દમયંતી દષ્ટિપથમાંથી દૂર થતાં જ નલને વિચાર આવ્યો કે-ભૂખથી રે દિ ઘૂરકતો કે જંગલી વાઘ કે સિંહ આ રાનમાં આવી ચડે અને મારા પર જ વિશ્વાસથી સૂતેલી અનાથ બનેલી તે બાળાને તે વાઘ કે સિંહ જીવતીને આ જ જીવતી ફાડી ખાશે તો શું થશે ? તેથી તે મારી નજર સામે જ રહે તે હ. આ રીતે અહી દૂર કયાંક સંતાઈને રાતભર હું તેની રક્ષા કરૂં. સવારે તો મેં ર લખેલા બે રસ્તામાંથી તે ભલે ગમે તે રસ્તે જાય.” આમ વિચારીને જે પગલે જ જ દમ તીથી નલ દૂર થયો હતો તે જ પગલે પાછો ફર્યો. અને દમયંતીને છે
જોઈ શકાય પણ દમયંતી જોઇ ન શકે તે રીતે સંતાઇને રહ્યો, - પાછા ફરેલા નલરાજા ધરતી ઉપર પણ શયામાં પોઢેલી દમયંતીને રે
જોઇને ફરી પાછા વિચારે ચડ્યા કે–સૂર્ય પણ જેને જોઈ ને તે શકહે છે છે એવા નલના અંતઃપુરની આ સામ્રાજ્ઞી હતી. આજે નલનું અંતઃપુર એક વસ્ત્રવાળુ થઈને જંગલના રસ્તામાં સૂઈ રહ્યું છે. મારા જ હતભાગીના પાપ
કમના દોષથી આ કુળવાન સુલોચના અહો ! કેવી દુર્દશા પામી. હતભાગી ૨ હું શું કરું? હું ભરતાને ધણું નજીકમાં હોવા છતાં સુંવાળી સેજ- આ શય્યામાં પિઢનારી આ મહાસતી અનાથની જેમ ધરતી ઉપર સૂઈ રહી છે અને હજી પણ ભરતાધને માલિક હું આ પ્રિયાની આ દુર્દશા જેવા છતાં તે દુખની વાત છે કે જીવતે રહ્યો છું. મારા વડે એકલી મૂકી દેવાયેલી આ જ મગ ચના જાગશે અને મને નહિ જોશે તે ચોક્કસ પ્રાણથી વિખૂટી પડી છે
જશે. મારા વગર તે જીવી નહિ શકે. તેથી ભક્તિધર આ પ્રિયાને છોડીને ૪ છે અન્યત્ર જવા મન થતું નથી. મારું જીવન કે મરણ આની સાથે જ છે. આ
અથવા તે અનેક દુખોથી ભરેલા આ નરક જેવા અરણ્યમાં નારક છે છે જે દુ:ખી હું એકલે જ બનું તે જ ઉચિત છે. આ સુકુમાર પ્રિયાને મારી આ સાથે સાથે ધખમાં નાંખવી નથી. તેના વસ્ત્રમાં લખેલી મારી આજ્ઞા મુજબ
Page #571
--------------------------------------------------------------------------
________________
૨. વર્ષ ૧૦ અંક ૨૧-૨૨ તા. ૨૦-૧–૯૮ :
: પ૭૩ ૨ આ મૃગાક્ષી સ્વજનના ઘરે જઇને કુશલતા પૂર્વક રહે તે જ બરાબર છે.” ૪ આ રીતે નિશ્ચય કરીને તે રાત્રિ પસાર કરીને નલરાજા પત્નીના જાગવાના ? સમયે પત્નીથી દૂર દૂર ઉતાવળે પગલે ચાલ્યા ગયા.
આ તરફ રાત્રિના છેલ્લા સમયે દમયંતીએ એક સ્વપ્ન જોયું. કે–ફળ છે િપત્રાથી ફૂલેલા-ફાલેલા આંબાના વૃક્ષ ઉપર ચડીને ભમરાના ગુ જારવ સાંભળતી જ
મેં તે આ ફળ ખાધા. અને અચાનક જ વનહસ્તિ વડે તે વૃક્ષ ઉખાડી ? ૨ નંખાતા હુ પક્ષીના ઇંડાની જેમ ધરતી ઉપર પટકાઈ પડી.”
આ સ્વપ્ન જોઈને દમયંતી જાગી ગઈ. નજર સામે નલને નહિ જોતા છે જેને બહાવરી બનેલી યુથબ્રષ્ટ હરણીની જેમ દરેક દિશા તરફ જેવા લાગી છતાં છેનલ ન દેખાતાં તેણે વિચાર્યું અરે! મારે આ અત્યંત કષ્ટદાયક, અનિષ્ટ છે ૨. આવી પડયું કેમકે આવા અરણ્યમાં શરણુ વગરની મને મૂકીને પતિ ચાલ્યા છે છે ગયા. અથવા તે સવાર પડી છે એટલે મારા પ્રાણેશ મુખ સ્વચ્છ કરવા ગયા જ હશે. અથવા તો કોઈ જલાશયમાં પાણી લેવા ગયા હશે. અથવા તો મારા છે નલના રૂપમાં લુ બનેલી કઇ ખેચરી આગ્રહ કરીને રાત-રમાડવા લઈ જ 8 ગઈ હશે. અને તેની સાથે રમત કરતા મારા નલ હારી ગયો હશે ને તેથી છે. જ શરત પ્રમાણે તે છેચરી સાથે જ રેકાઈ ગયે હશે, નહિતર તે હજી સુધી જ આવ્યા વગર ના રહે. હજી તો ગઈ કાલે જ નલની સાથે સાથે હોયેલા હતા છે તે જ વૃક્ષે છે, તે જ આ પર્વતે છે, આ અરણ્ય અને આ ધરતી પણ તે ? છે જ છે. એક માત્ર અહીં કમલ લોચન મારે નલ જ દેખાતું નથી. આ છે જે રીતે ચિંતાતુર બનેલી દમયંતી દરેક દિશાઓમાં વારંવાર જોઇ જોઇને જ આવતા પ્રાણનાથને ના દેખતા સવારે આવેલા સ્વપ્નને વિચારવા લાગી. આ ૬ - “આંબો તે નલરાજા, પુષ્પ-ફલાદિક તે રાજ્ય, કલાસ્વાદ તે રાજ્યસુખે છે ૨ અને ગુંજારવ કરતા ભમરા તે મારા સ્વજને, વનહંસ્તિએ જે આમ્રવૃક્ષને ૨
મુળથી ઉખાડી નાંખ્યું તેથી ભાગ્યવડે રાજ્યધી ઉઠાડીને મારા પતિ વન છે વાસના પ્રવાસી બનાવાયા અને જે હું વૃક્ષથી નીચે પડી તેનાથી જણાય છે કે છે કે-મારા પતિ નલથી તજાઈ છું. ચોક્કસ આ સ્વપ્નથી હવે મને લઇ દુર્લભ દશન બન્યો છે.”
આ રીતે સ્વપ્નના અર્થને ચિજવાને દમયંતીએ વિચાર્યું-મારે તો ન જ
Page #572
--------------------------------------------------------------------------
________________
૧૭૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તા રાજ્ય રહ્યું ન પતિ રહ્યો બંનેથી ભ્રષ્ટ દશા મારે તે આવી પઢી અરેરે ! આ રીતે દમયંતી મુક્તક હૈ ચેાધાર આંસુડે રડી પડી.
ટી ગુમાવી બેઠેલી દમયંતી હવે માટે માટેથી વિલાપ કરવા લાગી કે-૩ નાથ ! મને શા માટે તજી ? શું હું તમારે માટે ભારરૂપ હતી. પેાતાની કાંચળી કદિ સાપને ભાર રૂપ નથી બનતી નાથ! અથવા હે નાથ ! જો તમે મારી મશ્કરી કરવા માટે કયાંક સતાયા હૈાય તે જલ્દી મારી પાસે આવે લાંબા સમય સુધી આમ મને હેરાન ન કરી મને સુખ–ચેન નથી નાથ ! હું વનદેવતાએ હું તમને કરગરીને પ્રાર્થના કરૂ છુ. કે-મારા પ્રાણેશ નલ કયાં છે મન બતાવેા, નહિતર તે જે રસ્તે છે તે રસ્તે મને લઈ જાવ. હું પૃથ્વિ ! હવે તુ: ચિાંઇ જા. તારા વિવરમાં મારે પ્રવેશીને પ્રાણત્યાગ કરવા છે.’
આ રીતે કરૂણૢ સ્વરે કરૂણ વિલાપ કરતી દમયતીના નયનાશ્રુના પ્રવાહે અરણ્યના વૃદ્માને સિચ્યા.
પણ શય્યાની તે જગ્યા છોડીને ઉઠીને દમયંતી નલ-નલની જાહો ક્યૂમે પાડતી બેબાકળી બનીને નલને શેાધની લટકતી રહી. જલમાં, સ્થળમાં, છાયામાં, તડકામાં નલ વિના દમયંતીને હવે એમ ન હતુ.
નળને શાથતી શેાધતી દમય તીની નજર પેાતાના વસ્ત્રના છેડા ઉપર પડી. રક્તથી લખાયેલા અક્ષરા વાંચી ખુશી-ખુશી થઇ ગઇ. હજુ હુ તેના હૃદયમાં બિરાજમાન છુ આટલુ આશ્વાસન આ અક્ષરા વાંચતા થયુ. નક્કિ કર્યુ” પતિના આદેશ અને ગુરૂવર કરતા અધિક માન્ય છે. હું. પતિના આદેશનું પાલન કરીશ. આમે ય પિતૃગૃહ તરફ જવા જ નીકળ્યા હતા. હવે હું પિતૃઘરે જ જઇશ. વડવક્ષની દિશા તરફના રસ્તા મારા પિતૃઘરે જાય છે, ડાબી તરફના રસ્તા કાશલા તરફ જાય છે. પણ પતિ વિના કૈાશલા તરફ જવુ: ઉચિત નથી માટે હું હવે પિતૃઘરે કુડિનપુર તરફ જ જઇશ આમ નક્કિ કરીને નલના રકતાક્ષરાને જોને નલને જ પેાતાની પાસે રહેલા માનતી દમયંતી વૃક્ષની દિશા તરફના રસ્તે પિતૃઘરે જવા ચાલવા માંડી.
(ક્રમશ:)
Page #573
--------------------------------------------------------------------------
________________
જૈનોમાં જૈનત્વના વિકાસની જરૂર છે - કે હિન્દુત્વના વિકાસની?
– શ્રી અવિનાશી રે. --- --હાહરા (હાન હતા - છે. ત્રણ લોકના નાથ ચરમ તીર્થ પતિ ભગવાન શ્રી મહાવીર સ્વામીનું શાસન છે $ પાચમા આરાના અંત સુધી ચાલવાનું છે. વર્તમાન અવસર્પિણી કાલ ઘણે જ આ છે વિષમ અને વિચિત્ર કેટને છે કેમકે આ અવસપણી હા અવશપણ છે એના જ છે એ કારણે આ અવસરણીમાં અરિહંત પરમાત્માનું શાસન વચ્ચે વચ્ચે અનેકવાર વિશે પામ્યું. ભગવાન મહાવીર દેવાધિદેવનું શાસન તે પાંચમા આરાના અંતે જ વિ છે પામવાનું છે. પાંચમા આરાના અંત સુધી ચાલનારૂં ભગવાન મહાવીર દેવાધિદેવે J D પન કરવું શાસન થોડા કાલ પછી ચાલણીએ ચળાતું આવ્યું છે અને વર્તમાન ૬ મલમાં ચળાઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ ચલાતું રહેવાનું છે.
અરિહંત પરમાત્માની આજ્ઞા વિરૂદ્ધ મતમતાંતરો ચલાવનારા જેના શાસનમાં ૨ રહેનારા દ્વિવો તથા શ્રદ્ધા ભ્રષ્ટ સાધુ-ગૃહસ્થોએ નવા-નવા મતો કાઢીને અને ચલા- ક વીને અનેક ભાવુક લેકેને ઉન્માર્ગે દોરીને જૈન શાસનને ચાળણીએ ચાળ્યું છે. અને જ ભવિષ્યમાં પણ ઉન્માર્ગના ઉપદેશકો વગેરે ચાળવાના છે તેમજ વર્તમાનમાં પણ કેટલાક છે ૬ સાધુએ અને તેમનાથી બુમ્બ્રાહિત બનેલા ગૃહ ઉન્માર્ગની પ્રરૂપ છે અને પ્રવૃત્તિઓ છે ર દ્વારા જૈન શાસનને ચાળવાનું કામ કરી રહ્યાં છે. .
. છે જૈન શાસનને ઈતર ધર્મ એથી જે મોટા ભાગે ભય નથી પરંતુ જે શાસ- જ નમાં રહેલા મતમતાંતર ચલાવનારા તેનો પ્રચાર કરનારા અને ઉન્માર્ગની પ્રવૃત્તિઓ છે છે. કરનારાઓથી મોટે ભય છે એઓ લેકેંને ઉન્માર્ગે દોરવા દ્વારા જેન શાસનને જે જ જ નુકશાન કરી રહ્યાં છે. એવું નુકશાન ઈતરાર્ધમાં એથી થવાનું નથી અને થતું નથી. ઇ ભૂતકાળમાં અનેક નવા નવા મતો નીકળ્યા હતા તેમ વર્તમાનમાં પણ ભેજાબાજે
મતે કાઢી રહ્યા છે જે અરિહંત પરમાત્માના આગમાદ્રિ શાસ્ત્રથી સંગત નથી. છે વર્તમાનમાં પણ જેને શાસ્ત્રવચનમાં ગુરૂગમ મળ્યું નથી અથવા લીધું નથી જ
એવા મહાપુભાવ મહાત્મા સંસારી અવસ્થામાં પોતાને દિમાગમાં ભરાયેલા વિચારોમાંના એક છે એક પછી એક વિચારને જૈન સંઘમાં પ્રસારિત અને પ્રચલિત કરી રહ્યા છે. જેના કારણે છે કે એ વિચારોને મહેલ અને એ વિચારો અપનાવનારાઓનું મંડલ જામી રહ્યું છે. કેટલાકે છે ૬ સાધુ વર્ગમાં અને ગૃહસ્થવર્ગમાં એવી શ્રદ્ધા જામી ગઈ છે કે જેના કારણે એ મહાનુ છે
Page #574
--------------------------------------------------------------------------
________________
છે પ૭૬ : "
: શ્રી જૈન શાસન [ અઠવાડિક-] છે છ ભાવ મહાત્માના વિચારો અરિહંત પરમાત્માના વિચારો છે એમ માનીને અપનાવી છે આ રહ્યા છે એ મહાનુભાવ મહાત્મા પણ અરિહંતના નામે પિતાના વિચારો જે પરિચયમાં આ જ આવે તેના ગલામાં ભરાવી રહ્યાં છે. બ્રેઇન વોશીંગ થવાના કારણે ખાલી થયેલા 4 પિતાના ઉપલા મંડળમાં (માથામાં) ભરી રહ્યા છે. . .
. . . . " એ વિચારે પર વિચાર કરવા માટે પણ મને વૃત્તિ ગુમાવી બેઠા છે. સંઘના છે નાયક કે સમુઢાયના નાયક વડીલ સાથે કે ગીતાર્થે સાથે એ વિચારોનો વિનિમય કરવા દ માટે જવા એમને પગ તૈયાર નથી. મહાનુભાવ મહાત્માના વિચારે જ ભગવાનને છે ૨ પ્રરુપેલા સાચા વચને છે એમ માની આંખ મીંચીને પિતાના જીવનમાં એ વિચારે છે છે અપનાવવા સાથે જૈન સંઘમાં પ્રચાર કરી રહ્યાં છે અને સંઘમાં રહેલા સાધુ–સાવીઆ શ્રાવક–શ્રાવિકાઓ ને આગમ શાસ્ત્ર અને વ્યવહારથી વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં જોડી રહ્યાં છે શું છે અને એ મહાનુભાવ અને તેમને જ સર્વસ્વ માનનારે સાધુ અને શ્રાવક વર્ગ છે ભૂગર્ભમાં રહી એ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને કરાવી રહ્યા છે, જ્યારે આ પ્રવૃત્તિઓ છે આ જાહેરમાં આવે ત્યારે ખબર પડે કે આ લેકે ભૂગર્ભમાં રહી તે પ્રવૃત્તિ અને પ્રચાર કે તે ક ચલાવી રહ્યા છે.
' એમણે જેમાં જૈનત્વનો વિકાસ કરવાને તે બાજુમાં મૂકી દીધા છે પણ છે છે જેમાં હિન્દુત્વનો વિકાસ કરવા માટે જોરશોરથી પ્રચાર અને પ્રવૃત્તિ કરી રહ્યાં છે. તે છે એમાં એએ જ્યાં ને ત્યાં અને જે મળે તેને કહે છે કે–હિંદુત્વનું પ્રતીક કાનમાં છે
કુંડલ કે કાનબુટ્ટી છે માટે કાનમાં કુંડલ કે કાનબુટ્ટી પહેરવી જોઈએ. એના માટે કાન ૬ વિધવા જોઈએ અને કાન વિંધવા માટેની સગવડતાએ એએ પણ ગોઠવી આપે છે. આ જ જોરદાર પ્રચાર કરવાના કારણે નાના મેટા જેને કાન વિંધાવી કુંડલ પહેરવા લાગ્યા. આ
એને પણ એક વર્ગ ઉભો થયે પ્રચારના લપેટામાં ભેલા–ભાલા માણસે જ આવ્યા છે દિ એવું નથી, પણ ભણેલા-ગણેલા બુદ્ધિજીવી જેને પણ આવી ગયા. અને કાન વિંધાવી છે કુંડલ કે કાનબુટ્ટી પહેરી પિતાની જાત હિન્દુ છે એ ગૌરવ અનુભવવા લાગ્યા છે કેટલાકને એવી પણ શંકા પડવા લાગી કે કાનમાં કાનબુટ્ટી પહેરનારા હિન્દુ અને ઈ જ નહી પહેરનારા શું મુસલમાન હશે ?
એક આચાર્યનું કથન કણે પઠાણું સાંભળવા કે જાણવા મળ્યું કે હિંદુત્વનું પર પ્રતિ કુંડલ કે કાનબુટ્ટી નથી પણ એટલી છે. મુસલમાને આખું માથું મુંડાવે છે. છે ચોટલી રાખતા નથી જ્યારે હિંદુએ એટલી રાખીને માથું મુંડાવે છે કે મુંડ કરાવે જ છે. બ્રાહ્મણની ચટલી જુદી હોય છે. વણની ચોટલી જુદી હોય છે, રબારી કે દરબારની
Page #575
--------------------------------------------------------------------------
________________
છ વર્ષ ૧૦ અંક ૨૧-૨૨ તા. ૨૦–૧-૯૮ :
: ૫૭૩ ચોટલી બુઢા પ્રકારની હોય છે કોઇની ચોટલી લાંબી હોય છે કોઈની ટૂંકી (નાની) જ હોય છે જેમ વેષ જુઠા જ હોય છે તેમ લગભગ ચોટલી દરેક કોમની જુદી સાઈજ
અને ટીઝાઇનની હોય છે.. - જેમને દ્િવનું પ્રતીક શું છે એની જ ગતાગમ નથી એવા મહાનુભાવ કુંડલ ને કાનબુટ્ટી કાનમાં પહેરાવી હિન્દુની એક વિલક્ષણ જમાત ઉભી કરવાના પ્રયાસ કરે છે . ખરેખર એક બે ઉપજાવનારી આશ્ચર્યકારી બીના કહેવાય. બીજુ એક બાજુ કુંડલ ને ૨ કાનબુટ્ટી પહેરી હિન્દુત્વનું પ્રદર્શન કરવું અને બીજી બાજુ પેન્ટસુટ પહેરી અનાર્યત્વ છે (મુસલમાનત્વ)નું પ્રઢશન કરવું એ પણ એક આશ્ચર્યકારી બીના છે. આ તે નૃસિંહ : વ જેવું થયું કહેવાય.
- હિન્દુ વનું પ્રતીક કુંડલ કે કાનબુટ્ટી નથી પણ ચોટલી છે એવું જાણવા મળ્યું ર. છે એટલે મહાનુભાવ મહાત્માએ માથું મુંડાવી ચોટલી રાખવાને ઉપદેશ આપ્યો. એટલે જ ભલાભાલા નહાના બાલકોએ હજમ પાસે માથા મુડાવ્યા ચોટલી રાખી. ટકા-મૂંડાવાળા માથામાં ચમકતી ચોટલી હિન્દુત્વની પ્રતીક પતાકા જેવી લાગતી હતી. નાના બાળકો સરલ અને આજ્ઞાંતિ હોય છે. જેવું સમજાવે તેવું સમજે તેવા હોય છે. એટલે કેટલાક બાલકોએ ટકા મુંડે કરાવ્યો કેટલાક બાળકોને પસંદ ન પડયું માણસમાં એકાગ્ર બે જણને છોડીને ટકો મુડે કરાવી ચોટલી રાખવાની પ્રવૃત્તિ પસંદ પડી નહિ. મહાનુભાવ
મહાત્માને માથું મુંડાવી ચોટલી રાખવાને ઉપદેશ સ્વીકારવા મેટા માણસનું મન ર છે તેયાર થતું નથી હજી એમની જાત હિન્દુત્વમાં આવવા જાણે શરમાતી ન હોય એમ છે લાગે છે.
ગીરાજ (ગધેડા)ના મૃત્યુના શેકમાં જેમ રાજા અને મંત્રીને છોડીને નગરના છે નાના–મેટા શ્રેષ્ઠીઓ અને સામાન્ય લોકો એ માથા મુડાવ્યા હતા તેમ મહાનુભાવ છેમહાત્માઓને અને તેમના ફેલર્સ બનેલા મહાત્માઓને જોરદાર કોટીન રાજા ઋષભના છે ૬. નામે ઉપદેશ આપવાનું ચાલુ થશે ત્યારે માથા મુંડાવનારા મહાનુભાવોની હિન્દુ તરીજ કેની એક નવી વાત પણ કદાચ ઉભી કે જે જૈન સંઘ કે સમાજમાં એક મોટી તીરાડ જ ઉભી કરશે.
એક ગતકડું નવું જાણવા મળ્યું.-ભાયણના સંધમાં સંઘપતિએ જઈ પહેરી હતી. એક ભાઈ એ સંધપતિને જઈ પહેરેલા જોયા ત્યારે તેને તેને આશ્ચર્ય થયું. છે એટલે પૂર્વે પાલિતાણાને સંઘ કાઢનાર સંઘપતિને પૂછયું કે આ સંઘપતિએ જઈ જ કેમ પહેરી છે? ત્યારે એ સંઘપતિએ કહ્યું કે સંઘ કાઢનાર સંઘવીએ જેને પહેરવી છે
Page #576
--------------------------------------------------------------------------
________________
છે દે થ૭૪ :
તા. : શ્રી જૈન શાસન [ અઠવાડિક] છે જોઈએ. મે પણ પહેરી હતી. આ જનોઈ પહેરવાને ઉપદેશ આપનાર અને પ્રવૃત્તિઓ
કરાવનારની એવી મનોવૃત્તિ હશે કે જેને પહેરનારા સંઘવીએ ભરત મહારાજાને એક જ ત્યાં રહેલા સાધમિક-શ્રાવકોની પરંપરામાં આવેલા છે એવું જણાવવું. જેમ દિગંબર ? " જઈ પહેરીને પોતાની જાતને ભરત મહારાજાના વારસદાર તરીકે જણાવે છે તેમ
ખરેખર એ મહાનુભાવેને ભાન નથી કે જઈ પહેરવી એ બ્રાહ્મણત્વનું સૂચક છે છે. ભરત મહારાજાએ જે સાધર્મિકોને પિતાના આત્માને જાગૃત રાખવા માટે રાજ . જ મહેલમાં રાખ્યા હતા. એવી જ રીતે વશપરંપરામાં રખાયેલા સાધર્મિકો જઈ પહેર- ૪ છેનાસ છેલે બ્રાહ્મણે થઈ ગયા હતા અને આ રીતે જ બ્રાહ્મણ વર્ણ-જાતિની ઉત્પત્તિ કિ થઈ હતી જઈવાળા બ્રાહ્મણ તરીકે ગણાયા. જનોઈ પહેરાવીને અમે કન' ગણાતા એ સંઘવીએને બ્રાહ્મણ બનાવી રહ્યા છીએ એનું ભાન એ મહાનુભાવોને નથી,
. ખરેખર જઈ પહેરવાની પ્રવૃત્તિ વેગવંતી બનશે તો જેમાંથી બ્રાહ્મણોની છે એક નવી વાત ઉભી થઈ જવા પામશે. માટે સંઘનાયકો અને ગરદનાયકોએ સચેત છે શું બનવાની તાતી જરૂર છે નહિતર આ પ્રવૃત્તિથી જૈન શાસનને ભારે નુકસાન વેઠવું છે પડશે.
. સંત મહારાજા, વિક્રમરાજા, કુમારપાલ મહારાજા, વસ્તુપાલ તેજપાલ વગેરે મહાજ પુરૂષો સંઘ કાઢીને સંચવી બન્યા છે એમાંથી કોઈએ પણ જનોઈ પહેરી હોય એવું એક દષ્ટાન્ત @ બન્યું નથી કોઈએ પહેરાવી પણ નથી પહેરવાને કોઈએ ઉપદેશ પણ આપ્યો નથી
અમે કરેક સંઘવીએ જનોઈ પહેરવી જોઈએ એવું શાસ્ત્રમાં કોઈ વિધાન પણ નથી જ આચાર્ય ભગવતે વગેરે સંઘવીઓને સંઘમાળ કે તીર્થમાળા પહેરાવી છે પણ જનોઈ . છે કોઇને પહેરાવી નથી. 2. આવી જઈ પહેરાવવાની પ્રવૃત્તિ ખરેખર ભેજાગેબ મહાનુભાવોની પઠાશ છે છે એમ લાગે છે એમને તે મહાણની પરંપરા ઉભી કરવી છે. પરંતુ જનોઇ પહેરવાની છે મિ પ્રરિ અને બ્રાહ્મણ વર્ણ (કોમ)ની ઉત્પત્તિ કઈ રીતે થઈ એનું ભાન ભેજાગેબને ય જ નથી એમ જણાય છે એમને તે હવે એક જ થુન જાગી છે કે ભરત મહારાજાના વારસા ઉભા કરવા.
ચક્રવર્તી પણાના સામ્રાજ્યમાં અને ભેગવિલાસમાં મારો આત્મા આસકત ન બની જ જાય. એટલા માટે તેને આત્માને જાગ્રત રાખવા માટે ભરત મહારાજાએ શ્રાવક
ધર્મનું સુંદર આરાધન કરનારા શ્રાવકોને પિતાના રાજમહેલમાં રાખ્યા હતા ભેજનાદિની વ્યવસ્થા કરવા પૂર્વક અને પિતાના શ્રાવકપણાની સુંદર રીતે આરાધના રાજ
Page #577
--------------------------------------------------------------------------
________________
આ વર્ષ ૧૮ અંક ૨૧–૨૨ તા. ૨૮–૧–૯૮ :
' ' : ૫૭૫. આ મહેલમાં રહીને કરવાનું જણાવવા પૂર્વક ભરતમહારાજાએ રાજમહેલમાં રહેવાનું
જણાવ્યું હતું સાથે એ પણ જણાવ્યું હતું કે જ્યારે હું રાજસભા ભરીને બેસે ત્યારે જ તમારે બધાએ રાજસભામાં આવવું અને બધાએ “જિત ભવાન વધે તે ભીઃ તસ્માત્ . આ માહન માહ. એ ત્રણ મહાવાકયે સંભળાવવા - અને એ પ્રમાણે શ્રાવકો કરતા હતા. કેટલોક કાલ વીત્યા બાઢ સીરૂ સારૂ ખાવાના ભંથી ગમે તેવા માણસોનો રાજમહેલમાં ભરાવો થયે અને ભારતમના રડે જમવા માટે માણસોનો ધસારો થવા માંડયા એટલે રસેયાએ ભરત મ.ને ફરીયાઝ કરી છે. એથી ભરત મ.એ સારા સારા શ્રાવકોના શરીરે કાકીણ રનથી જઈનું ચિન્હ કર્યું છે એટલાને જ રાજમહેલમાં રહેવાનું અને રસોડે જમવાનું જણાવ્યું અને એ રીતે કરીને બીજાઓનું નિવારણ કર્યું.
કાંદાણીથી જોઈનું ચિન્હ શ્રાવકેને ભરત મહારાજાએ કરાવ્યું હતું તે ગમે છે તે માણસે જમવા રસોડામાં ઘૂસી જતા હતા તેનું નિવારણ કરવા ન કે બ્રાહ્મણ છે શું બનાવવા ભરત મહારાજાની રાજગાદી પર આવેલા કેટલાક રાજાઓએ પણ શ્રાવકને છે પોતાના રાજમહેલમાં રાખી પિતાના આત્માને જાગૃત રાખવા માટે એ ત્રણ મહા- જિ. જ વાકયોનું શ્રવણ કરવાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી એમાંથી કેઈક રાજાએ સેનાની જાણ જ ઇનું ચિહ્ન ખાવા માટે ઘૂસણખોરી કરનારા માણસનું નિવારણ કરવા કર્યું હતું અને છે
છેલે સૂતરના દોરાની જઈનું ચિહન કરાવ્યું હશે અને પડતા કાલના પ્રભાવે એ > પરંપરામાં આવેલા શ્રાવકે માહણ–બ્રાહ્મણ થઈ ગયા એ રીતે બ્રાહ્મણવર્ણ (જાત)ની ર
ઉપનિ થઈ આવું શાસ્ત્રમાં વિધાન આવે છે માટે જઈ પહેરવાની પ્રવૃત્તિ કંઈપણ % જેને કરવી જોઈએ નહી કેમકે જઈ એ શ્રાવકપણુનું ચિહ્ન નથી પણ બ્રાહ્મણ પણ ૨ ચિહ્ન છે. છે આ મહાનુભાવો દ્વાશુદ્ધની પણ એવી ભાંજગડમાં પડયા છે કે એમને શુદ્ધ
શું અને અશુદ્ધ શું એનું પણ જ્ઞાન નથી એના કારણે શુધ્ધ ને પણ અશુદ્ધ બેધડક છે. કરી દે છે એ જ એક પ્રસંગ ભાયણ સંધમાં બન્યો. એક ભાગ્યશાળી શ્રાવકને છે સંઘના યાત્રિ શ્રાવકોની સફરજન દ્વારા ભક્તિ કરી લાભ લેવાનું મન થયું એણે એ એક શ્રાવકને કહ્યું કે મારે સફરજન વ૫રાવી યારિકેની ભકિત કરવી છે ત્યારે શુધિના આ ફિરસ્તા ગણાતા એ ભાઈએ કહ્યું કે સફરજનની ભક્તિ કરાતી હશે? એ તે અશુદ્ધ છે વ છે અશુધ્ધ પઢાર્થ થી ઉત્પન્ન થયેલ છે. ના કરાય. એ સાંભળીને એ ભાઇને ભક્તિ , કરવાનું માંડી વાળવું પડયું. *",
એ વખતે કોઈ એને કહેનાર ન મળે કે તું અહીં સંઘમાં કેમ આવ્યું છે કે
Page #578
--------------------------------------------------------------------------
________________
છે પ૭૬ :
૧ : શ્રી જૈન શાસન [અઠવાડિક] છે તું પણ અશુદ્ધ અને પવિત્ર છે કેમકે તું તારા માતા પિતાના અશુદ્ધ પહાથી આ પઢા થયેલો છું. ૬. આ મહાનુભાને શુધ્ધ કેને કહેવાય અને અશુદ્ધ કોને કહેવાય એની જરકે છે ધ ગતાગમ નથી.
ફર્ટીલાઈજર ખાતરમાંથી ઉત્પન્ન થયેલ અનાજ-ફલાકિ વસ્તુઓને એઓ અશુદ્ધ જે માને છે પરંતુ એમની એ માન્યતા ઘેલછા ભરેલી અજ્ઞાન માન્યતા છે ફટલાઈઝર ખાતર છે છે. જે અશુદધ છે તે છાણીયું ખાતર પણ કાંઈ શુધ્ધ નથી જ એ પણ દુધમય અશુદ્ધ છે છે જે હોય છે. છાણીયા ખાતરથી ઉત્પન્ન થયેલ અનાજ ફલાદિ અશુધ નથી મનાતું ? એ તેમ ફટલાઈજર ખાતરથી ઉત્પન્ન થયેલ અનાજ આદિને પણ અશુધ્ધ ન મનાય. ૪ છે અશુદ્ધ વસ્તુને શુદ્ધ કહેવાથી જેમ જુઠ બોલવાનું પાપ લાગે તેમ શુધ્ધ વસ્તુને અશુદ્ધ છે છે કહેવાથી પણ જુઠ બેત્યાનું પાપ લાગે. જેમ જેમ જીવને અજીવ માનવા-બેલવામાં છે તેમજ અવને જીવ માનવા બેધવામાં જુઠ બેટ્યાનું પાપ લાગે તેમ ! " જ શુદ્ધ અને અશુદ્ધની ગડમથલમાં અટવાયેલા મહાનુભાવો પ્લાસ્ટિકને પણ અશુદ્ધ 8 માને છે કેમકે પ્લાસ્ટિક પેટ્રોલીયમના કચરામાંથી પઢા થાય છે. આવી માન્યતા પણ છે છે બરાબર નથી. છાણીયા ખાતરાથિી ઉત્પન્ન થયેલ અનાજ આદિ અશુદ્ધ નથી ગણાતું છે તેમ પેટ્રોલીયમના કચરામાંથી ઉત્પન્ન થયેલ પ્લાસ્ટિક અશુદ્ધ ગણાય જ નહીં. મેટા ! છે ભાગે વસ્તુઓની ઉત્પત્તિ અશુદ્ધ પઢાર્થોમાંથી જ થતી હોય છે. પણ તે વસ્તુઓ દુની- ૨ ૨ ચાના વ્યવહારમાં અશુદ્ધ ગણાતી નથી અને શાસ્ત્રોમાં પણ ક્યાંએ અશુદ્ધ ગણી નથી. છે ઉત્પન્ન થયેલ વસ્તુ વિષ્ટા, પેશાબ, માંસ, ચબી આત્રિ દુધમય વસ્તુઓથી મિશ્રિત જ જ થયેલ હોય તે તે અશુદ્ધ ગણાય છે. પરંતુ ગંધ, દુધમય પઢાર્થોથી ઉત્પન્ન થયેલ જ અનાજ, ફેલાઢિ પરિણામાંતર પામેલ હોય છે માટે અશુદ્ધ ગણાતા નથી. તેમ પેટ્રો-ઇ છે લીયમના કચરામાંથી પ્લાસ્ટિક પઢા થયેલ હોવા છતાં પરિણમાંતર દિવ્યાતર ઉત્પન્ન * પામેલ દ્રવ્ય છે માટે કઈ રીતે અશુદ્ધ ગણાય નહીં.
પ્લાસ્ટિકની વસ્તુઓ જેની હિંસાદિની પરંપરા સર્જનાર હોવાના કારણે તથા આ ર અનેક રીતે શારીરીક રોગ પિટા કરનાર હોવાના કારણે નુકશાન કરનાર હોવાથી ન ઈ વાપરવી એગ્ય છે પણ પ્લાસ્ટિકને અશુદ્ધ માનવું તે યોગ્ય નથી જ. તેવી રીતે ફટીજ લાઈઝર ખાતરાદિથી ઉત્પન્ન થયેલ અનાજ આદિ રેગાદિ ઉત્પન્ન કરવા દ્વારા શરીરને 8. જ નુકશાન કરતા હોવાના કારણે ન વાપરવું તે યોગ્ય જ છે. પણ એવા અનાજ, છે છે ફળાદિને અશુદ્ધ માનવા તે કઈ રીતે સંગત નથી કેમકે એ અનાજ આદિને અશુદ્ધ ઈ માનવામાં કઈ પણ શાસ્ત્ર કે વ્યવહાર સાક્ષી પૂરતું નથી
Page #579
--------------------------------------------------------------------------
________________
છેવર્ષ ૧૦ અંક ૨૧-૨૨ તા. ૨૦–૧–૯૮ -
: ૨૭૭ શુ દ્વાશુદ્ધની જ જેને લત લાગી છે એવા એક મહાનુભાવ મહાત્મા વ્યાખ્યાનમાં આ જ બોલતા બેલતા એટલા આગળ વધી ગયા કે એમને એ ભાન પણ ન રહ્યું કે હું જે છે બોલું છું તે શાસ્ત્ર સંગત છે કે નહી. તેમજ વ્યવહારૂ છે કે નહી. ઇ વ્યાખ્યાનમાં બોલ્યા કે ૨૨ અભક્ષ વસ્તુ શાસ્ત્રમાં બતાવી છે તેમાં ઝેર પણ છે 33 અભક્ષ તરીકે બતાવ્યું છે. માટે જે અનાજ આશિ પર છવા તેને મારવા માટે ખેતરની જ ૬ અંદર ઉભા પાક પર ઝેરી દવા છાંટવામાં આવે છે. તે અનાજ આદિ પણ અભક્ષ ર છે એ વખતે સભામાંથી કોઈ પુછનાર ન નીકળે કે મહારાજ! તમે સાધુએ અનેક જ તમારા બધા જેને શું અભક્ષ અનાજા િખાય છે. આજે મોટા ભાગે વ્યાખ્યાન પર
સભાએ તત્વની જાણકારીવાળી ન હોવાને કારણે ઉત્સુત્ર પ્રરૂપણ કરનારાઓના આવા ર આવાંધતી ગે ચાવ્યા કરે છે.
જીવને મારવા માટે ઝેરી દવાઓને ઉપયોગ કરવો એ જરાય યુક્ત નથી.ઝેરી છે જ દવા છાંટવા દ્વારા પેઢા થયેલ અનાજ આત્રિ શારીરીક દ્રષ્ટિ નુકસાન કરનાર હોવાથી જ આવું અનાજ આ િન વાપરવા તે તદ્દન વ્યાજબી છે પણ એ અનાજાદિને અભક્ષ છે. ર માનવા–બાલવા તે કોઈ રીતે યોગ્ય નથી અને એ રીતે બોલવામાં શાસ્ત્ર વિરુદ્ધ છે જ બેલ્યાનું પાપ તે લાગે જ સાથે કોકના હૈયામાં એમ પણ લાગે કે આ મહારાજ આ વ્યવહાર વિરૂદ્ધની વાત કરે છે એના પરિણામે એ સાધુ પ્રત્યેના અભાવવાળ પણ છે હું બની જાય અને એના માટે આગળ જતા કેવું પરિણામ આવે એ કાંઈ જ કહી છે જ શકાય નહી.
આ મહાનુભાવોને શુદ્ધાશુદ્ધના વિષયમાં ભ્રમણ થઈ છે તેમ દેશી-વિદેશીના જ વિષયમાં પણ એક મોટી ભ્રમણા થઇ છે એથી એ મહોત્સવ, વરઘોડા, સામૈયા ૬ વગેરેમાં બેન્ડવાજા લાવવા નહી ઢાલ-ઢોલકા અને સરણાઈવાળા લાવવા જોઈએ એને એ છે જોરશોરથી ઉપદેશ–પ્રચાર કરી રહ્યા છે અને એમના અનુયાયી બનેલા ભોલા-ભદ્રિક
ભાવુકો એમના દેશી-વિદેશીના પ્રચારના લપેટામાં આવી ગયેલા ગરડાદિના પ્રસંગમાં હું
બેન્ડવાજા નથી લાવતા. તેઓ લાવે છે ઢાલ-ઢાલકા-શરણાઈ આઢિ વાળા તથા તલવાર છે ૨ ભમાવનારા કપડામાંથી કબુતર–મોરારિ બનાવનારા કે કાંસીજોડા–લેઝીયમવાળાઓને છે બેન્ડવાજા વિદેશી છે ઢોલકાદિ દેશી છે ટાલકા ચામડાને બદલે પ્લાસ્ટિકવાળા હોય તો જ જ એમને ચાલે છે કેવી વિચિત્રતા છે? આ બધી પ્રવૃત્તિઓ ખરેખર શાસન પ્રભાવનામાં છે દિ પૂરેપૂરી ઝાંખપ લગાડનારી છે.
સેંકડે વર્ષોથી વરઘોડાદિમાં બેન્ડવાજા વગેરે લાવવાની પ્રવૃત્તિ જૈન શાસનમાં જ
Page #580
--------------------------------------------------------------------------
________________
- ૫૭૮
: શ્રી જેને શાસન (અઠવાડિક) એ ચાલતી આવી છે કેઇપણ ગીતાર્થ આચાર્ય ભગવંત વગેરે જે બેન્ડવાજા વિદેશી છે છે માટે વરઘોડાદિમાં નહી લાવવા જોઈએ એ નિષેધ કર્યો નથી.
- બેન્ડવાજા એ જૈન શાસનની પ્રભાવના કરવાનું સુંદરમાં સુંદર અંગ-ધન છે છે સારામાં સારા બેન્ડવાજાઓ-બેન્ડ જેટલી વધુ સંખ્યામાં વરાત્રિમાં લવાય. એમાં ,
વધુને વધુ શાસન પ્રભાવના થાય છે ઇતર લેકેનું આકર્ષણ પણ જોરઢાર થાય છે તે ધ લોકે દેડી દડીને જોવા આવે છે એ વરઘોડા વગેરે જોઈને લોકોને અરિહંત પરમા- છે કે ત્માના, તથા આચાર્ય ભગવંત વગેરે ગુરૂભગવંતના દર્શન કરવા દ્વારા તથા હાથ જોડી :: કે માથુ નમાવા દ્વારા નમસ્કાર કરી તેમજ જૈન ધર્મની અનુમોઢના કરવા દ્વારા બાધિ , છે બીજા પામવાની શક્યતા મેટા ભાગે રહે છે ત્યારે આવી શકયતા કર્ણકટુ ઢાલઢાલકાદિ છે આ દેશી વાદ્યો વરાડાદિમાં લાવવાથી લગભગ રહેતી નથી. શાસનની શોભા વધતી નથી કે આ પણ ઘટે છે. િઆ મહાનુભાવોના છોકરા છોકરીઓ પરણે ત્યારે પોતાની પ્રતિષ્ઠા અને આબરૂ જ એ જમાવવા માટે તથા છોકરા-છોકરીઓને રાજી કરવા સારામાં સારા પ્રસિદ્ધ ન્હો લાવે છે છે ઢાલ ઢલકા કે શરણાઈ લાવીને છોકરા છોકરીઓના લગ્ન પતાવી દેતા નથી અને આ લેકે બેન્ડવાજા વિદેશી હોવાને કારણે દેષ લાગે છે એમ માની વડાદિમાં : બેન્ડવાજા લાવવાનું છોડી દઈ દેશી ઢોલ ઢોલકા વગેરે લાવે છે અને એમાં શાસ્ત્ર પ્રમા- છે છેને વરઘોડાદિ કાર્યોનું ગૌરવ અનુભવે છે. ખરેખર એમનું મતિ માન્ધ ને એમની આ મતિભ્રમણા સુજ્ઞ પુરૂને પણ આશ્ચર્ય ઉપજાવે તેવી છે.
" - રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન વગેરે દેશનેતાઓ નગરમાં પ્રવેશતા હોય ત્યારે એમના જ રક સ્વાગત માટે કે સલામી માટે બેન્ડવાજા હોચ છે ઢાલ ઢાલકા વગેરે હોતા નથી ગામછે ડાત્રિમાં બેન્ડવાજાની સગવડ ન હોય ને ઢાલ ઢાલકા વગેરે લાવે ત્યારે રાષ્ટ પતિનું કે આ જ વડાપ્રધાન વગેરેનું અપમાન થયા જેવું લાગતું નથી પણ સારામાં સારા બેન્ડવાજા છે * આદિની સગવડતા હોય ને ન લાવે અને એકલા ઢોલ ઢાલકા લાવે તે રાષ્ટ્રપતિ છે ૨ વગેરેનુ અપમાન થયું ગણાય છે અને રાષ્ટ્રપતિ વડાપ્રધાન વગેરેને તગર પ્રવેશ ૨ છે ઉત્સાહ પણ પડી ભાગે છે દુનિયામાં પણ આવું થતું જણાતું હોય તે જૈનશાસનમાં છે આ તીર્થકર ભગવંત ચક્રવર્તીએના ચક્રવર્તીએ છે અને ઈદ્રોની પણ ઇન્દ્ર છે તથા જ
આચાર્યાદિ ગુરુવારે રાષ્ટ્રપતિ રાજા મહારાજા કે ચક્રવર્તીએ કરતા પણ કેઈ ગણા ચડી
યાતા છે એમને વરઘોડા–સામૈયા કે મહોત્સવમાં ઢાલ ઢાલક વગેરે લાવવાથી સન્માન , છેબહુમાન થયું ગણાતું નથી પરંતુ અપમાન અને આશાતના જ થઈ ગણાય
Page #581
--------------------------------------------------------------------------
________________
-
-
-
વર્ષ ૧૦ કે ૨૧–૨૨ તા. ૨૦-૧-૯૮
. . .
પ૯ : ૨ બેન્ડવાજા આઢિની સામગ્રી ન મળતી હોય અથવા કોઈ સંઘ કે વ્યકિતની છે શકિત ન પહોંચતી હોય અને સામેયાત્રિમાં ઢોલ ઢોલકાઢિ લાવે અને એની પણ શકિત ન જ પહોંચતી હોય તે કેવલ સામે લેવા આવવા દ્વારા ભાવભીનું સ્વાગત કરે એમાં આશાતના લાગતી નથી અપમાન કર્યા જેવું ગણુતુ નથી પણ છતી શકિતએ અને છતી
બેન્ડવાજા આદિની સામગ્રીએ વડાઢિમાં બેન્ડવાજા આદિ ન લાવે અને કેવલ ઢોલ છે ઢોલક વગેરે લાવે તે અરિહંત પરમાત્મા વગેરેની આશાતના-અપમાનનો દોષ લાગે જ જ સાથે શાસન પ્રભાવનામાં પૂરેપૂરી ઝાંખપ લાગવાથી શાસનની અશાતનાને દેષ લાગે જ. જ
જ્યારે આવા પ્રસંગોમાં જાણકારી હોવા છતાં પોતાની હાજરી કે ઉપસ્થિતિ આપનારાછે એને પણ શાસન પ્રભાવનામાં ઝાંખપને સપોર્ટ અપાઈ જવાના કારણે એ દોષના છે આ ભાગીકાર થયા વગર રહેતા નથી એ હકીકતને સૂક્ષ્મદષ્ટિએ વિચારેય તે જણાય છે. વગર રહે એમ નથી.
.
. . - જેનશાસન દેશી-વિદેશીનું મહત્વ આંકતું નથી પણ શાસન પ્રભાવને મહત્વ છે છે આપે છેવિદેશી સામગ્રીથી પણ શાસન પ્રભાવના થતી હોય તે વરડા વગેરેના છે આ પ્રસંગમાં વિદેશી સામગ્રી પણ લાવે તે એમાં દેષ પાત્ર ગણતી નથી. માત્ર એક ૬ વિદેશી સામગ્રી શાસન માન્ય તથા ગીતાર્થ ગુરૂ માન્ય હોવી જોઈએ. બેન્ડવાજા આદિ હિ ય શાસનને અમાન્ય નથી આજ સુધી જેનશાસનને દરેક આચાર્ય ભગવંત વગેરે ગીતાર્થ છે છે ગુરૂ ભગવંતોની નિશ્રામાં થતા વરઘેડાઢિના ધાર્મિક પ્રસંગમાં બેન્ડવાજાધિ લવાતાં આ ન હતાં જ્યારે પણ વિદેશી માનીને એનો નિષેધ કર્યો માથી બેન્ડવાજા આઢિની સુંદર છે ૨ સામગ્રી વરાડાઢિમાં હોય તે સારામાં સારી શાસન પ્રભાવના થાય છે એવી માન્યતા છે
ધરાવતા હતા. - એવું પણ જાણવા મળ્યું છે કે લૌકિક લગ્નદિના કાર્યોમાં ઢાલ ઢાલકાને કશાની છે
થાલી વગાડનારાએ એટલા માટે લવાય છે કે ઢાલ ઢાલકાદિના કર્કશ અવાજથી ભૂત-, ૬. ડાકણ વગેરે ભાગી જાય વર-કન્યા વગેરેને એને વેલગાડ ન થાય એટલા માટે જ બેન્ડ ઈ વાજા વગેરે લાવ્યા હોય તે પણ ઢાલ ઢાલકા વગેરે લગ્નાદિના પ્રસંગમાં લેવાય છે જ છે
એનો ઉપરથી એમ સમજી શકાય કે ઢાલ ઢાલકા વગેરે શાસન પ્રભાવનાના અંગ નથી. આ તે માટે બેન્ડવાજા વગેરે વરઘોડો વગેરેમાં ન લાવવા જોઈએ દેશી ઢોલ ઢોલકાદિ વાછત્ર જ લાવવા જોઈએ આ પ્રચાર અને પ્રવૃત્તિના રવાડે ચઢીને શાસન પ્રભા
વનામાં ઝાંખપ લગાડવાનું કે તીર્થકર ભગવંત તથા આચાર્ય ભગવતે વગેરે ગુરૂ ૨ ૨ વર્યોની વરાત્રિના પ્રસંગમાં માત્ર ઢોલ ટારકા વગેરે લાવીને અને બેન્ડવાજા
Page #582
--------------------------------------------------------------------------
________________
જ ૫૮૦ ; કે
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે લાવવાની ઉપેક્ષા કરીને અંશાતના-અપમાન કરવાનું પાપ કરવા જેવું નથી. છેબીજુ આવી પણ એક ઉંડે ઉંડે માન્યતા આ મહાનુભાવોના હૈયે ઘર કરી ગઈ ! જ લાગે છે કે રાજા ઋષભના વખતની જે કલાઓ અને કલાની સામગ્રીઓ અને કલાકાર છે.
હતા એવી કલા અને કલાકારે ઉભા કરવા છે આવી માન્યતા પણ જેને શાસનના તે સિદ્ધાંતથી બાહ્ય છે વિરૂદ્ધ છે વરઘોડા મહોત્સવ વગેરે જેન શાસનની પ્રભાવનાશિના ? જ કાર્યોમાં કલા-કલાકારને ઉપગ કરી લેવા બરાબર છે પરંતુ કલાકારે ને કલા વગેરેને ૬, ઉભા કરવા ઉત્તેજન આપવા માટે લાવવાના નથી. જન સંઘ કાંઈ કલા કલાકારોને છે
ઉભા કરવા માટે ઉત્તેજન આપવા બંધાયેલ નથી કલા-કલાકારને ઉત્તેજન આપવામાં છે છ આરંભ સમારંભાદિના મહા દે લાગે છે માટે કલાકારોને ઉત્તેજન આપવાની માન્યતા છે છે કે પ્રચાર શાસ્ત્ર વિરૂદ્ધ અને ભ્રામક છે માટે આવા પ્રચાર અને પ્રવૃત્તિઓ જે નવી ૨. જ નીકલી રહી છે એને લાલબત્તી કે ડસીંગલ જ આપી દેવું જોઈએ જેથી કરીને જેન ર સંધમાં બુદ્ધિભેદ–વિભાજીકરણ તથા તીર્થકર ભગવતો આદિ પૂજ્ય પુરુની અશાતના આ જ અટકી જાય.
જૈન સંઘના નાયકે–સમુદાયના નાયકે અને ગીતાર્થ ગુરૂદેએ આવી અગ્ય છે આ પ્રવૃત્તિઓ અટકાવવા પ્રયત્ન કરવો જોઈએ જેથી કરીને ગતકડા જેવી ઉન્માગ પ્રવૃત્તિ- ર ૨ એને પકવાના કે ઉપેક્ષા કરવાના પાપથી બચી જવાય. જેન શાસન ચાળણીયે ચળાતું જ જ અટકી જાય અને જયવતુ બને.
– સર્વેડપિ સન્માર્ગે ડવતરતુ –
1 જ્ઞાન ગુણ ગંગા માં
-- ગાંગ છે
હાજરજીસ્ટર છે. અદૃગલિક વસ્તુઓ કઈ કઈ છે તે અંગે શ્રી “વિચારપંચાશિકામાં કહ્યુ કે- છે
“ધમ્મા ધમ્મા ગાસા જીવા કાલો ય ખાઈગ ચેવ |
સોસાયણ ઉવસામિયં અપુગ્ગલા ઇં ચ એ આઈ ૨૮ ભાવાર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અકાશાસ્તિકાય, જીવ અને હાલ તથા ક્ષાચિક સમ્યહવ, સાસ્વાદન સમ્યક્રવ અને ઉપશમ સમ્યકત્વ આટલી વસ્તુ અપદગલિક છે. :
Page #583
--------------------------------------------------------------------------
________________
જ જીવનની સાર્થકતા જ છે [પ્રસંગ પરિમલમાંથી ]
-શ્રી ધમ શાસન છે
ધર્મો મંગલ મુકિ, અહિંસા સંજમો તો
દેવાવિ ત નમસતિ, જલ્સ ધમે સયામણું છે દિશવૈકાલિક સૂત્રના પ્રથમ અધ્યયનની પ્રથમ ગાથામાં પરમ પ્રભાવક છે જ આચાર્ય મ. શ્રી શયંભવ સૂ. મ. બાળમુનિ શ્રી મનકમુનિને ઉદ્દેશીને ૪ જ ભવ્ય જીવોને બોધ આપતા ફરમાવે છે કે-“હે ભવ્યો! લક્ષચારાશી યોનિમાં જ
પરિભ્રમણ કરી મહાપુ આ આત્માને, દેવેને પણ દુર્લભ એવો માનવનો જ જ દેહ પ્રાપ્ત થાય છે, દેવતાઓ પણ આ માનવ જીવનની ઝંખના કરે છે, જે છે. એવા દેવદુર્લભ જન્મને મેળવીને આપણે રાજી થવાનું નથી, પ્રાપ્ત થવા રે છે. માત્રથી આનંદ માણવાનો નથી, પરંતુ આ અમૂલ્ય-ઉચ્ચ કેટીનો માનવ૨ દેહ પ્રાપ્ત થયા પછી આપણું શું કર્તવ્ય છે અને એ કર્તવ્ય અદા કરવા છે છે માટે આપણે શું કરવું જોઇએ? અને વર્તમાન જીવન આપણે કેવી રીતે હું
જીવી રહ્યા છીએ? આ બધી વસ્તુને અહીં અહર્નિશ વિચાર કરવાનું છે, આ જ જીવનની એકેક ક્ષણ મહામૂલી પસાર થઈ રહી છે.
ચક્રવતી ચકવર્તાનું સમગ્ર સામ્રાજ્ય અર્પણ કરી દે તે પણ આયુછે એની એક ક્ષણ પણ વધારી શકવાની કેદની તાકાત નથી. ધરણીને મુજાવજ નારા મહાબળીયા, વાસુદેવ, ચકવતીઓ, રાજા-મહારાજાઓ, શ્રીમતી અને જ ધીમંતો સૌ કોઇ યમરાજાના ફેંદામાં ફસાઈ ગયા, કાળે એમનો કેદીઓ આ ર કર્યો, બધુંય અહીંયા મૂકીને ખાલી હાથે સૌ સીધાવી ગયા, આપણે પણ છે એક દિવસ અચાનક પરલોક તરફ પ્રયાણ કરવાનું છે. તે પહેલાં જ ૨ જ આત્માને સમજાવો, ચેતાવો કે હે ચેતન ! હે મહાનુભાવ! આત્માને ઓળખ! છે ૬ આત્મ ને વિચાર કર ! આત્માને વિકાસ કર, પ્રગતિના પંથે પ્રયાણ કર, ક છે કારણ કે આત્મા અમર છે, અવિનાશી છે, અનંત સુખને ભંડાર છે, અનંત ૨.
જ્ઞાનના ખજાનાથી ભર્યો ભર્યો છે. સર્વજ્ઞ, સવદશી અને સર્વ શકિતમાન રે જ છે. આ બધી અંતરમાં રહેલી અખૂટ સંપત્તિને પ્રગટ કરવાનો સુઅવસર છે ૨ આ માનવભવમાં જ મળે છે.”
- આત્માને પિતાના આત્મામાં રહેલી આ અનંત શક્તિ, અનંત સુખ 8 છે અને અનંત જ્ઞાનનું ભાન નથી માટે જ બેભાન બનીને બેહાલ જીવન જીવી એ
Page #584
--------------------------------------------------------------------------
________________
૫૮૨ :
: શ્રી જૈન શાસન (અવાડિક)
હ્યો છે, સુખ માટે વલખા મારે છે, જયાં ત્યાં ફાંફા મારે છે, પણ એને ખબર નથી કે સુખનેા ભંડાર હું પાતે જ છુ.. બધુ' મારામાં જ છે. બહાર કર્યાં ભટકે છે.
*
આવી જાય
આત્માના ઉપર ઘેર અજ્ઞાનના ગાઢા આવરણાના ઘરના થ: બાઝી ગયા છે, જેથી આ બધી શક્તિઓ આપણી દબાયેલી પડી છે. જેમ સૂર્ય સ્વય' પ્રકાશમાન છે. પણ જયારે ઘનઘાર વાદળા તેની આડા તા તેને પ્રકાશ અવરાઇ જાય છે. પણ જયારે જોરના સુસવાટા ભર્યો પ્રચંડ પવન વાય છે, ત્યારે એક ક્ષણમાં ગાઢ કાળા ઘનઘોર વાદળા દૂર સુદૂર ભાગી જાય છે. તેવી જ રીતે અહિંસા, સયમ અને તપ દ્વારા અનામંદકાળથી આત્માને લાગેલા ચીકણા કર્મોને આ આત્મા વેરવિખેર કરી પેાતાની અનંત શકિતને પ્રગટાવી શકે છે. જરૂર છે માત્ર પુરૂષાર્થની. આજે માનવી ભૌતિકવાદની ભૂતાવળમાં ગળાડૂબ ડૂબી ગયા છે. એશ-આરામ, માજશેખ અને વૈભવ-વિલાસમાં રાચીમાચી આ માનવજીવનને ધૂળમાં મેળવી રહ્યો છે. જયાંથી અનત રત્ના ભરવા જોઇએ ત્યાંથી અનંત કાંકરાઓના ભાર લાદી કમથી ભારે બની દુર્ગતિની ઘેાર ગર્તામાં ખૂંચી જાય છે, જ્યાંની એક ક્ષણ પણ એવી સયકર હોય છે કે એનુ' વર્ણન શ્રવણ કરતાં કહયુ. ચમચી ઉઠે છે.
એ મહાનુભાવ ! જરા વિચાર કર, અહીંયા જરા તાવ આવે ત્યારે તુ ગભરાય છે; જરાક માથુ દુખે છે ત્યારે રાડ પાડે છે, અકળાય છે અને માથુ કુટે છે, તે પછી અહીં આ પાપચાર એવી અધમ જીવન જીવી, હિ'સા, જૂઠ, ચારી, જારી અનીતિ, પચ, વેર ઝેર, દ્વેષ-કલેશ અને ઝગડારંગડા કરી જ્યારે તુ દુતિના ધામે સીધાવીશ ત્યારે હારી શી દશા થરો. હજારો નહિ, લાખ્ખા નહિ, ક્રોડા નહિ બલ્કે અગણિત અને અસભ્ય વર્ષા સુધી નરકતિમાં પરમધામી દ્વારા અસહ્યં તીમ-ધાર દુ:ખા તારે સહવા પડશે માટે હે ભવ્ય ! તુ તારા આત્માને એળખી, આત્મસ્વરૂપને પ્રગટાવવા અહિંસા, સંયમ અને તપના માર્ગ પ્રયાણ કર, જેથી મળેલુ. આ માનવજીવન સાર્થક થાય અને ઉત્તરાત્તર દિવ્ય સુખાને મેળવી અંતે તુ શિત્રસુખના ભાકતા અને.
Page #585
--------------------------------------------------------------------------
________________
છે : પેટની ચિંતા કે પેટીની
-પૂ. આ. શ્રી વિજય કનકચંદ્ર સૂ. મ. જ – શીયાળ
હાહાહાહ ઉહ 2 પશુઓને માત્ર પોતાનું પેટ ભરવાની ચિંતા છે. પેટ ભરીને ખાવાનું છે. જ મળ્યા પછી એ બાપડા સંતેષથી આરામ કરે છે. પશુઓ કાલની ચિંતા છે એક કરતા નથી. પરંતુ માનવી આનાથી જુદા પડે છે. માણસ કેવળ પિટની ચા છેચિંતા નથી કરતો પરંતુ તેને પેટીની ચિંતા પણ જળની માફક વળગી છે પડી છે. આથી આગળ ચાલીને જોઈએ તો માલુમ પડશે કે માણસને પોતાનું પેટ ભરવાની જેટલી ચિંતા છે તેથી વધુ ચિંતા પિતાની તિજોરી ભરવાની હોય છે.
ઘણું માણસ પાસે સાત પેઢી ખાય તેટલે પેસે ભેગો થયે હોવા છે છતાં પણ તેમના જીવને જંપ નથી, સંતોષ નથી કે નિરાંત નથી. મારી ,
આઠમી પેઢીના અનુગામીઓ શું ખાશે? તેની ચિંતા તેમના મનને પડે હે છે. આવી વ્યગ્રતાના મોજાથી તેવા લોકો પોતાના વર્તમાન જીવનને દુઃખમય, જ
ચિંતા મય, અનીતિમય બનાવી રહ્યાં હોય છે. જ માનવીને બુધિની ભેટ એટલા માટે મળી છે કે, તે તત્વચિંતન કરે. છે. તેના બદલે માણસ લેભ, તૃષ્ણ, લાલચ અને સ્વાર્થ માં આંધળે ભીત જ થઈને બુદ્ધિને દુરૂપયોગ કરી રહ્યો છે. પિતાની જાતને ખૂબ સાંકડી બનાવીને, ૨ પામર બનાવીને તેણે મહા ભયંકર અનર્થોનું સર્જન કર્યું છે.
" સામ્રાજ્યવાદની આંધળી પિપાસામાં હિટલરે પાગલ બનીને સંસારને 4 આ ખલાસ કરી નાંખે, લાખે માનવીઓની કતલ તેની સત્તા પિપાસા કાજે જ કરવામાં આવી. યૂરેપ અને રશિયાની ભૂમિ પર લેહીની નદીઓ વહી. લાખે છે
સ્ત્રીઓ અને બાળકો નેધારા બની ગયા. અબજો રૂપિયા તેના ખપ્પરમાં છે હોમાઇ ગયા. ક વિજ્ઞાન દ્વારા મહા ભયંકર શસ્ત્ર સરંજામાં શોધાયે જ જાય છે, શોધાયે છે આ જ જાય છે. બાંબવર્ષા કરતાં વિમાન, ટેરપીડે, અને ઝેરી વાયુ દ્વારા જળ, ૪ સ્થળ અને આકાશમાં કરપીણુ, કુર, વરવા વિનાશના કેટલા વામણું દશ્ય છે માણસ ખતમ કરી શકે છે, તે વિષે જોયું છે. હિરોશીમા અને નાગાસાકી ( પર પર આબબ કેકીને આ શહેરેને તારાજ કરવામાં આવ્યા. આવા વામણા જ ઉપયોગ માટે જે માનવી બુધિની ભેટનો દુરૂપયેાગ કરશે શું ?
Page #586
--------------------------------------------------------------------------
________________
ક ૫૮૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) / પિતાની બુદ્ધિમત્તાનું સર્વોપરીપણું સાબિત કરવા માટે, આ પ્રકા- છે 8 રનું સંહારક આયોજન કરવું જરૂરી છે? આવી સંહારક શક્તિની પીઠીક છે છે ઉપર જ શું માનવી પોતાની જાતને “સવો...” સાબિત કરવા માગે છે? $
ના વર્તમાનમાં આપણું આજુબાજુ શું બની રહ્યું છે? તેને આપણે જે કે કયારેય તટસ્થ ભાવથી વિચાર કરવો જ રહ્યો. દુનિયાના નાના મોટા રાષ્ટ્રો છે
એક બીજા પર શંકા અને ભયની નજરથી જોઈ રહ્યા છે વિનાશક છે શસ્ત્રોના ગજને મોટો વધુ મેટો કરવાની આંધળી દોટમાં આ રાષ્ટ્ર અન્ય , કે રાષ્ટ્રને પાછળ રાખવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યાં છે.
- આ બધી જ શકિતઓનો ઉપયોગ સંહારક સાથને પાછળ બરબાદ શું થઇ રહ્યો છે. આજ શક્તિઓ જનકલ્યાણકારી કાર્યોમાં લગાડવામાં આવે, છે તે દુનિયામાં કઈ પ્રાણી દુખી, વેદનાવાળું કે પીડિત ના રહે અને સતે હું જ બની સમૃદ્ધિથી આ વિશ્વ સ્વર્ગ સમું બની રહે.
. સંસારનાં બે રાષ્ટ્રો અમેરિકા અને રશિયા એક બાજુથી વિશ્વશાંતિની છે ૨ ડાહ્યી વાત કરે છે, જ્યારે બીજી બાજુ પર ભયંકર શ તૈયાર કરવામાં છે જરા પણ ઉણપ રાખતા નથી. આખા વિશ્વને વિનાશની જવાળામાં એરવા છે
માટેની તૈયારી તેઓ કરી રહ્યા છે. છે કમનશીબે આ રાષ્ટ્રોના પ્રતિનિધિ સમા કે મોટા નેતાના મગજની છે ૨ કમાન જરાક પણ છટકે, તે આખુંય વિશ્વ યુદ્ધના મોજાઓમાં ડુબી જાય. આ જ એક મહા-પ્રલય સર્જાય. આ કલપના પણ કેટલી ભયંકર છે ! જ વિનાશના આ બધા સાધનો માણસ શા માટે છોડી શકતું નથી ? ૨ છે આ વસ્તુ કેઈએ પણ કબૂલવી પડશે કે માનવીની ઉદ્દામ મહાત્વાકાંક્ષા,
લે, સ્વાર્થ, સત્તા અને ધન કે કીર્તિની લાલસા આ વૃત્તિઓના પાયામાં જ જ પડેલી છે.
આ વૃત્તિઓની નાગચૂડમાં સપડાયેલા માનવીએ ભારેભાર ઝેર વર્ષાવ્યું છે જ છે, ઇસાન પાગલ અને હેવાન બની ગયા છે. છે. આ વસ્તુઓ શું માનવીની ઉચ્ચ કક્ષાની બુદ્ધિનું પ્રતિબિંબ છે? છે જ પૂરાવો છે? કહેવું જ પડે કે, નહિ.
આ બધી જ વસ્તુઓ બતાવી આપે છે કે માનવી પોતાની બુદ્ધિને
Page #587
--------------------------------------------------------------------------
________________
વસ ૧૦ અંક ૨૧-૨૨ તા. ૨૦-૧-૯૮ :
: ૫૮૫
દુરૂપયોગ કરવામાં પાછુ વાળીને જોતા નથી, આ બધાના મુળમાં માણસની હીન વૃત્તિએ પડેલી છે. માણસ વિચારીને પગલા ભરે અને પેાતાનું તથા બીજાનું કલ્યાણ કરે એ વસ્તુ ખૂબ જરૂરી છે. માલુસ · પેાતાના સ્વાર્થમાં ખૂબ જ સાંકડા મનના ના બને એ વસ્તુ ખૂબ જ જરૂરી છે.
સ ંતેાષ, સયમ અને સહનશીલતાને આપણે ત્રીવેણી સ’ગમ કરીને તેમાં સ્નાન કરીએ તેા આપણા બધા જ દુઃખેા, પરિતાપ વગેરે નાશ પામે. ‘સ’કારમાં વિરામ પામતા આ ત્રણેય શબ્દોની આરાધના સુખ અને અભ્યુદયના સમ્યક્ માગ છે.
સતાષ એ એક પ્રકારનુ' અમૃત છે. આ અમૃત આપણી બધી જ અધિ, વ્યાધિ, ઉપાધિને નષ્ટ કરી આપે તેમ છે. સહતેષ પરમ ધન છે. સતાષ જ સુખ છે આથી જ ચરીતાર્થ રીતે કહેવાયું છે કે સતષથી ચડિયાતુ કાઇ સુખ નથી.
પ્રભુ! દૂર કરા અંધારુ
-પૂ. સુ. શ્રી મેાક્ષરતિવિજયજી મ હે પ્રભુ ! મારે ગુલામ બનવુ` છે. પણ કાંટાથી દૂર રહેવુ' છે.
મારે કાયલ બનવુ છે પણ કાળાશ જોઇતી નથી,
મારે તારા જેવા બનવું છે પણ તારી સાધનાને કાંટાળી અને કાળી ગણીને હું અવગણી કાઢું છું. મારા મનનાં અંધારા ધાઇ નાખ, પ્રભુ ! એની અવગણના તું
ન કર !
હે પ્રભુ ! માંમાં પાણી લાવવાની જે ત્તાકાત રસગુલ્લાના સ્મરણમાં છે. મનમાં રેડિયા રણકાર ઉપજાવવાની જે તાકાત રૂપિયાના સ્પર્શમાં છે. હૈયામાં હષ ઉછાળવાની જે તાકાત પ્રિયજનના ઢશનમાં છે.
એ તાકાત, હે સર્વશક્તિમાન પ્રભુ, ક્રેનમાં કેમ નથી ?
તારા સ્મરણમાં-તારા સ્પર્શ માંતારા
હે પ્રભુ ! રાજેરાજ તારી પાસે આવું છું, પણ તારામાં ભળી શકતા નથી. હું હજી સરિતા નથી બની શકયા કે તુ' હજી સાગર ? મને સમજાવને, પ્રભુ !
Page #588
--------------------------------------------------------------------------
________________
Casjon
સારવ$
. યારા ભૂલકાઓ. ૨. આ વર્ષનું અભિનંદન પાઠવતાં ઘણા બધા પત્ર મળ્યાં. પત્રોના ઢગલામાંથી કેટલાક છ પત્રને અભિનંદન પાઠવું. હું બાલવાટિકાના માધ્યમથી સને નૂતનવર્ષાભિનંદન .
પાઠવું છું કે 1 વર્ષની શુભ શરૂઆત થઈ ગઈ. દિવાળીની ઉજવણી કરવામાં અને સગા-સ્નેહી ર મિત્રને અભિનંદન પાઠવવામાં તમે સૌ વ્યસ્ત હશે ! નવા વર્ષે શ્રી ગૌતમસ્વામીને છે રાસ સી કેઈએ સાંભળ્યો હશે ! આ રાસ આપણને ઘણું ઘણું સૂચનાઓ કરી જાય છે જ છે. ગયા વર્ષના ધમ સંકપિ પુરા થયા હશે! સરવૈયું કાઢયું હશે ! નવા વર્ષના છે . નવા સંક૯પ કરી લીધા હશે? છે જેમ વેપારી કર ત્રિવાળીએ ચોપડા ચેખ કરી લે સરવૈયું કાઢી લે તેમ હું છેઆપણે પણ આપણે હિસાબ મેળવી લઈએ. જ ક્યા ક્યા કાર્યો ગયા વર્ષે પૂર્ણ ર્યા? ક્યા ક્યા કાર્યો અધૂરા રહ્યા? કયા ક્યા જ કાર્યો સાવ કરવાના રહી ગયા? આ રીતે સરવૈયું કાઢીશું તે આપણે આપણુ ધર્મ સંક૯પમાં ચોક્કસ આગળ વધીશું.
વર્ષ દરમ્યાન કેટલી ઉઢારતા ઢાખવી..? વળ કરમ્યાન કેટલી ક્ષમા રાખી? વર્ષ ઢરમ્યાન કેટલી સહિષ્ણુતા કેળવી..? વર્ષ દરમ્યાન કેટલી નમ્રતા મેળવી.? વર્ષ દરમ્યાન કેટલીવાર સત્ય બોલ્યો : વર્ષ દરમ્યાન કેટલું દાન કર્યું ? વર્ષ દરમ્યાન કેટલે વિનય કર્યો. વર્ષ દરમ્યાન કેટલું નવું નવું જ્ઞાન પ્રાપ્ત કર્યું?
વર્ષ દરમ્યાન ક્યા કયા નવા ગુણે પ્રાપ્ત કર્યા? ઉપરની બાબતને હિસાબ કરશે તે નવા વર્ષે નવા સંક૯પ કરવાનું આનંa , આ લૂટી શકશે.
- રવિ શિશુ a cl૦. જૈન શાસન કાર્યાલય.
Page #589
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૨૧-૨૨ : તા. ૨૦-૧-૯૭ :
: ૫૮૭
કાણ માટેા જૂસ ?
રામનગરમાં એક શેઠ રહે. એની પાસે કરેાડે! રૂપિયા હેાવા છતાં ખુંખ કે બ્રુસ અને લેાબીયા હતા ચમડી તુટે, પણ કંમડી ન છૂટે એ હેવત ને જરા પણ ઉણી ન ઉતરવા .તેા. પગમાં પહેરવાના જોડા દસ દસ વરસ ચલાવતે.
રીકવાર એને ખબર પડી કે કાશી નગરીમાં ચઢન નામના એક કન્નૂસ રહે છે. વધારેને વધારે પૈસા શી રીતે બચાવી ભેગા કરવા એની નવી નવી યુકિત-પ્રયુક્તિએ જાગુવાૉડ ચંદન પાસે પહેાંચી ગયા. ચંદન શેઠને ત્યાં ઉતર્યા. બન્ને જણાએ પેાતપેાતાની ખૂબ વાતચીત કરી. પછી ચઢન એસ્થેા, આજ મારે ઘેર પહેલીવાર મહેમાન થઈ આવ્યા છે, તેથી તમારે માટે ઉત્તમ વાનગીઓનું ભેજનું કરાવીએ. ચાલે! આપણે જારેથી વાનગી ખરીદી લાવીએ.
બન્ને બજારમાં ક ંદોઇની દુકાને જઇને પૂછ્યું, ‘ કેમ હલવાપુરી કેવાં છે ? ’ ‘ અરે શેઠ ! શું હું ? માખણ જેવા મુલાયમ અને તાજા છે ?' આ સાંભળી ચઢને શેઠને કહ્યું, ‘જુએ, ભાઈ ! આ કંદોઇ હલવાને માખણુ જેવા કહે છે. આના કરતાં આપણે માખણ જ લક એ તા. કેમ ? પચવામાંય હલકુ ગણાય.' ડોઠ કહે, ‘પણ માખણ માંઘુ નહિ પડે ?” ચઢન આલ્બેા, ‘અરે શેઠ! શી વાત કરી છે. મહેમાન કરતાં પૈસા થેાડી વધારે છે ?”
ખ ને જણા માખણવાળાની દુકાને ગયા. તાજુ માખણ રાખેા છે કે ’‘અરે શેઠ ! મા ત્રણ કોપરા જેવું મીઠુ અને તાજું છે?' તેા પછી કોપરા શુ. ખોટાં ? એમ કહી બંને જણા નારિયેળવાળાની દુકાને ગયા. દુકાનદારે કહ્યું, 'નારિયેળમાંનુ કાપરૂ કેપોલથી ભરેલું છે.’. આ સાંભળી ચને કહ્યું, ચાલોને કોપરેલ જ લઇએ.' મને તેલવાળાની દુકાને ગયા. કોપરેલ માટે પૂછ્યું. નિર્મળ પાણી જેવુ શુદ્ધે અમારે ત્યાંનુ ફાપરેલ છે.' એમ કહી દુકાનદારે કોપરેલની ધાર કરી બતાવી.
ચંદન બાહ્યેા, ચાખ્ખા પાણી જેવુ કોપરેલ છે.? મારે ઘરે પાણી ઘણુ છે ચાલેા આપણે ઘરે જ પાછા જઈએ. સારૂ થયું આપણને ખબર પડી કે હલવાપુરી, માખણ વગેરે કરતાં સ્વાદિષ્ટ, શુદ્ધ અને શ્રેષ્ઠ પાણી જ છે. હવે તા સ્વાગત ચે કીમતી પાણી વડે જ કરીશ.
હુ, તમારૂ
મ
ઘરે પાછા આવ્યાં. ગાળામાંથી વધારે વિક કરતા જાય. લા, હજી લે. છે અમારે ક્યાં કમી છે, પાણી પીતાં પીતાં ચંદન પાઞ ઘણુ“ શીખવા મળ્યું ?
લાટા ભરી ભરી પાણી પાયું, વધારેને એમ કંઇ ચાલે ? બધુ તમારા વાસતે જ શેઠે વિચાયું કે હાસ ! ફેરો સફળ થયેા.
-અમી શાહ
Page #590
--------------------------------------------------------------------------
________________
૨ ૫૮૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) $ , આજનો વિચાર
નેતા : અરે રામુ જરા પગ દબાવી દે તે કોઈપણ પ્રચારનું મુખ્ય સાધન નબળું આજે તો કેટલી બધી જગ્યાએ ભાષણ કર્યા , જ હોય તે કઈ પણ કાર્ય થઈ શકતું નથી. હું ખુબજ થાકી ગયો છું.
રામુ : માલિક ભાષણ કરવાથી ગળું પણ છે આજનું સુવાક્યો
દુઃખી ગયું હશે કહો તે એ પણ છે જ્યાં સુધી પ્રાણ શરીરમાં છે ત્યાં
- (રેગ અને ઈલાજને ભેદ સમજાવે જ સુધી જ લેકે ઘરમાં કુશળતા પુછે છે. •
‘જોઈએ તેમ હિત અને સુખને ભેટ પણ આ છે શ્વાસ ચાલ્યા ગયા પછી વિકૃત પામેલા
સમજવો જોઈએ.) ર શરીરથી તે પત્ની પણ ભય પામે છે. કાયાનું
-રીના પી. શાહ જ કાવ્ય કીરતાર થકી જ છે. પ્રભુની પ્રાણ
' ચાર પ્રકારના ધમ ૧ પ્રતિષ્ઠાના કારણે જ દેવળનો મહિમા છે.
-કાન ધર્મના સેવનથી પરિગ્રહ સંજ્ઞા ઉપર જ
–મેઘા વચ મેળવાય છે.
બાળ ગઝલ
–શીલ ધર્મના પાલનથી મૈથુન સંજ્ઞા ઉપર ૬ શ્રાવકની નાત જેવી, બીજી કઈ નાત નહિ, કાબુ આવે છે. ર માયાની લાત જેવી, બીજી કઈ લાત નહી. -તપ ધર્મના આચરણથી આહાર સંજ્ઞા છે મહાવીરની વાણી જેવી, બીજી કઈ વાણી નહી ધ
ળ ઘટે છે. કે જૈન શાસનની બાલવાડી જેવી..
–ભાવ ધર્મનું પાલન કરવાથી કોઈ જાતને બીજી કઈ વાડી નહી ભય રહે તે નથી,
–ઈશીતા આ ચારેય સંજ્ઞાને જીતવી હોય તે જ
- ચાર પ્રકારના ધર્મનું આચરણ કરે. | હાસ્ય દરબાર
–હળીત એન. શાહ છે મણિબહેન : એ વાત સચી કે પૈસે બેલે
–અમીષ આર. શાહ
નોંધ :- શ્રી મહાવીર શાસનના તંત્રી છે ૪. મગનભાઈ : હા, સાંભળ્યું તે છે. "
શ્રી મગનલાલ ચત્રભુજ મહેતાનો છે મણિબહેન : તે પછી આજે એફીસ ફોન નંબર બદલાઈ ગયે છે. ઇ જતાં પહેલાં શેડા આપી જજે. હું ઘરમાં જુના ફોન નંબર : ૭૫૩૨૯ એકલી બેઠી બેઠી કંટાળી જાવ છું.
ન હતા તેના બદલે 8 (અર્થ અને ભાવાર્થ સમજવા જોઈએ) નવા ફોન નંબર : ૫૪૦૨૬૦ થયે છે.
–હષીત જેની સૌએ નોંધ લેવી.
Page #591
--------------------------------------------------------------------------
________________
છ
લઘુ બોધ કથા
કાતીલ ઝેર કયું ?
પૂ. સા. શ્રી અનંત ગુણાશ્રીજી મ.
છે
રોકવાર વિદ્વાનની પરિષઢ ભરાઈ. તેમાં કાતિલ ઝેર કર્યું તે ઉપર બધા વિચાર કરવા લાગ્યા. દરેક જણ પોત પોતાની રીતે પ્રસિદ્ધ ઝેરોના નામ સૂચવવા લાગ્યા. તે જ જ વખતે એક અનુભવી તત્વવેત્તા વિદ્વાને બહુ જ શાંતિથી કહ્યું કે-“ભાઈઓ! ખરેખર કાતીલ ઝેર હોય તે કેળ છે. -
સારા સારા ડોકટરોને પણ અભિપ્રાય છે કે જેથી યુક્ત સ્ત્રી જે પિતાના ૨ છે બાળકને સ્તનપાન કરાવે તો તે દૂધ પણ ઝેર રૂપે પરિણામ પામી બાળકના મૃત્યુનું એ પણ કારણ બને છે.
અનંત જ્ઞાનિએ તો કહે જ છે કે, કેધ સમાન કોઈ કાતીલ ખેર નથી. કેબીલા છે માણસને બધા સાથે કડવા સંબંધો બને છે. તેનાથી સૌ દૂર જ રહે છે આ તો ઘણા છે બધાના અનુભવની વાત છે. જ એ દુનિયાનું ઝેર તે બહુ બહુ તે એક જ ભવન નાશ કરે છે. જ્યારે ક્રોધ જ રૂપી કાતીલ ઝેર જેને ચહ્યું તે તે ભવભવને નાશ કરે છે. ર માટે ધને દુનિયાનું કાતીલમાં કાતીલ ઝેર જાણી તેની કાલીમાને પડછાયો પણ જ આત્માને ન અભડાઈ જાય. તેની કાળજી રાખીએ તે કમમાં મ આપણા આત્માનું છે અહિત-નુકશાન તો નહિ જ થાય. સુષુ કિ બહુના!
$ (અનુસંધાન પેજ–પ૬પ નું ચાલું ) છે નથી. મારી માં બોલે છે, ઠગવિદ્યા કરે છે અને પિતાની ફાવતી વાતની સિદ્ધિને છે છે માટે ભગવાનના નામને ય દુરૂપયેગ કરે તે તેના જેવો “પાપાત્મા એક નથી. બધા જ છે
ભગવાને સાર અસાર કર્યો છે, સુસાધુ પણ તેજ સમજાવે છે, ધર્મ પુસ્તકોમાં પણ છે. છે તેમ લખ્યું છે. તમને સંસાર અસાર લાગ્યો ? અસાર હોય તે છેડવા જેવો લાદેના છ રાખવા જેવો? સંસારમાગની પુષ્ટિ કરે તેવાની એક પણ વાત મનાય ખરી? સમજે છે જ તો કલ્યાણ થશે. અણસમજુ આવાને આવા રહેશો તે સંસારમાં રખડી જશે ! આ
Page #592
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) :
રજી. નં. જી.એન.૮૪
છે પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી
જ
VULIURE
છે સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયશમરાંદ્રસૂરીશ્વરજી મહારાજ છે.
દ્રવ્યક્રિયા પણ જે ભાવ લાવવા માટે કરાય તે તે પ્રશંસનીય છે. સૂર્યના પ્રકાશથી જ ઘુવડ જેમ અંધ બને, તેમ સુખના રસીયા છે ભગવાનના શાસનને પામીને જ
પણ સંસારમાં રખડે છે. * રમણતા પુદ્ગલમાં નહિ, પણ જે આત્મગુણમાં આવે તે મેક્ષ તો આ રહ્યો !
જીવનભર મન-વચન-કાયા ગુરૂને જ સમર્પિત એનું નામ ગુરુકુલવાસ!' છે રીબામણ પાપની હોવી જોઇએ; દુઃખની નહિ. શ્વપાક (ચંડાળ) જેવા કષાયથી છે હંમેશા દૂર રહેવું જોઈએ, જે આત્મકલ્યાણ સાધવુ હોય તો ! વિષયના પ્રેમીના હૈયામાં કઢિ પણ નવપદનો વાસ થતું નથી જન્મરહિત થવાના છે. ધ્યેય વિનાને ઘમ, ધર્મ નથી પણ અધર્મ છે. યતિ જીવન એ જ દુર્લભ એવા માનવ જીવનનું સાચું ફળ છે. રાગ-દ્વેષને આધીન છે જીવ, ભગવાનના ધર્મ માટે નાલાયક છે મરી જાય પણ અસત્ય ન બોલે તેનું નામ છે માનવ ! ચંચલ એવા સંસારના સુખમાં મૂંઝાય, તેને સમઝુ કેમ કહેવાય ?
જેના વિના ચાલે જ નહિ તેવી બધી ચીજો “નશાખોર' કહેવાય. હું : જગત પ્રમાદનું સાથી છે. જૈનસંઘ પ્રમાદને વૈરી છે.
# જે પ્રમાઢના પ્રેમી હોય તે બધા ધર્મના વૈરી હોય. કે મનુષ્ય જીવન રત્નત્રયીનું ભાજન છે. તેમાં સંસારની સાધના કરવી એટલે છે
સુવર્ણયાત્રમાં મદિરા પાન જેવું છે. દહ રત્નત્રયી માટે જ તરફડે તેનું નામ જેન! મારી પત્નત્રયીની-આરાધનામાં જ સઢા તત્પર તેનું નામ સુસાધુ હોશિયારી-સમાગે છે
વાળો જગતને તારે અને ઉન્માર્ગે વાળો તે જગતનું સત્યમશ મારે !
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/૦. શ્રતજ્ઞાન ભવન ૪૫, કિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
Page #593
--------------------------------------------------------------------------
________________
Recieved 26 - 2 - ૪
ला रानिआए तित्थ्यराणं । | શાસન અને સિદ્ધાન્તા - ૩પમા મહાવીર-પનવસાmi, o રક્ષા તથા પ્રચારનું પત્ર-| To
- તારા
તદાન એ જ
શ્રેષ્ઠદાન છે, સવ્ય પિ જ દાણું, દિન પત્ત'મિ દાયગાણું હિયા ઇહરા અણુથજણાં,. પહાણુદાન સુદાણું (શ્રી ધર્મરતન પ્રકરણ ગા.-૯૭)
સઘળું ય દ્વાન પાત્રને આપ્યું હોય તે જ દાતારને હિતકારી થાય છે. અન્યથા કુપાત્રને આપેલુ દ્વાન અનર્થ જનક સંસારને વધારનાર થાય છે. સઘળાં ય દાનોમાં શ્રુતનું દાન એ જ શ્રેષ્ઠ દાન છે.
અઠવાડક
२५+२४
શ્રી જન શાસન કાર્યાલય
શ્રત જ્ઞાન ભવના
૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (Rૌરાષ્ટ્ર) IND1A
_PIN - 361005
Page #594
--------------------------------------------------------------------------
________________
છે
કે તેમાં જ સલામતી સમાયેલી છે ? જેલ
– પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
આજે બેકારીના નામે ધર્માનુષ્ઠાન બંધ કરવાની વાત થઈ રહી છે. અને છે એવી વાતોને પુષ્ટ કરવા માટે એ પાપાત્માએ મહાપુરૂષોની મહત્તા ઘટાડવાને ચાહે આ છે અને મહાપુરૂષોની મહત્તા ઘટાડવાને જ માટે, આજના પાપાત્માઓની પણ આ
મહાપુરૂષોની સાથે સરખામણી કરવાની ભયંકર નાઝાનીયત એવા સેવી જ (ા રહ્યા છે અને સાચા ત્યાગીની નિંઢા કરી, આજના ઘેર પાપપ્રચારક અને ધર્મ છે
નાશકની પ્રશંસા કરવાના ભાટડા કરી રહ્યા છે. આથી જ ધર્મરસિક આત્માઓએ 4 આ ઉમા અને ઉન્માગની પિકળતાને નાશ કરવા માટે, પ્રબળ પ્રયત્ન છે
કરવા ઘટે છે, છતી શકિતએ પણ જે ઉચિત પ્રયતન ન થાય, તે એ ભયંકર
પ્રવ : ગણ્યા ગાંઠયા જેન ગ તા આવું બોલે એનો દોષ સમાજ ઉપર આવે !
ઉ૦ : એ ગણ્યા ગાંઠયાઓએ તે આજે પ્રાયઃ સમાજના મોટા ભાગને દેષિત $ બનાવ્યો છે. અને એનું તે આ દુષ્ટ પરિણામ છે ?
ચાર બધે ન હોય. સ્થળે સ્થળે પોલીસ હોય છે ને ? કારણ કે- જે પોલીસ જ ફરતી ન હોય તે તો ચોરો સર્વત્ર પ્રસરી જાય ! તેમ અહીં પણ આવા એક છે. આ ગામમાં ચાર પાયા એની ઉપેક્ષા થઈ, તે ચારના ચાલીસ થતાં વાર શી? આજે
આ પાપી ટેલું જે વધ્યું હોય તે એ જ રીતે વધ્યું છે, એમાં શંકા શી છે ? જ આ પહેલાં દેવદ્રવ્ય માટે કોઈ ન બોલે? સહજ વિરૂધ બેલવામાં પણ પાપ છે
મનાતુ : આજે આટલા બધા બોલનારા પાકયા કયાંથી ! ચેપ લાગ્યો રે છે માટે ને ? માટે જ કહેવાય છે કે– ગણ્યા ગાંઠયાની પણ ઉપેક્ષા ન થાય. સમાજમાં છ
ખોટા વિચારે કેવી રીતે ફેલાવાય છે? પાપમય ભાષણ ક્યાં અને કેવાં થાય છે ! જ છે કણ લખાવે છે અને કેવી રીતે પ્રચાર કાર્ય થાય છે ! તે સમજાવવાનું કામ ઉપકારી છે
આત્માઓનું છે. સામાન્ય રીતે પ્રચાર કાર્ય કરનારાઓનાં નામ ન દેવાય. ડોળ ગોળ છે. રીતે કહેવાય, પછી જે હોય તેને લાગે અને તેમ છતાં ય જે જરૂર પડે તે જ
નામાવલિ પણ પ્રગટ થાય ! મેટા લુંટારાઓ વધી પડે ત્યારે સરકાર પણ એમના છે, છે ફોટા, અંગ વિગેરેનું વર્ણન અને એમનાં પરાકમેનું વર્ણન પણ, નામ-ઠામ સાથે પી. આ બહાર પાડે છે, કે જેથી પ્રજા સાવધ રહે. ખસ થાય કે તરત સાબુ લગાડાય છે, કે
(અનુ. ટાઈટલ ૩ ઉપર) બોર
Page #595
--------------------------------------------------------------------------
________________
)
.
અલાદેશે ભાજવિજ *મૃતહરીચ્છરજી મહારાજની -
UTEN 2006 SUHO V BRION PRU en Yuuzo 47
તંત્રી
ન
રાખી ને
• •
પ્રેમદ મેઘજી ગુઢ
(મુંબઈ) હેમેન્દ્રકુમાર મનસુબલાલ we . .
(રાજ) | જચંદ્ર કીરચંદ દેહ
(વઢવ૮૪) | #જયેદ ૪
(ા 6)
AKANNA • ૨૪ /૬ક
ઝારા વિદ્યુતા , શિવાજી ચ માઘ a
૬ વર્ષ : ૧૦] ૨૦૫૩ મહા વદ-૧૨+૧૩ મંગળવાર તા. ૨૪-૨-૯૮ [અંક ઃ ૨૫+૨૬
જ પ્રકીર્ણક ધર્મોપદેશ
-પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા જ ૨૦૪૩, અષાઢ વદિ–૦)) શનિવાર તા. ૨૫-૭–૧૯૮૭ જૈન ઉપાશ્રય, શ્રીપાલનગર મુંબઈ– ૨
( જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે તો ત્રિવિધ ક્ષમાપના. ( પ્રકરણ ૨૨ મું ચાલું)
અવ) સંસાર અને મોક્ષને કટ્ટર વિરોધ છે. સંસાર જેને ગમે તેનામાં મિથ્યાત્વ જ ન છે. હા, મિથ્યાત્વ મેહનીય કર્મ ભયંકર લાગે છે? એટલે સમકિત પામેલો જીવ
સમકિત મેહનીય કર્મને કાઢવા ઇચ્છે છે. તે જીવતી હોય તે સમક્તિ જવાની જ સંભાવના પણ ખરી માટે જ આ સમ્યકત્વ મોહનીય અને મિથ્યાત્વ મેહનીય એ છે જ ત્રણેનો ત્યાગ કરવાનો છે.
આજે ઘણાને ત્યાગની, સાધુપણાની વાત પણ ગમતી નથી, બધાને બાવા જ ક બનાવવા છે એમ કહે છે. તમારો છોકરો કહે કે મારે સાધુ થવું છે તે તમે રાજી છું હું રાજી થઈ જાવ ખરા? મારા કરતાં તું સારો પાક તેમ કહોને ? જેને સાધુ થવાનું છે જ મન ન હોય તે જેન પણ નથી, ધમીર પણ નથી. તમારી પાસે વધારે પૈસા નથી જ
તેની તમને ચિંતા છે પણ સાધુ નથી થઈ શકયા તેની ચિંતા છે? લક્ષમીના મોહને છે વધારવાની ચિંતા છે કે કાઢવાની ચિંતા છે ? શ્રી ઋષભદેવ ભગવાનની પરંપરા , જ સાધુ થઈ છે તે તમને તમારી પરંપરાનું દુઃખ થાય છે ? કે મારા ઘરમાં કેઈ છે
સાધુ ન પાકે ! શું મારા ઘરમાં બધા મડઢા જ જીવે છે ! શાસે જેન ઘરે જ
Page #596
--------------------------------------------------------------------------
________________
૬૩૮ ;
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. દિ વૈરાગ્યની ઉત્પત્તિની ખાણભૂત કહ્યાં છે. તમારા ઘરમાં જે આવે તેને વૈરાગ્ય થાય છે રે કે ન થાય ? તમારા દિકરા-દિકરી રાગી થાય તે સારા કે વિરાગી થાય તે સારા? આ છે તમારા ઘરમાં કે વિરાગી ન પાકે તે તેનું દુઃખ થાય ખરૂં? તમે ય સાધુપણું છે જ નથી પામી શક્યા તેનું દુઃખ છે ખરું? જ તમે બધા ઘરમાં મખેથી રહેજે એમ ભગવાને કહ્યું છે? સાધુઓએ કહ્યું છે? $ ઘરમાં મઝથી રહો તે મિથ્યાત્વ નામનું પાપ છે કે બીજું કાંઈ છે? ઘરમાં રહેવાનું છે આ સારું લાગે તે મિથ્યાવ નામનું મોટામાં મોટું પાપ છે. જેને ઘર છોડવ જેવું ન ર. જ લાગે, છોડવાનું મન પણ ન થાય, કઈ ઘર-બારાદિ છોડે તે ય ગમે ન.િ તે બધા જ આ મહામિથ્યાદષ્ટિ છે.
શાસ્ત્ર તે સાધુને પણ કહ્યું છે કે- ધર્મના કારણ વિના ગૃહસ્થને પરિચય પણ છે. 8 કરે નહિ. ગૃહસ્થની સેવા તો સાધુથી થાય જ નહિ. મારો સેવક સુખી છે ? છે જોઈએ તેવું શ્રી જૈન શાસનના ગુરૂને ન થાય. મારે સેવક દુખી છે
હેય તે ગુરુ રોવા ન બેસે. ગુરુને સેવક ધમી હોય તે ગમે તેને દુઃખ આવે તે જ છે મઝેથી વેઠવાનું ગુરુ કહે, કમ ખપાવવાનું સંકર સાધન છે તેમ કહે પોતાનો જી હું ગમે તે ભગત હોય તે પણ તેને સાધુ થવાનું જ કહે પણ ઘર માંડવાનું ન કહે હું જ મંદિર ઉપાશ્રયમાં સંસારની વાત કરાય જ નહિ, ધર્મની વાત કરાય. સાધુ પણ જે
સંસારની વાત પૂછે તે સાચા શ્રાવકને શંકા પડે કે- આ સાધુ મહારાજ આપણા જ $ છે કે પારકા છે ?
હવે ત્રણ રાગની વાત આવવાની છે. “કામરાગ, સ્નેહરાગ દષ્ટિ રાગ પરિહરુ’ . છે તેમ કહેવાના છે. આ ત્રણે રાગ તમને બહુ ગમે છે ને? કામરાગ ગમે છે ? નેહરાગ ૨ િગમે છે? દૃષ્ટિરાગ શું તે મોટેભાગ. સમજતો નથી. આ ત્રણે રાગમાં દકિટરાગ જ જ ભૂંડામાં ભૂંડે છે. આ બધી વાતે શ્રાવક ન જાણે, ધર્મ કરનારો ન જાણે કે એ ક નું કહેવાય ! આ સમજવાની ઇચ્છા ન હોય તે તે ધમ જ નથી. આ ત્રણ રાગ કેવા હું છે છે તે હવે પછી
Page #597
--------------------------------------------------------------------------
________________
પરમગીતા, જ્યાતિષમાત, સકલાગમ રહસ્યવેદી ૫. પૂ. આ. શ્રી વિજય દાનસૂરીશ્વરજી મહારાજાના ગુણાનુવાદ
પ્રવચનકાર : પ. પૂ. સ્વ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી સા.
(વિ.સ ૨૦૪૪ના મહાસુદિ-૨ને બુધવાર તા. ૨૦-૧-૧૯૮૮ના રોજ મુબઇ. શેઠ શ્રી મેાલીશા લાલખાગ જૈન ઉપાશ્રય-ભૂલેશ્વર મધ્યે સ્વ. પૂ. પ્રવચનકારે આપેલ આ પ્રવચન વાચકેાની જાણ માટે પ્રગટ કરાય છે. શ્રી જિનાજ્ઞા કે પૂ. શ્રીજીના આરાય વિરૂદ્ધ કાંઇપણ લખાયું હેાય તે ત્રિવિધ ક્ષમાપના,
પ્રવચનકાર—અવ॰ )
અનત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના પરમ તારક શાસનની આરાધના, રક્ષા અને પ્રભાવના કરનારા અનેકાનેક મહાપુરૂષો થઇ ગયા. તેમાંના એક મહાપુરૂષ જે મારા પરમ ગુરુદેવેશશ્રીજી છે તેમની આજે સ્વગતિથિ છે. આ મહાપુરુષના અહી’વાળા ઘણા જૂના લોકોને પરિચય છે, બધાને પરિચય ન હેાય.
તેએ ગૃહસ્થપણામાં પેાલીસ પટેલ હતા. તેમને ધર્મ પામવાનું નિમિત્ત શુ મલ્યું તે વ.ત સમજાવવી છે. સારા આત્માને ધર્મનું નાનું પણ નિમિત્ત મળે તે તે જાગૃત થયા વિના રહેતા નથી. ઝીંઝુવાડા જેવા ધી ગામમાં જન્મેલા છતાં પણ તેમનાનાં તેવા ાઈ ધર્મના સૌંસ્કાર નહિ. એકવાર નાકરીના કારણે કાઇ ગામમાં ગયેલા, સંબંધી જૈનના ઘેર ઉતરેલા તે જૈન ધર્માત્મા હતા. તેથી કહ્યું કે આપણે પહેલા ભગવાનની પૂજા કરી આવીએ. પૂજા કરતા પણ આવડે નહિ છતાં ય લજ્જાથી તેમની સા ગયા. તે શ્રાવકે સામાન્ય ટકાર કરી કે, જૈનકુળમાં જન્મ્યા છતાં ય પૂજા કરતાં આવડતી નથી !' પેલા ભાઇએ પૂજા કરતાં શીખવાડી. ત્યારથી તેમના મનમાં થયુ' કે 'જૈનકુળમાં જન્મેલેા છુ. છતાં ય પૂજા કરતા નથી, પૂજા કરતાં આવડતું નથી' તેમાંથી આત્મા જાગી ગયા. સામાન્ય નિમિત્ત મળે તેની સાથે લઘુકમી ભવ્ય આત્મા જાગૃત થયા વિના રહે નહી. બાકી આજે પૂજા કરનારાને શા માટે પૂજા કરવી તે ય ખબર નથી.
પછી તે। આખું જીવન પલટાઇ ગયુ. માર્ગ સમજ્યા, ભાગીને દીક્ષા પણ લીધી, ચેાગ્યતા કેળવી અને છેક આચાય ના સ્થાને આવ્યા. તેમના જીવનના અભ્યાસ કરેા તા ખબર પડે કે કઇ રીતના ધર્મ પામ્યા અને ધર્મ પામવા દુ ભ લાગી ગયા.
આજે સત્સમાગમ જેવી ચીજ જ રહી નથી. મદિર–ઉપાશ્રયે જઇ આવવુ. પણ સાધુ પાસે ધર્મ સમજવાની-જાણવાની ઇચ્છાવાળા બહુ ઓછા છે. ધર્મ શું છે તે જવાબ આપવાની ત્રેવડ છે ? દેવ-ગુરુ ધર્મનું સ્વરૂપ પણ કેટલા જાણે ? શ્રી જૈન
Page #598
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે.
છે શાસનના તત્ત્વની વાત પણ કેટલા જાણે? આજે દેરાસરે, સાઘુ પાસે જવાય છે, આવી જ જ રીતે ચાલે તે ધર્મ પમાય ખરો? રોજ વ્યાખ્યાન સાંભળે અને સંસાર સારો લાગે છે. છે તે બને? તેમ ન બને તે સંસારમાં રહેતા શ્રાવકને સંસારમાં રહેવું પડયું તેનું .. ૨ દુઃખ હોય ને? જૈનકુળમાં જન્મેલા સાધુ ક્યારે ન થાય ? સંમૂરિઈમની જેમ ધર્મક્રિયા છે જ કરતા હોય તે. દેરાસર-ઉપાશ્રયે જઈ આવવાનું અને હતા તેવાને તેવા રહેવાનું. આ છેકેટલાક તે કહે સાધુ પાસે શું જાય? ત્યાગની વાત કરે છે.
સારા આત્માને ધર્મનું નિમિત્ત મળે તે ધર્મ પામ્યા વિના રહે નહિ, એક જ છે આ પ્રસંગ બન્યો અને જીવન ફરી ગયું. ચાનક લાગે કે હ ય જૈનકુળમાં જન્મ્યો તે આ છે કેમ ન આવડે? પછી તે સાધુના પરિચયમાં આવ્યા, સાધુ થયા અને ધર્માચાર્ય બની છે છે અનેક જીવો ઉપર ઉપકાર કર્યો. યોગ્ય જીવને નિમિત્ત મળે તે ઠેકાણું પડી જાય. રિ જ આપણને ય એવા નિમિત્ત મળે છે, એવી ધર્મ સામગ્રી મળી છે. પણ ધર્મ કરવાનો જ
જોઈએ તેવો ઉત્સાહ જ જાગતો નથી. સંસાર છોડવાનું મન જ થતું નથી. ધર્મ સારી : રીતે કરે તે સંસારમાં કેવી રીતે રહે? હોંશિયાર વેપારીને ખાવા, પીવા, મજમજાનો ? જ ટાઈમ નહિ, પેઢીને ટાઈમ બરાબર જાળવતો હોય છે. તમને બધાને તેનો અનુભવ છે ર છે ને ? તમે નોકરી, પેઢી પર ટાઈમસર જાવ ને? મોટી પેઢીવાળાને ઘણા નોકર છે છતાં ય કાળજી કેટલી? તેવી કાળજી ધર્મની થાય તે ધર્મ પામેલો કહેવાય ?
અમે અમારા જીવનમાં જોયું છે કે, આ મહાપુરુષે ગુરૂની સેવા કરી છે અને ૨ જ એવી રીતે ધર્મ સાચવ્યો છે કે વર્ણન ન થાય. આટલા મોટા” છતાં ય ગુઃ આગળ છે gિ “બાળ” જેવા હતા ! તે જે ગુણે હતા તે જે આપણામાં આવી જાય તે કામ થઈ જાય ર નિમિત્ત પામી જાગી ઊઠે તે કયારે બને? ભગવાનની ભકિત કરનારાને સંસ ૨ રહેવા
જે લાગે? કર્મના ગે રહેવું પડે તો ધમીને સંસાર રહેવા જેવો લાગે નહિ. જ આ વાત આ મહાપુરૂષના જીવનમાંથી જાણવા મળે છે. આ મહાપુરૂષે નિમિત્તથી જાગી ૨. એવી સમજ મેળવી કે સંસારથી મન ઊઠયું, સાધુપણુ પામ્યા. સાધુપણું પામવાનું
મન શ્રાવકને ન હોય તેમ કદી બને? તમને બધાને સાધુ થવાનું મન ખરું? રાજ જ વિચાર આવે કે, “આ સંસારથી કયારે છૂટાય? સાધુ થયા વિના તે મરવું જ નથી.” ધર્મ આરાધીને મેક્ષે જવું છે. આવી ભાવના ઉત્પન્ન થાય તેને સંસાર છોડે સહેલો !
- આ મહાપુરૂષને પરિચય છે તેઓ તે તેમને ઓળખે છે. સાધુ થઈને જિંદગી ! છે ગુરુને સેંપી ! સાધુ થવું એટલે જિંદગી ગુરૂને સેંપી દેવી ! મન, વચન, કાયા છે એિ કેની આજ્ઞામાં? આપણે બધા ધર્મ કરનારા છીએ. આપણું મન વિચારે શું? વચન
Page #599
--------------------------------------------------------------------------
________________
જ વર્ષ ૧૦ અંક ૨૫-૨૬ તા. ૨૪–૨–૯૮ :
.: ૬૪૧ 9 બેલે શું? કાયા કરે શું ? જે વાતની ભગવાને ના કહી તે કરાય? સાધુ થવું એટલે કે જ પિતાના મનવચન-કાયા ગુરૂના ચરણે સાંપવા. આ મહાપુરૂષ પાસે છે કે રહ્યાતેમનામાં આ ગુણ આવ્યા વિના ન રહે. તેમની પાસે સાધુપણું પામવું તે છે. આજના જેવ ન હતું. નવકારશીનું પચ્ચકખાણ માંગવું તો ય ગભરામણ થાય. નવ- ૪ છે કારશી કેના માટે ? બાલ, વૃદ્ધ, અશકત, અસહનશીલ, માંઢા માટે છે. આજે બધા માટે છે આ નવકારશી થઇ ગઈ. તમે વિચારો નવકારશી વખતે ભૂખ લાગે છે? તપની શક્તિવાળે છે ૨ નવકારશી કરે ? આ મહાપુરૂષ પાસે નવકારશીનું પચ્ચકખાણ માંગવું તે કહેવું પડે કે છે આમ આમ થાય છે. તે પૂછે–આજે શું તહેવાર છે કે નવકારશી કરે છે? શ્રાવકે પણ 9 છેનવકારશીનું પચ્ચકખાણ માગતા ગભરાતા. તે પૂછતા કે–ભૂખ લાગી માટે કરે છે છે
કે સુખી છે. માટે? આજે નવકારશી સુખીપણાનું પ્રદર્શન થયું છે. બહુ સુખી તે ર રાતે ય ખાય, દહાડે ય ખાય, ન ખાવાનું ખાય! છે. જ્ઞાની કહે ખાવું તે જ દુઃખ છે. ખાવા પાછળ કેટલી પીડા છે! ખાવાનું મટે છે તો કેટલી પીડા માટે! ખાવાનું મટાડવા જેવું છે કે ચાલુ રાખવા જેવું છે? મોક્ષને છે છે અણુહારી પદ કહીએ તે તેવી અવસ્થા ગમે કે આ ખાવા-પીવા, પહેરવા- ક
ઓઢવા જોઇએ તેવી અવસ્થા ગમે? તમને લાગે છે કે આવી ધર્મની સામગ્રી Sિ એ પામ્યા પછી આવી મજા કરીએ તે શોભે કે ન શોભે? તેમાં જે મજા કરીએ તે મરીને રે છે ક્યાં જઈએ ? આ મહાપુરૂષના હૈયામાં તે વાત બેસી ગયેલી. છેક સુધી અપ્રમત્ત કે 8 જીવન જીવ્યા છેલ્લી અવસ્થામાં સમાધિથી ગયા. અનેકને સમાધિ આપી છે. ગુરૂ મહાજ રાજની જેવી સુંઢર સેવા કરી તે નજરે જોઈ છે. ગુરૂની સેવામાં બાલકની જેમ રહેતા.
ગુરૂ મહારાજ “તું” કહીને બોલાવતા. ધર્મ પામેલાને ભગવાનની આજ્ઞા પાળવી છે. આ જ ભગવાનની આજ્ઞા હોય તે જ વાત ગમે, ભગવાનની આજ્ઞા ન હોય તે વાત ન જ કે ગમે તેનું નામ ભગવાનનો સેવક! તેવું સેવપણું એક ટકેરમાં આવી ગયું ! છે તમને કેટલી ટકોર થઈ ? રેજ સાંભળે છતાં ય મજેથી શ્રાવકપણને ન છાજે તેવાં 8
કામ કરો છો ને ? રાતે ખાવું તે શ્રાવકપણાને શેભે? અભણ્ય ખાવું તે શોભે? શક્તિ ૪ મુજબ વ્રત-પચ્ચકખાણ ન કરવા તે શોભે? શ્રાવક ઘરમાં કેદીની માફક રહે, પૈસા ન જ જ છુટકે કમાય. તેને સંસારમાં જીવવું ભારે પડે છે!
ભગવાનના શાસનને પામેલો મનુષ્યભવમાં આવેલો સાધુ થયા વિના મરે? મેક્ષ માનનારા અને કહે છે કે, માનવ સંન્યાસી થયા વિના રહે નહિ. ઈતરેએ પણ છે ચાર આશ્રમ માન્યા. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. આ સંન્યાસી થયા વિના મારે તે માનવ, માનવ જ નથી તેમ ક્તરે પણ કહે છે. આપણે ત્યાં જ
Page #600
--------------------------------------------------------------------------
________________
છે૬૪૨ : "
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] ,
છે કહીએ છીએ કે જેનકુળમાં જન્મેલ સાધુ થયા વિના મરે નહિ. સાધુ થવાનું મન જ છે જ નહિ, તેને જેને શાસન મહ્યું જ નથી તેમ કહેવાય! સંસારમાં મજેથી જીવે છે તેને ય જૈન શાસન મળ્યું જ નથી તેમ કહેવાય ! સંસારમાં જન્મેલાને મરવાનું છે.
તે છે. તે તમે મજાથી મરે કે આ મનુષ્ય જન્મમાં પામવા જેવું સાધુપણું ન પામી છે જ શકે તેના વિચારથી-દુઃખથી મરો? પાછળનાને ય શું સલાહ આપીને જાવ? જ તમારો સાધુ નહિ થવાને નિર્ણય કે સાધુ થઈને મરવાનો નિર્ણય છે? મનુષ્યપણમાં જ ૬િ જે મેળવવા જેવું છે તે પામ્યા વિના મર્યા તેમ થશે?
આવા મહાપુરૂષ મળે, તેમનો ગુણાનુવાત સાંભળો તો ય આ જનમમાં વહેલું છે આ સાધુપણું પામવું છે તેવી ભાવના ખરી? સાધુપણું આ જ જન્મમાં મળે છે, બીજા ને છે કેઈ જન્મમાં મલતું નથી માટે ઈન્દ્રાદિ દેવતા જે સમ્યગ્દષ્ટિ છે, તે પિતે જેલમાં જ કે રહેલા માને છે, મનુષ્યપણું ક્યારે મળે, જ્યારે સાધુપણું પામું અને ઝટ મોક્ષે જવું– ૨ ભાવના છે? તમે ભગવાન પાસે શું માંગે છે ? પૂજા સાધુપણું પામવા માટે કરે છે છે કે ઘરમાં મજાથી રહેવા માટે કરે છે? સાધુ થઈને વહેલા મેક્ષે જવું આ ઈચ્છા
બધાને ખરી? રેજ સાધુપણું પામવાનું મન થાય? સાધુપણું પામવાની ઇચ્છાવાળા રિ છે? ભગવાનની પૂજા કરનારે “સાધુપણાની ઈચ્છાવાળે છે તેમ કહું તે બેટે ન છે પડું ને ? રોજ પૈસા કમાવવાનું, ખાવા-પીવા-પહેરવા-ઓઢવાનું સારામાં સારું મન એ થાય છે તેમ સાધુ થવાનું મન રોજ થાય ?
આ મહાપુરૂષ એવી રીતે ધર્મ પામ્યા. ગુરૂ સેવાથી જ્ઞાની બની અનેક જીવો છે ૬ ઉપર ભારેમાં ભારે ઉપકાર કર્યો, તેમની પાસે રહેનારને ખબર છે કે અહીં–આમની ર છે પાસે કશી ગરબડ ચાલે નહિ. ટાઈમસર બધી ક્રિયામાં હાજર રહેવું પડે. યવહારમાં
જેમ ભણેલ-ગણેલ વેપારમાં કેટલો હોંશિયાર હોય, તેમ અહીં ભણેલ ગણેલે કેટલે જ હોંશિયાર હોય, તેની ધર્મક્રિયામાં ગરબડ નહિ. સહવાસમાં રહેનારને ઊંચી કેટિના છે ર બનાવ્યા છે. અમારામાં જે કાંઈ છે તે બધું તેમને આભારી છે. તેમના બે ઉપકાર છે છે ભૂલાય તેવું નથી. સ્વભાવ ઊંચા સ્વરે બોલવાને પણ ગુરુ પાસે નહિ. વિનયાદિ ગુણે આ અદ્દભૂત કેન્ટિના, જ્ઞાન પચી ગયું તેમાના આ મહાપુરૂષ હતા. તેમની નિશ્રામાં દિ અનેક આત્માઓએ કલ્યાણ સાધ્યું. સારાદિ કર્યા વિના રહેતા નહિ. ૬ જે ગ૭માં સારણાદિ ન હોય તે ગચ્છનો ત્યાગ કરે, ગુરૂને છોડી દેવાની છે છે આજ્ઞા છે. જે કામ કરવા જેવું તે જ યાઢ કરાવે તેનું નામ સારણ, ન કરવા જેવું ન થાય તે રેકવા તેનું નામ વારણા કરવા જેવું ઘણીવાર સમજાવે છતાં ન કરે, ન જ
Page #601
--------------------------------------------------------------------------
________________
૬. વર્ષ ૧૦ અંક ૨૫-૨૬ તા. ૨૪-૨-૯૮ :
: ૬૪૩ દ કરવા જેવું કરે તે તેને રોકે છતાં ય ન માને તે જરા ડ શબ્દોમાં કહે તેનું નામ છે
ચયણ, અને તેને પણ ન માને તે રવાના કરવાની વિધિ છે. આ મહાપુરૂષ પાસે આ એ બધું શીખવા મળતું, જાણવા જેવી માહિતી મલી તે તેમના પ્રભાવે! વાતવાતમાં કહ્યા કી કરે કે, “થાય” “આ ન થાય.” “અહીં સુધી આવ્યા પછી પ્રમા કરે, શિથિલતા 9 કરે ક્યાં જશે તેમ કહેતા. તમે જેનકુળમાં જન્મ્યા, આવી ધર્મ સામગ્રી પામ્યા અને ઈ ધર્મ ન કરે તે કેમ ચાલે તેમ કહીએ તે ગમે? સાધુ-સાધ્વી જેમ ત્યાગી હોય તેમ આ આ શ્રાવક-શ્રાવિકાને સંસારમાં રહેવામાં મજા નથી હોતી. સંસારમાં રહેવામાં મજા હોય છે જ તે શ્રાવક-શ્રાવિકા નહિ. જ ભગવાનની પૂજા કરનારને જે ભગવાન થવાનું મન ન થાય તો તે ભગવાનને છે શ માનતો જ નથી. જેની પૂજા કરે તેના જેવા થવાનું મન ન થાય? ભગવાનને પૂજે છે તે ભગવાન થવા? આજે તે એવું બોલનારા છે કે “સંસાર કેમ ચાલે તેની ભગવાછે તને શી ખબર પડે ?” “આ થાય, આ ન થાય તેમ સંસારમાં બને? જેને ભગવાનની
પૂજા કરતાં ભગવાન થવાનું, સાધુની સેવા કરતાં સાધુ થવાનું અને ધર્મ કરનારને ૬ આ અધિકને અધિક ધર્મ કરવાનું મન હોય તે જીવ ધર્મ પામેલે કહેવાય.
મહાપુરૂષે સાધુપણાને—ધર્માચાર્યપણાને સાર્થક કર્યું. અનેકને માર્ગે ચઢાવી છે જ કલ્યાણ સાધ્યું અને પોતે ય કલ્યાણ સાધી ગયા. મહાપુરૂષના ગુણનુવાદ એટલાક
માટે છે કે તેમનામાં જે ગુણે હતા તે આપણે પામવા–મેળવવા છે. શાસનની રિ છે જે સુંદર આરાધના રક્ષા–પ્રભાવના કરી તે કરવી છે. શાસનને સમર્પિત છે જ થયા તેવા આપણે થવું છે.
પ્ર : ભગવાનની પૂજા પુણ્ય માટે અને સાધુની સેવા આશીર્વા ફળે માટે જ છે કરીએ છીએ.
ઉ : મેજમજા કરીએ અને ધર્માત્મા કહેવાઈએ તેમ કહે છે તે આના જેવા જ છે મહામિથ્યાષ્ટિ બી એક નહિ! ભગવાનની પૂજા કરનારને ભગવાન થવાનું મન ન જ જ થાય, રાજા મહારાજા, શ્રીમંત થવાનું, મોજમજાકિ કરવાનું મન થાય તે તેના જેવો જ શ. લાયકાત વિનાનો બીજો કોણ છે તે સાધુને નમતું નથી, તે તો પૈસાને નામે છે. હું છે “ધ્યાન રાખજે, ગરીબ ન થાઉં, લમી ચાલી ન જાય. મલ્યા કરે” આવી અમારી જ પાસે ય ઇચ્છા કર્યા કરે તે મહામિથ્યાષ્ટિ છે. જ આ વાત આ મહાપુરૂષે સારી રીતે સમજાવી. ગુરૂનું એકજ કામ કે રોજ જ સમજાવે “આ સંસાર રહેવા જેવા નથી, મેક્ષ જ મેળવવા જેવો છે, ધર્મ જ કરવા
Page #602
--------------------------------------------------------------------------
________________
૬. ૬૪૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે કે જે છે, અધમ ન કરાય કદાચ કરવો પડે તે દુઃખ થાય. દુઃખ પૂર્વક કરે' આ વાત ૨ સમજાવે તે જૈન શાસનના ગુરૂ! બીજા બધા ગોર ! છે. શ્રી અરિહંત પરમાત્માને ધર્મ આપણે બાપ છે અને તે ધર્મને સ્થાપનારા છે - શ્રી અરિહંત પરમાત્મા આપણુ દાઢા છે. શ્રી અરિહંત પરમાત્મા ન હોય તે ધર્મ કે ન હોય, અમે સાધુ અને તમે શ્રાવક ન હો. શ્રી અરિહંત પરમાત્માની સેવા છે 4 કરનારને શ્રી અરિહંત પરમાત્મા કે સિદ્ધ થવાનું મન ન હોય તે બને? યોગ્યતા છે જ હોય તે શ્રી અરિહંત પરમાત્મા થઈ મોક્ષે જવું છે, તેવી લાયસ્કાત ન હોય તે ય જ આ ક્ષે તે જવું જ છે. મેક્ષે જવા માટે ભગવાનની આજ્ઞા રૂપ ધર્મ કરવું પડે. ૬ શ્રી અરિહંત પરમાત્મા કે શ્રી સિદ્ધ ભગવાન થવાનું મન હોય તેને સાધુ થવાનું મન છે હાય જ ! સાધુ થવાનું મન હોય જ! સાધુપણું ન આવે તે કોઈ શ્રી અરિહંત પરછે માત્મા કે શ્રી સિદ્ધ ભગવંત બને ? સાધુ થવાનું મન થાય, ભાવ ન બાવે તે
મુક્તિ થાય ?
- સાધુપણામાં પ્રમાઢ હોય? સાધુને પાંચ પ્રહર સ્વાધ્યાય કરવાનો છે. તેને જ છે તેને બદલે પાંચ કલાક પણ નથી કરતા. જે તેમની સેવામાં રહેલા તે સારા માં સારા છે છે. જાણકાર અભ્યાસી થયા. તેમની સેવામાં રહ્યા તે ઇચ્છા હોય કે ન હોય પરિસિ જ કરવી પડે. પણ સાધુપણું સારું પાળી ગયાં. આવા મહાપુરૂષની સ્વર્ગતિથિ ઉજવીએ ?
તેને હતું તે છે કે તેમના જેવા થવું છે. તમારા બધાની ઇચ્છા શ્રી અરિહંત પર- ૨ માત્મા થવાની, તે ન થવાય તો શ્રી સિદ્ધ ભગવંત તે થવાની છે. તે માટે સાધુ છે ન થવાની છે. શ્રી અરિહંત પરમાત્મા પણ શા માટે થવું છે? સમવસરણમાં બેસવા જ નહિ, માન-પાન માટે નહિ પણ અનેક ભવ્યાત્માઓને મોક્ષે મોકલવા માટે. ૬ . તમે રોજ નવકાર ગણે છો તે તમને શું મન થાય છે? પાપથી પાછા ફરવા છે પ્રતિક્રમણ છે, સમ્યગ્દર્શનાદિ ગુણે નિર્મલ કરવા શ્રી જિનપૂજા, જિનદર્શન, સામાયિકાઠિ છે જ છે. જેને શ્રી અરિહંત કે સિદ્ધ થવાનું મન ન હોય તે ભગવાનને ભગત જ નહિ. દિ દેડયા દેડયા વ્યાખ્યાનમાં આવે તે શા માટે? જેવાને જેવા છે તેવા જ રહેવા કે
સારા થવા માટે ભગવાનને ધર્મ પમાડવા આ બધી વાત છે. સાધુ બનાવવા કાં છે છે સારા શ્રાવક બનાવવા કાં ઉત્તમ ધર્મામા બનાવવા તે જ અમારું કામ કરે કે અમારું આ જ રચનાત્મક કામ છે. તમે જે માને છે તે નહિ. માટે શ્રીમંત જ મહાલતે મહાલતો આવે તે સાચા સાધુને કયા આવે કે પૈસાની પૂઠે પડી ગયા. આવું ?
સુંદર મનુષ્યપણું પામી પૈસાની પૂઠે પડાય? આ મહાપુરૂષે ( જુઓ પેજ ૬૬૭ ) છે
Page #603
--------------------------------------------------------------------------
________________
શું તીર્થ અને તિથિની આરાધનાનો અનુપમ અવસર– ૪ | ( વિ. સં. ૨૦૫૪ મા. સુ. ૧૫+વ. ૧. રવિવાર તા. ૧૪-૧૨-૯૭,
શ્રીપાળનગર, વાલકેશ્વર, મુંબઈ-૬) છે પ્રવચનનું પ્રતિબિંબ : પ્રવચન પ્રભાવક આ. શ્રી વિ. કીતિયશસૂરીશ્વરજી મ. - - - -
- - - - - જ દ્રવ્ય ક્ષેત્ર ૨ કાલં ચ, ભાવ પ્રાપ્ય જિનેદિતમ
આરાધ્ય ધર્મ એવૈકે, મુકુટીકતાનતા @ દ્રવ્ય સાબશ્ચ પ્રદ્યુમ્ન, ક્ષેત્ર સભદ્રશિખરમ્
કાલ ત્રયોદશી શુકલા, ફાગુના ભાવ મૌકિત કરી આ યાત્રા કરેતિ ધ, જિનાજ્ઞા પરિભાવિત
તથ-તિથિ સમારોબ, પ્રાપ્નતિ પરમ પદમ્ ૩ અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં જેટલા પણ આરાધનાના શ્રેષ્ઠતમ માર્ગો દર્શાવવામાં આવ્યા છે, તે પ્રત્યેક 2 ધર્મમાર્ગની આરાધના-સાધના-ઉપાસના માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આલંજ બનનું અત્યંત મહત્ત્વ આંકવામાં આવ્યું છે. કે કોઇપણ પ્રકારની આરાધના કરવાનો પ્રસંગ આવે તેની પાછળ દ્રવ્યની ક્ષેત્રની, જિ 8 કાળની, અને ભાવની વિશુદ્ધિ અનિવાર્ય હોય છે. આ ચાર પૈકી કોઈપણ વસ્તુની ૯ છે અવજ્ઞા કે અનાદર કરી શકાય નહિ.
કેઈપણ વ્યકિત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચાર પૈકી કેઇની પણ અવજ્ઞા જ કે અનાદર કરે, તે વ્યકિત વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞાને આરાધક બનવાને છે. ૬ બદલે વિરાધક બન્યા વિના ન રહે. માટે જ કરેકે દરેક મહાપુરૂષોએ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ? છે અને ભાવની રક્ષા માટે આજ સુધી આપણું ક૯૫નામાં ન આવે તે વિશિષ્ટ પુરૂષાર્થ જ કર્યો છે.
જેણે પણ મુકિતમાર્ગની આરાધના કરવી હોય, તેને આ ચાર પૈકી એકની પણ ૨ ઉપેક્ષા કરવી પાલવી શકે તેમ નથી. માટે જ પ્રસ્તુતમાં છ ગાઉની યાત્રાના સંબંધમાં ૨ છે આપણે આ ચારેની વિચારણા કરવી છે. જ સુદ ૧૩ની છ–ગાઉની યાત્રા કરવામાં આવે છે. તેમાં સૌથી મુખ્ય આલંબન, આ આ શાંબ અને પ્રદ્યુમ્નકુમાર છે. પ્રભુ શ્રી નેમિનાથના નાના ભાઈ અને ત્રણ ખંડના અધિ૬ પતિ શ્રી કૃષ્ણ વાસુદેવના એ બંને પ્રતાપી પુત્રો હતા. પાયન ઋષિના ગે દ્વારિકા 8.
Page #604
--------------------------------------------------------------------------
________________
કર્ક
:
+
1 ''
:
' ,
{
{
{
P : શ્રી જૈન શાસન (અઠવાડિક) થી છે નાશ નિશ્ચિત થયે, તે વખતે ભવ સ્વરૂપથી વૈરાગ્ય પામી પિતાના જીવનને ભગવાન આ શ્રી નેમિનાથ પ્રભુના ચરણે એમણે સમર્પિત કર્યું હતું. એમનું જીવન ચરિત્ર વાંચજ વામાં આવે તે એમણે પોતાના જીવનમાં અનેક પ્રકારનાં પરાક્રમો ર્યા હતાં. આવા જ જ ભણી-પરાક્રમીએ પણ વૈરાગ્યાસિત બની, પ્રભુ શ્રી નેમિનાથના ચરણે સંય મસાધનાને છે જ સ્વીકાર કર્યો હસે. તપ, ત્યાગ, તિતિક્ષા, સ્વાધ્યાય અને ઉત્તમ કોટીની પાનધારાથી
પિતાના આત્માની ઘણી ઉન્નતિ પ્રાપ્ત કરી હતી. સાધના કરતાં એકવાર શ્રી નેમિનાથ છે. જ પ્રભુએ એમને કહ્યું કે તમારા માટે આત્મકલ્યાણનું સ્થાન શ્રી સિધ્ધગિરિરાજ છે. તે 8 છે તમારા માટે ભવસાગર તરવાનું શ્રેષ્ઠ આલંબન પુરવાર થશે. S . . . જ છે
તરવાનું તે પિતાની સાધનાને બળે જ હતું, તે એમાં ભગવાને અમુક ભૂમિ છે એમ કેમ કહ્યું? ભૂમિનું આટલું બધું મહત્વ શા માટે? ઘણા તે એમ પણ કહેતા કે હોય છે ને કે “મન ચંગા તે કથરોટમેં ગંગા. એને માટે “અહી જવું ને તહીં જવું છે. એની જરૂર શું? જ્યાં બેઠા છે ત્યાં જ ભાવના ભાવી શકાય છે.. પરમાત્માના શાસનને નહીં સમજેલા જ આવી વાત કરી શકે. .
. : : જે ક્ષેત્રનું મહત્વ ન હોત, તે ભગવાન શ્રી આદિનાથે સિધગિરિ ઉપર જ છે પૂર્વ વાર કેમ ચડ્યા? ૯૯ વાર નહિ, ૯ હજાર વાર નહિ, ૯ લાખ, ૯ કોડ
વાર પણ નહિ પરંતુ ૯૯ પૂર્વ વાર.. કાંઈ સમજ્યા ? ૮૪ લાખ ગુણ્યા ૮૪ લાખ=એક છે. પૂર્વ થાય. ૭૦૫૬૦ અબજ એટલે, એક પૂર્વ. આવા ૯૯ પૂર્વ ૭. વોર પરમા મા ચડયા. છે તે પણ બીજે ક્યાંય નહિ પણ સિદ્ધગિરિરાજ ઉપર જ. જે ક્ષેત્રનું મહત્વ ન હોત તો તે છે ત્યાં જવાની કેઈ જરૂર? 21 . .
. ive . ! + શ્રી પુંડકિસ્વામીજીને પણ ઋષભદેવ પરમાત્માએ ત્યાં જ જવાનું કહ્યું એનું કઈ ? છે. કારણ? કારણ એ જ કે, સાધનાની સિદ્ધિ માટે ક્ષેત્રનું આલંબને પણ અનિવાર્ય છે. આ
- આત્મ સાધના માટે ચોક્કસ ભાવેની જરૂર છે જ. પરંતુ તે ભાવ પામવા માટે જ વિશિષ્ટ કટીના દ્રવ્ય, ક્ષેત્ર અને કાળનું આલંબન લેવું અનિવાર્ય બને છે. માટે જે જ પંચવસ્તુ નામના મહાગ્રંથમાં પૂ. આ. શ્રી હરિભદ્ર સ. મ. જણાવે છે કે, " જ જ
એસા જિણાણમાણ ખેરાઇઆ ય કંસુણે હુતિ છે ?
ઉદયાઇકારણું જ, તલ્હા એએ સુ જઇઅશ્વ ૧૯૪ . કર્મોના ઉઝય-ક્ષય-ઉદીરણાદિમાં ક્ષેત્રાતિ (દ્રવ્ય-કાળ-ભાવ-ભવ નિમિત્ત બને છે છે છે. માટે એ (દરેક)ની શુદ્ધિ સાચવવા પ્રયત્ન કરો એ શ્રી જિનેશ્વરીની આજ્ઞા છે. આ
શુદ્ધિ સાચવવા પ્રયત્ન કરવા એ,
જિનેશ્વ
Page #605
--------------------------------------------------------------------------
________________
આ
વર્ષ ૧૮ અક ૨૫-૨૬ તા. ૨૪–૨–૯૮ :
-
: ૬૪૦
*
જ પરમાત્માના વચનની શ્રદ્ધા દઢ કરીને શાંબ અને પ્રદ્યુમ્નકુમાર ૮ કરોડ મતાંતરે આ ૩ કરોડ ચઢવ મુનિએ સાથે ત્યાંથી વિહરી સિદ્ધગિરિ ઉપર આવ્યા. રાયણ વૃક્ષ
નીચે પ્રભુના પગલાંની સ્પર્શના કરી રાયણ વૃક્ષને પ્રદક્ષિણ કરી ત્યાંથી નીચે ઉતરી છે આજે જેને આપણે ભાંડવાને ડુંગર કહીએ છીએ. જેનું શાસ્ત્રીય નામ સદભદ્રશિખર
છે, ત્યાં આવી સદ્દધ્યાનમાં લીન બની ગયા. જે સાધના કરવી હતી, જે શુકલ ધ્યાન છે ધરવું હતું, જે ક્ષપક શ્રેણી માંડવી હતી, તે માટે એમને આ ક્ષેત્ર અત્યંત ઉપકારક છે લાગ્યું.
સભ : આટલી મોટી સંખ્યામાં એક સાથે?.. દ હા. એમાં શી નવાઈ છે ?
' , " " સભા : જગ્યાને સવાલ નડશે નહિ? 5 હેર | . ના, ન નડે. જગ્યા ઘણી મોટી હતી. શત્રુ જય માહાસ્ય વાંચ્યું હોય તો કે છે ખ્યાલ આવે કે પહેલા આરામાં, બીજા આરામાં આમ દરેક આરામાં તેનું માપ કેટલું જ હતું, આજે કેટલું છે, પાંચમા આરાના અંતે અને છઠ્ઠા આરામાં તેનું માપ કેટલું જ હશે તે બધી વાત ત્યાં જણાવી છે. એ જે એકવાર બરાબર સમજી લેવામાં આવે તે છે. આ આંકડા સાંભળી આશ્ચર્ય ન થાય. આશ્ચર્ય તે એ વાતનું થાય છે. કે જે લોકો 8 છે જૈનશાસનને ઇતિહાસ, ભૂગોળ કાંઈ જાણતા નથી તે આવી વાત સાંભળીને ભવાં છે
રડાવે છે. કુવાના દેડકા જેવી જ હાલત છે કે બીજું કાંઇ? એકવાર સમય કાઢીને કે છે શાંતિથી સદગુરૂ ભગવંતો પાસે આ બધી વાતો સમજી લેવાય તે આવા પ્રશ્નો
જો ( ઉકેમ નહિ.
કે , હJ $ $ 6.9 ° ; : “ આવા પ્રશ્નો છે છે / બને મહાત્માઓએ ૮ કરોડ મુનિવરે સાથે સાધના પ્રારંભી ક્ષેત્ર વાતાવરણની
અનુકુળતા અને એનો પ્રભાવ દેખાવા લાગ્યે શત્રુંજય માહામ્યમાં પૂ. આ. શ્રી ધરે જ
શ્વરસૂરિજી . લખે છે કે આજે પણ એ ક્ષેત્ર ધબકતું છે. વર્તમાનમાં પણ જે યોગ્ય 2 પ્રકારે સાધના કરાય તે આત્મા ઘણો જ નિર્મળ બની શકે.
છેગુજરાતી ભાષાની જેને થોડી ઘણી જોણકારી હોય તે જાણતા હશે કે ભાઈ છે છે અને પુત્ર માટે “ભાઈ-ભાંડુઓ” શબ્દ વપરાતો હોય છે. શ્રી કૃષ્ણ મ.ના બે દીકરાઓ છે જ હતા એમના નામે ભાંડુઓને અને એમાંથી અપભ્રંશ થઈને ભાંડવાને ડુંગર એમ હું નામ પડ્યું. ત્યાં શુકલ ધ્યાનમાં આરૂઢ થઇ, ક્ષેપક શ્રેણી માંડી, કેવળજ્ઞાન પામી, જ કાયાને વસિરાવી, અણસણ કરી, ટા કરાડ મુનિવરો સાથે સર્વ કર્મના ક્ષય કરી છે જ ફાગણ સુદ-૧૩ના દિવસે નિર્વાણ પામ્યા.
"
. !
! " ' જ , '' - 15 1,
Page #606
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] છે હવે કાળની વાત કરી લઈએ. સાધનામાં જેમ ભાવને પામવા માટે દ્રવ્યનું છે છે અને ક્ષેત્રનું મહત્ત્વ છે, તેમ કાળનું પણ મહત્ત્વ છે. સાધના માટે ક્ષેત્રને પઠડવું પડે છે છે છે, તેમ કાળને પણ પકડ પડે છે, એનું આલંબન લેવું પડે છે. આજે સિદ્ધગિરિને
બદલે બીજે ગમે ત્યાં જઈએ તે પણ સિદ્ધગિરિ ઉપર જે પરિણામ આવે તે બીજે ન કર આવે. ૨૦ માળનું મકાન હોય, લિફટ બંધ થઈ જાય, ચડવાની વાત તે જવા દે પણ ઊતરવાનું આવે તોય મનમાં શું થાય? અને એ જ વ્યકિતને સિદ્ધગિરિ યાત્રાએ
જવાનું થાય. ઘણું મુશ્કેલીએ ચડે તેય ઉપર ગયા પછી શ્રમનો અનુભવ થતે નથી. ૬ આ ક્ષેત્રનો પ્રભાવ છે તેમજ કાળને પણ પોતાનું આગવું મહિમા હોય છે.
હમણાં ઉપવાસ કરે છે તે, ઘણાને અઘરે લાગે. પણ પજુસણમ , હમેશા હમેશા વાતના ખાનારે પણ અઠ્ઠાઈ કરી લે છે, હોંશે-હોંશે રમતા રમતા કરી લે છે.
કોઈ સાથે કષાય થયે, હમણાં કહીએ કે મિરછા મિ દુક્કડ આપી દે-તે તે દિ છે માટે તૈયાર નહિ થનાર પણ સંવત્સરીના દિવસે હળવો થઈ આપી દે? ભલે બીજા રે ૬ દિવસથી ચેપ ફરી લખવાનું ચાલુ કરી દે, પણ એ દિવસે તે કષાયો કૃણ પડે?
- કેટલાકને દિવસે જ મૂડ આવે, તે કેટલાકને રાત્રે મૂડ આવે. કેટલાકને ઉનાળો છે એટલે મેત બને, શિયાળે માફક આવે તે કેટલાકને ઉનાળે ગમે પણ શિયાળાના નામથી જ ધ્રુજારી છૂટી જાય. આ બધે કાળને પ્રભાવ છે.
દરિયા જેવો કરિયે, તેના પર પણ કાળની અસર પડે છે, માટે તો ભરતી જ અને એાટ ચકકસ સમયે જ આવે. પખવાડિયાના દિવસે ૧૪ પણ હય, ૧૫ પણ
હોય, ૧૬ પણ હોય અને કેક વાર ૧૩ પણ હોય. પરંતુ કેટલા દિવસ છે તેની ખબર છે દરિયાને બરાબર પડી જાય. માટે તે ૧૩ દિવસનું પખવાડિયું હોય તે ભરતી ૧૩માં એ દિવસે જ આવે, ૧૪ દિનું પખવાડિયું હોય તે ૧૪માં દિવસે, ૧૫ ત્રિ'નું પખવાડિયું જે હોય તે ૧૫માં દિવસે અને ૧૬ દિ’નું હોય તે ૧૬મા દિવસે ભરતી આવે છે. એને આ કણ કહેવા ગયું હતું?
કાળની અસર દરિયા પર પણ પડે છે. એટલું જ નહિ પણ માળની અસર વન- ૨ દિ રાજી, વૃક્ષે, પશુઓ, પક્ષીઓ અને માનવીના મન પર પણ પડતી હોય છે. જેટલા
પણ પર્વતિથિના દિવસે હોય છે તે દિવસમાં આપણું પરિણામો ઉપર ચોકકસ અસર
થતી હોય છે. માટે જ્ઞાનીઓ કહે છે કે સાધના કરવી હોય તેણે કાળને પડવો પડે જ છે. આપણે ત્યાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે “જીવને આયુ પરભવ તણે, તિથિ દિને ય 2 બંધ હોય પ્રાયઃ રે આયુષ્યને બંધ પ્રાય પર્વતિથિને દિવસે થતું હોય છે.
Page #607
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૨૫–૨૬ તા. ૨૪-૨-૯૮ :
: ૬૪૯
પર્વ એટલે, સાંધા, સ`ધિકાળ, શેરડીના સાંઠા...અમુક અંતર કાપેા એટલે ગાંઠ આવે. એ સાંધાને પ કરેવાય. કાળના પણ સાંધા પડે. તે સાંધાને પવ કહેવાય. પ સાથે સંકળાયેલ થિ તે પતિથિ. આપણે ત્યાં વર્તમાન ભવના આયુષ્યના ત્રીજે ભાગે પરભવના આયુષ્યના બંધ પડવાની વાત ફરમાવી છે તેમ એ બંધ પ્રાય: પક્ષની ત્રીજી ત્રીજી તિથિમાંની તિથિએ પડે છે. એમ પણ ફરમાવેલુ છે. ચૌદસે પક્ષી પ્રતિક્રમણ કરી પંઢર દિવસના પાપેાની આલેાચના કરાય છે. માટે ચૌદસ એ પક્ષને છેલ્લેા દિવસ ગણાય છે. ચીઢશ એ પક્ષના છેલ્લો દિવસ તેા પૂનમ અમાસ એ પક્ષના પહેલા દિવસ. હવે પક્ષની ીજી ત્રીજી તિથિ કઇ ગણાય ?
ચૌદસથી ત્રીજી તિથિ બીજ, બીજથી ત્રીજી તિથિ પાંચમ, આઠમ, આઠમથી ત્રીજી તિથિ અગિયારસ અને અગિયારસથી ત્રીજી પાંચ તિથિ શુકલ પક્ષની અને એ રીતે પાંચ તિથિ કૃષ્ણ પક્ષની પ્રાય: કરીને જીવ પરભવનું આયુ ઉપાજે છે. માટે જ આ ઇશ આરાધનાનું આપણે ત્યાં ઘણું જ મહત્ત્વ આંકવામાં આવ્યુ છે.
પાંચમથી ત્રીજી તિથિ તિથિ ચૌદસ, આ એમ. ઇશ તિથિમાં તિથિઓએ કરેલી
આમાં સબધ દિવસા સાથે નહિ પરંતુ તિથિ સાથે છે. બને કે એક ૫ખવાડિયામાં દિવસે ૧૩-૧૪-૧૫ કે ૧૬ પણ હેાય પણ તિથિ તે। એક પખવાડિયામાં પ૪. જ હાય. એમાં કોઈ ફેરફાર ન હેાય. તિથિના ક્ષય કે તિથિની વૃદ્ધિ આવે ત્યારે પર્વ તિથિને ઠિવસ ત્રીજાના ખઢલે બીજા કે ચેાથા દિવસ આવે તેમ બને પણ એમાં તિથિ તા ત્રીજી ને ત્રીજી જ છે.
પતિથિના દિવસે પ્રાય: આયુષ્યના અશ્વ કહ્યો છે, માટે જ એ દિવસેામાં આરભુ–સમારાથી દૂર રહેવાનું, ધર્મધ્યાન-આરાધના વધારવાની અને લીલેાતરીના ત્યાગ, વિષય ત્યાગ, બ્રહ્મચર્ય પાલન વગેરેનાં વિધાન કરવામાં આવ્યાં છે. આ વાત ઉપરથી એક વાતના આપણને ખ્યાલ આવવા જોઇએ કે આરાધનામાં કાળનું ઘણું જ મહત્ત્વ છે.
હવે છગાઉની યાત્રા ક્ાગણ સુદ્ઘ ૧૩ સે જ કરવાની શા માટે તે પણ સમજાવું. યાત્રા શા માટે કરવી ?
યાત્રા ક્યા દિવસે કરવી ? અને
યાત્રા કઇ રીતે કરવી ?
આ ત્રણ પ્રશ્નો મુખ્ય રીતે જવાબ માંગે છે. ત્રણેનુ' બરાબર સમાગમ થાય તે
Page #608
--------------------------------------------------------------------------
________________
૬૫૦.
૬ શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે ઉત્તમ પરિણામ આવે, નહિતર ન આવે. અને એકની પણ ઉપેક્ષા કરાય, અનાદર જ જ કરાય તે વિપરીત પરિણામ પણ આવે.
યાત્રા શા માટે કરવી ?
શાંબ અને પ્રદ્યુમ્નકુમાર ૮ કરોડ (મતાંતરે ૩ કરોડ) મુનિવરો સાથું એ છે ત્ર દિવસે મેક્ષે ગયા માટે. તે ક્ષેત્ર તેમની સાધનાકાળનાં પુદગલથી ધબકતું કે, તેમ તે છે ઇ તિથિને કાળ પણ ધબકત છે. તે દિવસે યાત્રાએ જવાથી ક્ષેત્ર અને કાળ બેય પરંડી છે
શકાય છે અને એના માધ્યમથી ઉત્તમ ભાવોને સ્પર્શી શકાય છે. દ્રવ્ય આપણે આત્મા મિ અને લક્ષ્ય સંસાર સાગર તરવાનું મુકિતનું આવી જાય તે ભાવે પણ પકડાઈ જાય.
પરિણામે સંસાર સાગર તર આપણા માટે આસાન બની જાય. : યા
! કયા દિવસે કરવી ? . . . . . છે. ગત વર્ષની જેમ જ આ વર્ષે આ પ્રશ્ન ઊભે થયો છે, ઘણું પૂછવા પણ આવે છે છે છે કે “સાહેબ, બે તેરસમાંથી કઈ તેરસે છ ગાઉની યાત્રા કરવાની ?” . જ
ફરી પશે તમને સૌને કહેવું છે કે, ગત વર્ષે તેરસ બે હતી જ નહિ અને જ છે. આ વર્ષે પણ તેરસ બે છે જ નહિ. જો તેરસ બે હોય તો બીજી તરસે જ યાત્રા છે કરવાની હોય. પરંતુ બે-તેરસ હતી પણ નહિ અને છે પણ નહિ. તેરસ એ નથી પણ
ચીઝસ બે છે. મંગળવારે ૧૦મી માર્ચે તેરસ છે, બુધવારે ૧૧મી માર્ચે પ્રથમ ચૌદશ
છે અને ગુરૂવારે ૧૨મી માર્ચે બીજી ચૌદશ છે. માટે તેરસ બે નથી. તો એ તેરસ છે પૈકી ક્યા દિવસે યાત્રા કરવી એ પ્રશ્ન રહેતું નથી. જે દિવસે તેરસ છે, તે દિવસે છે. છે એટલે કે ૧૦મી માર્ચ મંગળવારે યાત્રા કરવી જોઈએ.
ડાઇ . છે. આ હજારો વર્ષો પહેલા આપણાં પોતાના પંચાંગ હતા, તેના આધારે જ આપણા,
વ્યવહારે ચાલતા. પણ જે કાળ દેષના કારણે આપણે ત્યાં પંચાંગ બનાવવા માટેનાં આવશ્યક કારણે વગેરેને વિષે થયે, જેથી આરંભાઢિ વિના પંચાંગ બનાવવા શક્ય ન બન્યું અને સાધુ માટે આરંભ તે અત્યંત અનિષ્ટ મનાતે. આકાશ સાથે પ્રત્યક્ષ છે તાલમેળ મેળવવો હોય તો વેધશાળા વગેરેને ઉપયોગ કરવો પડે. જે શ્રમણ જીવન છે માટે યોગ્ય ન હતું. તેથી પૂર્વ ધર મહર્ષિઓએ નકકી કર્યું કે લૌકિક પંચાંગ મુજબ છે
આકાશમાં પ્રહાદિનાં ઉદય-અસ્ત, દિવસ-રાત વગેરે બાબતો મળતી આવે છે, તેથી . જ તેને અનુસરવું.
આ રીતે લૌકિક પંચાંગોને સ્વીકાર આપણે ત્યાં થયે લૌકિક પંચગોમાં પદ્ધતિ
!
! !
! |
C
|
Page #609
--------------------------------------------------------------------------
________________
કા
વર્ષ ૧૦ અંક ૨૫-૨૬ : તા. ૨૪–૨–૯૮ : - - - - - - - ૬૫૧ . ૬ શેડી જુદી હતી. આપણે ત્યાં કોઈ તિથિની વૃદ્ધિ ન થતી. પણ દરેક બાસઠમી તિથિ આ ક્ષય પામતી, લૌકિકમાં તેમ ન હતું. ત્યાં કોઈપણ તિથિને ક્ષય કે વૃદ્ધિ આવતી. આ જ રીતે કોઈપણ તિથિના ક્ષય કે વૃદ્ધિનો પ્રસંગે આરાધના દિવસ નકકી કઈ રીતે કરવો છે કિ. એ પ્રશ્ન ઉપસ્થિત થયે તે વખતે યુગપ્રધાન પૂર્વ ધર મહર્ષિ શ્રી ઉમાસ્વાતિજી મ. ી આપેલો પ્ર" આપણને આજે ય કામ લાગે છે. શ્વેતાંબર પરંપરામાંથી દિગંબર છે જુદા પડ્યા એ પૂર્વના કાળમાં થયેલા એ મહર્ષિ છે એટલે તેમના એ વચને દિગંબરો આ પરંપરામાં આજે પણ મનાઈ રહ્યાં છે. છે. પૂજ્ય ઉમાસ્વાતિજી મને પ્રવેષ એમ કહે છે કે
“ક્ષયે પૂર્વ તિથિઃ કાર્યા, વૃદ્ધી કાર્ય તત્તરા ' * તિથિનો ક્ષય હોય ત્યારે તે તિથિની આરાધના એની પૂર્વની તિથિમાં કરવી છે અને તિથિની વૃદ્ધિ હોય ત્યારે તે તિથિની આરાધના ઉત્તર તિથિ-બીજી તિથિમાં જ કરી . છે "આજે પણ દિગંબરીય પંચાગોમાં પણ આ જ લોક ટાંકવામાં આવે છેઅને તે ૨ મુજબ આરાધના દિન નકકી કરાય છે.
છે. શું છે વિ. સં. ૨૦૧૪ પહેલા સકળ સંઘે જોધપુરથી નીકળતું ચડશુગંડુ માન્ય જ રાખેલું. તેમાં આવતી બધી તિથિઓની ક્ષય-વૃદ્ધિ યથાવત માન્ય રાખીને આરાધના જ કરવી એ સૌનું કર્તવ્ય હતું. પણ તે થતું ન હતું. આ પછી વિ. સં. ૨૦૧૪ પછી . સળ સંઘે નકકી કર્યું કે- જન્મભૂમિ પંચાંગ અનુસાર તેમાં આવતી બધી તિથિઓની 6 ક્ષય વૃધિયથાવત માન્ય રાખીને જ આરાધના કરવી તેથી જ જન્મભૂમિ પંચાંગ સંઘ- છે એક માન્ય છે કે ઓળખાવા લાગ્યું. તેમાં જે તિથિ જે દિવસે બતાવી હોય, તે વિસે જ ૬. તે તિથિની આરાધના કરવી, એ સૌનું કર્તવ્ય છે. ર - વિ. સં. ૨૦૫૩ ને ગત વર્ષમાં પણ ફાગણ સુદ ૧૩ ની આરાધના જન્મભૂમિ છે પંચાગ મુજબ જ કરવાને આપણે સંકલ્પ કર્યો હતે અને તે મુજબ આરાધના સચપર વાઈ. એ વખતે અમુક આચાર્યોના નામે એક જાહેરાત કરાઈ હતી કે, “શ્રી સંઘમાન્ય છે. જન્મભૂમિ પંચાગના આધારે ફાગણ સુઢ ૧૩ ની યાત્રાને દિવસ શુક્રવાર તા. ૨૧ મી 2 માર્ચે નથી, પરંતુ ફાગણ સુદ બીજી તેરશ શનિવાર તા. ૨૨ મી માર્ચે જ છે.” આ છે આ વાતની ખબર જયારે જન્મભૂમિ કાર્યાલયને થઈ ત્યારે જન્મભૂમિ કાર્યાલયના પંચાંગ & વિભાગનાં સંપત્રિકા કુ. જોતિબહેન ભટ્ટને વાસ્તવિક ખુલાસો કરવાની ફરજ પડી છે ૨. જેમાં તેમણે એ આચાર્યોની વાતને જન્મભૂમિ પંચાગને આધાર હોવાની વાતનું ખંડન ટ
Page #610
--------------------------------------------------------------------------
________________
૬પર :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક] છે એ કર્યું હતું. વધુમાં આ વર્ષે જે જન્મભૂમિ પંચાંગ બહાર પડયું, તેમાં એક વિશિષ્ટ છે જ વાત થઈ. દર વર્ષે દરેક પક્ષેની માન્યતા મુજબના જે કેઠાઓ કરવામાં આવતા તે જ દિ જન્મભૂમિ પંચાંગના આગળના પાનાઓમાં કઈપણ ટીકા-ટિપ્પણ વિના જેમના તેમ આ છાપવામાં આવતા. પરંતુ આ વર્ષે ગયા વર્ષની ઘટનાથી બેધપાઠ લઈને તેમણે એ કે દરેક પક્ષના પંચાગના કેઠાઓ ઉપર પિતાની સંપાદકીય નેધ મૂકી દીધી. એમાં લખ્યું છે છે છે કે-“અત્રે રજૂ કરાતા કેઠા સાથે પંચાંગકારને કેઈ નિસબત નથી.” ? હવે કેઈપણ વ્યકિત આગળ રજૂ કરાયેલા વિવિધ પક્ષના કોઠાએ સાથે જન્મછે ભૂમિ પંચાગનો મૂળ કે મેળવી જુવે, તે તમને ખબર પડે કે, “કોને કે જન્મઆ ભૂમિ પ્રમાણે છે.”
(અહી વચ્ચે પ્રવચનકારશ્રીજીએ તિથિરિન નિર્ણય અને પર્વારાધના અંગે ક્ષય, ૬ વૃદ્ધિ વગેરેને લગતી વાતને ખૂબ જ સરળ શૈલીમાં વિસ્તારથી સમજાવી હતી જે હવે જ છે પછી જુદી પ્રકાશિત કરવામાં આવશે–સંપાઢક)
આ રીતે આ આરાધનાના સત્યને આજે ટુંકમાં સમજાવ્યું છે. તેની આરાધના છે કરવા, અન્ય સોને કરાવવા, ઉમર, સંગ, પ્રતિકૂળતાને કઈ વિચાર કર્યા વિના જ હું માર્ગની રક્ષાને જ વિચાર કરી દરેકે દરેક વ્યકિતએ તન-મનથી જોડાઈ જ જવું છે ૨ જઈએ. રેકે પોતાની પ્રતિકૂળતાને ગૌણ કરી વધારેમાં વધારે સંખ્યામાં યાને કરવી ને રે જ કરાવવી જોઈએ.
કમાવવામાં ઘણુંના ભાગ જુદા જુદ્રા હોય છે પરંતુ વાપરવાનો વારો આવે દિ સાત પેઢીના નામે ભેગા થઈને લખાવે, એ કેટલું યોગ્ય કહેવાય? આરાધનાનો એક છે માહોલ સર્જાવે જોઈએ. એમાં જે લેભવૃત્તિ સ્પર્શે તે સમજવું કે “ભગવાનને માર્ગ પર
જે રીતે ગમ જોઈએ તે રીતે હજુ ગમ્ય નથી.” જ દીકરાના લગ્ન લેવાના હોય ત્યાં લાને ધુમાડે કરનાર માગરક્ષાને અવસર છું આવે ત્યારે પૈસા ગણવા માંડે તેને ખરેખર માર્ગરક્ષાની વાત કરવાનો અધિકાર જ નથી. , જ વીતરાગને સાપુ કેદને “તમે આટલા આપો” એમ જિંદગીમાં ન કહે. એ એને આ માર્ગ નથી. બલિહારી છે, પરમ તારક ગુરૂદેવની કે આ માર્ગને ઘૂંટડા મને સૌને છે
પાયાં છે. ? આવા આરાધના કરવા-કરાવવાના અવસરે, અને માર્ગ–રક્ષાના અવસરે શક્તિજ માન જે શકિત મુજબ લાભ ન લે તે ગ્ય ન કહેવાય. બેલવાના અવસરે બધું જ
( અનું. પિજ ન. ૬૬૫ ઉપર )
Page #611
--------------------------------------------------------------------------
________________
કામદેવ રાજા કથાના ગુજરાતી અનુવાદ *
( ગતાંકથી ચાલુ )
એ પ્રમાણે તે તાપસીએ સૌભાગ્યમ'જરીને મૂખ પતિના સંક્ટમાં પાડી હવે પર પુરૂષના અપહરણના સંક્ટમાં હું પાડીશ, એ પ્રમાણે ધ્યાન કરીને કાન્તીપુરીના પતિ અને તિલાંગ આદેિ ઇશ દેશેાના માલિક મહાકાલ આદિ દેશ રાજાએ જેના ચરણુની સેવા કરે છે એવા સ્વયંવરથી કાંતી મેળવતા એવા ટાલ નામના રાજાને જણાવ્યું હતુ` કે-કામદેવ બાળપણથી મહામૂખ છે. કેાઈ માયા વડે સૌભાગ્યમંજરીને જીતી છે. વિદ્વતા વડે નહિ તેથી અહિંયા સભા સમક્ષ તુ' વાદ કર. અને જો તે તારા પૂછેલા તું બરાબર જાણે તા પણ તું મને યથા રૂચિ દુ:ખ આપજે પણ આવા પ્રકારનું કન્યારત્ન અસ્થાને જાય તેવી ઉપેક્ષા ન રાખવી જોઇએ. આ સાંભળીને બિચારા આ કાણુ યુદ્ધમાં અથવા અમારી આગળ વાઢમાં કાણુ કામદેવ એ પ્રમાણે ગર્જના કરતા કાલેાય દાડયા અને તાપસી સૌભાગ્યમંજરીને ખરાબ કામના પટને જણાવવા વડે હુ દુઃખ આપું છું તેમ કહેતા તે અમ્મર ગામમાં આવ્યા અને ત્યાં નદી કિનારે રમતી ચંદ્રલેખાને જોઇને કહ્યું :
જોયુ' મારી અવજ્ઞાનુ' ફળ તારી સ્વામીનીને મહામૂખ પતિના સ'ટમાં પાડયા છે, અને ફરી બીજા સટમાં આજે તેને પાડીશ એમ તે બેન્ચેા, ચદ્રલેખા જલ્દીથી સૌભાગ્યમ’જરી પાસે આવીને કહ્યું : સૌભાગ્યમંજરીએ પણ જાણ્યું અને કહ્યું-હે સખી પહેલા જ મને આ શંકા હતી જ જે કાઇપણ સમયે આવે છતે પણ પતિ શરમથી ખેલતા નથી તેથી તાપસીને મેલાવીને પૂછીશ. જેથી બધું જણાય.
એ ગમાણે તાપસીના મુખ વડે બધુ* મૂળથી સાંભળીને રાજપુત્રી ખેઢ પામી અને ચિંતન કરે છે. સમ પણુ દુઃખ પામે છે. અસમ કોઇ દિવસ નહિંદુ લ ઉંદર પણ રાજાઓને આકુલ વ્યાકુલ કરે છે, કોઈ રાજાના વજ્રની પેટી પાસે ભમતા એક ઉત્તર ામડીના મારથી તે નાસી ગયા. બીજા ઉત્તરા સાથે ક્રોધથી તે સ્થાનમાં ભંડાર ઉપરના ચામડાના દોરડા અને હાથીને બાંધેલા દોરડા તેથી ઉત્કલાંગના વરસાદથી સિ'ચાયેલ પૃથ્વીની ગંધ વડે મઢથી પાગલ બનેલા એવા અને વજાએ જેને વાળી નાખી છે એવા હાથી બાંધવાના દોરડા ઉંદર ખાઇ ગયેલ છે એવું સાંભળીને હવે હું શુ કરીશ. એ પ્રમાણે ગભરાયેલ રાજા ઉંદરા વડે પૂછાવાર્યા જ્યારે સમ વડે દુઃખ પમાય છે. અસમર્થ વડે નહિ. હવે તું ક્ષમા આપ.
એ પ્રમાણે તાપસીના બે હાથ પકડીને વિનયી વાણી વડે ક્ષમાવીને યક્ષને આરા
Page #612
--------------------------------------------------------------------------
________________
૬૫૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
ધીને જાવજીવ મારા મૂર્ખતાના દોષને દૂર કરા એવું તે ખેલી તાપસી મેલ્યે. તેવું હું કરીશ પણ કાલય આદિ દેશરાજા મારાથી પ્રેરાયેલા તારા અપહરણ માટે આવ્યા છે. તેથી કાઇપણ ઉપાયે તેની રાહ જોવી જોઇએ. એ પ્રમાણે શિક્ષા આપીને તે ચાલતા થયા. અને વિમલબાધ ઉડયા અને ચંદ્રલેખાના મુખથી સ્વરૂપને જાણીને પેાતાના સૌભાગના ચાર ભાગ કરીને શિક્ષા આપીને ચાર દિશામાં મેાકીને પેાતે બધા સૈન્ય યુક્ત કુમાર પાસે ઉભેા રહ્યો જે કાલ યમરાજની જેમ શબ્દના અવાજથી ચાર દિશાએને પૂરતા ત્યાં આવ્યા તેટલામાં ચારે દિશામાં ચાર સૈન્ય ચાર સમુદ્રની જેમ હાથીની ગર્જનાઓ અને ઘેાડાના હણહણાતી રથના ચિત્કારના અવાજથી સૈના પુરા હુક્કા ઠક્કાથીના નાદ વડે બ્રહ્માંડ મડપને ફાડતી પ્રગટ થઇ આ જોઇને આ શું
એ પ્રમાણે કાલસૈન્યને વિષે ક્ષેાભને પામે છતે વિમલ મેધવડે મેલાયેલા ભટ્ટ સન્મુખ જઈને જમણા હાથ ઉંચા કરીને માટેથી બાલવા લાગ્યા. હું વીર શું કરવા વેર કરે છે. હવે જો તું કરીશ ચારે તરફ તેના સૈન્યને જે તેા અમારા સ્વામી યુદ્ધમાં લડવા તૈયાર થયા છે. બધે ધર્મના જય થાય છે—અધના હિ એ પ્રમાણે જાણીને ચેાગ્ય હાય તે તુ' ર તેથી ચારે તરફથી પેાતાના સૈન્યને વૈરી વડે ઘેરાએલી જોઇને મહાકાલકુમાર બેયેા હતેા કે–ભટ્ટ બરાબર કહ્યું-ધર્મ જય પાગે છે. અધમ નહિ પણ જજે તારા સ્વામી આ પ્રમાણે જાણે છે ત્યારે શુ કામ અધર્મનું આચરણ કરે છે. જે પુતળીના ખાના વડે કન્યાને પરણે છે. ન્યાય ધર્મને એક શ્રદ્ધવાળા તારા સ્વામી સર્વથા શુ' સહન નહિ કરે. જો એમ નથી તેા વિદ્વાન સામે વ૪માં જીતીને રાજપુત્રીને ગ્રહણ કરે તારા પતિ તેથી ભટ્ટના મુખે આ વૈરીના વચનને સાંભળીને બે બાજુ દૃષ્ટિવાળેા મંત્રીએ વિલ`બ કરવા માટે ફરી તેના મુખ વડે આમ વૈરીને જણાવ્યું ભલે તેમ થાવ પણ સમ વિદ્વાનેા કાશ્મીર દેશમાં રહે છે. તેને જ તમે ખેાલાવે. તેમ કૌતુક દેખાડાય. હવે તેના વચનમાં ચેાગ્ય સ્થાનમાં રાખીને ઠાલકુમાર વડે સ્વીકારે છતે બંને કુમારા વડે પેાતાના સૈનિકને કાશ્મીર દેશમાં પડતાને આવ કાર રાજાએ વડે માણસાને માકન્યા,
આપવા
એ પ્રમાણે તાપસીએ ફરી યક્ષને આરાધીને જાવજીવ કામદેવનું પડિતપણુ ઢે એ પ્રમાણે માગ્યું.
યક્ષે કહ્યું : પૂર્વ જન્મના ઉપાર્જિત કમને કાઢવા મારી શક્તિ નથી પણ નવમા દિવસે શ્રી વજ્રનાભ કેવલી ત્યાં આવશે તેના દર્શનથી તેના બધા મનેારા સિદ્ધ થશે એ પ્રમાણે યક્ષનુ વચન તાપસીએ વિમલબેાધને કહ્યું તે વચન વડે બધા કોઇ ખુશ થયા.
Page #613
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ ૪ ૨૫–૨૬ તા. ૨૪-૨-૯૮;
: ૬૫૫
એકવાર કેવલી ત્યાં આવ્યા અને દેવતાઓએ સ્વવાળા કમળને શૈાભાયમાન યુ. હવે કુમાર સપરિવાર અને કાલ આઢિ રાજા કેવલીને ત્રણ પ્રશ્નક્ષિણા કરીને ભક્તિથી નમીને આગળ બેઠા કેવલી ધર્માંદેશનાને કહે છે. ભેગા કરેલા કરૂપિ વ્યાધિને હરનાર વૈદ્યસનાન બધા દેવાના લોકેાના લક્ષ્મીના લાભ આપનાર પવૃક્ષ અને અહિંયા બધા લેશેામાંથી છેડાવનાર મુક્તિને આપનાર દેખાય છે. શુદ્ધ ભાવથી શુદ્ધ ધર્મને આરાધીને ત્ય. આઠ કર્માના પણ સ્વરૂપ બંધ આદિ હેતુના ઉપદેશ આપે છે.
આંખે પાટા જેવું જ્ઞાનાવરણીય દરવાન જેવું દર્શનાવરણીય તલવાર પર મધ જેવુ' વેઢનીય મદરા જેવુ' મેાહનીય હાથની એડી જેવું આયુષ્ય ચિતારા જેવુ. નામકમ કુળ ઉંચનીચ એ ગેાત્ર કમ કુંભારના જેવું ત્યાં જ્ઞાનને ભણે તે અટકાવવા તે જ્ઞાનાવરણીયએ પાટા આંધવા જેવુ. ચક્ષુ અને બાકીની સ્પર્શઢિ ઇન્દ્રિયાથી થતુ દેનને રીઝન ૨ દે નાવરણીય છે. જેમ રાજાને જોવાની ઇચ્છાવાળા માણસ કરવાનવડે અટકાવાય છે. જેનાથી સુખદુ:ખ આપણે તલવાર પર મધ ચાટવું તેા સુખદુઃખના અનુભવ વેદા થાય-વેઢનીય મદિરા પીધા પછી મેાહુ પામે જીવ તે મેાહનીય તે બે પ્રકારે છે.
(૧) કૅન માહનીય (૨) ચારિત્ર માહનીય. પહેલું માહનીય ક સમ્યક્ત્વ મેળવવામાં અંતરાય ખીજુ` ચારિત્ર માહનીયનું કામ ચારિત્રમાં અંતરાય અને જે ચાર ગતિમાં દેહમાં રહેલેા જીવને અટકાવનાર આયુષ્યકમ તે જેમ ચાર બેડીએ બાંધેલી હાય તે આર્ષ્ય કમ ચારના પગમાં બેડીની જેમ શુભતિ અને અશુભગતિના જે ભેદ તે નામક ધારા ખરાબ ચિત્રા દ્વારે તે સારા ખરાબ શબ્દમાં ઉચનીચ ભાવવડે જે જીવ તે ગામ શુભ અશુભના શબ્દથી માન અપમાનને સારા ખરાબ પ્રાપ્ત કરનાર કુંભારની જેમ ગાઢ.
કાનથ અટકાવવા–રાજા દાન આપે ખજાનચી રાકે તે અંતરાય ક. એ પ્રમાણે બધા કના રૂપને જાણીને કુમાર વડે જ્ઞાનાવરણીયના બંધના હેતુ પૂછ્યા. ફરી કેવલીએ કહ્યું : મથુરામાં હેમાગહુ નામના રાજા લીલાવતી રાણી તેને અનેક પાસે માગણીથી મળેલ આપને પ્રિય મહા સ્વરૂપવાળા મકરધ્વજ નામના પુત્ર હતા. તે પાંચ વર્ષના થયા ત્યારે માતાપિતાએ ઘણા મહેાત્સવ વડે પાઠશાળામાં મૂકયા. જેમ જેમ ભણે છે તેમ તેમ રા થી ઘેરાય છે, તેના વડે નવા પાઠે યાદ નથી કરી શકતે! અને પહેલાના પાઠ ભૂલી જાવ છે. તે ખાલયના ક્રમમાં યૌવનમાં આવ્યા. જ્યાં તે વિદ્વાનની સભામાં ચર્ચા નિમિત્તે બોલી શકતા નહતા, જેમ તે મેલે તેમ જીભના રાગ અલગ સ્વર
Page #614
--------------------------------------------------------------------------
________________
૫૬ :
: શ્રી જૈન શાસન [ અટવાડિક ] સ્વરઘી ખેલતા અને સભ્યાને અતિષ્ઠ થતું હતું તેની શાંતિ માટે ઉપચાર કરાય છે. તેમ વધારેમાં વધારે તેનું શરીર નાશ પામે છે.
પુત્ર
આથી મહા દુ:ખમાં પડેલા મૃત્યુને ઇચ્છે છે. તેના વડે માતાપિતા પણ દુ ખી થાય છે. કાળ જતા જ્યારે એકવાર કેવલી ત્યાં આવ્યા છે. તે સાંભળીને રાજા પરિવાર સાથે આવ્યા તે જગતના સ્વરૂપને જાણનાર કેવળીને નમીને દેશનાને સાંભળીને પુત્રના કલેશના હેતુને પૂછયે.. કેવલીએ કહ્યું-રાજા પૂર્વ ભવમાં શ્રી શીલર નસૂરીના એ શિષ્યા હતા. તેમાં નાના બુદ્ધિશાળી લેાકમાં પ્રશસા કરાતા માટે તેને નહી સહુન કરતા દ્વેષથી દુશ્મનતાને ધારણ કરતા નાના ના પાર્ડમાં અંતરાય પુસ્તક આદિ ફાડી નિઢા કરે છે.
એક વખત શાસ્ત્ર વાંચતા જાણ્યુ-ભણતાને અંતરાયથી કર્મ બંધાય. એ પ્રમાણે કર્મ બંધના હેતુની ગાથા ભણીને પાપથી પાછે। હુઠયે।. નિરઅતિચારથી ચારિત્રનુ પ્રતિપાલીને તેનું પ્રાયશ્ચિત કર્યા વગર અનશન કરીને મરીને બ્રહ્મલોકમાં સ્વર્ગે સુખ ભેાગવીને તે તારા પુત્ર થયા છે. પૂર્વમાં ભેગા કરેલા જ્ઞાનાવરણીય કર્માંથી ક્લેશને મેળવે છે. એ પ્રમાણે સાંભળીને જાતિસ્મરણુને મેળવીને સવેગી થયેા. કુમાર્ પગમાં પડીને પૂર્વ પાપની આલેાચના કેવલીના કહ્યા પ્રમાણે પ્રાયશ્ચિત વડે વિશુદ્ધ કરીને ક્રમ વડે આરાધના કરી હતી.
પાંચમા હેતુ મહા આશાતના અને તે અકાળે, વિનય વગર, બહુમાન વગર ઉપધાન વગર એવા વ્યંજનના બેઠેના અર્થથી આઠ પ્રકારના ક્રમ છે. તેથી કાલ આશાતનાથી સેામકુમારનું દૃષ્ટાંત પહેલા શ્રી જિનદાસસૂરીના શિષ્ય ધર્મદાસગણિ કોઇ વખત કાળ વેળામાં સિદ્ધાંતનું વાંચન કરતાં કાના વડે ના પાડવા છતાં તે મેલ્યા, ઢાળવેળામાં ભણવુ' તે શુ` પાઠ નથી. આ પાઠના અંતરાય નામેા એ પ્રમાણેની બુદ્ધિ વડે તે પ્રમાણે વાંચતા જ્ઞાનાવરણીય કર્મ આંધીને યથાચિત આલેાચના નહિ કરવાથી પ્રાયશ્ચિત ન કરવાથી તે કાળ કરીને સૌધમ દેવલેાકમાં જઈને ત્યાંથી ચવીને ચંદ્ર નરેન્દ્રના પુત્ર સામકુમાર થયા અને તેને મારીને પણ ભણાવો.
એ પ્રમાણે રાજાના આદેશ વડે પડિતે બધી કલાનું શિક્ષણ આપ્યું. સેામકુમાર જેવા કાઇપણ કલાવાળા નથી તેથી વસુધાતકીલાં ખ્યાતિ મેળવી આ તરફ કાંતિપ્રતિ શ્રીષેણ રાજાની પુત્રી બધી કળાકુશલ સર્વોત્તમ રૂપ સુરૂપ નામવાળી પેાતાની ઈચ્છા વડે વરને પરણીશ. ( ક્રમશઃ )
Page #615
--------------------------------------------------------------------------
________________
મહાભારતના પ્રસંગો શું
[ પ્રકરણ-૨૨]
–શ્રી રાજુભાઇ પંડિત
આખરે...પિયુમિલન.
વૈદ્રર્ભ–મયંતીને સૂતેલી છેડીને નલ ભમતો ભમતો એક અરણ્યમાં આવી છે છે ચડશે. તેણે જોયું તે વનના કક્ષમાંથી ધૂમાડો નીકળી રહેલો દેખાય અને પલકારામાં 9. ર તે ભયંકર જવાળાવાળે અગ્નિ પ્રચંડવેગે પ્રસરી રહ્યો હતો. વનચર પ્રાણીઓના કરૂણ છે છે આકંદો નળને સંભળાયા. અને એક સર્ષ મનુષ્યની ભાષામાં નલને નામ સાથે બોલાવી છેઆ અગ્નિમાંથી પિતાને બચાવવા માટે કરગરતે હતો.
લતા-મુંજની ગાઢ ઝાડીમાં એક સાપ ફસાઈ ગયેલો હતો. નિલે તેને મનુષ્યઆ ભાષા તથા મારૂ નામ શી રીતે જાણે છે? તેમ પૂછતા સર્વે કહ્યું કે-પૂર્વજન્મમાં મનુષ્ય છે જે હતો તેથી તે ભાષાનો મને અભ્યાસ પડી ગયો છે. અને મારી પાસે અવધિજ્ઞાન છે છે તેનાથી હું તને, તારા વંશને, તારા નામને જાણું છું. કે હવે દયાળુ નલે પોતાના વસ્ત્રનો છેડે સર્પ તરફ નાંખતા તે વસ્ત્રને વીંટળાઇને ? ત્ર સર્પ જલ્દીથી બહાર આવી ગયે. દૂર દૂર ક્યાંય અગ્નિને ભય ન રહે તેવા સ્થાનમાં આ છે તે સપને નળ હજી છેડવા જ જતો હતો ત્યાં તે તે સપેનલને ડંખ દીધો. તરત જ કર પરસેવાની જેમ તે નાગને જમીન ઉપર ફેંકી દઈને નલે કહ્યું- તે આખરે તારી જાત ૬ બ વી ખરી, તને મોતના મોંમાંથી બચાવનારા ઉપકારી એવા મારે તે સારે ઉપકાર શ કર્યો. જે દ્રા પીવડાવે છે તેને ડંખનારી તું જાત છે.”
| સર્પના ડંખથી નલના આખા શરીરે ઝેર પ્રસરી ગયું અને નલ કૂબડ થઈ છે આ ગયો. નાના અને પીળાવાળવાળે, ઊંટ જેવા લાંબા હોઠ વાળો, ટૂંકા હાથ-પગ અને હું ૨ મોટી ફાંઢવાળો કૂબડ થઈ ગયે. આથી આવા રૂપથી હવે મારી જીવવું નકામું છે. છે હવે પરલોકમાં ઉપકારી પ્રત્રજ્યાને સ્વીકાર કરીશ.”
આ રીતે વિચારી રહેલા નલની આગળ એક દેવ પ્રત્યક્ષ થશે. તેણે કહ્યુંઆ માયાવી સપનું રૂપ લેનાર હું તારો પૂર્વભવનો પિતા નિષધ છું. અત્યારે ચારે તરફ જ
તારાથી છવાયેલા રાજાઓ તારા શત્રુ બની ગયા છે. તેને કેાઈ ઓળખી ન જાય માટે છે છે મેં જ તારૂ કૂબડું રુપ ર્યું છે. હમણાં દીક્ષાનો વિચાર ના કરીશ. તેને સમય થશે છે ત્યારે તે પણ હું તને જણાવીશ. અને આ શ્રીફળ અને રત્નકરંડક આપું છું તે છે પ્રાણની જેમ સાચવજે. જ્યારે સ્વરુપ પામવાની ઈચ્છા થાય ત્યારે શ્રીફળ ફેડજે. 8
Page #616
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અવાડિક]
૬૫૮ :
તેમાંથી દેવદૂખ્યા નીકળશે, નલે પૂછ્યુ’-દમયંતી હમણાં કયાં છે ?
દેવે દમયંતીના સતીત્વના પ્રભાવશાળી પ્રસંગા સાથે પિતૃઘરે પહેાંચી ગયા સુધીની વાત કહી.
નલે દેવને ઋષિપણું રાજાની સુસુમાર નગરીમાં જવાની પેાતાની ઇચ્છા જણાવતાં દેવે ક્ષણમાં નલને સુસુમાર નગરીમાં મૂકયા
અહીં એક હાથી ગાંડા બનીને નગરીમાં ભાંગફેડ મચાવી રહ્યો હતો. દધિપર્ણ રાજાએ હાથીને વશ કરનારને ઇચ્છિત આપવાની ઘાષણા કરતા, કૂખડો લ હાથીને વશ કરવા દોડયા. લેાકેા હસવા લાગ્યા અને જોત જોતામાં કૂબડાએ હાથીને વશ કરી લીધે.
આથી ખુશ થયેલા રાજાએ કૂખડાને મિત્રવત્ પેાતાની પાસે બેસાર્ડ. પૂછ્યુ-હે કુબ્જ ! તું ખીજુ શું જાણે છે?
કૂબડાએ સૂર્ય પાક રસાઈ જાણું છું તેમ કહેતા કૂબડાને મહેલ ઉપ લઇ જઇ રાજાએ ચાખા, શાક, વાસાદિ આપ્યા. ચરૂ, ઘડાઓને સૂર્યના ાપમાં મૂકી સૌરી વિદ્યા યાદ કરીને જલ્દીથી સૂર્ય પાક રસોઈ તૈયાર કરીને રાજાને પશ્ર્વિાર સહિત જમાડી અને અપૂર્વ સ્વાદ ચખાડયા,
સૂર્યપાક રસાઇ નલ સિવાય કોઇ જાણતું નથી. નલે કહ્યું-હું ન.ના લાંબા કાળથી પરિચિત હાવાથી આ રસેાઇ શીખી ગયા છું. ખુશ થયેલા રાજાએ કૂબડાને પાંચશેાગામ, લાખ ૮૪, વસ્ત્રાલ કારો આપ્યા. ત્યારે ગામ સિવાય બધુ કૂડાએ ગ્રહુંણ કર્યુ. રાજાએ તને બીજી પણ શું આપુ પૂછતા કૂબડાએ કહ્યું-જ્યાં સુધી તારી આજ્ઞા વર્તે છે ત્યાં શિકાર અને મદ્યપાન ઉપર પ્રતિબંધ મૂકાવ. રાજાએ કૂબડના વચન મુજબ કર્યુ..
એક વખતે ધિપણુ રાજાના હૃત ડિનપુર ગયા. મધુ કુશળ કહેતા કહેતા વાત વાતમાં ક્રૃત મેલ્યું. કે-અમારે ત્યાં નળ રાજાના રસાઇયે। આવ્યેા છે તેમા સૂર્ય પાક
રસાઈ જમાડી હતી.
આ સાંભળી ઇમયતિ બેલી-પિતા! જલ્દી પ્રધાન પુરુષોને મેાલી તે રસાઇએ કેવા છે તે તપાસ કરાવા. સૂ પાકા રસેાઈ નલ સિવાય કોઇ જ જાણતું નથી. ગુપ્તવેશમાં તે નલ જ છે.
તરત કુશલ નામના બ્રાહ્મણને રસાઇઆની તપાસ કરવા મેલ્યા. અને પૂછતા
Page #617
--------------------------------------------------------------------------
________________
2. વર્ષ ૧૦ અંક ૨૫-૨૬ તા. ૨૪–૨–૯૮ :
: ૬૫૯ ૨ પૂછતા કૂબડા પાસે પહોંચ્યા. આખા શરીરે કૂબડે જઈને કુશલે વિચાર્યું-કયાં તે નલ ને છે જ્યાં આ ફૂબં, જ્યાં મેરુ ને ક્યાં સરસવ. ખરેખર દમયંતીને આમાં ભ્રમ ઉઠયો છે. જે છતાં પાકી ખાત્રી કરવા તે પુરૂષ બે લોક બો –
યાહીન, લાજ શરમ વગરનો, બાયેલો અને દુર્જન જે હોય તે આ જગતમાં છે એક નવા જ છે. કે જેણે મહાસતીને એકલી જ તજી દીધી. પોતાની રક્ષા કરનાર આ જ છે તેવા વિશ્વાસથી સૂતેલી મુગ્ધ સતી દમયંતીને એકલી તજી દેતા બુદ્ધિહીન નલના આ જીવ શી રીતે ચાલ્યો. તેના બંને પગ આગળ શી રીતે વધી શક્યા? . વારંવાર બોલતા આ બે કલાકમાં પ્રાણપ્યારી પ્રિયાની ભૂતકાળની યાદો તાજી જ છે થતાં પ્રિયાના સ્મરણથી કૂબડાના રૂપમાં નલ ચોધાર રડી પડયા.
કુશલે પૂછ્યું કેમ રડે છે?
કુબડ કહે-તારા સુંદર કરૂણ રસ ભર્યા ગીતથી. પછી કુબડાએ જ કુશલને ર લેકના અર્થ પૂછતાં કુશલે દમયંતીના પિતૃઘર ગમન સુધીનું બધું કહ્યું. છે . કુશલે કહ્યું-ભીમરથ રાજાને ખબર પડી છે કે તું સૂર્ય પાક રસાઈ જાણે છે આ છે છે રાઈ નલ બિવાય કઈ જાણતું નથી. તેથી તેને બરાબર જોવા માટે મને મોકલ્યા. ૨ આવતા મને સુંદર શુકનો પણ થયા. પણ તારી આ એડળ આકૃતિ જોઈને મને લાગે એ છે કે તે દેવ સ્વરૂપ નલ ક્યાં અને આ કઢરૂપ કુબડો ક્યાં? તું નલ નથી તેવું છે જ મને જણાય છે.
8મયંતીની યાદે વધુ આવ્યા કરતાં કુબડો રડતો જ રહ્યો. આગ્રહ કરીને કુશળને છે પિતાના ઘરે લઈ જઈ સ્નાન-ભેજનાદિથી તથા ઠધિપણું રાજાએ આપેલા અલંકારથી જ કુશલનું સન્માન કર્યું અને કુશલ વિદ્યાય થયો. જઈને કુશલે બધું જ ભીમરથ રાજાને છેકહ્યું-આ સાંભળી મયંતીએ પણ કુબડાની ગજશિક્ષા. સૂર્ય પાકા રસેઈ, લક્ષ ટંક, ૨ વસ્ત્રાલંકારોનું કામ આ બધાં ઉપરથી કુબડાને નલ તરીકે નિશ્ચિત કરી લીધું. પિતાને ૨ એ કહ્યું-ગમે તે ( પાયે તમે તેને અહીં બેલા જેથી હું પરીક્ષા કરી શકું. છે પિતારો ઉપાય બતાવતા મયંતીને કહ્યું કે–તારે ટે સ્વયંવર યજીએ ઇધિ૨ પણ રાજા તા રામાં લુબ્ધ હતા જ. તેથી તેને બેલાવતાં પેલો કુન્જ પણ સાથે હું છે આવશે જ અને તું બીજાને અપાઈશ તે કુબડા સહન કરી નહિ શકે જે તે નલ હશે છે જ તે. વળી આપણે સમય પણ એટલો જ નજીકન રાખીએ કે જે ઝડપથી ન સિવાય 8કેઈથી આવી જ ન શકાય. છે તને કથિપણુ રાજા પાસે મોકલી મયંતીના ચૈત્ર સુદ્ધ પાંચમના સ્વયંવરમાં જ આવવા આમંત્રણ આપ્યું. આ સાંભળી કુબડાએ વિચાર્યું–વૈભી મહાસતી છે તે જ ૬ અન્ય પુરૂષને છે જ નહિ. અગર ઈચ્છે તો મારા હતા કેની તાકાત છે કે તે કમ
Page #618
--------------------------------------------------------------------------
________________
૨ ૬૬૦ :
' : શ્રી જૈન શાસન [અઠવાડિક] ૬ યંતીને ગ્રહણ કરી શકે ? માત્ર છ યામમાં અઢી દિવસમાં અહીંથી કંડિનપુર પહોંચવું છે આ અશક્ય લાગતા ઇધિપર્ણ સજા દુઃખી દુઃખી થઈ ગયા. કુબડાએ ચિંતા ન કરવા જ એ જણાવ્યું. જાતિમાન અશ્વો ગ્રહણ કરી રથ તૈયાર કરી કુબડાએ દેવે દીધેલા શ્રીફળ છે છે તથા રત્નકરંડિકાને સાથે રાખીને પ્રયાણ શરૂ કર્યું.
પ્રચંડ વેગે ૨થ જાણે આકાશમાં ઉડતો હોય તેમ લાગ્યું. રસ્તામાં પવનની છે ઝાપટથી કધિપણુંને ખેશ ઉડી ગયા. તેમણે કુબડાને રથ રેકવા કહેતા કુબડાએ કહ્યુંકે અત્યારે આપણે તમારા દુપટ્ટાથી પચીશ પેજન દૂર છીએ. આ ઘોડે તે મધ્યમ ઝડ૫- ૨ વાળા છે. આનાથી શ્રેષ્ઠ હોત તે તે આપણે અત્યારે પચાશ ોજન દૂર હોત. છ
ઠધિપણું રાજાએ આગળ એક અક્ષ નામનું વૃક્ષ જોઈ કહ્યું–આના જેટલા ફળ છે છે તે બધા હું ગણ્યા વગર કહી શકું છું. પાછા ફરીશું ત્યારે હું તને આ કૌતુક બતાવીશ.
કુબડો કહે-મોડું થવાનો ભય ન રાખો. એમ કહી એક મુઠ્ઠીથી તે બધા ફળ જમીન ઉપર પાડ્યા અને ગણતા ઇધિપર્ણ રાજાએ કહ્યા તેટલા અઢાર હજાર જ થયા. પછી કુબડાએ આ વિદ્યા રાજા પાસેથી ગ્રહણ કરી અને રાજાને પોતાની પ્રચંડવેગી વિદ્યા આપી. - રાતના અંતે કુંડિનપુર આવી ગયુ. સવારે ભીમરથ રાજાએ કધિપ રાજાને કહ્યું- ૨ તમારા સેઇયા પાસેથી સૂર્ય પાકા રસેઈ ચાખવાની ઇચ્છા છે. તરત કુબડાએ સૂર્ય પાકા જ છે રસોઈ કરી. જેને અતિ મધુર સ્વાઢ ચાખીને મયંતીએ કહ્યું–આ કુબડો હોય કે કુંટ કે જ હોય છે તે હોય પણ નલ જ છે. મને પહેલા જ્ઞાની ભગવંતે કહ્યું હતું કે-આ રે ભરતાર્ધમાં નલ સિવાય કે સૂર્ય પાકા રસેઈ જાણશે નહિ. માટે આ ન જ છે. આ
બીજી વાત કે જે કુબડે મારા શરીરને અડશે તે નલથી સ્પર્શાયેલી હું વિકસ્વર રેમરાજીવાળી થઈ જઈશ. કુબડાએ કહ્યું–અરે ! તમે બધાં ભ્રમમાં છે. દેવતા ઈ. સ્વરૂપ નલ ક્યાં અને ન જોવા લાયક હું કુબડે કયાં ? તે છતાં લોકેના આગ્રહથી કુબડાએ દમયંતીના વક્ષને આંગળીથી સંપર્શ કર્યો. એ છે અને આ સ્પ માત્રથી જ દમયંતીના દરેક રૂંવાડા ખડા થઈ ગયા. દમયંતી એ કહ્યુંછે ત્યારે તે મને સૂતેલી મૂકીને તમે ચાલ્યા ગયા હતા. પણ હવે કયાં જઈ શકશે?
વિનંતી પૂર્વક બીજા ગૃહમાં નલને લઈ ગઈ. નલે પણ શ્રીફળ અને ૨નકરંડકથી છ વસ્ત્રાલંકારે પહેરી મૂળરૂપ ધારણ કરતા દમયંતી એકમ જ નવ રાજાને વેલડીની કી જ માફક બાજી પડી. ત્યાર પછી મૂળ સ્વરૂપમાં નલને જોઈ ભીમરથ રાજાધિપર્ણ રાજા . કે આઢિ અનેક રાજાઓએ નલનો રાજ્યાભિષેક કર્યો. અમુક દિવસો બાઢ નલરાજાએ ૨ ઠાઠમાઠથી ધામધૂમપૂર્વક કેશલા-અધ્યા નગરી ભણી પ્રયાણ કર્યું. (ક્રમશ:)
Page #619
--------------------------------------------------------------------------
________________
હદ સીમંધર જિન ઉપદેશ છે
–શ્રી રતિલાલ ડી. ગુઢકા-લંડન ,
સમંદર પરમાત્મા જેના માતા સત્યથી પિતા શ્રેયાંસરાજા અને એમને જન્મ છે ૬ પુંડરગિરીમાં જ્યાં સદા માટે ધર્મ ધર્મ ને આનંઢ છે. ૫૦૦ ધનુષ્યની કાયા ઉંચી છે છે શરીરનું વર્ણ સોના જેવો, કંચન વર્ણ કાય-લાંછન વૃષભનું-૮૪ લાખ પૂર્વનું આયું.
શાંતિનાથ પ્રભુ અને કુંથુનાથ વચ્ચે જન્મ થયેલ છે. તેઓ ૨૦ લાખ પૂર્વ કુમાર છું વાસમાં રહ્યાં. અને ૬૩ લાખ પૂર્વ રાજ ભોગવવામાં પ્રજાને આનંઢ પમાડ અને ૨ હું ત્યારે ૮૩ લાખ પૂર્વ વયા ગયા હતા ત્યારે પરમાત્મા ૨૦ મા તિર્થંકર મુનિ સુવ્રત પ્રભુ જ વિચરતા હતા ત્યારે પ્રભુ શ્રી સીમંધર પ્રભુએ દીક્ષા લીધી હતી. અને પછી થોડા વર્ષો છે
બાદ કર્મ ખપાવી અત્યારે સીમંધર પ્રભુ કેવલીપણામાં બિરાજે છે. અને જેમની સેવામાં ૨ કરોડ દેવે ભકિત કરી રહ્યા છે. ૧૦૦ કોડ સાધુઓ ને ૧૦૦ ક્રોડ સાવી જેમને છે પરિવાર છે .. લાખ કેવલી કેતાં કેવલનાણી જેમની બાજુમાં છે કેટલું પૂન્ય સીમંધર એ પરમાત્માનું !
સીમંધર આવતી ચોવીસીના થનારા પ્રભુ ઉદયનાથ સ્વામી જે આત્મા શંખ 8 શ્રાવકને જીવ છે તે હાલ ૧૨ મા દેવલોકે સુખ ભોગવી રહ્યો છે એ આત્મા તિર્થંકર છે હું થશે એમનું શાસન ભરતક્ષેત્રમાં ચાલતું હશે જેમનું આયુષ્ય ૮૪ હજાર વર્ષનું હશે. આ ઇ કાયા ધનુષ ૩૦ પ્રમાણ હશે અને ૧૮ મા અરનાથ પ્રભુ જેટલું જ શરીર વણ પ્રમાણ છે જ આયું હશે ત્યારે સીમંધર પરમાત્મા નિર્વાણ પદને પામશે. ૧૦૦ ક્રોડ સાધુ ૧૦ લાખ )
કેવલી સાથે એમ કેવલી પરમાત્મા ફરમાવી ગયા છે અને ગણધરોએ ઝીલ્યું અને સમયે જ છે શાસ્ત્રોમાં ઉખ લખાયો.
આપણે આના ઉપરથી ફકત આત્માનું સ્વરૂપ વિચારવાનું છે અને આપણું , જ આયુષ્ય કેટલું અને કેટલું વહી ગયું કેટલું રહ્યું સમુદ્રના ભરપુર મહાસાગરના પાણી !
સામે રસ્તાનું ખાબોચીયાનું પાણીથી એછું. જેમ કીડી મંકડા કુંથુના જીવોની સામે છે દિ મનુષ્યભવ કે લે મોટે છે એજ પ્રમાણે તિર્થંકર પરમાત્મા અને એ પણ અબજે કોડ છે છ વર્ષ પહેલાના આયુષ્ય ને શરીર પ્રમાણે શરીરની શક્તિ પુન્યાનુબંધી પૂન્ય તે આપણે છે છે. હું તે શું વિસાતમાં તે એની સામે નથી લાગતું કે હવે ઉંઘ ઉડાડી જાગી પ્રમાનો વર છે ત્યાગ કરી સમજી વિચારી શુદ્ધ ભાવથી કાંઈક જીવનનું વ્રત નિયમ ટેક લઈ લઈએ, લઈ જ ૨ લઉં અને મન ડરે છે અગર તે સમ્યક વ સમિતિ અને આમ ખરાબ લાગે. ઘરમાં
Page #620
--------------------------------------------------------------------------
________________
૨
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે જી હાર સગામાં અગર તે શું વગેરે સામે આત્માને ખરાબ લાગે છે આમ શાંત બેઠે છે જ છે એટલે પછી આત્માનું શું આત્માને દુઃખની સીમા નહિ રહે તે આત્મા અનાદિથી છે ૨ ફુટ રીબાતે પીડાતે રોતે દુઃખી થતો પીલાતે સેકાતે કપાતે રડવળ ને છેલ્લે જ કાંઈક પૂન્ય કરી ઉત્તમ રત્નચિંતામણથી અધિક માનવભવ ફળને પામ્યો છે. ખૂબ જ આ પૂન્ય ર્યા હશે જેથી હવે પાછો ન પટકાય હવે ફરી એકડે એકથી શરૂ ન કરાય ના ? તે કરવું પડે. એજ વિચારવાનું છે.
સમજે ચેતે જાગે ઉઠે સાવધાન બનો. આ તે પ્રભુ મહાવીરનો સંદેશ છે કે જ એના સંતાનોને ભવની ઘાણીમાંથી પીલાતા પહેલા કાઢવાનો આત્મા પીલાઈ રહ્યો છે. જ આ શખને વિચાર રાત્રે સૂતા સૂતા નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં ત્યારે વધારે છે. શું કરવાનું છે અને બીજુ જીવન જાય છે. ભાગ્યે ક્ષણ ઉભી નથી રહેતી ઓચિંતુ મને છે છે તમને કે જીવ માત્રને જમનું તેડું આવી જાશે ત્યારે પછી કાંઈ નહિ ચાલે. “રહે છે
જમડાજી આજનો દહાડે શેત્રુંજે જઈને આવુંજી, શેત્રુજે જઈને મોક્ષ મા માંગુજી જ પ્રાય ખરી" આવુંજી છેલા જીવડા ઘેલું શું બેલે, એટલા દિવસ શું કીધું “સેવન છે 2 વાત કુલડે છોઈ, છાબ ભરી લાવુંજી ફુલ લાવું હાર ગુંથાવું, ઉપવાસ કરૂં તે ભુખ જ છે જ લાગે ઉનું પાણી નવી ભાવે.”
ગુરૂ-માતા છે. આગમ શાસ્ત્રો પિતા છે ગુરૂ કહે છે-આગમ શાસ્ત્રો વાંચ સાંભળ છે અને એમાંથી શુભ સંદેશ લઈ શુભ કાર્ય કરવા પગલું ભર અને ધર્મ અંતિમ મંગળછે કારી છે અતિ શીતળ અને સુખદાયી છે. સમય વર્તે સાવધાન. સમયને જાણ કરવું પર ઉચિત છે.
- આ આત્મા ઝાડમાં જઈ આ માથાને પેલો જૂ પણ થયા. કડ થયો છે જેને તડકે નાખવામાં કળકળતા પાણીમાં દાંઝવું પડયું. લાખોના પગ નીચે ચગદાય છે હણાયે સેકા, મકાઈ બની શકાય. ચણા બની ઝીંઝરાની જેમ શેકાય. કેરી બની છે 3 કપાયો શેરડી બની પીલાયો. ઠીક છે આ તો બન્યા પછી તરત બીજો અવતાર મળે છે ૨ અને એમાં જે સમજણ જ્ઞાન મળે તે જેમ ચંડકેશિયો નાગ ૮ મા સહસાર નામના જ જ દેવલોકમાં ગયે દેડકો દેવ થયો. પણ જે આત્મા-મારો કે તમારો અગતિમાં પટકાઈ છે ન જાય તે ત્યાં તે કપાયા પછી, છેડાયા પછી, સેકાયા પછી પાછું હશે તેવું જ થઈ છે
જાવાનું ત્યાં નિકાચિત છે ત્યાં અવધિ પુરી થાય આયુષ્ય પુરૂં થાય ત્યારે જ છૂટકારે આ
મળે. નરકમાં પરમધામી ગળું દબાવી તીર મારી મારી નાખે તો પણ આ તે ન જ એ જ મરે પણ દેહ એ જ પાછો થઈ જાય એમાં ફેરફાર ન થાય. આ તે સાચું છે
સમ્યજ્ઞાન મેળવવા માટે હકીકત છે.
Page #621
--------------------------------------------------------------------------
________________
પક બીજાના મર્મને બોલશો મા ! ! આ બોધ કથા
–પૂ સા. શ્રી અનંતગુણશ્રીજી મ. 8
શારાકાર પરમર્ષિએ ભારપૂર્વક ફરમાવે છે કે, કેઈની પણ ગુપ્ત વાત કહેવાથી કે છે અને સ્વ પર ઊભયને હાનિ થાય છે. પરમર્મોને પ્રગટ કરવા તે નાશને રસ્તો છે. ? આ વાત જાણવા છતાં આજે ઘણાને એ સ્વભાવ જ પડી ગયો છે કે, બીજાની 8 $ નિંઢા ન કરે ત્યાં સુધી તેના હૈયાને શાંતિ થાય નહિ, ખાધેલું પચે નહિ. સંસારી છે જેમાં પનિંદ્રા અને આત્મ ક્ષાઘા એ બે અપલક્ષણે જોવા મળે તેમાં નવાઈ નથી. ક પણ સાધુ થયેલા અને તેમાંય ગચ્છાધિપતિ પઢ ઉપર આરૂઢ થયેલા સંસારીને ય શર
માવે તેવી જીભની ચળ ઉતારે તે આ કાળની અજાયબી નહિ તો બીજું શું ? આવાહું એનું નામ લેવાથી આપણને પણ પાપ લાગે માટે સર્યું. આપણી વાત જે ચાલે છે. આ છે તે જ જોઈએ કે બીજાના મર્મ કહેવાથી કઈ રીતના નાશ થાય છે.
વસતપુર નગરમાં વાલિમકી નામે રાજા હતા. તેને પાણી પીતાં તેમાં નાને છે સર્ષ આવી ગયો. તે પેટમાં ગયે અને વધવા માંડે. તેથી તે રાજાનું પેટ પણ વધવા (માંડયું અને ઘણી પીડા થવા લાગી. રાજાથી ખવાય પણ નહિ અને ખાય તો વધારે છે છે પીડા થાય પણ દૂધ-સાકર પીએ તો સાજા રહે કારણ તે સર્પને પ્રિય હતું. તેથી જ સર્ષ પણ વૃદ્ધિ પામવા લાગ્યો અને રાજાને અસહ્ય પીડા થઈ, તેથી રાજા મરવા માટે છે. જ કે તીર્થભૂમિ તરફ ચાલ્યો. રાણી પણ સાથે ચાલી. ચાલતાં ચાલતાં નગર બહાર છે છે એક નિર્જન જગ્યાએ આવ્યા ત્યાં રાત્રિ પડી અને એક ઝાડની નીચે રાત્રિ વાસે રહ્યા. એક જ સમજાય છે કે કર્મ વિપરીત થાય ત્યારે કેવી હાલત થાય છે માટે ખરાબ કર્મ ન જ જ બંધાઈ જાવ માટે મન-વચન-કાયાથી ખૂબ જ સાવધ રહેવું જોઈએ. ૬ રાજા તો સૂઈ ગયા છે. રાણું જાગે છે. તેવામાં રાજાના પેટને સર્પ મોઢા છે વાટે બહાર નીકળે. તે ઝાડ નીચે એક બીજો સપ આવ્યું. બને મળ્યા અને અલક આ મલકની વાતો કરવા લાગ્યા.
બહારના સર્વે ઉદરના સને કહ્યું કે-“તું આ રાજાને શા માટે દુઃખી કરે રિ જ છે ? હવે તેને ઉરમાં પેસવું રહેવા દે.” ત્યારે તે સર્વે કહ્યું કે–ત્યાં દૂધ-સાકર પીવા જ રે મળે છે મારે શા માટે ન રહું?' બહારને સપ કહે–તેને કઈ જાણકાર મલ્યો નથી. આ જ મળે અને કહે કે, ઝેર કચરા ઉકાળી રાજાને પાય તું અંરને અંદર કેહી પુંઠ વાટે જ
બહાર નીકળી જાય. એ પ્રમાણે સાંભળી અંદર સ કહે કે, તું જે આ ડાહ્યો છે પણ થાય છે તે પછી નકામે દ્રવ્યને વીંટળાઇને રહ્યો છે તે બીજાને લઈ જવા કેમ દે છે
લ
Page #622
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) . નથી? જે કઈ જાણકાર તારા બીલમાં ગરમા-ગરમ પાણી રેડે તે તું મારી જાય છે હું અને બધું દ્રવ્ય તેને મળે. છે આ પ્રમાણે બને સર્પની વાત રાણીએ સાંભળી. તે બીલને સર્ષ બીલમાં જ જ પેસી ગયો અને પેટને સર્પ પાછો મુખ દ્વારા રાજાના મોઢામાં પેસી ગયે. સવારે આ રાણીએ રાજાને મરવા જવાની ના કહી અને ઉપચાર કરે છે કહી પોતાના સ્થાને છે 9 પાછા ગયા. રાણીએ તે પ્રમાણે ઉપચાર કર્યો અને રાજા નિરોગી થયો. બીલના જ છે સપને મારી દ્રવ્ય પણ ગ્રહણ કર્યું.
આપણે આ કથાને બેધ એજ લે છે કે, જે બીજાના મર્મને પ્રગટ કરે જ છે તે પોતે પણ પરિણામે દુઃખી થાય છે. માટે કેઈના પણ મર્મ પ્રગટ કરવા નહિ.
આવી દશા આવે તે અંતે સાચું સુખી થયા વિના રહેતું નથી.
કુ કે ડા ને ન વ કા ૨ એક કેટવાળ બે કુકડા સાથે જઈ રહ્યો હતે. ઉદ્યાનમાં શશિપ્રભ નામના છે આચાર્ય મહારાજ પરિવાર સાથે બિરાજમાન હતા.
કેટવાલ ત્યાં ગયો એને ધર્મ પૂ. પંચમહાવ્રત સ્વરૂપ ધર્મ કહ્યું કેટવાળ કહે–એ મહાધમ થયે. અમને ગૃહસ્થ ગ્ય ધર્મ કહો.” ગુરૂએ શ્રાવક ધમ કહ્યો તે ૨ કહે-“કરીશ પણ વેદે કહેલી હિંસા નહિ છોડું.'
ગુરૂ કહે–આ કુકડાની જોડી જેવું થશે. કોટવાળ કહે-તેમણે શું કર્યું હતું?
ગુરૂ કહે-એ માતા પુત્ર હતા. લેટને કુકડે બનાવી વધ કર્યો તેથી બને છે ૬ મરીને મેર અને શ્વાન, સર્પ અને નોળિયો, રહિત મત્સ્ય અને શિશુકુમાર. બાકડ
બેકડી, બેક-પાડે અને અત્યારે આ કુકડા થયા છે. જ કેટવાળે હિંસા છોડી. કુકડાઓએ પણ સંવેગથી નમસ્કાર મહામંત્ર અને આ
શ્રાવક ધર્મ સ્વીકાર્યો. ખુશ થઈ તેમણે હર્ષ સૂચન કર્યું. તે વખતે રાજાએ કુંજન છે સાંભળી રાણી જ્યાવલીને શબ્દવેધ કળા બતાવતા તીર માર્યું. તે વખતે બંને કુકડા જ જ મરીને રાણી જ્યાવલીની કુક્ષિએ પુત્ર-પુત્રી તરીકે ઉત્પન્ન થયા. અભયરૂચ અને ૨ અભયમતિ નામ પાડ્યું. - કુકડાના ભાવમાં નવકાર અને ધર્મ પામી સદગતિ પામ્યા. નવકારનો કે મહિમા !
Page #623
--------------------------------------------------------------------------
________________
T
છેવર્ષ ૧ અંક ૨૫-૨૬ તા. ૨૪–૨–૯૮. : - - - - : ૬૬૫
( અનુ. પેજ-૬૫ર નું ચાલુ ) છે અમારી મયંકામાં રહીને બેલીશ. પણ પછી તમારી તરફ આંખ ઊંચી કરીને જઈશ . પર પણ નહિ. એ જ અમારી મર્યા છે, એમાં જ અમારી શોભા છેછે. કેટલાક લોકો યાત્રાના કષ્ટથી ગભરાતા હોય છે, મારે તેમને કહેવું છે કે, એ કષ્ટથી ગભરાવનારનું ક્યારે ય કલ્યાણ થતું નથી. કલ્યાણની કામનાવાળાએ ક્યારેય જ કષ્ટથી ગભરાવું નહી. યુદ્ધમાં લડવા નિકળનારથી યુદ્ધમાં જેમ માર કેટલો પડશે તેને આ આ વિચાર ન કરાય તેમ, માર્ગ-રક્ષાના અવસરે કષ્ટ કેટલું પડશે, તે ના વિચારાય. આ ૬િ આવા અવસરે દેહે દુઃખ મહાસુખ” એ મંત્ર યાતું રાખો. આવા અવસરે દુઃખથી, હું છે કટથી ગભરાઈને જે પાછા ન પડે તેનામાં માર્ગ પ્રેમ છે, તેમ કહેવાય.
આજન કરનારા આયોજન કરી રહ્યા છે. ભકિતના પાલો વગેરેને લાભ આ રસ લેનાર પુણ્યશાળી પરિવારે અત્યંત ઉઢારતાથી લાભ લીધો છે. હવે બાકીનાએ આગળ છે ૨ આવવાની જરૂર છે.
હું જોતો આવું છું કે, કેટલાક કાર્યકરોમાં શિરતને ઘણે અભાવ હોય છે. જ કાર્યકર્તા તરીકે નામ નોંધાવનારા પણ કામના વખતે હાજર ન હોય યાત્રા કરવા
ઉપડી જાય, એ ન બનવું જોઈએ. ભૂલની શરૂઆત એમ જ થતી હોય છે. છે જે કાર્યકર્તા હોય તેમણે તે તેરસના દિવસે બધાની ભક્તિ જ કરવાની હોય, છે એ દિવસે એમાં માટે લાભ છે. “માથે લીધેલી જવાબદારીને ભંગ તે નહિ જ છે જ કરીએ. આવો સંક૯પ કરવો જોઈએ. યુદ્ધને મોરચો સમજીને ચાલવાનું છે. યુદ્ધમાં
શિસ્ત હોવી જોઈએ. જ આજકોએ આ જન એવું સુંદર ગોઠવ્યું છે કે અગવડતાને કોઈ સવાલ નથી
છતાં યાત્રાધે જનારને મારે એક જ કહેવું છે કે કેઈ સગવડ નથી એમ માનીને જ ઇ જવાનું છે. સાધના અને સગવડને સંબંધ જ નથી. સુખ-દુઃખ, સગવડતા-અગવડતાને જ વિચાર કર્યા વિના નાના મોટા સૌ કેઈએ જવાનું છે.
જેની જેની તાકાત હોય તે બધાએ જવાનું છે. ઘરડાઓએ પણ શક્તિ ફેરવી જ છે એટલે સુધી જવાય તેટલે સુધી જવાનું છે. એમણે સમજવાનું છે કે થોડી તકલીફ ૨ વેઠીને પણ જે આરાધના માર્ગ રક્ષા થતી હોય તે શું કામ એ લાભ જતો કરવું ? ૨ ૮ કરોડ મહાત્માએ જ્યાંથી સિદ્ધિએ ગયા તેની સ્પર્શના કરવાથી આપણે જ બે પાર થઈ જવાને છે.
Page #624
--------------------------------------------------------------------------
________________
૬૬૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
શત્રુંજય મહાત્મ્ય ગ્રંથનુ એક. પાનુ કાઢી વાંચી લે તે પણ તનન અને
ભાવ પેદા થઈ જાય.
છેલે કરી હી દઉ*− ?
માની રક્ષાના પ્રસંગ છે
તનની શક્તિવાળાએ જરા ય ફ઼ાળશ કરવાની નથી. મનની શક્તિવાળાએ
માને બરાબર સમજી સુયેાગ્ય વ્યક્તિઓને સમજાવવાનુ કાર્ય કરવુ જોઇએ. આથેજનની શક્તિવાળાએ લાગતા વળગતાને સંપર્ક કરી આયેાજનાં જેડાઇ જવું જરૂરી છે. તેમાં પ્રમાદ કરવા જેવા નથી.
ધનની શક્તિવાળાએ લેાભને આધીન થયા વિના કાંકરાની જેમ વેરતા શીખી જવાનુ` છે, પણ તેમાં પ્રમાદી થવાનુ નથી. અને જેની આવી કાઇ શક્તિ નથી, માત્ર ભાવની જ શકિત છે, તે સુવિશુદ્ધ આરાધના—મા રક્ષા માટે શુભ કામનાએ કર્યા કરે. બેઠા બેઠા શુભ ભાવના ભાવ્યા કરે એમાં એ પણ પ્રમાદ ન કરે.
આ રીતે સૌ કાઇ પુછ્યાઢયે પ્રાપ્ત પેાતાની દરેક પ્રકારની શક્તિના ઉપયાગ કરી ફા. સુ. ૧૩ના દિવસે છ—ગાઉની યાત્રાની વિધિપૂર્વક આરાધના કરવા-કરાવવા દ્વારા જૈનશાસનના મહત્ત્વપૂર્ણ અંગ ગણાતા પરમતારક તીર્થાધિરાજની ભક્તિ અને તિથિઢિનની સુરક્ષા–પ્રભાવના કરી તેના દ્વારા ઉત્પન્ન થનાર લેાકેાર વિપુલ પુણ્ય પ્રાગ્ધાર અને વિશિષ્ટ કમ્યૂનિર્જરાથી ઉત્તરાન્તર આધ્યાત્મિક વિકાસનાં સેાપાન ચડી પ્રતે સકમ ના ક્ષય કરી અનતા આત્માએ જ્યાં શાશ્વત સુખ ભાગવે છે તેવા સિદ્ધિપદનાં સ્વામી અનેા એ જ એક સત્તાની શુભાભિલાષા
豪
જા હે રા ત
ચાલુ વર્ષે પાલીતાણામાં વરસીતપના તપસ્વીઓને વૈશાખ સુદ-૩ ને તા. ૨૯૪-૯૮ ને બુધવારના રાજ વરસીતપના પારણાં કરાવવા અને ચૈત્ર વદ અમાસના રાજ ઉત્તરપારણાં કરાવવા માટે અથવા બંનેમાંથી કાઈપણ એક પ્રસંગ માટે જે ભાગ્યશાળીની ભાવના હાય તેમણે અત્રેની પેઢીને મેડામાં મેઢાં તા. ૨-૨-૯૮ સુધીમાં પત્ર મળે તે રીતે મેાકલી આપવા વિનતી છે.
ઝવેરીવાડ, પટણીની ખડકી શેઠે આણુંદજી કલ્યાણજી-અમદાવાદ
Page #625
--------------------------------------------------------------------------
________________
૨. વર્ષ ૧૮ અંક ૨૫-૨૬ તા. ૨૪-૨-૯૮
( અનું. પેજ-૬૪૪ નું ચાલુ ) ૩ ગચ્છને એવી રીતે જાળવે છે કે તેમના પરિચયવાળા તે કહે કે ગુરૂ તે જ છે આવા જ જોઈએ ! સુખી માણસ પૈસાને ભિખારી હોય? પૈસા પાછળ દોડા દોડી છે સ કરે? પૈસાના આધારે ધમ મનાય કે ધર્મના આધારે ? પૈસાની મહેનતથી દુર્ગતિમાં છે છું જવું પડે અને સાધુપણાને પામવાની મેળવવાની મહેનતવાળે સદગતિમાં જાય. સાધુ ?? છે જેમ નિમા વૈમાનિક થાય તેમ શ્રાવક પણ વૈમાનિક થાય. ભગવાનને અને સાધુને ૨ જ ઓળખ્યા તેનું લક્ષણ શું ? ભગવાન થવાનું મન તે ભગવાનને ઓળખ્યા; સાધુ છે જ થવાનું મન તે સાધુને ઓળખ્યા.
આ મહાપુરૂષ છેક સુધી ટેકા વિના બેઠા છે. બિમારીમાં પણ ઊંહકારે કર્યો છે ર નથી. સમાધિથી મૃત્યુ પામ્યા છે. ભગવાન પાસે રજ માગીએ કે મરણ થાય તે . છે સમાધિ પૂર્વક થાય, મરીને જયાં જાઉં ત્યાં બેધિની પ્રાપ્તિ થાય. ભગવાન તારે ધર્મ છે
મળ્યા કાં તે જ જોઈએ છે. સંસાર ઉપર પ્રેમ છે કે ધર્મ પર? સાધુ એટલે કેવલ ૩ મોક્ષ માટે જ મહેનત કરનારે જીવ. શ્રાવક પણ મોક્ષ માટે મહેનત કરનારો છે જ જવ! સા બહુ મળ્યા હોય તે તે શાસનની પ્રભાવના કરે. શ્રાવક પોતે સારૂં ૨ જ મંદિર બાંધે તે પિતા માટે સારો બંગલે કદી ન બાંધે. આ ધર્મ જે જીવે છે છે તે જ ખરેખર માણસ! ધર્મ વગરના દાડા જાય તે માણસ નહિ! તેને નરકે જવાનું હું મન થયું છે, નરક જવા જે સામગ્રી જોઈએ તે મેળવવા આવ્યો છે. છે કેવળજ્ઞાન બહું સહેલું છે. બધી વસ્તુની મમતા ઉત્તરે તો કેવળજ્ઞાન આ રહ્યું. ૨ જ પૈસા માટે જેટલી મહેનત કરે તેટલી ધર્મ માટે કરે તે મોક્ષ આ રહ્યો. પૈસા ગમે કે જે દિ ઘમ ? મે કહો કે, પૈસો ગમતો નથી, ગમે છે ધર્મ. મારી પાસે પૈસે હોય અને આ દાન દેવાની તક હોય અને ન દઉં તે બને નહિ. ધર્મનું કામ આવે અને મારી ? છે તાકાત હોય તે ટીપ ન કરવા દઉં તેવા કેટલા મળે ? જે શ્રીમંતને દાન કરવાનું છે
મન ન થાય તે કે કહેવાય? ગરીબને પૈસાનું કામ કરવાનું મન થાય તે ઉઢાર છે શું કહેવાય.
- મહાપુરૂષના જેવા થવું છે તે માટે તેમને યાદ કર્યા. આ સંસારમાં હું જ રહેવું જ નથી વહેલા મોક્ષે જવું છે તે માટે સાધુ થવુ છે આવી જેની જ ઇચ્છા તે જૈન શાસનને સમજેલા કહેવાય. આવા મહાપુરૂષ આદર્શને આપીને
જાય છે, કરવા જેવું આ છે અને આ લીધા પછી કેમ જીવવું તે પાઠ આપીને જાય છે જ છે–આ યાદ રહે તે આમને યાદ ર્યા તે પ્રમાણ સૌ આમના જીવનના એકાદ ગુણને જ પામો, તે માટે પ્રયત્ન કરે તે ગુણાનુવાદ સાંભળ્યા તે સાર્થક થાય.
Page #626
--------------------------------------------------------------------------
________________
in nuts and man dan
રાધનપુરમાં ઉજવાયેલા ગુરૂકૂતિ પ્રતિષ્ઠામાં ભવ્યાતિભવ્ય મહે!ત્સવ : રથયાત્રામાં ગુરૂ તૈલચિત્રમાં અમીઝરણાં —જયેન્દ્ર શાહ
m Sam
માગસર સુદ ૧૪ ને શનિવાર તા. ૧૩-૧૨–૯૭ ના રાજ શ્ર આદીશ્વર જિનાલય તથા શ્રી શાંતિનાથ જિનાલય, સાગરગચ્છ જૈન ઉપાશ્રયના પ્રાંગણમાં વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. આ. દેવેશ શ્રીમદ્ વિ. રામચંદ્રસૂ. મ.ની ગુરૂમૂર્તિ પ્રતિષ્ઠાના ભવ્યાતિભવ્ય મહેાત્સવ ઉજવાયા હતા. તે સાથે અંજન શલાકા સોનલ અને ૩. જાગૃતિની ભાગવતી દીક્ષાના મહેાત્સવ પણ ચેાજાયા હતા,
તથા ૐ.
આ પ્રસંગે પૂ. આ.શ્રી વિ. હેમભૂષણસૂરિજી મ. સાહેબે પ્રાસંગિક પ્રવચન કરતાં કહ્યું હતું કે, પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. સા. તિથિ અંગે જે શુદ્ધ શાસ્ત્રીય પ્રતિપાદન કર્યું હતું. તેનું ખીજરાપણ તેમના પરમગુરૂ આ. શ્રીમદ્ વિદાનસૂ.એ આ વિષે આપેલી સૂચનાથી અહી રાધનપુર જ થયું હતું.
ગચ્છાધિપતિ પૂ. આ. શ્રીમદ્ વિ. મહેાય સૂએ મુમુક્ષુ . સાલ અને કુ. જાગૃતિને એધા અર્પણ કર્યા હતા? અને આજીવન સામાયિક ઉચ્ચરાવ્યું હતું. કુ. સાનલનું દીક્ષા અવસ્થાનું નામ સ‘વેગવી શ્રીજી અને કુ, જાગૃતિનુ નામ જિનરિદ્ધિશ્રીજી જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર રહેલા શ્રાવક શ્રાવિકાએ એ તેમને અક્ષત ઉછાળી હ પૂર્વક વધાવ્યા હતા. આ પ્રસંગે નૂતન દીક્ષિતાને વસ્ત્ર, કામળી અને ઉપકરણા પહેરાવવાની, જીવદયાની તથા ધર્મ પ્રલય સહાયક ફૂડની એવીએ એલવામાં આવી હતી. તેની ઉપજ સારા પ્રમાણમાં થઇ હતી.
પૂ. ગચ્છાધિપતિ આ. શ્રીમદ્ વિ. મહેાય સૂ. પૂ. આ. શ્રીમદ્ વિજય ુ જર સૂ., પૂ. આ. શ્રીમદ્દ વિ. પૂર્ણચંદ્રસૂ., પૂ. આ. શ્રીમદ્ વિ. મુક્તિપ્રભ સૂ, પૂ. આ. શ્રી વિ. હેમભૂષણુ સૂ, પૂ. આ. શ્રી વિ. ગુણશીલ સૂ. તથા પૂ. આ. શ્રી વ. શ્રેયાંસપ્રમ સૂ. આદિ સુવિશાલ શ્રમણ-શ્રમણી સમુદાયની નિશ્રામાં ગુરૂમૂર્તિપ્રતિષ્ઠા આદિ નવ દિવસના મંગલ મહોત્સવના સાતમા દિવસે દીક્ષાલ્યાણક તથા ભગવાનના વરસી
Page #627
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ ૪ ૨૫-૨૬ તા. ૨૪-૨-૯૮ :
• દુઃ
દાનની અને દીક્ષાર્થીની બે બહેનાના વરસીઝાન નિમિતે ભવ્યાતિભવ્ય રથયાા શુક્રવારે રાધનપુરમાં નીકળી હતી. ૧૧ ઊંટગાડીએ, ૫ બળદગાડાં, ૫ રથા, ૧૪ ઘેાડા અને ૩ બેન્ડવાજાની ટુકડીએથી શેભતી આ રથયાગામાં પૂ. આ. દેવ શ્રી વિ. રામચંદ્ર સૂ. મ.નું છ ફૂટ ઉંચું. આમેહુબ તૈલચિત્ર અને તેના પર પહેલા અમીઝરણાની દૈવી ઘટના રૈના અને જૈનેતરા માટે ભારે આકષઁણુરૂપ બન્યા હતા.
શનિવારે દીક્ષાવિધિ, ગુરૂમૂર્તિ પ્રતિષ્ઠા, અંજનશલાકા તથા શ્રી બૃહદ્ અોત્તરીસ્નાત્ર પુજનના મંગલ કાર્યક્રમ સાથે સવાર-બાર અને સાંજની સાર્મિક ભકિતના લાભ શ્રી ભાઈલાલભાઈ વરધીલાલ શાહ પરિવારે લીધેા હતેા. રૂા. ૨૫ લાખ ૫૦ હજારના ખર્ચે તૈયાર થયેલા ગુરૂમદ્વિરમાં મુખ્ય સહયાગકર્તા તરીકે પણ આ પુણ્યશાળી પરિવારે લાભ લીધેા હતા. રાધનપુરના આંગણે ૮૦ વર્ષમાં ન જોવા મળ્યા હાય તેવા આ મહોત્સવે સમગ્ર નગરમાં આન દેાલ્લાસનું વાતાવરણ ખડુ કર્યું હતું. મુંબઈ અને અન્ય શહેરાથી પધારેલા ભાવિકાને અહીનાં દેવવમાનતુલ્ય ૨૫ જિનાલયાના તથા સાત પૂ. આ. ભગવંતા અને સાધુ-સાધ્વીજી ભગવંતેાના દર્શનના લાભ મળ્યા હતા, પ્રતિષ્ઠા અંજનશલાકા ને ગુરૂમૂર્તિની પ્રતિષ્ઠા પ્રસંગ યાઢગાર રૂપી આરાધના પુરીમાં ઉજવાયા હતા. રાધનપુર નગરમાં અંજનશલાકા, દીક્ષા, ગુરૂમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાઈ ગયા.
ધારીમાં ચાતુર્માસ : પ્રવચન પ્રદીપ પૂ. આ. ભ. વિ. પુણ્યપાલ સ. મ. ચાંઢવડમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ નાસિકમાં એ નૂતન ઉપાશ્રયના ઉદ્ઘાટન, એ જીવિત મહોત્સવ સહુ ભવ્ય ઉપધાન તપ કરાવી સિન્નરમાં પંચાહ્નિકા મહોત્સવ સહુ નૂતન ઉપાશ્રમનું ઉદ્ઘાટન માલેગામમાં આરાધના ભવનનું ઉદ્ઘાટન પૂ. આ.ભ. વિ. રામચ દ્રસૂ. પૌષધશાળાનુ ખનન, વણીમાં હાઇ-વે ઉપર નૂતન શ ખેશ્વર પાર્શ્વનાથ તીર્થ નુ ભવ્ય ભૂમિપુજન કરાવી અ. સુઃ ૬ના ભવ્ય સ્વાગત સહ ધારી ચાતુર્માસાથે પધાર્યા. ૧૧ રૂા. નું સંઘપુજન, સ્વામીવાત્સલ્ય થયું. પ્રવેશ નિથી સાંકળી અઠ્ઠમ ને આયખિલ શરૂ થયા. તપસ્વીઓને ૧૫૧ તથા ૧૩૧ રૂા.ની પ્રભાવના થતી.
પણ 11ના બની ર
રાજ સંધપુજના થતા શ્રાદ્ધ નિકૃત્ય પરના રાજના રામાયણના પ્રવચનેામાં ઠેઠ જામતી, રત્નત્રયીતપમાં ૯૦ ખાદ પુણ્યવાના જેડાતા તેમના બંને ટાઇમ બેસણાથી ભક્તિ થતી. વાસ દિન નિમિતે અ. વ ૧૩થી ત્રણ દ્વિવસ ભવ્ય મહેાત્સવ ગુણાનુવાદ ૨૧ રૂા.નુ' સંઘપુજન ને સાર્મિક વાત્સલ્ય થયું.
ત્થા રવિ-સામના જૈન
DEA) Depk પંચમહાવ્રત
તપમાં ૬૦
સ્વ. પૂ. ગચ્છા.ના સ્વર્ગ - થયા. આગળના ભવ્ય પર્યું બણા પ
પધારતા
Page #628
--------------------------------------------------------------------------
________________
૬૭૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
માસખમણુ ૨૧, ૨૦, ૧૬, ૧૫, ૧૪, ૧૧, ૯, ૮, આદિ તપની હેાડ લાગી કંઇ ગામેામાંથી આરાધકે પૌષધાદિ કરવા પધાર્યાં. ભા. સુઇ ૧. ના મુત્યુ'ડવાળા આરાધકા તરફથી સાધર્મિક વા. થયું, ભા. સુઇ ૫ ના પારણા સાગે ભા. સુઢ ૫ થી ભા, સુઢ ૧૨ સુધી અન્ય અન્ય વ્યક્તિ તરફથી સામિક વા. થયા. ભા. સુઇ ૬ ના ભવ્ય વરઘેાડા ચડયા. ભા. વ૪ ૫ થી વઢ ૧૩ સુધી મહાપુજા પુજના શાંતિસ્નાત્ર સહું આય વિસના સાધર્મિક વા. સહુ અઠ્ઠાઇ મહેાત્સવ ઉજવાયા.
વ. ૧૨ ના મેરૂ રચી ૫૬-દિક્કુમારી થુક્ત સ્નાત્ર મહેા. પ્રથમવાર ભવ્ય મહાપુજા થઇ ધારીના છ હજાર ઘરામાં સવા ને તમામ તપસ્વિઆને વિશિષ્ટ ચીજોની પ્રભાવના કરી,
થયા. વ. ૧૩ના સૌ સવા કિલા બુંદી વહેંચી
ધારીમાં ઉપધાન તપની આરાધના–મેાહનલાલ ગમાનચă પરિવારને ઘણા વખતથી ઉપધાન તપ કરાવવાના ભાવના હાઇ પૂ. ગચ્છાધિપતિશ્રીજીની અનુજ્ઞા આશિર્વાકને તેઓએ આપેલ મુહુર્તાનુસારે આ. સુ. ૧૪ થી પૂ. પુણ્યપાલ સૂ. મ. ની નિશ્રામાં ઉપધાન શરૂ થયા. અતિ વિશાળ સ્થાનકવાસી મગલ કાર્યાલયમાં ભવ્ય મન્દિર પ્રવચન મંડપ ભેજન ગૃહ સાથે તમામ આરાધકાનું રહેઠાણુ ત્યાં જ રાખવામાં આવેલ. ધારીના ૪૦ ઘરમાંથી ૧૦૪ ઉપરાંત આરાધક બેઠેલા. ૬ વર્ષથી ૧૫ વર્ષ સુધીના બાળ આરાધકા પ૧ પુરૂષો ૬૧ કુલ્લે ૨૧૯ આરાધા ને ૧૫૧ માળા હતી. મણીભાઇ ડા. સુમતિભાઇ છબીલભાઇ ત્રણેયના પરિવાર ઉપધાન કરવા સાથે તિના ખડેપગે લાભ લઈ રહેલ. સા. તરૂલત્તાશ્રીજી મ. શ્રાવિકા ગણને સુંદર આરાધના કરાવતા હતા. છેલ્લે રજતના ૭ છેડ શાંતિસ્નાત્ર ૧૦ પૂજન આદિ સહુ ભવ્ય પંચાન્તિકા મહેા. ઉજવાયેા. આરાધકાને સૌ પ્રથમથી સ થારા મચ્છરનાની ભેટ આપેલ. અંતમાં આણુઇજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શ્રીયુત શ્રેણિકભાઇના હસ્તે સૌને સાનાના ચેઇન, ચાંદીની માટી વાટકી દીવી ગ્રૂપેલિયું તથા વધુમાં તથા પ! બાળક–બાલિકાને ઘડિયાળ પણ ભેટ આપવામાં આવ્યું.. આ ભવ્ય સમાર’ભમાં મણીભાઇ આદિ પરિવારને રૂપાના ભવ્ય કુંભ આદિ આપી બહુમાન ર્યું. સ્વ. પૂ. ગચ્છા.ની ૫ ભવ્ય રંગોળી, પાદરાનગરના રચના વિ. કરેલ. માગ. સુ. ૪-૫ ના ૯ થી ૧૦ હજારની મેઇની એકઠી થયેલ, માગ. સુ. ૫ ના મહારાષ્ટ્રના કેઇ ગામેાની હાજરીમાં ભવ્ય માળા પરિધાન મહેા. થયેલ, પૂ.શ્રીજીનું માગ. સુ. ૮ના ટાકેદના છ'રી પાલિત સંધમાં નિશ્રા આપી માગ. વ ૮ થી મુરખાડમાં શરૂ થતા ઉપધાનમાં નિશ્રા આપવા પધાર્યા છે. પૂજ્યશ્રીજીના મહારાષ્ટ્રમાં આગમનથી શાસનની અનેરી આભા ખીલી ઉઠી છે.
Page #629
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અક ૨૫-૨૬ તા. ૨૪-૨-૯૮ :
: ૬૭૧
૧૦૦ એ.ળી સમારાધિકા પૂ. સા. શ્રી જયદરાનાશ્રીજી મ. સા. ના મિતાક્ષરી પરિચય.
ગરવી ગુજરાત–સાહામણેા સેારઠ દેશ-શત્રુજય અને ગિરનારની મધ્યમાં છે પ્રાકૃતિક સૌન્દર્ય થી રમણીય ધર્મ પુરી સાવરકુંડલા. દોશી જયંતિલાલ કપુરચંદના ધર્માંપત્ની પ્રભાબેનની કુક્ષિએ જન્મેલા ભાનુબેન જાણે પૂર્વ ભવના સંસ્કારો લઇને જ અવતર્યા હાય તેમ ધર્મોના રંગે રંગાયેલા હતાં. તેમાં વળી પૂ. વિષી સાધ્વીરત્ના શ્રી ત્રિલેાચનાશ્રીજી મ. સા.નું સાવરકુંડલા ચાતુર્માસ થતાં તેઓશ્રીના સુપરિચય ધર્મના—સંયમના માર્ગ વધારનાર બન્યા. માહુરાજાના સામ્રાજ્યની અસરતળે વતા માહાલીન માતાપિતા વિકુંટુબીએ સયમમાર્ગની આગેકૂચમા અવરાધક બન્યાં. પણ આ તેા સાચા રગ–ચાલમજીઠીયા વૈરાગ્ય હતા. દઢનિશ્ચયી ભાનુબેન પૂ. ગુરૂણીજીની નિશ્રામાં સયમતાલિમ મેળવવા રાધનપુર ચાતુર્માસ માટે નીકળ્યાં. સળંગ ૧૦૮ એય ખીલ તપ દ્વારા સ્વજનાના માહ ઢીલા પડયેા. પરિણામે વિ. સં. ૨૦૨૩ સ્વજન્મભૂમિ સાવરકુંડલામાં પૂ. ગીતા મૂન્ય આ. શ્રી વિ. જ ખુસૂરીશ્વરજી મ. સા.ના વરદ્દહસ્તે અન્ય બે મુમુક્ષુએની સાથે દીક્ષિત બની ગુરૂમાતા પૂ. ત્રિલેાચનાશ્રીજી મ. સા.ના ચરણે જીવન સમર્પિત કરી પૂ. રા. શ્રી દૌય ગુણાશ્રીજી બન્યા.
વડેલભિગની એ સરળ બનાવેલા રાહે સ`ચરવા સુશીલાબેન ટીબદ્ધ બન્યા અને વિ. સં. ૨૦૨૫ માં સુશીલાબેન બન્યા પૂ. સા. શ્રી સ ́વેગરસાશ્રીજી.એની દીક્ષાના ટુંકાગાળામાં જ વળી ત્રીજા જયાતિબેન એ જ માર્ગે જવા થનગની ઉઠયા. વિ. સ. ૨૦૨૮ ની સાલમાં દાદરા મુકામે દીક્ષાના દાનવીર સૂરિચક્રવર્તિ પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ.ના પુણ્યહસ્તે અન્ય ત્રણ મુમુક્ષુઓની સાથે દીક્ષિત બન્યા. નામસ્થાપન થયું... પૂ. સા. શ્રી જયઢનાશ્રીજી. ત્રણ ત્રણ બેનાને મુક્તિમાર્ગની મઝિલસમા કાંટાળા સયમ માર્ગે આનંદ કરતા જોઈ નાની બેન સુભદ્રાને પણ એ આનંદ લૂંટવાનું મન થતાં વિ. સ`. ૨૦૩૨માં પુના મુકામે પૂજ્યપાદશ્રીજીના વરદહસ્તે સંયમરત્નને પામી બન્યાં પૂ. સા. શ્રી શુદ્ધનયાશ્રીજી. સ ́સારમાં રહેલી બેન-બેનની સગાઇને સાચવવા જ, અહિં પણ એક જ ગુરૂમાતાની ચરણે જીવન સમર્પિત કરતાં ચારેય ગુરૂભગિનીએ સચમધ ની સુંઢર. આરાધના કરી રહ્યા છે.
યાતિબેને વિ. સ. ૨૦૨૧ માં વર્ધમાન તપના પાયા નાંખી ૧૬ ઓળી કરી. વિ. સં. ૨૦૨૮ના સયમમાના સ્વાદરૂપ ઉપધાન તપ વિરાટ સાહિત્ય સર્જક પૂ. આ. શ્રી વિ. કનકચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં કર્યા. માળાપરિધાન પૂજ્યશ્રીના
Page #630
--------------------------------------------------------------------------
________________
૬ ૬૭૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] છે હસ્તે કર્યું. તેના ફળસ્વરૂપે ૩ મહિનાના ટૂંકા સમયમાં જ ચારિત્ર માર્ગના પથિક ર $ બન્યાં. દીક્ષા બાઢ ગુરૂ સમર્પણ ભાવપૂર્વક વિનય-વૈયાવચ્ચ તપ વિ.માં આગેકસમ છે
ભરતાં તેમણે માસક્ષમણ, સિદ્ધિતપ, ૨ વર્ષીતપ, અઠ્ઠ, દસ, ચ, ૧૬ ઉપવાસ, અઠ્ઠાઈ, ખીરસમુદ્ર, સળંગ ૫૦૦ યંબીલ ૩ વાર સળંગ આયંબીલ–૨ વાર નવ્વાણું યાત્રાચોવિહાર છઠ્ઠ કરી ૨ વાર ૭ ચાત્રા, બીજ–પાંચમ-આઠમ-એકાદશી-પુનમ શ્રી નવ- ૨ પદજીની અલુણી એકધાન–એક દ્રવ્યથી ઓળી–આયંબીલથી શ્રી દશવૈકાલિક સૂત્ર-શ્રી 0 ઉત્તરાધ્યયનસૂરા-શ્રી આચારંગસૂત્રના જગ ઈત્યાદિ તપનુષ્ઠાન સાથે વર્ધમાનતપ ચાલુ છે રાખ્યો અને સર્વ તપોમાં શિખરસ્વરૂપ આ મહાન તપની મંગલમય પૂર્ણાહુતિ પાટણમાં
વિ. સં. ૨૦૫૪ ના મહાસુદી ૧૫ ના થઈ રહી છે. જે અમારા માટે અતિ ગૌરવને છે એ વિષય છે છે શ્રીપાળનગરમાં દીક્ષા યુગ પ્રવર્તન દિવસ ઉજવાય ? છે જૈનશાનનાં જતિ ધર પ. પુ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ.ની દીક્ષા–રમૃતિ છે છે ઢિન ભવ્યાતિભવ્ય ઉજવણી પોષ સુદ્ર–૧૩સે શ્રીપાળ-નગર સંઘના આંગણે તેઓ આ ૮ શ્રીમદ્દનાં શિષ્ય-પ્રશિષ્યરત્ન પ. પુ. આ. શ્રી વિ. ગુણયશ સ. મ. તથા પ. પુ. આ. આ છે શ્રી વિ. કીર્તિયશ સૂ. મ.ની નિશ્રામાં થવા પામી હતી.
- સવારે ૭૩૦ કલાકે વાજતે-ગાજતે ચતુર્વિધ સંધની સાથે પુજે ચંધી બાળા 8 છે. ખાતે પુજ્યશ્રીનાં ગુરૂ–મંઢિરનાં દર્શનાર્થે પધાર્યા હતા. સુશ્રાવક-દક્ષેશભાઈએ ગુરૂ તુતી ૩. ગાઈ સૌને ગુરુ-ભકિતમાં તરબોળ કર્યા હતા. ત્યારબાઢ વાજતે-ગાજતે શ્રીપાળ નગ૨માં
પુનઃ પધરામણી થઈ હતી. સુંદર રીતે ગુરૂ-ગુણ-ગીત ગવાતાં સભાએ અદ્દભૂત ભક્તિ કે આ ભાવપુર્વક ગીતને ઝીલ્યું હતું. નવસારીથી પધારેલ સુ. નરેશભાઈએ સંદર્યા િશબ્દોમાં ગુરૂ-ભગવંતોને અંજલી અર્પી હતી. સે. નવીનભાઈ ગળાવાળાએ પણ છે છે. પિતાનાં શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. સંઘ તરફથી બુંદીના લાડવાની પ્રભાવના જ એ થઈ હતી. જયંતભાઈ મહેતાએ પુજ્યશ્રીનાં ગુણોનાં સંસ્મરણો રજૂ કર્યા હતાં. ત્યારબાદ - પુ. આચાર્ય દેવે અત્યંત ભાવવાહી શબ્દોમાં દીક્ષા–યુગ પ્રવર્તક પુજ્યપાઠશ્રીજનાં દીક્ષાનાં રૂંધાયેલા માર્ગને જાનનાં જોખમ ખેડીને વિદન મુક્ત કરવાના પ્રસંગે વણ વ્યા હતા. જ
બને આચાર્ય–ભગવંતેની બીજા દિવસે દીક્ષા-તિથિ હોવાથી દહેરાસરમાં ભવ્ય છે અંગરચના થઈ હતી. વ્યાખ્યાનમાં સાટાની પ્રભાવના કરાઈ હતી. અને પુજ્ય આચાર્ય છે આ ભગવંતેના ચાતુર્માસની જ્ય પુ. ગચ્છાધિપતિશ્રીજીની નિશ્રામાં પાટેણ મુકામે જ્ય
બોલાઈ છે. બન્ને પુનું ચાતુર્માસ શ્રીપાળનગર મુંબઈ ખાતે થશે.
Page #631
--------------------------------------------------------------------------
________________
છે (ટાઈટલ ૨ નું ચાલુ)
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] છે બળે તેવી દવા લગાડાય છે કે જેથી ખસ બળીને ખાખ થાય. સાડા ત્રણ મણની છે છે કાચામાં આંગળીના ખૂણામાં ડી ફોલ્લીઓ થાય, એમાં આટલી ગભરામણ? પણ છે છું ત્યાં તે સમજે છે કે- ન ચેતે તો આખું અંગ સડે ! પેડુમાં ભયંકર રીતે દુઃખે છે છે તે ટ ઓપરેશન પણ કરાવાય છે, તેમ સમાજને કાતરી ખાનારા, કેરી જ ખાનારા અને કાપી ખાનારા ગણ્યા ગયા છે એમ કહીને ઉપેક્ષા ન થાય, છે દિ પણ એમને તે પ્રસંગ આવ્યે વીણી વીણીને ખુલ્લા કરવા પડે. સમાજની 4 એમાં જ સલામતી સમાયેલી છે.
કે શાસન સમાચાર છે. રાજકેટ-પૂજ્ય નવ હજાર આયંબિલના તપસ્વી આચાર્ય શ્રી વારિણ ક સૂરિજી મ. આદિની નિશ્રામાં કા. સુ. ૧૫ ના સિદ્ધગિરિ યાત્રા ચાતુર્માસ પરિવર્તન ૨
ઉજવાયેલ જાગના પ્લોટ સંઘે મળીને ઉત્સવ ઉજવેલ છે. ચંદનબાલાના અઠ્ઠમ ખીર છે જ એકાસણું, પારણાને જિનાલયને વજા રોહણ ઉત્સવ નવકાર મંત્ર આરાધના ભવ્ય થયેલ.
વ8 ૯ ના વિહાર કરતા ડેમ સુધી ૯૦૦ માણસ વળામણા કરવા આવેલા છે 8 સમુહ સ્નાન ઉત્સવ ઈનામ બહુમાન સમારોહ સુંદર ઉજવાયેલ. પાલીતાણ આદિ આ સા ભુવન પધારતા અત્રે પૂ. આ. શ્રી પુણ્યાનંદસૂરિજી મ.ના ૫૧ માં સંયમ વર્ષ
પ્રવેશ અનુમોદનાથે તથા મુનિસુશીલ વિજ્યજીનાં સ્મૃતિ ઉત્સવ પંચાહ્નિકા સિદ્ધચક છે. છે પૂજનસહભવ્ય ઉજવાયેલ પૂજ્યશ્રીની નિશ્રામાં આ. અજિતસેનસૂરિજીની પ્રેરણાથી જ જ હસ્તગિરિ તીર્થને છરિ પાલીત સંઘ વાજતે ગાજતે નીકળેલ પૂ. આ. રવિપ્રભસૂરિજી ૨ મ.ની નિશ્રામાં ઉત્સવ ઉજવાયેલ.' રે ભેટ મળશે : પુણ્યાન સુધા સિધુ–ગીત ખાતાનું પુર્વીલેખાઠિ સંગ્રહ છે પૂ. આ. શ્ર. પુયાનંદસૂરિજી મ.ના ૫૧ માં સંયમ વર્ષ પ્રવેશ નિમીતે જી રૂા.ના પર સ્ટેમ્પ મોકલનારને ભેટ મળશે લબ્ધિ શાન્તિ મંદિર, આરિલાભુવન તળેટી રેડ, પાલિતાણા ૨ ૩૬૪૨૭૦ ગુજરાત.
નૂતન ઉપાશ્રય : છે કાર જેન તીર્થ ધાણીમાં પૂ. આ. શ્રી પુણ્યાનંદસૂરિજી ? જ મ. પૂ. શ્રી વારિણસૂરિ મ.ના આશીર્વાદથી ગૃહમંદિર સ્થાપના નૂતન ઉપાશ્રયને ૪ ઉદઘાટન થઈ ગયેલ છે. પુજને ભકિતનો લાભ આપવા વિનંતી છે. જે છે. અત્રે સર્વ સુવિધા સુંદર છે વર્ષે ૫૦૦ પુજ વિહાર કરતા પધારીને લાભ આપે છે જ છે. સકલ સંઘને યાત્રાનો લાભ લેવા વિનંતિ છે-ભટૂંકર નગર
પઢમલા વાયા છાણી ગુજરાત છે કાર તીર્થ છે
Page #632
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી. એન.[૮૪
પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી છે
MELIORUM
સ્વ. ૫૫ આચાર્યદેવેશ શ્રીમવિશ્વરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
ક “આ આ ધર્મ કરે તો આવું આવું સુખ મળે” આવી લાલચથી ધર્મ કરાવનારા
અને કરનારા બનેની દુર્ગતિ જ થાય. કે પરમાત્માના દર્શન મેક્ષ માટે કરે તે પાપ જાય પણ સુખ માટે કરે તે પાપ 2
જ બંધાય. જ પ્રમા-માનપાનાદિમાં મરતાં અમને અમે ખરાબ છીએ તેમ ન લાગે તે અમે છે
પણ એવું પાપ બાંધીને આવ્યા છીએ કે, અહીં માન-પાનાદિમાં પડી, તમને આ રાજી કરવા તમારા બેટાં વખાણ કરી ભગવાનની આજ્ઞાથી વિરૂદ્ધ વતી દુર્ગતિમાં છે. જ જવાના છીએ. આજે લેકે કપડાંમાં સારા છે, હયાના સારા નથી. સુખમાં મહાલવું તે જ પાપ. જે સુખમાં મહાલવું તે પાપ હોય છે તે સુખ છે ખરાબ હોય તે જ બને ને ? આપણે બધા પુણ્યશાલી ખરાં. પણ ખરાબ ધર્મ કરીને આવ્યા લાગે છે. આવી. સુંદર સામગ્રી પામેલાંને પણ જે સંસાર જ ગમતું હોય, મેક્ષની ઈચ્છા જ થતી જ ન હોય; તે દુઃખથી ગભરાતા હોય, સુખ માટે ફાંફા મારતા હોય તે બવા પાપના ઉદયવાળાં જ છે. તે ધર્મ સારી રીતે ન કરે પણ પાપ જ સારી રીતે કરે. ક વણિક કલા તેનું નામ માયા માટે જ વાણિયા કદિ ઘમ થાય નહિ. વાણિયાપણું ભૂનું લાગે છે તે ધર્મ કરે.
આ બીચેના
જરિ કેઈના ય રૂપને રાગથી જેવું તે ય વ્યભિચાર છે. મદર છે ! | | અરજી
વાલા (Tઈનર) પે રૂ૮૦૦ જે ધર્મસ્થાનમાં સારી રીતે વર્તે અને બહાર ખરાબ વર્તે તે ધર્મની વગેવણી દિન અને ભયંકર આશાતના કરનાર છે.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/૦. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું?
૮
Page #633
--------------------------------------------------------------------------
________________
વરિ
Recieved 9-8-98
नमो चविसाए तिन्क्ष्यराणं ૩૫મારૂં મહાવીર પનવસાળાનં.
ળ ફેંસન
અઠવાડિક
- વર્ષ ૪ ૧૦
એક
२७
શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ,
જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
PIN-361005
લાશ ટ ખાપ પ
રાાસ અને સાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
શ્રાવકપણાનું લક્ષણ શ્રવત્તિ યસ્ય પાપાનિ, પૂર્વ બદ્ધાન્યનેકાઃ । આવૃતી સૈનિત્ય, શ્રાવક સાડભિધીયતે ॥
જેના પૂર્વ અનેક પ્રકારે આંધેલાં પાપે। શ્રવિ જાય છે ચાલ્યા જાય છે. અને જે હુ‘મેશા ત્રતાથી યુક્ત હાય છે તે શ્રાવક કહેવાય છે.
૨૨૭
5
Page #634
--------------------------------------------------------------------------
________________
હું શું બે દાયકા સુધી ચૂપ જ રહેવું યોગ્ય લાગે છે? આ
– પં. ચન્દ્રશેખરવિજયજી s છેલ્લા પાંચ-છ દાયકાઓથી જેન–સંઘમાં સંકલેશનું વાયુમંડળ વધુ ને વધુ ? તીવ્ર બનતું જાય છે. પરસ્પરને મૈત્રીભાવ, ફિરકાભેદમાં ગચ્છભેદમાં, તિથિભેદમાં છ બિલકુલ ન રહ્યો હોય તેવું લાગે છે. તેમાં ય નજીકના માણસો વધુ અમીત્રીમાં છે ઝડપાયા હોય તેવું જણાય છે.
સર્વત્ર નિર્ણાયકતા જોવા મળે છે. રાષ્ટ્રમાં. ધર્મમાં, સંસ્કૃતિમાં. ગચ્છના ૨ ક નાયકેનું પણ ચાલતું નથી એટલે ગો પણ નિર્ણાયક્તા જ અનુભવે છે.
આના કારણે શ્રમણ-સંસ્થાના કેટલાક સાધુઓ (અપાત્ર દીક્ષા પદવી, પાટ છે ( પઠનવાળા) બેફામ બન્યા છે. કેઈ પણ સત્કાર્ય તેઓ થવા દેવા માંગતા નથી. તેમના એ શિથિલાચારને છાવરવા માટે સટ્ટાચારીઓ ઉપર રાજકારણી રીતરસમેથી, નનામી આ પત્રિકાબાજીથી હુમલા સતત કરતા રહે છે.
બીજી બાજુ ગૃહસ્થ વગના કહેવાતા શ્રાવકે અને શ્રાવિકા એ આચાર(ા સંપન્નતા મહદ અંશે ગુમાવી દીધી છે. એ તે ઠીક પણ વિજ્ઞાનવાઢ, શિક્ષણવાઢ અને યંત્રવાની જોરદાર અસરે નીચે આવીને તેમણે તેમનું સમ્યગ્દર્શન પણ ગુમાવ્યું છે.
આ આચાર-વિચારની હીનતા હજાર ગુણી બનીને તેમના ડીકે કચરના અને $ કેન્ટ ઉછેરના, હોટલિયા સંતાનમાં પ્રવેશી ચૂકી છે.
ચારે ય સંઘની પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે એમ લાગે છે કે, આમાં છે આપણાથી કેઈ સુધારે થઈ શકે તેમ નથી. ગામડાના આકસ ઘરમાં લેગ ફેલાયે જે હોય તે ડોકટરની એબ્યુલન્સ ત્યાં ધસી જાય, પરંતુ જે આખા ગામને પ્લેગ લાગુ ૬ થઈ ગયો હોય તે કયો હેકટર ત્યાં જશે?
- ભયાનક આગને બુઝાવવાનું જોખમ જરૂર લેવું જોઇએ, પરંતુ તેમાં પોતે જ એક છે બળી મરે તો ? એવું જોખમ તો ન જ લેવાય.
ભૂતકાળના રીત્યવાસ અને યતિકાળના સમયની વિષમતાઓ ધ્યાનમાં હોવા છતાં ? આ “ભૂતકાળ પણ ખરાબ હતો કે આથી ય વધુ આવો ખરાબ હતો.” તેમ કહીને આજની જ ખરાબીઓનું આશ્વાસન તે ન જ લઈ શકાય. આ તે બચાવની કે નિષ્ક્રિયતાની જ છે પછેડી ઓઢીને આરામથી પડી રહેવાની મનોવૃત્તિ કહેવાય. પેલે નીરે શહેર ભડકે કે બળતું હતું ત્યારે ફિડલ વગાડતો હતો ને?
(જુએ ટાઇટલ ૩ જું) .
Page #635
--------------------------------------------------------------------------
________________
છે
- જે
.. વિજયસૂરીજી મહારાજની - - ૪ : URCW 2006 OUROT V BRION P31101 Yuleg my
-તંત્રી
'
છે
SOL Algo ho
| લોકદ ઘજી જુc:
૮+લઇ) હેન્દ્રકુમાર જજસુજલાલ
(૨૪ ) '' સંજચંદ્ર કીરચંદ શેઠ
(કat) cજદ જદજી ૯
(જજ8)
•
1.
NNNN "ઝાઝા વિરx1 . મા
૬ વર્ષ : ૧૦] ૨૦૫૩ ફાગણ સુદ-૬ મંગળવાર તા. ૩-૩-૯૮ [અંક: ૨૭. હું તો તીર્થને સાચે લાભ :
- -પ. પૂઆ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૬, મહા સુદ-૧૧ સોમવાર તા. પ-૨–૯૦ મહારાષ્ટ્ર ભુવન, પાલીતાણા
શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈ પણ લખાયું જ તો ત્રિવિધે સમાપના. ( પ્રકરણ ૨૨ મું ચાલું) .. અવ૨ )
આજે, આ પાલીતાણા એક નાનું ગામ હોવા છતાં ય મોટા શહેર કરતાં મેટું ? જ થયું છે તે કેને પ્રતાપ છે? શ્રી સિદ્ધગિરિજીને. આનો–આ તીર્થને મહિમા શાસ્ત્રીમાં છે ઘણે વર્ણવે છે. આના કાંકરે કાંકરે અનંતા આત્માએ મોક્ષે ગયા છે. આપણે બધા જ છે જ મોક્ષે જવા અહીં આવીએ છીએ. મોક્ષે જવા યાત્રા કરવા આવે તે આશાતના કરે ? છે. પણ આજે અજ્ઞાન એવું વ્યાખ્યું છે કે–અંધારે અંધારે તીર્થ ઉપર ચઢે છે અને હું - ઉતરે છે. ઉપર જઈને પણ કહીં વગેરે ખાય તે તે મહા અજ્ઞાન છે. સંઘ કાળજી છે
નહિ રાખે, તીર્થને માનનારા કાળજી નહિ રાખે તો ઘણું નુકશાન થશે. આ સંસારથી તારે તે તીર્થ, તે તીર્થની ભકિત કરનારા સાવધ નહિ બને તે
તે તેની આશાતના કરીને દુર્ગતિમાં જશે. અને સમજાર છો પણ આશાતના ક કરનારને સાચું નહિ સમજાવે તે તે ય પાપના ભાગીઢાર થશે અને તેને ય દુર્ગતિમાં ૨ જવું પડશે. -
તમે બધા ભાગ્યશાંલિએ અહીં આવ્યા છે. ત્યાં હસ્તગિરિજી જાવ અને તેમને– જ કાંતિલાલને સમજો અને પછી પૂછો કે--હસ્તગિરિજીને રોડ યાત્રિકે માટે પણ બંધ ,
Page #636
--------------------------------------------------------------------------
________________
. : : શ્રી જૈન શાસન (અઠવાડિક) જ દિ કરવા માગે છે કે નહિ ? જે તે કહે કે નથી માગતે તે પછી મારી પાસે આવે છે જે છે ઉપાય બતાવીશ. તેમને કહીને આવજે કે તમે નહિ માને તે પૂ. આચાર્ય મહારાજશ્રી પર જ કહેશે તે દિવસથી સત્યાગ્રહ કરીશું. એક વાહનને ઉપર નહિ જવા દઈએ. પછી કહેતા , જ નહિ કે–આ લોકો તેફાન કરે છે. તેફાન નથી કરવું પણ તીર્થને આશાતનાથી ૨ છે બચાવવું છે. સંઘને પણ બચાવે છે.
- પ્રઢ : પાલીતાણાથી યાત્રા કરી આવેલા હોય. થાકેલા હોય તે ચઢીને ઉપર છે કેટલા ચઢ? બસમાં–વાહનમાં જવાનું હોય તે હજારો ઉપર જઈ શકે. 4. રસ્તો બંધ છે કરે તે એકા–બે જ ઉપર ચઢીને જાય.
ઉ૦ : શાત્રે કહ્યું છે કે-રેક ધર્માનુષ્ઠાન વિધિપૂર્વક જ કરાય. જે લોકોની જ છે ઉપર ચઢીને યાત્રા કરવાની શક્તિ ન હોય, ઉપર જઈ શકે તેવા ન હોય તે નીચે છે આ બેઠે હાથ જોડે તો છે તેને લાભ થાય. બહુ બહુ તે ડેલીમાં ઉપર જાવ. પણ જે
વાહનમાં, જ જાય અને જવા આગ્રહ રાખે તે મહાપાપના ભાગી બને છે. - કાંતિભાઈ કહે કે હું તેમાં ફેરફાર કરવા માગતા નથી તે તમને બધું જ કહીશ છે મારી મહેનત ચાલું છે. પાંચ મજબુત માણસની કમિટિ નીમી બધું જ કરીશું પણ છે ફજેતી નથી કરવી હોહા નથી મચાવવી. છે કે એકવાર તમે બધા શ્રી હસ્તગિરિજી જઈ આવે, તે શું કહે છે તે જાણું આવે. હું
સમજાવવા છતાંય નહિ સમજે તે હું જ કહીશ કે-આ હરામખેર માણસ છે. તેને છે છે સમજાવવા છતાં ય સમજતો નથી, તે પ્રયત્ન કરી તેને આઘે જ કરીશું.
આ આશા પાલન ક્યારે આવે? જે પોતે વિધિ મુજબ જ કરે અવિધિ કરે નહિ, હિ હું જે કઈ અવિધિ કરતા હોય તેને ય સમજાવીને બચાવે તેને ધર્મ કરનાર કહ્યો છે. છે તે જીવ મોક્ષને પામે. મરજી મુજબ ધર્મ કરનારા મુક્તિ માં નથી ગયા. તેવા જેવો છે છે અનત વાર ધર્મ કરવા છતાં ય ધર્મ નથી પામ્યા. અભવ્ય છે, દુવ્ય જીવો અને
ભારે ભવ્ય જીવો ધર્મ કરવા છતાંય ધર્મ પામતા નથી. લઘુકમ હો જ ધર્મ છે પામે છે.
એ લેવા માત્રથી સાધુપણું આવે નહિં. સાધુપણું તે પામવું હોય તો આવે. જ છે જેમ અમારે તમને ઓળખવાના છે તેમ તમારે પણ અમને ઓળખીને માનવાના છે. જે કરી આગળ તેવા શ્રાવકો હતા. એક શ્રાવકે એક સાધુને વંઠન કર્યું તે સાધુએ પૂછયું કે– ૬ છે “તારો ધંધે કેમ ચાલે છે?’ તે તે શ્રાવક એકત્રમ ઊઠીને ચાલવા લાગ્યું. તેથી સાધુએ છે પૂછ્યું કે–આમ કેમ કરે છે? તે શ્રાવક કહે કે-“તમે મારે ભગવાનના સાધુ નથી
Page #637
--------------------------------------------------------------------------
________________
2 વર્ષ ૧૦ એક ર૭ તા. ૩-૩-૯૮ :.
• : ૬૭૯ જ જ લાગતા. મારા ભગવાનના સાધુ મારા ધંધાદિની-સંસારની ચિંતા ન કરે, માત્ર ધર્મની છે કે ચિંતા કરે. મારી ભૂલ થઈ ગઈ.” પછી તે સાધુને ય માફી માગવી પડી. શ્રાવકે સારા છે છે હોય તે સાધુ બેટી રીતે ચાલે ? દુનિયાના સુખ માટે ય ધમ કરાય તેમ બોલત? કે વ્યાખ્યાન આ પણ જાતને સુધારવા માટે છે. અમારી ભૂલ થાય તો તમારે ય અમને ૮ કહેવી જોઈએ. આગળ અમે સાંજના વિહાર કરીને મેડા આવીએ તે શ્રાવકે પૂછતા 6 હતા અને અમારે પણ કહેવું પડે કે ૨ માઈલ ધારેલા અને ચાર માઈલ નીકળ્યા. તે જ છેશ્રાવકે કહે છે-ખુશીથી પધારે. આજે તે પૂછનારા લગભગ છે નહિ અને કઈ પૂછે છે તે ઉલટું જ બોલે કે- તું શું સમજે? .
તમે બધા જ સારા સાધુને પૂજે અને એય સાધુઓને મૂકી દે તે કામ થઈ જ જાય. હું તે જ મતને છું. ભલે “ઝઘડાખર' કહે. તમે કહેતા હો તે હું બેડું મારું છે કે-“સત્યને માટે ઝઘડો કરનારો છું.” મને ઝઘડાર કહેનારા તે ભાગી ગયા અને ૨ હું મારું કહેલ સાચું માનતા નથી. છે. ગમે તેવા મોટા આચાર્ય હોય, સારું નિરૂપણ કરતા હોય અને પૂછે કે-આ જ આ વાત ક્યા શાસ્ત્રમાં આવે છે તો તેમને શા બતાવવું જ પડે. જે તે શાસ્ત્ર ન બતાવે.
તે આ શ્રી ધર્માસ્વામિની પાટે બેસવા લાયક નથી. ભગવાને કાંઈ જ બાકી નથી રાખ્યું. છે છે , તે (કી હસ્તગિરિજી) તીર્થની આશાતના નહિ અટકે ત્યાં સુધી જંપીને બેસ િવાને નથી એકવાર તમે બધા જઈ આવે અને તેમને પૂછો કે–તમે શું કરવા માગે
છે? રોડ બ ધ કરે છે કે નહિ ? તે કહે કે-નથી કરવાનું તો પછી શું કરવું તે હું હું વિચારીશું. છે ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે એકવાર હેલિકોપ્ટરમાંથી શ્રી સિદ્ધગિરિજી છે
ઉપર ઉતરવા માગતા હતા. ત્યારે શ્રી કસ્તૂરભાઈએ કહેવરાવેલું કે આપ અહીં પાવી૬ તાણું પધારે. અમે આપને બધી સગવડ સાથે માનપૂર્વક ઉપર લઈ જઈશું. પણ ખોટી છે
પ્રણાલિકા નહિ પડવા દઈએ. નહિ. આવો તે ચાલશે. જ આ બધે આધાર વહીવટકાર ઉપર છે. આ (કાંતિભાઈ) ઢીલા છે. ઢીલા હોય 5પણ ઉદ્યમ કર તે ફેરફાર થાય. તેમના હાથે જે ફેરફાર નહિ થાય અથત તેઓ પર ૨ ફેરફાર નહિ જ કરે તે બીજા સારા સારા માણસ નીમીશું, તમે બેફીકરે રહે. એકવાર જ છે મલીને પૂછી આવે. આ જવાબ આપે તે કહીશું કે તું ઊઠી જા. હવે અમે એ બી ને નીમીશું. તે માટે જરૂરી કાયદેસર કાર્યવાહી પણ કરીશું. છે પ્ર. તે એમ કહે છે કે-આમાં મહારાજની આજ્ઞાને ભંગ થાય છે, ભગ- 2 ૨ વાનની આરાને ભંગ નથી થતો.
- જ
Page #638
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] આવું પણ તે લોકો બોલે છે. આમાં શાસ્ત્ર શું કહે છે તે કરતાં ગુજરાતી ભાષામાં જ સ્તવનકારો કહી ગયા છે કે- “ચાલે ચાલ વિમલગિરિ જઈએ રે, ભવજલ તરવાને;
- તમે જયણાએ ઘર પાય રે, પાર ઉતરવાને
આ શાસ્ત્રની વાત નથી ! મારે કહેવું છે કે-આવાં ગપ્પાં ન મારો જાહેરમાં $ આવાં ગપ્પાં મારે છે તે બહુ જ બેટું કામ કરે છે. પગે ચાલવાની શક્તિ હોય ત્યાં ; છે. સુધી પગે ચાલીને જ યાત્રા કરવી જોઈએ. જેની ચઢવાની શકિત ન હાય . હજી ડોળીને જ ઉપયોગ કરીને યાત્રા કરે તે જુદી છે.
3ળીવાળાએ યુનીયન બનાવી છે લાભ લે છે. તેની મુંબઈમાં એક માણસ, 8 પૂજારીઓને યુનીયન મુજબ પગાર કરવાની સામે લઢી રહ્યો છે. તેમાં તે સફળ થશે છે છે એટલે બધે તે લાગુ પડશે. મહેનત ચાલુ જ છે.
* હું તે શ્રાવકોને રાજ કહું છું કે-પૂજા કરવી હોય તે પોતાના સાધનથીઆ દ્રવ્યથી કરવી જોઈએ. પિતાના દ્રવ્યથી પૂજા કરનારા બહુ થોડા જીવે છે. બાકી મફત આ 8 કરનારો માટે ભાગ છે. પિતાના કેસરથી પૂજા કરનારો ડું જ કેસર વાપરે અને છે મંઝિરનું કેસર હોય તે વાડકી ઢળે! ગમે ત્યાં વાડકી મૂકી આવે. પિતાની અગરબત્તી છે જ હોય તે ટુકડે લે અને મંદિરની અગરબત્તી હોય તે ચાર ભેગી સળગાવે. આ બધું જ છે તમે સમજતા નથી? પિતાના દ્રષથી પૂજા કરનારને લેાક “રામભક્ત” કહે છે. બાકીના .
બધા મજેથી સાંભળે છે. અને માને કે–અમારી શકિત નથી. જો શકિત ન હોય તે છે. પારકે પૈસે પૂજા કેમ કરે છે? જ્ઞાની તે કહે છે કે-જેની પૂજાની શક્તિ ન હોય તેને જે આ દ્રવ્યપૂજા કરવી જ જોઈએ તેમ નથી તે જીવ મંદિરને કાજે લે, પણું. ભરે તે ય હું તેને લાભ થાય, જે બધા જ સાધુઓ-ઉપદેશકે આમ બાલતા થાય તે રામ થઈ જાય. છે પ ઘણા ઉપદેશકે એમ કહે કે–ચાલે. પૂજા ન કરવા છતાં પારકા દ્રવ્યથી પૂજા કરે છે છે તે સારું. કે તમારે ઘેર કે મહેમાન આવે, તમે તેને સારું સારું જમાડે. અને પછી બીલ જ આપે તે જમનારે શું કહે? મારી ભૂલ કે તમારે ઘેર હું જ. આવું જમવાની છે મારી શકિત જ નથી. મારે તે ભીખ માગવાનો વખત આવે. આજે તમારે ખાવા માટે છે છે ટીપ થાય તે તમે સહન કરે? અને ભગવાનની પૂજા માટે ટીપ થાય અને લખપતિ એ જ બેઠા હોય તે ય ટીપમાં શું માંડ ? તે માણસ છે?
પ્ર : આજે અમને સમયનો અભાવ છે. માંડ માંડ બે-એક વિસ કાઢીને ૪
Page #639
--------------------------------------------------------------------------
________________
આ વર્ષ ૧૦ અંક ૨૭ તા. ૩-૩-૯૮ :
: ૬૮૧ છે અહી–પાલીતાણા આવીએ છીએ. અહી ઉપર યાત્રા કરીને આવીએ અને થાકી-પાકી છે જ જઈએ. પછી ત્યાં (શ્રી હસ્તગિરિજી) જઈએ તે ઉપર ચઢવાનું મન ન થાય. જે જ પર વાહનની વ્યવસ્થા હોય તે યાત્રા થઈ શકે. 8 તમે માંદા પડે તે ઘરમાં પડયા રહો ? માંઢા માંટા પણ પેઢી ઉપર જાવ છે ને? ભગવાને શરીરની શકિત જોઈને ધર્મ કરવાને કહ્યો છે તેમ શતિ ગોપવાની પણ જ નથી. લગભગ આજે મોટે ભાગ વિધિ સમજતો નથી અને વિધિ સમજવા પણ માગતો શું નથી. અને ખોટા પથરા ફેકે છે. આજના તે કહેવાના કે ટાઈમ નથી. ઝટ બધું જ પતાવવું છે તે ચાલે જ નહિ. ધર્મ તે વિધિ મુજબ અને ભગવાનની આજ્ઞા મુજબ થાય.
- ભગવાને ધર્મ શક્તિ મુજબ કરવાને કહ્યો છે. શકિત ઉપરાંત ધર્મ કરવાને જ નથી તેમ શકિત ગોપવે તે પણ પાપ લાગે. જેની ઉપર ચઢીને યાત્રા કરવાની શકિત ૨ ન હોય તે કાચ જીવનભર ઉપર ન ચઢે અને નીચેથી હાથ જોડે તો ય કલ્યાણ થાય. છે અને આજ્ઞા ભાંગી ઉપર જાય તો પાપ લાગે અને સંસારમાં ભટકવું પડે. સંસારમાં . મિ ભટકવું ન હોય તે બેટી લીલે ન કરો.
તે તમારી બધાની આશાતના રોકવાની ભાવના છે તેની પ્રશંસા કરવા જેવી છે. આ છે માટે એકવાર તમે બધા ત્યાં જઈ આવો શું ઉત્તર આપે છે તે જાણીને હું તેમને અહીં છે બોલાવીશ. બધું ઘટતું કરીશું. જે તે નહિ માને તે તીર્થને વહીવટ પણ છોડાવીશું. ? આ માટે ચિંતા કરતા નહિ. ભગવાનની આશા જીવતી રહે-જળવાઈ રહે તે બધા ઉપાય છે
જ કરીશું.
૨૦૪૬. મહા સુદિ-૩, સેમવાર, ૨૯-૧-૯૦ મહારાષ્ટ્ર ભુવન, પાલીતાણું જ જુઓ હસ્તગિરિજીમાં ઘણી ગરબડ થાય છે ત્યાંના કાર્યકરો (રેડ ઉપરથી વાહ- 2 આ નમાં યાત્રિકોને લઈ જવા અંગે) કહે છે કે-“મહારાજની આજ્ઞાનો ભંગ થાય તે વાત ૬ સાચી છે કે-વાહનથી યાત્રા કરવા ન ચઢાય પણ તેમાં ભગવાનની આજ્ઞાને ભંગ થાય છે છે તે વાત ક્યાં છે?'
ગુજરાતી ભાષાના સ્તવનાઢિમાં મહાપુરૂષે લખી ગયાં છે કે
“ચાલો ચાલે વિમલગિરિ જઈએ રે, ભવજલ તરવાને,
તમે જયણાએ ધરેજે પાય રે, પાર ઉતરવાને.” આમાં બાકી શું રહ્યું છે ?
Page #640
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ]
વાહનથી ન ચઢાય તેા રસ્તા કેમ કર્યા ?’ આવી આવી દલીલેા કરનારા ભેગા થયા છે તેવાને કાણુ સમજાવે ?,
#
ખાવ કરે છે
સુ. શ્રી કાંતિલાલે તે વચનના ભંગ કર્યો છે અને પાછા આવા જયાં જ્યાં મારી નિશ્રામાં તેએ ટીપ કરવા આવ્યા છે ત્યાં ત્યાં તેઓએ જાહેરમાં હ્યુ છે કે-આ સડ્સ માત્ર માલ ચઢાવવા માટે છે. ખીજા માટે નથી. પ્રતિષ્ઠા થશે એટલે તે સડક કાઢી જ નાખવાની છે.' આવી કબુલાત બધે આપી છે પણ હવે તે વચનના અમલ કરતા નથી અને ખાટી ખાટી લીલા કરે છે.
૬૮૨ :
રાડ નહિ કાઢે અને તેના ઉપયેાગ ચાલુ રાખશે તે તી
જાવવા દતાંય નહિ માને તેા કાયદેસર કામ ચલાવીશુ.
ને નુકશાન થશે. સમ
તમને ખબર નહિ હોય કે—ઇન્દિરા ગાંધી જ્યારે વડા પ્રધાન હતા ત્યારે હેલીકાપ્ટર દ્વારા શ્રી શત્રુંજય તીથ ઉપર ઉતરવા કહેવરાવેલું. ત્યારે સુધારક ગણાતા શ્રી કસ્તુરભાઇએ જણાવેલું કે-તમે અહીં પાલીતાણા આવા અમે અમારી વિધિ મુજબ સારામાં સારી સગવડ સાથે ઉપર લઇ જઇશુ પણ આ રીતે ખાટી પ્રણાલિકા ન પડાય.’ તે પછી તે ન આવ્યા તે જુદી વાત.
હજી પણ આજે શ્રી સિદ્ધગિરિજી અને શ્રી ગિરનારજી એ બે તીથ'ના મહિમા એટલે જ જળવાઇ રહ્યો છે, આ શ્રી હસ્તગિરિજી એ શ્રી સિદ્ધાચલજીની એક ટુંક છે માટે તેના મહિમા પણ તે જ રીતે જળવાવા જોઈએ.
તે લેાકેા આબુના દાખલા આપે છે પણ આબુ ઉપર તે ગામ આવી ખાટી ખેાટી દલીલા કરે છે તે વ્યાજબી નથી.
સાચું જાણવા છતાં સમજવા છતાં પણ ખોટું કરે તેા તેના એક પાપ મેટું નથી. આપણે ત્યાં ભગવાનની આજ્ઞામાં ધર્મ છે. ક્યું છે, આજ્ઞા મુજબ જીવશે તે કલ્યાણ થશે.
વધે છે, માટે
સમાન બીજુ આણુ એ ધમ્મા'
# આંનુષાંગિક લની કશી કિંમત નથી ફલ' પ્રધાનએવાહુર્તોનુષગ્નિમિત્યપિ & પલાલાદિપત્યિાગાત્કૃષ્ટી ધાયાપ્તિદ્ બુધા: ૫ [લલિતવિસ્તર.
।
પડિતપુરૂષો પ્રધાન-મેાક્ષ ફુલને જ ફૂલ ડે છે પર`તુ આનુસર્ગિક પ્રાસંગિક સ'સારિક સુખ આઢિ લને ફૂલ રૂપે કહેતા નથી. જેમ ખેતીમાં લાલ-ત્રાસાદિ ગૌણ ફૂલને છેાડીને, ધાન્યની પ્રાપ્તિ રૂપ પ્રધાન ફૂલને કહે છે તેમ,
Page #641
--------------------------------------------------------------------------
________________
છે તીર્થ અને તિથિની આરાધનાનો અપૂર્વ અવસર છે ઉજવવા આરાધકનું વિશિષ્ટ આયોજન
૬ શ્રી સિદ્ધિગિરિ મહાતીર્થની છ–ગાઉની યાત્રાનો શુભ દિવસ ફાગણ સુદ્ધ ૧૩ નો છે, હું છે જે આ વર્ષે મંગળવાર તા. ૧૦–૨–૧૯૮ના દિવસે આવે છે. માટે એ દિવસે જ છે
- યાત્રા કરવી-કરાવવી જોઈએ. સિદ્ધગિરિ છ–ગાઉની યાત્રા અંગે મિટિગ અને જાહેરસભા
ગતવની જેમ સિદ્ધગિરિ છ–ગાઉની શાસ્ત્રોક્ત આરાધના કરવા-કરાવવાને એક ૨ મેકે આ વર્ષે પણ આવી લાગે છે. જન્મભૂમિ પંચાંગમાં આ વર્ષે પણ ફાગણ છે છે સુદ્રમાં તેરસ એક જ અને ચૌકસ બે કિવસે આવે છે. તેથી શાસ્ત્રાનુસારી ઉઢયાતુ આ જ તેરસના ટિવસે જ છ–ગાઉની યાત્રા કરવા-કરાવવાની હોઈ મંગળવાર તા. ૧૦-૩-૯૮ ૪ ના દિવસે ઇ–ગાઉની યાત્રા સવિશેષ સ્ર રીતે થાય એ માટે શ્રી સિદ્ધગિરિ છ– ૪
ગા, યાત્રા સમિતિના અન્વયે ભેચણી તીર્થમાં ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજય
મહોઢયસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં પ્રથમ મીટિંગ થઈ હતી. તેમાં મુંબઈ સ્થિત છે જ પ્રવચન પ્રભાવક પૂ. આ. શ્રી વિ. કીર્તિયશસૂરીશ્વરજી મહારાજને આ અંગે માર્ગ છે ૨. ઇનદિ આપવા માટે પૂજયોએ આજ્ઞા કરતાં તેઓશ્રીની નિશ્રામાં પણ એક મીટિગ ૨ છે ભરાઈ હતી. જેમાં આયોજનની વ્યવસ્થા અંગે ઊંડા વિચારવિમર્શ કરી યાત્રાના છે
સ્વરૂપ આપી ઓપ આપવામાં આવ્યો હતો. તે અંગે શ્રીપાળનગર દેરાસરના જ ૬ કંપાઉંડમાં બાંધેલા વિશાળ મંડપમાં મા. સુઢ ૧૫+વઢ ૧ રવિવાર તા. ૧૪-૧૨-૭ના છે એક જાહેર સભાનું આયોજન કરાયું હતું. સુ. દક્ષેશભાઈએ છ–ગાઉ મહત્ત્વનું ગીત છે ઇ ગયું હતું. જયંત મહેતા અને પ્રફુલ વીરવાડીયાએ ટુંકું ઉદ્દબોધન કર્યું છે ન હતું. ત્યારબાદ પ્રવચન પ્રભાવક આચાર્યશ્રીએ લગભગ બે કલાક સુધી ૬ અખલિત વારામાં સિદ્ધાચલ ગિરિરાજ ફાગણ સુદ ૧૩ યાત્રા, જૈન શાસ- ૬ છે નના દ્રવ્ય -કાળ ભાવાહિકમાં આપણને કોઈને ય મનસ્વી ફેરફાર કરવાનો છે
અધિકાર નથી વગેરે વિષયોની છણાવટ કરી હતી. ઉષાત્ તિથિના સિદ્ધાંત, ક્ષયતિથિ પર વૃદ્ધિ તિથિ, શાસનના અંગ તરીકે તિથિનું મહત્ત્વ વગેરે બાબતે ઉપર શાસ્ત્રીય ૨ પારંપરિક અને તાર્કિક દષ્ટિકોણની ઘણી જ સુંદર માહિતી આપી હતી.
સભાના અંતિમ તબકે આ પ્રસંગે ગિરિરાજની યાત્રા કરવા-કરાવવા માટેની છે છે વિવિધ યોજનાઓ જાહેર કરાઈ હતી, તેમાં સુંદર સ યોગ સાંપડયું હતું. મુંબઈથી
Page #642
--------------------------------------------------------------------------
________________
૬૮૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક જ ર સ્પેશિયલ ટ્રેનની સેંધણી કરાઈ છે. તદુપરાંત મુંબઈના દરેક વિસ્તારોમાંથી યાત્રા જ પધારવાની પ્રેરણા કરાતાં ગણનાતીત સહયોગ સાંપડયો છે. દરેક સેંટર ઉપર વેઈટીગ ૬ છે લીસ્ટમાં લાંબી કતાર છે. યાત્રા સમિતિએ માત્ર ૬૦૦ રૂ.માં આરાધકોને યાત્રા કરાવવા પણ
માટે સુરતમ આયે જન ગોઠવ્યું છે. જેમાં મુંબઈથી ટ્રેઇનમાં, આગળ સ્પે. બસ દ્વારા છે જવા-આવવાનું અને રહેવા-જમવાદિની વ્યવસ્થા કરાશે. ,
| આ વખતે સાધર્મિક ભકિતના પાલને સંપૂર્ણ લાભ શ્રીપાળનગર છે નિવાસી શ્રી નયનાબાળાબેન બાબુભાઈ જરીવાળા પરિવારે પૂજ્યપાદ ગચ્છાછે ધિપતિશ્રીજીની નિશ્રામાં ખૂબ જ અંતરની ઉદારતા દાખવી મોટી રકમ
જાહેર કરવા પૂર્વક લીધે છે. તેની ખૂબ અનુમોદના કરવામાં આવે છે.
– શાસન સમાચાર – – રત્નકુક્ષી માતાની ચિર વિદાય --
સુશ્રાવક સેમચંદભાઈ ગીરધરેઢાસ શહિના ધર્મ પત્ની સુશ્રાવિકા કમલાબહેન છેએક શ્રદ્ધાવૈત ધર્મ આરાધિકા હતા જેમનો આત્મા ધર્મ રંગથી અત્યંત રંગાઈ છે. આ ગયો હતે. સંયમ લેવાના ઉત્તમ ભાવમાં રમતા હતા તેના પ્રભાવે જ એ ઉરામ છે છે માતા પિતાના પાંચ પુત્રને સંયમ લેવાના દઢ સંસ્કારે આપ્યા ને તેના સાથે જ જ સ્વ જીવનમાં ત્રણે ઉપધાન તપ, છ'રિ પાલ સંઘ યાત્રા વષીતપ, ૫૦૦ આયંબિલ ૬ વર્ધમાન. ઓળીએાના આરાધક બન્યા. ત્રણે પુત્રના દીક્ષા પ્રદાન પંન્યાસ પણ પઢવી ૨ ઉત્સવના દર્શન કરી ધન્ય બન્યા હતા આચાર્ય વારિણસૂરિજી પંન્યાસ વિનયસેન છે
વિ. મ. મુનિ વસેનવિજય મુનિ વલભસેન વિજ્ય મુનિ વિરાગસેન વિજ્ય પાંચે છે બંધુઓની આરાધના પ્રભાવના જે અનુમાન કરતા હતા પત્રી ? ૨ સાધ્વી પાવનયશાશ્રીને પણ સંયમ સાધનામાં ખુબ જ પ્રેરક બન્યા હતા. આ
જીવનભર વૈયાવચ્ચ ભકિત ને પૂજા ભાવનાથી જીવનને અત્યંત સુવાસિત બના- ૨ થ વેલ તે ધન્ય માતા ૨૦૫૪ના પિષ વદ-૧ના રાતના ૩ વાગે નવકાર મરણ ને આરાછે .ને પચ્ચખાણ સહ સમાધિ મરણને પામતા સંઘમાં ગમગીન વાતાવરણ બનેલ સાથે જ છે સૌ તેમની ધર્મ લાગણીને પુત્રોને સંસ્કાર કાન સંયમ ભાવની અનુમોદના કરતા હતા. એ
Page #643
--------------------------------------------------------------------------
________________
હું શ્રી સિદ્ધગિરિજીની છ ગાઉની યાત્રા કયારે કરવી?
ફાગણ સુદ-૧૩, તા. ૧૦-૩-૯૮ના મંગળવારે જ શા માટે કરવી ?
એક મહત્ત્વનું માર્ગદર્શન શ્રી સિદ્ધગિરિ મહાતીર્થની દોઢ ગાઉ, ત્રણ ગાઉ, છ ગાઉ, બાર ગાઉની છે આ પ્રઢક્ષિણને મહિમા છે તેમાં ફાગણ સુદ્ધ તેરસે છ ગાઉની પ્રઢક્ષિણ યાત્રાને ઘણે આ મેટો મહિમા છે.
આ કિસે પ્રદક્ષિણામાં ચંદન તળાવડી, ભાંડવાને ડુંગર અને સિદ્ધવડની જે છે જે સ્પર્શના કરવાની હોય છે તેમાં ભાંડવાના ડુંગરની સ્પર્શનાનું પણ એક વિશિષ્ટ જ મહત્વ છે. કારણ કે ફાગણ સુદ્ધ તેરસના દિવસે ભાંડવાના ડુંગર ઉપરથી શાંબ અને ૪ પ્રદ્યુમ્ન સાડા સાઠ કરોડ મુનિએ સાથે ઉત્કૃષ્ટ સાધના કરી મેક્ષ ગયા. શાંબ અને છે એ પ્રદ્યુમ્ન એ કૃષ્ણ વાસુદેવના પુત્રો-ભાંડુઓ હોવાથી એ વિભાગનું નામ ભાંડવાને ? આ ડુંગર પડયું. આ દિવસે હજારોની સંખ્યામાં ભાવિક યાત્રા કરવા આવે છે. આ ૨ આ તીર્થ અને તિથિનું મહત્વ છે. એટલે આ સ્પર્શના માટે તીર્થ અને તિથિ બંનેય ૨ જાળવવાનાં. જેમ તીર્થનું સ્થળ બદલી ન શકાય તેમ તિથિ પણ બદલી ન શકાય.
ચાલુ વર્ષે સંધમાન્ય જન્મભૂમિ પંચાંગમાં ફાગણ સુદ ૧૩ તા. ૧૦-૩–૯૮ના મંગળવારે આવતી હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ સંખ્યામાં ભાવિકે તા. ૧૦-૩–૯ ના મંગળવારે ફાગણ સુઢ તેરસની છ ગાઉની યાત્રા કરવાના છે.
. આમ છતાં કેટલાકે દ્વારા એવો પ્રશ્ન કરાઈ રહ્યો છે કે છ-ગાઉની યાત્રા છે પહેલી તેરસે કરવાની કે બીજી તરસ ? બે તેરસ હોય તે યાત્રા તા. ૧૧-૩-૯૮ના બુધવારની બીજી તેરસે જ કરવી જોઈએ. એના બદલે તા. ૧૦-૩-૮૮ ને મંગળવારની પહેલી તેરસે શી રીતે કરી શકાય?
આ પ્રશ્ન કરનાર મહાનુભાવે જે સઘમાન્ય જન્મભૂમિ પંચાંગ લેશે તે તેમને એ ૨ ખ્યાલ આવશે કે હકીક્તમાં ફાગણ સુદ ૧૩. બે છે જ નહિ પણ ફાગણ સુદ ૧૪ બે છે. છે એટલે બીજી તરસનો કઈ પ્રશ્ન આવતો જ નથી.
જન્મભૂમિ પંચાગ : ફાગણ સુઢ ૧૩ તા. ૧૦ મંગળવારે .. . 1 ફાગણ સુદ પ્રથમ ૧૪ તા. ૧૧ બુધવારે
Page #644
--------------------------------------------------------------------------
________________
(
૬૮૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ફાગણ સુદ્ધ દ્વિતીય ૧૪ તા. ૧૨ ગુરૂવારે છે.
આમ છતાં પોતાની કલ્પનાથી બે ચૌદસ ન માનતાં બે તેર કરવી અને છે ૨ પંચાંગની સાચી તેરસને પ્રથમ તેરસ માની છોડી દેવી, પ્રથમ ચૌઢને બીજી તરસ છે એ કહેવી અને આરાધવી તે સત્યનિષ્ઠા સાથે સંગત થતું નથી.
કેટલાક લોકો એમ પણ પૂછતા હોય છે કે માટી તિથિ બે હોઈ શકે ? બે જ ઢિવસ બોલીએ અને એમાં પહેલા દિવસે લિલોતરી વગેરેનો ઉપયોગ કરીએ તો દેવ છે દિ ન લાગે? આવું પૂછનારે સમજવું જોઈએ કે, બે ચીત્ર, બે આસો, બે તાકરવા આવે છે છે ત્યારે તે મુજબ જ બોલાય છે અને મનાય છે. અને એમ કરીને બીજા ત્રિમાં, તે
બીજા આમાં એાળી વગેરેની આરાધના કરનાર પહેલા ચૈત્ર-આમાં કશુ કરતા જ છે નથી. બે ભાદરવા વખતે ભારવા પર્યુષણની કોઈ આરાધના કરતા નથી. તે છતાં છે
જેમ ત્યાં કશું અનુચિત મનાતું નથી તેમ અહીં પણ મટીતિથિઓ બે" આવતી . ઇ હોવાથી તેમ માનવામાં કશું જ અનુચિત નથી.
આ અંગે શાસ્ત્રીય કે વિધાન છે? કેટલાક લોકો પૂછતા હોય છે. તેમણે એ હું હું પણ ધ્યાનમાં લેવા જેવું છે કે
- કલ્પસૂત્રના સમાચાર નામના વ્યાખ્યાનની દરેક વૃત્તિઓમાં આ અંગેની સ્પષ્ટ છે જ વિચારણા કરાઈ છે.
ત્યાં પ્રશ્ન કરી છે કે બે ભાદરવા મહિના આવે ત્યારે પર્યુષણની આરાધના કે પહેલા ભાદરવા માસમાં કરવી કે બીજા ભાઢરવા માસમાં કરવી ?
એના જવાબમાં ત્યાં લખ્યું છે કે જ્યારે બે ચઢસ આવે છે યારે આપણે છે છે પખીની આરાધના પહેલી ચૌદસે ન કરતાં બીજી ચૌકસે કરીએ છીએ તેમ જ્યારે એ બે ભારવા મહિના આવે ત્યારે પર્યુષણની આરાધના પહેલાં ભાદરવા મહિનામાં ને જ કરતાં બીજા ભાટરવામાં કરવી જોઈએ. ૬ શ્રી કલ્પસૂત્રની દરેક વૃત્તિઓમાં આવતી આ પ્રશ્નોત્તરી ઉપરથી ખ્યાલ આવશે છે કે પહેલાં પણ બે ચૌદસે આવતી હતી અને જ્યારે જ્યારે બે ચૌઢ આવતી ત્યારે છે. તેના બદલે બે તેરસ નહોતી કરતી. પણ બે ચઢસને યથાવત માન્ય રાખી પહેલી છે ચીસે પકખીની આરાધનાદિ ન કરતાં બીજી ચીસે કરાતી હતી. આ
આવી જ પરિસ્થિતિ ગયા વર્ષ જેમ જ આ વર્ષે ફાગણ સુદ ચૌદસની બાબતમાં છે. હું વિ. સં. ૨૦૧૩ના ગયા વર્ષની જેમ અને ૨૦ ૫૪ને આ વર્ષે ફ ગણ સુદ ૧૪ $
Page #645
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૨૭ તા. ૩-૩-૯૮ : છે એ આવે છે. એટલે તેરસ એક જ છે. અને ચૌદસના બઢલે બે તેરસ કરવી એ બેટું
છે અને મંગળવારે તા. ૧૦ સે આવતી સાચી તેરસ છોડીને બુધવાર તા. ૧૧મી પણ આવતી પહેલી ચૌઢસને બીજી તેરસનું નામ આપી તે દિવસે છ ગાઉની યાત્રા કરવી છે તે પણ છેટું છે.
સાચું છે તે જ છે કે જે રીતે આ વર્ષના જન્મભૂમિ પંચાંગમાં બે ચૌદસ છે અને તેરસ ને એક જ છે, તેથી તેને તે જ રીતે માન્ય રાખી મંગળવાર તા. ૧૦ મીએ ફાગણ સઢ તેરસની છ-ગાઉની યાત્રા કરવી જોઈએ.
– શાસન સમાચાર,
વરિષ્ઠ શ્રમણીરત્નની વિદાય જૈન શાસનના મહાન તિર્ધર વ્યાખ્યાને વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ છે સ્વ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્દ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયવર્તી અને ૨
હાલ ગચ્છાધિપતિ પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય મહાઢયસૂરીશ્વરજી મહારાજાના છે આજ્ઞાવત તેમ જ સુપ્રસિદ્ધ વકતા સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કનશ્ચન્દ્રસૂરી- ૪ છે શ્વરજી મહાર જાન બહેન મહારાજ ૨૨૫ થી અધિક શ્રમણવંદના વડેરા પ્રવર્તિની ઝ સ્વ. પૂ. સાધ્વીજી શ્રી દર્શનશ્રીજી મહારાજની સંયમ શાખાના ચોથા વરિષ્ઠ શ્રમણી- જ
રત્ના પ્રશાંતવિદુષી પરે પકારમૂર્તિ પૂ. સાદવજી શ્રી ત્રિલેચનાશ્રીજી મહારાજ વિ. સં. જ એ ૨૦૫૪ પોષ ૦ પ્ર. ૬ રવિવારના બપોરે ૨–૧૫ કલાકે શ્રી નમસ્કાર મહામંત્રનું 8 શ્રવણ કરતાં ખૂબ જ સમાધિપૂર્વક પાટણ મુકામે કાળધર્મ પામ્યા છે. -
મૂળ પાટણના વતની હતા અને પાટણમાં જ દીક્ષા ગુરુના સમાધિસ્થાને સ્વર્ગ-૨ ( વાસી બનેલા પૂજ્યશ્રી ૧૭ વર્ષની ભરયુવા વયમાં સંયમને પામ્યા હતા, ૬૦ વર્ષનાં જ નિર્મળ સંયમ પય પાળી ૭૭ વર્ષની ઉંમરે ૭૩ શિષ્યા-પ્રશિષ્યાઓનું યોગક્ષેમ પર જ કરતાં અપૂર્વ અને અદભુત સમાધિ પ્રાપ્ત કરી ગયા. જ પૂજ્યશ્રીને આત્મા જ્યાં હોય ત્યાં પરમશાંતિને પ્રાપ્ત કરે અને પરમાત્માનું છે. શાસન પામી, શીધ્ર શાશ્વત સુખને વરે.
Page #646
--------------------------------------------------------------------------
________________
માં જ્ઞાન ગુણ ગંગા :
– પ્રજ્ઞાંગ
૦ “શ્રી સ્થાનાંગ સૂત્ર માં દશ પ્રકાશને લોચ કહ્યો છે. પાંચ ઈદ્રિયને જય, ૬. ૬ ચાર કષાયને ત્યાગ એ નવ પ્રકારે ભાવ લોચ કહ્યો છે અને દશમો કેદાચ એ દ્રવ્ય છે છે લોચ કહ્યો છે.
૦ “શ્રી આવશ્યક સૂત્રમાં શ્રુતજ્ઞાનની ચૌક પ્રકારે આશાતના કહી છે તે આ
આ પ્રમાણે
૧. એકના એક પઇને બે-ત્રણ વાર બેસવું તે “આએડિત.” ૨. એક્ષર એ છ બોલો તે “હીનાક્ષરી. ૩. અક્ષર અધિક બેલ તે “અધિકાક્ષર'. ૪. પઇ કાઢી નાખીને બેસવું તે “પકહીન'. ૫. વિનય રહિત બોલવું તે “વિનય હીન'. ૬. ઉદાસ વિગેરે ઘેષ રહિત બોલવું તે “કહીન”. ૭. યોગવલન ર્યા વિના ભણવું તે “ગહીન”. ૮. ગુરૂએ બરાબર નહિ દીધેલું તે “સુઠું અad. ૯.ગુરૂએ બરાબર દીધા છતાં હુષ્ટપણું બતાવવું તે “દુષ્ટ પ્રતિષ્ઠિત'. ૧૦. મલિન અંતઃકરણથી મૃત પાઠ કરવો. ૧૧, અકાલે સ્વાધ્યાય કર. ૧૨. કાલે સ્વાધ્યાય ન કરે. ૧૩. અસ્વાધ્યાય વખતે સ્વાધ્યાય કર. ૧૪, સ્વાધ્યાય વખતે સ્વાધ્યાય ન કર,
૦ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વિના બીજા અવિધિજ્ઞાન, મનઃ વિજ્ઞાન અને દિ કૈવલજ્ઞાન થાય જ નહિ. આ અગે શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં
“તભાવે સેસાણિય તેણુએ મઇ-સુયાઈ ૮૫) ટીકાxxxનષ્ણાવે છ ઇત્યાદિ” તભાવે અતિ-શ્રુતજ્ઞાનસભાવે-એવશેષાયવધ્યાદીનિ જ્ઞાના વખતે નાન્યથા, ન હિ સ કશ્ચિત્ પ્રાણી ભૂતપૂર્વ, અસ્તિ, ભવિષ્યતિ વા, મતિ- ૨
Page #647
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧ અંક ૨૭ તા. ૩-૩-૯૮ :
: ૬૮૯ છે. આ શ્રુતજ્ઞાને અનાસાવ પ્રથમ મેવાડવધ્યાદીનિ શેષજ્ઞાનાનિ પ્રાપ્તવાન્, પ્રાતિ, જ છ માસ્યતિ નેતિ ભાવઃ ”
ભાવાર્થ - મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ પછી જ બાકીના અવધિ આદિ ર ત્રણ જ્ઞાન પ્રાપ્તિ થાય છે. તે સિવાય નહિ. એ કઈ છવ ભુતકાળમાં થયો નથી, છે વર્તમાનમાં છે નહિ કે ભવિષ્યમાં થવાનો પણ નથી કે જે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને આ આ પામ્યા વિના પહેલેથી જ અવધિ આઢિ ત્રણ જ્ઞાનેને પામ્યો હોય કે પામશે.
–
જોઈએ છે
મિબાસા (કેન્યા) માં ધાર્મિક શિક્ષક, પુજારી તેમજ આ બિલ શાળા સંભા8 ળય વ્યકિતઓની જરૂર છે. પગાર, અનુભ તથા લાયકાત મુજબ મળશે. અત્રે રહેવાની જ સગવડ મળશે, તે ઉપરાંત ભારતથી અત્રે આવવા તથા પરત જવા એર ભાડું મળશે ? છે જેમને ધાર્મિક શિક્ષક તરીકે રહેવાની ભાવના હોય, પુજારી તરીકે રહેવાની ભાવના જ હોય આયંબિલ શાળામાં રાઈ કરવાની ભાવના હોય તેમજ આયંબિલ શાળા જ વ્યવસ્થિત રાખવાની ભાવના હોય તેમણે તાજેતરમાં પડાવેલ ફેટાની એક નકલ સાથે જ ૨ પિતાને અભ્યાસ, અનુભવ, ધાર્મિક જ્ઞાન, ઉંમર, જે જે સ્થળે કામ કર્યું હોય તેની પર છે સંપૂર્ણ વિગતે, પ્રમાણપત્રો તથા પોતાના કુટુંબ પરિવારની સંપૂર્ણ વિગતે છે જ સાથે નીચેના સ્થળે અરજી કરવા વિનંતી. (શિક્ષક અને પુજારીને અંગ્રેજી જ જ્ઞાન જરૂરી રહેશે.)
સરનામું :- માનદમંત્રી
શ્રી જેન વેતામ્બર દેરાવાસી સંધ, પ. બે. નં. ૮૦૭૧૧
માબાસા કેન્યા નોંધઃ પત્ર વ્યવહારમાં સરનામું અંગ્રેજીમાં કરવું
Page #648
--------------------------------------------------------------------------
________________
દયા ધર્મનું મુળ છે કે શ્રી મહાવીરાય નમ: છે અહિંસા પરમો ધર્મ છે ESTD SY 2028 Trust Act. Reg. N. E--379 Kachchhe 20040/20079 Dnatin is Exam. U/S 80-G (5)certi N.63-42 CITR Dt. 9-10-93 t3 -8-98
- શ્રી જીવદયા મંડળ – રાપર
આ રાપર-કરછ ૩૭૦ ૧૬૫ પોસ્ટ બેક્ષ નં. ૨૩ : રાપર પાંજરાપોળને મદદ માટે અપીલ
A
11
-
A
ધમપ્રેમી ભાઈશ્રી,
અહિંસા પરમો ધર્મના ન્યાયે જીવદયાના ઉમદા ઉપદેશથી છેલલા ૨૫ વર્ષથી જ આ સંસ્થા દ્વારા અબોલ નિરાધાર, નિઃસહાય જીવોને આશ્રય આપી નિભાવવાનું, છે તેમ કસાઈ વાડે જતા જીવોને બચાવવાનું કાર્ય ચાલી રહેલ છે.
કચ્છની ભૌગલીક સ્થિતિ જ એવી છે કે જ્યાં અવાર-નવાર અતિ, અર્થ છે છે અછત કે દુષ્કાળો ચાલતાં હોય છે. ગયા છેલ્લાં બે વર્ષ પણ ઉપરા ઉપરી અછતનાં જ જ વ૨સ હતાં જેને લઈ આ સંસ્થા ઉપર ઢારેનું ખૂબ જ મોટું ભારણ થઈ જવા પામેલ. 8 આજની તારીખે પણ આ સંસ્થામાં ૪૯૦૦ પશુઓ અશ્રિય લઈ રહેલ છે. તારીખ ૨ ૧-૪-૯૬ થી તા. ૩૧-૩-૯૭ને એક વરસનો નિભાવ ખર્ચ રૂા.. કોડ ૨પ છે લાખ આસપાસ લાગેલ છે તેના ઉપરથી આ સંસ્થા ઉપર કેટલી મોટી જવાબદારી છે આ છે તેનો ખ્યાલ આવશે. -
ન આવડી મોટી જવાબઢારી હલ કરવી એ કંઈ નાનું-સુનું કામ નથી સૌ છે છે કેઈને સહગ પ્રાપ્ત થાય તો જ આ કાર્ય શક્ય બને. આવા કપરા સમય માં આવી છે આ સંસ્થાએ પુજ્ય સાધુ ભગવંતે પુર્વે સાધ્વી ભગવંતે તથા જીવદયા પ્રેમી ભાઈ– ૨ બહેનના ભરોસે જ ચાલે છે. .
આ સંસ્થાને સ્વાવલંબી બનાવવા માટે સંસ્થાએ પિતાની માલિકીની રરપ : એકર જમીનમાં વડ વીકાસ યોજના બનાવેલ છે જેમાં રૂા. ૫૧૦૦૦ (એકવન હજા૨) ૨. આપનાર દાતાનું નામ શીલાલેખમાં લખવામાં આવશે,
આથી સી જીવઢા પ્રેમી ભાઈઓ, બહેન, શ્રી સંઘે તથા સેવાભાવી આ સંસ્થાઓને નમ્ર વિનંતી, આ સંસ્થાને શક્ય વધુમાં વધુ રકમ મેકલી જીવયાના ૨ - ઉમઢા કાર્યમાં સહકાર આપી–અપાવી આભારી કરશોજી. 1 2 પત્ર વ્યવહારનું સરનામું : શ્રી જીવદયા મંડળ રાપર (કચ્છ) ૩૭૦ ૧૬૫ એ છે ટેલી ફેન નં. (કેડ-૦૨૮૩૦) પાંજરાપોળ ૨૦૦૪૦ પ્રમુખ એ. ૨૦૦૭૯ ૨હે. ૨૦૩૫૭ ક છે . સંસ્થાનું ખાતુ દેનાબેંક રાપર શાખામાં શ્રી જીવદયા મંડળના નામનું છે.
Page #649
--------------------------------------------------------------------------
________________
જ જેમ લાખ હણ લાખનો પાલણહાર હણ નહી છે. તેમ સંતાનો કાજે સર્વસ્વ દેનારી વહાલી “મા” કેઇની મરશે નહી
પૂજ્ય પરમેશ્વરી વાત્સલ્યમૂતી પ્રેરણાદાતા સંસારદાતા આ સંઘમાન “બા” ની માસીક પૂન્ય તિથીએ શ્રદ્ધાંજલી છે
;
.
સ્વર્ગવાસ તા. ૨-૧-૯૮ - શુક્રવાર
ઈ. સ. ૧૯૨૦
છે. પૂજય પરમેશ્વરી સંઘમાતા શ્રીમતી મણીબહેન પિપટલાલ વિરપાર દેઢિયા
છેગામ નવાગામ હાલ મુલુંડ વિશ્વના કાળચક્રમાં મૃત્યુ અનિવાર્ય છે દેહ નાશવંત છે
આત્મા અમર છે મૃત્યુ એ નવજીવનનું વિરામ સ્થાન છે.
અમારા બહોળા કુટુંબને ધામક, સામાજીક, સંસ્કારોનું અમુલ્ય સચિન 9 આપનાર વાસત્યતાની શીતલતા આપીને છાયડે આપનાર વડલો અનંતના પંથે છે ચાલ્યો ગયો.
અમારા આ શોકમય વાતાવરણમાં વિશ્વના દરેક ખુણેથી રૂબરૂ તાર', ફોન, ૨ ૨ ટપાલ દ્વારા છેલાજી પાડવી શ્રદ્ધાંજલી પાઠવીને અમારા શેકમાં સહભાગી થઈ ૨ હિંમત આપી છે. તે સર્વેનો અમારે સહ પરીવાર આભારની લાગણી ઢર્શાવે છે.* * છે . પૂજ્ય “બા” એ પોતાના જીવનમાં નાનેથી મોટી વયના પૂજય સાધુ ભગવંતે છે. પૂજ્ય સાધ્વીઓ સાથે આત્મીયતા આથીત્યતા વૈયાવચ ધર્મમયતા જે કેળવી હતી ૨. તે એમ બાળકો ઉપર તે સંસ્કારનું પ્રભુત્વ વણાઈ ગયું હતું. - છે પોતાના જીવન શેષકાળ સુધી પૂજ્ય પિતાશ્રી સાથે ધર્મ મસ્તામાં લીન થઈ શકે ગયેલ જે નીરે. લખેલ લખાણ ઉપરથી જોઈ શકાશે.
Page #650
--------------------------------------------------------------------------
________________
૬૯૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] છે (૧) પાંચ ચાતુર્માસ પાલીતાણ (૨) ત્રણ નવાણ્યાત્રા (૩) ત્રણ ઉપધાનતપ છે (૪) સેળ અઠ્ઠાઈ (૫) એક પંદર ઉપવાસ (૬) એકવીસ વર્ધમાન તપની ઓળી ૨ (૭) જીવન પર્યત ચૌવીહાર (૮) સવાર સાંજ પ્રતીક્રમણ (૯) રેજની આઠ દસ
સામયીક (૧૦) દિવસમાં ત્રણ વખત દેવવંદન (૧૧) વિશેષ નવાગામથી પાલીતાણા છ'રી પાલીત સંઘના પ્રેરણાદાતા સંઘમાતા.
આ સીવાય પૂજય સાધુ-સાધ્વી ભગવંતની વૈયાવચ અને સાધર્મક ભક્તી છે વગેરે સદગુણેથી સભર સ્વભાવ.
આવા સુસંસ્કારોથી આજે પ્રપૌત્રાએ ઈગ્લીશ મીડીયમમાં ભણતા હોવા છે છે. છતા પાંચ વરસની ઉંમરના છ વાગ્યે ભગવાનની પુજા કરીને સાત વાગ્યે ખુલે ભણવા ૨ જાય છે.
આવી જનનીના સંસ્કારોના વારસાને યા કરીને માસીક પુષ્પાંજલી શ્રદ્ધાંજલી અર્પણ કરીએ છીએ.
સંધવી પૂજ્ય પિતામહ પિટલાલ વિરપાર
દોઢિયા પરીવાર વની
મનસુખલાલ રમેશચંદ્ર સુરેન્દ્ર
- કે, પ્રફુલાબેન શ્રીમતી ઇન્દીરા સુરેન્દ્ર પારેખ જ પ્રભુ ! દૂર કરે એ ધારું – પૂ. મુ. શ્રી રતિવિજયજી મ. ઈ હે પ્રભુ! “અમને શિવસુખ આપે એવું હું તને અમથું નથી કહેતે હાં! છે જ સંસાર સુખને વાઢ (!) ચાખ્યા પછી હું તને વિનવું છું- આપો આવે ને મહા૬ રાજ! અમને મોક્ષસુખ આપો !
હે પ્રભુ! “ક્રયા કરી મુજને નેહ નિહાળે” એવી મારી પ્રાર્થના પાછળની લાં... જ બી રામકહાણી તું સાંભળશે ત્યારે જ તારૂં હૈયું પીગળશે. પણ એ હું શી રીતે સંભળાવું? એની પણ મને ધ્રુજાવે છે. ટૂંકમાં એટલું જાણી લે પ્રભુ, કે જેની જેની
પાસે હ મેહની આશ લઈને ગયા તે બધાએ મને છેહ દીધું છે. ત્રાસી કંટાળીને હવે ? છે તારી પાસે આવ્યો છું. શું તું પણ..? ' હે પ્રભુ! હોંશે હોંશે ગઠવી ગઠવીને રાચામાચીને પાપલીલાઓ આચરનારે હું જ તારી સામે જ્યારે “ભવમંડપમાં રે નાટક નાચિય” બેસું છું ત્યારે લાગે છે કે અત્યારે ર રંગમં૫માં પણ હું એક નાટક જ નાચી રહ્યો છું. મારી બેશરમી અને નફફટાઈને છે એ હવે તું ચલાવી ના લે, પ્રભુ!
Page #651
--------------------------------------------------------------------------
________________
. ગચ્છાધિપતિ જૈનાચાર્ય પૂ આચાર્યદેવ 3 1 શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજ !
ડો. રમેશ એમવોરા–એમ. ડી. નહહ અહમ્મહ
હ હ હ હલ : “ત્રિભુવન, તારે દીક્ષા લેવી હોય તે લે છે ! પણ તને મેં જેટલાં કપડાં છે સીવડાવી આપ્યા છે તે બધા જ ફાટી જાય પછી.” ૨. મામાની આ શરત સાંભળી ભાણેજ તરત જ વળતો જવાબ આપે છે કે, છે “લા કાતર હમણાં જ ફાડી નાંખુ.”
. . કાકા સમજાવે છે કે “તું ઢીક્ષાની વાત છેડી દે. અમારી બધી જ પેઢીઓ તારા રે કે નામે લખી આપીએ.” ત્યારે ત્રિભુવન કહે છે પાપની કમાણી કરતી પેઢીઓ ચલાવવામાં જ મને જરાય રસ નથી. શું ભગવાનની પેઢી ચલાવું તે તમને ગમતું નથી ?' આવા ) જવાબ સાંભળી બધા ભેગા થઈ છેવટે એક પારસી જજ પાસે બાળકને લઈ ગયા. અગાઉની ગોઠવણ મુજબ જજ સાહેબે સવાલો પૂછયા. “તારે ઠીક્ષા શા માટે લેવી છે? જ. ધર્મ કરવા માટે. સ. ધર્મ કરીને શું મેળવવું છે? જ મા. જજે પૂછયું, શું ?
મુંબઇમાં એકવાર થડા સમાધાન પ્રેમીએ પૂજ્યશ્રી પાસે આવ્યા અને જેના ર દ્વારા સમાજમાં ઘર્ષણ થાય તેવી સૈદ્ધાંતિક બાબતમાં બાંધછોડ કરી ઢીલા પડવા જ તેમને કહ્યું કે અમે સૌ અજ્ઞાની છીએ પણ આપ જ્ઞાની થઇને બાંધછોડ ન કરે તે કેમ જ ચાલે? જ્ઞાનીએ તે ઢીલું મૂકી દેવું જ જોઈએ. વળતી પળે જ પૂજ્યશ્રીએ જવાબ આપ્યો કે “તમે અજ્ઞાની ને અમે જ્ઞાની એટલે સત્ય સાચવવાની જવાબદ્વારી અમારી અનેકગણી વધી જાય છે. અજ્ઞાની દવ-૪-ડી બંનેયમાં પગ રાખે ચાલે–પણ જ્ઞાનીને જ્ઞાનને પ્રકાશ મળ્યા પછી બંનેયમાં પગ રાખે કેમ ચાલે ? તમે અજ્ઞાની અજ્ઞાનમાં ૬ બેટી વસ્તુને પાને પકડી રાખે તો અમે જ્ઞાનથી જચેલ સાચી વસ્તુનો આગ્રહ કેમ ન ર રાખી શકીએ ! છે દીક્ષા વિના ધમ ન થાય? ઘરમાં રહીને પણ ધર્મ તે થાય જ ને. ત્રિભુવનકુમારે જ એ સામે સવાલ પૂછ. જજ સાહેબ તમે ઘરમાં રહીને કેટલો ધર્મ કરો છો ?
જજસા બને છેવટે કહેવું પડયું કે આ બાળક સાધુ થવા જ સર્જાયેલો છે છે અને તેને રોકવાનો પ્રયત્ન કરવો વ્યર્થ છે. : :
' મહીસા૨ કાંઠાના કહેવાણ ગામે આજથી ૧૦૦ વર્ષ પહેલાં જનમેલા ત્રિભાવને જ આ નાની ઉંમરે જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી. દાઢીમા રતનબેને તેમને ઉછેયાં અને
Page #652
--------------------------------------------------------------------------
________________
૬૯૪ :
: શ્રી જૈન શાસન અઠવાડિક]
નાનપણથી ધાર્મિક સંસ્કારાનું સિંચન કર્યું. મેહવશ દાઢીમાં દીક્ષા જ લેવા જેવી છે તેવી સલાહ આપીને પછી કહેતાં કે તું દીક્ષા જરૂ૨ લેજે પણ મારા મૃત્યુ પછી જ!
ખાર વર્ષની ઉમરે વહારિક શિક્ષણને તિલાંજલી આપી ઉપાશ્રયને જ તેમનું ઘર બનાવ્યું. જ્ઞાનાભ્યાસ અને અને સાધુ સેવા જ તેમના જીવનમ'. ત્રિભુવનની અભિલાષા પૂર્ણ કરે તેવા ગુરૂદેવ પૂજ્ય મુનિરાજ શ્રી પ્રેમવિજયજીના ભેટા થતાં સયમ માટે કૃતનિશ્ચયી બની ગયા.
or
સત્તર વર્ષની વયે ઘેરથી ભાગીને જૂજ વ્યક્તિની હાજરીમાં ગંધાર તીમાં ત્રિભુવન મટીને મુનીશ્રી રામવિજયજી બન્યા. દીક્ષા વિધિ વખતે પવનના સુસવાટાથી ચારેય દિવાની યાત શ્રૃતી જોઇને દીક્ષા ગુરૂએ ઉદ્ગાર કાઢયા કે સાકડોલક થતી ઢીવાની જ્યાત, સૂચવે છે કે આની સામે જીવનમાં અનેક ઝંઝાવાત આવશે અને તેમ પણ લાગશે કે હમણાં જ આનું તે જ બુઝાઇ જશે પર`તુ આ દીવાઓની જેમ આનું ધર્મ તેજ અખંડ રહેશે.' તેમના જીવનને જોનારા સં જાણે છે કે આ ભવવાણી ખરેખર સાચી પડી અને છેક છેલ્લી ઉમર સુધી શાસન પર આવેલા એક ઝંઝાવાતાના સફળતા પૂર્વક સામના કરીને તેએ અમર બની ગયા.
દીક્ષાના ખીજા જ વર્ષે પૂજ્ય ઉપાધ્યાયજી વીરવિજયજી મહારાજની આજ્ઞાથી વ્યાખ્યાનની પાટ પર બેસીને કાઇપણ જાતની પૂર્વતૈયારી વિના તેમણે જ જ્ઞાનગંગા વહાવી તે અવર્ણનીય હતી. માણસના હૃદયને વેધવા ને હૃદય પરિવર્તન કરવા ઉરમાંથી સહજ રીતે પ્રગટ થતા શબ્દો જ અમેવ સાબિત થાય છે તે જ કારણસર આ મહામાના શબ્દ માણુસના અંતરને ઢઢાળી શકતા અને તેથી જ તેમના ભકતવર્ગ વિશાળ બન્યા. શાસ્ત્રવાચનમાં તે બિનહરીફ હતા. ક્લાકે સુધી શિષ્યવને વાધન આપતા. તેમની વાણી-વાચનામાં પૂર્વકાળના મહર્ષિ એની સ્વાધ્યાયની અનુભૂતિ થતી. તેમના પ્રવચના સમ્યત્વ, સયમ અને મેાક્ષની આજુબાજુ ક્રૂરતા, સાહિત્યરત્ન જીગરાજ રાઠોડ નામના કવિએ તેમના પ્રવચનાને બિરઢાવતા કહ્યું કે,
તેરે ઉપદેશા કી કવિને અર્ક નિકાલી,
ભાજન વહી રહા હું, નિત્ય બદલાતી થાલી.
લગભગ ૭૫ વર્ષ સુધી એકસરખી પ્રવચનગંગા વહાવનારા આ ચુપુરૂષને કદીય તેમના શબ્દો પાછા ખેંચવા પડયા નથી કે નથી કાઇ તેવી જરૂર પડી.
૧૯૭૬ની સાલમાં અમદાવાદમાં તેમણે અભક્ષ્ય ખાનપાન સામે જબર જેહાદ જગાવી અમવાદની પાળેપેાળા આ યુવાન મુનિના પ્રવચનામાંથી જાગી ઊઠી. અભક્ષ્ય
Page #653
--------------------------------------------------------------------------
________________
છે. વર્ષ ૧૦ :-૨૭ તા. ૩-૩-૯૮ : છેખાનપાનની ભયંકર અસરો સમજાવતી એ ધર્મવાણીના પ્રતાપે શહેરીઓને ટિલ
પીગળી ઊઠયાં. ઘણીબધી અભક્ષ્ય. પીરસતી હોટેલો બંધ પડી. આ અરસામાં બીજી એક ઇ. આ ઐતિહાસિક ઘટના બની. અમઢાવાના પ્રસિદ્ધ ભદ્રકાલી મંદિરમાં વિજ્યાદશમીના )
વિસે કર સાલ બાકડાનો બલિ આપવાની પ્રથા હતી. આ મહાપુરૂષે અમાવાના છે છે આ કલંકને ભૂસવા બીડું ઝખ્યું. દરેક પળે અહિંસાની પ્રવચનો આપ્યા. પ્રવચનોની આ છે એટલી જબરદસ્ત અસર પડી કે જેન-જૈનેતર અને સર્વધર્મના લેક તે સાંભળવા ર. છે ભીડ જમાવતા. આખું અમદાવાઢ બલિ વિરૂદ્ધમાં એકમત થયું. મહાકાલિના પૂજારીએ ન કેઈપણ ભોગે બલિ બંધ કરવા તૈયાર ન હતા. વિજયાદશમીને સવારે આખું અમદા8 વાઢ ત્યાં ભેગુ થયું અને છેવટે લેકશકિતને સામે ઝુકીને પૂજારીઓએ બલિ પ્રથા છે હમેશા માટે બંધ કરી. બલિના છેડાને શણગારી આખા શહેરમાં ફેરવવામાં આવ્યો આ સરઘસમાં આ પ્રેમસ્થાને રહેવા નગરજનોને ઘણી વિનંતી કરી પરંતુ આ આમંત્રણને છે છે. નમ્રતાથી પાછું મોકલીને હક્કની મળતી પ્રસિદ્ધિ ન લેતાં ધર્મ-મર્યાદ્રાનું પાલન વધું કિંમતી ગયું.
- પૂજ્ય ઉપાધ્યાયજી વીરવિજયજી મહારાજની આજ્ઞાથી વ્યાખ્યાનની પાટ પર છે બેસીને કેઈપણ જાતની પૂર્વ તૈયારી વિના તેમણે જ જ્ઞાનગંગા વહાવી તે અવર્ણનીય જ હતી. માણસના હૃદયને વધવા ને હુય પરિવર્તન કરવા ઉરમાંથી સહજ રીતે પ્રગટ છે થતાં શબ્દો જ અમે સાબિત થાય છે તે જ કારણસર આ મહાત્માના શબ્દો માણા
સને અંતરને ઢાળી શકતા અને તેથી જ તેમને ભાતવર્ગ વિશાળ બને. શાસ્ત્રછે વાચનથાં તે બિનહરીફ હતા.
મુંબઈમાં એકવાર થોડા સમાધાન પ્રેમીઓ પૂજ્યશ્રી પાસે આવ્યા અને જેના દ્વારા છે સમાજમાં ઘર્ષણ થાય તેવી રદ્ધાંતિક બાબતમાં બાંધછોડ કરી ઢીલા પાડવા તેમને જે કહ્યું કે “અમે તે સૌ અજ્ઞાની છીએ પણ આપ જ્ઞાની થઇને બાંધછોડ ન કરે તે કેમ છે
ચાલે ? જ્ઞાનીએ તે ઢીલું મૂકી દેવું જ જોઈએ. વળતી પળે જ પૂજ્યશ્રીએ જવાબ જ આપ્યો કે તમે અજ્ઞાની ને અમે જ્ઞાની એટલે સત્ય સાચવવાની જવાબદ્વારી અમારી છે અનેકગણી વધી જાય છે. અોની દૂધ–કહી બંનેમાં પગ રાખે ચાલે–પણ જ્ઞાનીને છે
જ્ઞાનનો પ્રકાશ મળ્યા પછી બંનેયમાં પગ રાખે કેમ ચાલે? તમે અજ્ઞાની અજ્ઞાનમાં આ ખોટી વસ્તુને પણ પકડી રાખે તે અમે જ્ઞાનથી જચેલ સાચી વસ્તુઓને આગ્રહ ? કેમ ન રાખી શકીએ.
Page #654
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) , આ મુનિ સમક્ષ બાલદીક્ષા વિધિ, સુધારાવા પ્રતિકાર, શાસ્ત્રીય સંવની સુરક્ષા 2. ઘણું જટીલ પ્રશ્નો આવતા. દરેકમાં તેમને ખંડનનો આશરો લેવો પડતો કેમ કે 8 છે તે જ મંડન થઈ શકે, મંડન કરવા ખંડન કરવું આવશ્યક છે જેમ કે સાંધવા પૂર્વે છે જ કપડામાં સેયથી કાણું પડે જ. સીવતાં પહેલું કાપડ કાપવું પડે કે ઘર બાંધતા પહેલાં ૬ પાયો છેઠવો પડે જ, કેટલાક વર્ગ એવું માનો કે મુનિ તે ખંડનના રસિયા છે. છે છે પણ તેઓએ જ્યાં ખંડન કર્યું ત્યાં મંડનન મુદ્રાલેખ સાથે જ કર્યું છે.
મા દુર્લભ દીક્ષા તેમને જાનની બાજી લગાવીને મેળવી હતી. તેમણે જોયું કે જે $ - દીક્ષા દુર્લભ રહેશે તે પ્રભુની આ તારક શ્રમણ સંસ્થા અવિરત રીતે માનવજાતનું દિ કલ્યાણ ક્યાંથી કરી શકશે? દીક્ષા સુલભ બનાવવા તેમણે પ્રવચનના કેન્દ્રબિંદુ તરીકે
દીક્ષા ધર્મની સ્થાપના કરી. વિરાગથી નિતરતી વાણીથી નાનામોટા સૌને ય સંસારને રે, જ સલામ કરવાનું મન થતું. અનેક દીક્ષાથી એની વહારે ધાને સિદ્ધાંતની રક્ષા કાજે
કેર્ટમાં ઘણીવાર ગયા. કાયઢાના અભ્યાસ વિના આ યુવાન મુની પોતે જ પ્રતિભા ને ? 8 ખુમારીથી વાર્તાલાપ કરતા તે જોઈએ ન્યાયાધિશેય છકક થઈ જતા તેમને સેગંજવિધિ $ છે પણ અને ખી થતી. તેઓ બેલતા કે “મેં જે પંચમહાવ્રત ધારણ કર્યા છે તેમના બીજા છે
વ્રત મુજબ જુઠું બેલીશ નહી. બેલાવીશ નહી ને બોલતાને અ મેઇન કરીશ નહી..તે કે જ આધારે હુ જણાવું છું. તેમ કરીને કોર્ટમાં સૌમ્ય રીતે પણ શાસ્ત્રીય આધારે ધારદ્વાર છે ૨ દલીલો કરતા. કોર્ટમાં જજેને દલીલોમાં મહાવીર પ્રભુએ પ્રરૂપેલી દીક્ષા શું ચીજ છે તે દ. જ બતાવતા અને દીક્ષાને છેટે ભ્રમ ભાંગતા. તેઓ તીર્થકર દેને સંસાર ત્યાગ-ઑન ઇ આ મુનિ તરીકે તેઓની ફરજ- મુનિ પણાની આરાધના–ત્યાગી ત્યાગને જ ઉપદેશ આપી જ $ શકે તેની શસ્રોક્ત સાબિતીઓ-જગતના જીની અર્થકામની આસક્તિ ઓછી કરાવ9 વાની પ્રયત્નશીલતા વગેરે પર ખૂબ જ સચેટ સ્પષ્ટ વકતવ્ય જુબાનીમાં આપતા, ર.
જેને આ બધું જાણીને આવા મુનિને કેર્ટમાં ઘસડી લાવનારા પ્રતિપક્ષની મેલી છે ૪ મુરાદા સમજાતાં સિદ્ધાંત ને સત્ય તરફી ચુકાદો આપવો પડે તેઓશ્રીએ કટોકટીના આ છે. સમયમાં આપેલા માનનીય ને માર્ગઢશક મંતવ્યો આજ પણ જૈન શાસનના બંધા- ૬ રણના એક દસ્તાવેજી પુરાવા તરીકે મહત્વનું સ્થાન પામી ચૂક્યા છે.
- જમાનાવાઢ સામે તેમણે મુંબઈમાં જેહાદ ચલાવી. તેમણે સિદ્ધ કરી બતાવ્યું છે છે જેમના હાથમાં સનાતન સત્યનું સત્વ ને તત્વ છે તે તે જમાન મુજબ ન જ ચાલે છે છે પરંતુ જમનાને ચલાવે. જમાનાવાની પ્રવૃત્તિઓને ઉગ્ર વિરોધ કરીને પ્રવચનગંગા વહાવી જમાવાના પુરને પાછા વળ્યાં.
Page #655
--------------------------------------------------------------------------
________________
નું
* નક
વર્ષ ૧૦ અક–૨૭ તા. ૩-૩-૯૮ : .
. : ૬૯૭ સુખ છેડે દુ:ખ મઝથી ઉડે. સ સાર છોડવા જેવો છે એક સંયમ જ લેવા જેવું છે.' મેંળવવા જેવો ફકત મોક્ષ જ છે.' સંસાર ભૂઓ, સંસારના સુખો પણ ભૂઠા.' “ભગવાનની આજ્ઞા માને તે જ જેન.”
ને તે ખરાબ સી કહે પણ સુખને ખરાબ કહેનારા આવા વિરલા ભાગ્યે જ
એકવાર પુના શહેરમાં અજેન પંડિતની ભરસભામાં તેમણે સ્યાદવા. અનેકાંત- ૨ વાક જેવા વિષયનું એટલું સુંદર બયાન આપ્યું કે ત્યાં રહેલા પંડિતે આનંદમાં છે
આવી ગયા. મુખ્ય યજમાન પંડિતે મરાઠી ભાષામાં આનંદવિભેર થઈને જણાવ્યું કે આ $ “મને એમ લાગતું હતું કે પ્રવચન પીઠ પર કે માનવ નડી, સાક્ષાત સરસ્વતી બિરાજે રહી છે.”
અમદાવાઢના પ્રેમભાઈ હોલમાં રવિવારીય પ્રવચન શ્રેણી “જૈન રામાયણ” સાંભદ નવા માટે પૂજ્યશ્રી પધારે તે પહેલાં આખો હાલ ચિક્કાર ભરાઈ જાય. ધસારો કાબુમાં જ જ લેવા વ્યવથાપકોને હાથ જોડીને શ્રેતાઓને પાછા મોકલવા પડે અને છેવટે હાલના ર આ દરવાજા બંધ કરીને વ્યવસ્થા સાચવવી પડતી. જેન–અને દરેકની આ સભામાં દરેક gિ દનિકના પર કારે સ્વયંભૂ આવીને સોમવારના પાનામાં રામાયણ-પ્રવચનનું અવતરણ
પ્રસિદ્ધ કરતા. જ પૂજશ્રીની સભામાં પ્રશ્ન કરવાની સંપૂર્ણ છૂટ. શ્રેતાઓના મેમાં આગળ માં નાખીને પ્રો કઢાવતા. તેઓ કહેતા જેના શ્રેતા મૂંગા તેની સભા મૂગી ને જેની
સભા મૂગી તેને વકતા અધૂરો.” આ સત્યનું જ દર્શન થતું. અને જગાડીને કે તરત જ પ્રત્યુત્તર આપતા અને તે પણ શ્રોતાનું માં બંધ કરે તે નહી, પણ તેના જ જ કીલના દ્વાર ખૂલી જાય તે. છે. પ્રભુ આજ્ઞાની રક્ષાને જ એક માત્ર દયેચ માનતા પૂજ્યશ્રી મતભેદ વિષે કહેતા છે છે કે “શાસનમાં જે જે મતભેદો હોય તેને દૂર કરવા વચ્ચે આમ શાસ્ત્રો રાખવાને (ર અભિગમ અપનાવાય તો કેય મતભેઠ એવો નથી કે ઉકેલ ન આવી શકે. એમ જે થાય તે જૈન શાસનમાં સુમેળનું સુંદર વાતાવરણ સર્જાય. સંધસ્વરુપ વિષે તેઓ આ કહેતા કે ભગવાનની આજ્ઞાથી સહિત હોય તે સંધ-આજ્ઞા નેવે મૂકે તે હાડકાને સમૂહ” બહુમતિમાં માનનારાઓને તેઓ કહેતા કે “બહુમતીની બાંગ પોકારનારા ઘણા
Page #656
--------------------------------------------------------------------------
________________
૬૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે પણ તેમને પૂછે કે આપણા તીર્થંકર દેવા કન્ની પણ બહુમતીમાં હતા ? સાધુની બહુમતી નથી-તો શું બહુમતી શ્રાવક કહે તેમ જ કરવું? આપણે બહુમત, લઘુમતી કે સર્વાનુમતી નથી જોવાની–જોવાની છે ફક્ત શાસ્ત્રમતી.’
નેવુ" વની યુવાન વયે એ મહાપુરૂષ સ`પૂર્ણ નિત્યક્રમ સવારે ૫ વાગે ઊઠીને ચર્ચા કરતા. એક આસને ૪ થી ૬ કલાક બેસીને વ્યાખ્યાન આપતા. સ્વાધ્યાય-વાચન ખાકીના સમયે ચાલુ, જ, પૂ. પ, ભદ્રંકર વિજ્ય ગણીવરના મતે તેએ ‘સિદ્ધચગી’ હતા. તેમના મુખમાં સરસ્વતીના વાસ હતેા. તેમનું કથન આશીર્વાદ સાન્ધા પડતા. આમ તે ‘વચનસિદ્ધ' પુરૂષ હતા. તેએ ભગવાન મહાવીરની ૭૭મી પાર્ટ મિરાજમાન સેંકડા શ્રમણ-શ્રમણી સમુદાયના ગચ્છના અધિપતિ હતા.
તે આવી બહુમુખી પ્રતિભા અને અનેક વિરલ વિશિષ્ટ વિશેષતા. ધરવતા આ મહાપુરુષ આપણા સૌની વચ્ચેથી આજથી પાંચ વર્ષ પહેલાં અષાઢ વ–૧૪ તા. ૯૮-૯૧ ના રાજ ચિરવિદાય થયા. તેમની ભવ્યાતિભવ્ય સ્મશાનયાત્રા સમગ્ર અમદાવાદ શહેરમાં ફરી તે હજુ પણ સૌ જૈન-અજ્જૈન નગરજનોની નજર સમક્ષ છે.
સાબરમતીમાં અગ્નિસ્નાન સ્થળે ભવ્ય અંજલિ આપવા સમગ્ર નગર હોયે યુ દેખાય તેમ ઉમટયું હતુ. સમગ્ર નગરે સ્વયમ્ બંધ પાળ્યા હતા.
મહાપુરૂષની વિદ્યાય સાથે એક જબરઋસ્ત પુણ્યપ્રભાવ અદ્રશ્ય થયા, તેમના મહાન વારસા અને તેમનું સુરક્ષિત સાહિત્ય તેએ આપણને આપીને ગયા. આ સાહિત્યની અને વારસાની જાળવણી કરીને આઇ ૫થે પગલા પાડે તેવા વિશાળ શિસ્તબદ્ધ શિષ્યસમુઢાય ને ચૂસ્ત શ્રાવક વગ તેઓ પેાતાની પાછળ મૂકી ગયા છે. \
તેમણે અનેક વર્ષો સુધી જે પ્રવચનગગા વહાવી તેની અક્ષરસ જાળવણી થઇ શકે તે માટે સન્માગે પ્રકાશન નામની સંસ્થાએ પૂ. મુ. શ્રી કીર્તિ યશવિજયજી ( હાલ આચાર્ય)ને વિનંતી કરતા તેઓએ પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ` મહાદયસૂરિશ્વરજી મહારાજની અનુમતિ ને આશીર્વાદ લઇ પૂજ્યશ્રીના સાહિત્યનું સુંદર સુપ..ઠન કરી આપેલ. આ પ્રવચને પાંચ સેટમાં ૧૦૮ નાની વિષયવાર પુસ્તિકાઓના રૂપમાં પ્રકાશિત થઇ ચૂકયુ` છે.
મહાપુરૂષને આ મહાન સાહિત્ય વારસો આપણને વર્ષો સુધી મળ્યા કરશે. (સૌજન્ય ધસ ંદેશ.)
Page #657
--------------------------------------------------------------------------
________________
છેપવિત્રતાની પરમોચે પહોંચેલા, પવિત્રતાને પરમસંદેશ વિશ્વને પહોંચાડ- છે છે. નાર, બિહારની રાજધાની પટના સિટિની મહત્વની જગ્યા-ગુલગાર બાગ છે શીલ શિરોમણી શ્રી સુદર્શન શેઠની ભવ્ય યશોગાથા છે
જાણો, માણે, પામે, પમાડે. લેખક :- વર્ધમાન તપોનિધિ, પૂ. આ. શ્રી વિ. પ્રભાકરસૂરીશ્વરજી મ. છે
* [ ગતાંકથી ચાલુ ]. પાલા કહે તમે સુદર્શનને ચલીત કરે તે તમે મહાન કહેવા. અભયા બેલી : નું સુદર્શનને ચલીત ન કરૂં તે હું અભયા નહીં. અભિમાન અને બેટી જીદ ઉપર જીવ છે શું શું કરે છે. તેને આ નમુને છે.
એકવાર કારતક સુ. ૧૫ ઉપર કૌમુદી મહોત્સવ આવ્યો. આખા ગામને ફરજી- ૨ જ યાત કૌમુદી મહોત્સવમાં ભાગ લેવા રાજાએ ફરમાન બહાર પાડયું. પરંતુ સુદર્શન પિતાનું ધાર્મિક પર્વ હોઈ રાજાની આજ્ઞા લઈ અઠ્ઠમતપ સાથે કાયાત્સર્ગ ધ્યાનમાં ઉદ્યાનમાં રહ્યા.
રાજા આનંદમાં છે. પ્રજા સાથે આજે આ પ્રમે ગાળીશું. વિચારે છે. ત્યાં છે હું અભયાએ ખોટે ખોટું રડવાનું ચાલું કર્યું. ખુબ રડયા કરે છે. પેટમાં દુખે છે. માથું પછાડે છે. રાજા કહે છે “તને શું થયું છે? ચાલ મહોત્સવ ઉજવવા.
- અાયા બોલી. હે સ્વામિનાથ તમે દુશ્મનની સામે લઈવા ગયા ત્યારે મેં કામઆ દેવની માનતા માની છે. હું તમારી સાથે તમારી ભક્તિ કરીશ. એ ભૂલાઈ જવાથી આ છે છે. કામદેવને ઉપદ્રવ થયે છે. ( રાએ કહ્યું તું તારે મહેલમાં કામદેવની મૂર્તિ આદિ જે જોઈએ તે મંગાવી છે ભક્તિ કરે અને હું મહોત્સવ ઉજવવા જવું છું. જે જરૂર હોય તે નેકરે પાસે છે. મંગાવી લેજે.
મૂર્તિ આ િમંગાવવાના બહાને અભયાએ દાસીએ પાસે સર્ગ ધ્યાનમાં છે ૬ લીન સુદર્શનને બાંધીને મંગાવ્યું. '
અબયા સુઝર્શનને કહે છે. જુઓ આ મહેલ તમારે છે. આ રાણી તમારી દાસી જ બનવા તૈયાર છે. કૃપા કરીને તમારી યુવાનીને લાભ આપ. આવી ખિલતી યુવાનીને જ ભગવાનની ભકિતમાં ફેંકી ન દે. જો તમે વશ નહીં થાય તે સ્ત્રી જેવી કેઇ વાઘાણ
Page #658
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક] જ નથી. સ્ત્રીના ચરિત્ર તમે નથી જાણતા. તમને ફજેત કરીશ. મારી વાત માની જાવ. કે હજુ મર્યાત્રામાં રહી વાત કરું છું. સમુદ્ર મર્યાઝા મૂકે તે શું થાય? આ સુકર્શન ન રહ્યા. અભયાએ સુઝશનને વશ કરવા બધા જ પ્રયત્ન કરી લીધા. ૨ ૨ સુન કાયેત્સર્ગમાં જ દઢ છે. મક્કમ છે. કાચ સૂર્ય પશ્ચિમમાં ઉગે, સમુદ્ર મર્યાદા થ મૂકે, દાનેશ્વરી દાન ભૂલી જાય. પણ આ સુદર્શન કેઈપણ હિસાબે ચલીત થાય નહીં. એ જ્યારે રાણી સુદર્શન શેડને ચલાયમાન કરવા સમર્થ ન થઈ ત્યારે કાનના કુંડળ જ કાઢી ફેંકી દીધા. બંગડીઓ અસ્ત વ્યસ્ત કરી દીધી. કપડા અસ્ત વ્યસ્ત કર્યા ષ્ણચંડી
જેવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. બુમરાણ મચાવી. બચાવે બચાવો. મોટા ચિ-કાર કર્યો. કે પિકાર કર્યો. આ અધમ! પાપી ! ઢાંગી મારૂં શીયળ લુંટવા અહીં આવી ભરાય છે.
' શું સમજે છે તેના મનને એને એવા પાઠ ભણાવી દઉં કહી કે સ્ત્રી સામે જ ઊંચી આંખ કરી જુએ નહીં. સિપાઈ આવી. સુદર્શનને પકડી લે છે.
વાત ચોમેર વાયુ વેગે પ્રસરી ગઈ. ઠેર ઠેર વાત થઈ રહી છે. રાજાને પણ ર વિશ્વાસ છે સુઢશન મોતને ભેટે પણ અપવિત્રતાના માર્ગે એક ડગ ભરે તે આ છે માનવી નથી જ, પરંતુ આમાં રાજા પણ શું કરી શકે ? આતે પ્રત્યક્ષ દર્શનીય પુરાવા છે. સુકન શેઠને પૂછે છે તે મૌન રહ્યા છે.
આ સુન શેઠ વિચારે છે ગમે તે ભવમાં જાણે અજાણે કર્મ બાંધ્યા હશે, તે જ ભોગવી લેવામાં આત્માનું હિત છે. અભયા રાણીનું નામ આપીશ તો તેને જાન જશે. આ હિંસા ન થાય માટે નામ દેવું નથી. 1 સુઢ માટે કોઈને વાત બેસતી નથી. રાજાની ફરજ છે દુષ્ટને ૪. કર. રાજાએ ઓર્ડર'કર્યો. સુદ્ધનનું માથું મુંડાવવું. મેઢા ઉપર કાળી મેશ લગાવીગધેડા ઉપર બેસાડી ગામના જાહેર માર્ગો ઉપરથી લઈ જઈ. ફાંસીના માંચડે ચઢાવે.
બીજી બાજું સુદર્શનની ધર્મપત્ની મને રમાને ખબર પડી કે મારા પતિ ઉપર એ ખોટું કલંક લાગ્યું છે અને ફાંસીની સજા રાજાએ કરી છે. સર્વ શિરામણી મનોરમાએ આ નિર્ણય કર્યો કે જ્યાં સુધી આ કલંકનું નિવારણ ન થાય ત્યાં સુધી મારે કયેત્સર્ગ ૨ ધ્યાનમાં રહેવું.
- શુળીના માંચડે ચઢાવવા સુદર્શન શેઠને લાવવામાં આવ્યા. નમસ્કાર મહામંત્રનું જ પાન ઘરે છે. ચાર શરણ અરિહંત, સિદ્ધ સાધુભગવંત, કેવલિ ભાષિત મને યાદ જ કરે છે. સુકૃત્યેની અનુમેઠના દુષ્કાની ગહ કરે છે. સકલ જીવરાશિને મન-વચન- ૨
Page #659
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૨૭: તા. ૩-૩-૯૮ :
.: ૭૦૧
છે
જ કાયાથી ખમાવે છે. અરે ! શું ચમત્કાર થયો? પુણ્યશાળીને ક્યાંથી કેવી સહાય મળે છે હે છે. શુળીનું સિંહાસન બની ગયું. શ્રી જૈન શાસનની મહાન પ્રભાવના થઈ. જ પાંચ દિવ્ય પ્રગટ થયા. સાડા બાર કોડ નૈયાને વરસાઢ થયો. (૨) દુંદુભિ R (૩) ફૂલ (૪), કિવ્યવસ્ટા (૫) દેવતા ઉતરે છે. આ વાતની જાણ રાજાને થતાં ત્યાં આવે છે
છે. રાજા મને મન લે છે સુદર્શન શેઠ જેવો શીયલ વ્રતધારી મળવો દુર્લભ છે. ર રાજા-સુદર્શનના ચરણમાં પડે છે. હાથ જોડે છે. નિષ-પવિત્ર આત્માને મારા દ્વારા છે છેદુઃખ પહોંચ્યું તેનાથી રાજાનું દિલ પણ હચમચાવી ગયું. પસ્તાવો કરે છે. છે આ ભવ્ય પ્રસંગની વાત ઠેર ઠેર ફેલાઈ ગઈ. ધર્મ–પવિત્રતા–શીલ-સંયમ–સઢાછે. ચાર-બ્રહ્મચર્યને “આઉટ ઓફ ડેટ' કહેનારા સ્વઆત્મશત્રુ, અજ્ઞાન શિરેમણિ, બુદ્ધિભ્રષ્ટ છે માટે આ પ્રસંગ અંતરના–અંધકારના ઓરડામાં દ્રિવ્ય પ્રકાશ પાથરનાર છે.
સુનની પવિત્રતાની સૌને ઝાંખી થાય તે માટે હાથી ઉપર બેસાડી શહેર માં આ સન્માન ગઠવાય છે. નાના મોટા સૌ વંદે છે. પૂજે છે. આનંદના આંસુથી સૌની ચક્ષુ ઉભરાઈ જાય છે. આ સમાચાર અભયાને પહોંચ્યા. પોતાના કૃત્ય ઉપર ધિક્કાર છૂટે છે. છે
અભયા ફાંસીના માંચડે ચઢે છે. અને વનમાં વ્યંતરી બને છે. કાસી ધાવી ત્યાંથી ૨ ભાગીને પાટલીપુત્રમાં હીરણી વેશ્યાને ત્યાં આશરે લે છે. રહે છે. .
- સુકન શેઠ ઘેર આવે છે. મોટા સુપુત્રને ઘરને કારભાર સંપી. પિતાની પત્નિ સાથે સંયધર્મ ધામધૂમ પૂર્વક અંગીકાર કરે છે. પાંચ મહાવ્રત-સમિતિ ગુપ્તિનું સુંદર છે પાલન કરી રહ્યાં છે. ઠેર ઠેર વિવિધ ગામ નગરમાં વિહાર કરતાં કરતાં પાટલીપુત્રમાં આ Rટ પધારે છે.
પાટલીપુત્રમાં દાસીધાત્રી વેશ્યાને ચઢાવે છે. લાખ રૂપિયા હીરામતી ઝવેરાત ૯ રે મળશે પણ આવે રૂપવાન માનવી નહિ મળે. આ તો રૂપ રૂપને અંબાર છે. તેજસ્વી છે છે છે. વિગેરે શબ્દ વેશ્યાના ચિત્તને ખળભળાવે છે. વેશ્યા નક્કી કરે છે. આ સાધુને હું આ મ પતિત કરીને જંપીશ.
વેશ્યા શ્રાવિકાને વેષ ધારણ કરી. મુનિ સુદર્શન પાસે પહોંચે છે. હે ગુરૂભગ- ૨ વત? ગોચરી પાણીને લાભ આપી અમને પાવન કરો. મહામુનિ સુર્શન વેશ્યાના છે. જ સ્થાને આવે છે, હજી આ મુનિને ઉપસર્ગોપરિષહ સહન કરવાના બાકી છે. મુનિ હું જરાય ચલાયમાન થતાં નથી. મનની પવિત્રતા આકાશને પેલે પાર પહોંચી જાય છે. આ
' મહામુનિ સુદર્શન કમ ખપાવવા વેરાન વનની અંજર દયાન સાધના કરવા જાય , ત્ર છે. આ વનની અંદર પૂર્વ ભવની અભયા જે વ્યતરી બની છે. તે આ મુનિને હેરાન છે
Page #660
--------------------------------------------------------------------------
________________
જ કરી
: શ્રી જૈન શાસન [અઠવાડિ] હું જ કરવામાં કંઈ બાકી રાખતી નથી. વાઘ-સિંહ-વસઈ વિગેરે રૂપો કરી મુનિને ત્રાસ છે આપે છે. મુનિ પૂર્વ મહર્ષિઓને યાટ કરી વંદી રહ્યા છે. સમતાની પરાકાષ્ઠાએ પહોંચે છે જ છે. ધાતી-અઘાતી કર્મોને દૂર કરી અંતિમ–ચરમ–પરમ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. અજર અમર પઢને પ્રાપ્ત કરે છે. પાટલીપુત્ર-પટના તે આ જ ભૂમિ. દેવે આવી મહા
ત્સવ કરે છે. કેવળજ્ઞાની ભગવંત સૌને અમૃતવાણી સંભળાવે છે. અંતે પિતાને અંતિમ છે સમય જાણી સંલેખના કરે છે. અને આજ પટના સિટિમાં સુદર્શન મહષી સિદ્ધ- બુદ્ધ છે નિરંજન-અજર-અમર-અક્ષય એવા મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે.
સુદર્શન શેઠ અને મહામુનિ સ્થનિદ્રજીની આલબેલ પિકારતી દેરીઓ–પગલાં છે ? આજે પટનામાં ગુલબઝાર–બારમાં છે. જેને વર્ષોથી વહિવટ શ્વેતાંબર મૂર્તિપૂજક છે શ્રી સંઘના હાથમાં છે. ત્યાં પૂજા-પાઠ કરવા નિયમિત વેતાંબર મૂર્તિપૂજક સંઘ
તરફથી પૂજારી જાય છે. છતાં કલેશ-કંકાશ-ઢાવપેચ કરી બેટા તફાન—લડાઈ કરવામાં આ દિગંબરે એક પછી એક બેટે દાવો કરે છે. પોતાના બોર્ડ લગાવે છે. બેટે સમય છે દુરપંગ પૈસાની બરબાદી કરાવે છે. સુદર્શન શ્રેષ્ઠિ ઢિગંબર મહર્ષિ થઈ ગયા તેવા
ટા પ્રચાર કરે છે. ગુલબઝાર બગમાં મહાત્મા સ્થલિભદ્રજી દ્વારા જે કેશા વેશ્યાને છે ઉદ્ધાર થયે તે રંગશાળા અહી છે. મહાત્મા શ્રી સ્યુલિભદ્રજીના પગલા અહી છે. આ દિગંબરો કહે છે-શ્રી સ્થલિભદ્રજી દીગંબર આચાર્ય થઈ ગયા. જે દિગંબર આચાર્ય છે. હતા તે તેમના હિસાબે શ્રી સ્થલિભદ્રજી નગ્ન હતા. કેઈ દિવસ નાગા બાવાની પાસે છે વેશ્યા જતી જ નથી. એ એને આચાર છે. જેમ બહારવટિયા ચારાને ત્યાં જતા નથી. આ
- ગુલબઝાર બાગના દસ્તાવેજ શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રી સંઘના નામે છે, છેલા જ ૬ વર્ષ સુધીના ટેક્ષ ભયની રસિદો છે.
જ આ પટના સિટિમાં પૂર્વ અને જૈન મંદિરે-જ્ઞાનભંડારો હતા. ઉપાશ્રયે હતા. ૨ D તત્વાર્થ સૂત્રના રચયિતા શ્રી ઉમાસ્વાતિ મહારાજની જન્મભૂમિ પટના છે. શ્રી ભદ્રબાહુ છે
સ્વામિજી નેપાળના હતા. ગંગાનદી પાર કરી અહીં પધાર્યા હતા. આ જગ્યાને ભદ્રશાળા છે વન તરીકે આજે પણ ઓળખાય છે. શ્રી ભદ્રબાહુસ્વામિના નામથી ભદ્રશાળ નામ પડ્યું છે. મહામુનિ શ્રી સ્યુલિભદ્રજીની ૧૪ પૂર્વની વાંચના પણ અહીં થઈ હતી. તે
કેણીકના પુત્ર ઉદાયન, રાજવી અહી બન્યા. નવનંદ રાજા, શ્રી જૈનશાસનના જ જ પ્રભાવઠ ક૯૫ક, ચાણક્ય, ચંદ્રગુપ્ત, શઠડાલ, શ્રીયઠ, શ્રી સ્યુલિભદ્રજી આદિ અનેક રાજા જ જ મહારાજા, મંત્રી વિગેરે શ્રી જૈનશાસનની છાયા પામી આ પાટલીપુત્રમાં શાસનના ૨ ખુબ કામો કર્યા છે.
(ક્રમશઃ ) છે
Page #661
--------------------------------------------------------------------------
________________
છે બોધ કથા : અવર્ણવાદ સાંભળવામાં પણ પાપ!
–. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ.
- જગતમના જેટલા આસ્તિક નકારે છે તે બધા પનિંદા અને આત્મશ્લાઘાને છે ૪ આત્મન્નિતિના માર્ગમાં મોટામાં મોટા અવધક માને છે. આ બે દેષના પ્રતાપે ઊંચે છે 4 ચઢેલા આત્માનું કયારે પતન થાય તે કહેવાય નહિ. આ જણવા સમજવા છતાં ય જ છે આમાં જ આનંદ પામે તે બિચારા “ઢયા પાત્ર છે. કેઈને પણ હલકો ચિતરવા, આ જ ઉતારી પાડવા જે કાંઈ કહેવાય તેનું નામ નિજા છે અને હું એટલે સર્વગુણ સંપન્ન ૨ 2 “મારામાં કાંઈ ખરાબી છે જ નહિ આ જે હયાનો ભાવ તે આત્મશ્લાઘા રૂપ છે, આ છે પિતાના ગુણ ગાન પિતાના મઢ ગાતે ફરે. પછી તેને “ભાટ” કે “ભાંડ બનતા વાર છે જ લાગે નહિ. માટા પદ ઉપર બિરાજમાન હોય તો ય બાલિશે હાસ્યાસ્પદ ચેષ્ટા કર્યા જ વિના રહે નહિ અને પિતાના પ–સ્થાને–ગૌરવને કલંક્તિ કરું છું તે યાદ હું પણ ન આવે. છે શાસ્ત્રકારો તે કહે છે કે, કેઈના પણ અવર્ણવા તે બોલાય જ નહિ. પણ આ કેઇના અવર્ણવા સાંભળવા તે પણ પાપ છે. આ વાત મારે અન્ય કનવાળા જેમ કિ માને છે તે સમજાવવી છે. તે જૈનદર્શનની સાર્થકતા શેમાં તે વાંચકે ‘સ્વયં વિચારી લે છે ૪ કુમાર સંભવ કાવ્યમાં કહ્યું છે કે- એકવાર ઈશ્વર વનમાં જઇ ધ્યાન ધરે છે. તે છે છે વખતે પાર્વતી તેમને શોધે છે કે શિવ કયાં ગયા? શોધતા શોધતાં તે વનમાં જઈ જ પહોંચ્યા અને શિવને ધ્યાન કરતાં જોયાં. તેમને મહાવવા વસંતઋતુ વિવી. શંકર ?
પણ વિચાર કે મને ચળાવવા આ કોણ આવ્યું ? તે પાર્વતીને જોયા. તેથી મેહાધીન હર બની શંકર પાર્વતીને મળવા ઊભા થયા. તે પર્વતી એકત્રમ પિતાના સ્થાને ચાલ્યા આ જ ગયા.
તે પછી શંકર વિચારે કે પાર્વતીને મારા પર કેવો પ્રેમ-રાગ છે તે જોવું ? હું આમ વિચારી બટુકનું રૂપ કરી પાર્વતીને ઘરે જઈ શંકરનું વાકું બોલવા લાગ્યા, ર અવર્ણવાઢ કરવા લાગ્યા. તે પાર્વતી તેને સમજાવે કેહે બટુ! શિવ તે પ્રભુ કહેજ વાય. તેમનું વાકું ના બોલાય. અવર્ણવાઢ ન કરાયું. તે પણ તે બહુ વાર્યો ન રહ્યો. છે તેથી પાર્વતી ઘરમાં ગયા અને પિતાની દાસીને કહે કે–પેલો બહાર ઊભો છે તે બટુક ર - 8 શંકરની નિકરની નિંદા કરે છે તે તેને કાઢી મૂક નિંદા કરવાથી તેને પાપ છે લાગે છતાં ય આપણને સાંભળતાં ય પાપ લાગે. દાસીએ જઈ બટુકને વિઝાય છે.
કર્યો. બટુક રૂપે આવેલા શંકર પણ પાર્વતીનો સાચે જાણ રેજી થયા.
Page #662
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક] . આના ઉપરથી આપણે તે બેધ એ લેવાને છે કે આપણું પરમ તારક માર્ગ ર સ્થ સન્માર્ગદર્શક ગુરૂની નિંદા કરે, અવર્ણવાટ કરે, વાંકું બોલે તે તેને વાર. ૨ છે છતાં ય ન માને તે અપણે ગુરૂના અવર્ણવા સાંભળવા નહિ. સાંભળે તે પાપ જ છે લાગે ! શાંતિ-સમાધાન પ્રેમીઓને આ વાત નહિ સમજાય. પણ સાચા ગુરૂ ભકતે
અને ગુણાનુરાગી ને જ આ વાત સમજાશે. જેના દિલની આંતરડી કકડી હોય છે છે તે જ રડી ઊઠે અને અવર્ણવાદ બોલનારે શકિત પ્રમાણે પ્રતિકાર કરે. છેઆપણા ભધિતાક પરમે પાસ્ય અનતે પકારી પરમતારક ગુરૂદેવેશ શ્રીજીને ૨ ન પામેલા-સમજેલા આત્માએ જે અવર્ણવા સાંભળવામાં પાપ માને બીજા તે “વ્યવ૬ હારુનું ગૌરવ જાળવવા પ્રયત્ન કરશે અને આવા પ્રયત્નો કરનારને અવ્યવહારૂ કહેશે. છે કાદષ્ટિને ત્યાગ કરી ક્ષીર–નીર ન્યાયે હંસદષ્ટિના સૌ રાગી બને તે જ ભાવના છે.
જ વિવિધ વાંચનમાંથી
–૧. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. - વિષયની વિષમતા - વિષયો વિષ કરતાં ય વધુ ઝેરી હોય છે. વિશ્વમાં અસકિત રાખનારનું જીવન 5 ઉકરડા જેવું છે. આપણા જીવનમાં અને આજુબાજુમાં દુર્ગધ ફેલાવશે. વિષાથી
વિમુખ રહેનારાનું જીવન સ્વ-પરના જીવનમાં અને આજુબાજુમાં સુગંધ ફેલાવશે છે વિમાં ફેલાયેલા જીવાત્માએ-મન વિનાશના મુખમાં પ્રવેશે છે. ને દિ આ વિચાથી વિમુખ મનુષ્ય વિકાસના મુખમાં પ્રવેશે છે.
શુદ્ધ આચાર-મું કર આદર્શ વિચારે..આત્માને પ્રગતિના પંથે લઈ જાય છે... છે તે વિષયમાં આસક્તિ રાખનારા સદાય સર્વ દુઃખી હોય છે.
આજે મોટાભાગને માનવીએ આત્મચિંતનને બદલે વધારે પડતા વિષય છે ચિંતનમાં વ્યસ્ત છે, અને પછી પોતે જ વિનાશના મુખમાં ધકેલાઈ જાય છે,
એટલે વિષયતિ છેડી આત્મિચિંતનમાં વ્યસ્ત બને !
Page #663
--------------------------------------------------------------------------
________________
શા રવિશિશુ
છે પ્યારા ભૂલકાઓ...
" અનેક વિશેષાકેની હારમાળ પૂર્ણ કરતું જેને શાસન ધીરે ધીરે ૯ વર્ષના પગથીયાં ચઢી ગયું છે અને હવે ૧૦ માં વર્ષના પગથીયા સર કરી રહ્યું છે. છે. બીજમાંથી અંકુર, અંકુરમાંથી છોડ, છોડ પર મૂદુલનું આગમન અને મૃદુલ- ૨ માંથી મંજરીને કાલક્રમે પ્રફુલિત પુષ્પ..
તેવી જ રીતે નાનું જૈન શાસનને ફેલાવે, સત્યનું પ્રતિપાદન, સચેટ લેખ, સત્યનું સમર્થન કરતાં કેઈની શેહશરમ નહિ, સિદ્ધાંતેની વફાદારી પૂર્વકના કથાનકે. આ અગ્રલે છે, ટાક્ષ લેબ, બાલવાટિકાનું આગમન, તેમાં ભૂલકાઓની લેખની વાંચન
ધસારે આત્રિ સોને ગમે છે. 2 જે શાસન અચુક વાચનારા વાચકે મને જણાવે છે કે સાચી અને સિદ્ધાંતીક જ વાતો તે એમાં જ જાણવા-વાંચવા મળે છે.
" અક પાન સર કરતી બાલવાટિકા આજે ૯ વર્ષની મંઝિલ પુરી કરી રહી છે જ છે અને તે ૧૦માં વર્ષની મંઝિલને પુરી કરવા થનગની રહી છે એના થનાગાટમાં છે તમારા સૌના સાથ-સહકાર, ફાળે કાંઈ ઓછો નથી તે ભુલી શકાય તેમ પણ નથી. શું તમારા સાથ સહકારથી ઝળહળતી જે ફતેહ મેળવી છે એવા જ આનંદ અને છે ઉત્સાહથી આપણે સી વધુ વધુ આગળ વધીએ.
બાલવાટિકાથી વાચકને ઘણું જાણવાનું મળ્યું છે–મળે છે. હજી પણ તેમાં જ છે વિવિધતા અને સુંદરતા, રસપ લખાણે આપવાની મને જરૂર જણાય છે. ' છે તેથી આપ સૌ આબાલવૃદ્ધ સારાં લખાણે ચૂંટી-ઘૂંટીને અને પરિશ્રમ ઉઠાવીને ૨ મોકલશો જે તમને અને વાંચકને લાભદાયી બનશે. . . !: 1:
જ્યાં ત્યાંથી ઉઠાવેલા લખાણોથી તમારી શક્તિનો વિકાસ થતો નથી માટે છે ર આટલું બસ ધ્યાન રાખજે.
રવિશિષ્ણુ c/o. જૈન શાસન કાર્યાલય
Page #664
--------------------------------------------------------------------------
________________
| શ્રી જૈન શાસન (અઠવાડીક) છે છે – આજનું સુવાકય –
સહન શીલતમાં ધરતી જેવા છે. ૦ વિવેકને દી એલતાં જ હયાત દાન આપવામાં મેઘ જેવા " હીરા સમા સદગુણ લુંટાઈ જાય છે.
સહકાર આપવામાં વૃક્ષ જેવા - ૧
મી જ્ઞાન લેવામાં લૂંટારા જેવા
થોડું ખાઈને ચલાવી લેવામાં કુતરા જેવા શું થાય ને શું ન થાય
ચાલાકીમાં કાગડા જેવા , નમસ્કાર થાય તે વીતરાગદેવને
થાકયા વગર કાર્ય કરવામાં ગધેડા જેવા છે * ' અન્ય દેવને કદીય નહિ. ધ્યાન ધરવામાં બગલા જેવા હાથ જોડાય તે સંયમ વ્રત ધારી સુસાધુને
-પીનલ એમ. વખારીયા " અન્ય કુગુરુઓને કદીય ન
જીભલડીની વાત હું જ માન અપાય તે ધર્મના રાગીઓને, . જીભને ટેરવે જ બધું છે વૃભને ટેરવે છે
ક અન્ય હેલીઓને કદીય નહિ લમી વસી છે, મિત્રો અને બંધુ કુટુંબી- ૪ બહુમાન થાય તે સાધમિક જ થાય. જને પણ જીભને ટેરવે રહે છે. બંધન જ
* અન્ય અધમીન કદીય નહિ પણ જીભને ટેરવે છે જીવન-મરણ પણ ? જ વાચન થાય તો બાલવાટિકાનું જ થાય
જીભને ટેરવે છે. . .
- છંભ છે તે ત્રણ ઇંચ જેટલી જ છે અન્યનું વાંચન કદીય નહિ
લાંબી પણ એ છ ફૂટ ઊંચા માનવીનો છે. રક્ષા થાય તે જૈન શાસનની જ થાય. -
પણ તલ કરી શકે છે. અન્યની રક્ષા કદીય નહિ
મારી જીભ કાતરની જેમ ચાહે છે તેમ –પિયૂષ પી. કોઠારી જમના,
- ૨ જીભની મીઠાશથી કદાવર માનવીને જે ભણવું ય તે..
પિતાને બનાવી શકાય છે. કાગડા જેવી સાવધાની
જીભને કઈ રીતે ચલાવવી વિચારો છે કુતરા જેવી નિદ્રા
- ટ૫કુ-વિચાર બગલા જેવું એકાગ્રતા
. રજ-ધૂળ રંજ હેરાન કરે છે." છે. અલ્પ આહારી
ભાગ–હિસ્સે ભાગ–પ્યાસીનું પીણું છે ૬. * અને વ્યસનોના ત્યાગી ... મહાવમંઇ-ધીમું , , છે આટલું કરશો તે જ સાચુ વિદ્યાથી કટક-લશ્કર કંટક-કટે:
ખતે કાગળ ખંત-કાળજ મનીષા એચ. ગેલેરી
1 –રા
છે
Page #665
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૧૦ અંક ૨૭ તા. ૩-૩-૯૭ :
કટપૂતનાને ઉપસ મા વીરે સંયમ સ્વીકા, ઉપસર્ગોની હારમાળ શરૂ થઈ થઈ એક. પછી ભયા- 2 ૨ ની ઉપસી આવે જતાં હતા ને પ્રભુવીર દઢતાપૂર્વક સહન કરે જતાં હતાં.
વિકાર કરતાં પ્રભુવીર બિભેલક યક્ષના ઉદ્યાનમાંથી નીકળીને શાલિશીર્ષક નામના , આ ગામની બહાર આવેલા ઉદ્યાનમાં સમચર્યા ત્યાં પ્રતિમા ધ્યાને રહ્યા. તે વખતે મહા , આ મહિને ચાલતું હતું. ભલભલાને થીજવી દે તેવી ભયંકર કડકડતી ઠંડી પડતી હતી છે છે તે અવસરે કટપૂતના નામની વાણવ્યંતરી પ્રભુને ઉપસર્ગ કરવા આવી અને વાણવ્યંતરી કેશુ? આ ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં સ્વામીની વિજ્યવતી નામે રાણી હતી. “ઘણું રેણું છે 8 હોવાથી તેને માન અને સત્કાર કાંઈક એાછો મળતા હતા. અહ ન પિસાવાથી તે છે ૨ ભારે દ્વેષા નથી બળતી હતી. શ્રેષના અનુબંધ વધવા લાગ્યા અત્ત ધ્યાન-રૌદ્રધ્યાનમાં છે તપતી તે મરણ પામી. ભવાટવીમાં પરિભ્રમણ વધી ગયું. અનેક જાતિઓમાં ફરતી .
ફરતી, કાંક કર્મની હળવાશ થવાથી તે મનુષ્યભવ પામી ત્યાં બળતણ તપવાથી છે છે. વ્યંતરીનો ભવ પામી. વૈરની ગાંઠો અકબંધ હતી. પ્રભુ વીરનું તેજ તે ખમી શકી છે છે નહિ. વૈગ્નિ ફરી પ્રવજજલીત થશે. તાપસીનું રૂ૫ વિકળ્યું શરીર પર વલ્કલ ધારણ જ કર્યું. લટકતી લાંબી જટાઓના ભારથી સવે હિમ વર્ષા રોકી દીધી. શરીર આદ્ર કર્યું. શા
સ્વામીના મસ્તક ઉપર અદ્ધર રહી અંગને ધુણાવવા લાગી. અતિશય ઠંડા પવનને વિંધતા છે છ હિમકણીએ પ્રતિસમયે પ્રભુ વીરના અંગને બાણની જેમ વિંધવા લાગ્યા સમયે સમયે જ જ જળમાંથી અને વલ્કલમાંથી ગળતે અતિ દુસહ જંળ પ્રવાહ પ્રભુના અંગને ઠંડું . જ કરવા લાગ્યા. એક તે માઘ માસની અતિ ઠંડી, તેમાં વળી શીતલ દુસહ પવન અને એ
દુષ્ટ પ્રવૃત્તી કરતી વાવ્યતરીએ પિતાની શકિતને પરચે બતાવ્યો. પછી કહેવું શું? છે આવી ભર કર શીત વેઢનાથી સામાન્ય માનવી તે મરવું જ પામે. પરંતુ નિરુપક્રમ છે આયુષ્યવાળા અરિહતે જ તે સહન કરી શકે ચાર પ્રહર સુધી એક સર શીત છે.
પસર્ગ ચા, રહ્યો, ને ભગવાને મથી સહન કર્યો. ચાર પ્રહર સુધી ભગવતે ભવના કર્મને છેદેનારૂં ધર્મશાન વિશેષ પ્રકારે વિચાર્યું. - ૐ વીર પ્રસુને નિષ્કપ જાણી કટપૂતના ક્ષેભ પામી પરાજય પામી. પ્રભાત થતાં ઉપશાંત થઈ. પશ્ચાતાપના પાણીથી પ્રભુના ચરણ કમળ પખાળ્યાં વિશેષ પ્રકારે પૂજા કરવા લાગી. અસ્થાને જતાં પ્રભુ પાસે ક્ષમાચના કરી. ભગવંત પણ અન્ય સાથે વિકાર કરી ગયા.
ન જો હું બાલમિત્રો ! અતિશીલ ઉપસર્ગ પણ વીર પ્રભુને ચલાયમાન ન કરી શકે છે છે પ્રભુ વીરે હસતે મોઢે સહન કર્યો. કદાચ આપણી ઉપર આવે કઈક શીક ઉપસર્ગ આવે તે આપણે ઊંચા નીચા નહી થઇને?
– શ્રી રમ્યા
Page #666
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ ઘી મેળવવાની ભાવના રાખનારા...
જ્યાં દૂધની સરિતા હતી ત્યાં છાશ પણ મળતી નથી. ' .
ઘી તે મળે જ ક્યાંથી ઘી ની વાસ પણ મળતી નથી. આ માખણ મલાઈની જરા મીઠાસ પણ મળતી નથી.
વસ્તુ અમારા દેશની છે ખાસ, પણ મળતી નથી.
શું આપ બજારના ભેળસેળીયા ધી થી કંટાળ્યા છો? શું આપ કો પણ કિંમતે છે % શુદ્ધ ઘી જ વાપરવા માગો છો ? આજે... આઝાદી બાd - કતલખાનાઓને પશુઓની આ
તલ કરવાની ભારે આઝાદી મળી છે અને દેશનું અમૂલ્ય પશુધન નાશ ૬. થવાના આરે છે. આજ સુધીમાં અબજો પશુએ તલખાનામાં કસાઈઓની કરવતનાં ભાગ બની કપાઈ ગયા છે. અને કરોડે પશુ વરસે કપાઈ રહ્યા છે, ઘી બનાવવા કરતાં દૂધમાં એાછી મહેનતે વધુ કમાણી થતી હોવાથી ગામડે ગામડે વલેણ બંધ થયા, ધી જ બનાવવાનું બંધ થયું અને દૂધ બધું ડેરીઓમાં ભરાવા માંડયું છે ત્યારે ગામડાના ૨ નામે વેચાતું ઘી શુદ્ધ ઘી હોઈ શકેં ખરૂં ?
અભણ્ય ત્યાગ અભિયાન દ્વારા બજારમાંથી મળતા ચરબી/વેજીટેબલ,ન્ય અભય છે આ પઢાર્થોના મલાવટ વાળા ઘી ના વિકલ્પરૂપે શુદ્ધ ઘી દેશી પદ્ધતીથી વલેણ દ્વારા તૈયાર ન કરવાનું શરૂ કર્યું છે. આ રીતે ઘી બનાવવું ઘણું મેંઘુ પડે છે. પણ શુદ્ધતાના
આગ્રહીઓ માટે મૂલ્યની નહી માલની કિંમત છે, કિંમતની નહી કલીટીની કિંમત છે. - જિનમંદિર-દિક્ષા પ્રસંગે-પ્રતિષ્ઠા મહત્વ-ચાતુર્માસ રસેડામાં-સં યાત્રાઢિમાં છે છે આવા શુદ્ધ ઘી જ વપરાય અને બજારૂ અભક્ષ્ય ઘી નો ઉપયોગ બંધ થાય તે અતિ જ જરૂરી છે.
શુદ્ધ–સાત્વિક–પૌષ્ટિક–ગુણકારી–આરેગ્યપ્રઢ ઘી મેળવવા સંપર્ક કરે આજે જ છે જ માહિતિ કેમ મંગાવે.
સરનામું : અભય ત્યાગ અભિયાન છે સુમંગલમ ટ્રસ્ટ કાર્યાલય, કાનું મેદાન ગોપીપુરા સુરત (૦૨૬૧) ૪૩૩૩૨૨
Page #667
--------------------------------------------------------------------------
________________
બેટું ન લગાડતા હે ને....
"
મને ઇનામ ના ગમે (મળે નહિ ત્યાં સુધી) ધ લેકેને ઇનામ આપવામાં ઉત્સાહી કાર્યકર્તા લાગે છે કેમ? ? આ હા, હા, હું જ. પણ ઈનામ મારા ખિસ્થાના પૈસાથી આપું છું તેમાં તમને છે શું દુઃખાવો ઉપડ?
દુખાવો તે હમ હવે પણ એશિયા કપ વખતે ફાઈનલ સુધી આવીને 8 શ્રીકાંકા સામે આપણી (અરે! આપણી નહિ પણ ભારતની કેમ કે ટીમ તે આપણું .
એકલાની છેડી છે ? આખા ભારતની છે ને કેમ હો બરાબર ને ?) ટીમ જીતતા છતતા પર બચી ગઈ. (જે છતી હોત તો પાંચ પાંચ વરસથી એશિયા કપ લઈ જવાની જે કસરત છે શ્રીલંકાને કરવી પડે છે તે ભારતે કરવી પડત. અને આ કળજુગમાં ગેંગના વેર-ઝેર વચ્ચે તે ૫ સાચવવાની લમણાઝીંક પણ કેટલી બધી ? આવા બધા જીત પછીના ઊભા ૨ છે થતાં ટેકનીકલ સમસ્યા પૂર્ણ પ્રશ્નોના નિકાલ માટે એશિયા કપ ન જીત્યા ઈ જ સારું છે
થયું) ઈનામી પ્રથાને ક્યા કીયા, ખિલાડી કે બરબા કીયા. છે પણ આને ને ઈનામની વાતને લેવા-દેવા શું છે? ભદ્રંભદ્ર! ૬. અરે ! ઈ જ હમજાવું છું. જરા ધીરજ ધરો બાપુ. એક પત્રકાર શ્રી =લક્ષમી ? છે લંકાના એક બેટસમેનને પૂછયું કે-આ ભારત વારેઘડીયે કેમ હારી જાય છે? ત્યારે જ એ ય ગગા! તે ખેલાડીએ શું કીધું કઉ? છે કે કે–ભારતની ટીમ દેશ માટે નથી એ આ રમતી. પોતાની કારકીર્દી માટે રમે છે. જ્યારે અમે દેશ માટે જ રમીએ છીએ.” એટલે કે ત્ર એવું છે ને ભ કે જ્યાં સુધી કેઈ ખેલાડીને તમે ઈનામ ન આવ્યું હોય ને તે ત્યાં છે ઇ સુધી તે શુદ્ધ આશયથી તે દેશ માટે જ રમે છે. પણ ઇનામુનું એક પેકેટ આલે પછી જ જ જુઓ બાપુ. બંઢા ઈનામ માટે જ રમશે. અને અંગત રીતે મળતા ઇનામ માટે રમવું
એ એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ખેલાડી તરીકે તે ખેલાડીને શોભવું નહિ જોઈએ. ૬ છે પણ શું થાય? તમારી જેવા ઉત્સાહી ઇનામઢાર પણ ક્યાં સમજે છે ? છે એટલે ભદ્રંભદ્રજી! તમે એમ કહેવા માગો છે ને કે કેપ પણ સ્થળે ઇનામ છે
અપાય છે. ઇનામી સ્પર્ધા યોજાય છે તે બધી-ગેરવ્યાજબી છે. ઇનામ લેનારની ઊંગતી ન આ પ્રતિભાને ઝાંખી પાડી નાંખે છે. રમતવીર પછી ઈનામને લાલચુ બની જાય છે. દિ હા, હા, એમાં પૂછવાનું જ શું હોય?
Page #668
--------------------------------------------------------------------------
________________
: : શ્રી જૈન શાસન (અઠવાડિક) ; છે તે હમણાં જ તમને શ્રેષ્ઠ હાસ્ય લેખક અને ખરાબ ક્ટાક્ષ લેખક તરીકે એક જ શું ખંડને મેડલ આપેલે તે તમે શું કામ લીધું હતું? : :
અરે ! ભલા માણ. મારી વાત અલગ છે. મને શું ઘમંડ થાય તેવી શક્યતા છે છે હવે નથી. અને રાષ્ટ્રીય સ્તરે મારે કશું લખવાનું કામ કરવાનું નથી હોતું. એટલે હું ) આ અપવા કેવાઉ. મેં ઈનામ લીધું એટલે બધાએ લેવું જરૂરી નથી, અને તેને એકને તું આપ્યું એમાં બધાનું આવી જ જાય છે. એટલે બધાંયને આપવાની પણ ક્યાં જરૂર છે ઇ છે? તમે લેકેના હિતના ઇચ્છું હોય તો સાચું કઉ છું ઈનામી પ્રથા ટયુશન પ્રથાની છે જેમ તત્કાળ–તાકકે દૂર કરી નાંખવા જેવી છે. આ એક સામાજિક જ નહીં પ્રાદેશિક જ છે જ નહીં, કેન્દ્રીય જ નહિ, સંસદીય જ નહી પણ રાષ્ટ્રીયે બેઠી છે. તે બદ્દી રાષ્ટ્રીય
બરબાદી કરે છે. દૂર કરવી જરૂરી છે હોં ? છે પણ આ રીસર્ચ એફ જમણ-ટેબલ” નામના પુસ્તકની એપન બુક એકઝીમ છે છે તેમા પાસ થનારને સેનાના ચેઈન, જવેલરી વગેરે આપવાના છે તે તમારા મતે ન જ જ અપાય ને? બેલે ભદ્રંભદ્ર.
- શું કીધું ? સોનાનો ચેન ? ફસ્ટકલાસ પાસવાળાને? શું વાત છે? બાપુ. એ છે. પરીક્ષાનું ફોન યં મળે છે? મારા પ્રખ્ય ત ના અને મરડી નાખી ૫ ન. ના થી
પરીક્ષા આપી આવું. ધર્મનું જ્ઞાનનું ઝાડ ને ઈનામનું ઇનામ. ભલામ ! તમારી દિ આવી ઇનામી સ્પર્ધાની વાત તો તમારે મને કરતા રેવી. ૬. પણ તમે તે હમણાં ઇનામી પ્રથા નાબૂઢીની વાત કરતા તેને ? હવે કેમ છે લલચાઈ ગયા ? ભદ્રંભદ્ર !
(મે મનમાં જ વિચાર્યું હતું. આ બબુચક મારી ઇનામી પ્રથા નાબૂદીની વાત ભૂલી કેમ નથી જતો મૂરખ છે ? મારી પરીક્ષા વગર સેનાને ચેઈન બીટ ચાલ્યાં જ જશે તો ? અરેરે ? એય ડફેળ જ છે ને? પહેલાથી પરીક્ષાની વાત કરી હોત તો 2 હું વિધિ તો ના કરત કમસેકમ ચેઈન મળે ત્યાં સુધી. પછી તે મેં વિચાર્યું છે જ ફળને જવાબ શું આપ ? હું મલી ગયે જવાબ. મેં કીધું કે,
જ એવું છે ને ઈનામી પ્રથા નાબૂદીની વાત છે ને એમાં એકાંત નથી. મારી જ જેવા ઈનામ મેળવી લીધા પછી ઘમંડી બની ના શકતા હોય અને લાલચુ પણ બની છે દિ શતા ના હોય (આટલે લાલચુવાળા ભાગ લખુ , કેમકે તે ડબા જેવો મને આ છે લાલચુ ગણી જ બેઠા છે. કંઈ નહિ લખવા દે ને જે થવું હશે તે થશે.) તેવા જ
Page #669
--------------------------------------------------------------------------
________________
૩ વર્ષ-૧૦ અંક-૨૭ તા. ૩-૩-૯૮: @ મહાનુભાવને તેમની ઉપબૃહણ-અનુમોના નિમિત્તે ઇનામ આપવામાં કશે બાધ આવતો નથી.
અરછા ! ભદ્રંભદ્ર તે એમને કે જે ઇનામથી કેને ઘમંડ, લાલચે, લાગતી. છે હોય તેવું ઈનામ ન આપવું. .
હું નમે હવે સમજ્યા. ઇનામ આપવાની મારી ના નથી. જો તમે તમારે ૨ છે પણ પહેલેથી ઈનામની લાલચ લગાડી લેકેને લાલચુ ના બનાવો. અભયનું ભક્ષણ ન ) ન થઈ જાય એવું સું જ્ઞાન જે પુસ્તક માં હોય તે પુસ્તકો એક સોનાની ચેઇન મેળવ
વાની લાલાથી વાંચવું અને તેની પરીક્ષા આપવી એ કેટલું બધું કઢંગુ છે. પુસ્તકના છે વિષયનો મને મરી જતો નથી લાગતો તેમને? મેં આ રીતે થોડી જ ગંભીર વાતે છે જ કરતા પેલા ભાઈ પીગળ્યા. અને મને કહે કે તમારી વાત સાચી છે. હવે હું ઈનામ છે કે આપીશ પહ, વિવેક પૂર્વક આપીશ. ઇનામમાં વસ્તુઓ પણ એવી જ આપીશ ને કે
જેથી તેને ધર્મની જ ભાવના જાગે. આવા સોના-ચાંદીના ઘરેણુ જેવા ધનના ઇનામે છે આપવાથી ધર્મભાવના થડી છેટી ભાગતી લાગે છે અને મને અહીં તો મુદ્દાની વાત
એ જાણવા મલી કે-સંસારના સુખ માટે (ઘરેણા-ધન માટે) ધર્મ ન કરાય. (ધાર્મિક પુસ્તકની પરીક્ષા ન અપાય.)
મેં એવા ભદ્રંભદ્રે કહ્યું હું હવે તું બરાબર સમજી ગયો. મારે આ જ મુદ્દો છે. છે તને સમજાવ - હતો.”
પણ ભદ્રંભદ્ર! તમે કેમ સોનાની લાલચમાં પડી ગયા હતા? . મેં વિચાર્યું–આ ડો. મારી લાલચુની છાપ ભૂસી નહિ શકે એમ લાગે છે. છે હું થોડે ડગમગી ગયેલો ચેઇન માટે એ સાચું પણ પાછો લાલચ છોડીને બરાબર સ્થિર જ થવા સાથે એને પણ સન્મો લાવ્યો છું એ પણ છે. પણ આ મારી લાલચની છાય છે,
લઈને જાય ને વ્યાજબી નથી. એટલે મેં કીધું- હું તે ખાલી ખાલી તમને બોધ પમાને છે ૨ ડવા માટે જ લાલચુ બને. એવી તો કેટલાયે ચેન છે મારી પાસે , પણ તમને છે તમારી રીતે બોધ પમાડવાનો આ જ રસ્તો હતો એટલે મેં પરીક્ષા આપવાની વાત છે A કરેલી. અને બીજું કે બધાં ય જીવે છેવટે તે કર્માધીન જ છે ને . કઢાસ મારી ૬ જેવા મને, આટલું ધરમનું જાણા છતાં આવી. લાલચ થાય તે બીજાનું તો પૂછવું જ છે શું? લાલચ તે છે ને મૈ બધાને થાય પણ આપણે લોકની લાલચ એકદમ ભડકી જ જ ઉઠે, સંસારના સુખો મેળવવાના ગમવા માંડે આવી કોઈ વાત કે કોઈ જના-સ્પર્ધા છે. આપણે એ જવી ન જોઈએ કે તેમાં ભાગ લેવો ના જોઈએ. હું તો એટલું માનું અને રિ, હાં હવે તમે વાંધો ન હોય તે મને લારના ગણતા હો ને? -
Page #670
--------------------------------------------------------------------------
________________
તુ સાધ્વીજી
બન્યા ગરાળી
—શ્રી ધર્મ શાસન
એક શ્રાવિકાની આ વાત છે. એ ઘણી ત્યાગી-તપસ્વી ને ધમ શ્રદ્ધાળુ હતી. પૂર્વભવના સારા કર્મના કારણે પરમાત્મા શ્રી મહાવીરદેવના ઉપદેશને જીવનમાં ઉતારી સસારની મમતા મૂકીને સયમી બન્યા પણ સસારી જીવનમાં પેાતાની પાસે રહેલા મૂલ્યવાન ચાર રહ્નાના પરિગ્રહ ન તજી શકી.
રત્ન ઉપરના મમત્વના કારણે એ સાચવવા સાધ્વીજીએ એક સુંદર લાકડાની પાટલી બનાવી તેમાં અંદર પેાલાણુ રાખીને ચારે યત્ન તેમાં છુપાવી દીધા. અંત સમય સુધી તેની આશક્તિ ન છુટી તે લાકડાની પાટલી સ્થાપનાચાય પાસે જ રાખી. જ્યારે અંત સમય નજદીક આવ્યા ત્યારે તે સ્થાપનાચાય સન્મુખ જ નજર રાખીને પાતાના પ્રાણ છોડયા ત્યારે સદવર્તી સાધ્વીજીએ સમજ્યા કે આપણા ગુરૂણીજીની નજર છેલ્લે સુધી ભગવાનમાં જ હતી તેથી સારી ગતીમાં ગયા જ હશે. તે સાધ્વીજી મરીને તિય ચ ગતિમાં ગાળી તરીકે ઉત્પન્ન થયા. હવે એ રાજ પાટલી ઉપર આવીને બેસી જતી. અન્ય સાધ્વીજીઓ તે ગરાળીથી ગભરાઇ ગયા. ગરાળીને દૂર કરવા વિવિધ ઉપાયે કર્યો પણ તે ગરાળી ત્યાંથી ખસતી જ નથી. (છે ને આસક્તિ)
એક દિવસ સાધ્વીજીએએ જ્ઞાની ભગવતને ગરાળી સબંધી અને અમારા ગુરૂણી કંઇ ગતિમાં ગયા તે સંબધી વાત પૂછી ત્યારે જ્ઞાનીભગવતે કહ્યુ કે તમારા ગુરૂણીજીને સંસારી અવસ્થાના ચાર રસ્તે ઉપર મમત્વતા કારણે તે મરીને આ ગરાળી સ્વરૂપે બન્યા છે તે આખા સબધ કહો ત્યારે તે વાત સાંભળતા જ ગાળીને જાતિસ્મરણ જ્ઞાન થયુ. રાતે કરેલી ભુલ સમજાઇ જતા તુરંત જ અણુસણુ કરી આયુષ્ય પૂર્ણ કરીને દેવગતિમાં તે ગઇ. પરિગ્રહની મૂર્છા જીવને નિયંચગતિનું આયુષ્ય અધાવે છે માટે પરિચહની મૂર્છા ત્યાગ કરવાના અત્યારથી જ પુરૂષાથ કરવા જેવે છે.
[ચેાસઢ પ્રકારી પૂજા ]
Page #671
--------------------------------------------------------------------------
________________
લિ (ટાઈટલ ૨ નું ચાલુ)
.: શ્રી જૈન શાસન [અઠવાડિક ], રે કેટલાક કાલકસૂરિજીઓ, કેસ્લાય યશોવિજયજીએ અવતરશે ત્યારે જ આજની ક વિષમતાઓનું ઠેકાણું પડશે. છે કે અમારા જેવા બહુ બહુ તે આ પરિસ્થિતિ સામે મુકાબલે કરતાં ઝઝુમે, પણ છે છે પરિણામની બહુ આશા રાખી ન શકાય. ઉપરથી ચિત્તવૃત્તિઓ અપ્રશસ્ત રીતે સંકિલષ્ટ છે જ બનીને જાતનું ય એવાનું થાય.
તો શું બે દાયકા સુધી અમારે ચૂપ બેસી રહેવું ? કે ઝઝુમ્યા કરવું ? રૂપિયે છે ઇ પાંચ જ પૈસા મળતા હોય તો તે લઈને સંતોષ માની લેવે? હવે તે સ્પીંડ–બ્રેકર છે બનીયે તો ય ઘણું છે પણ વે કિન કહાં કે મિયાં કે પાઉમે જુતીયા. જાન્યુઆરી ૧૯૯૮
(મુક્તિદૂત) (૧ખકે ઘણું સારૂ જવાબદાર લખ્યું છે તે સાથે લેખકને પણ પોતાની આ જવાબદારી સમજાય–વડિલોને પણ નિરાધાર કોણ બનાવે છે?)
– શાસન સમચાર – વાપી-જી.આઈ.ડી.સી. આઢ વિહારમાં જિનેશ્વર દેવના ગૃહમંદિરનું જ્યનગર છે . મૂ. જૈન સંઘના અન્વયે અને શ્રાદ્ધવર્ય શ્રી ત્રિલેકચંદજી ભીમાણીના સહયોગથી જ નિર્માણ થયું છે. તેમાં દેવાધિદેવ શ્રી મહાવીર સ્વામીજી તથા શ્રી મુનિસુવ્રત સ્વામીજી છે આઢિ જિનબિંબને પ્રવેશ અને ચર પ્રતિષ્ઠા તા. ૧૦-૨-૯૮ના રોજ મંગલ મુહ થઈ છે.
તે દિવસે સવારે ૯ વાગે પ્રભુજીની રથયાત્રા શરુ થઈ અને મુખ્ય માર્ગો ઉપર ફરીને અઢ૨ વિહારમાં પહોંચતા પ્રભુજીને પંખવામાં આવ્યા. તે પછી છે પુણ્યાહ. સ ના ગગનભેઠી નારી સાથે પ્રભુજીનો મંગલ પ્રવેશ અને પ્રભુજીની ચર પ્રતિષ્ઠા થઈ. > પૂજ્ય શાસન પ્રભાવક આચાર્ય શ્રી વિજય રત્નભૂષણસૂરિજી મ.સા. આઢિની પાવન આ નિશ્રા મળતાં સૌના હૈયામાં આનંદનો મહાસાગર ઉછળતો હતો. પ્રતિષ્ઠા બાઢ છે પૂજ્યશ્રીનું માંગલિક પ્રવચન થયું. તે પછી સંઘપૂજન તેમજ બહુમાન આદિ કરવામાં
આવેલ. આજના પ્રસંગે સાધર્મિક ભકિતને ઉદારતાથી લાભ લેનાર ભિનમાલ છે નિવાસી (હાલ મુંબઈ અને અઢશે વિહારના બીડર શ્રી ત્રિલેકચંદજી ભીમાણીનું ક છે તેમજ બીજાઓનું પણ બહુમાન કરવામાં આવ્યું. સાધર્મિક ભકિત બાઢ બપોરે બે ર. આ વાગે શ્રી જિનેન્દ્રકુમાર બાબુલાલ શાહ તરફથી શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા છે
ભણાવવામાં આવી. સર્વ સાધારણ ફંડ માટે પ્રેરણા આપવામાં આવતાં સંઘના લોકોએ છે તેમાં પણ ઉઠારતાથી લાભ લીધે- ભરપૂર ભકિતભાવ અને આનંદ તથા ઉલ્લાસના કારણે આ પ્રસંગ ખૂબ જ દીપી ઉઠયો.
Page #672
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી./એન.[૮૪
જ પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી
છે
છે. આ નદી પર 1 મિન
ભાગ
-
સ્નેહ સ્વ. ૫૫ ૨
સ્વ. પ પૂ આચાર્યદેવશ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
૦ આજે બધાની બુદ્ધિને ક્ષય થયો છે કારણ કે પાપનો ભય નથી, સુખનો લોભ છે
છે, દુઃખને ડર છે અને ધર્મને ખપ નથી. વિરાગી ભગવાનની સેવા કરે તે ફળે. રાગી રાગ માટે સેવા કરે તો તે ફૂટી નીકળે. આ કવિરાગના અભાવે આજે શ્રાવક-શ્રાવિકાની ખરાબ હાલત છે. વિરાગ વગરના છે ત્યાગીની તમારા કરતાં ય ભારે દુર્દશા હોય. કે આ સંસાર આ ઉપાધિમય છે. જેને ઉપાધિ ગમે તે આવિ અને ધિથી .
પીડાતે જ હોય. તે આધિ-વ્યાધીથી ગમે તેટલો ભાગે તે પણ બચી શકે નહિ. ર. માનસિક ચિંતા તે આધિ છે અને તેમાંથી શારીરિક રંગ રૂપ વ્યાધિ પેઢા થાય છે છે. માટે ઉપાધિ તે આધિ-વ્યાધિની જનેતા છે. આ-તે ન જોઈએ આ–આ જોઈએ
તે જ ઉપાધિ છે. છે કે જેટલું નિરૂપણધિકપણ તેટલો ધર્મ. જેટલું ઉપાધિ પણ તેટલે અધર્મ.
મેહથી મૂઢ બનેલાને જ્ઞાન પણ નુકશાન કરે. કેમકે તે કહ્યા મુજબ ન વ પણ છે,
મરજી મુજબ વતે. ૬ જે સુખ માટે પાપ કરવું પડે તે સુખ સારું કહેવાય? જેના માટે આપણે ખરાબ છે
થવું પડે તે ચીજ સારી કહેવાય ? જ કરી કરીને, અનીતિ કરીને, મોજ મજા કરવી તે ય આત્માને ડાઘ છે. : જેને સુખ સારું લાગે છે અને દુઃખ ભૂંડું લાગે છે તે આ અને રૌદ્ર ધ્યાનમાં ર.
જ મરવાના અને દુર્ગતિમાં જવાના છે. જેને સુખ ભંડુ લાગે અને દુઃખ વેઠવા છે ' જેવું લાગે તે જ બચી જાય.
આરંભ-પરિગ્રહ ભૂંડા ન લાગે ત્યાં સુધી અનીતિ મૂંડી ન લાગે.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્ર, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
Page #673
--------------------------------------------------------------------------
________________
ન ચ સTP તિજJoi | શાસન અને સિદ્ધાન્ત ૩સમાડું. મહાવીર-પનવસાUmri. ઝી રક્ષા તથા પ્રચારનું પત્ર-1 છે
છે હાકીર જૈન સમાજ માં છે
વિશાળ
છદ્મસ્થાને માટે આગમ પ્રમાણુ જ પ્રમાણ છે.
જહા ન ધમમગે, મો-તૂણ આગમ ઇહ પમાણું ! વિજજઈ છઉમથાણું, તહા તત્થવ જઇયશ્વ' છે
જે કારણથી ધર્મ માગને વિષે ઇશ્વસ્થાને માટે આગમ પ્રમાણે | છોડીને બીજુ પ્રમાણ નથી તે કારણથી આગમ પ્રમાણે આજ્ઞાને વિષે જ પ્રયત્ન કરવો જોઈએ.
અઠવાડક
એક
(2EO
|
6
२८+२८
શ્રી જૈન શાસન કાર્યાલય
0
0
મૃત જ્ઞાન ભવન
૫ , દિગ્વિજય પ્લોટ, જામનગ૨ (ભૌરાષ્ટ્ર) IND15
PIN - 361005
Page #674
--------------------------------------------------------------------------
________________
જ
મેડલીન સાઉન
૯
પાસમાં બાર ડે મથાં (The Baronde Mohthysm) નામનો એક દિ વકીલ રહેતો હતો, તે ઇ. સ. ૧૮૨૦ માં મરણ પામ્યો. તેણે પોતાની માલ
મીલકતનું વશીયતનામું કર્યું હતું. તેમાં તેણે ઘણું જ પરોપકારના કામ શું કરવા માટે ફંડ કર્યા હતા. તેમાંના એક ફંડની મતલબ એવી હતી કે, છે દરવર્ષ ૧૦૦૦૦ એટલે હાલના હિસાબ મુજબ દર૩ળા રૂપીયા જે ગરીબ છે ૬ ફેન્ચ માણસ સારાં ઉપયોગી કામ કરે તેને ઇનામના આપવા. તે પ્રમાણે છે. છે દર વર્ષે ઇનામ આપવામાં આવે છે. તેમાંનું એક ઇનામ એક ગરીબ છોક- ૯ કરીને પરોપકાર કરવા માટે મળ્યું હતું તેનું વર્ણન નીચે આપવામાં છે જ આવે છે.
ઇ. સ. ૧૮૦૨ માં સેન્ટ ઇટીયન ઇવાટન નામના ગામડામાં મેડલીન ય સાઉની જમી હતી જ્યારે આ છોકરી નાની હતી, ત્યારે તે જન વરોની રખ , છે વાલીના કામમાં લાગી હતી તે દરરોજ પોતાનું ખાવાનું સાથે લઈને જતી રે જ હતી તેમાંથી દરરોજ ગરીબ માણસેને તે ખાવા આપતી. તેના મનમાં ૬ ઘણી દયા હની. તે કઈ ગરીબને જોતી તે તેને મદદ કરવામાં પાછી હટતી છે નહતી.
પોતાની ઝુંપડીથી દોઢ માઇલ ઉપર એક આંધળી વિધવા એક નાની 8 એ છોકરી જોડે રહેતી હતી. તેની દયા ભરેલી વાત સાંભળીને તે કરીને દયા 5 છે આવી. તે દરરોજ તેના ઘરમાં જઈને ખાવાનું આપતી તથા સાફસૂફ કરી લો
આવતી હતી. ૫ દર વર્ષ સુધી દરરોજ દોઢ માઇલ જઇને આવતી હતી કે
અને તેના ઘરને બંદેબસ્ત કરતી હતી. તેમજ તેટલે જ દૂર એક ગરીબ આ છોકરી રહેતી હતી. તેને રક્તપીતનો રોગ થવાથી તેના કુટુંબના માણસોએ છે છે ઘરમાંથી કાઢીને બહાર રાખી હતી, કોઈ પણ સગાંવહાલાં તેની ખબર છે
અંતર પૂછતા નહોતા. આ ખબર મડલેન સાઉને પડી તેથી દયા આવી. તે દરરોજ તેને ત્યાં જઈને ખાવાનું આપતી અને જખમ ઉપર મલમપટ છે છે કરતી હતી. તે આઠ મહીના જીવીને આખરે તેના હાથમાં મરી ગઇ. તે છે વેળાએ કેઇ પણ સગુંવહાલું નહોતું કેવળ પેલી પરોપકારી છોકરી હતી. આ
( જુઓ અનુ. ટાઇટલ ૩ ઉપર )
Page #675
--------------------------------------------------------------------------
________________
Hsc ૮૧૭.શ્રી વિજયત ્નજી મહારાજની પ્રેરણા મુજબ શાન અને શ્રદ્ધાન્ત / અા પ્રચાજી
www
ઝના
201216
અઠવાડિક માારાણ વિણા દે, શિવાય ા મા થ
www
.
તંત્રી ૉચંદ મેઘજી ગુઢ
(મુંબઇ)
(રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ સુરેશચંદ્ર કીચંદ જેઠ
(zal)
* ? J&ક્ર
(YRN)
વર્ષ : ૧૦] ૨૦૫૩ ફાગણુ વદ-૪ મંગળવાર તા. ૧૭-૩-૯૮ [અંક ઃ ૨૮-૨૯
મૈં પ્રકીર્ણાંક ધર્મોપદેશ દુ
260
-પ. પૂ આ. શ્રી વિ. રામચ'દ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૬, શ્રા.ગુ સુ-૧ રવિવાર તા. ૨૬-૭-૧૯૮૭ ચઢનબાલા ઝૈન ઉપાશ્રય મુંબઈ–૬ (શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઇપણ લખાયું તા ત્રિવિધે ક્ષમાપના. (પ્રવચન ૨૩ સુ) અવ॰ ) મહાપુણ્યાયે આપણને સૌને શ્રી અરિહંત પરમાત્માનું શાસન મળ્યું છે, શાસનને યથા સમજાવનારા સદ્દગુરુના ચૈાગ મળ્યા છે, શાસનને સમજાવાની સબુદ્ધિ પણ પ્રાપ્ત થઇ છે. શાસ્ત્રે કહ્યું છે કે- આ સ`સારમાં જે આત્માઓને આય દેશમાં, આ કુલમાં, આય જાતિમાં તેમાં ય જૈન જાતિમાં મનુષ્ય જન્મ મળ્યા છે, શ્રી નવકાર મંત્રની પ્રાપ્તિ થઈ છે તે આત્માએ આ જગતના કોઇપણ જીવ કરતાં વધુમાં વધુ ભાગ્યશાલી છે. તે ભાગ્યશાલિએને શ્રી નવકારમંત્ર ગણવા છતાં ય શ્રી અરિહંતપરમાત્માની એળખ ન થાય તે આ બધું પુણ્ય શેળે જાય છે અને એવાં પાપ ખ'ધાય છે ઃ આવા સારા જન્મ પામીને સંસારમાં ભટકવા જવુ' પડે છે. વખતે અનતકાળે પણ આવા જનમ ન મળે તેવુ' પાપ પણ ખ'ધાય છે. તેવું પાપ કરાવનાર કોઇપણ ચી હાય તે આ સંસારનું સુખ જ છે.
સઘળા ય
શ્રી અરિહંત પરમાત્મા અને તેમના શાસનના પરમાર્થ ને પામેલા પરમિષ એ ફરમાવે છે કે- આખું જગત જે સુખ માટે ઝંખે છે, જે મેળવવા ઘણા પાપ કરે છે તે સુખ વાસ્તવિક અને સાચુ· સુખ જ નથી. તેને જે સાચું સુખ
સુખ
Page #676
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક ]
સમજે છે તે ભયકર મહામિથ્યાત્ત્વના ઉદ્દય હાય તે! જ મને, સંસારનું સુખ જેને ગમે, સારુ. લાગે, મેળવવા જેવું લાગે, ભગવવા જેવુ લાગે તે બધા મહામિથ્યાત્ત્વના ઉન્નયથી પીડાય છે. તે સુખ મેળવવા માટે અને ભાગવવા માટે શુ શુ કરે છે તેનું વણું ન થઇ શકે તેમ નથી. તે સુખ માટે પૈસા જોઇએ છે તા તે પૈસે મેળવવા આજે શુ શુ કરો છે તે પણ કહી શકે તેમ છે ? આ મનુષ્યજન્મ સંસારનુ` સુખ મેળવવા માટે છે ? સુખ ભાગવવા માટે છે?
૭૧૮ :
જેને આ મનુષ્યજન્મ આત્મિક સુખ મેળવવા માટે જ છે, આ દુનિય નું સુખ તેા કઇ રીતે ઈચ્છવા જેવુ... નથી આમ ન સમજાય ત્યાં સુધી આવા આવ. અનંતા જન્મ મળે તે પણ ઠેકાણું ન પડે. આવુ... જગતને સમજાવનાર કોઇપણ હા. તો તે શ્રી અરિહંતપરમાત્મા જ છે. આ દુનિયાના સુખ ઉપર જે ગાઢ રાગ છે તેન પ્રતાપે મેક્ષે જવાનુ મન પણ થતું નથી. મેક્ષ માટે જરૂરી જે સાધુપણું છે તે આ મનુષ્ય. જન્મમાં જ મળે છે તેને પામવાનું પણ મન થતું નથી. આ મનુષ્યજન્મ સાધુ થવા માટે જ છે આવું જેની સમજમાં ન આવે તેવા જીવા ભયંકર પાપના કયો રિખાય છે તમને આ દુનિયાનું સુખ મૂકી દેવા જેવું લાગે છે? ફેકી દેવા જેવુ લાગે છે ? સાચુ' સુખ માક્ષ વિના ખીજે કશે છે નહિ તેવી પ્રતીતિ થઇ છે? આ દુનિયાનું સુંખ ભાગવવુ પડે તેનુ' દુઃખ છે કે તેને આનંદ છે ?
ભાગવવુ પડે અને અમે તે સુખ ભાગવવા
સભા॰ : આપ કહે!
તરફડીએ છીએ.
૬૦ : આવા જીવા અનતીવાર આવી ધ સામગ્રી પામે તેા ય ધર્મ ન પામે, આવી સારી સામગ્રી પામીને, સામગ્રીની અવહેલના કરીને સંસારમાં રખડવાનો બાંધીને જાય અને અન તકાળ ભટકે.
પાપ
ચૌદપૂવી' અને મહાસ‘યમી, ાર તપસ્વી આત્માએ પણ આ સંસારનાં સુખમાં ભૂલા પડી ગયા તે ભટક્યા. તેવા અનતા આત્માએ આજે નરમાં અને નિગેઇમાં છે. ચૌક પૂર્વી નિયમા સાધુ જ હોય, તેમના જેવુ જ્ઞાન કેવળજ્ઞાની વિના બીજા કાઇમાં હોતું નથી. તેમનું સમ્યગ્દર્શન પણ ઊંચામાં ઊંચુ` હોય છે. રણુ દુનિયાના સુખની લાલસાથી જ્ઞાન પણ ભૂલે, ચારિત્ર પશુ જાય, સમ્યગ્દશન જાય, ગાઢ મિથ્યાત્વના ઉય થાય અને તેના પ્રતાપે નર–નિગેાઢમાં જાય.
આ
પણ
Page #677
--------------------------------------------------------------------------
________________
-૧૦ અંક-૨૮/૨૯ તા. ૧૭-૩-૯૭ ;
: ૭૧૯
તે
આપણે ક્યાં જવું છે ? આ જનમમાં શુ' કરવાનું મન થાય છે ? દુનિયાનુ‘ સુખ ભેાગવવામાં મઝા આવે છે ? તે મળી જાય તેા આનંદ થાય છે સુખ ગમે તેમ કરીને પણ મેળવવુ તેમ થાય છે ? જો આવું થતુ હોય તેા સમજવું કે- તે જીવને મહામિથ્યાત્ત્વના ઉચ છે. ચૌદ પૂર્વી ને ય જો છુનિયાના સુખના રાગ થાય તે તે ચ પતિત થાય છે, અને જેને ખીજુ કાંઈ જ્ઞાન ન હેાય પણ આ વાત સમજી જાય –‘આ સંસારનું સુખ ઇર્છવા જેવું નથી, મેળવવા જેવુ‘ નથી, ભેગવવા જેવુ‘ નથી’ તેનું ‘કાણું પડી જાય. જ્ઞાન આવ્યા પછી પણ જો દુનિયાના સુંખમાં મૂંઝાય તે। તે જ્ઞાન પહેલાં મેત્યુ થાય અને પછી જાય.
સભા : દુનિયાના સુખમાં જે રાગ થાય છે તેને અટકાવનાર તત્ત્વ ક્યુ છે ? ૯૦ : સાચી સમજ થઇ જાય તે, તે સમજ ચાલી ન જાય તેની કાળજી રાખવી જોઇ કે.
ચૌદપૂર્વી ને સાચી સમજ આપેલી પણ તેને સાચવી ન શક્યા, દુનિયાના સુખમાં આપ્યુંન થયા તે નરક-નિગઢમાં ગયા. જેને સમજણુ આવી અને બરાબર ટકાવી તે તેઓ સાધુપણું પામીને મારી, વીતરાગ થઈ, કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયા. આ સ`સાર રહેવા જેા નથી, મેાક્ષ જા મેળવવા જેથા છે’ આટલુ· પણ જ્ઞાન થઇ જાય તા કામ થઈ જાય. પછી ગમે તેટલુ· દુનિયાનું સુખ મળે તેની સામે ષ્ટિ ન જાય તેનું નામ જ્ઞાની. જ્ઞાની ી હિટ જો દુનિયાના સુખ તરફ જાય તેા તેનું જેવુ' પતન થાય તેવું બીજાનું ન થાય !
આ દુનિયાનુ સુખ મળે પુછ્યથી પણ જે તે સુખ જ સારું' લાગે, તેમાં જ ાગ થાય તે તે બધી પુણ્યાઇ ફાગઢ જવાની, એવી ક્રુત્તિમાં જવુ` પડે કે ફરી ક્યારે આવી ગતિ મળે તે શકાની વાત્ત છે. આ વાત સમજાઈ ગઈ ? આ થાત ન સમજાય તે તે ભણેલા પણ મૂખ છે. આજે પંડિત ભૂખ ઘણા છે. આજે મેટામાં માટી અનીતિ પણ ભણેલા-ગણેલા જ કરે છે, ભલા લોકો જેવા પાપ નથી કરતા તેવા પાપ ભણેલાં-ગણેલા જ કરે છે. આજે લુચ્ચાઇ-હરામખારી-બદમાશી કાણુ કરે છે. હરામખારી આદિ કરે તેવા ભણેલા સારા કહેવાય કે ગમે તેવા કાળમાં ચ દુનિ ચાની સુખ-સ`પત્તિને માટે એક પણ ખાટાં કામ ન કરે તે સારા કહેવાય ? સતીષશ્રી જીયે તે દરિદ્રી સારા કહેવાય કે ભૂતની જેમ ભટક્યા કરે તે શ્રીમંત સાર લાગે? ક્રાણુ ભાગે પૈસા મેળવવા છે અને તે મેળવવા જે પાપ અતિ ક્રુષ્ણુ પડે તે મજેથી
Page #678
--------------------------------------------------------------------------
________________
૨ ૭૨૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. ૨ કરે તે જીવ સુખી હોય તે સારું લાગે કે દુઃખી લાગે ? જે રિદ્રી કહે કે-“મને ૬ છે ભગવાન મળ્યા છે, સાધુ મળ્યા છે, ધર્મ મળ્યો છે, સમજણ પણ અ.વી કે આ 8 આ દુનિયાનું સુખ ઈચ્છવા જેવું પણ નથી' તે તે સારો લાગે કે દુનિયાના સુખનો છે દિ ભીખારી સારી લાગે ? તમને પૈસાવાળાને જોઈને જેવું બહુમાન થાય છે છે તેવું બહુમાન પાપ ન કરે, સંતોષથી જીવે તેવા દરિદ્રીને જોઈને થાય છે? છે તમે “આવો–આવો,” “પધારો પધારો કેને કહો ? તેના પરથી તમારું માપ નીકળે છે. છે તેવું છે. હું આજે આગળ બેસનારા ધારે તેટલી ધર્મની પ્રભાવના કરી શકે તેમ છે, પણ આ તે કરે છે ? તે તે જેટલી ફજેતી કરે છે તેનું વર્ણન થાય તેમ નથી. પણ આગળ ૬
બેસેલા સાધુને ય ભૂલાવે છે. પૈસાનો જેને મઢ ચઢયે છે, પૈસાને જ જે સર્વસ્વ છે છે માને છે, પૈસાને જ સુખનું સાધન માને છે, પૈસો સારા પ્રમાણમાં હોવા છતાં પણ આ ૩ અધિકને અધિક પૈસો મેળવવા માટે ભારેમાં ભારે અનિતિ આઢિ પાપ મારી રહ્યા છે છે છે તેમને ઉદેશીને આ વાત છે. તે બધા જ સમજદાર થઈ જાય, વેપાર-ધાઠિ બંધ ર. જ કરી દે, પેઢી ઉપર જવાનું બંધ કરી દે તો ખરેખર સારામાં સારી ધર્મનો પ્રભાવના છે
કરી શકે. આજે સુખી શ્રાવક સાધુ થાય તે કેટલી મોટી અસર થાય ! ર એક સુખી નિવૃત્ત થાય, ત્રિકાલ પૂજા કરે, ઉભયકાળ આવશ્યક કરે, સમય મળે છે છે સામાયિક કરે, સ્વાધ્યાય કરે, આત્મચિંતન કરે તો કેટલી મોટી અસર થાય ! જ્યારે તે છેઆજના શ્રીમતેને જોઈને બીજાઓ કહે છે કે-આવા સુખી લેકેને ધર્મ ની કુરસ છે
નથી તો અમને તો ક્યાંથી ધર્મની ફુરસત્ર મળે ? તેમને જોઇને બીજાએ પણ પૈસા , જ મેળવવા જ મહેનત કરે છે અને કહે છે કે- વરુ વિના નર પશુ. જેની પાસે વધારે જ આ પૈસો હોય, તે પૈસો જ ગમતું હોય સારો લાગતો હોય તે તેને નરકે જવું પડશે .. છે તે ભગવાનનું વચન યાદ છે ?
મહાપરિગ્રહી તેને જ સારો માનતા હોય તે ક્યાં જાય ? શાત્રે કહ્યું છે કેજ મહાપરિગ્રહી અને મહાભી તે બેને સારા માનતો હોય તો તે નરકે જ જાય. મહા- ૨, જ રંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિયધાત અને માંસાહારને નરકનાં કારણ કહ્યાં છે.
શ્રી અરિહંત પરમાત્મા જેવા કેઈ ઉપકારી થયા નથી, થવાના નથી અને થશે ઈ પણ નહિ. તે ઉપકાર જે આપણને સમજાઈ જાય તે આપણે ય બેડો પાર થઈ જાય. ૪ ઈ સારા ય જગતના જીવને એ પરમતારકે એ વાત સમજાવી છે કે- અ દુનિયાના 2
જે કાંઈ સુખની પ્રાપ્તિ થાય છે, સુખની સામગ્રી મળે છે તે પુણ્યના પ્રભાવે મળે છે. એ 2પણ તેને છોડી દેવી તે જ ઉત્તમ કેટિનો ધર્મ છે.
(ક્રમશ:)
Page #679
--------------------------------------------------------------------------
________________
કામદેવ રાજાની કથાના ગુજરાતી અનુવાદ *
માત્ર સ
( ગતાંકથી ચાલુ )
એ પ્રમાણે કળામાં અતિશયથી સ ંતુષ્ટ પિતાએ આપેલ આદેશથી મેટી સેના આદિ સામગ્રી વડે દરેક દેશમાં રાજકુમારીની પરિક્ષા કરણ સામકુમારને બધા પ્રકારના ગુણના આધારવાળા સાંભળીને ચ‘પા નગરીમાં આવી તે જાણીને ચંદ્રરાજા વડે એકાંતમાં પતિને પૂછયુ-અધી કળાની પરિક્ષામાં કુમાર સમર્થ છે.
પંડિતે કહ્યું : ન જાણતા હોય તેવુ' ત્રણ લેકમાં નથી તે સત્ય છે. પડિતે કહ્યુ' તે કુમાર કઇ નથી જાણુતા જે ન જાણતા હોય તેવા વાચસ્પતિને પણ વાદમાં જીતે છે. સાક્ષાત તે પુરૂષ સરસ્વતી છે. અનેકવાર તેઓએ પપ ક્ષાઓ આપેલ છે હવે ખુશ થયેલા રાજા વડે મત્રીએ ખેલાવેલા કુમારના પ્રવેશ ઉસવ આદિ સત્કાર કરાયા. પરિક્ષા મંડપનું નિર્માણ કર્યુ. શુભ મુહુ તને ગ્રહણ કર્યું પ્રખ્યાત રાજાઓને બાલાવ્યા. આવેલા ઘણા લાકે ભેગા થયા હવે પરિક્ષાના દિવસે રાજાવડે મડપમાં પ્રવેશ કરીને બધા રાજાઓને અને સભ્યાને મચ ઉપર સ્થાપન કરીને પડિન સાથે સેમકુમા રને બોલાવીને ગૌરવ સહિત કુમારીને ત્યાં બોલાવી તેથી રાજાના આદેશથી કોલાહલ શાંત થયે છતે કન્યા પરિક્ષા કરશે એ પ્રમાણે તે આશ્ચય થયે છતે કુમારના રૂપ લાવણ્ય આદિ ગુણા બધા લેાકમાં જોઇને કલાકૌશલ્યની પરિક્ષા કરવાની ઇચ્છાવાળા સરસ્વતીની જેમ સ્ખલના વગર ગદ્ય અને પદ્યની લહેરીએ રાજાઆને ખુશ કરતી. એક ક્ષણમાં પેાતાના અભ્યાસને બતાવીને હે કુમારનુ નૈપુણ્ય બતાવ અને સભ્યાના મનને ખુશ કર.
એ પ્રમાણે કહીને જ્યાં કુમારી ઉભી રહી ત્યાં પૂર્વે કરેલા કૅમથી સામકુમારની બુદ્ધિ જતી રહી. જીભ સ્થાભિત થઇ ગઇ છે. બધા શાસ્ત્રો ભૂલાઇ ગયા, બધી ઇન્દ્રિયા વિકારવાળી થઇ ગઇ છે. અને ત્યારે હજી પણ કુમાર કેમ બોલતા નથી.
એ પ્રમાણે આ શંકા વડે રાજાથી પ્રેરાયેલ બધા લાકમાં થયે છતે પડિંત બોલ્યેા હતે હૈ બેટા તુ' બધા શાસ્ત્ર જાણે છે. તેથી મને છેઠ, કૃપા કર અને મનારથાને પૂર્ણ કર. ઘણા શાસ્ત્રના રહસ્યને બોલ, વિશ્વને
Page #680
--------------------------------------------------------------------------
________________
છે. ૭૨૨ ;
: શ્રી જૈન શાસન (અઠવાડિક) વશ કર. પિતાના કુળીને ઉજવાળ, કન્યાના નિર્મલ મનને ખુશ કર. એ જ જ પ્રમાણે ૫ ડિત ફરી ફરી બોલવા છતાં પણું જ્યારે કુમાર કાંઈ પણ લતે જ નથી ત્યારે હું પાપ તારા વડે બોલાયું હતું. તારા વચનના વિશ્વાસે આ છે એ બધું કરાયું છે. શું કરવા છૂપાયું હતું.
* એ પ્રમાણે ધથી રાજાવડે પંડિતને બાંધીને વધ માટે બહાર મોકલ્યો છે છે ત્યાં જ કેવલી સામે તેમના પ્રભાવથી એક પહોર પૂરો થતાં પહેલા શું લોકેના મેઢેથી સાંભળીને રાજા પિતાના પરિવાર અને આગળ કુમારને ૮. કરીને પતિ સાથે ત્યાં આવીને કેવલીને નમીને કુમારનું કહેલું પૂછ્યું અને છે
કેવલીએ પૂવ ભવને સંભળાવીને આ પ્રમાણે કહ્યું - છે જે કાળ વેલામાં સવાધ્યાય રસ્તામાં ચાલતા પ્રતિક્રમણ આદિ કરતા છે. અવિધિ વડે આગમ ભણે છે તે બુદ્ધિશાળી માણસને અવસર આવે છતે . છે કળા પ્રગટ થતી નથી.
એ પ્રમાણે સાંભળીને કુમારને પશ્ચાતાપ થયો. સાધુને નમસ્કાર કરીને જ એ પાતાના આત્માની નિંદા કરી રે- અજ્ઞાની મારા વડે ચિંતામણને ચિતન જ
વડે, કાંકરા વડે પોતે કેલતાને આકાશના મણુને સ્વર્ગના મણું રડે વદ છે પક્ષ વડે સુદ પક્ષને હાથી વડે મહાધ્યાને સાપ વડે કહ૫વૃક્ષને કવીરતા જ જે વડે હંસને કાગડા વડે મુકુટને માથાના બંધન વડે અમૃતને ઝેર વડે ગાયના છે
ઘીને તેલ વડે દૂધને કાંજી વડે પીકણુને લુખા વડે રાજાને નેકર વડે @ સર્વશના ઉપદેશ ખરાબ વાકય વડે ચિતમાં ચિંતળ્યા.
આ પ્રમાણે તેના વડે હું એક છું તેથી હે ભગવાન દીક્ષા આપીને જ મારા આ પાપથી મુક્ત કરો ત્યારે કુમારીએ તે વચન સાંભળીને સમ્યકત્વ જ દર્શનની પ્રાપ્તિની કુશલતા વગર આવા પ્રકારનું વચન કેવી રીતે પ્રગટ જ થાય. ખરેખર આ મહા વિદ્વાન પણ કર્મોના ઉદયથી ત્યારે કાંઇ બોલતે ન જ હતું. આથી અહિંયા આ ભવમાં આજ મારે પતિ છે.
એ પ્રમાણે નિશ્ચય કરીને કેવલી ભગવાને કહ્યું હતું. હે ભગવાન મારી જ દીક્ષા થશે કે નહિ-કેવલીએ કહ્યું તમારા બંનેને ભેગ ફેલના કર્મો ઉદય ૨ પછી દીક્ષા છે તેથી કેવલીનું આપેલ પ્રાયશ્ચિત વડે આત્માને શુદ્ધ કરીને જ કુમારકુમારીને પરણીને લાંબા સમય સુધી ભેગ સુખ ભોગવીને માર્યા જ સહિત દીક્ષા ગ્રહણ કરીને અનશનથી સર્વાર્થ સિદ્ધિને પામ્યા.
Page #681
--------------------------------------------------------------------------
________________
આ
વર્ષ ૧
અંક–૨૮-૨૯ તા. ૧૭–૩–૯૮ :
[૭૩ ૬
વિજયની આશાતનામાં ભાવિ શ્રેણિક રાજાની વાર્તા -
ખરેખર ભાવિના છેલ્લા અપશ્ચિમમાં શ્રી વીર ભગવાનના સમયમાં જિ રાજગૃહિમાં શ્રેણિક રાજા હતો અને તે સિંહાસન ઉપર બેસીને અને હરિ- ૨ છે જનને આગળ ઉંચા સ્થાને બેસાડીને ખડગ ખેંચીને આકર્ષક વિદ્યાને પૂછે છે છે છે. ડરેલો હરિજન બોલતો હતે પણ રાજાને ચઢતી નહતી. તેથી હે દેવ કે “વિનય વિના વિદ્યા ન ચઢે એ પ્રમાણે અભયકુમાર મંત્રીના વચન વડે છે ૬સજાએ હરિજનને પિતાના આસને બેસાડીને અને તે આગમાં બે હાથ પર છે જેહીને વિદ્યાને ગ્રહણ કરતાં તુરત ચઢી ગઇ. એ પ્રમાણે બધા શાસ્ત્ર વિનય છે છે વડે જ સફળ થાય છે
બહુમાનથી મનની ભક્તિ તેમાં બે વિદ્યાથીની કથા –
એક પંકિતના બે વિદ્યાર્થી હતા. ધન્ય અને ધમ ધમ શાસ્ત્રો ઉપર છે બહુમાન વિનયને કરે છે. ધન્ય તેવું નથી કરતા અને એક વખત પંડિતવડે છે નિમિત શાસ્ત્ર ભણાવીને બે વિદ્યાર્થીને પરિક્ષા માટે મોકલ્યા રાજમાર્ગ
ઉપર મેટા પગલા જોઇને ધએ કહ્યું–હાથીની ના છે. અને તે ડાબી આંખે 2 કાણી છે. તેના ઉપર થોઢા સમયમાં પુત્રને જન્મ આપનારી રાણી બેઠેલી છે.
એ પ્રમાણે વાત કરતા તેઓ બે બહાર ગયા. ત્યાં હાથીનીને જઇ શક છે અને પડદા પાછળ બેઠેલી રાણી પુત્રના પ્રસવને સાંભળીને ખુશ થઇ. ફરી જ
આગળ ગયા. કેઇ એક ગામમાં નદીના કિનારા ઉપર બેઠા ત્યાં એક વૃદ્ધા [વડે પૂછાવું. મારો પુત્ર દેશાંતર ગયો છે તે પાછો કયારે આવશે ત્યાં જ કોઇ છે આ સ્ત્રી વહે પાણશી ભરેલો માથા ઉપરનો ઘડો પડીને ભાંગી ગયો તે બને છે વડે લેવાયો ત્યાં ધન્યએ કહ્યું –
હે ભદ્ર! તારે પુત્ર મરી ગયેલ છે. પણ ત્યાં જ ધર્માએ કહ્યુંઃ માતા છે. $ જહદી ઘરે જવ તારે પુત્ર આવી ગયો છે. વૃદ્ધા જલદી ઘરે ગઈ તો પુત્ર
આવેલે જોઈને ખુશ થતી હાથમાં અક્ષત પાત્ર કુંકુમ ફલ કુલ પુચી પાત્ર છે જ આદિ લઇ ને નદી ઉપર આવીને ધર્મને અર્પણ કર્યું ત્યાંથી તેઓ બંને આ છે પોતપોતાના જ્ઞાનને એ ગુરૂ પાસે કહ્યું-ગુરૂવડે પૂછયું કઇ રીતે ધન્ય કહે છે ૯ છે મેટા પગલા જેવાથી હાથીના છે. પાણીને ઘડો કુટયો અને પાણી ગયું છે છે તેમ દેહ ભાંગ્યું અને દેહમાંથી જીવ નીકળી ગયો એ પ્રમાણે મેં કહ્યું - આ
Page #682
--------------------------------------------------------------------------
________________
પેા ૫ ટ ની
ભા ષા ?
*
દ્વારકામાં એક પંડિતને ત્યાં પેપટ હતા. પ'હિતના સંગથી ગીતા પણ ઓલતા થઇ ગયા.
લેાકેા તેનાં દર્શન કરવા આવે અને પેાપઢગીતાના શ્લે બોલી પ્રસન્ન કરે.
લેાકા કહેવા લાગ્યા, આ તેા વ્યાસના અવતાર છે,’
દ્વારકા એ વખતે સયાજીરાવના કબજાનું ગામ હતું. સયાજીરાય ગાયકવાડને પાપટના ખબર મળ્યા. પોપટના દર્શન કરી ગીતાના શ્લેાક સાંભળવાનું મન થયું', પતિને આમ ંત્રણ આપ્યુ. રસ્તાની સગવડે સુખપાલ વિ. કરી આપી.
પડિત પણ તૈયાર થઇ ઉપડયા.
રસ્તામાં પાલખી ઉપાડનારા ભાઇલાકા હતા. તેઓ આખા દિવસ તેમની ભાષામાં વાત કરે. પ્રયાણ જોરદાર હતું. પડિતજી પાપટને પાદ કરાવી શકતા નહી,
પેાપટ આખા દિવસ લેાઇની ભાષા સાંભળે અને ધીમે ધીમે એ તેના મગજમાં વસી ગઇ.
વડાદરા પહોંચ્યા. ગાયકવાડ સરકારે સામૈયુ કરાવ્યું. હજાર લોકો પેાપટને જોવા-સાંભળવા આવ્યા.
પડિતે રાજસભામાં સાનાના પાંજરામાંથી પેાપટને કાઢી ટેબલ ઉપર મેસાડયા અને રાજા સામે લાક ઓલવા કહ્યું.
પેાપટ તે લુચ્ચા, સાલા, બદમાસ.' એ શબ્દો બોલવા લાગ્યા. પ'ડિત અંખવાઇ ગયા. રાજાને આશ્ચય થયુ.
પછી ખબર પડી કે રસ્તામાં પેાપટને ગીતાના પાઠ રહી ગયા. અને ભાઇની ભાષાના પાઠું થઇ ગયા. આનુ' નામ સંગ તેવે રંગ.
'
Page #683
--------------------------------------------------------------------------
________________
છે
ખોટું ન લગાડતા હે ને.... કદ
–ભદ્રંભદ્ર
1. ભદ્રભદ્ર અને નારદજીને સરખા ન સમજે. - “નાર યણ નારાયણ...નારાયણ મહારાજા ઈન્દ્રને જય હો.”
શું ખબર લાવ્યા છે ભદ્રંભદ્રજી?
અરે! મહારાજા તમે મને ઓળખ્યો નહિ ? હું તે નારદમુનિ છું. નારાયણ. નારાયણ..બે લું છું છતાં ય તમે મને ઓળખ્યો નહિ?
મહારાજા કહે-નાર ! તમારામાં અને ભદ્રંભદ્રમાં ભેદ્ર શું છે? મને તે કશો છે જે ન લાગે માટે જ મેં તમને ભદ્રંભદ્રજી એવું નવું બિરૂ આપ્યું છે. તે તેરે નારદજી કહે–મહારાજહું કૂતુહલ પ્રિય, બે પક્ષને બજાડવામાં (લડાવવામાં) છે આનંદ અનુભવું છું અને આ બિચારા ભેળા ભાભા જેવા ભદ્રંભદ્ર તે કેને ઝગSજ ડાવતા નથી. હા કટાક્ષપ્રિય જરૂર છે. આટલા આકાશ ને પાતાળમાં છે તે સ્પષ્ટ
ભેદ હોવા છતાં અને આપ તે અનુભવી હોવા છતાં મને ભદ્રંભદ્ર બનાવ્યો તે છે સારૂ ને કર્યું કે'વાય.
સારૂ નારજી હવે તમને ભદ્રંભદ્ર નહિ બનાવું બસ, પણ શું સમાચાર લાવ્યા છે . કહો.
નારદજી કહે–આ ભદ્રંભદ્રના જ સમાચાર હતા ને તમે મને જ ભદ્રંભદ્ર છે ર બનાવી દીધું. એટલે મારે ચોખવટ કરવી પડેને મહારાજ ! સમાચાર હવે જણૂવું જ છું સાંભળે મહારાજ ! જ આ સંબુદ્વીપના ભરતક્ષેત્રના દક્ષિણાર્ધ ભારતમાં રાજનગર નામની ધર્મનગરી . છું આવેલી છે. હું ત્યાં કને ખ્યો તે. એક આર્ય સંસ્કૃતિને જીવંત બનાવવાના ધરખમછે તનતે પ્રયત્ન કરતા જૈન ધર્મના સાધુ ભગવંતેની સુંદર મજાની કુટીર જોઈ. મને એ છે કે ત્યાં રહેવાનું ગમ્યું પણ થોડું થોડું અતડું લાગ્યું. કેમ કે ક્યાં જૈનધર્મ અને ? કયાં તેનાથી નીચલી કક્ષાની આર્ય સંસ્કૃતિ? આવી આર્ય સંસ્કૃતિને એ ય પાછી ૨ જૈનકુળના લોકોની. જૈન સંસ્કૃતિ હમણા યાદ કરાવવી બાજુએ રાખીને આર્ય સંસ્કૃ
તિમાં જેને જોડવા અને એ કામ જૈન સાધુએ કરવા આ બધુ કેવું અતડું અતડું જ લાગે કેમ? મહારાજ ! મને પણ એવું જ લાગ્યું. પણ પાછુ એ લોકેનું ખંડન જ કરવુ મને ઉચિત ન લાગ્યું.
Page #684
--------------------------------------------------------------------------
________________
-
૭૨૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
કેમ કે ત્યાંના ચોખા ને ચટ્ટ પ્રદુષણ વગરના અને પર્યાવરણવાળા શુદ્ધ હવા- જ આ પાણી મને ગમી ગયા અને આ ભરાડી જેવી ભેંસના દૂધ કે ડેરીના દૂધ પીવા કરતા
ચેકખી ગાયનું દૂધ ગટગટાવવા મલતું હતું. એટલે મેં કીધું (મનમાં હવે ક્યાં હવે 9 અહીં ખંડનની લપ્પન–છપ્પનમાં પડવું. બધુ ચાકડું મળે છે ત્યાં સુધી લહેર કરી લેવા છે જ દેને પછી જરુર પડયે આ વાત ઉખેળભું કે મેં આ કામ સાધુથી (જૈન સાધુ) ના જ કરાય. અથવા કહી આવશું કે જેન સાધુથી આવા સ્થાનમાં ન રહેવાય. આ મમરા ૨ વચ્ચે વચ્ચે મૂકતા આવશું. પેલા ભદ્રંભદ્રની જેમ, એટલે મહારાજ ! હદે મને લાગે છે છે કે અત્યાર સુધી આપણી કામધેનું નકામી થઈ ગઈ હતી તે હવે કામમાં આવશે. જ એટલે આપે અહીંથી કામધેનુને એકલીને ગાય દૂધને પ્રચાર કરવામાં સાથ આપવા છે ૬િ જેવો છે. અને મહારાજ ! તમારી પાસે તે અઢળક ધન છે. ૨ લોકમાં જાહેરાત (અરે ! જાહેરાત નહિ આ સાલ આભડછેટ થયેલે શક છે) છે તે નહિ ઉદ્દઘાષણ કરાવવી જ છે કે જે કોઈ ગાયનું દૂધ વાપરશે, (અલ કરનારા છે તે માટે આ ઉદ્દઘોષણ નથી હોં) સીંગના બદલે તલનું તેલ વાપરશે, તે દરેકને એક એક કે સોનાની મહોર આપવામાં આવશે. પિલા નૂતન આચાર્ય કે જે ડાયની ગ ટેબલની છે ૨ પરીક્ષા લે છે તેમાં પાસ થનારને સોનાનો ચેન આપવાના છે. આપણે ગાયનું દૂધ છે પીવામાં પાસ થનાર, કે રેકર્ડ તેડનાર ને નહિ પણ માત્ર પીનારને સુપણું મોહર આપવી જોઈએ.
અને હા મહારાજ ! સાથે સાથે એક બીજી સ્પષ્ટતા પણ કરવાની કે જે જૈન૨ કુળમાં જનમેલા હોય અને આર્ય સંસ્કૃતિ તરફ વળેલા હોય અને આ સંસ્કૃતિને જ છે પુનઃજીવિત કરવાના શુદ્ધ આશયથી જ ગાયનું દૂધ પીતા હોય તેને જ આ સેનામહોર ૨
મળશે.” જે આવી સ્પષ્ટતા નહિ કરીએ તે પેલા સંસ્કૃતિના જીવનઝાતાઓ સોના - આ હોરથી વંચિત રહી જશે ને આવા શુદ્ધ આશય વગર પણ ગાયનું દુધ પીનારા ઘણું , 9 જેના છે એ લોકો પણ આપણા આ જેનસંસ્કૃતિના ભેગે આર્ય સંસ્કૃતિ રક્ષાના આ જ છે નૂતન, શ્રી ઋષભદેવ ભગવાનથી માંડીને આજ સુધી કેઈએ પણ આ અભિયાન છે જ (ઝુંબેશ નહિ હોં) આકરવાની હિંમત નેતી કરી તેવા તદ્દન નવતર અભિયાનમાં જ કે મારે જેડાય તે આપણને ક્યાં વધે છે. (અને આમે ય ક્યાં સેના મહોર આપવી છે કે ૨ મનમાં વિચાર્યું છે હોં) અને જ્યારે સેના મહેર ખાલી થઈ જશે ત્યારે જાહેર કરી હું જ દઈશું કે આજથી થોડા સમય માટે અનિવાર્ય સંજોગોને કારણે પ્રભાવના આપવાનું છે
મેકૂફ રાખ્યું છે. અને પ્રભાવના મળતી બંધ થશે તો આપણી સંસ્કૃતિ રક્ષામાં સાચા .
Page #685
--------------------------------------------------------------------------
________________
એ વર્ષ ૧૦ અંક–૨૮-૨૯ તા. ૧૭–૩–૯૮ :
: ૭૨૭ . જ હશે તે જોડાયેલા રહેશે અને બેટા હશે તે પકડાઈ જશે. હું નારદ્વમુનિ આ રીતે જ બોલે જ જતું હતું, મહારાજ સામે જોઉ તે મને ઈશારાથી બેલવાની ના પાડે ને? છે પણ મહારાજ ક્યાં સુધી સાંભળે રાખે. એટલે મને હાકોટા પાડતા કીધું એ નારદજી! ! ૨ તમે મને સમાચાર સંભળાવે છે કે સલાહ આપે છે? જ મેં નારદજીએ કીધું–મહારાજ આ મને ભદ્રંભદ્રના આપણા સ્વમુખેથી એનાઆ યત કરાયેલા સુવર્ણ ચંદ્રકને પ્રભાવ છે.
બેલે બીજા શા સમાચાર છે?
નારદજી કહે-મહારાજપિલા ભદ્રંભદ્ર જે લેખ લખે છે કે તેનાથી ઘણા હું લોકોને ખોટું લાગ્યું છે. '
મહારાજ કહે–અજુગતુ શું લખે છે તે?
નાર૪જી કહે–આમ તે કંઈ જ નહિ. પણ મહારાજ ! સાચુ ક્યાં કોઈને ગમે છે જ છે? આ તે બસ મારી સામે લખ્યું છે, માટે ભદ્રંભદ્ર ખરાબ. પણ સાચું છે કે આ શું ખોટું છે કે જેવે છે?
મહારાજ કહે-તમને ભદ્રંભદ્ર કેટલી દલાલી આપે છે? નારદજી કહે છે ? મહારાજ કહે–તમને કેટલા ટકા દલાલી મળે છે? એમ પૂછું છું, નારદજી કહે –એ કંજૂસને કાકે, એક પૈસે ય આપ નથી. મહારાજ કહે –તે તે તેના આટલા બધા વખાણ કેમ કરે છે? નારદજી કહે -એમાં ખોટું ય શું છે મહારાજ !
મહારાજ કહે –હવે પછી તમે ભદ્રંભદ્રને મળ્યા છો તે તમારા ટાંટીયે ભાંગી છે નાંખીશ.
નારદજી કહ-મહારાજ ! બધે આવું જ છે. કેઈ સાચા પક્ષના કે સાચી વાતના જ વખાણ કરીએ કે તરત શાસક પક્ષ સત્તાના જોરે સત્યની સંગતિ કરવા ઉપર માર્શલ 8િ લો જ લગાવી દે છે આપની જેમ જ.
મહારાજ કહ–જુએ નારદજી! તમે ત્યાં જાવ તેમાં વધે નથી પણ સત્યને છે હરાન થવું પડશે. કેમકે તમે ભદ્રંભદ્રના વખાણ કરે તેથી લોકે એમ સમજે કે છે
બહુ મટી શક્તિને ભદ્રંભદ્રને સાથ છે માટે આવું લખે છે. નહિતર તેવડ છે તેની કે આ છે કાંઈ લખી શકે? આથી લેકે સાચી વાતથી દુર રહેશે. એટલે તમને જાહેરમાં ૨ ભદ્રંભદ્રને મળવા ઉપર મનાઈ મૂકી છે.
Page #686
--------------------------------------------------------------------------
________________
ચા.
'
જ ૭૨૮ :
શ્રી શાસન (અઠવાડીક) નાર૪જી કહ-તે ગુપચૂપ ગુપચૂપ મલ્યા કરૂને ? મહારાજ મૌન રહ્યા.
આથી નારજીએ નક્કિ કર્યું “અનિષિદ્ધ અનુમત” જેની ના પાડી નથી તેની . જ હા સમજવી. આટલી વાત નારજીએ મહારાજા પાસે કરી તે ભદ્રંભદ્ર પાસે આવતા જ હતા ત્યાં જ નારદજીને યાઢ આવ્યું કે પેલી કામધેનું માટે શું વિચાર છે તે જાણી તે
લઉં. તે તે ગયા મહારાજ પાસે અને પૂછયુ-મહારાજ ! પેલી કામધેનું લઈ જઉં. . હું હમણાં કે પછી વાત?
મહારાજ કહે-આટલી સદીએામાં ક્યારે ય એવું બન્યું નથી કે આપણી કામધેનું ર નીચે જાય. હું ન ચીલે ચીતરવામાં નથી માનતે. સાંભળી લો નાર૪જી કે- તમારા જ
મનથી તમે નક્કિ કરી રાખેલો માર્ગ પૂર્વના ચાલ્યા આવતા માર્ગથી ભિન્ન હોય અને જે સુંદર આશયથી કરાતો હોય તો પણ તે તમે તમારી મતિક૯૫નાથી કર્યો હોવાથી. ૨. આચરાતે તે માર્ગ માર્ગ નથી પણ ઉન્માર્ગ છે. હા ગીતાર્થ ગુરૂ ભગવંતાએ મળીને
નકિક કર્યો હોય, અને તેને કેઈએ શાસ્ત્રીય બાળ કાઢયે ન હોય કે નિધિ કર્યા ન દિ હોય તે તે મંજૂર ગણાય. જાવ હવે પછી કામધેનુની વાત કરી છે, તે તમારી ખેર નથી.
અને નારદજી તમે ચોકખા હવા-પાણી અને દૂધ ખાધા-પીધા, પણ ખ્યાલ છ રાખો કે–આ ખાધેલી વસ્તુઓએ તમને સત્ય બોલતા અચકાવી દીધા છે તે જરાય છે છે ઉચિત નથી થયું. જે ખાધેલુ અનાજ તમને સત્ય બોલતા અચકાવી દેતું હોય તે તે કે અનાજનું શરીરમાં લોહી બને તે પહેલા બહેતર છે કે મેંમાં આંગળા નાંખીને એકી છે નાખવું. ખાધેલા લુણની વફાઢારી સત્યના ભોગે કદિ ન કરાય, સમજ્યા નારદજી. ૬
જાવ, નારદજી ભદ્રંભદ્રને કહે કે-સત્ય કહેતા, બોલતા, લખતા ડરે નહિ. કહેજો રે છે કે “જ્યાં સુધી આ સંસારને ધર્મ સાથે સબંધ છે ત્યાં સુધી સત્યને જ વિજ્ય થશે.”
નારદજી ખુશખુશાલ થતાં કામધેનું લીધા વગર જ આવ્યા. ' હે વાંચકે- આ સત્ય ઘટના નથી હો. આ તો મને (ભદ્રંભદ્રને ) આવેલું છે છે મધરાતનું સપનું છે. સપનું સુંદર છે પણ બહુ વહેલું આવી ગયું છે હદે આ સપનું છું. છે સફળ બનાવવા માટે મારે જાગતું રહેવું પડશે. હજી તે રાતના સાડા બાર જ વાગ્યા છે છે છે. હવે સાલું કરવું શું? મહાપુરુષ તે બાકીની રાત ધર્મ જાગરણમાં વિતાવતા. આ હું મને તો ધર્મ બહુ ગમત ય નથી તે રાત્રિ જાગરણ પણ કેમ કરું?
| આટલું સુંદર સ્વપ્ન નિષ્ફળ પણ કેમ જવા દેવાય.
Page #687
--------------------------------------------------------------------------
________________
ક
વર્ષ ૧૦ અંક ૨૮-૨૯ તા. ૧૭–૩–૯૮ :
.: ૭૨૯
અવે ! હા. આને ઉપાય તમને જ પૂછું તો? હે પ્રિય વાચકે ! મારે બાકીની છે રાત સુંઢર સ્વપ્ન સફળ બનાવવા શી રીતે પસાર કરવી તે જરા મને તાકીદે જણાવે છું ને? એસ. ટી. ડી. થી હવે પા ભાગનો જ ચાર્જ થશે. અમારો ફોન નંબર : છે બદલાઈ ગયો છે. પણ અમારો પીન કેડ નંબર હજી જ્યારથી આવ્યો ત્યારથી એને ૨ આ એ જ છે. તે ફર્યો નથી એટલ વડેરા, બાખે, કલકત્તામાંથી ગમે તે પીન કેડ નંબર છે છે જેને તમે તમારે અહીં બધે મારા ચાહક છે જ એટલે તમે તેને ફોન કરે ને ? ૨ તેમાં એટલું કહેજે કે આટલા મેસેજ “ભદ્રંભદ્ર' ને પહોંચાડી દેજે અને છેવટે ક્યાં ય છે છ નહિ તે જૈન શાસન કાર્યાલય – જામનગર જણાવજે તમારે પીન કેડ નંબર જ છે જ જેડ, કયાં ય રેગ નંબર જ ન આવે. છે , ત્યારે રાતના તમારા સમાચાર આવવાની આવવાની રાહમાં રાત પસાર કરે ર કરી રહેલા ભદ્રંભદ્રના સાઢર પ્રણામ ! છ તા ક. : રાતભર કેમે કરીને જાગતા રહીને હવારથી જ ઘસઘસાટ હું ઉંઘી ૬ જ ગયેલે હો ભૈ. આવા સપના ક્યાંથી ફળે?
નારાયણ... નારાયણ નારાયણ
હે પ્રભુ! દૂર કરે અંધારું –પૂ. મુ. શ્રી મેક્ષરતિવિજયજી મ.
હે પ્રભુ! “ઢયા કરી મુજને નેહે નિહાળો એવી મારી પ્રાર્થના પાછળની છે લો...બી રામકહાણ તું સાંભળશે ત્યારે જ તારૂં હૈયું પીગળશે. પણ એ હું શી જ રીતે સંભળાવું ? એની યાઢ પણ મને ધ્રુજાવે છે. ટૂંકમાં એટલું જાણી લે પ્રભુ, કે છે જેની જેની પાસે હું નેહની આશ લઈને ગયા તે બધાએ મને છેહ દીધું છે. ત્રાંસી
કંટાળીને હવે તારી પાસે આવ્યો છું. શું તું પણ..? જ હે પ્રભુ! હોશે હોશે ગોઠવી ગોઠવીને રાચામાચીને પાપલીલાએ આચરનારો છે છે હું તારી પાસે જ્યારે “ભવમંડપમાં ૨ નાટક નાચિયો’ બોલું છું ત્યારે એમ લાગે છે કે ૬ કે અત્યારે રંગ મંડપમાં પણ હું એક નાટક જ નાચી રહ્યો છું. મારી બેશરમી અને ૨ નફટાઈને હવે તું ચલાવી ના લે, પ્રભુ ! છે હે પ્રભુ! “અમને શિવસુખ આપે” એવું હું તને અમથું અમથું નથી કહે તો હું જ હો! સંસાર સુખને સ્વા (!) ચાખ્યા પછી હું તને વિનવું છું-આપો આપો ને છે
મહારાજ ! અમને મોક્ષસુખ આપે !
Page #688
--------------------------------------------------------------------------
________________
ન જ્ઞાન ગુણ ગંગા :
=અજ્ઞાંગ
જ જ સંમૂરિછમ જીવોની ઉત્પત્તિના સ્થાને –
સંમૂછમ જી ચૌદ સ્થાનમાં ઉત્પન્ન થાય છે તેમ શ્રી પન્નવણા સૂત્રમાં કહેલ છે તે ચૌદ સ્થાને આ પ્રમાણે છે. જ “ઉચ્ચારેસુ વા પાસવર્ણસુ ૧ ખેલેસુ વા સીંધાણેસુ વા વતેસુ વા ૪ જ પીસુ વા સેણિએ સુ વા પુઇએસુ વા સુકકેસુ વા સુકક પિગલે પરિસા૨ ડીએસુ વા ઇથી પુરૂષ સ જોગેસુ વા વિગયજીવ કલેવરેસુ વા નગરનિધમસ વા સવેસુ ચેવ અઈઠાણેસુ વા' ૧ ઉચ્ચારે સુ વાવડીનીતિમાં ૨ વાસવર્ણસુ વા-લઘુનીતિ (પેશાબ)માં
૩ ખેલેસુ વા-ગળફામાં કે ૪ સીધાણેસુ વા–નાકનો મેલ-લીટમાં ૬ ૫ વતેસુ વા-વમન થાય તેમાં " ૨ ૬ પીસુ વા-પિત્ત પડે તેમાં છે ૭ સેણિએ સુ વા-લોહી પડે તેમાં
૮ પુઈએ સુ વારસીમાં
૯ સુકે સુ વા-વીર્યમાં છે. ૧૦ સુકર્ક પગલે પડીસાઠીએસુ વા-વીર્યના પગલે આ હોય તેમ ૪ ૧૧ થી પુરૂષસંગેમુ વા-સ્ત્રી-પુરૂષના સંગમાં ૨ ૧૨ વિગયજીવકલેવરેસુ વા-કલેવરમાં અંતમુહુરમાં ૨ ૧૩ નગરનિવમણેસુ વા-નગરના ખોળામાં છે ૧૪ સવ્વસુ ચેવ અસુઇ ઠક્ષેતુ વાસઘાય અશુરિસ્થામાં,
Page #689
--------------------------------------------------------------------------
________________
આ તે કેવા વિરોધાભાસ !
શાસન ભકત
*************
અનતાપકારી શ્રી તીર્થંકર પરમાત્માએએ સ્થાપેલું પરમતારક શાસન મેાક્ષલક્ષી છે. આત્મા મિથ્યાવાઢિ દાષાથી સર્વથા રહિત અને અને એકાન્તે નિરવદ્ય આજ્ઞા મૂલક પ્રવૃત્તિમાં ઉદ્યત અને તા જ મેાક્ષરૂપ સાધ્યને સિદ્ધ કરી શકે. અર્થાત્ પરમતારક શાસન એ એકાન્તે મિથ્યાવશેાષક, સાવઘનુ રાધક છે અને માત્ર નિરવદ્ય પ્રવૃત્તિનું જ પાષક છે. આ વાત નિહિ સમજનારા કે સમજવા છતાં ય માન-પાન-કીર્ત્તિ –પ્રસિદ્ધિના મેહુથી સાચી વાતને છૂપાવનારા ‘સંસ્કૃતિ'ના નામે સત્ય સામે ચેડા આચરી અનેક ભલાભેાળા જીવાને સમાથી શ્રુત કરવાનું (દુ:) સાહસ કરી રહ્યા છે. તે તા દુઃખદ વાત છે તેના કરતાં ય જાણે-અજાણે તેના હાથા બની રહેલ વ્યક્તિએ પણ આંખ મીચામણા કરે છે તે વધુ દુઃખદ છે.
જવાબદાર
એક બાજુ સૉંસ્કૃતિ રક્ષાની વાતા પેાકારવી અને શાસનની આભડછેટ રાખવી તે વક્રતા વ્યાઘાત જેવી વાત છે. યંત્રવાદના સર્વથા વિરાધ કરવા અને પ્રચાર માટે ચત્રવાદના જ આશ્રય લેવા, યત્રવાદની પુષ્ટિ કરવી તે ખાલિશ ચેષ્ટા સજજનામાં હાસ્યાસ્પદ બને છે. પણ આજે જેમ શ્રીમ`તામાં પેાતાની શ્રીમંતાઇના પ્રશ્નશનના ‘કૈફ' ચઢયે છે તેના કરતાં કઇ ગુણા કેફ્ આધુનિક સાધનાના સહારો લઇ ‘પ્રાચીનતા’ બતાવવાના આ સંસ્કૃતિ પ્રેમી, પર્યાવરણપ્રેમીઓને ચઢયા છે.
અમદાવાદથી પ્રગટ થતા ‘ગુજરાત સમાચાર' (તા. ૧-૨-૧૮ રવિવાર) માં જે લેખ આવ્યા (કે આપવામાં આવ્યેા લેવા આવનારો પેટ્રોલના સાધનમાં આવેલે, નહિ કે ઊ'ટગાડી આદિમાં એસી) તે સ્વ. માતા મે વધ્યા' જેવી વાત કરે છે. ચાંત્રિક સાધનાને– આધુનિક રીત રસમાના વિરાધ કરનારા જાણ્યે-અજાણ્યે તેના પ્રચારના હાથા બને છે અને પ્રચાર-પ્રસિદ્ધિના માહમાં અસત્યને સત્યના આંચળા પહેરાવી જગતમાં પેાતાની બુદ્ધિનું વરવુ. પ્રશ્નન કરે છે ત્યારે કહેવાનું મન થાય છે કે ‘આ તે કેવા વિરોધાભાસ ’!
તેના નમૂના જૂએ−હાથથી લખાયેલી' પત્રિકા કઇ રીતે મેલાયેલ તે જણાવ્યુ હેત તેા તેમના ઇ"ભના લીરા ઉડત ! તેના પ્રચાર ‘ગુજરાત સમાચારે' પ્રીન્ટીંગ કરી કરેલ કે હાથથી ?
તેમાં જે જે ખાદ્ય સામગ્રીનુ વ નર્યું છે તે ય કઈ રીતના મગાવેલ ? ઉંટગાડીમાં કે યાંત્રિક સાધનામાં ?
Page #690
--------------------------------------------------------------------------
________________
. ૭કર :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે તાંબા-પિત્ત-કાંસાનાં વાસણ કઈ રીતે બને છે? . શ્રી જૈન શાસનને સમજેલા આત્માનું જીવન જયણા પ્રધાન હોય છે. અગ્નિના જ છે સાધનને ઉપયોગ કરતી વખતે જયણાનું પૂરું પાલન કરવા પ્રયત્નશીલ હોય છે. છે કેમકે શાસન તે સમજાવે છે કે ઉઘાડા દીવા કે મશાલ તે રખાય જ નહિ. ઉડતા- ૨ જ ફરતા રસ અને સંપતિમ જીવોની વિરાધનાનું પાપ લાગે છે. મશાલ એ જેના શાસનની વસ્તુ નથી છતાં પણ કક્કો ખરો કરવાના મુડમાં સાચી વાત ભૂલી જાય છે. છે ભગવાનને શાસનને પરમાર્થ સમજયા વિના ફાવતી વાત શાસ્ત્રના નામે લેનાર 8 ખરેખર શાસનનો શાસ્ત્રને દ્રોહ કરનારા છે. આજે તે ફાવતી વાતે લેવી એ એક છે માન્યતા રૂઢ થઈ છે અને પ્રસિદ્ધિ-માન-પાનના પ્રેમી સાધુ–પોની મહોર છાપ જ આ સંમતિ મળે પછી બાકી શું રહે? છે બાકી જાણવા–સાંભળવા પ્રમાણે સુપ્રસિદ્ધ જૈનાચાર્ય સ્વ. પૂ. આ. શ્રી વિ. એ રામચન્દ્ર સૂ. મ. શ્રી જિનમંદિરમાં સુંદર આંગીના પ્રસંગે, દીવાની રોશનીમાં ખુલ્લા છે છે દીપક રાખે તે તે તરફ સખત નારાજી-અણગમે વ્યક્ત કરતા અને ઠપકો પણ આપતા ૨ કે “ઢીવા ખુલા ન રખાય ઢાંકણવાળા રાખવા જોઈએ, ઢાઢાના દરબારમાં જઈ આવો.” છે. જ વરઘોડામાં ભાંડ–ભવૈયાઓને જોઇને પણ પૂજ્યશ્રીએ પોતાની નારાજી બ.વેલ અને ૨ તે કહેલ કે, “ભાંડ-ભવાઈ, એ શાસનની શોભા નથી કરતી પણ ભવાઈ કરે છે. શાસ્ત્રા- છે ૬ સિદ્ધ વાતને પણ ન માની મનાપિત વાતોની પુષ્ટિ કરે તો વિધિ ક્યાં છે !
શ્રી જૈન શાસનમાં ઉચિત વેષભૂષાની, શ્રાવકને માટે સાત ધોતીયાની વાત છે છે આવે છે પણ ક્યાંય “સાંસ્કૃતિક વેષ” કે “કાન વીંધાવા” ની વાત આવતી નથી છતાં ય એ શાસનમાન્ય વાતને પડછાયે પણ ન આવી જાય તેની કાળજી રખાતી હોય ત્યાં શું જ માનવું ? શાસ્ત્રનો એક અક્ષર પણ ન રૂચે તેને મિથ્યાષ્ટિ કહ્યો છે. કહેવાતી સંસ્કૃતિ આવી મિથ્યાત્વની પિષક અને સાવની પ્રેરક હોય. જ્યારે શાસન તેનું વિરેધી હોય. $
* યંત્રવાના વિરોધના નાદે ચઢેલ. આ સંસ્કૃતિ પ્રેમી સાધુઓ પણ પિતાને જ કામ પડે તે સાથે રહેલા મુમુક્ષુઓ પાસે સેલ્યુબર ફેન કરાવે તે તે શું માનવું છે જ આ જેના ભેજાની ઉપજ છે તે ભગવાનની પૂજા પણ ન કરે તો શું માનવું ? આ લેકમાં જેમ નવરાત્રિ આવિ ઉત્સવ ધાર્મિક કે સાંસ્કૃતિક પણ ન રહેતાં વ્યાપારીક હું ધોરણના, ફેન્સી ડ્રેસના પ્રઢશનના અને સ્વચ્ચશ્વને પોષનારા બની ગયા (પછી ભલે જ છે તેને પ્રાચીનતાનું નામ આપો.)
(અનુ. પેજ ૭૪૦ પર) ૨
Page #691
--------------------------------------------------------------------------
________________
$ મહાભારતનાં પ્રસંગો છે ?
છે
[ પ્રકરણ-૨૩].
-શ્રી રાજુભાઇ પંડિત
(૨૩) દેહીલા સંજમવતભાર. - જે દિવસે દમયંતીને બેટો સ્વયંવર યોજાયો હતો તે જ સવારે છે છે દમયંતીએ એક સ્વપ્ન જોયું હતું–તે પિતાને જણાવતા કહ્યું કે-
સુખેથી સૂતેલી મેં નિવ્રુતિદેવીને જોઇ. અને તેના વડે કેલાનું પણ આકાશમાં લવાયેલું ઉદ્યાન જોયું. તે દેવીના કહેવાથી હું પત્ર- ૨
પુષ્પ અને ફુલવાળા આમ્રવૃક્ષ ઉપર ચડી. અને તેણે મને વિકસેલું કમળ છે એ આપ્યું. હું વૃક્ષ ઉપર ચડી ત્યારે ત્યાં પહેલેથી બેઠેલું એક પક્ષી હતુ તે
જલ્દી પ્રવી ઉપર પડી ગયું.” આ સ્વપ્નના ફળાદેશમાં પિતા ભીમરથી © રાજાએ દમયંતીને કહ્યું-વસે ! અતિ સુંદર સ્વપ્ન છે, આ નિતિદેવીને જોઇ રે છે તે તારી ઉત્કૃષ્ટ પુન્યરાશિ સમજ. આકાશમાં કેશલા ઉદ્યાન જોયું તેથી જ
કેશલાનું તને મળનારૂ એશ્વર જાણુ. આમ્રવૃક્ષ ઉપર ચડી તેથી તેને પતિ છે છે સાથે મિલન થશે. ત્યાં પહેલા ચડેલું પક્ષી પડયું તે રાજ્ય ઉપરથી હવે ? ી કુબેરનું પતન માની લે.” અને સવારના સમયનું આ સ્વપ્ન આજે જ તારો છેનળ સાથે મેળાપ થશે.”
આખરે દમયંતીને નળમેળાપ થયો. હવે સૈન્ય સજજ બનીને અયોધ્યાકેશલાનગરી તરફ નળરાજા આવી પહોંચ્યા. સંગ્રામથી ફફડી ગયેલ છે @ કુબર ગભરાઇ ઉઠર્યો. આથી નળરાજાએ ફરીવાર કુબેરને સેગઠાબાજી રમવા જ છે માટે જ આમંત્રણ આપ્યું. પુન્ય નળરાજાના પક્ષમાં હતું માટે બાજી નલજ રાજા જીતી ગયા. આખુ ભરતાર્થ ૫ છું સોગઠાબાજીથી હસ્તગત કરી લીધું. આ જ હવે કુબને એક ક્ષણ પણ અહી ઉભા રહેવાનો અધિકાર ન હતો. પહેચે છે ૨ કપડે ચાલ્યા જવાને વારે આવ્યો ત્યારે નળરાજે કુબેર જેવા દુષ્ટ સામે એ દુષ્ટતા ન આચરતા પૂવની જેમ જ કુબેરને યુવરાજ પદે સ્થાપિત કર્યો.. ના ભરતા નરેશ નલરાજાએ હજારો વર્ષો સુધી પૃથ્વિ ઉપર શાસન કર્યું છે
હવે સમય થયે જાણીને દેવ બનેલા પિતા વિષયાણવમાં ડુબી ગયેલા જ છે છે ચર જેવા નલને પ્રતિબોધ પમાડવા આવ્યા. દેવે કહ્યું–‘વિષય વાસનાના તસ્કરથી ભવ અરણ્યમાં લુંટાઈ રહેલા પિતાના વિવેક ધનની રક્ષા નહિ કરતે
Page #692
--------------------------------------------------------------------------
________________
૨ ૭૩૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ છે તું પુરૂષ શી રીતે ગણાય ?' તને પહેલા પ્રત્રજ્યા લેવાનો સમય જણું૨ વવાને કેલી દીધું હતું, આજે સમય છે, વત્સ! આયુષ્યવૃક્ષના ફળ રૂપ છે
હવે પ્રવજ્યા ગ્રહણ કરો વત્સ!” આટલું કહીને દેવ અંતર્ધાન થયા. અને આ જ તે જ સમયે ત્યાં જિનસેન નામના અવધિજ્ઞાની સૂરીશ્વર પધાર્યા.
નલ-દમયંતીએ તેમની પાસે દેશના સાંભળીને પોતાના પૂર્વ ભવ પૂછતાં ત્ર સુરીશ્વરે કહ્યું કે-પૂર્વજન્મમાં મુનિવરને ક્ષીર-દૂધના દાનથી તે રાજ્ય પ્રાપ્ત જ કર્યું. અને ક્રોધથી એક મુનિવરને બાર ઘડી સુધી તે ધારી રાખ્યા હતા એ છે તેથી તમારે બાર વર્ષનો વિયોગ થયો.
આ રીતે પૂર્વભવ સાંભળી પુષ્કલ નામના પોતાના પુત્રને રાજ્ય ઉપર ૨ સ્થાપન કરીને પ્રવજ્યા ગ્રહણ કરીને બંને દંપતિએ લાંબા સમય સુધી જ સારી રીતે પાળી. છે પણ. એક વખત નલને દમયંની સાથેના પૂર્વ ને ભેગના દિવસે આ સાંભરી આવ્યા. ભેગની લાલસાથી નળે ભોગ માટે દીક્ષિત થઈ ગયેલી દમ-
યંતી તરફ મન કર્યું. આચાર્ય ભગવંતને આ માનસિક પતનની જાણ થતાં તે છે આચાર્ય ભગવંતે નલમુનિને સમુદાય બહાર કર્યા પણ પિતાદેવે આવીને છે નલમુનિવરને દમયંતી તરફ ભંગ માટે મનન કરવા સમજાવ્યા. છે પણ... હવે વાસના ઘેર્યા મનથી નલમુનિવરને વ્રતનું પાલન દુર
બન્યું. આખરે નલમુનિવરે અનશન સ્વીકાર્યું. હું આ બાજુ દમયંતીને પણ દીક્ષા પછી નલ તરફને અનુરાગ રંજાડવા ય લાગ્યો. નલ તરફની અનુરાગની હેરાનગતિએ આખરે આ દમ છે આ યંતી પણ વ્રતનું પાલન કરવા લાચાર બની. છેવટે આર્યા દમયંતીએ પણ છે તે જ કર્યું જે નલમુનિવરે કર્યું. આર્યા દમયંતીએ અનશને સ્વીકાર્યું.
| મુનિવર નલ અને આર્યા દમદંતી બને અનશન મરણથી દેવલોકમાં જ ૬ગયા મુનિવર નલ મૃત્યુ પામીને તે વસુદેવ! હું તમારી સામે કુબેર થયેલો છે ર ઉભે છું. અને આર્ય દમયંતી મારી પ્રિયા દેવાંગના બની. દેવલોકમાંથી છે
અવીને મારી પ્રિયા દમયંતી અત્યારે કનકવતી બની છે. જેની સાથે છે કે વસુદેવ! તારે વિવાહ થયા છે. પૂર્વ જનમના પત્નીગ્નેહથી અત્ય ન અનુરાગી રિ
બનેલો કાવતીના સ્વયંવર અવસરને જોવા આવ્યો છું.
Page #693
--------------------------------------------------------------------------
________________
- -
-
છે. વર્ષ ૧૦ અંક ૨૮–૨૯ તા. ૧૭–૩–૯૮ :
: ૭૩૫ હે દશાહ ! વસુદેવ! “આ કનકાવતી આ જ ભાવમાં કર્મોનું ઉમૂલન ક કરીને નિર્વાણ પામશે.” ઇન્દ્ર મહારાજા સાથે વંદનાર્થે ગયેલા મને મહાવિદે૬ હિમાં શ્રી વિમલનાથ ભગવંત વડે કહેવાયેલું હતુ. ૨. આ રીતે કનકવતીને પૂર્વભવને નલ-દમયંતીનો સંબંધ કહીને કુબેર છે સ્વર્ગમાં ગયા. એ હસ્તિનાપુરના સમ્રાટ સમુદ્રવિજયે દશાઈ વસુદેવના પુનર્મિલન પૂર્વે સેંકડો વર્ષો સુધી પૃથ્વી ઉપર ફરતા ફરતાં જે કાંઇ આશ્ચર્યો જોયા હતા તે બધાની સાથે આ નળ-દમયંતીને વૃત્તાંત પણ કહ્યું. વસુદેવ સાથે રાજા સમુદ્રવિજયને સુખકાળ વીતી રહ્યો છે.
(ઉમશઃ) છે
* દશ પ્રકારનો ધર્મ 2
– શ્રી રતિલાલ ડી. ગુઢકા-લંડન મનુષ્યભવમાં છેલી દુલભતા દશ –સમજવા જણવા જેવી છે. આ ન ૧ ક્ષમા, ૨ માર્દવ, ૩ આજેવ, ૪ યુક્તિ, ૫ તપ, ૬ દયા, ૭ સત્ય, ૮ શૌચ ૯ બ્રા, ૧૦ અ કચય.
ક્ષમા એટલે કોધને અભાવ, ૨ માર્દવ એટલે માન અભિમાનનો છે આ ત્યાગવજન, આર્જવ એટલે સરળભાવ, મુક્તિ એટલે બે ય પ્રકારની નિર્ચથતા જ છે નિર્લોભતા તપ-એટલે ઇરછાને નિરોધ-છાને શમાવવી ત્યાગભાવ તપવું તે આ ૨ તપ. દયા એટલે જીવેનું પાલન. ૭ સત્ય એટલે ષ) પાપ રહિત વાકય
ઉચ્ચાર, ૮ શોચ એટલે નિમળ ચિત્તના ઉંચા વિચારે છવનમાં અપનાવવા જ તે. અબ્રહ્મ એટલે અતારે પ્રકારના મૈથુનનું વિસર્જન મૂળથી ત્યાગ તિલાંજલી આ
અકિંચન્ટ એટલે કોઈપણ વસ્તુથી મારે કાર્ય નથી એવી પ્રકારની નિસ્પૃહતા ધમને કલ્પવૃક્ષની ઉપમા આપવામાં આવી છે. કલ્પવૃક્ષ ઇચ્છિત વસ્તુને ૨ જ આપે પણ આ લોક આ ભવ પૂરતુ-જ્યારે ધર્મ કલ્પવૃક્ષ આ ભવ અને એ છે પરભવમાં ઇચ્છીત સુખને મોક્ષને મેળવી અપાવે છે. મેક્ષ નગરમાં પહોંચાડે છે.
Page #694
--------------------------------------------------------------------------
________________
તે પવિત્રતાની પરમટોચે પહોંચેલા, પવિત્રતાને પરમસંદેશ વિશ્વને પહોંચાડ
નાર, બિહારની રાજધાની પટના સિટિની મહત્વની જગ્યા-ગુલગાર બાગ ૨ છે શીલ શિરોમણી શ્રી સુદર્શન શેઠની ભવ્ય યશોગાથા છે
ન જાણે, માણે, પામે, પમાડો. લેખક :- વર્ધમાન તપોનિધિ, પૂ. આ. શ્રી વિ. પ્રભાકરસૂરીશ્વરજી મ.
[ગતાંકથી ચાલુ ] છે . શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જેનો જાગે તે બિહાર તીર્થની યાત્રા કરવા માટેનું રે
પ્રવેશ દ્વાર બને તેવું પટના સિટી છે. - આ ધર્મકથાના બોધનો ધોધ આત્માની ધરતી ઉપર બરાબર છવાઈ જાય અને
આત્માની શુદ્ધિ-વૃદ્ધિ કરી સિદ્ધિપદ પામવાની લગની લાગી જાય તે ધા! ઘણું કામ છે જ થઈ જાય. પછી તે આત્માના એક એક પ્રદેશથી ગુંજન ચાલે કે, ધન-સંપત્તિ વેડફી કર નાખવા માટે નથી. શરીરની શકિત પાયમાલ થવા માટે નથી. સમય બરબાદ કરવા માટે નથી. આંખે ટી.વી. વિડિયોની પાછળ ભ્રષ્ટ થવા માટે નથી.
મહાને પુરૂષોને બે હાથ, બે પગ, બે આંખ, આપણાં જેવું માથું. વિગેરે મા જ હતા. તેઓને સારા માતા-પિતા, ભાઈ–બેન, સારા મિત્રો મલ્યા. સદગુરૂએ મળી ગયા. આ જ તેઓને બતાવેલો માર્ગ ગમી ગયો તે પંથે ચાલી ગયા તો પુરૂષાર્થના બળે તેએ # મહાન બની ગયા. તેઓના જીવન પ્રસંગે સાંભળી કંઈક માનવીના જીવન પલટાઈ જ છે ગયા. પલટાઈ રહ્યાં છે. પલટાઈ જશે. છે આપણી ચામડીમાં ચિતરાઈ જાય મારે પવિત્ર બનવું છે. પરમાત્મા બનવું છે.
આપણા માથામાં મલઈ જય. મારે પવિત્ર બનવું છે. પરમાત્મા બનવું છે. " આપણી આંખમાં અંજાઈ જાય. મારે પવિત્ર બનવું છે. પરમાત્મા બનવું છે. આપણુ લોહીમાં લખાઈ જાય. મારે પવિત્ર બનવું છે. પરમાત્મા બનવું છે. આપણું કાનમાં કેતરાઈ જાય મારે પવિત્ર બનવું છે પરમાત્મા બનવું છે. હું
આપણા ગાલમાં ગુંથાઈ જાય મારે પવિત્ર બનવું છે. પરમાત્મા બનવું છે. આ કિ આપણા ગળામાં ગદગદ થઈ જાય મારે પવિત્ર બનવું છે પરમાત્મા બનવું છે. આ
મારે હવે ખા ખા કરી જીવન પુરૂં નથી કરવું પણ સુંદર તપ કરે છે. કરન્સી આ નોટે ઘણી ગણ ઠેકાણું ન પડયું હવે નવકાર મંત્ર ગણવાને આનંદ લુંટ છે. વાસ- ૨
1.
Page #695
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૧૦ ૨૩ ક–૨૮-૨૯ તા. ૧૭–૩–૯૮ :- . .
. : ૭૩૭ ) નાના પાસમાં બંધાઈ પશુ કરતા હું બઢતર બન્યા. દુઃખ અને રેગેનો ભેગ બન્યો.
પાપનો ભોગ બન્યો. હવે ઉપાસનાની મસ્તી માણવી છે. આપણે રાત્રે મજેથી ઘસ- છે ઘસાટ ઊંઘતા હોઈએ છીએ ત્યારે મહાન પુરૂષ બનવાની ભાવનાવાળા જાગતા હોય છે. જે ચિંતન-સ્વાધ્યાય કરતાં હોય છે.
ચૌઢ રાજની અંઝર આ છેડાથી પિલા છેડા સુધી અનેક સ્થળોએ મેં રખડપટ્ટી છે ક કરી હવા ખાવાના સ્થળોએ ફર્યો ઠેકાણું ન પડ્યું. ચલે હવે સિદ્ધ પઢની મારે પ્રાપ્તિ છે ૨ કરવી છે તો સામાયિકમાં મનને જોડું. ૨૪ કલાકમાં સામાયિક ધર્મ ગમે ત્યારે કરી છે
શકાય છે. જગતની અંદર ધર્મો ઘણું છે પણ નિષ્કામ બનવા માટે કઈ ધર્મક્રિયા નથી. હું પર સામાયિક ધમ ૪૮ મિનિટ માટે પાપરહિત બનવાની ધર્મક્રિયા છે. જ્યાં ત્યાં ભટકવાને 6 ચો એ જીવને લાગે છે કે સાચી વાત હૈયામાં ઘુસતી નથી. હળુકમી આત્મા એ બને. યેગ્યતા પ્રગટે-ધન નહિ ધર્મ કિંમતી છે. અનંત જ્ઞાન-દર્શનચાસ્ત્રિ-તપ-વીર્ય જ ઉપયોગ એ મારી પિતાની સંપત્તિ છે. તેનું સંપૂર્ણ પ્રગટીકરણ ધર્મ પુરૂષાર્થ દ્વારા જ થઈ શકે છે. આ વાત ક્ષણે ક્ષણે યાટ કરવી પડશે. અનંત અનંત વન મહાપુરૂષોને,
આ કથા શીલ–શિરોમણિ–શેઠ સુદર્શન નામનું પુસ્તક મુનિરાજ શ્રી ગુણસુર વિજયજી મહારાજે લખેલ છે તેના આધારે લખેલ છે. પૂજ્ય મુનિરાજ શ્રી આ. શ્રી જ | રત્નપ્રભસૂરીશ્વરજી મ.ના શિષ્ય હતા. પૂજ્ય મુનિરાજ શ્રી ગુણસુંદરવિજ્યજી મહારાજે છે
આ પુસ્તકને પ્રસ્તાવનામાં લખેલ છે કે મારી પાસે જણ–શીર્ણ પ્રાચીન પાનાએ જ જી હતા. તેના અંતિમ પાનાઓ કઈ કારણસર ખુબ મહેનત કરવા છતાં પણ 'ન મલ્યા.
મનમાં મનોરથ જાગ્યો અને નિશ્ચય કર્યો કે જે કાંઈ ઉપલબ્ધ છે. તેને તૈયાર કરી જ છે પ્રકાશન કરાવવું. આ નાનો પણ સુંદર કથાનક તૈયાર કરવા હું સફળ થયો તે , જ મારું સદભાગ્ય માનું છું. આ લેખકે છેલે વિનંતી કરી છે કે ઈ સજજન પાસે શ્રી જ
સદર્શનની સંપૂર્ણ પ્રત હોય તે મને મોકલાવે જેથી બીજી આવૃત્તિમાં સંપૂર્ણ પ્રકાશન
થઈ શકે. આ પુસ્તકનું પ્રકાશન વીર સં. ૨૪પ૭ વિક્રમ સંવત ૧૯૮૭ એસવાલ સં. છે ૨૩૮ ૭ માં થયેલ છે. આ પુસ્તક શ્રી રત્નપ્રભાકર જ્ઞાન પુષ્પમાલા. મુ. ફલોદી (મારવાડ) છેરાજસ્થાન તરફથી પ્રગટ થયેલ છે.
બ્રહ્મચ નું સુંદર પાલન કરનારને મનુષ્યો તે મે જ છે પણ દેવતા છે રે પણ નમે છે. દિવ્ય શક્તિઓ–એજ તેજ પ્રાપ્ત થાય છે. પૂજાના ઢાળમાં એ વ્રત ૨
( જુએ અનુ. પાના નં. ૭૪૦ ઉપર ) , ,
* *
*
* *
Page #696
--------------------------------------------------------------------------
________________
સાચ્ચા ઈ નુ ક્ ળ
*
—પૂ. સા. શ્રી અન’તગુણાશ્રીજી મ.
M
આધ કથા :
એક ગરીબ કઠીયારા હતે. રિદ્રાઇથી પીડીત હતા. જંગલના લાડા કાપી માંડ માંડ આવિકા ચલાવતા હતા. એકવાર પેાતાની સાચી સહચરી કુહાડી લઈ જંગલમાં ગયા. સરાવર પાસે એક તાતીગ વૃક્ષને કાપવાની ઇચ્છાથી કુહાડી ઉગામી અને આશ્ચય એ થયું કે જે ડાળ કાપવા કુહાડી ઉગામેલી ત્યાં તે કુહાડી ફસાઇ ગઇ અને એકદમ ઉછળીને સરાવરમાં પડી ગઇ. આજીવિકાનું એક માત્ર સાધન ચાલ્યુ જવાથી તે અત્યંત મેામેથી રુદન કરવા લાગ્યા. સમજુ લેાકેાને પણ સામાન્ય નુક્શાન આધાત અને આંચકા આપે છે તે આને તે વધુ આઘાત થાય તેમાં નવાઇ આછી છે ! ગાઢ અરણ્યમાં તેનુ રૂઝન કાણુ સાંભળે ? કાણુ સહાય કરે?
તેના કરુણ વિલાપ સાંભળી તે સાવરની અધિષ્ઠાત્રી દેવીને ઢચા આવી. તેની પાસે આવી રડવાનું કારણ પૂછયુ.. અચાનક ગેબી મદદ મળે તે માણસને કેવા આનંદ થાય ! તેવી ઇશા અનુભવતા તે ઠીયારાએ પેાતાની આપવીતી જણાવી. તેથી તેને સાંત્ત્વન આપી તેની પરીક્ષા કરવાના ઇરાદાથી દેવીએ સરોવરમાં ડુબકી મારી સાનાની કુહાડી લાવી કહે આ તારી છે? અભણ પણ ઇમાનદાર હતા તેથી કહે મારી નથી. માનતારીનેા ઇજારા અભ્યા-શ્રીમંતાના જ છે અને રિદ્રો તેના દુશ્મન જ છે તેવું નથી હાં ને! પછી બીજીવાર, ડુબકી મારી ચાંદીની કુહાડી લાવી આપી તેા ચ મારી નથી કહી ના લીધી. ત્રીજી વાર ડુબકી મારી તેની લેાખડની કુહાડી લાવી આપી તા કહે કે મારી છે! તેની સચ્ચાઇથી ભુખ થયેલી દેવીએ ત્રણે કુહાડી તેને ભેટમાં આપી દીધી. આને ઘરે જઇ સરળતાથી જેવું બનેલ તે પેાતાના કુટુંબ પરિવારને કહ્યું. થોડા સમયમાં શ્રીમંત જેવા થઈ ગયા. તે રીતના રહેવા લાગ્યા. સરળતા–પ્રામાણિતા-સચ્ચાઇ આદિ ગુણા મેટઘરાનાની દેન છે તેમ માને તે પહેલા નખરના મૂરખ માનવા પડે ને!
આની શ્રીમંત જેવી રહેણી-કરણી જોઇ તેની પાડોશમાં રહેતા એક લેાભી વાણિયાએ અવસર પામી તેની સારી સ્થિતિનુ કારણ પૂછ્યું. આને તે। નિષ્કપટ— સરળ-ભેાળાભાવે જેવું બનેલું તે બધુ કહી દીધું. વગર મહેનતે-મતના માલદાર થવાની તક ચેા મૂરખ ગુમાવે
બીજા દિવસે તે વાણીયા પણ તેણે હેલ જગ્યા ઉપર પહેાંચી વૃક્ષને કાપવા માટે કુહાડી ઉગામી અને તે પણ ઉછળીને સરેવરમા પડી. આ પણ બનાવટી રૂઠન
Page #697
--------------------------------------------------------------------------
________________
છે
વર્ષ–૧૦ અંક-૨૮/૨૯ તા. ૧૭–૩–૯૭ :
.: ૭૩૯
જ જોરશોરથી કરવા લાગ્યો. દેવીને કયા આવી તેની વાત જાણી. પૂર્વની જેમ પરીક્ષા શું કરવા માટે સોનાની કુહાડી લાવી બતાવી અને પૂછે આ તારી છે. તેનું દેખી મધ
લાળ પાડલા કહે કે હા મારી છે! પછી દેવીએ શું કહ્યું તે વાચકે સમજી શકે છે. આ છે અસત્ય અને અપ્રામાણિકતાની તેને એવી શિક્ષા કરી કે જીવનભર યાદ રહી જાય. જ આ દટાન્તનો સાર એક જ છે કે સત્ય પ્રામાણિકતાના માર્ગે ચાલશે તો
જીવનની સુવાસ ચોમેર ફેલાશે અને અસત્ય અને અપ્રામાણિક્તાના પંથે ચાલશે તો ૨ પસ્તાવું પડશે બચાવનાર પણ કઈ નહિ મળે. માટે સદગુણેની મહેકથી જીવનને છે સુંદર બનાવે તે જ અભિલાષા.
વિવિધ વાંચનમાંથી તારવીને..
- જ્ઞાનની આશાતનાથી બચો ! જ્ઞાન ને તેને કહેવાય જે જ્ઞાન દ્વારા આત્માના સ્વભાવનું જ્ઞાન થાય. પરમાત્મા ૨ પ્રત્યેના ભાવ પ્રગટે તે જ સાચું જ્ઞાન છે. બાકી તે બુદ્ધિનું અંધપણું છે.
મિથ્યાજ્ઞાન આત્માને ભૂલાવે,
સમ્યજ્ઞાન આત્માને જગાડે. અજ્ઞાન આત્માને દુર્ગતિમાં પટકે છે. અજ્ઞાન ભવભ્રમણમાં ભટકાવે છે...જીવનમાં કે જ જ્ઞાન ન હોવાથી આત્મા અજ્ઞાન દ્વારા ઘણાં ઘણું પાપ બાંધી દુઃખી દુઃખી થઈ ? જ જાય છે.
છાપા– પેપર વિગેરેમાં પણ અક્ષર તે છે જ. જેથી તે પણ ત્યાં જ્ઞાનની વિરાજ ધનાથી જીવે કર્મ બાંધે છે. છાપા વગેરેને જ્યાં ત્યાં નાખી તેને ઉપર બેસી–તેની અંદર ખાવાથી પણ ઘણી જ્ઞાનની અશાતના થાય છે.
વળી એઠાં મેઢ બાલવાથી જ્ઞાનની ભયંકર આશાતના છે એઠાં મોઢે બોલવાથી ર છે જ્યારે જીભ અચકાઈ જાય તે ન કહેવાય...માટે ખૂબ વિવેક રાખી એઠાં મોઢે બોલવું જ
પ્રેષક : પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ.
Page #698
--------------------------------------------------------------------------
________________
જલજી,
૭૪૦
,
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ]
છે ક
( અનુ. પેજ–૭૩૭નું ચાલુ ) જગતને ક્રિ રે દ્વારા જ્ઞાનીઓએ પ્રશંસા કરી છે. કેઈપણ વ્રત, નિયમ, તપનું પાલન
બ્રહ્મચર્ય સહિત કરવાથી ફળઢાયી બને છે. સર્વ વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત શિરોમણી જ કહ્યું છે. શીલાધર્મ પાલન કરનાર રાજાની ઉન્નતિ થાય છે. હીરા-મોતી-મણી-માણેકમાં ૨ છે શીલ બ્રહ્મચર્ય સાચું આભુષણ છે. બ્રહ્મચર્ય પરમગતિને અપાવે છે. દુર્ગતિને દૂર કરે છે. છ
બ્રહ્મચર્યનું સુંદર પાલન કરવા માટે : (૧) દઢ સંક૯૫ મારે પવિત્ર બનવું છે. આ ૨ (૨) જીવનમાં થયેલી ભુલોનું સદગુરુ પાસે પ્રાયશ્ચિત લેવું જોઈએ (૩) કોઈ પણ નાની આ છોકરીમાં દિકરીના દર્શન કરવા, સમાનમાં બેનના દર્શન કરવા, મેરામાં માતા. ૪ છે ભાભીના દર્શન કરવા સીમા સિદ્ધભગવાન બિરાજમાન છે. (૪) પૂર્વમાં થયેલ ભૂલો છે ૨સ્મરણમાં ન લાવવી. (૫) મન પવિત્ર બને તેવા મહાન પુરૂષોના જીવન ચરિત્ર જ વાંચવા. (૬) છે હી શ્રી સ્યુલિભદ્ર સ્વામિને નમઃ (૭) છે હી શ્રી નેમિનાથ સ્વામીને જ નમઃ (૭) છે હી શ્રી સુઢર્શન શ્રેષ્ઠિને નમઃ વિગરે જાપ પૂર્વ સન્મુખ બેસી બને તે છે ૨ નિયત સમયે એક જગ્યાએ જેટલો વધુ જાપ થાય તે કર . (૮) રાભિંજન-કંદ-
મૂળ-હોટેલ-ઠંડાપીણ વિગેરે ત્યાગ કરે . (૯) વિકારે વધે તેવા અતિ સ્નિગ્ધ પઢાર્થો જ જ છેડવા પ્રસ્તન કરવાં (૧૦) રોજ બે ટાઈમ પ્રતિક્રમણ-જિનપૂજા-ગુરુવંદન-જિનવાણી
શ્રવણને અભ્યાસ પાડ. (૧૧) અનાદિ કાળથી ખેટા માગે જવાથી ટેવાઈ ગયેલ છે 9 આત્માને ભૂલ થઈ જવી તે સંભવીત છે પરંતુ તે ભૂલનું પ્રાયશ્ચિત લઇ ફરી પવિત્ર છે પર બનવાનો અભ્યાસ ચાલુ રાઅ . (૧૨) છે હી શ્રી નમો ચારિત્તસની માળા ગણવી.'
આ જપના પ્રભાવે મને આ ભવમાં કે ભવાંતરમાં ચારિત્રા ધર્મની પ્રાપ્તિ થાવ અને ૪ મુકિત મળે. હવે હું ડાહ્યો બની જઈશ.
સમાપ્ત)
( અનું. પેજ નં. ૭૩૨નું ચાલું ) છે , તેવું જ આ લોકોત્તર શાસનમાં થવા લાગ્યું છે. ત્યારે શાસનરાગી આત્માએના હૈયાને પાકાર થાય છે કે “આ તે કેવો વિરોધાભાસ !
કોઇના પુણ્યની ઇચ્ચાથી આ લખાયું નથી પણ એક વાસ્તવિક હકીકત “કડવા” ૨ ૨ બનીને વાચક સમક્ષ રજૂ કરી છે. શાસન રાગી આત્માએ આમના કુંભને પૂરેપૂરો છે છે. જાણે છે માટે સ્વય બચે છે, સમજુને બચાવે છે. સુષુ કિ બહુના
Page #699
--------------------------------------------------------------------------
________________
91E1G E1H2E
છે જામનગરમાં અંજનશલાકા તથા દીક્ષા મહોત્સવ ૨
- પ. પૂ. હાલારદેશદ્ધારક પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ. ના પટ્ટધર છે પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ.ના સમુઢાયમાં લંડન નિવાસી શ્રી કુસુમબેન ૨ જ શાહની ષ વ8 દ્વિ–૨ના દીક્ષા નકી થઈ તે સાથે દીક્ષાના ઉત્સવ પ્રસંગે બેડ પર ઇ તીર્થના નૂતન મંડપ રૂપ સામરણવાળા મંઢિરમાં ૯૯ ઇંચના પ્રતિમાજી તથા સંઘપતિ જ (વસ્તુપાલ મંત્રીશ્વરની સ્વર્ગભૂમિ અંકેવાડીયા ચંપાપુરી શ્રી વાસુપૂજ્ય સ્વામી તીર્થના જ જ મૂળનાયક ૪૧ ઈંચના શ્રી વાસુપૂજ્ય સ્વામી આદિ જિનબિંબની અંજનશલાકાને કે મહોત્સવ પણ શ્રી કુસુમબેન તરફથી ઉજવવાનું નક્કી થયું.
૯, ઈચના શ્રી શત્રુંજય કેશરીયા આઠીશ્વરજી જ્યાપુરથી આવી જતાં પ. સુ. ર ૧૨ના ચાંઠીબજાર વર્ધમાન શાહના દેરાસરથી ભવ્ય સામૈયું ગોઠવાયું. બેંડ વિ. સાથે ૬ છે સામૈયું શરૂ થયું. આ પ્રતિમાજીના પ્રવેશની છાપાઓ દ્વારા પ્રવેશ શુભેચ્છા જાહેરાત છે કે અપાઈ હતિ. તેથી મેદની એકત્રિત થઈ હતી. બજારોમાં પણ હજારો ભાવિકે જેવા જ 2 કનારો લગાવીને ઉભા હતા. વરઘેડાની વ્યવસ્થા માટે સેંકડો એસવાળ યુવાનો તન- . છે તોડ મહેનત કરતા હતા. જેમ જેમ સામૈયું આગળ વધતુ હતુ તેમ તેમ માનવ મહે- 8
રામણ ઉમટતે જતો હતે. ૪૫ કિ.પ્લોટ થઈ શ્રુતજ્ઞાન ભવનમાં ૯ ઈચના બિંબને છે જ મંડપમાં પધરાવવામાં આવ્યા. પ્રવચન થયું. ૬ ટન વજનના બિંબને આ રીતે જ્ય૨ પુરથી લાપી અંજન માટે મુકાયા તે આશ્ચર્ય નવીન હતું. જ ૪ ઈચના બિંબ વિ. જામનગર શ્રુતજ્ઞાન ભવનમાં ક્યપુરના શિલ્પીઓને ૨ જ તેડાવીને નિર્માણ કાર્ય ચાલુ હતું. તે જોવા માટે સેંકડો ભાવિકે આવતા હતા.
પૂગુરુદેવ સાથે ત્રણ વર્ષથી અભ્યાસ કરતા બાળ મુમુક્ષુ મંદિરેણુકુમારની દીક્ષા છે છે માટે તેમના પિતાશ્રી આદિએ દીક્ષા આપવાનું નક્કી કરતાં ૧૧ વર્ષના નદિષણની પણ ર દીક્ષા આ અંજનશલાકા તથા દીક્ષા મહોત્સવમાં નકી થઈ નદિષેણના પિતાશ્રી રશ્મિછે કાંત બાબુલાલ શાહે આવીને ઓસ્વાલ કેલોનીમાં બિરાજમાન પૂ. તપસ્વી સમ્રાટ આ. ૨ આ ભ. વિ. રાજતિલક સૂ. મ. આદિની નિશ્રામાં આવી ઉત્સાહ પૂર્વક ઠીક્ષાનું મુહૂર્ત
Page #700
--------------------------------------------------------------------------
________________
૨ ૭૪૨ : ",
: શ્રી જૈન શાસન [ અઠવાડિ] છે ૨ પૂ. શ્રી પાસે લીધું અને આ પ્રસંગે પૂ. આ. ભ. એ સુંદર બે ઉપદેશ આપ્યો. છે છે રશ્મિકાંતભાઈ તરફથી સંઘપૂજન થયું. જ પ્લેટના શ્રી હા. વી. ઓસવાળ તપગચ્છ સંઘ હસ્તક આ બધા કાર્યક્રમ સુંદર આ રીતે ગોઠવાયો.
! પૂ. આ. શ્રી વિ. જિનેન્દ્ર સ્રમ., પૂ. પ્રવર્તક મુ. શ્રી યેગીન્દ્ર વિ. મ., પૂ. ૪ તપસ્વી રત્ન મુ. શ્રી દિવ્યા વિ. મ. આત્રિની નિશ્રામાં પૂર્ણ તૈયારીઓ થવા લાગી. છે છે મુમુક્ષુ કુસુમબેનના ભાઈ–બહેન-બનેવીએ વિ. પણ લંડનથી આવી ગયા. બીજા અનેક ભાવિક લંડનથી આવી પહોંચ્યા.
પૂ. આ. શ્રી વિ. લલિતશેખર સૂમ, પૂ. આ. શ્રી વિ. મહાબલ સૂ. મ. આ િ ૪ આ મહોત્સવ પ્રસંગની વિનંતિનો સ્વીકાર કરતાં ખૂબ હર્ષ ફેલાયે.
પો.સુ. ૧૪ તા. ૧૧ના સવારે જલયાત્રાને વરઘોડે ચડયો તે પોલીસ ચોકી આવ્યો અને પૂ. તપસ્વી સમ્રાટ આ. ભ. આદિ ભાઈશ્રી વેલજી દેપાર હરણીયાને ત્યાં પધારી છે ગયા હતા ત્યાં સામૈયું આવ્યું અને વરઘોડા સાથે ૪૫-દિ. પ્લોટ શ્રી વિમલનાથ રે
દેરાસર થઈ શ્રુતજ્ઞાન ભવનમાં ઉતર્યું. પ્રભુજીના પોખણા વિધિ બાઢ પૂ. આ. ભ. શ્રી જ આ વિ. રાજતિલક સૂ. મ. મંડપમાં ખૂબ મનનીય પ્રવચન આપ્યું. પૂ. લલિતશેખર સૂ.
મ. . જિનેન્દ્ર સૂ. મ. એ પણ ઉધન કર્યું. બપોરે મંડપમાં શ્રી પંચકલ્યાણક ? છે પૂજા ભણાવાઈ.
પ. સુદ-૧૫ તા. ૧૨ સવારે પ્રવચન થયું બાહ્ય કુંભ સ્થાપન કી 8 સ્થાપન કે જવારા પણ થયું. બપોરે દશ દિકપાલ પુજન ૧૬ વિદ્યાદેવી પુજન, નંદ ત્રત પુજન જ નવ ગૃહ પુજન, અષ્ટમંગલ પુજન થયું.
પે.. ૧ તા. ૧૩ના ૯ વાગ્યે પ્રવચન અને બપોરે નવપઢ પુજન વિશસ્થાનક જ ઇ પુજન સુંદર રીતે ભણાવાયાં.
* પ.વ. ૨ તા. ૧૪ ઈન્દ્ર-ઈન્દ્રાણી, માતા-પિતાવિની સ્થાપના થઈ. ઈ - ઈન્દ્રાણી 8 દિ કુસુમબેનના બેન નિમુબેન તથા બનેવી મનુભાઈ બન્યા. માતા-પિતા કુસુમબેનના બેન છે
જ્યાબેન તથા બનેવી ગુલાબચંદભાઈ બન્યા. તે વિધિ બાદ ચ્યવન કલ્યાણકની વિધિ છે જ થઈ. પ્રભુજીને દુધની કોઠીમાં પધરાવાયા. પુ. ગુરૂદેએ પ્રાણુન્યાસ કર્યો. સ્ટેજ ઉપર ૧૪ સ્વપ્ન દર્શન થયું. સ્વપ્ન કથન પાઠક દીપેશ ખીમસીયાએ કહ્યું. બપોરે ૨ વાગ્યે રે,
શાંતિભવનમાં કુસુમબેનની ઠીક્ષાની સાંજ હતી. મોટી સંખ્યામાં બહેને પધારેલ. ૩ જ છ વાગ્યે ચ્યવન કલ્યાણકને વરઘોડે ચડશે મોટી સંખ્યા જોડાઈ પયુંષણથી વિશેષ વર
Page #701
--------------------------------------------------------------------------
________________
3 વર્ષ–૧૦ અંક-૨૮/૨૯ તા. ૧૭–૩–૯૭ :
: ૭૪૩ ઘડામાં સંખ્યા હતી. વરઘરા ૪૬ કિ. લેટ પવન ચકી પ્રેમચંદ કેલોની સુધી ગયે.
પ.વ. ૫ તા. ૧૫ સવારે જન્મ કલ્યાણકની વિધિ થઈ સંખ્યા સારી થઈ. બાઢ ? ૫૬ કિકુમારિનો મહોત્સવ સ્ટેજ ઉપર થયો. ચિકારે મેદની થઈ. ઠિકકુમારીની ભકિત છે જોઈ સૌ ખુશ થઈ ગયા. કુસુમબેનના બેન જયાબેન ગુલાબચંદ શાહ (લંડન) જ તરફથી ૬૨ બાલિકાઓને કાંડા ઘડિયાળો ભેટ અપાઈ તથા સભામાંથી દેશ પરદેશના
ભાવિકોએ ૫૬ કિકુમારીકાઓને હર્ષ થી વધાવી રૂપીયાને વરસાઠ વરસાવ્યો તે લગભગ ૨ ૧૭૫-૧૭૫ રૂા. દરેક કુમારિકાને ભેટ ર્યા હતા શ્રી વિમલ જિનેન્દ્ર સંગીત મંડળે છે હેલે ચડ્યા ગીત ગાઈ બધાને આનંઢ અને ભક્તિના હેલે ચડાવ્યા હતા. ઈન્દ્રસભામાં શિક નૃત્યકાર મહેન્દ્રભાઈ શાહે નૃત્યની જમાવટ કરી હતી. ઈન્દ્રાસન ડોકયું. ઈન્દ્ર ગરમ થયા પણ ખુશ થયા ૬૪ ઈદ્રો સહિત મેરૂ ઉપર જન્માભિષેક કર્યો.
આ બપોરે ૩ વાગ્યે જન્મ કલ્યાણકને વર પોલીસ ચોકી ખંભાળીયા ગેટ છે 8 પવનચકી થઈ શ્રુતજ્ઞાન ભવન ઉતર્યો કરેક વરઘેડામાં સંખ્યા સારી જોડાતી.
. વ. ૪ તા. ૧૬ સવારે પ્રભુજીના ૧૮ અભિષેક થયા પ્રિયંવદ્યા ત્રાસી જ જ બનેલા સરોજબેને હરખભરી વધાઈ મહારાજાને આપી મહારાજાએ ઈનામ આપ્યું જ
પારણું ઝુલાવવા કુસુમબેનના સંબંધી વર્ગ ગોઠવાયો અને તેમણે તથા સંગીતકારે પારણું છે ગયા પ્રભુજીનું નામ પાડવા માટે ફંબા સુરેખા (એના) બેને જેશીને પ્રશ્ન કર્યા જે
બનેલા બળ દીક્ષાર્થી નંદિકુમારે લાંબું ટીપણું કાઢીને સવાલ જવાબ કર્યા અને છે આ પ્રસંગ અ.કર્ષક બન્યા બાએ નામ પાડ્યું. વિધિકાર શ્રેષ્ઠિવર્ય શ્રી નવીનભાઈ ગીત પર 8 ગવડાવવા સાથે પ્રસંગ ચમક લાવ્યા . દીક્ષાર્થી નઢિષણ તથા દીક્ષાર્થ કુસુમબેનનું છે છે બહુમાન કંધમાં થયું હતું.
– બહુમાન કરનારના નામો – ૧. શ્રી વિમલનાથજી દેરાસર પેઢી શાન્તિભાઈ જયન્તિભાઈ ૨. શ્રી કુંવરબાઈ છે જેન ધર્મશાળા શાનતાબેન ચંપકભાઈ ૩. શ્રી હર્ષ, પુષ્પ, જ્ઞાન ભંડાર કાનજીભાઈ
મોદી ૪. શ્રી એશવાળ કેલેની દેરાસરજી કાનજી જેઠા ૫. શ્રી જૈન કન્યા વિદ્યાલય 8 આચાર્ય શ્રી લત્તાબેન ૬. શ્રી હરિયા સ્કુલ રસીકભાઈ અમુભાઈ ૭. શ્રી આરાધના છે છે ધામ આર. કે. લીલાવંતીબેન ૮. શ્રી કસ્તુરબેન ધીરજલાલ નાગડા ચેલા લંડન ૯. શ્રી જ કેશવલાલ પેથરાજ નાગડા ચેલા લંડન ૧૦. શ્રી વેલજી દેપાભાઈ હરણીયા ૧૧. શ્રી જ દેવકુંવરબેન ફુલચંદ ૧૨. શ્રી મધુબેન કાન્તિલાલ ૧૩. શ્રી હેમાંગ કમલકુમાર ૧૪. શ્રી 0
Page #702
--------------------------------------------------------------------------
________________
૭૪૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ રતનબેન જુઠાલાલ હરિયા ૧૫. શ્રી શાન્તિલાલ દેવશી હરિયા ૧૬. શ્રી હીરાભાઈ છે
હધાભાઈ ૧૭. શ્રી શાહ રતિલાલ વીરચંદ્ર ૧૮. શ્રી શાંતિલાલ મેપાભાઈ ૧૯ શ્રીમતી જ મતીબેન ભગવાનજી ગઢીયા ૨૦. શ્રી ઝવેરચંદ લાધાભાઈ ૨૧. શ્રી કાનજી જેઠાભાઈ ૨ નાગડા ૨૨. શ્રી રળિયાતબેન મેહનલાલ શાહ ૨૩. શ્રી જીવીબેન કેશવજી મુળજી છે ચંગા લંડન ૨૪. શ્રી હેમકુંવરબેન વેલજી મુળજી ચંગા લંડન ૨૫. શ્રી શાન્તાબેન - કાન્તિલાલ કેશવજી ચંગા લંડન ૨૬. સવિતાબેન વેલજી લંડન ૨૭. કંચનબેન જય૨ સુખલાલ જામનગર ૨૮. મેહનલાલ વેલજી પારેખ જામનગર ૨૯. અમૃતબેન હંસરાજ ર ધરમશી હઃ નર્મદાબેન ચુનીલાલ હંસરાજ. છે પાઠશાળામાં મુકવા માતા પિતા તૈયાર થયા. શિક્ષક બનેલા દીપકભાઇ કેશવલાલ જ વિદ્યાર્થીઓને ભણવ્યા. વિદ્યાર્થીઓ સમકત, મનીલ, ચિરાગ, હેમાંગ, પુનીત, આશીષ, રે જ વિમલ, દીપ, સાગર, ભાવિઠ. જિમીત, પ્રવીણ બન્યા હતા. પ્રભુજીને ભણાવવા તે ર માત પિતાનો મોહ હતો. ઈન્દ્ર બ્રાહ્મણ રૂપે આવી પ્રભુજીના જ્ઞાનને પ્રગટ કર્યું હતું ! જે બાળકોને પાટી નોટ બોલપેન થેલી સાથે આપ્યા. મંડળે ગાયેલું પાઠશાળા ગમનનું કે ગીત જમાવટ કરી ગયું. ૬ પિ. વ. ૫ તા. ૧૭ સવારે લગ્ન મહોત્સવ ઉજવાય. સાસુ, સસરા ઉષાબેન જ ૨ તથા શાંતિલાલભાઈ મુલુંડવાળા તથા મામા-મામી વેલજી દેપારભાઈ તથા કસ્તુરબેન જી હરણીયા હતા. કુસુમબેનના ભાઈ બચુભાઈ (સુરેશભાઈ) મામા બનીને લાભ લીધો હતો ? વેલજીભાઈએ જે ૨ઢાર મામેરૂ લાવ્યા હતા. અલંકાર પહેરામણી અને દેરાસરના ઉપજ કરણે પછી ફુલેકું ચડયું હતું. સાસુ સસરાએ પંખ્યા બાદ લગ્ન વિધિ પહેરામણી છે વિ. થયા નવીનભાઈએ મામેરૂં તથા કંસારનું ગીત ગાઈ બધાને ઉલ્લસત બનાવ્યા. ' લગ્ન છે બંધન નથી ગીત ગાઈ મંડળીએ પ્રભુજીના લગ્નનું ગીત ગાયું. નવીનભાઈ છે સાજન બેઠું માંડવે ગીત ગાઈ વરના માતા પિતા આદિ સૌ સંબંધીઓને લાવી ગીતની
ઝલક જમાવી હતી. મંડળીના સંગીતના સૂરે દરેક પ્રસંગે જામતા હતા. પ્રભુના લગ્ન છે કમ ખપાવવા માટે છે વિ. શાસ્ત્ર રહસ્યો પૂ. ગુરૂદેવ સમજાવતા હતા. જ બપોરે રાજ્યાભિષેક હતા. વિશાળ રાજસભામાં ગોઠવાઈ માતા પિતા ઇંદ્ર 8 કે ઇન્દ્રાણી ઉપરાંત મંત્રીશ્વર વેલજી પાનાચંદ ભંડારી, રાજુભાઈ મેહનલાલ નગરશેઠ, ૨ જયંતિલાલ પથરાજ, પુરોહિત સુરેશભાઈ, સેનાપતિ જયંતિલાલ મેરગ હરિણ ગમેલી ર હિતેશ હરખચંદ જોશી મુમુક્ષુ નષેિણ, કુલમહત્તા સરોજબેન તથા કુસુમબેનના ફે બાદ જ બનેલ, બેનાબેન દાસી પ્રિયંવદા સરજબેન સાસુ સસરા, મામા મામી, ચાર સામંત છે
Page #703
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૧૦ અંક ૨૮–૨૯ તા. ૧૭–૩–૯૮ :
.
: ૭૪૫
રે રાજાએ કુસુમબેનને ભાઈ બચુભાઈ, ભત્રીજા નિખીલ નરેન્દ્રભાઈ, કાનજી જેઠાભાઈ, હું જ રતિલાલ મુળજીભાઈ વિ. ગોઠવાઈ ગયા હતા. રાજસભાનું સંચાલન સેનાપતિએ કર્યું. આ સંગીતમય નૃત્ય મહેન્દ્રભાઈ શાહ (રાજકેટ) કર્યો. આ ઋષભ દરબાર ગીત મંડળીએ ૨ રમઝટ બોલાવી નૃત્યકારે ભાવવાહી નૃત્યથી સભાના રોમાંચ ખડા કરી દીધા. રાજતિલક ર કરનારી કન્યાઓ, મયુરી, રીના કુસુમબેનના ભાણેજીઓએ તિલક કર્યું. કુસુમબેને જ સેનાના ક્યા વીટીએ વિ. પ્રાસંગિક બહુમાન કર્યા હતા. છડીઢાર રજનીભાઈ મોદી,
રાજેશ મેહનલાલ નહિષેણ અવસરે અવસરે છડી પોકારતા હતા. ૬િ નવલકાંતિક દે, શાંતિલાલ દેવશી, હરખચંદ વીરપાર, પ્રવીણચંદ્ર કાનજી, છે શાંતિલાલ મેપાભાઈ, નવીનચંદ્ર બાબુલાલ (વિધિકાર), કરમશી મુળજી, કેશવલાલ એ દેવશી, હશરાજ ઘેલજી, ગે વીંદજી જીવરાજ જય જ્ય નંદા જય જય ભદ્દાના નાક આ સાથે આવી દીક્ષા લેવા પ્રભુજીને વિનવ્યા, પ્રભુજીએ પણ વરસીદાન શરૂ કર્યું. માતપિતા આદિ રાજપરિવાર તથા કુસુમબેને તેજ વખતે વરસીદાન ઉછાળ્યું.
. મ . પોષ વ. પ્ર-૬ તા. ૧૮ સવારે પ્રભુજીની દીક્ષા કલ્યાણકને તથા દીક્ષાર્થી નહિ- 9 વેણ તથા ઠીક્ષાથી કુસુમબેનને વરસીઢાનને વરાડ ભવ્ય અને વિશાળ બન્યો હતે. આ આ ત્રણ રથ, ત્રણ બેંડ, ૪ બગીએ, ૧૪ શણગારેલ ઉંટ ગાડીઓમાં અષ્ટમંગળ દીક્ષાર્થી છે ૨ કસંમબેનનું મયુર ગાડી, નંદિષેણની બતક ગાડી, નૃત્ય કરતા નૃત્યકાર સાથે વિમલ ૨ જિનેન્દ્ર સંગીત મંડળ, ચાર મહિલા મંડળ, બગીઓમાં રાજ પરિવાર હાથી ઉપર એ રાજ પરિવાર ખૂબ વર્ણનીય વરઘોડે બન્યો હતો. પોલીસચાકી, એસવાળ કોલોની, આ ગુછતનગર, જનતા કામદાર કોલોની એસવાલ બેડીંગ સાત રસ્તા, બસડી થઈ છે ૨ ૪૫ દિગ્વિજય પ્લોટ શ્રુત જ્ઞાન ભવન ઉતર્યો. વર્ણવી ન શકાય તેટલી મેદની થઈ ત્યાં જ જ ત્યાં માનવ મહેરામણ માતપિતા તથા દીક્ષાર્થીઓના વરસીદાન વરસાદ વરસતે કે જ હતે. ઉત્સવ વરઘોડા વિ. સમિતિએના અને બીજા યુવાનનો અથાગ પરિશ્રમ દેખાતે છે
હતે. આટલા વિશાળ વડે છતાં એકત્રમ વ્યવસ્થિત અને શાનદાર હતે. વરઘોડા ૨ ૨ બાદ દીક્ષા કલ્યાણકની વિધિ શરૂ થઈ માતાપિતાએ પોતાના પુત્ર પ્રત્યેના ભાવે કહ્યા છે
કલ મારી સરોજબેને પાલક માતા બનીને હૈયાના ભાવ કહ્યા. આ કથનેએ સૌના છે. જ હૈયા ભીંજવી દીધા અશ્રુધારાએ પણ વહેવા લાગી.
. આજે હાલારી વિશા ઓસવાળ સમાજનું સાધર્મિક વાત્સલ્ય મુમુક્ષુ કુસુમબેન ર તરફથી હતું. પાંચેક હજારની સંખ્યા થઈ જમણવાર શ્રી કુંવરબાઈ જૈન ધર્મશ- )
ળામાં હતું.
Page #704
--------------------------------------------------------------------------
________________
૭૪૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પાછી રાત્રે અધિવાસના અર્જન થયા. સમવસરણ દેશનામાં ઘણેા સમુદાય એકત્રિત થયા હતા. ત્રિષષ્ટિમાંથી ઋષભદેવ પ્રભુજીની દેશનાના સાર પૂ. ગુરૂદેવે કહ્યો હતા. માઢ ૧૦૮ અભિષેક નિર્વાણુ ક્લ્યાણકના થયા હતા. નવીનભાઇ વિધિકારના મહેાળા અનુભવ દરેક વિધિમાં જણાઇ આવતા હતા. પૂ. આ જિનેન્દ્ર સૂ. મ.એ નવીનભાઇને નવી હરિપરની પ્રતિષ્ઠાથી જોડયા હતા અને જાણકાર અનુભવી બનાવ્યા છે. તેમણે આ ૮૯મી અંજન શલાકા કરી હતી.
પેા. વઢ ખીજી છઠ્ઠ તા. ૧૯ સ્ટેજ ઉપર બંને દીક્ષાથી વરસીદાન દેતા આવી પહોંચ્યા હતા. ૮ વાગ્યે વિધિ શરૂ થઈ હતી અને પૂ. પાદ આ.ભ. શ્રી વિ. રાજતિલક સુ. મને મુમુક્ષુ નૠિષણના રજોહરણ આપો.
માતાપિતા મધુબેન તથા રશ્મિકાંત આઢિ પૂ.શ્રીને રોહરણુ વહેારાવ્યું અને પૂ. શ્રીએ નર્દિષેણુને રજોહરણ આપતાં તે નાચી ઉઠયા અને સભા આખી હુ થી જ્ય ખોલાવતી તાળીઓના ગડગડાટ કર્યો, તથા મુમુક્ષુ કુસુમબેનના ભાઇ-બહેન-બનેવી વિ.એ રોહરણ પૂ. આ. ભ.ને આપ્યા. મુમુક્ષુ કુસુમબેનને પૂ. આ. ભ. શ્રી વિ. રાજતિલક સુ. માએ રજોહરણ આપતા તે હષઁથી પુક્તિ બની નાચી ઉઠયા અને વાજતે ગાજતે બંને વેષ પરિવર્તન કરવા ગયા. ઉપકરણેાની એલીએ જોરદાર બાલાઇ અને લાખાના આંક્ડા વટાઈ ગયા. કુસુમબેનના સબધીએ મ`ડળના સભ્યા વિ. અને ભાવિકો જે લંડનથી આવ્યા હતા તે ખેલીમાં વરસી પડયા ન દિષણ માટેના ઉપકરણાની ખોલી પણ ખૂબ સારી થઇ અને લાખ ઉપર વટાઇ ગઇ.
દીક્ષાથીના ઉપકરણા ગુરૂદેવને અર્પણ કરવાના લાભ લેતાર કુસુમબેનનાં ઉપકરણા
જયાબેન ગુલાબચંદ પરિવાર નીચુએન મનસુખલાલ સુરેશભાઇ કરમશી લાધા
દેવકુંવરઓન કુલચ'દ લાલજી લંડન ફ્રિન્ગલીના બહેનેા અરૂણાઓન સાચાંદ કુમારી મયુરી મનસુખલાલ કસ્તુરબેન નરશી હઃ અરવિદભાઇ આદર્શ સ`જય સુરેશ
૧ કામની
૨ કપડા
૩ સાળા
૪ સથારીયુ'
૫ આસન
હું સપડા ૭ થી
૮ નવકારવાળી હું દાંડા દ ́ઠાસન
લડન
?"
,,
'ન
99
મુંબઇ લડન
Page #705
--------------------------------------------------------------------------
________________
: ૭૪૭
૨ કપડે
- લંડન
હિ. વર્ષ-૧૦ અંક-૨૮-૨૯ તા. ૧૭–૩–૯૮ : આ ૧૦ પાત્રા સરોજબેન શાંતિલાલ તથા સુરેખ બેન અમીચંદ મુંબઈ
૧૧ તરપી નીમુબેન મનસુખલાલ જ ૧૨ ઉત્તરપટ નિલેશ હર્ષાબેન ક ૧૩ અરવલી હંસાબેન સુરેશચંદ્ર કરમશી
– નદિષેણુના ઉપકરણે – ૧ કામળી મધીબેન લખમણ વીરપાર હા રામજીભાઇ
થાનગઢ છે સવિતાબેન વેલજી દેવકુંવરબેન ફુલચંદ
લંડન ૩ પાંગરણી મનસુખલાલ જીવરાજ ભાડલાવાળા રાજકેટ ૪ પટે મેઘજી ડાયાભાઇ ગેસરાણી હદ લીલાધરભાઇ મુંબઇ ૫ આસન જયાબેન ગુલાબચંદ પરિવાર
લંઠન ૬ સંથારીયું મેધીબેન લખમણુ વીરપાર મારૂ
થાનગઢ ૭ સાપડો જેઠાલાલ નાનચંદ ધનાણી
જામનગર ૮ પિથી રાજેશ ગુલાબચંદ દ ૯ નવકારવાળી મેઘજી ડાયાભાઇ ગોસરાણુ ૨ ૧૦ દાંડે દંડાસન વેલજી દેપાર હરણીયા
જામનગર છે ૧૧ પાત્રા
ગોવીંદજી મેપા મારૂ હર હરખચંદ ગોવીંદજી ઘાટકે પર ૨ ૧ર તરપણું કેશવજી રવજી છેડા
મેલા છે ૬ ૧૩ ઉત્તર પટ મોંઘીબેન લખમણુ વીરપાર મારૂ હ મગનભાઇ થાણું છે ૧૪ ચરચરી રતનબેન જુઠાલાલ હરિયા તથા વેલુબેન ઝવેરચંદ આફ્રીકા આ મુમુક્ષુઓ વેશ પરિવર્તન કરીને વાજતે ગાજતે આવી જતાં હર્ષથી સૌ પુલક્તિ છે બન્યા હતા. દીક્ષાની વિધિ આગળ ચાલી હતી. સમ્યકત્વ તથા સર્વ સામાયિક ઉચ્ચરા- છે કે વવામાં આવ્યું હતું અને શુભ મુહુતે લોચને વિધિ થયો હતો.
દિગબંધન થતાં મુમુક્ષુ નઢિષણનું પૂ. આ. શ્રી વિ. જિનેન્દ્ર સૂ. મ. ના શિષ્ય ત્ર તરીકે પૂ. મુનિરાજ શ્રી નરેન્દ્ર વિ. તથા મુમુક્ષુ કુસુમબેનનું પૂ. સા. શ્રી સ્વયં પ્રભાજ શ્રીજી મ.ના શિષ્યા તરીકે સાધ્વીજી શ્રી કૌશલ્ય પ્રભાશ્રીજી જાહેર કરવામાં આવ્યા હતા. ૨
હાલારના મહાજનના પર ગામમાં એક એક ગુણી ચણ રળિયાતબેન કાનજી છે કે જેઠાભાઈ ગાગડા વાવબેરાજા હાલ જામનગર તરફથી પર ગુણ તથા પર ગુણી શ્રીમતી ૨ જ્યાબેન ઝવેરચંઇ હંસરાજ ગોસરાણી લંડન : કાનજી જેઠાભાઈ તરફથી જાહેર
- મુંબઈ
Page #706
--------------------------------------------------------------------------
________________
૭૪૮ :
શ્રી જૈન શાસન (અઠવાડિક)
,
ર કરવામાં આવી હતી. જીવઢયાની ટીપમાં મુમુક્ષુ કુસુમબેનને ૫ હજારથી શરૂ તથા ૨ ૩૬ હજારની ટીપ થઈ હતી.
શ્રી હા. વી. ઓ. તા. સંઘ પ્લોટ, જામનગરના સર્વ સાધારણ કાયમી ફંડ * અંગે નિવેદનમાં ૨૧ હજાર સંરક્ષક તથા ૧૧ હજાર સહાયક અને ૫ હજાર શુભેરછઠ 9 દિ તરીકે યાજના રજુ થઈ તેમાં નીચે મુજબ નામે જાહેર થયા હતા.
સંરક્ષક ૨૧૦૦૦ (૧) કુંવરબેન કરમશી લાધા મુમુક્ષુ કુસુમબેનની દીક્ષા નિમિતે આ છે ચેલા. (૨) વેલજી દેપાર હરણીયા, જામનગર. (૩) સ્વ. ફુલચંદ લાલજી હરણીયા જ એ લાખાબાવળવાળા હર દેવકુંવરબેન ફુલચંદ્ર સપરિવાર, લંડન. (૪) વીરચંદ ગેસરભાઈ જ હર ભાઈ રતિલાલ વીરચંડ, જામનગર,
સહાયક ૧૧ હજાર-(૧) દેવકુંવરબેન ફુલચંદ લાલજી-લાખાબાવળવાળાના છે ૨ ચાર પુત્રીઓ નિશાબેન પ્રવીણ નંદ, હસુમતીબેન ધીરજલાલ ગુઢકા, શીલાબેન કમલેશ જ જ ગડા, નયનાબેન મયુર સુમરીયા, લંડન (૨) વાલીબેન જેઠાભાઈ ધરમશી (૩) રમણિકા
લાલ કેશવજી શાહ (૪) ફીચેલી સત્સંગ મંડળ લંડન મુમુક્ષુ કુસુમબેનની દીક્ષા , ૬ નિમિતે હક અમૃતબેન.
- શુભેચ્છક રૂ. ૫૦ હજાર-(૧) ચિ. મિતેશના શ્રેયાર્થે ભાઈ બિન્દશ તથા છે માતુશ્રી પુષ્પાબેન પ્રેમચંઇ વેલજી ગુઢકા પરિવાર, લંડન (૨) ચિ. રાજુભાઈના શ્રેયાર્થે જ
શ્રીમતી સવિતાબેન વેલજીભાઈ સામત, લંડન (૩) હિતેન તથા હિતેશ હ. રમણિકલાલ છે
જેસીંગભાઈ વેરા પરિવાર ગોઈંજવાળા, લંડન (૪) મહેન્દ્રભાઈ સેજપાળ ગોસરાણીના છે છે શ્રેયાર્થે હઃ શ્રીમતી શાંતાબેન મહેન્દ્રભાઈ (૫) રશ્મિકાંત બાબુલાલ શાહ ચિ. નંદિછે જેણની દીક્ષા નિમિતે મલાડ-મુંબઈ (૬) શ્રીમતી અમૃતબેન હંશરાજ ધરમશી માલદે છે
હઃ નર્મદાબેન ચુનીલાલ હંશરાજ, ધુણીયા હાલ લંડન (૭) શ્રીમતી હંશાબેન ખેતશી ) ૨. ખીમજી ગોસરાણ હર મહેશ નીતિન કનસુમરા હાલ લંડન (૮) શ્રીમતી જીવીબેન જ
નેમચંદ્ર ખીમજી પારેખ પરેશકુમાર ધીરજલાલ પારેખના શ્રેયાર્થે જામનગર (૯) નીતાબેન દીપ્તિબેન શિલપાન બીજલબેન હર સુશીલાબેન શાંતિલાલ જુઠાલાલ ગુઢકા જ વેમ્બલી લંડન (૧૦) અનુજ તથા નીશીત હર સવિતાબેન મણિલાલ ગુઢકા નવાગામ છે ૨ હાલ લંડન (૧૧) સ્વ. શ્રીમતી મણિબેન શામજી વીરજી ગુઢકા ચિ. હસમુખભાઇ છ રજનીભાઇ હર શામજી વીરજી ગાગવા હાલ લંડન (૧૨) શ્રીમતી વેલબેન ઝવેરચંદ
જીવરાજ, કાકાભાઈ સિંહણ.
Page #707
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અ૪૨૮/૨૯ તા. ૧૭–૩–૯૮ :
૧૩. શાહ લખમણુ વીરપાર મારૂ સેાળસાવાળા થાનગઢ ૧૪. શાહુ હરખચંદ દેવશી ગુઢકા વાવખેરાળ જામનગર ૧૫. શાહ નાંધાભાઇ પેથરાજ ચેલા ૧૬. ખીમીબેન રાયશી રુપા હા. શ્રી નેમચંદ રાયશી ડબાસંગ મુલુંડ ૧૭. શ્રીમતી મેતીબેન પ્રભુલાલ ગાગવા લંડન ૧૮, શાહુ ખીમજી વીરજી ગુઢકા મીઠાઇવાળા પરિવાર ૧૯. શાહ મેઘજી ડાયાભાઈ ગોસરાણી હા. લીલાધરભાઇ નાનામાંઢા વરલી ૨૦. વેલજી પાનાચંદ ગઢીયા ૨૧. સુશીલાબન કાંતિલાલ મીઠાઇવાળા નાઇરાખી. ૨૨. સ્વ. શામજી જીવરાજ સ્વ. હેમતબેન શામજી હું: મેઘજી શામજી હ; માતીબેન મેઘજી.
: ૭૪૯
મુમુક્ષુ કુસુમબેન તરફથી પ્લાટ સંઘ કુંવરબાઇ ધર્મશાળા ઓસવાળ કાલેાની દેરાસર, કામદાર કાલેાની દેરાસર, વીશા એકસવાળ મહાજન, વીશા એસવાળ શિક્ષણ સંઘ વિ.માં દાન જાહેર કરવામાં આવ્યું હતું.
ચિકાર મેદની ઠેઠ સુધી બેઠી હતી. આજે શ્રી હાલારી વીશા એશવાળ સંઘનું સાધર્મિક વાત્સલ્ય શ્રીમતી જયાબેન ગુલાબચંદ મૂળચંદ પરિવાર (કુસુમબેનના બેના) તરફથી થયુ. ખપેારે શાંતિસ્નાત્ર ઠાઠથી ભણાવાયું.
વઢ–૭ના બંને દીક્ષાર્થીના કુટુંબીઓને ત્યાં શ્રી કુંવરબાઇ ધમ શાળામાં પૂ. આ. ભ, સાથે વાજત્તે ગાજતે પધરામણી થઇ. ગુરૂપૂજન મંગલિક તથા પ્રભાવના થઈ.
પાષ વ૪ ૮ પૂ. શ્રીનેા મેાડપર પ્રતિષ્ઠા માટે વિહાર થયા વેલજીભાઈ મેાકરને ત્યાં મંગલિક તથા સંઘપૂજન થયું.. દીક્ષીતને મેાડપરમાં જોગમાં પ્રવેશ થયા. મહાસુદ ૧૩ આરાધના ધામમાં વડી દીક્ષાએ સાથે થઈ. બંનેના જામનગર જો પૂર્ણ થયા. ખાલમુનિ નમ્રન્દ્ર વિ. મ. એ પણ વિહારમાં જોગ ચાલુ રાખી એક સાથે પૂર્ણ કર્યા..
૧. આ. શ્રી જામનગરથી વિહાર કરી રાજકોટ થઇ ડાળીયા ફા.સુ. ૧૧ દેરાસ૨ની વર્ષ ગાંઠ' પ્રસંગે પધારશે અને ત્યાંથી દાંતરામાં દાઝી ગયેલા ૪ પૂ. મુનિરાજોને શાતા પૂછવા એળી પહેલા અમદાવાદ પહેાંચવા ધારે છે.
Page #708
--------------------------------------------------------------------------
________________
? દીઘસંયમી સા. શ્રી ત્રિલોચનાશ્રીજી મ.નો સ્વર્ગવાસ છે
પરમવાત્સલ્યનિધિ આશ્રિતયાગક્ષેમકુશલા માતૃહઠયા અમારા પરમતારક ગુરૂદેવ- . ૨ શ્રીજી પૂ. ત્રિલોચનાશ્રીજી મ. સા. સં. ૨૦૫૪ પોષ વ8 પ્ર ૬ રવિવારે બપોરે ૨-૧૫ જ
કલાકે બેઠા બેઠા સ્વયંમુખે નમસ્કારમંત્રનું સ્મરણ શ્રવણ કરતાં “મિચ્છામિ દુક્કડમ્' ? જ દેતાં દેતાં પૂર્ણ જાગૃતિપૂર્વક સ્વસ્થતા સાથે અપૂર્વ સમાધિમગ્ન દશામાં પાર્થિવદેહને ૬
ત્યજી, ૬૦ વર્ષને નિર્મળચારિત્રપર્યાય પાળી, ૭૭ વર્ષની ઉંમરે, ૭૭ શિષ્યાન પરિન્ટ છે વારને નેધારે મૂકી સહજ રીતે જ પરમસમાધિમૃત્યુને સાધી ગયા. છે શારિરીક કારણે છેલા પ વર્ષથી પાટણમાં સ્થિરતા હતી તે દરમ્યાન છે. ગુરૂવાર
દેવશ્રી આગમવાંચન પ્રત્યેના અપૂર્વપ્રેમના કારણે ડે. મ. સા. શ્રી જ્ઞાનરત્નાશ્રીજી તથા જ આ સા. શ્રી હિતપૂર્ણાશ્રીજી પાસે ભાવેષધરૂપ, ચિત્તવિશુદ્ધિ કારક વૈરાગ્યપુટિકારક ? ગ્રન્થનું નિયમિત વાંચન કરાવતાં અને તે દરમ્યાન સ્વયં આનંદ અનુભવવા સાથે જ પિતાના જીવનના અનુભવે કહેતાં, આશ્રિતના દ્રવ્યપ્રાણ માટે ક્યાંય ક્યારેય કચાશ
રાખતા નહી, તેમજ ભાવપ્રાણ- સંયમપ્રાણને જીવંત રાખવા- ૨ખાવવા ક્યારેક ૬ વેધક શબ્દ કહેવામાંય શેહશરમ ન રાખતાં. ત્યાગ, વૈરાગ્ય, જિનભકિત, ગુરૂ ભકિત, ર શ્રતભક્તિ, બાલવૃદ્ધગ્લાનની વૈયાવચારિ, ઉદારતા, ગંભીરતા, પરહિતરતા પરાઈવૃત્તિ, આ છે એવા ઘણા ગુણમૂતિ તારષ્ણુરુવરની ચિરવિદાયથી માથે તે જાણે આભ તૂટી પડ્યા છે - જે આઘાત અનુભવી રહ્યા છીએ.
પરમારાધ્ય પાદસુવિશાલ ગચ્છાધિપતિ આ. શ્રી વિ. મહેઢયસૂરીશ્વરજી મહારાજા, ૨ પૂ. ગુરુદેવશ્રીજી તથા પૂ. જયધ્વજવિજ્ય મ.સા. ની સમાધિના એકમાત્ર નિમિતે પાટણ છે પધાર્યા સંયોગવત્ ૪ દિવસની સ્થિરતા ૧૧ દિવસ લંબાણી તે દરમ્યાન તેઓશ્રીની આ ભાવનાનુસાર અપૂર્વ જિનભકિત મહોત્સવ થયો.
આમ તે ૨ મહિનાથી હાર્ટની તકલીફમાં વધારો હતે જ પરંતુ છેલે દિવસે જ છે તાવ ચડયો તેમાંય સ્વસ્થતા જાળવી પણ અચાનક ૧-૪૫ મિનિટે શ્વાસની સાથે રે 8િ ખાંસી શરૂ થઈ. બધાયને ખમાવીને પાછા નમસ્કાર મંત્ર મરણમાં લીન થયા તે જ આ દરમ્યાન પૂ. જ્યગ્વજવિજય મ.સા.ને જણાવતાં તેઓએ તૂત જ પૂ. હર્ષદર્શન વિ. ૪
મ.સા.ને મોકલાવ્યા. પચ્ચકખાણાદિ અંતિમનિર્ચામણું સાંભળતાં, પરમાત્મા પાસે ગુરૂ છે ૪ ભગવત પાસે જેની નિયમિત યાચના કરતા હતાં એવા પરમસમાધિમય મૃત્યુને તેઓ આ છે વર્યા છેઃલે ૫ મિનિટમાં બનેલ પ્રસંગને જોતાં એકવાર તે એમ થયું કે શું મૃત્યુ
Page #709
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક-૨૮-૨૯ તા. ૧૭-૩-૯૮ :
: ૭૫૧
આટલું સહજ અને સરળ છે? આવા મૃત્યુને પ્રાપ્ત કરવુ તે ટુંક સમયમાં શાશ્વત સુખના ભેાતાની નિશાની જ છે.
પાટણના સ્થિરવાસ દરમ્યાન ડા. હેમેન્દ્રભાઈ, ડૉ. દિલીપભાઈ હરેશભા એ ખડેપગે આપેલી સેવાભક્તિ ખરેખર અનુમેદનીય છે. અંતે અમારી એક જ પ્રાર્થના છે કે જેમ બન્યા તે ભવેાભવ અમારા તાર ઉદ્ધારક બને.
તથા સુશ્રાવક
આ ભવમાં અમારા હિતેષી ગુરૂવર
કૃપાકાંક્ષી સા. શ્રી જયકીતિ શ્રીજી ની વંદના/અનુવંદના ધર્મ લાભ,
તા.ક. : પૂજ્ય ગુરૂદેવશ્રીજીના સંસારીભાઈ રસીકલાલ જમનાદાસના પુત્રએ અગ્નિ સંસ્કારના લાભ લીધેલ હતા. અન્ય ઉપજ પણ ઘણી સારી થયેલ છે.
જન્મ
માતા
પિતા
મિતાક્ષરી પરિચય
: મહા સુદ ૩ વિ.સ.. ૧૯૭૭ ફાફળીયાવાડા, પાટણ
: બાપુએન
• ભેાગીલાલભાઈ
-
સ'મારી નામ : ભીખીબેન
દી ! : જેઠ સુદ ૨ વિ.સ. ૧૯૯૪ અમદાવાદ ગુરુ ણીજી પ. પૂ. ઇનશ્રીજી મ. સા, 'હ
શિયા : ૩૦ સમસ્ત પરિવાર–૭૭
સ્વર્ગ ધારા : પોષ વદ પ્રથમ ૬ વિ. સ* ૨૦૫૪ પાટણ મેાહન ઉત્તમની ધર્મશાળા તપાગચ્છનુ ઐતિહાસિક ઉદ્ગમ સ્થળ
આયડતી (ઉદયપુર)માં ૪૧ દેરીએના શિલાન્યાસ
૧. પૂ. આચાર્ય ભ, જિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના આશીર્વાદથી ૫. પૂ. આચાર્ય ભ. ગુણરત્નસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂ. શ્રી મુનીશરત્નવિજયજી મ. સા.ની પાવન નિશ્રામાં આયડ તીથ મધ્યે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ બાવન જિનાલય દેરાસર જિર્ણાદ્વાર પ્રરંગે તા. ૭-૨-૯૮ના રાજ ૩૧ દેરીઓના ખુબ જ ધામધૂમપૂર્વક શિલા સ્થાપન મહેાત્સવ ઉજવાયેા તેમજ મેાંતીનગરી શ્કીમ (ઉષપુર)માં શ્રી ધર્માંચન્દ્રજી વાંસવાળા નિમિત નૂતન જિનમંદિરમાં ભગવાન મહાવીર સ્વામીજી આદિ જિનબિ એના તા. ૪-૨-૯૮ ના રાજ ભવ્ય વરઘેાડા સાથે પ્રવેશ થયા.
Page #710
--------------------------------------------------------------------------
________________
. શ્રી શંખેશ્વર મહાતીર્થમાં હાલારી ઘર્મશાળામાં છે
છેચાતુર્માસ માટે આમંત્રણ છે
છે શ્રી શંખેશ્વર તીર્થમાં પાંચ લાખ ફુટ જમીનમાં હાલારી વી. એ. કે. મૂ. ૬
તપા. જૈન ધર્મશાળાનું નિર્માણ થયેલ. આઠ હોલ સાથે ૩૨ રૂમનું નિર્માણ તથા બે ૬ વિશાળ ઉપાશ્રય આદિનું નિર્માણ થઇ ગયું છે.
ત્રણ માળની ભવ્ય જિનમંદિર તૈયાર થઈ રહ્યું છે તેમાં જરમન સિવારના ૪૧જ ૪૧ ઇચના ત્રણ મૂળનાયક અને બીજા ચાર એમ કુલ સાત પ્રતિમાજી પધરાવાશે. આ ૬ મંદિરની અંજન શલાકા તથા પ્રતિષ્ઠા ૨૦લ્સ મહા મહિને થશે. તેમજ ઉપધાન અને ૨ 8 3ળીયાથી શંખેશ્વરજી મહાતીર્થના છરી પાલિત સંઘનું આયોજન થયું છે તે માટે છે છે શ્રી ધર્મશાળા કમિટિએ પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. તથા પ્રવર્તક પૂ. ન મુનિરાજ શ્રી યોગીન્દ્ર વિ. મ. આદિને ચાતુર્માસની વિનંતી કરી અને આ દેવશ્રીએ તે ૬ વિનંતિને સ્વીકાર કર્યો છે જેઠ વઢમાં પૂ. આ.દેવશ્રી આદિ શંખેશ્વર પધારશે. આ છે હાલારી ધર્મશાળામાં આ ચાતુર્માસને અપૂર્વ અવસર પ્રાપ્ત થર છે તે જ
ચમારું કરવા આવનાર માટે એક સુવર્ણમય આરાધનાને અવસર પ્રાપ્ત થશે. હાલારી છે. વિશા ઓસવાળ ભાવિકને ચાતુર્માસ માટે વ્યવસ્થા આપવાનું નક્કી થયું છે. વળી ૨ ધર્મશાળાની જગ્યાની મર્યા અને મર્યાદ્રિત આરાધનાને સમાવેશ થઈ શકશે–માટે છે જેમને આ અપૂર્વ આરાધનાની તક સાધવાની ભાવના હોય તેમણે નીચેના ભાઈઓ છે જ પાસેથી વહેલાસર ચાતુર્માસ આરાધન સમિતિને સંપર્ક સાધી નકી કરી લેવા વિનંતિ છે. જે
શંખેશ્વરજી ચાતુર્માસ આરાધન સમિતિ c/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫ ઢિગ્નિ જ્ય લેટ, જામનગર (સૌરાષ્ટ્ર) (૧) કાનજી હીરજી શાહ, કાનજી જેઠાભાઇ શાહ
જામનગર જ 8 (૨) મગનલાલ લખમણ મારૂ થાણુ તથા હરખચંદ ગોવીંદજી, ઘાટકે પર
(૩) શાહ મેઘજી વીરજી ફન-૭૪૫૦લ્પ શાહ છગનલાલ ખીમજી-નાઇરોબી ૬ (૪) રતિલાલ દેવચંદ ગુઢકા ફેન–૧૮૧, ૯૦૪, ૯૮૫૧
મોતીચંદ એસ. શાહ ફેન-૦૧૮૧, ૯૦૭, ૫૩૯૨ લંડન
ચાતુર્માસમાં દરરોજ શંખેશ્વર પાર્શ્વનાથજીની વાજતે ગાજતે યાત્રા, પ્રવચને, આ તપસ્યા, આરાધનાઓ, પર્યુષણની વિશિષ્ટ આરાધના, ઉપધાન વિ.ને લાભ મળશે.
૨ ચૂક્તા આ અલભ્ય લાભ.
Page #711
--------------------------------------------------------------------------
________________
.: ( ટાઇટલ ર નું ચાલુ ) : શ્રી જૈન શાસન (અઢવાડિક)
શિયાળાની ઋતુમાં માનસેલ નામની એક ગરીબ બાયડી માંદી પડી ન હતી તેનું કોઈ સગું વહાલું નહોતું તેથી તેની ચાકરી કરવાને તેના ઘરમાં જ છે તે રહેતી હતી. ત્યાં પુષ્કળ લોંકડીઓ હની, ઘરનું બારણું જોઈએ તેવું
મજબૂર નહોતું. જે કોઈ જરા ધક્કો મારે તે અન્દર આવી શકે તેથી તેણે , છે એક મ ટે પથ્થરો બારણ આગળ મૂકો કે જેથી બારણું ઉઘડે નહિ ? કે ઘરમાં શગડી બળતી હતી કારણ કે તાઢથી ઘણું કષ્ટ થાય છે. યુરોપમાં છે
શિયાળામાં માણસે આગથી શરીર શેકે છે. તે ઘરમાં ધુમાડે જવાનો કઈ જ માર્ગ ન હતું તેથી આખા ઓરડામાં ધુમાડો થયો તેથી બારણું ઉઘાડયું. (૨ છે એટલામાં એક લ કઠી ઘરમાં આવી પહોંચી તે વેળાએ મેડલેન સાઉએ છે. તેને ક ન પકડીને બહાર કાઢી તેથી લાંકડી બરાડવા લાગી, એટલામાં એક ?િ બીજી લાકડીનું ટોળું આવ્યું, જલદીથી દોડીને મેડલે તે ઘરનું બારણું છે
છે બંધ કરી લીધું.
જે તે વેળાએ ઘણી સમયસૂચકતા નહિ વાપરી હોત તો લકડીને છે છે તે ભો. થઈ પરત આવી રીતે ઘણી વખત સમયસૂચકતા વાપરીને ગરીબ છે માંદી નસલની સેવા ચાકરી કરતી હતી. થોડા દિવસમાં તે મરણ પામી. $ છે તેણે વિચાર કર્યો કે જે તેને આમને આમ રહેવા દઈને હું લોકોને બોલાવવા S છેજાઉં ના લાંકડી આવીને ફાડી નાખશે તેથી તે પોતે તે મુદ્દે લઇને જ્યાં ન @ માણસે ની વસ્તી હતી ત્યાં ગઈ, પછી તેને દફનાવીને પિતાને ઘેર ગઈ. થઇ
બાવી રીતે તેણે ઘણા પ્રકારના કષ્ટ સહન કરીને કરીને બીજાનું જ ભલું કર્યું હતું. આ ખબર રાણુ અમેલીને પડી તેથી તે ઘણું ખુશી છે જ થઇને તેની જોડે વાતચીત કરવા માટે તેને બેલાવી અને ઘણું માન દઈને જ ને ઇનામ આપ્યું. ત્યાર પછી આ ખબર બારાડે મોથાંના ફડના ઉપરને પડી, પણ
તેણે બે રડે મોથાંનું સદવત્તનનું ઇનામ એ છોકરીને આપ્યું. ગરીબ હોવા જ છે છતાં પણ પરોપકાર કરી શકાય છે, તેનું આ ઉદાહરણ છે.
શ્રેષ્ઠ લાભ કર્યો? ન વસ્મકજ પરમWિકજ, ન પાણિહિંસા પરમં અકજ ન પમરાગા પરમથિ બંધો, ન બહિલાભા પરમલ્થિ લાભો .
મકાર્ય સમાન શ્રેષ્ઠકાય બીજું નથી, પ્રાણિ હિંસા જેવું ભયંકર છે છે. આ કાર્ય એક નથી, પ્રેમરાગ જેવું મોટામાં મોટું બંધન બીજુ નથી અને ૨ બોધિ-સમ્યગ્દર્શન-સમાન શ્રેષ્ઠ લાભ એક નથી.
Page #712
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી.ન.૮૪
પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી
-
--
છે
- સ્વ + ". આચાર્યદેવેશ શ્રીમદવિઠયશચંદ્રસૂરી_રહallelow US
*
છે. અમારે પણ પણ સંયમની સાધનામાં જે જરૂરી ન હોય તેવી ચીજોની છે છા તે
ઉપાધિ અને સંયમની સાધનામાં જરૂરી એવી ચીજે તે ઉપાધિ. આ રેલાના ભિખારી કરતાં સંસારના સુખના ભીખારી મોટામાં મોટા ભિખારી છે. ) િ દુનિયાનું સુખ ગમે, તે મોહ છે. દુનિયાની સંપત્તિ ગમે તે ય હ . તે છે
સંપત્તિ મેળવવાનું મન થાય તે ય મેહ છે. તે સંપત્તિ મળે અને આને થાય છે તે ય મેડ છે. તેથી દુનિયાનું સુખ અને સંપત્તિ મેળવવા જ ધર્મ કરે તે તે જ
મેહથી ધર્મ કર્યો કહેવાય ! છું કે જે જીવ ખાવાને ઉપાધિ માને તે રોજ તપ ન કરી શકે તેય ‘ત પર પી છે. 9
અને જે ખાવામાં જ મજા માને તો તે માસક્ષમણાઢિ કરે તે ય તપસ્વી નથી ! જ ક પાપ કરતાં જેને ડર લાગે તે ધમી જ નથી. છે ભગવાન પાસે દુનિયાની સુખ-સંપત્તિ માગવી તે મોટામાં મોટે ભીખનો ધ વે છેજ છે જે ભગવાન મોક્ષે ગયા, મોક્ષ આવવાનું આમંત્રણ આપી ગયા તે ભગવાન પાસે જ
મક્ષ વિના બીજું કાંઈ મંગાય ખરું? : ધર્મને સેવનારો કદી દુઃખી થાય નહિ, પાપના ચગે તેને દુખ આવે તે બને છે
પણ તે દુઃખી હોય નહિ. છે કે આ ધર્મ તે સંસાર રૂપી રોગની દવા છે. તે ધર્મ શા માટે કરવા છે ?
એ મા અનાઢિથી સંસાર રૂપી રેગમાં ફસાયેલા છે. તે સંસારની રિબામણથી જ જ છૂટી જાય અને મેક્ષ રૂપી આરોગ્યને પામે તે માટે. છે છે ભગવાન પાસે મોક્ષ મંગાય, મેક્ષ સાધક ધર્મ મંગાય પણ પૈસે-ટકે તે ન જ છે
મંગાય.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
Page #713
--------------------------------------------------------------------------
________________
Recieved
નમો 93741g devયરni ૩૩મારૂં મહાવીર સ્વ7QસાWIv |
રોઇ જજે શ્રેન્ચ %ા તથા ઇજાર વી.
સુરે
તિર,
T
Stu| સામ |
સવિ જીવ કરૂં
/S૪
શાસન રસી.
(27)
૨.
શ્રી જિન ધમરૂપી દ્વીપ
દીવો તાણે સીરીણું સમુદ્ર દુત્તરે જહા. આ ધરા જિણ ૬ પન્નતા, તહા સ‘સાર સાગરે
2
દુર એવા સમુદ્રમાં જેમ દ્વીપ-બેટ પ્રાણી-એનું રક્ષણ કરનાર છે તેમ આ સંસાર સાગરમાં શ્રી જિનેશ્વર દે એ પ્રરૂ પેલે ધર્મ જ રક્ષણ હાર છે.
લવાજમ આજીવન
લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ
- જામનગર (સૈરાષ્ટ્ર) INDIA PIN 3ઠા૦૦5
Page #714
--------------------------------------------------------------------------
________________
પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. ના વિહાર કાર્યક્રમ
તેએશ્રી અમદાવાદ પધાર્યા છે એળી પછી.
ખંભાત વરસીતપના પારણા પ્રસંગે પધારશે. ચૈત્ર વઢ ૧૧ થી વૈ. ૨,૪-૩ સુધી. C/o. અમર જૈન શાળા ટેકરી ખ`ભાત.
કારીયાણી વૈશાખ સુઢ ૧૩ તથા ૧૪ તા. ૯/૧૦-૫-૯૮ C/o. ૐ'ન ઉપાશ્રય કારીયાણી (વાયા–મોટાઢ)
દૌશાખ વ૪-૩-૪-૫ તા. ૧૪/૧૫/૧૬-૫-૯૮ ગઢડા સ્વામીના C ૦. સૌરાષ્ટ્ર એન્જીનીયરીગ વર્કસ, બજારમાં, ગઢડા સ્વામિના વાયા–નીગાળા જક્ષા (સૌરાષ્ટ્ર) પીયાવા જે3 સુઢ ૨ તા. ૨૭-૫-૯૮ પ્રતિષ્ઠા હૈ. વ૪ ૧૧ થી જેઠ પૃષ્ઠ ૨ સુધી જૈન ઉપાશ્રય પીયાત્રા (તા. સાવરકુંડલા) સૌરાષ્ટ્ર
શ્રી સિદ્ધગિરિજી જેઠ સુઃ ૭-૮ તા. ૧/૨-૬-૮ C/o. એસવાળ યાત્રિક ગૃહ તળેટી રોડ, પાલીતાણા (સૌરાષ્ટ્ર)
અ'કૈવાડીયા પ્રભુ પ્રવેશ તથા ૪ યાણક મદિર ગુરુમંદિર ખાત રોલાસ્થાપન જેઠ વ૪-૮ તા. ૧૭-૬-૯૮ C/o. જૈન ઉપાશ્રય અકૈવાડીયા (તા. લી'બર્ડ )(સૌરાષ્ટ્ર)
ચાતુર્માસ પ્રવેશ શ્રી શંખેશ્વરજી અષાડ સુ૪ ૭ બુધવાર તા. ૧-૭-૬૮ હાલારી વીશા એસવાળ શ્વે. મૂ. તપાગચ્છ જૈન ધર્મશાળા પંચાસર રોડ, શ ખેશ્વરજી વાયા
વીરમગામ.
~: ચાલુ પત્ર વ્યવહાર ઃ—
C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, ઢિગ્વિજય પ્લેટ જામનગર સૌરાષ્ટ્ર
ઇચ્છાયાગનુ સ્વરૂપ
કેતુ મચ્છેઃ શ્રુતાસ્ય, જ્ઞાનિનેપ પ્રમાદત । વિકલા ધમ્મ યેગા ય: સ ઇચ્છાયાગ ઇષ્યતે 1 (ચેાગર્દષ્ટિ સમુચ્ચય)
આગમનુ' શ્રવણ કરનાર, ધાર્મિક અનુષ્ઠાન કરવાની ઇચ્છાવાળા જ્ઞાનીને પણ પ્રમાથી તત્ત્વધર્મ વ્યાપાર કરવામાં સ્ખલના ભૂલ થાય, કાલથી વિકલતા ફેરફાર થાય તેને ઇચ્છાયાગ કહેવાય છે.
Page #715
--------------------------------------------------------------------------
________________
.
®
SIGIRÈNEROS Y VISI Sverwydeepeerpong HD1219801
UTCH 3000 UHOV V PRIBLIOT PHU NI YU1204
-તંત્રી
હકીકી
NSS • આઝg વિરygi ૨. શિવાય ચ મવાય
પ્રેિમચંદ મેઘજી ગુઢકા
૮+જઈ) હેમેન્દ્રકુમાર મજબલલte
(૨૮૦જદ્ર) ઋચંદ્ર કીરચંદ શ્રેe
(૧૩ ) રાજદ જન્મ ક્ય'
( )
વર્ષ : ૧૦] ૨૦૫૩ રૌત્ર સુદ-૮ મંગળવાર તા. ૩૧-૩-૯૮ [અંક : ૩૦-૧૧
ક પ્રકીર્ણક ધર્મોપદેશ મા
-પ. પૂઆ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૬ ૨૦૪૩, શ્રાવણ સુa-૧ રવિવાર તા. ૨૬-૭-૧૯૮૭ ચંદનબાલા જૈન ઉપાશ્રય મુંબઈ–૬
(કી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું (૩ તે ત્રિવિધ ક્ષમાપના. (પ્રવચન ૨૩ મું) "
અવ૦ ) જિ હું જે આત્માઓ આ વાત સમજીને હૈયાપૂર્વક તેને પરિત્યાગ કરે છે તે આત્માછે એને એવું બળ પેઢા થાય છે કે જેથી અનાથિી ભૂતની જેમ વળગેલ આ શરીરની આ પણ મમતા ઉતરી જાય છે. આ શરીરની, મમતા ઉતરે એટલે મોહની દૂતી જેવી આ જ છે ઈન્દ્રિયો પર, નકામી બને છે. અને મને પણ દુનિયાની કોઈ ચીજ તરફ દેડતું નથી જે છે અને બેટી ચીજ મળી જાય તે ભાગતું નથી. જે સુખ તરફ જગત દોડે છે તેને જ જ છેડવાનું મન થાય છે અને જે દુઃખથી જગત ભાગે છે તે દુઃખને મઝેથી વેઠવાનું રિ છે મન થાય છે. જ આપણે મહાપુણ્યોદય છે કે ભગવાનનું શાસન મળ્યું છે, ભગવાનનું શાસન છે હું સમજવાની સઘળી સામગ્રી મળી છે પણ શાસન સમજવાની મોટા ભાગને ઈચ્છા સરખી કરી જ થતી નથી, રાજ સાંભળનાર પણ શાસનને સમજ નથી તેથી ઘણું નુકશાન થયું ? જ છે. જે તમે બધા સમજદાર હોત તો આ પાટ ઉપરથી ગમે તેમ કઈ બોલી ન જ
શત ! જે લોકે શાસનને સમજ્યા નથી, શાસનને ઓળખ્યું નથી તે લોકે ભગવાન છે છે નના શાસનના અહિંસા-સંયમ અને તપને સમજે તે વાતમાં માલ નથી. દુનિયાની છે
Page #716
--------------------------------------------------------------------------
________________
૭૫૮ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક]
કેઈપણ સુખ-સંપત્તિ-સાહ્યબી હિંસા વિના મળે જ નહિ. ભગવાનના નામે ભગવાને જ ન કહેલું બેલનારા ઘેર આશાતના કરનારા છે. માટે જ સાધુને પગ એળખીને જ
માથું નમાવવાનું છે. તમે બધા ઘર-બારાદિની સેવા કરો અને અમે શરીર પર છે દિની સેવા કરીએ તે શાસન સમજ્યા જ નથી. શાસન સમજે તેને આ જ આ બધું ગમે?
આજે સમાજની આબાદી ઈર છે તે સાધુ સારે લાગે છે પણ આજના લેકની આબાદી જે છે તેનું ય સત્યાનાશ જાય તેવું છે ! હરામખેર લોકોની આબાદી છે ઈછાય? આબાદી કેને કહેવાય તે ય સમજે છે ? આબાદી એટલે મરી જાય પણ ક પાપ ન કરે ! ભાવ આબાદી સાથે દ્રવ્ય આબાદી બંધાયેલી છે. શાસન સમજાય તે $ જ બેડે પાર થાય. શાસનને ઓળખે તે શક્તિ મુજબ આરાધના ર્યા વિના રહે નહિ.
શાસનને સમજવા માટે તેના સ્થાપક શ્રી અરિહંત દેવોને ઓળખવા પડે. તે એ પરમતારકેએ આ સંસારની સુખ-સંપત્તિ-સાહ્યબીને ભૂંડામાં ભૂડી કહે છે. જેની કે પાછળ આખું જગત મરી રહ્યું છે, જેની પાછળ ડાહ્યા ગણાતા પણ ભરાંકર પાપે કરી રહ્યા છે તે સુખ સંપત્તિ ઈચ્છવા જેવી પણ નથી, મેળવવા જેવી પણ નથી, ર મળે તે લેવા જેવી નથી, ભેગવવા જેવી નથી પણ મળે તે ય છોડી દેવા જેવી છે. આ વાત ગમે છે? બધા જ શ્રી અરિહંત દેવો રાજકુળમાં જ જન્મે, સુપની સામગ્રી પાર વિનાની મળેલી છતાં ય તેને લાત મારીને ચાલતા થયા, ઘોર કષ્ટો વેઠયા, મેહને માર્યો અને કેવળજ્ઞાન પામીને મોક્ષમાર્ગની સ્થાપના કરે છે. તે મોક્ષમાગ આપણને છે મળ્યો છે તે ગમે છે ખરો ? '
રોજ બેલીએ છીએ કે-“સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણકાર, પ્રધાન છે સર્વધર્માણાં, જેન જયતિ શાસનમ' “સઘળા ય મંગલોમાં જે મંગલભૂત છે, સઘળાં ય કલ્યાણેનું જે કારણ છે, સઘળા ય ધર્મોમાં જે પ્રધાન છે એવું શ્રી જૈન શાસન કર્યું છે પામે છે.”
- ભગવાન શ્રી જિનેશ્વરદેવ શાસનની સ્થાપના શા માટે કરે છે ? જગતના સઘળા ય જીવોને ભૌતિક સુખના અને સંપત્તિના ત્યાગી બનાવવા માટે. તમે અમને ૪ સાંભળવા શા માટે આવે છે? અમારે કઈ ગામમાં ઘર નથી, કેઈ બજારમાં પેઢી છે નથી, કોઈ જંગલમાં જમીન નથી, અમારી પાસે કોણી કેડી પણ નથી, અમારે આ પાણીનું ટીપું જોઈએ તે તમારે ઘેર આવવું પડે છે તો પછી અમારી પાસે શા માટે છે
આવો છો ? ભગવાન પાસે પણ શા માટે જાય છે? તમને ભગવાન બહુ ગમી ગયા ?
Page #717
--------------------------------------------------------------------------
________________
૬. વર્ષ ૧૦ અંક ૩૦-૩૧ તા. ૩૧-૩–૯૮ :
.: ૭૫૯ $ આ છે ? સાધુ પણ બહુ ગમી ગયા છે? અમને ઊંચે બેસાડી તમે નીચે કેમ બેઠા છે ? ર જે સુખ પાછળ તમે પાગલ બન્યા છે તે સુખ મારી નાખનારું છે, જે સંપત્તિ પાછળ ર છે ઘેલા બન્યા છે તે સંપત્તિ સંસારમાં રઝળાવનારી છે માટે તે સુખ અને સંપત્તિનો છે
ત્યાગ કરવા જેવો છે તેવું સમજાવનાર અમે છીએ. આ દુનિયાનું સુખ તે સાચું સુખ જ જ જ નથી. તે સુખના રાગી થયેલા દુખી, દુઃખી થવાના છે. 6 આજે કેઈ સુખી જ દેખાતું નથી, ખરેખર સુખી તે ગયા. આજે તે ની ૨ અબજોપતિ, કટિપતિને પણ ખાવાની ફુરસઢ નથી. પૈસા માટે દેડધામ કર્યા કરે છે. આ જ તમને પણ પૈસા મેળવવા માટે કઈ પાપ કરવામાં વાંધો આવે ખરો? કઈ ભલો જ
આઠમી તમારા પંજામાં આવ્યો તે ઠગાયા વિના રહે ખરો ? આજની સરકારને પણ છે આજના મોટા શ્રીમતે બનાવી રહ્યા છે. તે લોકો મોટા પ્રધાનને માગે તેટલા પૈસા છે જ આપે છે અને બધાને લુંટવાનો પરવાને લખાવી લે છે. આજે રાજ્ય ચાલે છે? ર આજના વેપારીઓએ રાજના ઘણું માગુસેને પિતાના ને કાર બનાવી દીધા છે. તમે તેમાં છે પર છે કે નહિ તેની ખબર નથી ! જે સુખ આટલા પાપ કરાવે તે સુખને સારું કહેવાય છે ખરું ? તે સુખ માટે ધર્મ પણ કરાય એવું ડાહ્ય માણસ બેલે ખરે? આવાં પાપ છે કરાવનારા મરીને જાય ક્યાં?
તમને લોકોને હજી આ સંસાર અસાર નથી લાગતે તે જ નવાઈ છે! અમે જ છે સંસાર અસાર કહીએ ત્યારે તમે હાજી..હાજી.. કહો છે પણ હયાથી દુઃખને જ ૨ છે અસાર માને છે. સંસારમાં ભૂંડામાં ભૂડી ચીજ દુ ખ છે? જે અમે લોકે પણ
દુઃખને જ ભૂંડું કહેતા હોઈએ, દુઃખને જ ભૂંડું સમજાવતા હોઈએ તે અમે લોકો આ છે પણ હજી ઉમાગે છીએ અને તમને લોકોને ઉન્માર્ગે લઈ જનારા છીએ. દુઃખથી
બચવા આખી દુનિયા મહેનત કરે છે. તમને લાલચુ બનાવી ધર્મ કરાવવો તે તે બહુ જ છે સહેલો છે. હાખ દૂર કરવા અને સંસારનું સુખ મેળવવા ધર્મ કરાવવું હોય તે જ આ દોઢ કલાક ઉભા રાખીએ, ત્રણ કલાક મંદિરમાં ઘાલી શકીએ પણ તે બધો ઉન્માદ
છે. બિચારે મહાપુણ્ય મનુષ્ય જન્મમાં આવ્યો તે પણ સાધુપણું પામી શકે તેવી ૨ જગ્યાએ આવે તો તેને દુનિયાના સુખના લાલચુ બનાવી ઉન્માર્ગે ચઢાવ્યું તે તે છે આ તળાવે આવને તરી ગયો, મોક્ષે જવાને બદલે સંસારમાં ભટકાવ્યા તે કેટલો માટે કે ઉમાર્ગ કહેવાય ! શ દુઃખ શાથી આવે છે ? પાપથી. પાપ શાથી થાય છે ? સંસારની સુખ-સંપ ત્તિની લાલસાથી. તે સુખ ખરાબ કહેવાય કે દુઃખ ખરાબ કહેવાય? તમે બધા જ
Page #718
--------------------------------------------------------------------------
________________
૧ ૭૬૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) એ વિચાર કરે તે આ સમજાય તેવી વાત છે. શ્રી અરિહંત પરમાત્માએ એ જગતને જ જ આ જ સમજાવ્યું છે કે દુનિયાના સુખના જ પ્રેમી અને દુનિયાની સંપત્તિના જ છે છે લોભી બનેલા જીવો જેવા પાપી હોય છે તેવા પાપી બીજા નથી હોતા તે જીવને છેજે સાધુઓ પણ પુષ્ટિ આપે તે તે કસાઈ કરતાં પણ ભૂંડા છે. તે જ પોતાને તે
નુકશાન કરે છે પણ બીજા અનેક જીવને નુકશાન કરે છે. દુનિયાની સુખ અને સંપત્તિ હું તમને પણ સારી લાગતી હોય તે તમારે નંબર ધમમાં આવે કે અધર્મીમાં 9 આવે? ધમી જૂઠ બોલે ? ચોરી કરે?
- જેઓ માત્ર સંસારના સુખના જ પ્રેમી છે, સંપત્તિને જ પ્રેમી છે, જેની પાસે છે ઘણી ઘણી લક્ષમી છે તેઓ પણ મોટામાં મેટું જૂઠ બેલે છે અને મોટામાં મોટી ચેરી : કરે છે તે આ યુગ છે. આજે કઈ સારો રાજ્યનો અધિકારી હોય અને મેટામાં જ મટા શ્રીમંતને પકડીને લઈ જાય તે લક કહે કે- તે જ દાવને હતું, કેઇને ય તેની દયા ન આવે તે આ કાળ છે. ગમે તેટલો ભણેલા-ગણેલો હોય પણ જે તે દુનિયાના આ સુખનો લોભી હોય તેને માટે પૈસાને લોભી હોય, તેને જે સુખ કે પૈસે મળે તે છે
એાછા જ લાગે તે કદી શ્રી અરિહંતદેવને ઓળખી શકતો નથી. તે ભગવાનની જ સારામાં સારી પૂજા-ભક્તિ કરતે હોય તે સ્વાર્થ માટે જ કરતો હશે પણ ભગવાન છે
સારા છે માટે નહિ. તમે બધા રોજ ભગવાનનાં દર્શન પૂજન કરે છે તે ભગવાન જ પાસે શું માગો છો ?
(ક્રમશ:) FORM [IV] ૨જીસ્ટર્ડ પેપર (સેન્ટ્રલ) રૂસ ૧૯૫૯ ના અન્વયે
જૈન શાસન” અઠવાડિક અંગેની વિગતો પ્રગટ કરવામાં આવે છે. પ્રસિદ્ધિ સ્થળ: વઢવાણ શહેર. સૌરાષ્ટ્ર પ્રસિદ્ધિનો ક્રમ: દર મંગળવારે મુદ્રકનું નામ : સુરેશ કે. શેઠ
સુરેશ પ્રિન્ટરી, વઢવાણ કઈ જ્ઞાતિના : ભારતીય
ઠેકાણું : મેડન રોડ, વઢવાણ પ્રકાશક : સુરેશ કે. શેઠ
તંત્રીનું નામ : સુરેશ કે. શેઠ જ ઠેકાણું : મેઈન રોડ, વઢવાણ
કઈ જ્ઞાતિના : ભારતીય જો માલિકનું નામ : શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ ક ઠેકાણું : લાખાબાવળ જામનગર
આથી જાહેર કરું છું કે ઉપર જણાવેલી વિગતે મારી જાણ અને માન્યતા છે જ મુજબ બરાબર છે..
સુરેશ કિરચંદભાઇ શેઠ 2 - તા. ૩૧-૩-૯૮
Page #719
--------------------------------------------------------------------------
________________
છે
;
ગી ર વ વં તુ
ગુ રૂ ૫ દ
છે
--પૂ. મુનિરાજ શ્રી પ્રશાનદશનવિજયજી મ.
શ્રી જિનેશ્વરદેવના પરમતારક શાસનમાં સમ્યજ્ઞાનને ઘણે મહિમા ગાવામાં આ આવ્યો છે. આત્માનો પ્રધાનગુણ પણ જ્ઞાન છે. નિગઢના જીવને પણ અક્ષરમે અનં- જ
તમે ભાગ હમેશા ઉઘાડે કહેલ છે. તે જ્ઞાન સદગુરૂની નિશ્રામાં રહીને પ્રાપ્ત કરાય છે તે જ આત્મામાં પરિણામ પામે અને તેના ફળ સ્વરૂપ આચરણમાં આવે. માટે તે
“જ્ઞાનસ્ય ફલ વિરતિઃ' કહ્યું : છે. સમ્યજ્ઞાનનો મહિમા વર્ણવતા શાસ્ત્રકાર પરમર્ષિઓએ જ્ઞાનના પ્રધાન કેટિના જ િત્રણ ફળ વર્ણવ્યાં છે કે, પાપથી નિવૃત્તિ, કુશલ પક્ષમાં પ્રવૃત્તિ અને વિનયની છે પ્રતિપત્તિ-સ્વીકાર. શ્રી ઉપદેશમાલા-પુષ્પમાલા ગ્રન્થના રચયિતા પ. પૂ. મલધારીય ર. છે આ. ભ. શ્રી હેમચંદ્ર સૂ. મ. જ્ઞાનદાનના વર્ણનમાં આ જ વાતને વર્ણવતાં કહ્યું કે-
પાવાઓ વિયિત્તી, પવરણે તહ ય કુસલપકખશ્મિ ક વિણયરસ ય પડિવી, તિગ્નિવિ નાણે સમપતિ કલા”
આટલી સ્પષ્ટ હકીકત હોવા છતાં આજના સદગુરૂની નિશ્રા વગરના જાતે જ ર જ્ઞાની બની બેઠેલા કેટલાક ઉપદેશક વક્તાએ પોતાના મનઘડત વિચારોને શાસ્ત્રકાર છે
પરમષિએના નામે પ્રચારી રહ્યા છે ત્યારે તેમના તે દુઃસાહસ ! ઉપર દયા આવે છે. આ આ સાધુવેષમાં રહેલા જ્યારે લોકોને પાપ મારાથી બચાવવાના બઢલે પાપના પણ સમીહું કોણે માં, છે ત્યારે તેમની તે મૂર્ખામી ગીતાર્થોમાં હાસ્યાસ્પઢ બને છે. બધી જ 9 જ અનુકૂળતા મજેથી ગવાતી રહે અને ધમને ઇઝાબ પણ ધારી રખાય તેવા ધર્મ છે જ પ્રરૂપકેના અનુયાયીઓની સંખ્યા ઘણી જ હોય તેમાં નવાઈ નથી. તેની જેમ પાપ ચાલુ જ રહે અને તેનું દુઃખ સરખું પણ ન હાય ઉપરથી છાતી કાઢીને માથું ઊંચું રાખીને
બડાશ હાંકતો કહે કે બીજા કરતાં તે અમે અ૮૫ પોપ કરીએ છીએ માટે ઘણા , જ સારા છીએ.
આવા પાપાત્માએ જ ધર્મ છદ્મના નામે ભેળા જીવોને ધર્મ ધનને લુંટનારા જ લુંટારૂઓ બને છે અને પાછા ગુરૂઓને ટેકે મળે એટલે જાણે શાસ્ત્રની મહોર છાપ એક ૬ મલી! આવા ગુરુઓને હવે ઓળખીને તેમનાથી સ્વયં બચવા અને બીજાઓને બચારે વવા ભારે પુરુષાર્થ કરવો ખૂબ જ જરૂરી છે. આ બધા પોતાની મનઘડંત વિચારધારાછે એથી પાછા હઠવાના નથી બલકે વધુ આક્રમક બનવાના છે. અને સહસાવધાની ૫. છે
Page #720
--------------------------------------------------------------------------
________________
F4
%
૭૬૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] જ પૂ. આ. ભ. શ્રી મુનિસુંદર સૂ. મ. સા.એ “અધ્યાત્મઠ૯૫૬મ” ગ્રન્થમાં કહ્યું છે કે
ન્યસ્તા મુકિનપથસ્થ વાહકતયા, શ્રી વીર ! યે પ્રાફ ત્વયા, લુંટાકાત્વદડભવનું બહુતરો-સ્વરછાસને તે કલી બ્રિભાણું યતિનામ તત્તનુધિયાં સુષ્ણુ તિ પુણ્યક્રિયા
પૂકુમ કિમ રાજ્યકે હૃપિ તલા રક્ષા ન કિં દસ્ય: ૧૫
ભાવાર્થ . “હે શ્રી વીર ભગવાન ! પ્રથમ આપે જેઓને મુકિતપથના વાહક છે જ પણાએ કરીને સ્થાપ્યા હતા, તેમાંના તે ઘણું આ કલિકાલમાં આપના અભાવમાં આપના
શાસનમાં લુંટારા જેવા થયા. તેથી જ યતિનામને ધરનારા તેઓ અદ્ર બુદ્ધિવાળા છે ૨આત્માઓની પુણ્યલક્ષમીને ચોરી લે છે. આ વાતનો પોકાર અને કયાં જઈને કરીએ? આ
રાજ્યના અભાવમાં કોટવાળે પણ શું ચાર નથી પાતા?” દુનિયાની જે કહેતી છે કે છે કે “રક્ષક જ ભક્ષક બને “ચોર કોટવાળને દંડે તેની જેમ જે જૈન શાસનને બેડી છે ૪ બામણીનું ખેતર માની આવા ઉપદેશકોનો ફાટેલે રાફડે ફાવતી રીતે ચવા માને છે. છે તો સાચા સદ્દગુરૂ તેનો પ્રતિકાર કરે જ. જૈન શાસનની ગુરૂતા રેઢી નથી પડી કે જેને જ જેમ ફાવે તેમ કરવા દે, ચાલવા દે, કે ગુરૂ એટલે તત્ત્વમાર્ગના જાણ, તત્ત્વ માર્ગનું જ નિરૂપણ કરનારા પણ ગોટાળાછું વાળીને માત્ર સ્વાર્થ જ સાધનારા “ગોર” નહિ ! સ્વયં નિષ્પાપ જીવન જીવે અને ૪ છે જે અથી આત્મા આવે તેને નિષ્પાપ જીવન પંથ બતાવે, તે માગે ચલાવે છે જ તેનું નામ ગુરૂ ! તે ગુરૂ એમ ભેઢ ન પાડે કે આમાં વધુ પાપ અને આમાં ઓછું છે પાપ ! પાપ તે પાપ જ છે. અવસર આવે સન્માર્ગ અને ઉન્માર્ગ યથાર્થ ન સમજાવે. 0 ગોટાળા વાળ, ગોળ ગોળ બોલે, ફેરવ્યું તેલે તે શ્રી જૈન શાસનના ગુરૂપદને ધાર જ કરવા ય લાયક નથી. શાસ્ત્રકાર પરમર્ષિઓએ ઉમાર્ગ પણ તેને કહ્યું કે, ક્ષાથોપશમિક જ ભાવનું ઉલંધન કરીને ઔદ્યાયિક ભાવમાં ગમન કરવું તે.
ઉભાગ: ક્ષાયોપથમિક ભાવરુપમાગમતિક્રયા
દયિકભાવેન કૃત ઈત્ય: ( વન્દીરૂવૃત્તી ) આ વિવેક શાસન સમર્પિત સદગુરૂએમાં જ હોય જાતની પ્રભાવના નામના ) આ કરનારા ગુરૂએમાં નહિ. આવી ગુરૂતા જ સંસારને ઉછેઠ કરનારી સંસારી તારક છે
બની શકે છે. આવા સદગુરૂએને શાસ્ત્રકારોએ “જહાજ”ની ઉપમા આપી નવાજ્યા છે. આ છે જ્યારે ગુરૂતાને પડાવી બેઠેલા ગુરૂએ તે પોતાના ભક્તને માટે એ જહાજ સાન નથી જ
Page #721
--------------------------------------------------------------------------
________________
વર્ષ૧૦ અંક-૩૦-૩૧ તા. ૩૧-૩-૯૮ :
: ૭૬ છે જ બનતા પણ પિતાના પરિવાર-આશ્રિતોને ડુબાડવા માટે પથરની શિલા સમાન બને છે. એ
રાજા ઋષભની રાજ્ય વ્યવસ્થાના નામે મોક્ષમાર્ગને છિન્નભિન્ન કરનારા પિતાની જ જ કુગુરૂતાનું સામ્રાજ્ય ફેલાવે છે ત્યારે સુવિહિતે સાચી ભાવયાને ધરી તેનો મક્કમ પ્રતિકાર કી આવા છૂપા રૂસ્તમને ઓળખાવવાની કપરી ફરજ અઢા થવામાં, અળ- $
ખામણું બની પણ પાછી પાની કરતા નથી કે આમને માટે વર્ગ છે, માધાંતાએ આ ર આમને વશ છે આપણે એકલા પડી જઈશુ-તેવો ડર પણ રાખતા નથી. નિર્ભીકપણે જ
સિંહસર્વાના સ્વામી બની પિતાના સુવિહિત પણને સાર્થક કરે છે અને આશ્રિતના જ આ આત્માના સાચા હિતૈષી બને છે. આવાઓના ફંડામાં ભલાળા ફસાય નહિ માટે છે હું પિતાની સઘળીય શકિતઓને સદુપયોગ કરીને સન્માર્ગનો પ્રવાહ જીવતે રાખે છે. આ જ રખાવે છે.
શ્રી જિનેશ્વરના શાસનની આવી સુંદર કટિની મર્યાદ્રાએ હોવા છતાં પણ જ માનમોટા–નામના–કીર્તિ–પ્રસિદ્ધિના લેભે પોતાના મનઘડંત વિચાર-માન્યતાઓ
ફેલાવી-પ્રચારી શાસનને ડહોળવાનું જ કામ કરે છે અને “એકતા” “શાંતિ “સંપ'ના છે ના શાસનમાં વિર્ણ જગાવે છે અને તેનાથી બચાવનારને–સાચા માર્ગ સમજાવ. નારને વિરેાધી તરીકે ઓળખાવે છે.
સારાં પણ રસાયનોને પ્રયતા વૈદ્ય જે મૂઢ હોય તે દર્દીને નિરોગી કરવાને ૬ બદલે તેના નાશનું કારણ બને છે. રસાયણ જેવી દુન્યવી ચીજ જે અગ્યના હાથમાં
ગઈ તે જીવાડવાને બdલે મારનારી બને તે મહારસાયણ સમાન ધર્મ કમરોગથી છે સર્વથા મુકત બનાવવા સમર્થ છે તે જે સતગુરૂના માર્ગદર્શન પ્રમાણે ન કરાય તો આ સંસારરાગ વધી જાય અને મુક્તિ રૂ૫ આરોગ્ય દૂર ઠેલાય તેમાં જરાપણ નવાઈ નથી. ૨ 5 આવા સતગુરૂના નામે ચરી ખાનારા વિચાર અને પ્રચારકે શાસનમાં કારમી અંધા- છે છે ધૂંધી અને અવ્યવસ્થા ફેલાવે છે તે વાત આજે સૌના પ્રત્યક્ષમાં છે. બધા આવાને આ
ઓળખી ગયા–રહ્યા છે ત્યારે આત્મહિતૈષી ધર્માથી પ્રાણીઓએ સાચા સદગુરૂના ચર
ણનું શરણ સ્વીકારવું શ્રેયસ્કર છે. જેથી જમાનાની એકપણ ઝેરી હવા આપણને ૨ અસર ન કરે.
જ્ઞાનાવરણીય કર્મને પશમ આત્માને વિદ્વાન બનાવે છે પણ એ ક્ષયોપશમ જે મિથ્યાત્વ મોહનીયથી સહચરિત હોય છે તે વિદ્વત્તા સ્વ–પર અનેકના હિતની કે ઘાતક થવા સાથે શ્રાપરૂપ બને છે. તેઓ તો માત્ર પિતાનો જ કક્કો ખરો કરવા યેન છે ૨ કેન પ્રકારે મથે છે. અને સઢગુરૂઓનાં તારક પણ વચનોને અનાઢર કરે છે. માત્ર
Page #722
--------------------------------------------------------------------------
________________
કે ૭૬૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે પોપટિયા છીછરા જ્ઞાનના ધણી હોવાથી તેમનું જ્ઞાન કેઈપણ વસ્તુની વાસ્તવિકતાને છે. સ્પર્શતુ નથી. તાત્પર્યો રહસ્યોને સમજી શકતા નથી. કદાચ સમજે ને પણ પોતાની હ. ૨ વાતની પુષ્ટિના માટે જ સમજે અને આગમાંથી પણ પિતાની માન્યતાને શોધે જેમકે છે છે આનં-કામદેવાદિના ગેકુળમાંથી પણ તત્ત્વ ગેબર–છાણ–જ કાઢે ! પછી તો માતેલા કરે
સાંઢ જેવા બની પોતાના જ્ઞાનને ઉપગ સાચી વસ્તુઓને ડહોળવામાં કરે છે. તેવા- ઇ. દિ એને પુ ગે પ્રાપ્ત શક્તિઓ સાચા રૂપમાં પચતી નથી, તેના સદુપચાગને બટલે 9 દુરૂપયોગ કરે છે. પિતાના લખેલા–બાલેલાની જ નિરંતર પ્રશંસા કરે છે. તેવાઓને
કઈ સાચી ભૂલ બતાવે તે તેઓ પોતાની ભૂલને બચાવ કરવાની લતે ચડે છે. સ્વયં . છે. સન્માર્ગથી પતિત થઈ ઉસૂત્રભાષી બની અનેકને પતિત કરવામાં આનંદ માને છે. સ્ટ
આવા અવસરે પૂ. પરમતારક ગુરૂદેવની એક હિતશિક્ષા સન્માર્ગ માં સ્થિત રહેવા સર્ચ લાઇટ સમાન છે.
કેઇનીય વાતમાં આવી જઈને, દાક્ષિણ્યતામાં પણ ભાન ભૂલીને જ પર અથવા કોઈની પણ શેહમાં દબાઈ જઈને, માગ મૂકાઇ જાય તેમ કરવું તેમાં જ છ લાભ નથી પણ નુકશાન જ છે. ભાગના પાલનમાં મક્કમ રહેવાથી માગ ૨ 4 વિરૂદ્ધ વાતમાં સાથ નહિ આપવાથી કદાચ મૂર્ખાઓ માનતા હોય તે માન. જ વાનું બંધ કરે કે જગત ફેસી જાય તેની પણ પરવા મહાપુરૂષને હોય નહિ.
આપણુ મહાપુરૂષે આટલા મક્કમ ન હેત તે, પ્રભુશાસન આપણું સુધી જ છે શુદ્ધ સ્વરૂપે પહોંચી શકત નહિ. એ મહાપુરૂષોએ ઘણું બધું કહ્યું પણ રે માગને શુદ્ધ ને અખંડિત રાખ્યો તે આજે આપણે શુધ માગની યથા.
શક્તિ આરાધના પણ કરીએ છીએ. આજે તે આ માર્ગને શુધ્ધ રાખવાની તે શુદ્ધ સ્વરૂપે વહેત રાખવાની કપરી જવાબદારી આપણી સૌની છે.
આપણી મહત્તા ખાતર, મોટાઈ ટકાઈ શખવા કે વચનને ઊભું રાખવા જ છે. આ માર્ગને ખરાબ કરો અગર છતી શકિતએ બેદરકાર બન્યા રડીને આ ન માગને ખરાબ કરવા દેવે એના જેવું ભયંકર પાપ એક નથી. અધમ
કરવામાં જે પાપ સમાયેલું છે તેના કરતાં વધુ પાપ અધાર્મિકતા ઉપર આ ધર્મસંમતિનો ઓપ' ચઢાવવામાં છે.'
શાસન સેવા અને ધર્મસેવાના સંસ્કૃતિના રૂડાં રુપાળા નામે બણગાં ફેકી ઉગતા જ યુવાનવર્ગને ઉન્માર્ગે દોરી જતા, લોકરૂચિને અનુકૂળ જમાનાવાદના વાક બેલી જ તાલીઓ પડાવી, સત્ય સિદ્ધાન્તને અપલોપ કરવામાં જીવનને લહાવો માનતા છે
Page #723
--------------------------------------------------------------------------
________________
૭૬પ
છે
એ વર્ષ ૧૦ અક-૩૦/૩૧ તા. ૩૧-૩-૯૮ : છે વકતાઓ-ઉપદેશક-વિવેચકોને રાફડે ફાટ છે લેકના હિતના નામે અહિતનો છે ? છે આકરી બેઠેલા બિલાડીના ટેપની જેમ ઉગી નીકળ્યા છે ત્યારે સુવિહિતેની, ગરછ થઇ
નાયકની પરી જવાબઢારી છે. જેની દુજનતા કરતાં પણ સજજનોની જ 2 ઉદાસીનતા ઉપેક્ષાવૃત્તિ ઘણી વધારે ખરાબ છે.
શાસનના સને સમજનારા ‘વિરલાની કટિમાં આવનારા સુવિહિતે આવી જ પરી જવાબઢારીમાંથી છટક્યા વિના મજેથી વહન કરી શાસનની શાન અને આનને ચાર ચાર ચાંઢ લગાડી શાસનનો જયના જગતમાં ગુંજતે રાખવાના જ છે. આવા જ ૨ ગૌરવવંતા સઢગુરૂપઢને સાર્થક કરનારા સઢગુરૂના ચરણે કેટાનુકેટિ વંદના ! નિર્વાણપથપ્રદી૫ જયતુ તે જિનશાસનમ!
– શાસન સમાચાર – ડોળીયા તીથ ૮મી વર્ષગાંઠની ઉજવણી
ડોળીયા તીર્થની ૮મી વર્ષગાંઠની ઉજવણી તથા પૂ. હાલારદેશોદ્ધારક આ. શ્રી જ 4 વિ. અમૃત સૂ. માની ૩૨મી સ્વર્ગારોહણ તિથિ અંગેનો કાર્યક્રમ પૂ. આ. શ્રી વિજય છ જિનેન્દ્ર સૂ. મ.ની નિશ્રામાં થયું હતું. ફા. સુ. ૧૦ના પૂ.શ્રી પધારતાં સામૈયું થયું .
૧૧ વાગ્યે સ્વ. પૂ. આ. ભ. શ્રી વિ. અમૃત સૂ. માના ગુણાનુવાદ થયા. શાહ મન- છે જ સુખલાલ જીવરાજ તરફથી ૨-૨ રૂા.નું સંઘપૂજન થયું. બપોરે પંચકલ્યાણક પૂજા જ
ભણાવાઈ. સુ ૧૧માં વર્ષગાંઠ નિમિત્તે ૧૮ અભિષેક પૂજા બાદ ઉલ્લાસથી ધજાઓ થઇ ચડાવવામાં આવી. ચાંદીના ત્રણ ગભારાના તારણે ૪૫, ૨૧, ૨૧ હજારની કિંમતના જ રામજીભાઈ ધોરાજી આયર તથા જે. આર. મહેતા રાજકેટ તથા કેરશ લીમીટેડ જ થાનગઢ તરફથી ભેટ અપાયા.
સંઘ તથા ગામ જમણ શાહ દેવરાજ નરશી ઢીંચડાવાળા શાહ, ખેતશી વીરપાર , નવાગામવાળા મુલુંડ તથા શાહ મનસુખલાલ જીવરાજ-રાજકોટ તથા જે. આર. મહેતા રાજકેટ તરફથી થયું. ર૨૦૦] ઉપરની સંખ્યા જમણવારમાં થઈ. સારા ઉત્સાહથી ઘણું ભાવિકો આવેલા ત્રણ બસો માલેગામની તથા એક બસ અમદાવાદની પણ આ સમયે આવી હતી અને સારે લાભ લીધો હતે.
પૂ. આ. મ. આ િથાન પધાર્યા હતા તથા સામૈયું પ્રવચન વિ. થયા રોજ સંઘપૂજન આદિ થયા હતા ચાતુર્માસ માટે પણ ખાસ વિનંતિ કરી હતી.
Page #724
--------------------------------------------------------------------------
________________
$ જ મહાભારતના પ્રસંગો છે
[ પ્રકરણ-૨૪]
'
' .
-શ્રી રાજુભાઇ પંડિત
(૨૪) તું ધન્ય છે, યશોદા..! ભયથી ફફડી જઈને શત્રુઓ જેને સતત યાદ કરે છે અને પ્રીતિથી ખુશ થઈને છે મિત્રો ને સતત યા કરે છે એવા આ પ્રચંડ શકિતના ધણી કંસને દેવીનું સાતમું રે જ બળક આ છોકરી હોંશે એમ, ન ભૂતો ન ભવિષ્યતિ. મુનિરાજ અતિ મુક્તકનું તે વચન લાગતું નથી કે સાચું પડે. આ એક નાની અમથી અવાળા છોકરી મને હણશે. આ હાં...હા... હા... અસંભવ...અસંભવ..” આ રીતે મશ્કરી પૂર્વક અટ્ટહાસ્ય કરીને તરતની જન્મેલી તે બાળાનું નાક છેઠી નાંખીને કંસે તે બાળા દેવકીને પાછી સુપ્રત કરી અને કંસ પિતાને મૃત્યુંજય–અજર-અમર ગણતે ચેનથી મથુરાનું રાજ્ય ચલાવવા માં
લાગ્યો..
- આ તરફ ગોકુળમાં બાલકૃષ્ણના આવવાથી જ આખું ગોકુળ આનંદ ભરપૂર થઈ
ગયું. નંદ તથા યશેઢાના તે આનંદનો કઈ જ પાર નથી રહ્યો. આ બાળક અના- યાસે જ પ્રાપ્ત થયો હોય તેને આનંદ કેને ન હોય?
બાળકનો વર્ણ શ્યામ હોવાથી દરાજે તેનું કૃષ્ણ એવું નામ રાખ્યું. ગેપીએ છે છે તે પોતાના ખેાળામાંથી કૃષ્ણને દૂર જ થવા દેતી નથી. નંદ યશેઢાથી લાલન-પાલન 8 જ પમાતો કૃષ્ણ ગોકુલમાં ઉછરી રહ્યો છે. ૪ .. આ બાજુ જનેતા દેવકી માતા સમયે સમયે કંઈને કંઈ ઉત્સવના બહાના ઉભા કરી જ કરીને પુત્ર કૃષ્ણને જોવા-રમાડવા મથુરાથી આવ્યા કરે છે. જ્યારે જ્યારે માતા દેવકી આવે છે
છે ત્યારે ત્યારે તે પોતે જ પોતાના બાલ કૃષ્ણને મનભરીને સ્તનપાન કરાવ્યા કરે છે.
અને કાલી ઘેલી ભાષાથી બાળકને વારંવાર બોલાવ્યા કરે છે. અને પાછા વિષાદથી 8િ આ ઘેરાઈ જાય છે કે–આજ સુધીના ૬-૬ જન્મેલા પુત્રને હું રમાડી શકી નથી, ધવરાવી છે
શકી નથી કે બેલાવી શકી નથી કેમકે કંસ જેવા કુર નરાધમના હાથે મારા તરતના કેર છે જન્મેલા બાળકો પત્થર ઉપર કપડા પછાડતા બેબીની જેમ શિલા ઉપર માથા ભટકાવી છે કર ભટકાવીને મારી નાંખવામાં આવ્યા છે. તું જ એક મારો બાકી રહી ગયેલા પુત્ર છે. આ ઇ તારા બચી જવાથી હું ખુશ છું પણ દુઃખ છે કે-હું ભાગ્યહીન છું કેમકે હે પુત્ર ! છે તું જીવતો રહ્યો તો પણ હું તારાથી દૂર થઈ ગઈ છું. પૂર્વેના ૬. પુત્રોને તે હું આ
Page #725
--------------------------------------------------------------------------
________________
છ વર્ષ ૧૦ અંક ૩૦-૩૧ : તા. ૩૧-૩-૯૮ :
: ૭૬૭ , છે બચાવી ના શકી. જ્યારે હે પુત્ર! હું તેને બચાવી શકી તે પણ તારાથી દૂર જ રહી છે 2 હું ભાગ્યવિહીન છું.” આ રીતે પિતાની જાતને વારંવાર ધિક્કાર્યા કરતી માતૃઢનાથી જ વલોવાઈ ગયેલી માતા દેવકી નંદપત્ની યશેઢાને કહ્યા કરતી હતી કે–હે યશોદા ! તું દર ત્રણે ભુવનની સ્ત્રીઓમાં સૌભાગ્યવતી છે કે જેને ખેાળે અહર્નિશ આ બાકળથી છે દિ અલંકૃત થયેલ ભર્યો ભર્યો રહે છે. તે કુલ અને તે ગેકુલ પણ રમ્ય છે જ્યાં આ આ બાળક હંમેશા રમતો રહે છે.”
આ રીતે યશોદાની પ્રશંસા કરી કરીને બાળકને મનભરીને વાત્સલ્યથી વહાલા કરી કરીને આખરે મજબૂરીથી મથુરા તરફ પાછા ફરવાની વેળાએ દુઃખતા હૈયે બાળ- ૨ ઇ કથી વિખૂટી પડતી માતા દેવકી જેટલા ઉત્સાહથી ઝડપભેર ગોકુલ આવે છે તેટલા જ છે તે ઉગથી ગમગીન દશામાં ધીમે પગલે મથુરા તરફ પાછી ફરે છે.
ત્રણ ખંડનો માલિક, આવતી ચોવીશીના તીર્થકર, ક્ષાયિક સમકિતનો ધણી એ જુએ ખરા જન્મે છે એક કારાવાસમાં અને ઉછરે છે સગી માતાથી દૂર દૂર ક્યાંક નંગકુળમાં યશા ઠંધાના ખોળામાં. ' નંદ ગોકુળમાં ગેપીએ કૃષ્ણને રમાડતા, ધરતી નથી.
બાલકૃષ્ણ ૪-૫ વર્ષના થયા હશે ત્યારે પૂતના અને શકુની નામની બે વિદ્યાજ ધરીએ પૂર્વભવના વેરને યાઠ કરીને બાલકૃષ્ણને હણી નાંખવાના ઇરાઢાથી આવી.
બાલકૃષ્ણ તે પિતાના મિત્રો સાથે રમી રહ્યો છે. પરંતુ બાલકૃષ્ણને આધીન થયેલી & દેવીઓએ આ હણવા આવેલી બંને વિદ્યાધરીઓને હણી નાખી. સજજનોનું મરણ છે
ઇચ્છનારનું જીવન જ્યાં સુધી ટકે ? છે ગોકુલમાં સર્વત્ર ક્રીડા કરવા જતાં કૃષ્ણ જીદ કરીને ગોપીઓના દૂધ-દહીના ઇ જ વાસણ ઉંધા પાડીને ઢાળવા લાગ્યો હતો. અલબત્ત ગોવાળોને આથી નુકશાન થતું ? છે. હોવા છતાં ગેવાથી સ્ત્રીઓને સહેજ પણ ઉદ્વેગ થતું નહિ. ઉપરથી જીદ કરીને ૨ ગોપીઓના હાથમાંથી દૂધ-દહીંના વાસણે ખેંચી-ખેંચીને ઢાળી નાંખતો ત્યારે ગેપીછે અને તે બાલકૃષ્ણ અતિપ્રિય લાગતું. અત્યંત પ્રચંડ તાપ વેર હોવા છતાં જુઓને ૬ કે આ સૂર્ય કે અપ્રિય બન્યું છે, ક?િ " છે. આમ કૃષ્ણની તથા ગોપીઓના તેફાન-મસ્તીભર્યા દિવસો વીતી રહ્યા છે.
ધીરે ધીરે બાલકૃષ્ણ ૭-૮ વર્ષના થયા. અને તે અરસામાં તેની કીતિ ચારે છે 8 દિશામાં ફેલાવા લાગી. બંને નંદન મહા શકિતશાળી છે. આવી વાતે મથુરામાં પણ આ
Page #726
--------------------------------------------------------------------------
________________
૭૬૮ :
.: શ્રી જૈન શાસન [અઠવાડિક] ૪ ચોરે ને ચૌટે થવા લાગી. આથી પુત્રના ગુણોની પ્રશંસાથી કંસ જેવા નરાધમથી છે એ પુત્રનું ક્યાંક મૃત્યુ થઈ જશે તે આવા ફફડાટથી વસુદેવે કૃષ્ણની રક્ષા માટે પિતાના જ જ મોટા પુત્ર શકિતશાળી બલદેવને કૃષ્ણની પાસે મેકો .
કૃષ્ણ બલદેવને ઓળખતા નથી કે આ મારો ભાઈ છે છતાં કૃષ્ણને બળરામ ઉપર અત્યંત પ્રીતિ બંધાઈ ગઈ. અને કૃષ્ણ તેની પાસેથી સઘળી કળા શીખી ગયા. અગસ્ત છે ત્રિ ઋષિને સમુદ્રો પીવામાં જેટલો સમય થયો તેટલા અ૮૫ કાળમાં જ કૃષ્ણ, બધી કલાએમાં નિષ્ણાત થઈ ગયા.
શામળા અને સોહામણા લાગતા કૃષ્ણના રમ્ય શરીરમાંથી બાલપણે વિદ્યાય 1 લીધી અને યુવાવસ્થાને આરંભ થયે. અત્યંત મનોહર આકર્ષક રૂપ સૌન્દર્ય શ્રી કૃષ્ણ 8 પાસે કામદેવ પરાજય પામ્યો. આથી તે કામ ગોપીઓને હેરાન કરવા લાગ્યા. અને જ કામથી પીડાયેલી પીએ નવયુવાન કૃષ્ણની પાસે આવવા લાગી.
કેટલીક ગેપીએ ચંદનના રસથી શ્રીકૃષ્ણના માંસલ બાહુ તથા ખંભાને હર્ષ છે આ પૂર્વક પત્ર–વેલડીએ આલેખવા લાગી. તે કેટલીક ગોપીઓ મેરના પીછાએ ભેગા 4 ઇ કરીને શ્રી કૃષ્ણના મસ્તક ઉપર અદ્દભુત શણગાર સજવા માંડી. તે કેટલી ગોપીઓ
શ્રીકૃષ્ણના વિશાળ વક્ષસ્થળને તાજા સુગંધઢાર પુપની માળાઓથી શણગારવા લાગી. વળી ક્યારેક શ્રીકૃષ્ણને વચ્ચે રાખીને ગોપીએ તેના ફરતે રાસ લેવા લાગતી. ગોવાકે ળની યુવાન ગેપીએને ત્યાં સુધી જ રતિ હતી, ત્યાં સુધી જ સુખ અને આનંદ ર રહેતા કે જ્યાં સુધી તેમને કૃષ્ણના દર્શન થયા કરતા. કૃષ્ણને ન જુએ ત્યારે અને છે ત્યાં સુધી ગેપીએ ઉઢાસ ઉદાસ રહ્યા કરતી. છે આ બધી લીલાપૂર્ણ આનંદની અવસ્થામાં પણ બંધુ બલદેવ શ્રી કૃષ્ણનું પ્રતિક્ષણે છે જ રક્ષણ કરવા સતત જાગૃત જ રહેતે.
- આમ સુખેથી ક્રીડા કરતા કૃણને ગેકુળમાં કાળ પસાર થઈ રહ્યો હતો. બીજી તર પર તરફ ફર્યપુર નગરમાં શિવાદેવીએ ચૌઢ મહાસ્વપ્નોના દર્શનપૂર્વક બાવીશમાં તીર્થકર છે
શ્રી નેમિનાથને અત્યંત આનંદ પ્રમોદ પૂર્ણ વાતાવરણ સમયે શ્રાવણ સુદ પાંચમના આ દિવસે જન્મ આપ્યો હતો. નેમિકુમારના જન્મ સમયે વાસુદેવે અત્યત ધામધૂમથી ૬ આ જન્મોત્સવ કર્યો હતો, જે કૃષ્ણના જન્મ સમયે કરી શકે ન હતે. (ક્રમશ:)
Page #727
--------------------------------------------------------------------------
________________
– રાપર પાંજરાપોળ સ્વાવલંબન ભણી –
- જયત સચદે અને રસિક મોરબિયા દ્વારા
અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થયેલી રાપરની જીવઢયા સંસ્થા સંચા0 લિત પાંજર પિળના સંચાલકોએ સ્વાવલંબી ભણી કઢમ ઉઠાવ્યાં છે. સખી દાતાઓ, આ કેન્દ્રીય સંસ્થા “કાપાટ” ની સહાય અને ઘાસચારાના ઉત્પાઠન માટે ૨૨૫ એકર જમીન જ નમાં વડ વિકાસ યોજના હાથ ધરાઈ છે. છે ચાહે, વર્ષો વીડમાં ૬૦ ટ્રક જેટલી કડબની પિઢાશ લેવાઈ હતી, આ ઉત્પાદન કે આગામી વર્ષમાં વધતું રહેશે. હજારે ઢોરનો માત્ર કાન ફાળાની રકમ ઉપર નિભાવ છે છ કરતી આ સંસ્થા અત્યારે રાજ્યભરની આગેવાન સંસ્થાઓની હરોળમાં આવી છે. ચાલુ જ વર્ષે ઢોર નિભાવ ખર્ચ રૂપિયા ૭૦ લાખ સુધી પહોંચશે એવો સંચાલકોનો છે આ અંઢાજ છે.
જિલ્લામાં જ્યારે દુકાળ પડે છે ત્યારે તે પશુધનની સ્થિતિ સૌથી વધુ કરૂણ જ છે અને કડી બને છે અને તેને નિભાવવાને પ્રશ્ન ભારે મુશ્કેલ બની જાય છે, હજારો ઢારોને સ્થiાંતર કરીને સૌરાષ્ટ્ર, ગુજરાતમાં લઈ જવાં પડે છે. એ વખતે કચ્છની છે
પાંજરાપોળોનો બોજ પણ વધી જાય છે. પરંતુ વરસ સારૂં હોય ત્યારે પાંજરાપોળો જ પરનો બોજ હળવો થઈ જતો હશે એમ સામાન્ય રીતે આપણે માનીએ છીએ પરંતુ છે છે જીવયા મંડળ સંચાલિત રાપર પાંજરાપોળની સ્થિતિ એના કરતાં જુદી છે, ગત :
ચોમાસામાં વાગડમાં શ્રીકાર વરસાદ થયો છે. ઘાસચારો પણ પેઢા થયો છે. આ છે પાંજરાપોળને બાજ જરાય ઓછો થયો નથી. તેમાં હજીયે જબરજ નાના મોટા રક પશુઓ દાખલ થવા માટે આવે છે અને પશુઓને નિભાવવાને ખર્ચ વધતો જ જાય શું છે એમ “કચ્છમિત્ર ની ટીમે તાજેતરમાં રાપર પાંજરાપોળની મુલાકાત લીધી ત્યારે છે તેના પ્રમુખ શ્રી વેલજી ઈઢરજી મહેતાએ અને મંત્રી શાંતિલાલ શાહે જણાવ્યું હતું. તે
અત્યારે નાના મોટાં ૪૮૫૦ જેટલા ઢોરોને દયા, પ્રેમ અને મમતાથી નિભાવતી છે આ પાંજરાપોળ ૧૯૮૪ “૮૫ અને ‘૮૬ એમ ત્રણ વર્ષ ઉપરાઉપર દુષ્કાળ પડતાં પાંજરાપોળ ઢોરોથી ઉભરાવા લાગી અને નાના મોટા ઢોરોની સંખ્યા દશ હજાર આસપાસ થઈ ગઈ ત્યારે પાંજરાપોળના સંચાલકો માટે વિકટ સમસ્યા ઉભી થઈ હતી કારણ કે કર છમાં ક્યાંયથી ઘાસ મળી શકે તેમ નહોતું. તમામ ઘાસ કચ્છ બહારથી
Page #728
--------------------------------------------------------------------------
________________
૭૭૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
8 લાવવું પડતું હતું. એક તરફ પાંજરાપોળનાં મકાનોનું બાંધકામ ચાલુ હતું, બીજી જ તરફ ઘાસચારા માટે મોટી રકમ ખર્ચાતી હતી અને ઢોરોની સંખ્યા ડબલ થઈ જતાં 9. છે. સંસ્થાને રજને અંજાજે રૂા. પચાસ હજારનો ખર્ચ કરવો પડતો હતો. પરંતુ સ્થાનિક છે અને મુંબઈ વિ. સ્થળોના દાતાઓના ઉદાર દાન અને સૌના સહિયારા પ્રયાસથી આ છેઆ સંસ્થા વિકટ પરિસ્થિતિ પાર કરી શકી.
છેલ્લે ૧૯૯૫-૯૬ અને ૧૯૬-૯૭ના વર્ષે પણ પ્રમાણમાં નબળા હતા. પરિણામે ૯૬-૯૭ના વર્ષમાં સંસ્થાને વાર્ષિક નિભાવ ખર્ચ રૂ. એક કરોડ વાશ લાખ છ જેટલો થયો એ પરથી આ સંસ્થાની જવાબઢારીને ખ્યાલ આવે છે. ગત ચોમાસામાં કચ્છમાં સર્વત્ર શ્રીકાર વરસાઢ થતાં ચાલુ વર્ષ ખૂબ સારું હોવા છતાં આ સંસ્થામાં ઢારોનો વાર્ષિક નિભાવ ખર્ચ રૂા. ૬૦થી ૭૦ લાખ લાગવાનો સંભવ છે. દુષ્કાળની
સ્થિતિમાં સૌ કોઈને ઢાર પ્રત્યે લાગણી હોય તેથી પ્રેરાઈને દાન આપે તેમજ સરકાર જ તરફથી પણ સબસીડી રૂપે મઢા મળતી હોય છે પરંતુ સારા વરસમાં સૌને તેમ જ હોય કે પાંજરાપોળને શું જરૂર છે?
છે પરંતુ વાસ્તવિક સ્થિતિ જુદી જ છે. ૧૯૭૨માં આ સંસ્થાની નાના પાયે સ્થાને છે. છેપના થઈ. એ વખતે દશ વર્ષ સુધી તેમાં ઘેટાં-બકરાને નિભાવવામાં આવતાં પરંતુ છે
એ પછી અહીં સ્થિરવાસ બિરાજતાં મહાસતી વેલબાઈ સ્વામી, માણેકબાઈ સ્વામી અને છે ઉજવળ કુમારીબાઈ સ્વામીની પ્રેરણાથી ૧૯૭૬ના નગાસર તળાવની સામે ઘેરીમાગ ૪
ઉ ૨ સસ્કાર તરફથી મળેલી જમીન પર મકાનનું બાંધકામ હાથ ધરાયું અને એ જ તે વખતના અંજારના શેઠ સ્વ. મણશીભાઈ આશકરણ રાજાના હસ્તે પાંજરાપોળની રે શિલારોપણ વિધિ થઈ. ત્યારબાઢ ત્રણ વર્ષ સુધી મકાનનું કામ થોડું વ્યવસ્થિત થયા છે પછી મોટા ઢોર ગાય, બળ, ભેંસ, પાડા વિ. લેવાનું શરૂ કર્યું. મોટા ઢોરની સંખ્યા ઉત્તરોત્તર વધતી ગઈ અને તેના નિભાવ અને મકાન બાંધકામ એમ બંને રચે લડવાનું હતું. પરંતુ સંચાલકે અને સંચાલક અને કાર્યકરોએ એ પડકાર ઝીલી લીધો. આજે તો આ સંસ્થા આવી કંઇક કસોટીઓ પાર કરીને વિશાળ વટવૃક્ષ સમી બની છે અને જીવદયાના ક્ષેત્રે ઉમઢા કામગીરી બજાવી રહી છે.
(કચ્છ મિત્ર)
Page #729
--------------------------------------------------------------------------
________________
ક
8: આ તે કે વિરોધાભાસ હાનવ મનહર ૯૫ - - - - - - -
–શાસન ભકત શ્રી જૈન શાસનને યથાર્થ સમજેલ પુણ્યાત્મા ક્યારે આ સંસારવાસથી છૂટું છે અને સાધુપણાને પામું તે જ ભાવનામાં રમતું હોય છે. તેથી જ તે આત્માની જ ચિંતા પ્રધાનપણે કરે છે પરંતુ શરીર, કુટુંબ કે ધનાકિની ચિંતા કરવી પડે માટે
કરે છે, કરવા જેવી માનીને કરતો નથી. કારણ તે આખા સંસારને પાપરૂપ જ માને છે ત્ર છે અને પાપ તે પાપ જ છે.
પાપથી જેટલું ખચાય તે જ પ્રયત્ન કરે છે. પણ પાપને કરવા છતાં પાપનો છે બચાવ ક્યારે પણ કરતો નથી. પિતાને પાપ કરવું પડે તે પોતાની કમનશીબી માને છે
છે. શ્રાવક એવા સ્થાનમાં બેઠો છે જ્યાં તેને પાપ કર્યા વિના જરા પણ ચાલે તેમ જ નથી અને તેની ભાવના જરા પણ પાપ કરવાની જ નથી. આ બેની ભીંસમાં તે ૪ $ આત્માને હાનિ ન થાય, આત્માનું અહિત ન થાય તેની જ ચિંતા કરે છે.. આ છે
સ્પષ્ટ વાત હોવા છતાં પણ શાસ્ત્રકાર પરમષિએની વાતના પરમાર્થને સમજ્યા છે દિ વિના માત્ર પોતાની જ વાત સાચી ઠરાવવા નીકળેલા વકતાઓ ઉપદેશકે કેવી જ ર વિટંબણ કરે છે તે સમજાય તેવી વાત છે. " છે તા. ૧-૨-૯૮-રવિવારના “ગુજરાત સમાચાર' દૈનિકમાં જે લેખ આવ્યો છે છે તેના પર જ સામાન્ય વિચારણા કરવી છે.
( શ્રી જૈન શાસન રોજી-રોટીની ચિંતા ક્યારે ય કરતું કે કરવાનું કહેતું નથી. આ છે શાસન તે વેપારાઢિને પાપ જ કહે છે અને પાપથી શક્યમાં શક્ય વધુ નિવૃત્તિ કર
વાનું ભારપૂર્વક જણાવે છે પણ પાપમાં પ્રવૃત્તિ કરવાનું જોડવાનું કહેતું જ નથી. છે આટલી સ્પષ્ટ દીવા જેવી વાત કેમ આ સંસ્કૃતિના નાદે ચઢેલા સમજી શકતા નથી. આ
(કે પછી નહિ જ સમજવાનો નિર્ણય કર્યો લાગે છે) તે નવાઈ છે. જેન શાસનને દિ સમજેલા આત્મા આર્થિક ચિંતા કરે નહિ પણ “આત્મિક ચિંતા જ કરે. માટે જ છે
મોક્ષને માટે જ ધર્મને પ્રધાન માને. પરંતુ અર્થને માટે, કામને માટે કે અર્થ અને કામને માટે ધર્મને પ્રધાન માને નહિ કે મનાવે પણ નહિ. પાયાની મૂળભૂત વાતમાં છે છે ભેળસેળ કરવાથી કે નહિ સમજવાથી આવી બધી ગરબડો ચાલી પડી છે.
શ્રી જૈન શાસન જ્ઞાનની આશાતનાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય તેમ કહે છે કે ૨ પાટલાની બદલે ઈટ ઉપર થાળી મૂકી જમવાથી દેષ લાગે કે નહિ તે ગીતાર્થો
Page #730
--------------------------------------------------------------------------
________________
૭૭૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
જણાવે તે સારૂ ! બાકી જ્ઞાનિએ તે તેવી પ્રવૃત્તિને વખાણે તે નહિ જ. ઈંટા ઉપર નામ હાય છે અને તે પણ યાત્રિક વાહનમાં લવેલા કે કઇ રીતના તે ય તપાસના વિષય જરૂર છે. સદ્ભૂત અર્થા-પઢાર્થી-વાતાને છૂપાવવી અને અસભૂત અf-વાતેાને વિસ્તારવી તેને પણ ‘અલીક વચન' નામના દોષ-અઢાર દોષોમાંના એક- યાસ્ત્રકારોએ કહેલ છે તેમાં ગીતાર્થી ઇન્કાર તેા નહિ જ કરે !
દુનિયાને ઊંધા ચશ્મા પહેરાવવા નીકળેલાના દંભના પડલ ચીરવા માટેના આ પ્રયત્ન છે. તે તે સમજે તેવા છે નહિ તે તેા આકાશપુષ્પ જેવી વાત છે રણુ ખીજા લેાકેા તેમના ભ્રામક પ્રચારમાં ફસાય નહિ અને સન્માર્ગ સ્થિત રહી આત્મકલ્યાણના માગે આગળ વધે તે ભાવના સહ શાસનદેવ સૌને સદ્બુદ્ધિ આપે તે જ અભ્યર્થના!
શાસન સમાચાર -
ભાવથી માસક્ષમણુ આરાધના
તળાજા-સુમતિનાથ દાદાના ચમત્કારી તીમાં પૂ. લબ્ધિસૂરિજી ગુરૂવરના સમુદાય શોભિત સાધ્વી ચારૂપ્રજ્ઞ શ્રીજી મ. જે ચઢતા ભાવે માસક્ષમણુ તપની તથા સાધ્વી નિર્વ ઢલાશ્રીજીએ ૧૫ ઉપવાસની આરાધના કરતા પૂ. આચાર્ય શ્રી વારિખેણુસૂરિજી મ. પં. શ્રી પુડરીક વિ. મ. મુનિ વલ્લભસેન વિ. મ. આઢિવિ તિ સહ પધારતા ભવ્ય સામૈયું થયેલ. ઉત્સવના પ્રારભ થતા સમુહુ અમેા છઠ્ઠો ઉપવાસની તપસ્યાએ પ્રશ્નમંચ, ભક્તિ ભાવના ઉત્સવે શિહેારવાળા છે.ટાલાલ પરિવ ૨ તરફથી જિન ભકિત પૂજને સ્વામિવાત્સલ્ય સંઘપૂજના બહુમાન વગેરે સંઘે ઉત્સાહથી કરાવેલ. ધ્વજા રોહણ ૧૮ અભિષેક પૂજન થયેલ. ઘર મંદિર પ્રભુ પ્રવેશ શાંતિનાથ જિનાલયે ધ્વજા ઉત્સવ અમીઝરણાં પૂ. શ્રીની આરિસા ભુવનમાં સ્થિરતા છે
છાણી–પ્રાચીન પ્રભાવિક શાંતિનાથ જિનાલયના ૧૦૩ માં ધ્વજા રોપણ ઉત્સવ પ્રસંગે પૂ. આ. ભદ્રંકર સૂરિજી મ. પૂ. વીરસેન સૂરિજી મ. આદિની પ્રેરણા કાયમી તીથી શાંતિસ્નાત્ર સ્વામિવાત્સલ્ય ઉત્સવ સંઘના અનેરા ઉત્સાહથી પૂ. ગુરૂવરોની નિશ્રામાં ઠાઠથી મનાવાઈ ગયા. તથા છાણી ભૂષણુ આ. શ્રી ભુવનતિલક સૂરેજી મ.ના શિષ્ય પ્રશિષ્યાની પ્રેરણા આશીર્વાદથી પાઠશાળા આયખિલ ખાતા શ્રાવિકા ઉપાશ્રયા ૐ કાર તી વાસુપૂજ્ય અમીનગર જિનાલય વિગેરેમાં સુંદર ધર્મારાધના રાઇ રહેલ છે ઉપાશ્રયના જિર્ણોદ્ધારની ચેાજના પૂ. આ. શ્રી અશેાકરત્નસૂરિજી પૂ. આ. શ્રી અમરસેન સૂરિજીની પ્રેરણાથી શુભ મુહુતે પ્રારંભ થયેલ છે. દાણી સંઘના સભ્ય. ઉત્સાહથી ધર્મકાર્ય કરી રહ્યા છે.
Page #731
--------------------------------------------------------------------------
________________
:
0
Cililikse
છે.
-)
t
"
આ વશિશ ,
યારા ભૂલકાઓ.
મહિનાઓના મહિનાઓ વિઢાય લેતાં જાય છે. અભ્યાસ ક્રમ આગળને આગળ જાય છે. અનાલ્યાસીની ધડકન વધતી જાય છે. (માર્ચ-એપ્રિલ) ફાગણ ચીત્ર મહિનો 8 આવે એટલે પાઠય પુસ્તક હાથમાં ઝલાય છે. ધૂળ ખંખેરાય છે. પાનાઓના પાના છે ઉથલ પાથલ થાય છે પાઠના પાઠે ધ્યાન પૂર્વક વંચાય છે. ફકરાઓના ફકરાઓ એકાંતમાં બે સી ગેખાય છે. અગત્યની વાતોનું વારંવાર પુનરાવર્તન થાય છે.
એક બાજુ રાતના ઉજાગરા, ભણી–ભણીને આંખો દુઃખવા આવી હોય, $ વાંચવાનું શીખવાનું ઘણું જ બાકી હોય, શું કરું ને શું ન કરૂં તેની મથામણ– જ છે મુંઝવણ ચાલતી હોય, નશાકારક વસ્તુઓને ઉપયોગ સતત ચાલુ હોય, અંતરાત્મા છે જ કાંઈક અન્ય જ પોકારી રહ્યો હોય, ભાઈ ! શું પોકારે છે.
હાસ! આમાંથી વહેલા છૂટીએ ? પરીક્ષા આવે છે ને લોહીનું પાણી કરી જાય છે. અપાસી/અનાભ્યાસી બાળકે, આવું કેમ બનતું હોય છે ? જર...વિચાર..!!
આપણે પોતાના પ્રમાઢને કારણે પ્રમાઢ છોડી.મહેનતું બનો ! પ્રમાક આપણે શત્રુ છે. પ્રતા આપણને ભવિષ્યના કાળમાં ખેંચી જાય છે. કાલ પાકતા નથી. કાલ- ૪ જ કાલ પડતી નથી ને આપણે અભ્યાસ થતું નથી મિશ્યા વચનોની વણઝાર સતત ચાલુ છે %િ જ રહે છે.
આવું ન થાય તે માટે,
રે રેજ થતી ચર્ચાનું સેવન બરાબર કરી લેવા જેવું ખરું. ચર્ચા થશે તે ઉજાગરા-ગોખણ પટ્ટી અને નશાકારાકાદિ વસ્તુઓને ઉપયોગ છૂકી જશે. આ તે હિ કે વ્યવહારિક શિક્ષણની વાત કરી પરંતુ શ્રી પર્વાધિરાજ મહાપર્વ–પયુષણ પર્વ આવે છે ૨ત્યારે પણ આવી જ હાલત થાય છે. ત્યાં કઈ પાસ-નાપાસ કરનાર નથી. એટલે કે ઇ લોલ ચાલી જાય છે. આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે પ્રમાઢ છોડી સારે
Page #732
--------------------------------------------------------------------------
________________
૭૭૪ :.
- ગઝલ –
.: શ્રી જૈન શાસન [અઠવાડિક] ! છે એવો અભ્યાસ કરી લેવા ભલામણ અભ્યાસ હશે તે મુંઝવણ નહિ થાય અને આપણે જ કે આપણી પ્રવૃત્તિ અને ક્રિયા શુદ્ધિપૂર્વક કરી શકીશું.
રવિશિશ
c/o. જૈન શાસન કાર્યાલય આજનું સુવાકય
મણિબહેન : તે પછી આજે ઓફિસ છે આવેગ–આવેશ જ્યારે મનને કબજે જતા પહેલાં થેડા આપી જજે. હું ? આ જમાવે છે. ત્યારે બુદ્ધિ-તર્કશક્તિ વિદ્યાય હું અહીં ઘરમાં એકલી બેઠી બેઠી છે લઈ લે છે.
–મેઘા કંટાળી જાઉં છું અને કંપની રહેશે ! કી
(ભાવાર્થ સમજવો જોઈએ) જ ચિન્તાસે ચતુરાઈ ઘટે,
-કે. એન. જેના ઘટે રૂ૫ બેલ જ્ઞાન, બુદ્ધિ સહિત વિદ્યા ઘટે,
- પરીક્ષા આવી - ચિતા ચિતા સમાન.
ગોખણ પટ્ટી લાવી ઉજાગરા લાવી -ઇશિતા
પરીક્ષા આવી પરીક્ષા આવી - - હાસ્ય દરબાર -
વાંચવાની ખટપટ : શિક્ષક : રાજુ, તું આ વખતે પરીક્ષામાં
રમવામાં વધઘટ છે
લખવાની ખટપટ બેસી નહિ શકે. -
વાલીઓની કટકટ રાજુ : વાંધો નહિ, સર, હું ઊભા ઊંભા પેપર લખીશ.
૨જા પહેલાં સજા લાવી
પરીક્ષા આવી પરીક્ષા આવી મણિબહેન : એ વાત સાચી કે પૈસો (આટલી મહેનત ધર્મ અભ્યાસમાં કરી દિ બોલે છે ?
ન
હોત તે...? છે મગનભાઈ : હા સાંભળ્યું તો છે.
-અમિષ શાહ “ ભણતર ચડે કે ગણતર ” ચાર મિત્ર હતા. આમાંના ત્રણ વિદ્વાન હતા. પણ બુદ્ધિ વગરના એક શાસ્ત્રો જ ભણેલો નહોતે તે પણ તે બુદ્ધિશાળી હતે. ચારે જણા એક રાજાને ત્યાં ઘન યાચના
માટે જઈ રહ્યાં હતાં. છે રસ્તામાં આ ચારે જણાએ એક સિંહના હાડકાં જોયાં. એટલે એકે કહ્યું કે આપણે જે મૃત સંજીવની વિદ્યા શીખ્યા છીએ તેની પરીક્ષા કરીએ. ચારેયે કહ્યું ઠીક છે.”
Page #733
--------------------------------------------------------------------------
________________
છે. વર્ષ-૧૦ અંક-૩૦-૩૧ તા. ૩૧-૩-૯૮ :
: ૭૭૫
એટલે એક જણે હાડકાં ભેગાં ક્ય બીજાએ પિતાની વિદ્યાના બળથી તેમાં છે ચામડું ન મ્યું. લેહી માંસ અને જીવ પણ નાખ્યાં હવે ત્રીજાએ કહ્યું “હું મૃત સંજીવની 2 વિદ્યા શીખ્યો છું. હું એને સજીવન કરીશ.” બે એ કહ્યું “હા. તારી વિદ્યાનું ૬ છે પારખું કર.”
વિ અભણ પણ બુદ્ધિમાન બોલ્યો, “મારા પંડિત મિત્રો, આ સિંહ જે સજીવન થશે કે તે જીવતે થતાં આપણને જરૂર મારી નાંખવાનો.” ૬ પર. ત્રણે પંડિતાએ કહ્યું- ગમે તે થાય અમારે મારી વિદ્યાનું પારખું તે કરવું શું
જ રહ્યું.” કહી ત્રીજા પંડિતે કલેકે બોલવાની તૈયારી આરંભી. છે એટલે બુદ્ધિમાને કહ્યું. ભાઈએ જરા થેલે મને આ ઝાડ ઉપર ચડી જવા દે. છે પછી તમારે જે કરવું તે કરજો. કહીને એ અભણ પણ બુદ્ધિમાન ઝાડ ઉપર ચડી ગયે હું હવે વિદ્વાન પંડિતે સજીવન મંત્ર ભ. મંત્રમાં શક્તિ હતી એટલે તતકાળ મરેલો
સિંહ જીવતો થઈ ગયો. તેણે તરત જ ત્રણે પંડિતોને પંજામાં પકડયાં અને તેમને છે મારી નાંખ્યાં.
- ત્રણ પંડિતે ભણેલા પણ બુદ્ધિ વગરના હતાં. એટલે તેમણે જીવ ગુમાવ્યા. છે જ્યારે જે અભણ પણ બુદ્ધિશાળી હતા તે પિતાની બુદ્ધિના બળે જીવી ગયે.
બાળકો આપણે પણ આખુ વરસ શાળા-કોલેજમાં ભણ્યાં પણ સાથે ગયા છે ખરા કે નહિ તે વિચારી જેશે નહિતર આપણી હાલત એક દિવસ આવી જ થશે. માટે ભણતર કરતાં ગણતર ચડે જ્ઞાન કરતાં વિવેક ચડે
–મેન્ટ મુકેશ
ક્રોધ - ક્ષમા ક્રોધ આગ છે, ક્ષમા પાણી છે. ક્રોધ તપતી રેતી છે, ક્ષમા શીળી સરવાણી છે. ક્રોધ રેગ છે, ક્ષમા ઉપચાર છે. ક્રોધ અંધકાર છે, ક્ષમા અજવાસ છે. ક્રોધ કાજલ કેરી રાત છે, ક્ષમા સોનેરી પ્રભાત છે.
–દીક્ષિતા મહેન્દ્રભાઈ
Page #734
--------------------------------------------------------------------------
________________
c૭૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે જ શાસન સમાચાર : : રાજકોટમાં જીવંત મહોત્સવ છે
શાહ નંદલાલ જીવરાજ ભાડલાવાળા તથા તેમના ધર્મપત્ની વિજ્યાબેનના છે છે જીવંત મહોત્સવ તથા ચિ. પુત્ર સ્વ. શ્રી હર્ષદ્રરાય તથા સ્વ. પુષ્પાબેન હર્ષદરાયના જ શ્રેયાર્થે તથા ભાઈ રમણલાલ નંદલાલના નૂતન મકાનના વાસ્તુ પ્રસંગે ૧૦૮ પાર્શ્વનાથ જ મહાપૂજન તથા શાંતિસ્નીરા આશ્રિ મહોત્સવનું આયોજન થયું હતું. પૂ આ. શ્રી આ વિજ્ય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. આદિ ફા. સુ. ૩ ના આ પ્રસંગે પધાર્યા. દિવાનપરામાં જ શાહ સૌભાગ્યચંદ્ર તલકચંદને ત્યાં માંગલિક સંભળાવ્યું તેમના તરફથી ગુરુપુજન સંઘ છે 6 પુજન આદિ થયા બાદ નંદલાલભાઈ તરફથી સારું થયું વર્ધમાનનગર દર્શન કરી છે
પ્રહલાઢ પ્લેટમાં શ્રી રમણલાલના નિવાસે ઉતર્યું ત્યાં પ્રવચન પ્રભાવના થયા. સંખ્યા છે સારી થઈ હતી. બપોરે ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન પ્રકાશભાઈ અમૃતલાલ દોશીએ જ છે ઠાઠથી ભણાવ્યું. સુઢ ૪૫ સોમવાર સ્વાગત વર્ધમાનનગરમાં અરવિંદભાઇ રાયચંદ છે,
હરેશભાઈ જગજીવન હેમેન્દ્રભાઈ મનસુખલાલ, પ્રકાશભાઈ જગજીવન કનકરાય જગજીવન, ભાઈ, મગનલાલ ભાઈ મોતીચંદ, શિવલાલ ભુરભાઈ ગૃહમંદિર પધાર્યા હત. જ દરેક જગ્યાએ સંઘપુજન તથા માંગલિક થયા હતા બાઠ વર્ધમાન નગર શ્રાવિકા . છેઉપાશ્રયમાં પ્રવચન થયું નંદલાલ જીવરાજ તથા તેમના પુત્ર પુત્રીએ આદિ તરફથી છે ક ૧૦-૧૦ રૂ. નું સંપપુજન થયું ૪૪૦] સંખ્યા હતી ૯ થી ૧૧ સુધી ભાવિકે એ જ હાજરી આપી હતી.
બપોરે વર્ધમાનનગર ઉપાશ્રયમાં ઠાઠથી સિદ્ધચક મહાપુજન ભણાયું. વિશાળ આ સંખ્યામાં તેમને મહેમાને તથા ભાવિકેની હાજરી હતી. જીવઢયાની સારી ટીપ થઈ છે જ પુજન માટે શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહ જામમગરથી પધાર્યા હતા તથા બંને દિવસ છે.
મહાપુજનમાં સંગીત માટે શ્રી પ્રભાતભાઈ તથા ચંદ્રકાંતભાઈ (રાજકેટ) મંડળીએ ૬ જ ભક્તિ રસ જમાવ્યો હતે.
Page #735
--------------------------------------------------------------------------
________________
911219. 2141202
uu
0
ક
લાકે
રમી
રહી શકાઈ .
જ કામ
ess
tae વાક, હવા
કાયમ
: વડોદરાથી વિમલગિરિ પદયાત્રા સંઘ :
વડેશ્વરાનગરનું સદભાગ્ય અને સૌભાગ્ય ખીલી ઉઠે એવા એક એકથી ચડિયાતા ૨ ધર્મોત્સવ તેણે આંગણે ઉજવાઈ રહ્યાં છે. છે જેને શાસનના જગવિખ્યાત જાતિધર પૂજ્યપાત્ર આ. ભ. શ્રી વિ. રામચંદ્ર
. મ.ના પટ્ટપ્રભાવક પૂજાપાઠ આ. ભ. શ્રી વિ. મહોઢય સૂ. મ. સા. ની આજ્ઞા આશિષ $ છે પામીને વડેરાનગરના અલકાપુરી જૈન સંઘને આંગણે ચાતુર્માસ પધારેલા પૂ. મુ. શ્રી છે
મોક્ષરતિ લિ. મ. અને પૂ. મુ. શ્રી તવર્શન વિ. મ.ની પાવન નિશ્રામાં વિ. સં. એક જ ૨૦૫૩નું ચાતુર્માસ એક ઐતિહાસિક સુવર્ણ ઉલ્લેખ જેવું બની રહ્યું. જ રવિવારીય પ્રવચનમાળાઓ અને અતિથિગૃહમાં યોજાયેલા પર્યુષણ પર્વનાં પ્રવ- છે અને એ શ્રોતાઓનાં આંતર ચક્ષુ બેલી નાખ્યા. ભરચક મેકનીએ પૂ. મુનિવરોની પાવન છે
વણી ઝીલી. પર્યુષણમાં તે સુભાનપુરા સંઘમાં પણ તેઓએ પ્રવચને વરસાવ્યા. આ છે ચાતુર્માસ દરમિયાન તેમજ પર્યુષણમાં અવસર મુજબ નિઝામપુરા જૈન સંઘે પણ છે જ તેઓના પેદ–બોધનો લાભ ઉઠાવ્યો.
પરિણામે ત્રણે ઠેકાણે મળીને પાંચ મહોત્સવ તેઓની નિશ્રામાં ઢબઢબાભેર છે ર ઉજવાયાં અને છેલે શિખર રૂપે વડોદરાથી વિમલગિરિ તીર્થ સુધી છ’રી પાલક યાત્રા પર છે સંઘનું શાનદાર આયોજન થયું. જેણે વડેરાના ઈતિહાસમાં અવિસ્મરણીય સુવર્ણ- ૪ પૃષ્ઠો ઉમેર્યા, વડઢરાનગરના કેટલાક પુણ્યવાન ભાગ્યશાળીઓએ ભેગા મળીને આ 4 8સંઘયાત્રાનું આયોજન કર્યું.
(૧) શ્રી આશાભાઈ સોમાભાઈ પટેલ (૨) શ્રી કાંતિભાઈ ભગવાનજીભાઈ મહેતા છે (૩) શ્રી મનસુખલાલ દીપચંદ શાહ (૪) શ્રી બાબુભાઈ મગનલાલ શાહ (૫) શ્રીમતી
નયનાબેન રમેશચંદ્ર શાહ (૬) શ્રી મગનલાલ દેવજીભાઈ દેશી (૭) શ્રી સી. સી. શાહ ૨ (૮) શ્રી મુકેશકુમાર જમનાદાસ શાહ આઠ સંઘપતિએ હતા અને (૧) શ્રી જ જ દીપકકુમાર શીગલાલ શાહ (૨) શ્રી શાંતિલાલ ઉઢયચંદ્રજી બેહરા (૩) શ્રી કુમારપાળ પર બાબુલાલ શાહ (૪) શ્રીમતિ વિદ્યાબેન સુમનલાલ શાહ (૫) શ્રીમતી સરયુબેન ચંદુલાલ # વોરા (૬) શ્રી અમૃતલાલ વશરામભાઈ શાહ-આ છ સહાયક સંઘપતિ હતા
Page #736
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [ અડવાડિ] @ પિષ સુ. ૬ ના મંગલ પ્રભાતે અલકાપુરી જૈન સંઘના આંગણેથ. જ્યારે યાત્રા છે જ સ વે પ્રયાણ આઢયું ત્યારે હજારો ભાવિકે એ સંઘની સાથે કાયમ માંડયા હતા. બે રિ ગજરાજ, પાંચ બેન્ડ અને ૧૩ ઘડાબગી વગેરેથી શોભાયમાન મંગલપ્રયાણ સ્વયં એક ૨ અભૂતપૂર્વ ઉત્સવ બની રહ્યું. હજારે હુંયાં હિલોળે ચડયાં હતા. નાસિકના ઢાલીઓની જ
ધુંઆધાર રમઝટે ૭ થી માંડીને ૭૬ વર્ષની ઉંમર સુધીનાએને નાચવા મજબૂર કર્યા ? જ કર્યા હતા. સિંગર બેન્ડમાંથી શત્રુંજયના ભકિતગીતે અને સ્તવન રેલાતા હતા. આ 5 ૭ મંગળ પ્રયાણને નિહાળવા વડેઝરાનગરને ખૂણે ખૂણેથી ભાવિકે પધાર્યા હતા. વી.આઈ. ઈ પી. ગણાતા લોકો પણ ચાલતાં ચાલતાં છેક છાણી સુધી આવ્યા હતા. સંઘયાત્રાનો છે આ પ્રથમ મુકામ છાણું હતું. વચ્ચે નિઝામપુરા જૈન સંઘે સંઘના વધામણા કર્યા હતાં. ૪ છાણી ગામને ઉત્સાહ તે આકાશને આંબતે હતો. યાત્રાના રૂટમાં છાણીની સરહદથી છ માંડીને યાત્રાસંઘના મુકામ સુધી સંખ્યાબંધ સુશોભિત કમાને લગાવવામાં આવી હતી.
ગામમાંય ઠેર ઠેર કમાનો લગાવેલી હતી. લગભગ આખું ગામ સંઘને વધાવવા આવ્યું તે હતું. પુત્રના લક્ષણ પારણામાં કહેવતને સંભારીને સૌએ સંઘયાત્રાના ઉજજવલ વુિં ભવિષ્યને કટપી લીધું હતું.
વાઢરાના લગભગ તમામ અખબારોએ આ મંગલ પ્રયાણના સમાચાર ખૂબ જ માટી જગ્યા ફાળવીને આપ્યા હતા. વડેરાના ઈતિહાસમાં જૈન સમાચાર આવી મોટી છે. થઇ જગ્યામાં અખબારોએ કાચ પહેલીવાર છાપ્યા હતા. !
- પ્રસ્તુત છે–સંઘયાત્રાની કેટલીક અનુમોદનીય વિગતે – ૨ ઠરેરેજ સાડા છ પણ સાત આસપાસ ઢાલ-શરણાઈના મંગલસૂરો સાથે જ જ યાત્રા પ્રયાણ થતું.
જ પૂજ્યશ્રીને સાહજિક ઉપદેશને શિરસાવ ગણીને લગભગ તમામ યાત્રિક છે છ“રી પાલનમાં વ્યવસ્થિત જોડાઈ ગયા હતા. $ જ શ્રી કુમારપાળ ઝવેરી મુંબઈવાળા સાથે સ્નાત્રમાં અને ભાવનામાં સૌ યાત્રિક છે ભકિતની રમઝટ બોલાવતા.
મિઠાઈ ફરસાણથી તરબતર એકાસણને છેડીને આંબિલ કરવા માટે જ છે આ પડાપડી થતી. સાંકળી અઠમમાં ત્રણ ચાર અઠમ એક સાથે ઉચ્ચારાવાતા
ક તપશ્ચર્યાનો રંગ એ તે લાગ્યું કે સાંકળી અઠાઈ સુદ્ધાં ગોઠવા ગઈ. , છે : ખંભાતની ૭ વર્ષની બાળકી પીનલ કુમારીએ ઉઘાડા પગે ચાલીને. અને અખંડ જ એકાસણા કરીને સૌને અનુમોઢનામાં ગરમ કરી દીધા.
Page #737
--------------------------------------------------------------------------
________________
છ વર્ષ ૧૦ અંક ૩૦-૩૧ તા. ૩૧-૩-૯૮ :
•
: ૭૭૯
૪
છે કે ૭૬ વર્ષના ૬“રી પાળતા સંધપતિ સૌને પીરસીને બે અઢી વાગે એકાસણું જ કરવા બેસતા તમામ સંઘપતિએ બે અઢી વાગે એકાસણું કરવા બેસતા. કદી ઉપવાસ નહી કરનારાઓએ બએ-ત્રણ-ત્રણ અઠમે કર્યા.
ક સંદયાત્રાનું મોટું આકર્ષણ ૩-૦૦ થી ૫-૦૦ ના પ્રવચનમાં શ્રી વિમલગિરિ છે ત્ર મહિમા સાંભળવા યાત્રિકો આતુર રહેતા પૂજ્યશ્રીને ઉપદેશ ઝીલીને જુવાનિયાએ પણ આ જ પ્રવચન કરમિયાન સામાયિક લઈને બેસતા.
ક પ્રવચનમાં ગામેગામના જૈનેતર લેકે પણ ઉત્સાહથી આવતા તે સૌને બુંદીના લાડુની પ્રભાવના થતી. સંઘમાં સાથે રહેલા મલપતા ગજરાજને જોવા કુતૂહલથી ત્રિ આવેલા તમામ બાળકોને પણ લાડવાની પ્રભાવના થતી.
- : બહારગામના એક શ્રાવકે એક ટ્રક ભરીને મોકલેલા સ્વેટર કપડાં ગામડાના ગરીબ છે. આ લેકેને વહેચવામાં આવતા. અનુકમ્પાના આ બંને કાર્યોથી શાસન પ્રભાવનાને હેતુ છે સુંઢર ઠીતે બર આવ્યો. રાત્રે ભાવનામાં પણ જૈનેતર આવીને બેસતા કેટલેક ઠેકાણે છે હું તે આરતીને ચડાવો જેનેતએ લીધો. છે કે કેટલાક ઠેકાણે પરિચિત જૈનેતરોને સંપાયેલી દૂધ શાકભાજીની વ્યવસ્થાને ખર્ચ છે તેઓએ ન લીધો. સંઘભકિતને લાભ તેમણે લઈ લીધો.
પચીશ દિવસમાં ન કેઈ કુદરતી આફત આવી, કે ન કે બીજી અગવડ પડી, છે કે ન યાત્રિકોને કેઈ ફરિયાઢ રહી. સૌ હેમખેમ હસતા રમતા મંઝિલે પહોંચ્યા.
દિવસે કયાં વીતી ગયા તેની ખબર ન પડી. છે : પૂ. સા. શ્રી ચંદ્રાનનાશ્રીજીના શિષ્યરત્ના પૂ. સા. શ્રી નિદ્રગુણાશ્રીજી એ કે આ બહેનોને આરાધનામાં ઝીલાવ્યાં. વલ્લભીપુરથી પૂ. સા. શ્રી જ્યોતિ પ્રભાશ્રીજી અને પૂ. જ સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી પણ જોડાયા.
# જેવું હતું પ્રથમ પ્રયાણ એ જ હતો તીર્થ પ્રવેશ ! બે બેન્ડ અને નાશિકના છે ધમાકેદ્રાર ઢાલીઓના ગગનભેદી ગજરવથી “જય જય શ્રી આદિનાથના ના સાથે છે નાચતા જુવાનિયાઓ ઝાલ્યા ઝલાય તેમ નહોતા. તીર્થયાત્રાને અંતે કેટલાક ભાવિકેએ
આવી જ અન્ય તીર્થયાત્રાના રવા આયોજનને સંકલ્પ કર્યો, તે કેટલાક ભાવિકોએ પર ૬ સંયમયાત્રાના સ્વીકારના સંક૯પ ક.
# યાત્રિકોએ સંઘપતિઓનું શ્રી તીર્થાધિરાજની રમણીય છબિ અને ચાંદીની આ છે ગીનીથી સુંદર સનમાન કર્યું અને સંઘપતિઓએ યાત્રિકોનું એવું જ બહુમાન કર્યું. જ
Page #738
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
વડેારાના એક યાગિકભાઇએ જિ ઢગીમાં પહેલીવાર પહેલેથી છેલ્લે સુધી પૌષધમાં રહીને તીર્થયાત્રા કરી. પગમાં ફેલ્લા પડયા અને ઇન્ફેકશન લાગ્યુ. તેાય તેમણે ખુલ્લા પગે જ વિહારા કર્યાં.
૭૮૦ :
# તીર્થમાળ પ્રસ`ગનું દશ્ય નિહાળીને સૌ ગઢ અન્યા હતા. સંઘપતિએએ તી માળ પહેરી ત્યારે તે આખા દાઢાના દરબાર ગાજી ઊઠયેા હતેા. તીમાળ વેળેાએ પૂજ્યેાએ પ્રસંગચિત નાનું પણ હૃદય સ્પર્શી પ્રવચન ફરમાવ્યું હતું. કેટલાક સધ પતિએ ઊંચા ચઢાવા મેલીને દાઢાની અષ્ટપ્રકારી પૂજા કરી અને એક સપતિએ સાનાના હાર દાદાને કઠે ચઢાવ્યેા.
# સ‘ઘપતિએ એ સયુક્ત રીતે પણ એક સુવર્ણ હાર દાઢાને પહેરાવે. એક સંઘપતિ બહેન પગની તકલીફને કારણે ભાગ્યે જ ઘરબહાર નીકળતા. તેઓ આ યાગામાં છેલ્લે સુધી સાથે રહ્યા. રાજ એકાસણાં કરીને પાવિહારી યાત્રિકોની અનુમાઇના કરી.
“ વાસઢ, વીરસદ, બેારસદ, ધાલેરા, વલ્લભીપુર, સેાનગઢ આદિ જૈનસાએ શ્રી સંઘનું સ્વાગત ર્ષ્યા, વીરસદમાં તે પ્રભુજી પહેલીવાર પધાર્યા હાવાથી .પાર ઉત્સાહ હતા. ઇરરાજ ૨/૫/૧૦ રૂા.ના સંઘપૂજનેા થતા. દરાજ સવારે સમૂચૈત્યવંદન સમૂહ ગુરૂવંદન અને માંગલિક શ્રવણમાં એકેએક યાંત્રિક હાજર રહેતા.
* સાંજે પ્રભુભક્તિમાં ભાવિવભાર બનાવતી સ્તુતિઓનુ સમૂહગાન અત્યંત આઠક બન્યું હતું. ખભાતતીર્થ શ્રી તપગચ્છ અમર જૈનશાળા સંઘે યાગાન ધનુ` ઢબઢબા ભર્યુ” સ્વાગતના માર્ગો ધજાપતાકા એ અને સુશાભનથી છવાઇ ગયા હા. પૂજ્યપાઢ ગુરૂદેવ આ. ભ. શ્રી વિ. રામચંદ્ર સુ. મ.ના ક્ષિાસ્મૃતિકેન અને તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી તત્ત્વદન વિ. મને પંદરમા દીક્ષાદિન પેા. સુ. તેરસે આજે હાવાથી પ્રવચનમાં સદ્દગત પૂ.શ્રીના ગુણાનુવાઢ થયા હતા. જૈનશાળા આખી ખીચાખીચ ઉભ રાઇ હતી. અંતે ૧૦ રૂા.નુ. સધપૂજન વિભિન્ન લાભાર્થીએ તરફથી થયું હતું. ખભાતતીના એ દિવસની સ્થિરતા દરમિયાન યાત્રિકાએ લગભગ ૬૦ જેટલા જિનાલયેાને સમૂહમાં ચૈત્યપરિપાટી રૂપે જુહાર્યાં. આ તી સ્પર્ધાના અવિસ્મર ગીય બની રહી. . આરાધનાના એવા મઝાના આસ્વાદ સૌએ માણ્યા કે જે જિંૠગીભર યાઢગાર રહે, હવે મ. વ. ૪ રવિવારે પૂ. મુનિવરેાની નિશ્રામાં કીર્તિ ધામથી .સદ્ધગિસ્જીિને ‘ઈંટ પાલક સંઘ નીકળનાર છે. પૂ.શ્રી ફા. વ. ૧૦ સુધી લગભગ પાલિતાણા ખાતે બિરાજમાન છે.
Page #739
--------------------------------------------------------------------------
________________
છે પ્રાચીન મોડપર તીર્થને વિકાસ ૯૯ ઇંચના છે શ્રી શત્રુંજય કેશરી આ આદીશ્વરજીની ઉત્સાહથી પ્રતિષ્ઠા જિ.
૨ શ્રી વર્ધમાન શાહે બંધાવેલા ૪૦૦ વર્ષ પ્રાચીન તીર્થના વિકાસ માટે નૂતન છે રંગ મંડપમાં ૯૯ ઇંચના પ્રતિમાજીની પ્રતિષ્ઠા નૂતન ધર્મશાળા, નૂતન ઉપાશ્રય તથા ૨.
નૂતન ઓફિસ સ્ટેર સ્ટાફ રૂમ વિ.નું આયોજન થયું. પૂ. આ. ભ. શ્રી વિજય અમૃત છે ૨ સૂ. મ.ની પરમ કૃપાથી તથા પૂ. આ. વિજય જિનેન્દ્ર સૂ. મ. ના ઉપદેશથી આ કાર્ય જ સારી રીતે પાર પડયું છે. જ મૂળ દેરાસરની પાછળની ભવ્ય ૨૧ ફુટ ઉંચા રંગ મંડપમાં ગભ ગૃહમાં ૯ ૨
ઈચના શ્રી શત્રુંજય કેશરીયા આદીશ્વરજીની પ્રતિષ્ઠા મહા સુદ ૫ ના પૂ. આ. ભ. શ્રી છે
વિ. જિનેન્દ્ર સૂ. મ, પૂ. પ્રવર્તક મુનિરાજ શ્રી યેગીન્દ્ર વિ. મ., પૂ. વર્ધમાન તપ૨ નિધિ મુનિરાજ શ્રી દિવ્યાનવિજયજી આઢિ તથા પૂ. પ્રવર્તિની સાધવીજી શ્રી સુરેન્દ્રએ પ્રભાશ્રીજી મ. આદિ પૂ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી મ. આદિ પૂ. સા. શ્રી લલિતચંદ્રા- 2 કે શ્રીજી મ. અાદિની નિશ્રામાં ઘણું ઉત્સાહથી થઈ. . પિષ વઢ ૧૨ ના ૯ ઇંચના પ્રતિમાજી મોડપર આવી જતા પૂ. આ. શ્રી
આદિની નિશ્રામાં સામૈયું થયું. ગામના ઘણા ભાવિકે સામૈયામાં જોડાયા ભવ્ય પ્રતિઆ માજી જોઈ સૌ આકર્ષાતા હતા. સામૈયા બાદ પ્રભાવના થઈ.
પોષ વઢ ૧૩ તા. ૨૬-૧-૯૮ના પ્રતિમાજીના ગર્ભગૃહ પ્રવેશ થયે. કુંભ- ૨ જ સ્થાપન આ છે થયા. જામનગરથી બસ અને વાહનોમાં અને અનેક ગામના ભાવિક ર વધાર્યા. સવારે ૧૧ વાગે ગભારામાં પ્રવેશ થયા પછી ૬ ટનના વજનના ઇ પ્રતિમાજીને મૂળ ગાદી ઉપર ગોઠવવામાં સાંજે ૬ વાગ્યા. ખૂબ પરિશ્રમ અને કાળજીથી ? આ પ્રતિમાજી મૂળ ગાદી ઉપર બીરાજ્યા. બસ મોટરે વિ.માં આવેલા ભાવિકે પણ ત્યાં છે
સુધી રેકાય. સ્વ. શાહ કુલચંદ લાલજી નગરીયા હર દેવકુંવરબેન કુલચંદ પરિવાર ના તરફથી સાધર્મિક વાત્સલ્ય થયું.
શ્રી શત્રુંજય કેશરીયા આદીશ્વરજીની ૯ ઇંચના પ્રતિમાજી જયપુર ઘડાયા. આવા આ પ્રતિમાજી ન્યપુરમાં સૌ પ્રથમ ઘડાયા છે વળી ત્યાંથી જામનગર લાવી અને ભવ્ય સામૈયુ ૬ થયું તે પણ પ્રથમ છે. તે પ્રતિમાજી પ્લેટ શ્રુત જ્ઞાન ભવનમાં ઉતારી અંજન શલાકા 0 થયા તે પણ પ્રથમ થયું અને અંજન શલાકા પછી ઉપાડીને મેડપર
લઇ જવાયા તે પણ અંજન પછી ૬ ટનના વજનના પ્રતિમાજી લઈ જવા
Page #740
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
તે પણ પ્રથમ થયું. અને પ્રતિષ્ઠા વખતે હાજર રહેલા દરેક પ્રતિષ્ઠા થઇ શકે તે પણ અદ્ભુત હતુ.
૭૮૨ :
અલંકાર સહિતના તથા માથાના વાળની લટવાળા પ્રતિમાજી જમીનથી ૮ ફુટ રંગ મ`ડપમાં પાંચ ફુટ ઉંચા અને પ્રતિમાજી પેાતે સવા આઠ ફુટ આમ ગભારામાં ૧૪ ફુટ ઉંચા બિરાજમાન પ્રતિમાજીને જોઇને ખસવાનું મન ન થાય.
મહા સુદ્દે ૩ ના નવગ્રહ પૂજન દર્શ્વિપાલ પૂજન, અષ્ટમ`ગલ પૂજન થયા. આખા ઉત્સવના લાભ લંડન નિવાસી શાહ રતિલાલ દેવચં ગુઢકા રાસ ગપુરવાળા પરિવાર તરફથી લેવાયા હતા અને મહેાત્સવના બધા કાર્યક્રમા સુઉંદર રીતે થય. હતા. આજે સાર્મિક વાત્સલ્ય સવારે શ્રીમતી કંચનબેન પ્રભુલાલ નરશી સાવલા લંડન તરફથી ખપેારે લડન બાઉન્સગ્રીન સત્સંગ મંડળ તરફથી તથ સાંજે શાહ ભારમલ કરમણ હરિયા પરિવાર રાસ`ગપુરવાળા મુંબઇ તરફ્થી થયા હતા.
મહા સુð ૪ શનિવાર તા. ૩૧-૧-૯૮ના સવારે ભવ્ય રથયાત્રાને વઘેાડા કંકુબેન દેવચંદ હધા ગુઢકા રાસ...ગપુરવાળા પરિવાર હ: શાંતાબેન દેવચંઢ તરફથી અનેક ગામેાથી ચડયેા હતેા. જામનગરથી ખેડ આવેલુ, જામનગરથી બે ખસેા તથા વાહના વિ. દ્વારા ભાવિકા આવ્યા હતા. આખું ગામ વરઘેાડામાં ઉમટી પડયુ` હતુ`. માદ પ્રભાવના થઈ હતી બપારે પ્રભુજીને ૧૮ અભિષેક ૪'ડ કળશના અભિષેક થયા હતા. આજે સામિક વાત્સલ્ય સવારે શ્રીમતી રળિયાતબેન લીલાધર ગાવીઢજી લ‘ડન તરફથી ખપેારે તથા સાંજે શ્રીમતી જેઠીબેન રાયશી સેાજપારડમાસ`ગાળા લંડન, શ્રીમતી હેમલતાબેન ચંદુલાલ મુળચંદ લાખાખાવળવાળા લંડન, શ્રીમતી ચ‘પાબેન નરેન્દ્રભાઈ રાયચંદ ડખાસ ગવાળા તરફથી થયા.
સાર્ધામક વાત્સલ્ય માટે નવી વાડીની જમીન ખરીદી છે તેમાં ભેજન મંડપ અને ઉતારાની વ્યવસ્થા થઈ હતી. જમવા માટે ખુરશી ટેબલ વિ.ની પૂર્ણ વ્યવસ્થા થઇ હતી. મંડપ માટે રાજકોટ ગણેશ મંડપ તથા રાજકોટ ધારેશ્વર ડેકોરેશનવાળા આવ્યા હતા જામનગરના કાર્યકરા, ચુવાના ખડેપગે સેવા આપતા હતા.
મહા સુ* ૫ રવિવાર તા. ૧–૨–૯૮ના સવારે પ્રવચન થયુ. તેમાં ઢંડ તથા કલશ પ્રતિષ્ઠાના આદેશ શ્રીમતી દેવકુવરબેન ફુલચંદ વાલજી નગરીયા પરિવાર લંડને લાભ લીધેા, ગામુખ યક્ષના લાભ શ્રીમતી માંઘીબેન લખમણ વીરપાર મારૂ પરિવાર થાનગઢ તથા ચક્રેશ્વર દેવીના આદેશ શ્રીમતી વેલુબેન જવેરચંદ જીવરાજ નાઇરાખી પરિવારે લાભ લીધે। જિનમદિર ઉદઘાટનના લાભ શ્રીમતી દેવકુંવરબેન ફુલચંદ લાલજી
Page #741
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અ ૩૦-૩૧ તા. ૩૧-૩-૯૮ :
તથા શ્રીમતી મધુબેન કાંતિલાલ એડીવાળાએ લાભ લીધા.
: ૭૮૩
પ્રતિષ્ઠાના સમયે ઘણા ઉત્સાહથી સૌ ગેાઠવાઇ ગયા હતા.
૯૯ ઈંચના મૂર્તિ શ્રી શત્રુ...જય કેશરીયા આદીશ્વર પધરાવવાના લાભ (૧) શાહ મહેન્દ્રકુમાર સેજપાર ચરા ગેાસરાણી—જામનગર (૨) શાહ (પટલાલ રાજા ચુકા શાહ મેઘજી રાજા ગુઢકા-મુ`બઇ (૩) નાઇરાખી શ્રી વીશા એસવાળ સત્સ`ગ મ`ડળ શ્રાવિકા બહેના પરિવાર (૪) શ્રીમતી સવિતાબેન વેલજી સામતભાઇ–લ.ડન (૫) શ્રીમતી લલિતાબેન મહેન્દ્રકુમાર માલદે-લંડને ( (૬) શ્રી બાઉન્સ ગ્રીન સત્સ`ગ મ`ડળ ભાઈએ તથા બહેના તથા શ્રીમતી રળિયાતબેન લીલાધર, શ્રીમતી ચંદ્રિકાબેન રતિલાલ શ્રીમતી રમાબેન ‘લાલજીભાઇ, શ્રીમતી કંચનબેન મેાતીચ’દભાઇ–લંડન, (૭) સ્વ. લીલાધર ગાવી ઢજી શા ૬ : રળિયાતબેન લીલાધર-લંડન તરફથી હતા. તેમના પરિવાર સભ્ય વિ. આવી ગયા હતા.
ધજાને કાયમી લાલ સ્વ. લીલાધર ગાવી ક્રેજી શાહ હુઃ રળિયાબેન તરફથી હતા. 6 ડ કશ પ્રતિષ્ઠા દેવકુંવરબેન ફુલચંદ લાલજી નગરીયા લંડનના હતા. ગેામુખ યક્ષ મેાંઘીબેન લખમણુ વીરપાર તથા ચક્રેશ્વરીદેવી શ્રીમતી વેલુબેન ઝવેરચ'દ જીવરાજ નાઇરોબીએ લાભ લીધેા. મા પૂર્વક પ્રતિષ્ઠા થઇ સૌ જયકાર કરવા લાગ્યા.
પ્રતિષ્ઠા પછી અષ્ટપ્રકારી પૂજા શ્રીમતી દેવકુંવરબેન ફુલચ’6 લાલજી તથા પ્રભુજીનુ ઘી માં માં જોણુ` લીલાવતી પરમત ભેજા જામનગર તથા કંકુના થાપા શાહ પે।પટલાલ રાજા શાહુ મેઘજી રાજા તથા એક લાખ ચાખાના સાથીયા શાહ દેવચંઢ ગેસર રાસ'ગપુરપુરવાળા તથા ગુરૂ પૂજન શાહ પેપટલાલ રાજા શાહ મેઘજી રાજા લાભ લીધેા.
અપેારના શ્રીમતી કંકુબેન દેવચંદ હા ગુઢકા હ; રતિલાલભાઈ લૉન તરફથી શાંતિ સ્નાત્ર ભણાવ્યું.
આજના સાધર્મિક વાત્સલ્ય સવારે સ્વ, મહેન્દ્રકુમારના શ્રેયાર્થે શ્રીમતી લલિતાખેત મહેન્દ્રકુમાર લંડન તરફથી અપેારે ગામના વાડી સહિતના બાળકે ઘર દીઠ એક ભાઇ તથા મહેમાનાના લાભ શ્રીમતી દેવકુંવરબેન ફુલચંદ્ન લાલજી પરિવાર તથા સાંજે એવર સત્સંગ મંડળ હ: શ્રીમતી મણિબેન કેશવજી તરફથી થયા.
મહા સુદ ૬ સવારે જિનમદિર દ્વારાદ્ઘાટન સ્કુલથી લાવી શ્રીમતી દેવકુંવરબેન ફુલચંદ તથા શ્રીમતી મધુબેન ક્રાંતિલાલ લંડનને હસ્તે ઉત્સાહથી થયું. જામનગર તેમના સબધું વથા ભાવિકા વહેલા આવી ગયા હતા.
Page #742
--------------------------------------------------------------------------
________________
૭૮૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ) જ બાઢ સત્તરભેદી પૂજા ભણાવાઈ સાંજે સાધર્મિક વાત્સલ્ય સવા શ્રીમતી લક્ષમી- . * બેન હંશરાજ પોપટ નાઈરોબી તથા બપોરે શ્રીમતી કંચનબેન મેત ચંદ્ર એસ. શાહ આ ? લંડન તરફથી થયા.
વિધિ માટે ભાઈ શ્રી સુરેશચંદ્ર હીરાલાલ શાહ જામનગર તથા ભાઈ શ્રી પં. આ ઇ અમૃતલાલ ભારમલ હરિયા મુંબઇથી પધારેલ પૂજા ભક્તિ માટે શ્રી જિનેન્દ્ર ભક્તિ છે
મંડળ જામનગરથી પધારેલ મંડળને તથા ડેકોરેશનને લાભ શાહ મેઘજી વીરજી શાહ છે ૬ વેલજી વીરજી દેઢીયા નાઈરોબી તરફથી લેવાયે. ૯. વ્યવસ્થા કરેક સુંદર રીતે જળવાઈ હતી. નવી વાડીની જમીન એક લાખ કુટ જ ઉપર હતી જેથી ત્યાં બધી વ્યવસ્થા પાક"ગ વિ. થયા હતા પ્રતિમાજી અદ્દભુત છે જેથી હું
આવનાર દર્શન આદિમાં એકાગ્ર બની જતા હતા. | મેડપર તીર્થ પ્રાચીન છે રેલવે સ્ટેશન એક કિમી. જેવું છે. જામનગર ખંભાળીયા રોડ ૩૫ કિ.મી. કુલઝર ડેમના પાટીયેથી ૯ કિ.મી. થાય છે.
સૌ પ્રતિષ્ઠાની અને પ્રતિમાજીની સુંદર યાઠ લઈને ગયા હતા. પ્રાચીન મંદિરને પણ રંગરોગાન વિ. કરાવી ભવ્ય બનાવાયું હતું.
અવશ્ય મોડપર તીર્થની યાત્રા કરવા યોગ્ય છે. - પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. ના ઉપદેશથી
પ્રાચીન મોડપર તીર્થ તથા આરાધના ધામ એક માસિક પંચતીથી આયોજન ક
મોડપર તીર્થની પ્રતિષ્ઠા પ્રસંગે ઉદ્દઘાટન થયા બાદ પૂ. આ. શ્રી વિજય જ ૨ જિનેન્દ્રસૂરીશ્વરજી મ. એ મેડપર તીર્થ તથા હાલાર તીર્થની પંચતી થી દર મહિને છે તે માટે ઉપદેશ આપ્યો. કીર્તિભાઈ અભિષેક ટ્રાવેલ્સ વાળાએ તે જવાબદારી લીધી ? 3 રૂ. બે હજાર આપીને જે પંચતીર્થને લાભ લે તેમનું ગામ મંદિર હોય તે પંચ- ૦ દિ તીથી યાત્રામાં લેવું અને રૂા. ૧ જેવું ટેકન ભાડું રાખવાનું એ રીતે દર મહિને કરે ૨ એક યાત્રા બસ નકી થઈ તેમાં નામે લખાયા બાદ જામનગર એવાળા સેન્ટરમાં જ છે. શ્રીમતી મોતીબેન પ્રભુલાલ મેઘજી તરફથી સામુદાયિક અઠ્ઠમ તથા તેમના તરફથી તથા રે છે. શ્રીમતી કસ્તુરબેન હંશરાજ ઘેલજી તરફથી મહોત્સવ યોજાયો તે વખતે ઉપદેશ છે ૨ આપતાં ૧૪ નામો ૧૪ માસ માટે લખાયા તેની યાદી નીચે મુજબ છે.
Page #743
--------------------------------------------------------------------------
________________
લડન
2 વર્ષ ૧૦ અંક ૩૦-૩૧ તા. ૩૧–૩–૯૮ :
ઃ ૭૮૫ જ -- હાલાર ૫ ચતીથી યાત્રાના સંઘપતિઓ – (૧) શ્રીમતી દેવકુંવરબેન ફુલચંદ લાલજી પરિવાર લાખાબાવળ , લંડન જ (૨) શ્રીમતિ મણિબેન શામજી વીરજી ગુઢકા ગાગવાવાળા પરિવાર
(૩) શાહ ન્યાલચંદ ઘેલજી નરશી દેઢીયા નાઘડીવાળા હર હંશરાજ ઘેલજી જામનગર 1 (૪) શ્રીમતી પુરીબેન દેવરાજ મેઘણ ભાઈ જીવરાજ ગોવીંદજી તથા જેઠાલાલ ગડા ૪ પરિવાર નાડીવાળા
જામનગર છે (૫) શાહ દેવશી રાયમલ સાવલા હઃ કેશવજીભાઈ તથા જયંતિભાઈ નાઘેડીવાળા ,, જ શ્રી મતી મોતીબેન પ્રભુલાલ મેઘજી પરિવાર ગાગવાવાળા
લંડન જ (૭) શાહ સોજપાર કચરા ગોસરાણી પરિવાર લાખાબાવળવાળા જામનગર (૮) શ્રી મતી કસ્તુરબેન સોમચંદ મેરગ હરિયા શેતાલુશવાળા તે મના વરસીતપ નિમિતે
લંડન (૯) શ્રીમતી સવિતાબેન વેલજી સામત ચિ. રાજુભાઈના શ્રેયાર્થે પડાણ લંડન
શ્રી મતી રાણીબેન નરશી નાગડા હ. શ્રી નેમચંદ નરશી ગાગવાવાળા જામનગર શાહ ગોસર હીરાભાઈ હા રમણિકભાઇ ગોસર કજુરડા
બેંગલોર જ (૧૨) નીતાબેન દીપ્તિબેન શિલ્પાબેન હ. શ્રીમતી સુશીલાબેન શાંતિલાલ જુડાલાલ ગુઢકા હાલ વેમ્બલી
લંડન જ શ્રીમતી દેવકુંવરબેન ફુલચંદ લાલજી નગરીયા લાખાબાવળવાળાના પુત્રો કીર્તિ દીપક હિતેન પત્ર દીપેન શ્રીમતી દેવકુંવરબેન ફુલચંદ લાલજી નગરીયા લાખાબાવળવાળાના પુત્રીઓ છે નીશાબેન પ્રવીણ નંદા હસુબેન ધીરજલાલ ગુઢકા શીલાબેન કમલેશ ગડા નયનાબેન મયુર સુમરીયા
લંડન આ પંચતીર્થી માટે સંઘપતિ થવાને લાભ લે તે રૂા. ૨૦૦૦ આપે તો ટેકન ફી જ રૂ. ૧) જેવી રહે અને રૂા. એક હજાર આપે તે ટેકન ફી રૂ. ૨૦) જેવી રહે. ૬ જ પિતાને તું લેવું હોય તો લઈ શકે નહિંતર આરાધના ધામમાં ચાર્જ ભરી જમી છે $ શકે. સવારે ૯ વાગ્યે બસ ઉપડે અને સાંજે ચાવીહાર પહેલાં જામનગર આવી જાય.
આ બસ લોટ દેરાસર કન્યા છાત્રાલય પાસે, ઓસવાળ કેલેની પાસે રેડ ઉપર તથા કામાર કોલોની દેરાસર પાસે ઉભી રહેશે ત્રણ દેરાસરે બોર્ડ લાગશે ત્રણ દિવસ પહેલા બુકીંગ થશે.
૨કમ ભરવા માટે -- શ્રી વિમલનાથ જૈન દેરાસરજી, ૪૫ દિગ્વિજય પ્લેટ, જામનગર બસની તથા ટીકીટની વ્યવસ્થા માટે :-- અભિષેક ટ્રાવેલ્સ, પોલીસ ચોકી પાસે, હિંમતકુંજ સામે, જામનગર
(૧૪)
Page #744
--------------------------------------------------------------------------
________________
બોધકથા — અંતરની પ્રીતિ
—પૂ. સા. શ્રી અન તગુણાશ્રીજી મ.
શ્રી જૈનશાસન ભાવપ્રધાન છે. ભાવ વગરની ધર્મકરણી નિષ્કુલ કહી છે. દુનિયાના દરેક વ્યવહારામાં હૈયાના અને મેઢાનેા ઉમળકા દેખાઇ આવે છે. હું યાન આવકાર પૂર્ણાંકના પાણીના ગ્લાસ મીઠામધુર લાગે છે, હું યાના સૂના આવકારના કઢયા દૂધના ગ્લાસ વિષ જેવા લાગે છે. ખાદ્ય પ્રીતિ અને અંતર'ગપ્રીતિના ભેઢ અનુભવી આંખે એળખી કાઢે છે તા જે ધર્મ આત્માને સુવિશુધ્ધ અને સર્વથા નિર્મળ બનાવે તે ધર્મમાં ભાવની શી જરૂર છે તેમ કહે તે આત્માની અજ્ઞાનતા જણાવે છે.
દરેક ક્ષેત્રામાં અંતરંગ ભાવની જ કિંમત છે. આજના મૂરખ ગણતા માણસ પણ બાહ્ય ચળકાટથી મૂઝાતા કે અજાતા નથી. આ વાત લૌકિ દૃષ્ટાંતથી સમજાવવી છે. લૌકિ મહાભારતમાં શ્રી કૃષ્ણના જીવનના એક પ્રસંગ આવે છે. શ્રી કૃષ્ણ મ.ની બેન સુભદ્રાના મનમાં હતું કે મને મારા ભાઇ માટે જેવા ભાવ છે તેવા માંજા કાઇને નથી, સુભદ્રા અને દ્રૌપદી બંનેને સગી મેનેાથી પણ વિશેષ પ્રીતિ હતી. આમ જુએ તા બંને શાય થાય. બંનેય અર્જુનની પત્ની હતી. બંનેને શ્રી કૃષ્ણ ઉપર વિશેષ ભાવ હતા છતાંય સુભદ્રાના મનમાં એમ જ થયા કરે કે, શ્રી કૃષ્ણ મારા સગ ભાઈ છતાંય દ્રૌપદી ઉપર વિશેષ લાગણી ધરાવે છે. બંને વચ્ચે ચર્ચા પણ થતી. એકવાર શ્રી કૃષ્ણે સુભદ્રાને કહ્યું કે અવસરે જણાવીશ કે દ્રૌપદી પર વિશેષ પ્રીતિ કેમ છે ?
એકવાર શ્રીકૃષ્ણને આંગળી ઉપર શસ્ત્રની તીક્ષ્ણતાની પરીક્ષા કરતાં ઘા પડયા અને એક્રમ લેાહીની ધારા નીકળવા લાગી. તેએ સુભદ્રાને ત્યાં ગયા. લેાહી નીતરતી આંગળી જોઇ એ ' ખાળી બનેલી સુભદ્રા ઘરમાં જુના ગાભાના લીરા શેાધવ લાગી, શ્રી કૃષ્ણે માયાથી તેની બધી સાડીએ નવી બનાવી લીધી. જુના કપડા ન માવાથી નવી સાડીના લીરા કરવાનું મન ન થયું.
ત્યાંથી તે બને દ્રૌપદીને ત્યાં ગયા. દ્રૌપદીએ પણ લેાહી નીતરતી સાંગળી જોઇ તરત જ પેાતાની નવી સાડીમાંથી લીરે ફાડી, આંગળી ઉપર લગાવી દીધે। શ્રીકૃષ્ણનું મર્માળુ સ્મિત જોઇ સુભદ્રા ભેાંઠી બની અને દ્રૌપદી ઉપર કેમ વિશેષ લાગણી છે તે સમજી ગઈ. મને નવી સાડીના લાભ જાગ્યા. અને આને... જે પેાતાના હાય તેના માટે પ્રાણ પણ આપી કે તેનું નામ અંતરંગ પ્રીતિ છે, આવી અંતરંગપ્રીતિ ને દેવ-ગુરૂ ધર્મ ઉપર જાગી જાય તેા આત્માની મુક્તિ છેટી નથી. આ રહી! ભક્તિને ઉછાંછો દેખાડા કરવાના મેાહ ત્યજી હું યાપૂર્વક સાચી ભક્તિ કરી આપણા આત્માની મુક્તિ નજીક બનાવીએ તે જ મ’ગલ ભાવના..
Page #745
--------------------------------------------------------------------------
________________
શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમઃ |
હાલારદેશદ્ધારક પૂ. આ. શ્રી વિજ્યામૃતસૂરિ નમઃ ૬ શ્રી શંખેશ્વર મહાતીર્થમાં પંચાસર રેડ ઉપર હાલારી છે ધર્મશાળામાં શ્રી હાલારી વિશા ઓસવાળ જૈન
ભાવિકને ચાતુર્માસ આરાધન કરવા માટે
છે કર માપમયે આમંત્રણ કા;
છે સુજ્ઞ મહાશય,
જણાવતા આનંદ થાય છે કે શ્રી શંખેશ્વર મહાતીર્થમાં શ્રી હા. વી. એ. . . દિ તપા. જૈન ધર્મશાળામાં ચાતુર્માસ કરવા માટે શ્રી ધર્મશાળા કમિટિએ હાલાર દેશદ્ધારક છે છે પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ. ના પટ્ટધર પૂ. આ. શ્રી વિજય જ મિ જિનેન્દ્રસૂરીશ્વરજી મ., પૂ. પ્રવર્તક મુનિરાજ શ્રી ચગી વિ. મ. તથા પ્રવત્તિની ૬ છે પૂ. સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. આદિ પૂ. સા. શ્રી અનનપ્રભાશ્રીજી મ. આદિ તથા છે
પૂ. સા. શ્રી -દ્રપ્રભાશ્રીજી મ. આદિને ચાતુર્માસ કરવા વિનંતિ કરતાં પૂ. આ. મ. એ છે એ વિનંતિને સ્વીકાર કર્યો છે.
આ ચાતુર્માસ કરાવવાને લાભ લેવા માટે ઉલાસ જાગતા કનકસુમરાવાળા છે. નાઇરોબી નિવાસી સ્વ. શાહ વેલજી વીરજી દેઢીયા તથા સ્વ. શ્રીમતી પાની- ૨ ૯ બેન મેઘજી વીરજી દેઢીયાના શ્રેયા શાહ મેઘજી વીરજી દેઢીયા શ્રીમતી છે ડાહીબેન વેલજી વીરજી દેઢીયા પરિવારે ચાતુર્માસ કરાવવાનો લાભ . લેવાનું નકી કર્યું છે.
આ ચાતુર્માસનો લાભ હાલારી વિશા ઓશવાળ ભાવિક લઈ શકે તેમ છે આયોજન કર્યું છે. અને તેથી જેમને ચાતુર્માસ કરવાની ભાવના હોય છે છે તેમણે જામનગર નીચેના સરનામે પોતાના (૧) નામ (૨) પુરું સરનામું (૩) કે ઉંમર () ફન વિ. વિગત લખાવી દેવા વિનંતી છે. નામ લખાવનારે રે ૬ રૂા. ૨૫ ડીપોઝીટ તરીકે સાથે મોકલવા વિનંતિ છે. ભાઈઓ અને બહેનો માટે છે
જુદા જુદા હોલ નકી કર્યા છે. રૂમ કઈને ઈતી હોય તે તેમાં ૪ જણાને સમાવેશ ૧
Page #746
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવ ડિક જ છે કરવાનું રહેશે અને તે ચારે જણાએ ૫૦૦-૫૦૦ રૂા. ડીપોઝીટ મોકલવાનું રહેશે. આ
મર્યાદિત સંખ્યામાં આરાધકો લેવાના છે જેથી નામ લખાવે અને આ વે નહિ ? તો બીજા રહી જાય. જેથી જેમને આવવાની ભાવના હોય તેમણે નામ સરનામું અને ૨ છે ડીપોઝીટ મોકલી આપવી. ચાતુર્માસ પૂર્ણ થયે ડીપોઝીટ પાછી આપી દેવામાં આવશે. છે જેમના નામ આવશે તેમને ચાતુર્માસ આરાધન પ્રવેશ પત્ર મોકલવામાં આવશે. ચાર્તુમાસની આરાધના કરવા માટે પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
– શખેશ્વરજી ચાતુર્માસ આરાધન સમિતિ – - c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ જામનગર (સૌરાષ્ટ્ર) INDIA ફોન : કાનજી હીરજી ૭૮૭૯૬ કાનજી જેઠાભાઈ ૫૫૬૦૨૫ મુંબઇ મગનભાઈ ૫૪૧૮૨૦૯ હરખચંદભાઈ ૫૧૬૨૨૨૩ નાઇરોબી શાહ મેઘજી વીરજી ૭૪૫૦૯૫ લંડન રતિલાલ ડી. ગુઢકા ૦૧૮૧૯૦૪૯૮૫૧ મેતીચંદ્ર એસ. શાહ ૦૧૮૧૯૦૭ ૫૩૯૨
ચાતુર્માસમાં દરરોજ વાજતે ગાજતે યાત્રા, પ્રવચને તપસ્યાઓ. વિવિધ આરા- છે જ ધનાઓ, વાંચનાઓ, પર્યુષણની વિશિષ્ટ આરાધના, ઉપધાન વિ.નો લાભ મળશે.
– રખે ચૂકતા આ અમૂલ્ય અવસર –
-- શાસન સમાચાર -- ૨ મુંબઇ–ગોવાલીયા ટેક ખાતે પ. પૂ. આ. ભ. શ્રી ગુણયશ સૂ. મ. સા., પૂ. $
આ. ભ. શ્રી કીર્તિયશસૂ. મ. સા. તથા પ. પૂ. આ. ભ. શ્રી રત્નસુંઢર સ. મ. સા. . આઢિની નિશ્રામાં મુમુક્ષુ રસિકભાઈ તથા ગુણવંતીબેનની દીક્ષા સુંદર રીતે થયેલ. ,
વરસીદાન વરઘોડે, દીક્ષાનું આજન, લોકેને ઉત્સાહ દાદ માંગી લે તે જ ર હતો. ઉપજ પણ ખૂબ સારી થયેલ. મુમુક્ષુ રસિકભાઈ સ્વ. પ. પૂ. આ. ભ. શ્રી જિન- ર છે પ્રભસૂ. મહારાજાના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી યુગપ્રભ વિ. મ. સા.ના શિષ્ય થયેલ. આ કે તેઓશ્રીનું નામ પૂ. મુ. શ્રી નયપ્રભ વિ. મ. રાખવામાં આવેલ. ગુણવતીન પ. પૂ. આ ૬. આ. ભ. શ્રી. રાજેન્દ્રસૂ. મ.ના આઝાવતી પૂ. સા. શ્રી કીર્તિ પૂર્ણાશ્રીજી ના શિષ્યા , ર તરીકે સા. શ્રી ગુપ્તિપૂર્ણાશ્રીજી નામે જાહેર થયેલ.
કા
Page #747
--------------------------------------------------------------------------
________________
મ
ધર્મસ્થાના માટે નોકરો અંગે મજુર અદાલતના એવાડ મજુર અદાલત, સુરેન્દ્રનગર પ્રિસાઇડીંગ ઓફીસરશ્રી એ.આર. ત્રિવેદી સમક્ષ
રેન્સ (એલ.સી.એસ.) ન. ૬/૯૪, ૧૩૯/૯૪ અને ૧૭૦/૯૪
આંઠ : ૨૦ શ્રી સુરેશચંદ્ર ચુનીલાલ શેઠ અને અન્ય એ કામકારા, C/o. માંડુન્દ્રભાઈ આર. રથીયા, એડવેકેટ, ઇર
હરેન વિલા, ઢેખર ચાક પાસે, બીજે માળે, રાજકોટ,
વિ.
';
'
જૈન હિ.વક મંડળ, નેશનલ હાઇવે, મું. ડાળીયા. તા. સાયલા, સામાવળા
એ વા
ઉપરાંત પક્ષકારો વચ્ચેના નીચે અનુસુચિમાં દર્શાવ્યા મુજબના આ ઔદ્યોગિક વિવાદ્ય અઠનીશ મજુર મિ. શ્રી સુરેન્દ્રનગરે તેમના તા. ૨૪-૨-૪ ના હુકમ ક્રમાંક કે.એચ.એ ન.એચ.એમ.સી.- રે. ૧/૯૪ થી અંગેની અદાલતને ન્યાય નિર્ણય અંગે સુપ્રત કરવામાં આવેલ છે.
1.0
GLA
દ્વારા
ر
(૫) ‘શ્રી સુરેશચ’દ્ર ચુનીલાલ શેઠ (ર) જેસીગભાઈ વીરમભાઈ સાબ્દી (૩) જીજુબેન દાજીભાઇ ચૌહાણને તેમના પડેલા દિવસેાના પગાર સાથે તેમને તેમની મુળ જગ્યાએ નાકરીમાં પુનઃસ્થાપિત કરવા જોઇએ કે કેમ ?' `
raj
૨. સંબધિત જામકારા આંક: ૩ થી માંગણીનુ નિવેદન રજુ કરી એવી રજુઆત કરેલ છે : રેફરન્સના કામઢારા સામાવાળા સંસ્થામાં એકાઉન્ટન્ટ કામ મેનેજર વગેરે હાદ્દા ઉપર એક વર્ષી અને ચાર માસથી મૌસી રૂા. ૧૧૦૦ના પગારથી ફરજો બજાવતા હતા. સંસ્થા ધર્મશાળા, દેરાસર, રસોડું વગેરે ચલાવતી. તેની ઉપર દેખરેખ રાખવાનું અરજદારે કામ કરતા. તેમને તા. ૩૧-૧૦-૯૩ના રોજ ગેરકાયદેસર રીતે નોકરીમાંથી છૂટા કરેલ છે. છૂટા કરતી વખતે નેટીશ, મેાટીશ પગાર કે એકારી વળતર આપેલ નથી. તેમને રુબરુ કામેં રહેવા વિનતી કરેલ અને ત્યારબઢ તા. ૮–૧૧–૯૩ના રાજ ડીમાન્ડ નેટીશ આપેલ જેમાં ખાટા અસ્ગા બતાવી સામાવાળાએ પત્ર-વ્યવહાર કરેલ પર`તુ તેમને કામે લીધેલ નથી. તેમને છુટા કરવાનું પગલુ આઇ. ડી. એક્ટની જોગવાઇએ। વિરુધ્ધનુ હાય પડેલા દિવસેાના પગાર સહિત પુનઃસ્થાપિત કરવા તેમને
વિનતી કરેલ છે.
Page #748
--------------------------------------------------------------------------
________________
છે
૭૯૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨
૩. સામાવાળાને ટીશ કાઢતા સામાવાળાએ આંક : ૧૩ થી લેખીત જવાબ જ આ રજુ કરેલ છે. તેમાં માંગણીના નિવેઠનની હકીકતેને ઈન્કાર કરેલ છે. અને એવું જણ- ૨ ૬ વેલ છે કે, સામાવાળા સંસ્થા ઉદ્યોગની વ્યાખ્યામાં આવતી નથી અને અરજલારો છે
કામઢારોની વ્યાખ્યામાં આવતા નથી. તે પ્રાથમીક મુદ્દા ઉપર રેફરન્સ રઢ થવાને પાત્ર છે જ છે. તે સિવાય માંગણીના નિવેઝનની હકીકત તેઓ સ્વીકારતા નથી. અરજદારોને છે તેમને છુટા કરેલ નથી પરંતુ તેઓ જાતે જ કામે આવતા બંધ થઈ ગયેલ છે. તેઓ છે છે બીજી જગ્યાએ કમાય છે તે જોતાં તેમનો રેફરન્સ ખર્ચ સહીત ૨૩ કરવા વિનંતી કરી છે કરેલ છે.
૪. આંક : ૧૭ થી અરજદારોએ દસ્તાવેજી પુરાવા રજુ કરેલ છે. સામાવાળાએ છે. આ તમામ કેસો એકત્રીત કરી પ્રાથમીક મુદ્દે પ્રથા સાંભળવા વિનંતી કરેલ. જેના ઉપર જ ૪ દાહઢારની જુબાની ઉપરથી આ મુદ્દો નક્કી થાય તેમ છે-તેમ જણાવતા કામઢારની જ આ જુબાની લેવામાં આવેલ છે. અરજદારને તપાસતા તેઓ એમ જણાવે છે કે, તેઓ આ જ સંસ્થામાં રહેતા અને ૨૪ કલાક કામગીરી કરતા. સંસ્થા જિનશાળા અને ધર્મશાળા , જ ચલાવે છે. યાત્રાળુ પાસેથી ભજનનો ચાર્જ અને રૂમનું ભાડુ લેવામાં આવે છે. આ ( સંસ્થાને ભાડાની આવક પણ છે. ઉલટ તપાસમાં તેઓ એમ કબુલ કરે છે કે, સામાછે વાળા સ સ્થા ધર્મસ્થાન હોવાની વાત ખરી છે. સામાવાળાએ આ મુદ્દા અંગે કઈ છે પુરા લીધેલ નથી.
પ. અરજદાર તરફે દલીલ કરવામાં આવેલ છે કે, સામાવાળાને પ્રાથર્મક વાંધો છે છે એ છે કે, સંસ્થા ઉદ્યોગ નથી, સામાવાળા મંદિર હોવાને કેઈ પુરાવો નથી. એક છે તેમને કેઈ જુબાની લીધી નથી. રેફરન્સ મંડળની સામે કરવામાં આવેલ છે. રસ્થામાં જ જ જમવાને અને રહેવાનો ચાર્જ લેવામાં આવે છે. નફા ઉપર ચાલતી સંસ્થા છે તે ૨ જોતાં મંડળને ઔદ્યોગિક વિવાઢ ધારો લાગુ પડે છે. સંસ્થા કે મશીઅલ સંસ્થા છે જ તેથી પ્રાથમીક મુદ્દો રઢ કરી કામઢારને રેફરન્સ ખર્ચ સહીત મંજુર કર લેઈએ. છે
૬, સામાપક્ષે એવી રજુઆત કરવામાં આવેલ છે કે, અરજદારોની જુબાનીમાં શું . સામાવાળા સંસ્થા ધામીક સ્થાન હોવાની કબુલાત આપે છે. વળી સંસ્થામાં જે ચાર્જ ર
લેવાય છે તે ફક્ત નામ જ લેવાય છે. વેપારી ધોરણે તે ચાર્જ લેવામાં આવતે જ જ નથી. અને આ રકમ યાત્રાળુઓને મુશ્કેલી ન પડે તેની સગવડતા માટે રાખવામાં આ જ આવેલ છે જેની પાછળ કેઈ નફો કમાવવાને ઉદ્દેશ નથી પરંતુ ધર્મધ્યાન કરવા આવેલ જ માણસોને મઢદરુપ થવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે. ફક્ત તેટલા જ કારણોસર
Page #749
--------------------------------------------------------------------------
________________
૪ વર્ષ ૧૦ અંક ૩૦-૩૧ તા. ૩૧-૩-૯૮ :
: ૭૯૧
ર
આ સંસ્થાને વ્યાપારી સંસ્થા ગણાવી શકાય નહી. વળી ધર્મસ્થાનને આઈ. ડી. એકટ લાગુ # પડતો નથી. આમ આઈ. ડી. એકટમાં ઉદ્યોગની જે વ્યાખ્યા આપી છે તેમાં સંસ્થાને ૨ સમાવેશ થતો ન હોય, રેફરન્સ ચાલવા પાત્ર ન હોય ખર્ચ સહીત રે કરવું જોઈએ. છે પિતાની દલીલના સમર્થનમાં તેમને ૧૯૯૨ના એલ એલ.જે. પાન નં. ૫૨૦નો ચુકાદે છે. ઇ ૨જ કરેલ છે તેમાં એવું ઠરાવેલ છે કે, જૈન મંદિર એ ઉદ્યોગ નથી. અને તેના કામ ( કરતા માણસે કામકા નથી.
૭. મારી સમક્ષનો પુરાવો અને દલીલ જેવા સામાવાળા સંસ્થા ધર્મસ્થાન છે જ આ અને બીજી કોઈ પ્રવૃત્તિઓ વ્યાપારીક હોવાનું મારી સમક્ષ પુરાવામાં આવેલ નથી. હું છે નામ. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ સંસ્થા વ્યાપારીક ધોરણે ચાલતી ન હોય ? 4 અને જ્યાં લોકો ધર્મ ધ્યાન માટે આવતા હોય તેવી સંસ્થાને ઉદ્યોગ ગણી શકાય નહી. છે છે આ કિસ્સામાં યાત્રાળુઓ પાસેથી જે કાંઈ રકમ લેવાય છે તે તેમને પુરી પડાતી સગ
વડતાના બે કલામાં શુષ્ક રકમ છે તેને ઇરાદો કે નફે કરવાનો નથી. તે જોતાં સંસ્થા છે ૬ ઉદ્યોગ હોવાનું માની શકાય નહીં અને તે સંજોગોમાં આઈ ડી. એકટની જોગવાઈઓ છે છે તેને લાગુ પાડી શકાય નહીં. તે જોતા આ રેફરન્સ હું મંજુર કરવા પાત્ર ગણતે જ નથી અને નીચે મુજબને છેવટને હુકમ કરવામાં આવે છે.
અ જતારોનો રેફરન્સ રઢ કરવામાં આવે છે. ખર્ચ અંગે કે હુકમ કરવામાં $ આવતો નથી.. % સુરેન્દ્રનગર
સહી–(એ.આર. ત્રિવેદી) પ્રિસાઈડીંગ ઓફીસર, તા. ૨૧-૮-'૯૭
મજુર અઢાલત, સુરેન્દ્રનગર.
– શાસન સમાચાર :જામનગર ઓસવાળ સેન્ટરમાં સામુદાયિક અઠ્ઠમ અને મહોત્સવ
અ શાહ હંશરાજ ઘેલજી દેઢીયાને ત્યાં પૂ. સા. શ્રી લક્ષમણાશ્રીજી મ. ૧૮ છે. 2 મહિના સુધી વ્યાધિથી પરાધીન થતાં પાલીતાણાથી લાવ્યા. અને સુંદર આરાધના છે કરાવી સમાધિ આપી અને ૩૯ વર્ષના સંયમ આરાધના સાથે સં. ૨૦૫૩ મહા વઢ છે
૦))ના સમાધિ પૂર્વક કાલધર્મ પામ્યા. તેમની સંયમ અનુમોદન નિમિત્તે ઉત્સવ ૨ ૨ આઢિ કરવાનો હતો તે અંગે હંશરાજભાઈના બેન મોતીબેન તથા બનેવી પ્રભુલાલ
Page #750
--------------------------------------------------------------------------
________________
૭૯૨ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] ૬ મેઘજી ગુઢકા ગાગવાવાળા લંડનથી આવી જતાં મોતીબેન તરફથી ભવ્ય રીતે સામુ જ 0 ધિક અડ્રમ તથા તેમના તરફથી તથા શ્રીમતી કસ્તુરબેન હંશરાજના વીશસ્થાનક આ નિમિતે વીશસ્થાનક આત્રિ મહોત્સવનું આયોજન નકી થયું અને પૂ. આભ. શ્રી છેવિ. જયંતશેખર સૂ. મ.ના તપસ્વી શિષ્યરન પૂ. મુનિરાજ શ્રી દિવ્યાનંદ વિ. માને છે ૮ ૧૦૦૬મી એાળીની પૂર્ણાહુતિ નિમિતે તે તપની અનુમોઢના રૂપ દસવ પણ છે છે આ જંન કર્યું. “ “ છે. મહા વઢ ૨ ના અઠમના અત્તર વાણુ થયા. મહા વ. ૩ ના પૂ. આ. શ્રી વિ. આ જિનેન્દ્ર સૂ. મ., પૂ. પ્રવર્તક મુ. શ્રી ગીન્દ્ર વિ. મ, તપસ્વી મુ. શ્રી વ્યિ નંદ વિ. જો ૮ મે. આઢિ તથા પૂ. સા. શ્રી સુરેદ્રપ્રભાશ્રીજી મ. આઢિ પૂ. સા. શ્રી અનંત પ્રભાશ્રીજી
મું. આદિ તથા પૂ. સા.શ્રી આદિનું જનતા ફાટકથી સામૈયું થયું. ઈશાજભાઈને , ર ઘેર થઈ ત્યાં સંઘપૂજન કર્યું બા કામઢાર કોલેની દેરાસરે ઇર્શન કરી એસવાળ
સેન્ટરમાં પધાર્યા, ત્યાં પ્રવચન તથા મતબેન મેઘજી તરફથી પ્રભાવના સંધ જન વિ. . ર થયા બપોરે મેતીબેન તરફથી પંચકલ્યાણક પૂજા ઠાઠથી ભણાવાઈ વઢ ૪ ના પૂ. મુ. છે. છે શ્રી દિવ્યાનંદ વિ. મ.નું પ્રવચન થયું. તે
' આજે સવારે પૂ. આ. મ પ્લેટમાં પૂ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી મ.ન. માતુશ્રી છે પાનીબેન દેવચંદ્રના તેમના શ્રેયાર્થે તેમના પુત્ર શાહ મેતીચંદ્ર દેવચંદ લખમશી તરફથી પૂજા ઠાઠથી ભણાઈ ત્યાં પધાર્યા હતા. તે
બપોરે અત્રે શ્રીમતી કસ્તુરબેન હંશરાજ દેડીયા નાડીવાળા તથા રંભાબેન જ દેવશી રાયમલ સાવલા પરિવાર (જામનગર) તરફથી વીશસ્થાનક પૂજન ઠાઠથી ભણાચું જ પૂજન ભણાવવા શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહ પધાર્યા હતા. જીવઢયાની ટીપ યારી થઈ. ૪
- વઢ પના. સવારે પ્રવચન થશું. પ્રવચનમાં મેડપર તીર્થ તથા આરાના ધામ , છે દર મહિને પંચતી કરવાની પ્રેરણા પૈતાં સારા નામે લખાયો. શ્રી કીર્તિભાઈ અભિજ પેક ટ્રાવેલ્સ દ્વારા આ આયોજન નકી થયું હતું. આજે બપોરે ન્યાલચંદ્ર ઘેલ દેડીયા ઇ તરફથી મહાવીર પંચ કલ્યાણક પૂજા, ઠાઠથી ભણાવી પૂ. આ. ભ. શ્રી વિ. લાલતશેખર છે સૂ. મ. આઢિ પધાર્યા હતા.
અઠમ તપની સંખ્યા માંડ ૫૦ થશે તેમ લાગતું હતું પરંતુ ઉત્સાહ અને ૨ જ પ્રચારને કારણે ૧૩૮, અઠમ થયા હતા. અને ખૂબ શાતાપૂર્વક થયા હતા. આ જ વઢ ના સવારે વાજતે ગાજતે કામઢાર કલની ન કરી હંશરાજભાઇને છે ૨ ત્યાં પૂ. આ. ભગવંત સાથે પધાર્યા ત્યાં પ્રવચન માંગલિક (જુએ ટાઈટલ ૩ ઉપર)
Page #751
--------------------------------------------------------------------------
________________
--
:
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ]
( અનુ. ં જ નં. ૭૯૨નુ' ચાલુ ) થયા ગુરૂપૂજન સંઘપૂજન થયું. ગુરૂદેવાને કપડા વિ. વહેાર વ્યા. બાઢ એસવાળ સેન્ટરમાં પારણાની વ્યવસ્થા હતી. તપસ્વીઓને માતીબેન પ્રભુલ લ તરફથી શાલ એઢાળીને બહુમાન કરવામાં આવ્યું હતું. પારણામાં સખ્યા સારી હતી બપારે તેમના તરફથી હજારની સંખ્યાની આમત્રિતાની ભક્તિ હતી. ભરકુમાર હુંશરાજ ઘેલજી ઢાઢીયાની મડેનત આદિ વ્યવસ્થાથી દરેક પ્રસ‘ગમાં ઘણી હાજી અને વ્યવસ્થા સુંદર જળવાઇ હતી.
૯ વા યે શ્રીમતી વેલુઅન વેલજી ગુઢકા મીઠેઇવાળા હાલ લંડનવાળા તરફી ઠાઠથી પૂજા ભણુ વાઈ પૂજા માટે શ્રી વિમલ જિનેન્દ્ર સગીત મડળે ચારે દિવસ સુંઢર ભક્તિ જમાવ કા હતી. વર્ક પ્ર. ૭ ના ઠામડાર કેલેની દેરાસરે વેલજીભાઈ કરમણભાઇના શ્રેયાર્થ પૂ ઠાઠથી ભણાવાઈ.
વજ્ર પ્ર. ૭ ના પૂ.શ્રી એસવાળ કાલેાની પધાર્યા, પ્રવચન પ્રભાવના વિ. થયા વર્ઝ ક્રિ. ૭ દિગ્વિજય પ્લાટ સામૈયા સહુ પધાર્યા તથા લંડનવાળા કંચનબેન પ્રભુલાલ નરશી આર્ક તથા જીવરાજ લાલજી જામનગર તથા લ‘ડનવાળા સ્તુરબેન તરફથી પૂજાએ ભ ાવાઈ.
તથા
વઢ ૧૦ રવિવારે પૂ. આ. ભ.શ્રી આદિ જામનગરથી વાંવ વિહાર કર્યો સાથે ઘણા ભાવિ આવ્યા તથા ૧૧ વાગ્યે પ્રવચન થયુ' શ્રીમતી મેાતીલાલ પ્રભુલાલ શ્રીમતી કસ્તું રમેન હુ‘શરાજ તથા આઠે ભાવિકા તરફથી નવકારશી તથા સાધર્મિક વાત્સક્ષ્ય રાખ્યું હતું આજે શહેરમાંથી પણ ૧૬ સાધ્વીજીએ એક નૂતન દીક્ષિત સાધ્વીજી સાથે વિહા કરેલ તે નૂતન દીક્ષિતના સંબધીઓ તરફથી ભક્તિ હતી અને પ્રવચન બાઢ પ્] રૂા નુ` સંઘપૂજન મેતીબેન આદિ તરફથી થયું. સંખ્યા સારી થઇ હતી.
પૂ.શ્ર રાજકેટ નંદલાલ જીવરાજભાઈના ઉત્સવ પ્રસ`ગે પધાર્યા.
॰ તે જ પુણ્યાત્માઓને ધન્ય છે.
દન્માણ' વિહિોગા વિહિપકખારાહગા સયા ધનો ! દિહિબહુમાણિ ધન્ના વિહિપકખ અદુસગા ધન્ના
( શ્રી દન શુદ્ધિ પ્રકરણ ગાથા ૨૮ ) વિધિના યાગ જેમણે પ્રાપ્ત થાય તે ય ધન્ય છે, વિધિ માર્ગનું આરાધન કરનારા પણ હુંમેશને માટે ધન્ય છે, વિધિનુ બહુમાન કરનારા પણ ધન્ય છે અને વિધિમાને દૂષિત નહિ કરનારા પણ ધન્ય છે.
Page #752
--------------------------------------------------------------------------
________________
પૂજ્યશ્રી કહેતા હતા કે
–શ્રી ગુણુદશી
FLIESOURCE
સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીવરજી મહારાજ
આજે માટોભાગ ધર્માંની સામગ્રી વસાવવા 'ભિખારી' છે. સંસારની-પાપી સામગ્રી વસાવવા શ્રીમત’ છે.
* સ'સારમાં જ મજા આવૈ અને મેાક્ષના જેને ખપ નહિ તે બધા પાપી.
* આજનુ' બજાર એટલે પાપ કરવાનુ` ખુલ્લુ મેઢાન. બજારમાં પાપ કરવ . જ જાય. ધંધા પાપ તા ઠીક પણ ધધામાં ય પાપ કરે. વધારે પૈસાવાળા વધારે પાપ કરે. * સુખ જેને ખરાબ લાગે તે ડાહ્યો ગણાય સુખ જેને સારા લાગે તેવા આઠમી ગમે તેટલું ભણે ગણે તા ય પાગલ ગણાય.
* સાધુપણુ' મૂળમાં સારુ` છેઃ ગૃહસ્થપણું મૂળમાં ખરાબ છે,
Smit
* તમે કર્માંના મિત્ર છે!, ધર્મના શત્રુ છે.
# ધનવાન જ્યારે ભિખારી જેવા પાકે ત્યારે ભિખારી પણ ચાર જેવા પાકે. * સસાર સારી લાગવા–માનવા તે મિથ્યાત્ત્વ. આ—આ બધુ મને મળેા તેનું નામ અવિરતિ. તેના ક્રોધ-માન-માયા-લેાભ ખીલેલા જ હાય. તેને લઈને તે ન કરવાના કામ કરી કરીને સ‘સારમાં રખડે.
7
જીવને ખરાબ કરનાર પ્રમાઢ છે.
* માક્ષ જોઇતા હાય તા મેાક્ષ ક્ઠીન નથી. ન જોઇતા હાય, તેને મેાક્ષ દિન મળે. * સાધુને કોઇ અધર્મ કરવાની જરૂર નથી. તમારે અધમ કર્યા વિના ચાલે તેમ નથી. માટે જ ધર્મો સમજેલાંને ગૃહસ્થપણુ' ગમે જ નહિ. સાધુપણુ· જ ગમે.
* આ મનુષ્યપણું પામ્યા પછી, આટલી સામગ્રી પામ્યા પછી પણ ગૃહ :થપણુ' જ ગમે છે તે સૂચવે છે કે ધમ સમજાયા નથી.
* દેવ-ગુરૂ-ધર્મ-ધમી અને ધર્મની સામગ્રી ધર્મ કરાવનાર છે અને અધર્મ થી બચાવનાર છે.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મન્દિર ટ્રસ્ટ (લાખાખાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દ્ઘિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્ર, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણુ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ
Page #753
--------------------------------------------------------------------------
________________
Pierre
-
7ો 9374ણ તયરાdi swમારૂં. મહાવીર પરસાણIUM
૨rJળ જજે શહ7 8%ા (થા :
જો એક
Niતા-14,
સવિ જીવ કર્યું
જેઠવ7/Ss
શાસન સી.
શ્રેષ્ઠ લાભ કયા C ન ધમ્મકજજા પરમલ્થિ કજજ',
ન પાણિહિંસા પરમ અકજજ ! ન પેમરાગા પરમWિ બધા,
| ન બહિલાભા પરમથિ લાભ છે
ધર્મકાર્ય સમાન શ્રેષ્ઠ કાય બીજુ નથી, પ્રાણિ હિંસા જેવું ભયંકર અકાય એક નથી, પ્રેમરાગ જેવું મોટામાં મોટું બંધન બીજું નથી અને બોધિ સમ્યગ્દર્શન સમાન શ્રેષ્ઠ લાભ એક નથી.
લવાજમ આજીવન
- લવાજમ વાર્ષિક |ળ એ ન | શ્રી જૈન શાસન કાર્યાલય
જા, તા. ૯ , શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ
જામનગર (સૌરાષ્ટ્ર) 1ND1A: PIN-361005
Page #754
--------------------------------------------------------------------------
________________
છે લઘુબંધ કથા :
: સમજુને શિખામણ શાનમાં છે
– પૂ. સા. શ્રી અનંતગુણશ્રીજી મ. જ
પૂજ્યપાદ મહામહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાનું નામ જેન–જેનેતર 2 વિદ્વાનમાં સુપ્રસિદ્ધ છે. સર્વમુખી પ્રતિભા સંપન્ન અને કિંગ્ગજ મૂર્ધન્ય વિદ્વાન છે એવા તે શ્રી મહાપહોપાધ્યાયજી મહારાજા કાશીમાં ભણી-ગણીને પ્રકાન્ડ પંડિત બનીને એ આવ્યા છે. સરસ્વતી પુત્ર એવા તેમનું વ્યાખ્યાન શ્રવણ પણ જીવનને અદભૂત લહાવે છે ઇ મનાતું. એકવાર ખંભાતમાં તેઓ બિરાજમાન હતા અને રોજ શ્રોતાઓને શ્રી જિન- ૪ છે વાણીના મર્મો સમજાવી રહ્યા હતા. જ્ઞાની હોવા છતાં પણ તેમના હૈયામાં અભિમાન છે કર થયેલ કે મારા જેવા વિદ્વાન કેઈ નથી તેથી વ્યાખ્યાન સમયે પાંચ રંગબેરંગી જ કે ધજાઓ વ્યાખ્યાન પીઠ પાસે ફરકાવતા. આ જોઈ એક માર્ગસ્થ શ્રાવિકાને થયું કે ફિ. ત્ર મહારાજની વિદ્વત્તાની તોલે કેઈ આવે તેમ નથી પણ આટલું અભિમાન કરે તે સારું છે જ નહિ. કારણ જૈન શાસનના સુતરોથી પરિચિત દરેક આત્મા સમજે છે કે અજીર્ણ જ જ એ ખરાબ છે. ખોરાકનું અજીર્ણ શરીરમાં રોગોને આમંત્રણ આપે છે. તેમ તપનું છે
અજીર્ણ ક્રોધ ગણાય છે અને જ્ઞાનનું અજીર્ણ અભિમાન કહેવાય છે. છે એટલે અવસર પામી એકવાર વ્યાખ્યાન બાઇ તે શ્રાવિકા જિજ્ઞાસુરૂપે મહાજ મહાપાધ્યાયજીની પાસે ગઈ. અને પ્રાસંગિક વાત કરી કહે કે- ભગવંત ! આપની આ વાણના શ્રવણથી સાક્ષાત્ શ્રી ગૌતમસ્વામિ ગણધરની યાદી આવે છે. આ પ આટલા $ જ્ઞાની છે તે તેઓ તે કેવા ય જ્ઞાની હશે !
ત્યારે મહોપાધ્યાયજી કહે કે- શ્રાવિકે ! તેમના જ્ઞાનની આગળ મારું જ્ઞાન તે છે બિંદુ તુ યા નથી. તે પરમતારક તે શાસનના શિરતાજ, અનંતલધિના નિધાન અને આ સ્વયં ઢાંઢશાંગીના પ્રણેતા હતા. જ્યાં તેઓ અને ક્યાં હું ! તે શ્રાવિકા આશ્ચર્ય વ્યક્ત છિ કરતાં તપાવેલા સોનાને જેવો ઘાટ આપવો તેવો અવસર પામી વિનમ્ર બની કહે કેછે ભગવંત! તે તેઓ પૂજ્યશ્રી કેટલી ધજાએ પિતાની આગળ રાખતા હશે.
“તેજીને ટકોરો બસ તે ન્યાયે પૂપાઢ મહોપાધ્યાયજી શ્રાવિકાના વાતનો મર્મ ર સમજી ગયા અને કહે કે, ખરેખર તે મારા અભિમાનનો અંધાપો દૂર કર્યો. હવે છે ક્યારે પણ આવી ધજાઓ નહિ ફરકાવું. શ્રી જૈન શાસનથી સુપરિચિત માર્ગસ્થ ? 9 શ્રાવિકા પણ જે આવી વિચક્ષણા હોય તે આગમના અભ્યાસી આત્મા તે કેવા વિનયી છે અને નમ્ર હોય ! પોતાના છીછરા જ્ઞાનનું પ્રદર્શન કરવાનું કે અભિમાન કરવાનું
(જુએ ટાઈટલ ૩ જુ)
Page #755
--------------------------------------------------------------------------
________________
-
Aft.
ધ .જWવજયahસૃજરીજી મહારાજની ૨ U RCH ZYorul euroy evo paulon P94 Nel Yuzo 47
M
હીણી
-તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢ:
૮મંજઈ) ',હેમેન્દ્રકુમાર સાસુજલાલ જ
T (edજ કેટ) 'સરેજચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
( a ). જાદ
(જm )
•
-
#NNMS • અઠવાફિક •
आज्ञारादा विराद्धाच. शिवाय च भवाघच
વર્ષ : ૧૦] ૨૦૫૩ રૌત્ર વદ દ્વિ. ર મંગળવાર તા. ૧૪-૪-૯૮ [અંક ૩૨-૧૩
જ દિ૯) : પ્રકીર્ણક ધર્મોપશ કિ
-પ. પૂઆ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા * ૨૦૪૩, ધાવણ સુ-૧ રવિવાર તા. ૨૬–૭–૧૯૮૭ ચંદનબાલા જેન ઉપાશ્રય મુંબઈ– ૬
શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે છે તે ત્રિવિ એ ક્ષમાપના. (પ્રવચન ૨૩ મું)
અવ૦ ) સ માટે : ભભવ તુમ ચરણની સેવા. ઉ. : કઈ મહાપુરૂષે લખેલું બેલે છે. તમારે તેની સાથે શું લાગે વળગે છે?
ભગવાન પાસે જે મોક્ષ માગે તે માટે સાધુપણું માગે તે જ ભગવા- હર જ નો સાથ ભગત છે. જેને મોક્ષ જોઇતો ન હોય તે માટે સાધુપણું પણ
જોઈતું ન હોય તે ખેટો ભગત. સાધુપણું પામેલા પણ જે દુનિયાની એ જ સુખ-સંપત્તિના જ ભિખારી હોય, સંપત્તિવાળાને જોઈને ગાંડાઘેલા થતા જ
હોય તો તે ય મહાભિખારી છે. સંપત્તિવાળાની સાધુને દયા આવે કે તેની આ જ પાછળ ગાંડા હૈય? આજના સંપત્તિવાળા તે સાધુઓની પણ મશ્કરી કરે છે. જે આ સાધુઓને કશું આવડતું નથી, કશું જાણતા નથી. વાત વાતમાં એમ જ કહે કે, આ ત્યાગ કરે , ધર્મ કરો, સાધુ થાવ.”
અજના કાળમાં તે શ્રીમંતોએ વેપારાત્રિ કરવાની જ જરૂર નથી શા માટે આ પાપ કરે છે, મઝેથી અધર્મ કરે છે તે સમજાતું નથી ! જો ભગવાનની કહેલી આ
Page #756
--------------------------------------------------------------------------
________________
૭૯૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
વાત સારી રીતે સાંભળે અને સમજે તે જે ધર્મ કરશે તેનું વણ ન નહિ થાય, ને સાચું નથી. સમજવું હાય તેવા લોકેા મંદિર–ઉપાશ્રયે અહુ આવે તેથી રાજી થવા જેવુ તમે બધા ભગવાન પાસે શું માગેા છે તે જાણવુ' છે. ભગવાન પાસે શું માગવાનું છે તે જ્ઞાનિએ સમજાવી ગયા છે, રોજ ચૈત્ય વંદન કરનારને ખબર છે કે મારે ભગવાન પાસે શું માંગવાનું છે.
સભા ભવનિ ઢાઢિ.
આ
ઉ૦ : ખરેખર તે જ માગેા છે ? તેના અર્થ શું થાય તે સમજો છે ? સુખમય સ'સારથી પણ ભાગી છૂટવાની જે ઇચ્છા તેનું નામ ભવનિવેદ્ય છે.
આ
આ સંસારની સુખ—સંપત્તિએ મારુ સત્યાનાશ કાઢયુ` છે, મારી પાડે ઘણા પૈસા હાવા છતાં, પાપ કરવાની જરૂર ન હેાવા છતાં એવા લાભી છું કે ઘણાં પાપ કરું છું. મારા ચોપડા ખેાટા છે. મારી પાસે જે છે તે ચાપડે નથી અને ઘણુ બતાવી શકું તેમ પણ નથી. હું ભગવાન્ ! મારું થશે શુ' ?' આવે પણ વિચારતને ખેલતા આવે છે ? મારે તે। આ સુખ સ`પત્તિ છેડીને સાધુ જ થવું છે. માધુપણુ મનુષ્ય જન્મમાં જ મી શકે છે. તે ન પામે ત્યાં સુધી આત્મા કદી સાચું થવાના છે. સુખ પામી શકે નહિ. સાચું સુખ ન પામે તે। આત્મા દુ.ખી જ આ સ'સાર તા દુઃખનુ ઘર છે. સંસારમાં દુ:ખ ન આવે તે નવાઇ ! મઝેરી વેઠવાનેા અભ્યાસ નહિ પાડયા હાય તા રિઆઈ રિબાઈને
દુઃખ
વા
માથા ફુટી કુટીને મરવું પડશે. તે રીતે વિચાર ન આવે તે ભગવાનના ભગત જ નથી. વેઠવાની ટેવ પાડે.
મરશે। તે યાં જશે ? ભગવાનના ભગત તા દુઃખ, મઝેથી
જીવને દુ:ખ શાથી આવે છે ? કેાઇ જીવને દુઃખ જોઇતું નથી, કે દુ:ખ આવે ઇચ્છતું નથી, દુ:ખ માગતું નથી છતાં પણ દુ:ખ કેમ આવે છે? તમને દુઃ તા ખ્યાલ આવે કે-‘હુ' ઘણાં ઘણાં પાપ કરીને આવ્યા છું. અહીં ઘણાં પાપ કરૂ છું. આ થાડું પુણ્ય પૂરૂ થાય એટલી વાર છે. અહીંથી મારે મહાદુ:ખમાં જ જવું રિભાઇ રિમાઇને મરવુ પડશે.’ પડશે. અહીં દુ:ખ મઝેથી નહિ ભેાગવુ તા દુ:ખમાં દુ:ખમાં જે રોતા રોતા મરે તે માં નરકમાં જાય કાં તિય "ચમાં જાય. ભગવાનની આ વાતની તમને ખબર છે ? આ બધુ સાંભળેલું મારા હૈયામાં બેસી જવુ. જો એ તેમ પણ થાય છે ?
Page #757
--------------------------------------------------------------------------
________________
૪ વર્ષ ૧, અ–૩૨/૩૩ તા. ૧૪-૪-૯૮ :
સભ.2 : આ વિચારવા સમય મળતો નથી.
ઉ૦ : પાપ કરવાનો સમય મળે છે. પાપની યોજનાઓ કરવાનો સમય મળે ૨ છે. માત્ર ૫ ૫ કર્યા પછી અમારું શું થશે તે વિચારવાનો સમય મળતો નથી. આવા ૨ છે વિચારવાળા કેટલા ખરાબ હોય ! પોતે તે ખરાબ કરે છે. પણ સારા માણસને ય છે બગાડવાની મહેનત કરે છે.
સભા : તે સારા છે તેમ કેમ માન્યું? ઉ૦ : ઘણા સારા હતા પણ તમે તે બધાને બગાડ્યા !
આજે મોટેભાગે વિશ્વાસભંગ કરે છે. સેગંજ ખાઈને કહે કે- કોઈને નહિ , 9 કહું પણ માતાના વાલેશ્વરીને જણાવી દે છે. પોતે બેલેલ પણ પાળતા નથી. છે જે આ દુનિયાની સુખ-સંપત્તિ સારી લાગે, જેટલી છે. તેટલી ઓછી લાગે છે તેને જેટલી વધારે સુખ સંપત્તિ મલે તે વધારે ને વધારે પાપ કરવા માટે જ મળે.
તે અહીં થી મરીને નરકાઠિ દુર્ગતિમાં જ જવાનો છે. આમ ભગવાન કહી ગયા છે, છે આવું કહેવાનું ભગવાનનું અને ભગવાનના શાસનને સમજેલાં આત્માએ વિના બીજા છે કેઈનું ગજું નથી.
આ પણે ત્યાં શ્રી કાલિકસૂરિજી મહારાજાની વાત આવે છે કે- દત્ત રાજ ઘણું જ જ હિંસાત્મક વો કરતો હતો. તેણે એક વાર શ્રી કાલિકસૂરિજી મહારાજાને પૂછયું કે- ૬
યજ્ઞનું ફળ શું? તે આચાર્ય મહારાજે કહ્યું કે-નરક. ધર્મના નામે ઘણી હિંસા કરે છે છે તે હિંસા કરવામાં આનંદ માને તે ક્યાં જાય ? ફરી રાજા પૂછે કે- હું ક્યાં જઈશ? છે છે તે આચાર્ય મહાજે કહ્યું કે- નરકે. તમે ક્યાં જશે એમ રાજાએ પૂછ્યું તો કહ્યું કેદિ સ્વ આમ કેણ બોલી શકે ? શ્રી અરિહંત પરમાત્માનો સાચે સાધુ હોય તે. હું
અમારી તે શ્રીમંતને પણ કહેવાની તૈયારી હોવી જોઈએ કે- આટલાં પાપ શા છે છે માટે કરે છે? બહુ પાપ કરનારા અહીં આવે અને અમે ખુશી થઇએ, તેને એવું છે છે પણ ન કર્યું એ કે “તમારા જેવો જરૂર વિના પણ પાપ કરે છે તો તે અહીં આવ્યા ? તે તેને નુકશાન થયું કે લાભ થયે? જેની પાસે ખાવા-પીવાઢિ પણ ન હોય તે જ જ પેટ ભરવા માટે કઢાચ અનીતિ અન્યાયાદિ કરે તે ક્ષેતવ્ય ગણાય પણ તમારા જેવાં રિ જ સુખી માણસો દુઃખાતા ત્રિલે અન્યાયાદ્ધિ કરે તે ચાલે? આજને શ્રીમંત મોટે ભાગે છે ૬ ઓટ છે આમ કહું તે ગમે? શ્રી અરિહંત પરમાત્માને ઓળખાવવા છે, તેઓએ જ છે આપણા ઉ ર જે ઉપકાર કર્યો છે તે સમજાવી રહ્યો છું.
Page #758
--------------------------------------------------------------------------
________________
૮૦૦ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ]
પાછળ ગાંડા બન્યા છે. તે એને મેળવવા ભટકી રહ્યા છે તે સુખ અને વૈ । ઇચ્છવા મળે તેા લેવા જેવા નથી, ભેાગવા જેવા જેવા છે આવું જે ન સમજે તે સગવાનને
જગતના જીવા જે સુખ અને પૈસા પાપ કરી રહ્યા છે અને નરક–તિય ચાર્દિમાં જેવા નથી, મેળવવા જેવા નથી, નથી પણ તાકાત હાય તેા છેડી દેવા ભગત સ‘ભવી શકે ખરી ?
આવ્યા કે
દુનિયાની
સુખસંપત્તિની ઈચ્છા .વી તે જ
જ્ઞાતિએ સમજાવી પાપ છે. તમે બધા શ્રાવક છો ને ? શાસ્ત્રે કહ્યું છે કે- શ્રાવક રોજ ઉભયકાલ આવશ્યક કરે. દિવસ દરમ્યાન થયેલાં પાપની માફી સાંજે માગવાની છે અને રાતના પાપની માફી સવારે માગવાની છે. ૫ર દિવસે વિશેષ પ્રકારે માફી માગવાની છે. આ વાત શાસ્ત્ર કહી છે તેા તમે માફી માગેા છે ? તમને તમારા પાપ યાદ આવે છે ? સૂતી વખતે પાપ યાદ કરીને સૂઇ જાવ છે ? ‘હું ઊઢચેા ત્યારથી સૂતા સુધીમાં કેટલાં પાપ કર્યા. તે યાદ કરો, હવે કાલથી તે પાપ ફરી નથી કરવા તેવા નિર્ણય કર્યો અને જે પાપ કર્યાં. તેની માફી માગીને સૂઇ જાવ' આવું કરશે! તેા હજી ઠેકાણુ પડશે. તેમ નહિ કરો તેા મરીને દુર્ગતિમાં જવુ' પડશે. તમે દુર્ગતિમાં ન જાવ તેર્નચિંતા ભગવાનને કરી છે.
રોજ પાપને યાદ કરીને સૂનારા કેટલા મળે ? તમે બધા ભગવાનન ભગત છો ને ? ભગવાનને એળખા છે ? ભગવાન આ દુનિયાના સુખને અને પૈસાને ખરાબ કહી ગયા છે ને? તે એ માટે તમે ઘણાં પાપ કરી છે ને? તેા તે પાપની માફી માગે છે ? હવે તેવા પાપ નથી કરવા તેવા નિર્ગુ ય કર્યાં છે ?
સભા : પડિક્કમણુક કરે તેમાં આવી જાય ને?
૯૦ : આજે પ્રતિક્રમણ કરનારા ભગવાન તેાખા છે! તેવાની કશી ખ્રિસ્ત નથી. તેવાઓએ તે ભગવાનના ધર્મની કિંમત ઘટાડી છે. રોજ પ્રતિક્રમણ કરે અને મઝેથી પાપ કરેકરાવે છે. તેથી લાક પણ કહે છે કૈ- તેના ભગવાન તેવા હશે, રાધુ પણ તેવા હશે અને ધર્મ પણ તેવે હશે. ચાંલ્લાવાળાના વિશ્વાસ નહિ કરવા તેમ લેાક મેલે છે
સભા॰ : આજે ચાંલ્લા ભૂસાતા ગયા છે, રક્ષા પેટલી બાંધતા થયા છે. ૯૦ : આવા બધા ભગવાનના ભગત કહેવાય ?
( ક્રમ: )
Page #759
--------------------------------------------------------------------------
________________
. મહાભારતનાં પ્રસંગો હ
[ પ્રકરણ-૨૫]
-શ્રી રાજુભાઇ પઢિત
(૨૫) તે તારા હત્યારા થશે, 'સ !
તારા પ્રાણુના સંહાર કરનારો દેવકીના સાતમા પુત્ર જીવતા છે, રાજન્ !’ દેવકીના સાતમા પુત્ર તરીકે એક પુત્રીને જોઇને હા. હા. હા. આ અબળા છેકરી શી રીતે મારૂ માત બનશે ? આમ સમજીને તે પુત્રીનું નાક છેદી નાંખીને કંસે દેવકીને તે પુત્રી પાછા સેાંપી દીધી હતી.
આ અવસરને ૫૪૨ વર્ષના વ્હાણા વાઇ ગયા હતા.
નંઢ ગેકુલમાં શ્રીકૃષ્ણ ચુવાવસ્થાના ઉંબરે આવી ઉભા હતા.
બન્યું એવુ કે–એક વખત કંસને દેવકીના ઘરે તેની શું હાલત છે તે જોવા ગયા હતા. અને ત્યાં પેલી નાક છેઢાવેલી બાળાને રમી રહેલી જોઇને કાને પેાતાનું મૃત્યુ પાછુ યાદ આવી જતાં અંદરથી ઘણા ભયભીત બની ગયા. અને પેાતાના જ ભાઈ મુનિવર અતિમુક્તની વાણી પણ યાદ આવી કે દેવકીને સાતમા ગર્ભ તારા હત્યારા થશે.' આથી 'સ મનથી અત્યંત ભયાતુર બની ગયેા.
દેવકીન ઘરેથી પેાતાના મહેલમાં પાછા ફર્યા બાદ નૈમિત્તિકને પૂ યું કે—મને પહેલા મુનિવરે જે કહ્યું હતું તે નૈમિત્તિકે કહ્યું–રાજન ! મુનિનુ` વચન અન્યથા નથી દેવકીના સાત પુત્ર જીવતા જ છે. તેમાં કેઇ સંશય નથી. જાણી શકું તેમ નથી. છતાં તે કણ છે કે ક્યાં છે ? તે જાણવા માટેના મારી પાસે ઉપાયા જરૂર છે,
તરત જ એકાંતમાં ફાઇ સાચું છે કે ખેડુત છે ?' હાતુ.... તારા હત્યારા હા. તે ક્યાં છે તે હું
(૧) હે રાજન્ ! તારા જે ષ્ટિ/અરિષ્ટ નામના શક્તિશાળી, ઉન્નત્ત શરીરધારી, પ્રચંડ ગર્જના કરનારા શ્યામ રગના વૃષભ છે તે અને (૨) જે અત્યંત ાફાની, ધ્રુવિનીત, લારીને ઉપદ્રવ કરવામાં દયાહીન, કેશિ નામને અવ' છે તે ખ`નેને પૂરતા પ્રમાણમાં આહાર ખવડાવીને અત્યંત હૃષ્ટ-પુષ્ટ કર્યા પછી મથુરા નગરીની મહાર સ્વચ્છ રીતે કરતા મૂકી દો. આ નેને જે રમતમાં જ હણી નાંખશે તે તારા હત્યારે હશે. (:) તારા રાજભવનમાં જે કાઇથી પણ સ્પશી ના શકાય તેવુ ધનુષ્ય છે તેને ઉપાડી તેના ઉપર પણ જે ચડાવશે તે તારા હણનારો થશે. અને તે ધનુષ્ય
Page #760
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન |અઠવાડિક]
(શાşાં) ભાવિના આ કાળમાં થનારા વાસુદેવનું ધનુષ્ય થશે.’આવું પધેલા જ્ઞાની ભગવ તાએ કહેલુ છે.
૮૦૨ :
(૪) ચાણુર નામના તારા પ્રચંડ પરાક્રમી મલુને હણનારા તારા હું યારો હશે. (૫) તારા જે પદ્માત્તાર અને ચંપક નામના એ માંગો છે. તેના પ્રાણ નાશ કરનારો તારો માંહાર કરનાર થશે.
(૬) અને કાલિન્દી=યમુના નદીમાં રહેનારા મહા ભયંકર કાળી નાગનું ક્રમન કરનારો તારી પ્રાણાંત હશે.'
આ રીતે નૈમિત્તિકે હ્યું: પછી તેનુ... વિસર્જન કરીને તરત જ ખેલાવીને વૃષભ અને અશ્વને હૃષ્ટ-પુષ્ટ કરીને યમુનાની વનરાજીમાં ફરવા મૂકી દેવાની તથા ચાણુર અને મુષ્ઠિ નામના બંને પ્રચંડકાય વધારે હ્રષ્ટ-પુષ્ટ કરવાના આદેશ આપ્યા.
મત્રીઓને સ્વચ્છ રીતે માને હેજી
આ બાજુ કસના આદેશથી સ્વચ્છ ંદ રીતે ફરવા છૂટા મૂકાયેલા અરિષ્ટ વૃષભ અને કેશિ અશ્વ અને ફરતાં ફરતાં ગેકુલ તરફ આવી ચડયા. અને ગાકુલમાં ગાંડાતુર બનેલા તે બંને ગાવાળાનું ઉપમન્ન ન કરવા લાગ્યા. ગેાકુળ આખુ ખેઢાન- મેદાન થવા લાગતા ગાવાળામાં હાહાકાર મચી ગ।.
નંઢને કૃષ્ણની ચિંતા થવા લાગી. અને તે ગેકુળમાં ક્યાંય જોવા ન મળ્યા. કૃષ્ણ તે બહાર ઉપવનમાં ગેાવાળે અને ગેાપીએ સાથે આનંદ કિલ્લેાલ કરી રહ્યા હતા. ગેાકુળમાં થયેલી નાસ ભાગની ખખર ગાવાળાએ કૃષ્ણને આપતા જ કૃષ્ણે તરત ગેાકુલ તરફ દોડયા. અને અરિષ્ટ વૃષભને યુદ્ધ માટે લલકાર્યાં. પંદર જ વર્ષની કૃષ્ણને આ ક્રુષ્ટ પુષ્ટ તગડા વૃષભ હણી તે નહિ નાંખે ને આ ચિંતાથી બધાના જીવ તાળવે ચાંટી ગયા.
નાના
એ ચ શી'ગડાને ઉછાળતા પૃથ્વીને ધમધમાવતા વૃષભ તીવ્ર વેગથી કૃષ્ણ તરફ દોડયા. અને એ ય શી‘ગડામાં ભરાવીને કૃષ્ણને ઉઠાળી મૂકવા જતા હતા ત્યાં જ કૃષ્ણે તેના બંને શિગડા પક્ડી લઇને તેની ગરદનને મરડી નાંખી. આંખના પલકારામાં વૃષભ હતા ન હતા થઈ ગયા.
આ રીતે વૃષભને હણી નાંખીને કૃષ્ણ હાંફી રહ્યા હતા ત્યાં ગેાપીએ તેને ઘેરી લીધેા. અને શરીર ઉપર વાહન કરવા લાગી, બરાબર એ જ સચ્ચે લાકાને
Page #761
--------------------------------------------------------------------------
________________
વર્ષ -૧૦ અંક-૩૨-૩૩ તા. ૧૪–૪–૯૮ :
: ૮-૩ આડેધડ રીતે ઉછાળીને જમીનને ખોદી નાંખતો કેશી અશ્વ માર–માર કરે તો આવી જ જ રહેલે કૃષ્ણ જે.
કૃષ્ણ અને કહ્યું–‘અરે દુવિનીત ! લગામ વગરના તું મને ઓળખતે નથી? ર અનાથ જેવું સમજીને મારા આ ગોકુળને ઉજજડ કેમ બનાવવા માંડ્યું છે ?' આ રીતે $ છે કૃષ્ણના વચનાથી પૂર વડે પૃથ્વીને ખણ નાંખતે અને ઢાંત વડે તેને પિસતે જ છે ક્રોધાયમાન થયેલો તે હૃષ્ટ-પુષ્ટ ઘોડે સીધે જ કૃષ્ણ તરફ દો.
દેડત આવી રહેલા તે અશ્વના મોઢામાં યમદંડ જેવા કૂપર=(હળીને નાંખીને જ છે શ્રીણે તેને જીર્ણ વસ્ત્રની જેમ ઘડીના છઠ્ઠા ભાગમાં જીવતેને જીવતે રમતમાં જ આ ચીરી નાંખે
અને ગેકુળના વૃદ્ધોએ શ્રીકૃષ્ણના ઓવારણા લીધા. તથા તરૂણીએ શ્રીકૃષ્ણને છે ૪ વળગી પડી.
આ બાજુ મથુરામાં ગુપ્તચરોએ સમાચાર આપ્યા કે-નંદના નંદને વૃષભ તથા જ અવને હણી નાંખ્યા છે. અને પિતાના પ્રાણના દુશ્મનને નંદ ગેકુલમાં આનંદ માણતો છે. સાંભળીને કંગ ધ્રુજી ઉઠયો.
| ( ક્રમશ:)
1 જ્ઞાન ગુણ ગંગા :
-પ્રજ્ઞાંગ છે. ચાર પ્રકારના મેઘો :
ચતાર મેહા પન્ના તે જહા-પુફખલસંવટએણું નામ એગે ૧, પજજુને નામ 9 એગે ૨, જીમ એ નામે એગે ૩, જિલ્લે નામે એગે છે, પુખલવટએણે મહામહેણું છે એગણું વાસે સવાસસહસ્સાઈ ભાઈ ૧, પજજુનેણું મહામહેણું ગણું વાસણું
સવાસસયાઈ ભાઈ ૨, જીમૂએણે મહામહેણું એણું વાસેણે સવાસાઈ ભાઈ ૩, જિહ્વણું મેહેણું બહુહિં વાસેહિ એગ વાસં ભાઇ, ને ભાઈ વા ૪
ચાર પ્રકારના મેઘ-વરસાઠ કહેલા છે. ૧-પુષ્કરાવ નામને, ૨-પ્રદ્યુમ્ન નામનો છે છે ૩-જીમૂત ના ને, ૪-જિહ્મ નામનો, તેમાં પુષ્પરાવર્ત નામનો મેઘ એક જ વર્ષો વડે 8 છે. ઢસ હજાર વર્ગોનું કામ કરે છે, પ્રદ્યુમ્ન નામને મેઘ એક વર્ષ વડે એક હજાર વર્ષાનું જ કે કામ કરે છે જીમૂત નામને મેઘ એક વર્ષ વડે દશ વર્ષાનું કામ કરે છે જ્યારે જિહ્મ જ નામને મેઘ ઘણી વર્ષા વડે એક વર્ષાનું કામ કરે કે ન પણ કરે.
Page #762
--------------------------------------------------------------------------
________________
શું શ્રી જૈનશાસનની દીક્ષા પર્યાવરણ માટે છે?
પૂ. મુનિરાજ શ્રી પ્રશાન્તદર્શનવિજયજી મ. ૨ જ નહહ હ હ – મનહર (હા હા...હા...હર નહર
અનંત ઉપકારી શ્રી તીર્થંકર પરમાત્માઓએ પિતાના જીવનમાં સ્વયં આચરેલી છે છે અને ભવ્ય જીવોના આત્મકલ્યાણને માટે ઉપદેશેલી અને મોક્ષના રાજમાર્ગ તરીકે વર્ગ છે વેલી પારમેશ્વરી પ્રવ્રયા એજ સંસાર સાગરથી તરવા માટે શ્રેષ્ઠ જહાજ સમાન છે. દીક્ષા , એક માત્ર આત્મકથાને માટે જ ગ્રહણ કરવાની છે. શાસ્ત્રકાર પરમર્ષિએ અનાદિ કાળથી ૪ સંસારમાં પરિભ્રમણ કરતાં આત્માની જ ચિંતા કરે છે તે સિવાય બીજી જ હું કઈ જ ચિંતા કરતા નથી છતાં પણ વર્તમાન કાળમાં સંસ્કૃતિ અને પર્યાવરણના
પ્રેમી બનેલા લોકે “આહાર તે જ ઓડકાર અને જેવું હૈયામાં હોય એ જ હોઠે છે ન આવે તે ન્યાયે પણ શાસ્ત્રકાર પરમર્ષિઓની વાતને પગ નીચે કચડતા જરાપણ ખરકાટ કરે
અનુભવતા નથી પણ પોતાની જાતે જ પોતાની પીઠ થાબડી પિતાની પ્રશંસા થી ફુલાઈ છે િ“અહ રૂપમ અહો ધ્વનિને સાક્ષાત્કાર કરાવે છે. છે વર્લ્ડ નેટવર્ક' નામના સાપ્તાહિકમાં (તા. -૨-૧૯૮) (વર્ષ–૨, અંક-૨૯, છે સળંગ અંક-૮ ના પૃ. ૧૭ ઉપર મહોત્સવ... સતીષ સોની )
અમઢાવાદને આંગણે ભારતની સંસ્કૃતિને અનુરૂપ જાતે દીક્ષા સમારેહજ લેખમાં જણાવે છે કે –
આ દીક્ષા મહોત્સવનો મૂળ હેતુ સમાજને ફરી એકવાર પર્યાવરણની જીવનશૈલી જ તરફ દોરી જવાને અને વધુમાં વધુ શ્રમજીવી અને રેજીરેટી આપવાને છે.”
" આ પ્રમાણે લખી (સમજોવનારા પણ) ભગવાન શ્રી જિનેશ્વરના માને છે સમજ્યા પણ નથી. માર્ગનું સ્પષ્ટ અજાણપણું સૂચિત કરે છે. આવા સંસ્કૃતિ પ્રેમી આત્માએ સ્વયં સંસારમાં ફળે છે અને બીજાને ડુબાડે છે.
શ્રી જિનમંત્રિરમાં પ્રઢક્ષિણા દેનાર ભાગ્યશાલી પણ સમજે છે કે, ચારિત્ર કોને છે છે. કહેવાય અને ચારિત્ર શા માટે ગ્રહણ કરવાનું છે.
ચય તે સંચય કમને, રિકત કરે વળી જેહ;
ચારિત્ર નિયુકિતએ કહ્યું, વંદે તે ગુણ ગેહ.” ' અર્થાત અનાદિ કાલથી આત્મા ઉપર એકઠાં થયેલાં કર્મોનો જે સંચય-સમુઢાય, છે તેને જે રિક્ત નામ ખાલી કરે તેનું નામ ચારિત્ર કહ્યું છે.
Page #763
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૩૨-૩૩ તા. ૧૪-૪-૯૮ :
: ૮૦૫ આના થી પણ સ્પષ્ટ થાય છે કે શ્રમજીવી કે રોજીરોટી માટે કે પર્યાવરણ માટે છે દીક્ષા નથી પણ એક માત્ર કર્મોના નાશને માટે જ દીક્ષા છે.
શાસ્ત્રકાર ભગવંતોએ પાંચ પ્રકારના મિથ્યાત્વમાં આભિનિવેશિક મિથ્યાત્વને ભયંકર માં ભયંકર અને દુરંત સંસારનું કારણ કહેલ છે. આભિનિવેશ મિથ્યાત્વનો ઉદય છે અને સાથે પ્રજ્ઞાશીલતા અને પાપાનુબંધી પુણ્ય ભળે તો જગતમાં કે કાર ઉત્પાત છે ૨ મચાવે તેને આ સાક્ષાત ચિતાર બતાવે છે.
ભગવાન શ્રી મહાવીર પરમાત્માના સ્વહસ્તે દીક્ષિત પૂજ્યપાઠ શ્રી ધર્માસગણિ : છે મહારાજા “ઉદેશમાલા” ગ્રન્થમાં સ્પષ્ટ ફરમાવે છે કે ભગવાનના એક વચનથી પણ
વિપરીત કહેવું તેના જેવું મિથ્યાત્વ બીજું એક પણ નથી. શ્રી જિનાગમનો એક 8 અક્ષર પણ ન રૂચે તેમાં કારણ હોય તે આ મિથ્યાત્વનો કારમે ઉદય જ છે. આ રે સુવિહિત શિરોમણિ પૂ.પાઠ આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. “પંચાશક જ
“પંચવસ્તુ અઢિ ગ્રન્થમાં દીક્ષા આત્મકલ્યાણને માટે જ લેવાની વાત ભારપૂર્વક ફર- ૨ કે માવે છે. આ લેકની, પરલોકની સુખ-સામગ્રી માટે, નામના–કીર્તિ–પ્રસિદ્ધિ આદિના જ હ મેહથી પણ દીક્ષા લેવાનો સ્પષ્ટ નિષેધ કરે છે. પરંતુ પ્રસિદ્ધિ આદિના વ્યાપેહથી જ આ મૂંઝાયેલા આ વાત સ્વયં સમજી શકતા નથી તે બીજાને સમજાવવાની વાત તે આકાશ જ. જ પુષ્પ જેવી જ છે તેમાં નવાઈ નથી ! તે મહાપુરૂષ ત્યાં સુધી ફરમાવે છે કે દીક્ષા વિ છે આપનાર દીક્ષા દાતા ગુરૂ પણ જે પોતાના પરિવાર વધે તે ભાવનાથી દીક્ષા આપે તે જ
તેને “અકલ્યાબુભાજ” પ્રાયશ્ચિત્તના ભાગી કહેલ છે. દીક્ષા લેનાર આત્માના આત્મ છે છે વિસ્તારની ભાવના વિના બીજી એક પણ ઇચ્છાથી દીક્ષા આપવાને નિષેધ કર કરેલ છે.
પડશક ગ્રન્થમાં પણ ટીકાકાર પરમષિએ પૂ. શ્રી યશોભદ્ર સૂ. મ. તથા મહા જ 2 મહોપાધ્યાય પૂ. શ્રી યશ વિ. મહારાજા દીક્ષા શબ્દનો અર્થ કરતા સમજાવે છે કે, જે છે “દી’ અક્ષર દાનના અર્થમાં છે તેથી દીક્ષા શ્રેય-કલ્યાણનું દાન કરે છે અને રિ. છે “ક્ષા અક્ષર ક્ષયના અર્થમાં છે તેથી તે અશિવને નાશ કરે છે.
આત્મ યાણને માટે જ દીક્ષા છે-આટલી ચકખી દીવા જેવી સ્પષ્ટ હકીક્ત હવા છે 4 છતાંય પોતાની માન્યતાને સિદ્ધ કરવા અન્યથા સમજાવવું તેમાં અભિનિવેશ વિના જ એ બીજું કારણ લાગતું નથી.
શાસનના પરમાર્થને સમજેલો આત્મા પિતાના પરમ તારક દેવ-ગુરૂને એવો જ શું સમર્પિત હોય છે જેનું વર્ણન ન થાય. સાચે સમર્પણ ભાવ લઘુતા નમ્રતા ગુણોને છે
Page #764
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પામ્યા વિના આવતા નથી. જૈન શાસનમાં શ્રીમંત અને ગરીબ બંનેય આરાધના માટે છે છે યોગ્ય કહ્યા છે પણ જે તે શ્રીમંતને શ્રીમંતાઈનું જરાપણ અભિમાન ન હોય, પિતાની છે છે શ્રીમંતાઈમાં લીન ન હોય અને ગરીબને ગરીબાઈની દીનતા ન હોય તે, બાકી જે આ છે શ્રીમંત પોતાની શ્રીમંતાઈના તેરમાં–ગુમાનમાં જ લીન હોય તથા ગરીબ હમેશા જ પિતાની ગરીબાઈના જ રૂઢણ રોતે હોય તે તે ધર્મને માટે જરાપણ એ ય કહ્યો નથી. હું
હું ચાપૂર્વક સઘળીય સામગ્રીને ત્યાગ કરનારા કઠિયારો આકરણી ય બને છે, જે ત્યાગ ર્યા પછી ય “આવો હતો.. તેવો હતો તેવું યાક કરનાર ચકવરી પણ છે છે અનાઢરણીય જ બને છે. શ્રી દશવૈકાલિક સૂત્રના બીજા અધ્યયનમાં પણ આ જ ભાવની જ આ વાત સ્પષ્ટ કરી છે કે જેની પાસે ભેગોપભેગાદિ સામગ્રી કાંઈ નથી અને માટે ભાગ- 2 ૬. પગ નથી કરતે માટે તે ત્યાગી નથી કહેવાતો. પરંતુ પુણ્ય વેગે મળેલી સફળીય છે ભેગે પગની સામગ્રીનો સમજણ પૂર્વક હૈયાથી ત્યાગ કરે છે, ત્યાગ કર્યા પછી ભવિ.
ષ્યમાં પુનઃ તેના કરતાં વધારે મળે તેવી ઈરછા સરખી રાખતું નથી કે વારંવાર કે ભૂતકાળને વાગોળતો નથી તે જ સાચે ત્યારે કહેવાય છે.
ખાવા ન મળે અને ભુખે રહે તેથી તપસ્વી કે ઉપવાસી ન કહેવાય પણ જ ખાવા પીવાનું પૂરતું હોવા છતાંય આહાર સંજ્ઞાને જીતવા–રહિત થવા અને અણહારી છે જ પઢની પ્રાપ્તિ માટે સમજીને ખાવા પીવાનો ત્યાગ–નિયમ કરે તે તપસ્વી કહેવાય. ભૂત- ૨
કાળમાં હું આવો તેવો હતું તે પ્રમાણે ઓળખાવવાની વૃત્તિ જ લઘુતા ગુણને દેશવટે જ આ આપનારી છે.
સાવદ્ય મિથ્યાત્વની પિષક સંસ્કૃતિના પ્રેમી બનેલા જીવોના આવા ભ્રામક પ્રચા૨માં ભળી ભેળા જે ફસાય નહિ અને માર્ગનું યથાસ્થિત જ્ઞાન મેળવી ન્માર્ગમાં જ કે સ્થિત બની સ્વ–પર આત્માનું કલ્યાણ સાધે અને પુણ્ય યોગે મળેલી સઘળી છે સામગ્રી છે છે અને સુંદર શકિતઓનો શાસનને યથાર્થ સમજવામાં સદુપયોગ કરી આત્માની મુક્તિ છે નિકટ બનાવે તે માટેનો આ પ્રયત્ન છે. સુષુ કિં બહુના? જ ચિંતનિકા – છે “ઉત્તમ વસ્તુને પ્રાપ્ત કરવાથી જ કલ્યાણ થતું નથી પરંતુ મળેલી રે હું એ ઉત્તમ વસ્તુને ઉત્તમરૂપે ઓળખીએ તે જ કલ્યાણ થાય. છે સામાયિકાઢિ અનુષ્ઠાન સંસારનો અંત લાવી મિસે પહોંચાડનારાં છે. જિનેછે શ્વરદેવની પરમતારક આજ્ઞા મુજબ કરાતાં અનુષ્ઠાને જ મેક્ષસાધક છે–એનો યાલ જે ઇ આ આત્માઓને છે, તે આત્માઓ શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞાનું મૂલ્ય બરાબ, સમજે
Page #765
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૩૨-૩૪ : તા. ૧૪-૪-૯૮ :
: ૮૦૭
છે. શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા અને શ્રી દ્વાઝશાંગી સ્વરૂપે વચન બંને એક જ છે.
- મુમુક્ષુ આત્માઓને પિતાની ઇરછાને પૂર્ણ કરવા માટે શ્રી તીર્થંકર પરમાત્માના એ વચન મુજબ આરાધના કરવા સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. ધર્મની આરાધના છે એ કઈ નવી વાત નથી. અનાદિકાળથી સર્વવિરતિ સ્વરૂપ ઉત્તમ ધર્મની પણ આરા
ધના આપણે અનંતીવાર કરી છે. પરંતુ એ ભગવાનની આજ્ઞા મુજબની ન હતી. છે. જેથી ભવથી પાર ઉતારનારી ન બની. આરાધનાની સાથે આજ્ઞાન એગ છે જ મળે તે જ ભવનિસ્તાર થાય. આજ્ઞાના વેગનો શુભારંભ ભગવાનના પરમ કે તારક વચનની શ્રદ્ધાથી થાય છે. એ શ્રધ્ધાથી જ આત્માના ગુણસ્થાનકની ૪
કવાણકારિણી થમ શરૂઆત થાય છે.. | ( ન્યાય વ્યાકરણ વિશારઢ પ. પૂ. આ. શ્રી વિ. ચન્દ્રગુપ્ત સૂ.મ.સા. આલેખિત છે છે “પ્રતિલેખના પરમાર્થ પુસ્તિકામાંથી.)
શાસન સમાચાર - પાદરા-સમગ્ર વોરાનગરને ભાવિત અને પ્રભાવિત છે કરી જનારુ અવિસ્મરણીય ચાતુર્માસ અલકાપુરી જૈન સંઘ ખાતે પૂર્ણ કરીને પૂ. મુ. $ જ શ્રી ક્ષતિ વિ. અને પૂ. મુ. શ્રી તત્ત્વદર્શન વિ. મ. પાદરા પધાર્યા હતા. પાદરા છે હું જૈન સંઘ અને પાદરા સેશ્યલ ગૃપની આગ્રહભરી વિનંતિથી પૂ. મુનિવરોએ કા. વ. આ
પ્ર. ૧૪/દ્ધિ. ૧૪/૩૦ અને મા. સુ. ૧ ચાર દિવસ ત્યાં સ્થિરતા કરી હતી, દિવસના છે અને રાત્રિના ભરચક પ્રવચનો અને બે દિવસ બાળકોના સંસ્કાર સત્રથી શ્રી સંઘમાં @ સુંદર જાગૃતિ આવી હતી. શ્રી સંઘે પૂને ચોમાસાને લાભ આપવા ભાવ ભરી
વિનંતી કરી હતી. તે પછી આણંદનગરે નવનિર્મિત શિખરબદ્ધ જિનાલયમાં શ્રી વાસુ- કે જ પૂજ્યસ્વામી બાઢિ જિનબિઓને પ્રવેશ ઉત્સવ શ્રી શાંતિસ્નાત્ર, સ્વામીવાત્સલ્ય સહ 8 જ ભવ્યતાથી પૂ. મુનિવરોની નિશ્રામાં ઉજવાયા. છાણીથી નિકટમાં હાઈ–વે રોડને અડીને
નિર્માણાધીન શ્રી ઋાર તીર્થમાં શ્રાવઠ આરાધના ભવન અને શ્રાવિકા આરાધના ભવન નના મંગલ ઉદઘાટન પ્રસંગે શ્રી ઋાર તીર્થના ટ્રસ્ટીગણની આગ્રહપૂર્ણ વિનંતિથી
પૂ. મુનિવર શ્રી ક્ષતિ વિ. મ. અને પૂ. મુનિવર શ્રી તત્ત્વઢશન વિ.એ નિશ્રા પ્રઢાન શું કર્યું હતું. અતિથિવિશેષ તરીકે જાણીતા જાદુગર શ્રી કે. લાલ ઉપસ્થિત હતા. પૂ.શ્રીની નિશ્રામાં ઉજવાયેલ આ પ્રસંગ ખૂબ ભવ્યતાથી ઉજવાય હતે. છેલે સંધપૂજન અને સ્વામિવાત્સલ્ય થયું હતું.
Page #766
--------------------------------------------------------------------------
________________
થે શાસન સમાચાર - છે પૂ. મુ. શ્રી હિતપૂર્ણવિજયજી મ. કાળધર્મ પામ્યા
સ્વ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય રામરાદ્રસૂરીશ્વરજી મહારાજાના ૧૨૦માં ૬ શિષ્યરત્ન મુનિરાજ શ્રી હિતપૂર્ણવિજયજી આજે સવારે ૧૦-૪૯ કલાકે રાજસ્થાન જ હોસ્પીટલ, શાહીબાગ, અમદાવાઢ ખાતે ચતુવિધ શ્રી સંઘની હાજરીમાં મારા મુખે આ અંતિમ નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરીને સમાઉિપૂર્વક કાળધર્મ પામ્યા છે. ઇ વિ. સં. ૧૯૮ના પોષ માસમાં ભંડારીયા ગામે જન્મ પામેલા, પિતાશ્રી છે. ર જાઢવજીભાઈ અને માતુશ્રી અંજવાળીબેનના સુપુત્ર હરગોવનદાસ કે જેઓ ઘીવાળા છે છ તરીકે પ્રખ્યાત હતા અને મુંબઈ શહેરમાં લાલબાગ (માધવબાગ પાસે રહીને દેવ- ૨
ગુરૂ-ધર્મની આરાધના કરતા હતા. તેમના પર સિદ્ધાંત-મહાકધિ પૂ. આ. ભ. શ્રીમ દિ પ્રેમસૂરીશ્વરજી મહારાજાને તથા પરમશાસન પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમઢ વિજય ર રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને અનુપમ ઉપકાર હતો. તેઓ શ્રીમદ્રના પુણા પરિચયથી કે છે અને જિનવાણીના શ્રવણથી ધર્મમાગે પિતાના ધર્મપત્ની જસીબેન. તથા સુપુત્રો જ દીલીપ તથા અભયને પણ ધર્મમાર્ગે આગળ વધવાની પ્રેરણું આપતા રહ્યા. ઉભય ?
પૂજાના પ્રતાપે અને પ્રેરણાથી દેવભકિત અને ગુરૂભક્તિ, સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ, છે ગોચરી વહોરાવવામાં અપૂર્વ ઉ૯લાસ અઢિથી સંયમજીવન પામવાના મનોરથવાળા ન થયા. તે પૂના પ્રભાવે સંયમજીવન ન સ્વીકારાય ત્યાં સુધી અમુક ચીજના છે ત્યાગવાળા હતા.
છેલ્લા કેટલાય વર્ષોથી નિયમિત એકાસણાને તપ અને તેય પરિમિત દ્રવ્યથી છે કરતા હતા. પરમતારક પરમગુરૂદેવ વિ. સં. ૨૦૪૬ની સાલમાં તેમના ગામ ભંડારીયા ક ખાતે પધાર્યા ત્યારે પેળીમાં બેસતી વખતે પ્રેરણા કરી કે “હરગેવાન ! હજી તારે ક્યાં 8િ સુધી સંસારમાં રહેવું છે! દીક્ષા લેવી નથી ?” ને પૂછીના આ જાદુઈ વચને એવી અસર જ
કરી કે, દીક્ષા લેવાનો નિર્ણય કર્યોને વિ. સં. ૨૦૪૭ના વૈશાખ સુઢ ૧૦ ના દિવસે અમઢાવાઇ નવરંગપુરા ખાતે પૂ.શ્રીના વ૨૪ હસ્તે પ્રવજ્યા અંગીકાર કરી પૂજ્યશ્રીના શિષ્ય મુનિરાજશ્રી હિતપૂર્ણવિજય તરીકે જાહેર થયા. ગુરૂ આજ્ઞાની સમર્પિત ભાવે ર આરાધના, નાના–મેટા સની નિઃસ્પૃહતાપૂર્વક ભક્તિ, કષાયની અલ્પતા, કેઇનું છે
પણ કરી છૂટવાની વૃત્તિ આઢિ ગુણોની સાધના દ્વારા તથા વડીલો જે આજ્ઞા છે આ ફરમાવે તે વિના વિક૯પે ‘તહત્તિ કરવાની સમર્પિતતાથી જીવનને ધન્ય બનાવ્યું. હું
૨૦૧૩ના નવરંગપુરા ચાતુર્માસ બા ૨૦૫૪ના કા. વ. ૬ ના તેઓએ મુનિછે રાજશ્રી મોક્ષનવિજ્ય સાથે મુંબઈ તરફ વિહાર કર્યો. સગવશ ખેડાથી પાછા
Page #767
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૩૨-૩૩ તા. ૧૪-૫-૯૮ :
મહા
ફ્રી શ્રી શખેશ્વરજી તીર્થમાં પેાષ ઇશમીની આરાધના કરી ભારેાલ-ધાનેરા થઇ પેાષ વઢ ૧૪ના પૂ. આ. વિજય હેમભૂષણસૂ. મ.ની નિશ્રામાં યેાજાયેલ દીક્ષા પ્રસંગે ઢાંતરાઇ પહેાંચ્યા. કાયમ માટે વ્યાખ્યાનશ્રવણ, વાંચનાશ્રવણના અપૂર્વ ગુણુ હતા. સુઃ ૧રના વ્યાખ્યાનના સમયે લાગેલ આગના બનાવમા પાંચ મહાત્માએ પૈકી તેએ પણ દાઝ્યા હતા. અમદાવાદ રાજસ્થાન હૈાસ્પીટલ ખાતે તેએની સુંદર સારવાર થઇ રહી હતી. પૂ.આ. શ્રી વિજય મહેાયસૂમ, આદિ કાળજી રાખતા હતા. હાસ્પીટલમાં મુનિરાજ શ્રી ધર્મ ભૂષણવિ, મુ. શ્રી હિતઇન વિ., મુ. શ્રી આત્મરતિ વિ., મુ. શ્રી હિતરતિ વિ. મુ. શ્રી ધરક્ષિત ત્રિ., મુ. શ્રી આત્મરક્ષિત વિ., મ. શ્રી પાર્શ્વ રક્ષિત વિ. આદિએ તથા તે સિવાય પણ પૂ. આ. શ્રી મુક્તિપ્રભસૂરિજી પૂ. મુ. શ્રી ભવ્યરત્ન વિ. મ. આદિએ પણ ચારે દાઝેલા મુનિવરાની સુંદરભક્તિ-સમાધિપ્રશ્નાન આદિ કરેલ. તે તરફથી વિહાર કરી ફા. સુ. ૩ના આવેલ પૂ. આ. વિ. હેમભૂષણસૂ. મ. આદિએ પણ સેવા સમાધિ પ્રશ્નાનનું કાર્ય કરેલ,
: ::
પણ
રાજસ્થાન હાસ્પીટલના વહીવટદારો, ડાક્ટરો, કાય કરો, સ્ટાફના સભ્યા આદિએ ખૂબ જ ભાવનાપૂર્વક સેવાના લાભ લીધા હતા. અમઢાવાદના જુદા જુઠ્ઠા સંધાના આગેવાના તથા આરાધકાએ તેમજ ગીરધરનગર જૈન સંઘે પણ સેવાભક્તિના ખડેપગે લાભ લીધે અને લઈ રહ્યા છે. તેઓને છેલ્લા ૨૦-૨૫ દિવસથી પેશાબની તક્લીફ હતી. તેમાં ફ્રા, વ. ૪ના દિવસે પ્લાસ્ટીક સર્જરી કરી. તેજ દિવસથી પેશાબ બંધ થઇ ગયા. ૨ દિવસ બેભાન જેવી અવસ્થામાં રહ્યા. ડાક્ટરોના શક્ય તમામ ઉપચારો ચાલુ હતા અને મહામાએ સતત સમાધિપ્રેરક સુન્નુર સ્તવન-સજ્ઝાય આફ્રિ સંભળાવતા હતા. નવકાર મહામંત્ર-ચાર શરણ-પંથારા પારિસીની ગાથા આદિનું શ્રવણ ચાલુ હતું. ફા. વ. ૬ ના સવારથી ભાન આવી ગયું. તમામે તમામ આવશ્યક ક્રિયાએ ઉપયાગપૂર્ણાંક કરતા થયા. ખેાલી શકતા ન હેાવા છતાં દરેક ક્રિયા કરવાનું પૂછતા હકારાત્મક જવાબ મળતા. દેવાધિદેવના તથા તારક ગુરૂદેવશ્રીજીના ફ્ાટાના ઇશ્દન પણુ ભાવપૂર્વક કરતાં, ફા. વ. છની સવારે પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયાઓ ઉપયાગપૂ ક કર્યા બાદ ૫ માત્મ પ્રતિકૃત્તિ સમક્ષ દર્શન ચૈત્યવઇનાદિ કર્યા અને ઔષધાના ઉપયાગ પૂર્ણાંક રત્નાકરપચ્ચીશી સારી રીતે સાંભળી. તે સાંભળવાનું ચાલુ હતુ ને અચાનક કાઈપણ જાતની પીડા વગર, ખુલ્લી આંખ સ્થિર બની અને તબીયતે ગભીર વળાંક લીધેા, ચિકિત્ત્રકાએ પેાતાના ઉપચારો ક્યૂને મહાત્માઓએ ૐ નમા અરિહંતાણું......ની ધૂન ખુબ જ તાલમૃદ્ધ રીતે શરૂ કરી. આ. હેમભૂષણસૂરિ આદિ પણ ત્યાં હાજર થયા.
Page #768
--------------------------------------------------------------------------
________________
જ ૮૧૦ : "
: શ્રી જૈન શાસ. (અઠવાડિક) છે - પૂ. મહાદયસૂ. મ.ને સમાચાર મળતાં પહોંચી ગયા. એકધાર નમસ્કાર મહાવુિં મંત્રાદિનું શ્રવણ ચાલુ હતું. મુખ ઉપર કેઈપણ પ્રકારની વેઢનાને અનુસાર દેખાતે ૬ જ ન હતો તેમજ કેઇપણ પ્રકારની વિકૃતિ પણ દેખાતી ન હતી, અંતે તેમણે નવકાર છે આ મહામંત્ર સંભળાવ્યો “પઢમ હવઈ મંગલં બેલ્યો ત્યાં જ ચાલતું “નિટર' બંધ છે
પડયું ને તે મહાત્મા ૧૦ કલાકને ૪૯ મિનિટે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ચતુર્વિધ કે શ્રી સંઘ હાજર હતા તેમના સંસારી ધર્મ પત્ની, પુત્ર, જમાઇએ આ. પણ હાજર હતા. ગીરધરનગર જૈન સંઘ તથા અમઢાવાના આરાધકભાઈએ આદિ પણ આ જ હાજર હતા.
અંતિમ વિધિઓ પૂર્ણ થઈને તેમના સંયમપૂત દેહને ભાવિકે રટ્રેચર દ્વારા જ ઇ ઉપાશ્રય લઈ આવ્યા. સેંકડો ભાવિકો દર્શનાર્થે આવ્યા અને સુંદર જરીયાન પાલખી છે તૈયાર થઈ ૩-૦૦ કલાકે પાલખી આદિની ઉછામણી શરૂ થઈ. સમયાનુસાર ઉપજ છે.
પણ સારી થઈ. લગભગ ૩-૩૦ કલાકે તેમની અંતિમયાત્રા “જય જય નંદા–જય જય જ દિ ભટ્ટા'ના ગગનભેઢી નારા સાથે શરૂ થઈ. શાહપુર દુધેશ્વરના અગ્નિ ાહના સ્થાને છે ૨ અંતિમયાત્રા પહોંચીને શ્રી સંઘ તરફથી અપાયેલ આદેશાનુસાર તેમના સુપુત્રી દિલિપ ? છે અને અભયે અગ્નિદાહની વિધિ કરી.
વિવિધ સંઘોના ભાવિકે તથા તેમના સંસારી કુટુંબીએ અઢિ હજારની એક મેકની વચ્ચે એ કાર્ય પૂર્ણ થયું. લગભગ ૫૦ દિવસની આ અસહ્ય વેઢનામાં પણ
સમાધિ જાળવીને તે મહાત્માએ સહનશીલતાનું જવલંત દૃષ્ટાંત પુરુ પાડયું છે. આ બાકીના રાણ સહામાએ, મુનિરાજશ્રી ખેમંકરવિજ્યજી, મુનિરાજશ્રી કુમુઢચંદ્ર વિજ 8િ. આ ચળ, મુનિરાજશ્રી નિર્મળાધિ વિજયજીને ઘણે સારે સુધારી છે. પ્રોયશૈત્ર સુ. રના છે જ દિવસે હોસ્પીટલમાંથી રજા મળી છે. ઉપાશ્રયના નજીકના સ્થાને લાવવા માં આવ્યા છે ૯ હજી એ ત્રણે મહાત્માને ઉપચાર-આરામ લાંબા સમય સુધી કરવા પડશે.
- નમ્ર વિનંતી - પૂ. અચાર્યદેવ આઢી મુનિવર તથા સાધ્વીજી મ. ને નમ્ર વિનતી કે આપના આ ચાતું માસિક સરનામા તથા કાયમી સરનામાં વહેલી તકે મેકલવાં છે. અરજી જેથી જ છે મહાવીર શાસન તથા જૈન શાસન સમયસર આપને મળી શકે.
- સંપાક જ
Page #769
--------------------------------------------------------------------------
________________
કારવિશિષ્ઠ
જ યારા ભૂલકાઓ... કે તમે સહુ ટાઢકથી પરીક્ષાને થાક ઉતારી રહ્યા હશો? ભણતર ભણી-ગણીને જ જ આંખ પણ થાકી ગઈ હશે? થાકેડા ઉતારવા લાંબી ઉંઘ પણ કઢાચ ખેંચતા હશે? છે કારણ કે એ અંક તમારા હાથમાં આવશે ત્યારે તમે સૌ વેકેશનની મેજ-મઝા છે છે માણતાં હશે ?
પણ, સબૂર, ખ્યાલ રાખજે- આ વેકેશન એ નવરાશ અને નકામે સમય જ જ નથી. જે કાંઈ ભણ્યા હોય, ગણ્યા હોય, તેને વાગોળવાને આ સમય છે. આવા ૨ સમયનું નામ વેકેશન ! છે જેને મહાન બનવું હોય એણે તો એક પળની પણ કીંમત આંકવી જોઈએ. જે જ એક પળ પણ ફેગટ ગુમાવતો નથી તે આગળ આવ્યા વિના રહેતો નથી. પ્રથમ
ગણધર શ્રી ઇન્દ્રભૂતિ (ગૌતમ મહારાજા) જેવા અપ્રમાદી શિષ્યને પણ શ્રી વીર પ્રભુ હું વારંવાર એક જ શીખામણ આપતાં કે,
ગૌતમ, એક ક્ષણને પણ પ્રમાઢ કરીશ નહિ.”
ભૂલકાઓ, આબાલવૃદ્ધો, આપણને મળેલ જીવનની કિંમત શું આ છો? છે કે લાખની આંકશે પણ હું સવાલાખની આંતુ તો પણ બાધ નહી આવે, મળેલ છે આ કિંમતી જીવનની એક પળ પણ વ્યર્થ ગુમાવવા જેવી નથી. જીવનમાં એવું કંઈ જ ક વાઢચાર કાર્ય કરી લેજો કે કદાચ જીવન દીપક બુઝાઈ જાય તો પણ તેની સુવાસ ચ શિ. 8 તરફ જીવંત રહી જાય. હું અને ત્યારે, એવા કાર્યની યોજના આજથી જ ઘડવા તૈયાર થઈ જશે. સારાં છે ઘડેલા કાર્યમાં ચોક્કસ સફળતા મળે છે. સફળતા મેળવીને મને જરૂર જણાવજો. લે તો જ જ લખી લે મારું સરનામું તમારી રજનીશીની ડાયરીમાં.
રવિશિશુ cછે. જૈન શાસન કાર્યાલય
Page #770
--------------------------------------------------------------------------
________________
૮૧૨ :
આજનું સુવાકય
ત્યાગ જેવુ... કાઇ સુખ નથી, વૈરાગ્ય જેવી કાઇ શાંતિ નથી, સયમ જેવી કાઇ સમાધી નથી, મુક્તિ જેવી કાઇ નથી, દયા જેવા કોઇ ધર્મ નથી.
સાધના
—મેઘા
મારું બાળપણ
સાત તાળી લીધી ને પછી ઊંચે જોયું ને ફ્રી જોયું તેા ખાળપણ ગુમ, આખ્ખાય ઘરના હું ખુણાએ જોઇ વળ્યા કુંદી કાયા બધા રૂમ, પણ તે ક્યાંય ના મળ્યું.
(ચેતે। ! નહિતર આમને
આમ આખું
જીવતર જતું રહેશે.)
-લબ્ધિ
*
પ્રાણ જાવે દેહ
ન મૂજકા દોષ દો કાઇ ક,
-
-
થા ડરપેાઠ મરને કા.
મીતાયા હું મૈને સઢા,
વહી મરને સે ડરતા હૈ,
• શ્રી જૈન શાસન [ અઠવાડિક ]
# ચાલા બારાખડી શીખીએ અ અરિહંત
આ આચાય
જો પામી ચા અધમી હૈ. ~હશીતા
ઈ
ઈ. ઈશ્વર
ખખમાસમણા
બાળ ગઝલ તજકે,
ગ ગણધર
આજ હી યા લ ભલે, ઘ : ઘડી
* હાસ્ય એ દરખાર રાજા રીઝે તે ગામ આપે બ્રાહ્મણુ રીઝે આશીર્વાઢ કે, પણ વાણિયા રીઝે તે હા... હા...હી.. કરતા તાળી આપે.
~હતિ એન
ઈન્દ્રધ્વજ
* ઉપાશ્રય
ઊ * ઊર્ધ્વ લા
એ “ એકાગ્રતા
ઐ
ઐરાવત
એ
ઔ
આદ્યા
ઔદાર્ય
અ` ' અ`ખાડી
અઃ :કાર
૪ કળશ
ચા ચરવળા
ણુ ધુમા-નમસ્કાર
ત તરપણી
થ થાવર
ઢા
ધ બજા
ન * નવકારવાળી
૫
પચ્ચખાણ
* ફળ પૂજા બહુમાન
છત્ર
જ * જય જિનેન્દ્ર
સુજીવન નામ પાને મે, અફઝલરી (થાળી ડંકા) ક્ષ
૮ * ૮૫૩ (તિલક)
આ
ઠં ઠવણી
૪ : ડબ્બી
ઢેઢાલ
ભ ભગવાન
મ* મહાવીર
ય યતિ જતિ
૨૨થ
લ * લક્ષ્મીજી ૧ વરધાડા
શત્રુ જ્ય
* અદ્ભુખયક્ષ
સ સમેતશિખરજી
હું
હસ્તિ
ક્ષમા
શાન
* ઋષભદેવ
(વેકેશનમાં રજાએ દરમ્યાન આ જૈન બારાખડી આપણે શીખીશું ને ?)
.અમી શાહ
Page #771
--------------------------------------------------------------------------
________________
જ કાર્ય સિદ્ધિ માટે અદ્ભુત આદ્યગ્રંથ દિનશુદ્ધિ આ ચાણકયનું અર્થશાસ્ત્ર
– ભરત ગરીવાલા
સફળતા કેને નથી ગમતી ? જીવનમાં નસીબ અને મહેનત-પ્રારબ્ધ અને પુરૂષાર્થ છે એ બંનેના સમન્વયથી જ વિકાસ સાધી શકાય છે, પૈસા કમાઈ શકાય છે તથા નામના
મેળવી શકાય છે. પુરુષાર્થ એ સૌના હાથની વાત છે. જ્યારે પ્રારબ્ધ નસીબ-લક–એ ૨ પ્રભુના હાથમાં છે. શુભગ્રહોના હાથમાં છે. શુભ મુહૂર્તના હાથમાં છે અને આથી જ છે દરેક માનવ જ્યોતિષમાં કે પ્રભુમાં કે નસીબમાં માનતે હોય કે ના માનતા હોય છતાં આ કેઇપણ કાર્ય શરૂ કરતા પહેલાં હમેશા શુભ મુહૂર્ત જોઈને, શુભ સમય જોઈને જ જ પ્રથમ પગલું ભરે છે. જેથી તેને કાર્ય સિદ્ધિ મળે–સફળતા મળે-કીતિ મળે. આ
ચાઢી સદીમાં જેન આચાર્ય શ્રી રત્નશેખરસૂરી થઈ ગયા જેમણે “નિશુદ્ધિ છે છે ગ્રંથની રચના કરી હતી. જેમાં તેમણે કાર્યસિદ્ધિ મેળવવા, શુભ સમય, શુભ મુહૂર્ત આ શુભ દિવસ, કુરતી સંકેત, ગ્રહો વગેરેનું શું ધ્યાન રાખવું તે ખૂબ જ સુંદર અને જ ૬ સરળ ભાષામાં સમજાવ્યું છે. તેમાં ઊંડા જોતિષની ખૂબીઓ પણ છે. તેમજ જાતિઆ ષના જાણકાર સામાન્ય પ્રજાજન માટે સરળ માર્ગ દર્શન પણ છે. કાર્ય ક્યારે શરું કરવું છું છે અને ક્યારે શરુ ના કરવું તે પર તેમની ટિપ્પણીઓ અદ્દભુત છે. તેમણે પંચાગશુદ્ધિથી છે દિવસ જેવા આ “નિશુકિધ” ગ્રંથ રચે છે.
પ્રાકૃત ભાષાના આ કળદાર ગ્રંથનું જૈન મુનિ શ્રી સ્ટેશન વિજયજીએ ગુજરાતી ૨ ભાષાંતર કરી સં. ૧૯૮૩ માં ૭૦ વર્ષ પહેલાં વઢવાણ કેમ્પ-સુરેન્દ્રનગરથી શ્રી ચારિત્ર ૨
સ્મારક સીરીની ગ્રંથમાલામાં પ્રકાશિત કરાવેલ. તે સમયે ૨ રૂા. ૮ આનાની કિંમતના છે આ પાંચ પાનાના ગ્રંથમાં અનેક જૈનાચાર્યોના સેંકડો વર્ષો જૂના વિવિધ પુસ્તકના નિચોડને પણ આમાં સમાવેશ કરાયો છે. જેમાં સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ નાર ચંદ્રક
પ્રશ્નશતક, જે ઈસહીર ભુવનદીપક, મેઘ મહોદય, આરંભસિદિધ, જૈનમતપ્રભાકર, મુહર્ત ૨ જ ચિંતામણી, પ્રતિષ્ઠાકલ્પ, બૃહત જાતિસાર, શિ૯૫ દીપક, સર્વતોભદ્ર વિગેરે ગ્રંથનો જ સમાવેશ થાય છે,
જૈન સાહિત્ય એ સર્વાગ સંપૂર્ણ પ્રાચીન સાહિત્ય છે. જેમાં દરેક વિષયોને છે જ સારા રૂપમાં આલેખવામાં આવ્યા છે. જેનાચાર્યોએ સાહિત્ય સાથે ગણિત, હેરા અને ૪
મુહૂર્ત જોતિષને પણ સારૂં પિષણ આપ્યું છે. “નિશુધિ દીપીકા” તરીકે જાણિતા આ જ આ ગ્રંથમાં આપેલા કાર્ય શરૂ કરતાં પહેલાં સામાન્ય માનવીને એ શુભ મુહુર્ત–શુભ સમય છે ૨ માટે શું ધ્યાનમાં લેવું તેના કેટલાક અંશે આ રહ્યા.
Page #772
--------------------------------------------------------------------------
________________
થઇ
૮૧૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક)
સાતવાર પિતા પોતાનાં કાર્યોમાં તુરત ફળ દેવાવાળાં છે અને બીજાવાના કાર્યમાં હાનિ કરનારા છે. વારના દે રાત્રે નિર્બળ થઈ જાય છે. વિવાહ, શુભકિયા, ધર્મ, છે અર્થ તથા કામના કાર્યમાં મંગળ સિવાયના દરેક વાર શુભ છે. સોમ, બુધ ગુરૂ અને ૨
શુક્રવારે સર્વ કાર્યો સિદ્ધ થાય છે. રવિ, મંગળ અને શનિવારે તે વારમ કરવાના છે આ કામ જ સિદ્ધ થાય છે. રવિવારે રાજ્યના કરેક કામ પુણ્ય ઉત્સવ, મંગળવારે આરંભ ૨ સમારંભવાળા કુર કામો તથા યુધ, શનિવારે દીક્ષા, વાસ્તુશીલા, ખાતમુહુર્ત માટે જ શુભ છે. બુધવારે જ્ઞાન, શાંતિનાં કામે ફળ આપે છે. વિવાહમાં ગુરૂ અને પ્રવાસમાં શુક્ર બળવાન છે.
ચોમાસાના ચાર મહિનામાં શુભકાર્ય નિષેધ છે. બાકીના આઠ માસ શુભ છે. છ ૨ મહા, ફાગણ, વૈશાખ, જેઠમાં લગ્ન શુભ છે. પણ વર કન્યા બંને પોતપોતાના ભાઈ ?
એનોમાં સૌથી મોટા હોય તે જેઠમાં વિવાહ કરે નહિ. જયેષ્ઠ સંતાનના શુભ કાર્ય ) છે. માટે જયેષ્ઠ માસ વર્ષ છે.
સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં બઢલાય તેને સંક્રાંતિ કહે છે. જે સામાન્ય છે રીતે અંગ્રેજી તારીખ પ્રમાણે દર મહિને પંદરમી છે. સંક્રાંતિને દિવસ તથા તેની , જ આગળ પાછળ દિવસ એમ ૩ દિવસ ત્યાજ્ય છે. ધનારક ( સૂર્ય ધન રાશિમાં 5 જ પ્રવેશ અંગ્રેજી તારિખ ૧૫ ડિસેમ્બરથી ૧૪ જાન્યુઆરી તથા મીનારક (સૂન મીન પર શું રાશિમાં પ્રવેશ ૧૫ માર્ચથી ૧૪ એપ્રિલ) શુભ કામાં વજર્ય છે. સૂર્ય—ચંદ્રનું ગ્રહણ છે
થાય તે દિવસ, તેને આગળનો દિવસ તથા પાછળના સાત દિવસ શુભ કાર્ય માં છે વજર્ય છે. જે માસમાં સૂર્ય સ ક્રાંતિ ના હોય તે અધિકમાસ કહેવાય છે અને જેમાં એક કે બે સંક્રાંતિ હોય તે એક ક્ષયમાસ કહેવાય છે. અધિકમાસ તથા ક્ષયમાસ અથભ છે. આ ૯ ૧૮૮ વર્ષમાં ૭૨ અધિકમાસ (૧૯ વર્ષે ૮ અધિકમાસ) તથા બે ક્ષય માસ આવે છે. હું
તિથિઓમાં સુઇ કે વાની ચેાથ, છઠ, આઠમ. નેમ, ચાઇશ તથા અમાસામાં 6 છે શુભકાર્ય કરવાથી સિદિધ મળતી નથી. જો કે છઠ, નોમ અને બારા અનેક કાર્યો છે એ માટે શુભ ગણાય છે. ચૌદસ યાત્રા માટે તથા આઠમ અને અમાસ ધાર્મિક કાર્યો માટે ? # શુભ છે, ચોથ, નોમ, અને રૌઢશે શનિવાર હોય તે તે કાર્ય માટે નીકળેલા વ્યક્તિ છે છે. અનેક કાર્યો સિધ્ધ કરી શકે છે. એક તિથિ બે સૂર્યોદય જુવે તે વૃદિધતિરિ. કહેવાય છે જ છે. જ્યારે જે સૂર્યોદય ના જુવે તે ક્ષયતિથિ કહેવાય છે. વૃઘિતિથિ તથા ક્ષયતિથિ બને છે આ બધા જ શુભકાર્યોમાં વજર્ય છે. રવિવારે એકમ, આઠમ કે નેમ હોય, સોમવારે બીજ . છે કે તેમ હોય, મંગળવારે છઠ, આઠમ કે તેરસ હોય, બુધવારે બીજ, સાતમા કે બારસ ૯
Page #773
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૩૨-૩૩ તા. ૧૪-૪-૯૮ :
: ૮૩૫
હાય, ગુરૂવારે પાંચમ, દશમ, અગિયારસ કે પુનમ હાય, શુક્રવારે એકમ, છ, અગ્નિયારસ કે તેરસ હાય, કે શનિવારે ચેાથ, આઠમ, નામ કે ચૌદશ હાય તા શુભ છે અને કાર્યસિદ્ધ થાય છે.
એજ રીતે રવિવારે છઠે સાતમ, અગિયારસ કે ચૌદસ હાય, સામવારે સાતમ, ખારશ કે તેરસ હોય, મ`ગળવારે એકમ અને અગિયારસ બુધવારે એકમ, ત્રીજ, આઠમ તેરસ, ચૌઢશ હેાય. ગુરૂવારે બીજ, ચેાથ, છ, સાતમ અને ખારસહાય. શુક્રવારે બીજ, ત્રીજ, ચાથ, નામ અને ચૌઢશ હાય તથા શનિવારે પાંચમ, સાતમ, દેશમ પુનમ હોય તે અશુભ છે.
પ્રવાસમાં એકમ લાભ કરાવે છે, ખીજ મુશ્કેલી દૂર કરે છે, ત્રીજ અસિધ્ધિ કરાવે . પાંચમ, સાતમ, દશમ, અગિયારસ પણ પ્રવાસમાં શુભ છે તથા તેરસ હરીફ સામે વિજય અપાવે છે. પુનમના દિવસે પ્રવાસ શરૂ ના કરવા. દિવસમાં સવારે ઉત્તરમાં અપેારે પૂવ માં, સાંજે દક્ષિણમાં તથા મધ્યરાત્રિએ પશ્ચિમ દિશામાં પ્રયાણ કરવું શુભ છે. શિન અને સેામવારે પુ'માં ગુરૂએ દક્ષિણમા, રવિ અને શુક્રવારે પશ્ચિમમાં અને મંગળ તથા બુધવારે ઉત્તર દિશામાં શૂળ હોય છે. એટલે આ વારોએ આ ક્રિશાએમાં પ્રવાસ ઠરવા અશુભ છે. આ વારોમાં આ દિશાઓમાં પ્રવાસ કરવા જ પડે તેવા હોય તા શુળની વિધિ કરવી જરૂરી છે.
વડીલને દૃભવી, સ્ત્રીને રાડી, બાળકને રોવડાવી, કાઇને મારી,મૈથુન કરી, સમાન્ય વ્યક્તિની અવગણુના કરી, અપશુકન દેખી ઢાપી પ્રવાસ કરવા નહિ. ભૂમિ આકાશ કે દ્વિવ્યના ઉત્પાતમાં જેમ કે વીજળી, વાદળાની ગર્જના, વૃદ્ધિકાળ, ધુળની ડમરી, પ્રચંડ પવન, વીજળીનુ પડવુ. વગેરેમાં પ્રવાસ શરુ કરવા નહિ. માંગલિક કાચને અધુરા છેડી પુર્ણાહુતિ પહેલા પ્રયાણ કરવું નહિ કારણ કે તે અશુભ ગણાય છે. આપણામાં શ્રી સત્યનારાયણની પુજામાં પ્રસાદ લીધા પછી જ જવાના રિવાજ આ જ કારણસર છે, પુજાવિધિમાં એક પૂજા પૂરી થયા પછી જ લેાકેા ઊઠે છે. વિગેરે, પ્રયાણમાં શુભલગ્ન હોય તેા કુશળતા, શુભતિથિ હોય તા કાર્યસિધ્ધિ, શુભ મુહુત હોય તેા લાભ, શુભનક્ષત્ર હોય તા સારૂ· આરોગ્ય, શુભ દ્ર હોય તે સુખસંપત્તિ અને શુવાર હોય તેા લક્ષ્મી મળે છે. યાત્રામાં સ્વલગ્નના ત્યાગ કરવા.
સ્વરોઢયશાસ્ત્રમાં ડાબી નાસિકામાં પવન ચાલતા હોય તેને ઈડા (ચંદ્ર) નાડી,
Page #774
--------------------------------------------------------------------------
________________
એ ૮૧૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે જમણી નાસિકામાં પવન ચાલતું હોય તે પિંગલા (સૂર્ય) નાડી તથા બંને નાસિકામાં જે હોય તે સુષુમ્મુ (શિવ) નાડી કહે છે. ચંદ્રનાડી દરેક કાર્યમાં શુભ છે. સુષ્ણા નાડી આ અધ્યયન. ધમ ધ્યાન વિગેરેમાં શુભ છે. ચંદ્રનાડી દૂરદેશાવર જવાં તથા સૂર્યનાડી છે ૬ નજીકમાં જવા ફળઢાયક છે. સૂર્યનાડી વિદ્યા, સંગીત, ધ્યાન. મોજશોખ, મંત્ર-તંત્ર, છે સાધના. વાહને, સરકારી કામ, પૈસાનું કામકાજ વગેરેમાં શુભ છે. સવારમાં ઊંધમાંથી જ જ ઉઠતાં કે ઘરમાંથી બહાર નીકળતા જે નાડીમાં શ્વાસ ચાલતા હોય તે બાજુને પગ છે
પ્રથમ ધરતી પર મૂકેવો હિતાવહ છે. બંને નાડીમાં ગમે તે પગ મૂકી શકાય. આમ જ દવાથી કાર્યસિદ્ધિ થાય છે. કેઈપણ કાર્યની શરૂઆતમાં ચંદ્રનાડી વહેતી હોય તે આ તત્કાળ કાર્યસિદ્ધિ મળે છે. ગૃહપ્રવેશમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે માગશર, પેષ, ફાગણ,
વૈશાખ તથા શ્રાવણ માસ ઉત્તમ માસ છે. આ માટે શુભતિથિ (ચોથ, છઠ. આઠમ, ૨. નેમ તથા ચૌકશ સિવાયની) તથા શુભવાર (મંગળ, શનિ સિવાયના) ઉત્તમ છે. શુભ
યેગમાં મંગળ-શનિ લઈ શકાય. ગૃહપ્રવેશમાં નવનો ત્યાગ કરવો. નવમી તિથિ, નવમું નક્ષત્ર વિગેરે ત્યજવું. ઘરધણીના નામના જેટલા અક્ષરવાળું ઘરનું નામ અભ છે. ૨
વિજ્યમુહુર્ત-વિજોગ એ મધ્યાહ્ન પહેલાની અને પછીની એક એ ઘડી છે કે સમય છે. જેમાં દરેક કાર્ય સિદ્ધ થાય છે. (બપોરે ૧૨ઃ૩૯) એ જ પ્રમાદી સંખ્યા ૨ પ્રારમમાં ગોધુલિક સમય (સાંજના સાડા છ) સર્વકાર્ય માટે શ્રેષ્ઠ ગણાય છે. ગોધુલિક આ સમયે વિવાહ-લગ્ન ઊત્તમ ગણાય છે. બુધ-ગુરુ-શુક્રવારે પ્રથમવાર નવું વસ્ત્ર ધારણ
કરવું શુભ છે. સેમ કે ગુરુવારે પ્રથમવાર નવાં વાસણ વાપરવા શુભ છે. સીમી કે જ જમણી બાજુ કોઈની બીક આવે તે અશુભ છે.
બધા જ શુભ કાર્યો પુષ્ય નક્ષત્રમાં કરવા સારાં છે. સર્વોગોમાં રવિગ ૪ બળવાળે શુભ છે. અમૃતસિધ્ધિ યોગમાં કાર્યસિદિધ થાય છે. યમઘંટ યુગમાં ખરાબ
પરિણામે મળે છે, “પંચકમાં સારું કાર્ય ના કરવું. જ ભગવાન મહાવીર દિવાળીના દિવસે નિર્વાણ પામેલા. આ વીર નિર્વાણ પછી જ ૬ ૪૭૦ વર્ષે વિક્રમ સંવત શરુ થયો. પછી ૧૩૫ વર્ષ પાંચ માસે શક સંવંત પ્રવર્યો. છે આમ સામાન્ય પ્રવૃત્તિમાં વિક્રમ સંવત અને લૌકિક જ્યોતિષશાસ્ત્રમાં શક સંવતથી જ જ ગણુના ચાલે છે. પણ આમાં વિગતે જતા નથી. - શ્રી રતનશેખરસુરીજી (૧૩૭૨-૧૪૨૮) એ આ મહાગ્રંથ મુનિએ માટે લખેલ,
(અનુસંધાન ટાઈટલ ૩ ઉપર)
Page #775
--------------------------------------------------------------------------
________________
૬
ચં દ ન ની
ક હ ણી જ છે –પૂ. આ. શ્રી વિ. કનકચંદ્ર સૂ. મ. .
ધન સંપત્તિને લેભ જ્યારે માનવમનમાં ઘર કરી જાય છે, ત્યારે માનવીય બધા જ આ સદગુપ નાશ પામે છે. આથી ઘણીવાર તે અક્ષમ્ય અપરાધ કરી બેસે છે. આ વાત છે C સાબિત કરવા માટે નીચેની વાર્તા ઘણી ઉપયોગી પૂરવાર થાય છે.
એક રાજા હતા. પ્રજાજને માટે તેના મનમાં ભારોભાર પ્રીતી ઉભરાતી. આથી છે. પ્રજાને પણ રજા ઉપર પોતાના અંત:કરણને નેહ ઠલવાતા. રાજા અને નગરશેઠ છે કે વચ્ચે માઢ દસ્તી હતી. એક બીજા જે એક પણ દિવસ ના મળે, તે બેચેન બની ૯ જતા. મેજન વખતે તથા વાર્તાલાપ કરવા માટે રાજા નગરશેઠને અચૂક બેલાવતાં જ. ૪ છે ટુંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. જ નગરશેઠના પુત્ર મલય દેશમાં રહીને વેપાર વણજ કરતા. પુત્રોને ખૂબ આગ્રહ છે છે. હાથ નગરશેઠ પુત્રને મળવા એકવાર મલય દેશ ગયા. ત્યાં ચંદ્રન ખૂબ સસ્તું મળતું ? ૯ હતું. નગરશેઠનું મન વેપારીનું હતું. આથી તેમણે વિચાર્યું કે, આ ચંદન આપણા ? છે વતનમાં લઈ જઈએ, ઘણું સારા દામે વેચી શકાશે ! માણસ જ્યારે લેભમાં ફસાય છે ) વિ ત્યારે તેની વિવેક રૂપી આંખ બીડાઈ જાય છે. શેઠજીએ પિતાની શું જાયશ કરતાં વધુ જ
પ્રમાણમાં ચંદન ખરીદ્યું અને વતન પાછા ફર્યા. શેઠજીના બધા ગોઢામ ચંદનથી ભરાઈ ગરા, ૨.ખી મૂડી શેઠે ચંદનની ખરીદીમાં રોકી દીધી.
સમય વીતવા માંડે. ગોદામ ચંદનથી ભરેલા જ હતા એટલા મોટા પ્રમાણમાં ૨ છે ચંદનની ખરીદી કેણ કરે? આ વિચાર શેઠજીએ પહેલાં કર્યો ન હતો, આથી તેમના જ છે. મનમાં જાતજાતના તરંગે ઉઠતા કે, આ ચંદનનું હવે શું કરવું? નગરશેઠમાં રહેલી છે દિ સાત્વિક વૃત્તિએ એક દહાડો દેશવરે લઈ ગઈ. યેન કેન પ્રકરણ ચંદન વેચવું જ, હું છે તેવા વિચારે તેમના મનમાં રમવા માંડયા. અચાનક તેમના મનમાં એક સ્મૃતિ ઉપસી ર જ આવી કે ભૂતપૂર્વ રાજા સ્વર્ગવાસ પામ્યા, ત્યારે રાજા ખૂબ લોકપ્રિય હોવાથી જ આ લોકોએ તેમની ચિત્તામાં ચંદન નાંખ્યું હતું. ચંદનના નાનકડા ટુકડાની પણ ભારે ખૂબ જ
ઊંચી કિંમત ઉપજેલી. એજ રીતે જે વર્તમાન રાજા મરી જાય, તે મારા ચંદનની ૨ છે ખૂબ–પૂબ ખપત થાય અને મને ઘણી સારી આવક થાય ! છે આ વાત સમજવા જેવી છે, ઊંડાણથી વિચારવા જેવી છે. ધનના લોભમાં છે જ શેઠના મનમાં કેટલે હલકા પ્રકાસ્ને વિચાર આવ્યો! જે રાજ માટે તેમના હૃદયમાં જ
Page #776
--------------------------------------------------------------------------
________________
૮૧૮ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક |
ભારોભાર સ્નેહ અને સદ્દભાવ ઉભરાતા હતા, તે સાવ અદૃશ્ય થઇ ગયા. આથી શેઠને વ્યવહાર ફરી ગયા. તેમનુ મન ચિતિત રહેવા લાગ્યુ. રાજસભામાં જતા કે રાજાને બીજી કાઇપણ જગ્યાએ મળતા, તે તેમનુ માં ખદલાઇ જતુ. અભાવ અને રૂક્ષતાની લાગણી આવતી. આ વસ્તુ રાજાને ગમતી નહિ. ઊંડે ઊંડે રાજાને મનમાં થતું કે, માન ન માન, પણ શેઠમાં કંઇક ફેરફાર જરૂર થઇ ગયા છે.
સાવ બદલાઈ
માણસના મનમાં જે વિચારો ચાલતા હોય છે, તેનુ એક બીજી રીતે પ્રતિષિમ તેના માં ઉપર પડે જ છે. તેના આંખ, તેના વર્તન, તેના હાવભાવ જાય છે. નગરશેઠની બાબતમાં આમ બનવા પામ્યું. આથી નગરશેઠ પ્રત્યે રાજાને પણ અભાવ આવવા લાગ્યા. માણસના મનના વિચારા વીજળીના તાર જેવુ કામ કરે છે. વીજળીના તાર એક જગ્યાએથી બીજી જગ્યાએ સદેશ લઇ જાય છે, એજ રીતે વિચારો રાજાએ મંત્રી દ્વારા રૂપી તાર દ્વારા આ વાત રાજાના દિલ સુધી પહેાંચી. આથી નગરશેઠને સંદેશા કહેવડાવ્યેા કે, ખાસ કામ વગર મળવાના પ્રયત્ન કરતા નહિ
મંત્રી ભારે બુદ્ધિશાળી હતા. તેમણે વિચાર્યું કે, આમ કેમ થયુ ? એક જ થાળીમાં બંને જણુ જમતા! એક—મીજા વગર જીવી ન શકે, એવા હિલેાજાન દાસ્તની ખાબતમાં આ શુ અંની ગયુ? આમાં નક્કી માંક ઊ'ડું રહસ્ય છે.
આ વાતને તાગ કાઢવા માટે મત્રી નગરશેઠને ત્યાં એક દિવસ જઇ પહોંચ્યા. શેઠજી ખિન્ન મનેાઢશામાં લમણે હાથ ટેકવીને વિચાર સાગરમાં ડુબી ગયા હતા. તેમના દિલ અને દિમાગમાં ચંદનનું ભૂત સવાર થઇને બેઠું હતું. મંત્રી આવ્યા એટલે શિાચારની રીતે નગરશેઠે તેમનુ સ્વાગત કર્યુ. આડી-અવળી વાત થઈ. વાહમાં ને વાતમાં આસ્તેથી મંત્રીએ પૂછ્યુ : શેઠસાહેબ આજકાલ આપ આટલા ઉઠ્ઠાસ કેમ રહી છે? તેનું શું કારણ છે ?
નગરશેઠે વાત ઉડાવતા કહ્યું : ના એવી કાઈ ખાસ ખામત નથી.
મંત્રીએ કહ્યું : શેઠસાહેબ ! કોઇને કઇ વાત જરૂર તમારા મનને મુંઝવી રહી છે. જરા પણ સ કેચ રાખ્યા વગર કહા, હું યથાશક્તિ આપની મુશ્કેલી દૂર કરવા માટે મદદ કરીશ. વાત તદ્દન ખાનગી જ રહેશે.
મંત્રીએ ખૂબ આગ્રહ કર્યા, એટલે નગરશેઠે ચંદનની વિચાર વિનાની ખરીદીમાં પેાતાની મૂડી ફસાઇ ગયાની વાત કરી :
મંત્રીએ પુછ્યું, શેઠજી ! ચંદન ખપાવવા માટે કોઇ રસ્તા વિચાર્યાં છે ખરો ?
Page #777
--------------------------------------------------------------------------
________________
જ
૦.૬ ૧૦ અંક ૩૨-૩૩ તા. ૧૪–૫–૯૮ :
: ૮૧૯
નગરશેઠ કહે : મંત્રીશ્વર ! શું વાત કરું? મારૂં તે મગજ જ કામ કરતું છે જ અટકી પડયું છે. મને એક વાતનું સ્મરણ જરૂરથી થાય છે કે ભૂતપૂર્વ મહારાજા સ્વર્ગછે વાસી થયા હતા. ત્યારે ખૂબ ચંદન વેચાયું હતું. તેના ભાવ આસમાને ચડેલા. એ . ૮ સમયે ચંદનના વેપારીઓને ભારે તડકે પડેલે.
નગરશેઠના આ શબ્દો સાંભળતા જ ચતુર અને વિચક્ષણ મંત્રી સમજી ગયા કે, છે. શેઠના મનમાં ખુબ હલકા વિચારો ઘર કરી બેઠા છે. આ વિચારોનું પ્રતિબિંબ જ નગરશેઠના વર્તનમાં પડી રહ્યું છે. આ જ કારણથી રાજાએ નગરશેઠને બનતા સુધી
મળવા માટેની મનાઈ ફરમાવી છે. ધન લેલુપતાએ શેઠના મને ખરાબ વિચારોને આવ- 2 કાર સાપ્યો છે.
સામાન્ય કક્ષાના લકે વિદનસંતોષી હોય છે. જરાય તક આવતા બીજાને કેમ કે માં નુકશાન પહોંચાડવું, તેની યોજના ઘડવા માંડે છે. જ્યારે મંત્રીશ્રી અસાધારણ વિચાર૯ શકિતવાળા માનવી હતા. તેઓ વસ્તુના અતલ ઊંડાણ સુધી પહોંચીને સાચી પરિસ્થિતિ ૨ માપવા માગવા હતા. તેમણે જે ધાર્યું હોત. તે નગરશેઠને મહા ભયંકર શિક્ષા કરાવી જ શકત. પરંતુ તેમણે અનુકંપાથી આખીયે પરિસ્થિતિ પર વિચાર કર્યો. આમાં નગર- છે. જ શેઠનો દેષ ન હતો. નગરશેઠ સારા હતા. પરંતુ નગરશેઠમાં ધન લોલુપતા ભરાઈ હતી, .
તેના લીધે આ પ્રમાણે થયું હતું. આ ધનલોલુપતા સંતોષાઈ જાય તે ફરી પાછી છે. આ રાજા અને નગરશેઠની ગાઢ મિત્રતા બંધાઈ ગયા વિના ન રહે.
મંત્રીશ્વરનું દિલ કેટલું બધું ભવ્ય છે ! સાધારણ વ્યકિત પોતાના તરફનું છે કર મીઠું મરચું ભભરાવીને અહીની વાત ત્યાં, તથા ત્યાંની વાત અહીં કરે છે, મનમેળ છે તે હોય તેવી વ્યકિતઓમાં વિક્ષેપ Aડાવે છે. આ પાપ છે.
જીવનમાં પૂલ બનવાનો પ્રયત્ન કરે. ઝિલને જુદી પાડતી દિવાલ જેવા ન બને. આ ભાંગેલા દિલને જોડવાનું કામ કરે. તેવા દિલને ભૂક્કો ન કરી નાંખો. તે
મંત્રીશ્વરે પુલ બનાવાને મક્કમ નિશ્ચય કર્યો. તેમણે વિચાર્યું કે સાનુકુળ ૬ શિ પરિસ્થિતિ મળતાં જ હું આ બે વિપુટા પડેલા દિલને જોડવાનું કામ કરીશ. ઉનાળે છે
આવ્યું. સખત ગરમી પડવાની શરૂઆત થઈ. રાજા જ્યાં હરે, ફરે કે બેસે ત્યાં દાસ- છે કાસીએ વીંઝણું ઢાળતા, પરંતુ આથી ગરમી ઓછી થતી ન હતી. રાજસેવકો રાજાના છે શરીર પર ચંદનને લેપ કરતા, આમ છતાં પણ રાજાના દિલને શાંતિ મળતી ન હતી.
આથી મંત્રીએ કહ્યું : “રાજન ! પંખા અને આ ઉપાય કાયમ માટે ગરમી દૂર છે જ થાય તેવો ઉપાય શા માટે ન શોધીએ ?'
(ક્રમશ:) જ
Page #778
--------------------------------------------------------------------------
________________
૮૨૦ :
રિ
I
'
: શ્રી જૈન શાસન (અઠવાડિક) “સત્ય કી વિજય” આજ ધરા પર યુદ્ધ છિડા હૈ, સબ વીર અનુયાયી એક હો જાએ છે યહ લડાઈ અસ્ત્ર-શસ્ત્ર સે નહીં, યહ સત્ય કી અંગડાઈ હૈ | આવહાન હૈ ! નૌજવાને કે, નૌજવાને બઢકર આગે આએ . સત્ય જાનકર સત્ય બચાઓ, ઝુઠોં કા પર્દાફાશ કરે યદિ સત્ય જાનના હો તે, સક્રિય કા રેકાર્ડ હમારે પાસ : દેખ લો ખુલી આંખ સે, નહીં તે હો જાયેગા સત્ય પર ઘાત છે જરા ઈતિહાસ ઉઠાકર દેખે, મનગઢંત ભાષા સે ન બગલાએ ! ધર્મ કિસી કી ધરોવર નહી હ, ધર્મ આત્મા કી જાન હૈ ! સબ મુનિરાજે કે વજન હો હમારા, નહીં કિસી સે ઈર્ષ્યા ન હૈષ સત્ય સમઝાએ-માર્ગ દિખાઓ, સત્ય પ્રમાણ સે બતલાઓ છે
ક્યા હડપનો કિસી પરાઈ ચીજ કે, યહ ભી એક ષડયંત્ર હૈ | લિખિત પ્રમાણ દેખ લે સબજન, આનંદજી કલ્યાણજી પેઢી પર છે રાજનીતિ ઔર કુટનીતિ સે, ધર્મ કભી નહીં બના મહાન ધર્મ કી આડ લેકર, સા ઘોલા વિષ માનવને માનવ મેં આજ 1. આજ સત્ય પર આંચ આઈ , હમ પિ છે કભી નહીં હટેગે સત્ય બાત કો સન્મુખ રખકર, સત્ય પર હમ મર મિટેગે છે
–વિજય કકરેચા “ચિતક
* ન મળેલ સહકાર ૨ ૬૦૦૦ શાહ ગુલાબચંડ મુલચંઠ (આજીવન સભ્ય)
લંડન યુ. કે. જે પ૦૦૬ વડેકરાથી વિમલગીરી છરી પાલીત સંઘ
વંઢિરાજ પૂ. મુનિશ્રી ક્ષતિ વિ.મ. તથા પૂ. મુનિશ્રી તત્વઢર્શન વિ.મ.ની
પ્રેરણાથી ખુશી ભેટ.
Page #779
--------------------------------------------------------------------------
________________
LAGALIELE
EID III
“સ્પે ટ્રેન દ્વારા મુંબઇથી સિધાચલગિરિ શ્રી વિમલગિરિ, શ્રી હસ્તગિરિ
ફા. સુદિ ૧૨ સોમવારના સાંજના તળેટીમાં ભવ્યાતિભવ્ય મહાપૂજાનો લાભ છે તથા ગિરિરાજ ઉપર ઢાઢાના ગળામાં સુંદર મજાને સોનાને કઠે તેમજ છ ગાઉની ૨ આ પ્રઢક્ષિણા કી-પાલમાં પધારતાં દરેકની સાધર્મિક ભકિત. પાલનો તમામ લાભ શ્રીમતી છે નયનબાલા બાબુભાઈ જરીવાલા પરિવાર શ્રી કલ્યાણભાઈની ઉઢારતાની હજારો પુન્યશાળીઓ ભરી ભૂરી અનુમેહના કરતા ગયા.
સુવર્ણ મયદિન’ ફા. સુદિ ૧૩ મંગળવાર ૧૦ મી માર્ચ તીર્થ અને તિથિ છે. છે આરાધવાને સોનેરી દિન છ ગાઉની યાત્રાને નિ જે ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે જ લખાઈ ગયે.
શ્રી સિદ્ધગિરિરાજની યાત્રા જતાં હજારો પુન્યશાળીઓએ સમય કાઢી, પૈસા જ ( ખચી જ્યારે સિદ્ધગિરિરાજની યાત્રા કરવા એજ ભાવથી આવ્યા હતા કે, તીર્થ અને છે તિથિની સાચી આરાધના જીવનમાં થયા કરે. હે જીવ સાચી આરાધના કરવાથી તારે ક અનંતકાલીન સંસાર યાત્રાને એ યાત્રા દ્વારા અંત આવી જાય. તરવા માટે તીર્થ જાય છે છે તે સાચા યાત્રી કહેવાય અને હરવા ફરવા માટે જાય તે પ્રવાસી કહેવાય. તીર્થ અને છે તિથિની આરાધનામાં જેટલી તારવાની તાકાત છે. તર્થ અને તિથિની વિરાધનમાં
તેટલી જ બાડવાની તાકાત છે. કે આ વિવસે પ્રઢક્ષિણમાં ચંદન તળાવડી, ભાડવાનો ડુંગર અને સિધ્ધવડની જે છે સ્પના કરવાની હોય છે તેમાં ભાડવાના ડુંગરની સ્પર્શનાનું પણ એક વિશિષ્ટ મહત્વ છે છે છે. કારણ કે-ફા. સુદિ ૧૩ ના દિવસે ભાંડવાના ડુંગર ઉપરથી શાંભ અને પ્રદ્યુમ્ન તા. છે કરોડ મુનિ સાથે ઉત્કૃષ્ટ સાધના કરીને મેક્ષે ગયા. શાંભ અને પ્રદ્યુમ્ન એ કૃષ્ણ છે વાસુદેવના પુત્રો ભાંડુએ હોવાથી એ વિભાગનું નામ ભાંડવા ડુંગર પડયું. તેથી 2. આ દિવસે હજારો-લાખોની સંખ્યામાં પુન્યશાળીએ પિતાને આત્મા પર રહેલા કર્મોને જ બાળી નિમલ થવા આવે છે. એટલે આ સ્પર્શના માટે તીર્થ અને તિથિ બનેય આ જાળવવાના છે, જેમ તીર્થનું સ્થળ બઢલી ન શકાય તેમ સાચી તિથિ પણ બદલી છે ન જ શકાય,
Page #780
--------------------------------------------------------------------------
________________
એ ૮૨૨ :
કા
: શ્રી જૈન શાસન [અહવાડિ] તીથ અને તિથિની આરાધના કરવા માટે મહામય (મેહમયી નગરીના જ જ પુન્યશાળીઓની જોરદાર આવવાની ઉત્કંઠા થવાથી કાર્યકર્તા ભાઈઓએ ભારે પ્રયત્ન
કરી તન-મન-ધન દ્વારા જેટલી સગવડતા મળે તે માટે બધા પ્રયત્ન કર્યા હતા. તે છે ર માટે મુંબઈથી ૧, ૨, ૩–ત્રણ ત્રણ પે. ટ્રેનનું સુંદર આયોજન કરાયું હતું. જેનું છે એ નામ સિધ્ધગિરિ-હસ્તગિરિ-વિમલગિરિ રખાયું હતું. હજારો યાત્રિકોને પડઢરાજ અમઠાવાથી પે. બસ દ્વારા કલીકુંડ તીર્થ ને હસ્તગિરિ તીર્થની જાત્રા કરાવી હતી. ૨ ને સાંજે સિધ્ધગિરિરાજની ગઢમાં પ્રવેશ થયો હતો.
ફા. સુઢ ૧૨ ને સોમવાર સવારે પૂજ્યો સાથે વાજતે ગાજતે જ્ય તલાટીના પર દર્શનાર્થે પધાર્યા. પછી બપોરે ૨-૩૦ થી ૫ ક. સુધી સૌધર્મ નિવાસમાં રામનગરી જ વિશાળ મંડપમાં હજારો પુન્યશાળીઓને ૩-૩ આચાર્ય ભગવંતોએ તીર્થ અને ૨ ર તિથિનું સચોટ માર્ગદર્શન આપ્યું હતું. તેમાં ફા. સુઢ ૧૩ના વિસે સવારે તળેટીમાં આ છે પ્રથમ અષ્ટપ્રકારી પૂજા તથા અન્ય ચઢાવવા બોલાતા તેની સારી ઉછામણીએ થઈ હતી. આ આ ફા. સુઢ ૧૨ ના રોજ સાંજના સમયે તળેટીએ ભવ્યાતિભવ્ય મહાપૂજાનું આયો- ૪
જન કરાવ્યું હતું. તળેટી ઉપર સેનાના વરખ, સેંકડો ફલોની સજાવટ-સેંકડો દિવાઓ, વાંજિત્રોથી તીર્થ દેવવિમાન જેવું લાગતું હતું જેને સઘળેય લાભ મુબઈ નિવાસી શ્રી નયનબાળા બાબુભાઈ જરીવાલા કલ્યાણભાઈની ઉઢારતાની હજારો ભાવિક ન કોએ ભૂરી ભૂરી અનુમેહના કરી.
ફા. સુઢ ૧૩ મંગળવાર એટલે સોનાને દિવસ જેની રાહ જોતા હતા તે પરમ દિ છે પવિત્ર દિવસે સવારે શત્રુ ય દર્શનથી શ્રી સંઘ વાજતે ગાજતે ગિરિરાજનું જયના 8 કરતા જય જય શ્રી આદિનાથના નારા લગાવતા ભાગ્યશાળીઓ તળેટી પધાર્યા ત્યાં જ જ સામુઢાયિક પૂજા, ચૈત્યવંદન સુંદર રીતે થયું હતું. ત્યાં શ્રી સંઘ સાથે ભાવિકે છે
ગાઉની યાત્રામાં જોડાયા. જેમાં નાની વયના બાળકે ૩ થી ૬ વર્ષની ઉંમરના જેવા , છે કે ભવ્ય-દિવ્ય વસ્તુપાલ-તેજપાળ ત્રિભુવનકુમાર મયણ નિરાગી, રૂષભ વેરા જેવા છે
બાળકોએ ઉ૯લાસ પૂર્વક જાત્રા કરી હતી તેમાં લગભગ ૮૦ વર્ષના વયેવૃદ્ધ દાદાને પર ધેમ ધખતા તાપમાં ખુલા પગે ચાલતા જોઈને ૩ થી ૪ યુવાને એ કાકાને પૂછયું : ૨ છે કાકા તમે ખુલ્લા પગે આવા તાપમાં ચાલો છો તે લો આ મારા ચંપલ પહેરો. આ હું ત્યારે આ દાઢા વયમાં વૃધ્ધ પણ મનના સાચા વીરના સેવક હતા. છે તેમણે કહ્યું કે હે પુન્યશાળી જીવો સાંભળો મારી પાસે કરોડો રૂપિયા છે. પણ છેઅહીંયા તીર્થ અને તિથિને સાચે માર્ગદર્શન પામ્યા પછી આજ્ઞા મુજબ ચાલવું જ
Page #781
--------------------------------------------------------------------------
________________
૨. વપ ૧૦ અંક ૩૨-૩૩ : તા. ૧૪–૪–૯૮ :
[; ૮૨૩ જ સારું છે. કારણ કે ગયા વર્ષે મારે આવવું હતું પણ કઈ કર્મના ઉઢયે ન આવી છે છે શકે. તેથી નિચે કર્યો કે આવતી તેરસે તે દાઢાને જરૂર ભેટીને છ ગાઉની જાત્રા
વિધિ પૂર્વક કરવી જેથી અહીંયા મરણ થાય તે સમાધિ મરણ પામું. અને અહીંયાથી આ મહાવિદેહમાં જઈ ૮ વર્ષે દીક્ષા લઈ કર્મ ખપાવી-કેવળ પામી જલ્દી ક્ષે પહોંચી ? છ જઈએ તેથી જ આવવાનું મન થાય છે. આપણે બધા પણ આ જ ભાવથી અહીંયા
આવ્યા છીએ. આ સાંભળીને યુવાનની આંખમાં હર્ષના આંસુ આવી ગયા અને એ માફી માગી અને તેમણે પણ પગમાંથી ચંપલો ફેંકી દઈ તાપમાં ખુલ્લા પગે હસતાં કે હસતાં ચાલવા લાગ્યા, બળે છે તે મારૂ નથી. મારૂ બળતું નથી (શરીર આત્મા)
આવા ભાવથી નીચે ઉતરવા લાગ્યા. નીચે ઉતરતા દરેક પૂ. આત્માઓને કાર્યકર્તાઓ છે જ દૂધથી પગ ધોઈ–ચાંઢલ કરી. બાદલું છાંટી ગુલાબજલ વડે ઠંડક કરતા હતા. અને પછી તે આ બધા ભાગ્યશાળીઓ પાલમાં પધારતા.
- બધા પાલને લાભ પણ કલ્યાણભાઈ જરીવાલાએ લીધેલ. અને દરેક પુન્યશાળીછે એની સારામાં સારી ભકિત કરાઈ હતી. બેસાડીને સુંદર વ્યવસ્થા કરાઈ હતી. લગભગ આ ૩૦-૩૫ હજાર ભાગ્યશાળીઓ પધાર્યા હશે. નીચે ઉતરતા દરેકને ૨૭-૨૭ રૂપિયા જ આપી ભક્તિ કરાઈ હતી. લેકની યાત્રા શ્રદ્ધા સમજણ પૂર્વક હોવાથી જેને કારણે છે દહીં વેચનારાઓના કહીં પડયા રહ્યા હતા. તેઓ પણ કહેતા કે આ તે રામ ભકત ત્રિ લાગે છે. આજે વકરે નથી તે કાલે થશે. એવી આશા સાથે બેઠા હતા. જેણે પ્રસંગ છે નિહાળે-માણ્યો તે તે ખૂબ જ આનંદીત થઈ ગયા પણ ન આવ્યા તે લોકો પસ્તાવો લાગ્યા આપણે રહી ગયા.
પ્રભુ ! દૂર કરો અંધારું –પૂ. મુ. શ્રી મેહ્મરતિવિજયજી મ. છ
હ પ્રભુ! ‘તું પ્રભુ! મારો એમ બોલીને ક્ષણ એકમાં જ તને વીસરી જનાર છે છે હું ક્યાં ? અને “હું પ્રભુ તારો” એમ બોલ્યા વગર ક્ષણ એક પણ મુજને નહીં વીસજ ૨ના તું કયાં? આપણા બેઉને મેળ શી રીતે પડશે, પ્રભુ ? છે હે પ્રભુ! તારા હૃદયમાં હું વસું છું.” એવી કલપના તે હું સ્વપ્નમાં પણ આ નથી કરે શકો, પણ, “મારા હૃદયમાં તું વસે છે. એવું મારું સ્વપ્ન જે ક્ષણે સાકાર ૬ થશે તે ક્ષણે દુનિયા આખીનું રાજ મળ્યું હોય એવી ખુશી હું અનુભવીશ.
Page #782
--------------------------------------------------------------------------
________________
૯ કામદેવ રાજાની કથાનો ગુજરાતી અનુવાદ « જ
(ગતાંકથી ચાલુ) રાજર્ષિને રોગ વગરના કર્યા હવે સારી રીતે આલોચના કરીને પ્રાશ્ચત કરીને છે દિ પિતાની શુદ્ધિ કરીને બધા જ્ઞાનની ગોદ્ધન વડે આરાધીને મુક્તિ સુખને ભાજનારે થયે.
કેઈ એક બ્રાહ્મણ દુકાળના ભાવથી બીજા દેશમાં ગયો વિદ્યાના બળથી આકાશમા ભડિકની સાથે હજામને જતાં જોઈને તેની સેવા વડે તે વિદ્યાને મેળવીને પ્રતિષ્ઠા છે અને લક્ષમી મેળવી સુકાળમાં પોતાના દેશમાં ગયો ત્યાં લોકો વડે પૂછાયું. તારે ગુરૂ ર કેણ છે પણ તે ગુરૂ નીચની શરમ વડે મારા મોટા ગુરૂ છે તેવું બોલવાથી ત્યાં જ આ બધી વિદ્યા નાશ થઈ ગઈ. ઘવાયેલી પોતડીવાળો આકાશમાંથી નીચે પડયે.
- વ્યંજન એટલે સિધ્ધાંત તેને ભેઢ, મહું માત્રા, આદિ વડે ફેરફાર અથવા જ બંનેના આ ભેઢ સમજવા એણું વધારે કરીને તેમજ તેને અર્થ અલગ રીતે બે તા હું તેની આશાતના ઉપર ચાર મિત્રની કથા :
વસંતપુરમાં જિતારી રાજાની ચાર રાણીના કમથી ચાર પુત્રો હતાં. રુદ્ર, મેઘ, ૨ એ ધીર, વીર, તેઓના નામ હતા. તેઓ જન્મ સ્નેહથી પરસ્પર ઉચિત રમત રમતા છે હતા પણ રૂદ્ર જ્યારે બેલ હતું ત્યારે તેની જીભ અટકતી હતી. મેઘ બોલે તો જે તે
બોલતો તેનાથી બીજું જ કાંઈ બોલતે હો. ધીરની વાણી અસ્પષ્ટ હોવાથી બીજા છે છ વડે સમજાતી નથી. વીર તો મૂંગો હતો તે કાંઈ બોલતે જ નહિ.
એકવાર તે ચારેય સેળ વર્ષની યુવાનીમાં પામ્યા ત્યારે સાધુને દયાનમાં લીન છે અને વિતર્ક કરતા સોધુ વડે પૂછાયું–હે બેટા તમે ક્યાંથી આવે છે રૂદ્ર કહ્યું એમાં દિ શું પુછો છો અમે નગરમાંથી આવ્યા છીએ. સાધુએ કહ્યું હું તે નથી પૂછતો તમે ૨ ક્યા ભવમાંથી આવ્યા છીએ એ પૂછું છું રૂદ્ર છે :છે રે પાખંડી તું આમ વાંકી વાણું કેમ બોલે છે. શું કોઈપણ પૂર્વભવ થે
| મુનિ બેલ્યા જ કઈ કઈ જાણે છે જે તેને કૌતુક હાયતે સાંભળ તું કુતરાના જ ૨ ભવમાંથી અહિં આવ્યો છે. એ પ્રમાણે જ્યાં સાંભળ્યું ત્યાં તે ગુસ્સાથી કેશ ને કઇ છે ખડગ ઉપાડીને રે રે સંબંધ વગરનું તું શું બોલે છે. તું જે અમે તને શું કરીએ
છીએ તે પ્રમાણે બેલીને જ્યાં તેને મારવા માટે દોડે છે ત્યાં તેમના તપના પ્રભાવથી
Page #783
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક–૩૨/૩૩ તા. ૧૪-૪-૯૮ :
: ૮૨૫
તે લેાકેા સ્તંભિત થઇ ગયા અને ગરીબ જેવા મેાઢાવાળા મેલ્યા-ઋષએ સાચુ કહ્યું છે. સાધુએ કહ્યું-વિશ્વાસથી જુએ પહેલા અહિંના નગરમાં સમ્યકદૃષ્ટિવાળા જૈન અગ્નિ શર્મા બ્રાહ્મણ હતા તેને ચાર પુત્ર હતા. પૂર્ણ પદ્મ, પચ્ચાનન અને ભીમ આ વેદો જાણીને નવતત્વ આદિ વિચારરૂપ ગ્રંથ ભણ્યા વિચારને જાણનારા થયા. એકવાર પિતાએ ત્રોને કુટુંબના ભાર સોંપીને દીક્ષા લીધી. તપથી અધિજ્ઞાન મેળવ્યુ. તેના પુત્રો જ્યા ચર્ચામાં બેસે ત્યારે બુધ્ધિના અભિમાન પૂર્વક સૂત્રના ભે કહે છે,
જયારે ધમ્મા મંગલ મુઠ્ઠિમ એ પ્રમાણે પુણ્યું કલાણુ મુરૢિ પદ્મ અર્થના ભેડને કહે છે. ધમ્મા મંગલ મુકૢિ ધર્મ ધાતુ આથી સેાનું ઉત્કૃષ્ટ મંગલ છે. તેનાથી બધુ મેળવાય છે. પંચ્ચાનન તેના બંનેના શબ્દ અને અર્થના ભેદ કરે છે. ધમ મંગલ ઉત્કૃષ્ટ ધર્મ ધાતુ મંગલ ગ્રહની જેમ માધિમરથી ક્રુરતાવાળી લક્ષ્મી ઉત્કૃષ્ટ છે. ભીમ સિધ્ધાંતથી વિપરીત વ્યાખ્યા કરે છે. ધર્મની નિંદા કરે છે. ત્યારે ધર્મ ઉત્કૃષ્ટ મંગલને શાંત રસ કાંઇ કરી શકતા નથી ત્યારે પાપને ઉત્કૃષ્ટ મંગલ માના હિંસા, અસત્ય, ચારી આર્ક ભેદ વડે બધા કાર્યો કરી શક્તા હૈાવાથી હવે તે ચીકણા જ્ઞાનાવરણીય ક્રમ બાંધતા હતા. તથા ખરાબ માની દેશના વડે અને સારા માના નાશ વડે તિર્યંચ ગતિમાં ડુખતા હતા.
એક વખત ઉનાળામાં મધ્યાન સમયે અતિતાપ લાગવા વડે સારભૂત પાત્રને આકણુ કરવા માટે ઘરમાં પ્રવેશ્યાં. આત ધ્યાન વડે નાશ પામ્યા નગરમાં માતંગ પાટકમાં કુતરા થયા ત્યાં જે દેખે તેની પાછળ કુતરા જતા અને જે લેાકેા જતાં તેની પાછળ કુતરા દોડતા હતા. કેાઇ એક વખત પૂર્વ જન્મના પિતા રસ્તે જતાં જોઇને ત્યાં મોટા અવાજ વડે ખેાલતા તેની પાછળ દાડતા મારા વડે નામ સહિત ખેાલાવાયા મને જોતાં જ જાતિસ્મરણ જ્ઞાન થયું અને હવે પેાતાનું પાપ સ્મરણવાથી પશ્ચાતાપ શર્યા. અનસન સાધીને રાજ પરિવારમાં જતા રાજા વડે પૂજાતા મરીને તે જ રાજમાં રાજપુત્રો તરીકે જન્મ્યા. હું તારા સાંબંધમાં પૂર્વભવના પિતા અગ્નિશર્મા છું.
એ પ્રમાણે યતિવચનને કુમારોને પૂર્વના પરિવારના મુખથી સાંભળીને રાજા ત્યાં આવ્યા ત્યારે કૌતુથી ભેગા થયેલા લેાકેા વડે મુનિ એળખાયા અને વઢાયા.
હવે રાજા વડે આ શું એ પ્રમાણે પૂછે છતે સાધુએ કહ્યું :- આપના પુત્રે બધા તે પૂર્વ જન્મના આવાસમાં કુટુંબીઓને જોઇને નિશ્ચય ઉત્પન્ન થશે તેથી હવે રાજા વડે લાકથી અગ્નિ શર્માના ઘરને જાણીને પુત્રને ત્યાં લાવ્યા. પૂર્વભવના કુટું ́ખી
Page #784
--------------------------------------------------------------------------
________________
૮૨૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) એને જોઇને જાતિ ને સ્મરણ કરીને તે કેવી રીતે મનુષ્યભવને હારી ગયા હવે દીક્ષા લઇએ તેા પાપથી છુટીએ.
એ પ્રમાણે માતાપિતાના મહા આગ્રહ વધુ વિનતિ કરીને વૈરાગ્યથી શ્રી ગુણાકર સૂરી પાસે આવીને દીક્ષાને ગ્રહણ કરી તેથી જ્ઞાનની કાલાઢિ આઠની ધાર આશાતના ત્યાગીને બધા ગવને મૂકીને જ્ઞાનીઓની ગોચરી લાવવા આદિ ભકિત આરામાદિ વડે ઘણા જ્ઞાનાવરણીય કર્મના ક્ષય કરીને પતિ મરણ વડે સર્વાર્થ સિધ્ધિમાં જા ને અહિયા ભરતમાં સાવથીમાં સુગ્રીવ રાજાના વૈતારીના પુત્રો થયા હંસ, કૅસ, કામ અને કુ ંતી ઘણા ચેડા સમયમાં બધી કલાએ જે મેળવીને ચુવાન વય પામી તેઓ ખ ક્રિડા કરતા રમતા હતા. અને આ તરફથી કૌશલ્યામાં પ્રતાપ રાજાની ચાર રાણીને ચાર પુત્રી હતી. સેામશ્રી, સત્યશ્રી, ધનશ્રી, ગુણશ્રી નામની છે.
તેએ એક્વાર પ્રેમથી રમતી હતી પેાતે પેાતાના મનારાને સતી રહેતી. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી પહેલીએ :- જે પુરૂષ એક પહેારમાં એક સાથે હજાર ૯૪ સભળાવે તે મારો પતિ થશે. બીજીએ જે એક હજાર લેાક એકવાર સાંભળીને સ’ભળાવે તે મારો પતિ થશે. સીજીએ જે પુરૂષ નવા એક હજાર લેાક એક પારમાં કરે તે મારો પતિ થશે. ચેાથીએ એક એક લેાકના એક હજાર અર્થ કરે તે મારો પતિ થશે.
એ પ્રમાણે બાલ્યા એમના તે વચન પિતાએ સાંભળીને સ્વયંવરમાં ઊસવ માટે બધા રાજાઓના રાજકુમારોને ખેલાવ્યા અને ત્યારે સુગ્રીવ પણ પેાતાના પુત્ર સાથે આવ્યા. હવે સ્વયંવર મ`ડપમાં રાજા લેાકેા બેઠે છતે વિમાન આદિમાં બેસીને ત્યાં આવ્યા. કુમારીની એક એક રાજ દરવાના પેાત પેાતાની પ્રતિજ્ઞાને પ્રગટ કરી હતી તેથી તેવી પ્રતિજ્ઞાને પૂરણ કરવામાં કાઇ શક્તિમાન નથી ગરમ થયેલા બધા રાજાએ સ્થાંભિત થઈ ગયા. સુગ્રીવ રાજાના આદેશથી ચાર પુત્રએ ક્રમથી તે પ્રતિજ્ઞાને પૂ કરી તેથી ખાલાએએ તેએના કઠમાં વરમાળા નાખી જય જયકાર થયેા અને ત્યારે તેના ગુણા સાંભળવા વડે રાજાએ પેાતાની પ્રત્યેકને બત્રીસ બગીસ છેાકરીએ પરણાવી વિવાહ ઉત્સવ સ`પન્ન થયા. બધા રાજાએાનુ' સન્માન થયુ.... પેાત પેાતાના સ્થાનમાં ગયા.
હવે દશેરાના મહેાત્સવ પછી રાણીએ સાથે કુમારો સુગ્રીવ રાજા પેાતાના નગરમાં જઇને રાજ્યનું પાલન કરે છે. ચારે કુમારો મહાબુધ્ધિ વડે ખ્યાતિ મેળવી હવે દૂર દેશમાં વસતા અનેક રાજાએ એને રાજકુમારો મહાપ`ડિત યુક્ત બધા શાસ્ત્રના સંદેહને દૂર કરવા માટે અને જાણવા ત્યાં આવીને રાજા સભામાં રહેલા તેની ઉપાસના કરે છે. આ પ્રમાણે પિતાની કૃપા વડે બધા અનેક સુખને ભાગવતા તેમને બહુકાળ વીત્યા.
Page #785
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૩૨-૩૩ તા. ૧૭-૪-૯૮ :
કેવલી
સાધુ
એકવાર પુત્ર આદિ પરિવાર સહિત રાજા વનમાં ગયા ત્યાં સમસર્યા હતા. તેમને નમસ્કાર કરીને પૂછ્યું હે પ્રભુ જ્યા સુકૃત વડે આ મારા પુત્રા ડાહી બુદ્ધિવાળા થયા. કેવલીએ અગ્નિશર્મા અને તેના પુની પહેલા ભવની બધી વાર્તા કહી અને ત્રીજા ભવે દીક્ષા લઇને જ્ઞાનની બધી આશાતના ત્યાગવા વડે જ્ઞાનની આરાધનાના અહંકારના ત્યાગ વધુ ભક્તિપાનાદિ સુશ્રુષા વડે આ ફળને મેળવ્યું.. એમ સાંભળીને રાજપુત્રાએ એક જ્ઞાનની આરાધનાનું ફળ થયું ત્યારે જ્ઞાનઢ ન ચારિત્રની સંપૂર્ણ આરાધનાથી શાશ્વત સુખાનુ' છેલ્લુ ફળ આસન સહિત ભાવી છે.
: ૮૨૭
ઘણા સંવેગથી માબાપને પૂછીને અત્તપુર સહિત પરિવાર આઢિના ત્યાગ કરીને શ્રી કેવલી પાસે દીક્ષા લઇને નિમ`લ ચારિત્રથી કેવલજ્ઞાન મેળવીને સિદ્ધિ પદ્ઘને પામ્યાં અને હવે કામદેવકુમાર કેવલીના મુખે જ્ઞાનાવરણીય કર્મ બધના હેતુને સાંભળીને લેાકેા શરમવડે ધાતાની અજ્ઞાનના હેતુને છુપાવતા કેવલીને નમસ્કાર કરીને પેાતાના સૈન્ય સાથે ગયે। કાલ આઢિ પણ દૌરને મૂકીને પેાતાના સ્થાને ગયા હવે રાત્રે બધા સૂઇ ગયા બધા લોકોને મૂકીને કામદેવ દેવતાથી સેવાતા કેવલીને પ્રણામ કરીને પેાતાના પૂર્વ ભવની કથા પૂછી હવે ભગવાન ઉયીનીમાં ભીમ ક્ષત્રિય જુગાર રમતા માટા ચાર થયા અને તેને માતાપિતા વડે જંગલમાં કાઢી મૂકાયેા.
ત્ય. રહીને ચારી વડે જીવન ચલાવતા એકવાર કાશ્મીર દેશથી આવતા જૈન બ્રાહ્મણને હણીને પુસ્તકથી ભરેલ ગાડુ લઇને તેને ખાડ્યુ. તેમાં શાહી જેવા જુના કપડાથી બાંધેલ પુસ્તકા જોઇને ક્રોધ ઉત્પન્ન થયેા પગથી હણીને બધા પુસ્તકા સળગાવી દીધા તે જાણીને ઉછૈયીનીના રાજા વડે મરાયેલા ભીમ રૌદ્રધ્યાનથી ચાથી નરકમાં દેશ સાગરોપમનું આયુષ્ય ભાગવીને તાંડુલીયે। મત્સ થયા ત્યાંથી અંતમુર્હુત જીવીને તે મહા રે.દ્રધ્યાન વડે સાતમી નરકમાં જઇને તેત્રીશ સાગરોપમ ભેાગવીને બ્રાહ્મણઘરમાં ભારવાહક બળદ થયા અને તે ત્રણ હજાર વર્ષ ભાર ઉપાડીને તુટેલા ભૂમિ ઉપર પડયેા ત્યાં ભિક્ષા માગતા સાધુને જોઇને તે સમયે ભદ્રક ભાવને મૂકીને કૌશામ્બીમાં ભદ્રશેઠના ઘરમાં સેામ નામના નાકર થયા.
હૅટ તે શ્રેષ્ઠિની પ્રકૃતિ વડે ખાલપણુથી પણ ખધા પ્રકારના ભક્તિવડે રામશ્રી નામની ફુલવાન પુત્રી સાથે લગ્ન કર્યા અને તે ખ'ને સાધુની સંગતિ વડે દયાથી તત્પર થયેલા નિલ ચિત્તા વડે શ્રેષ્ઠિના કામેા કરત ઘણા કાળ વિતાવ્યા.
જ્ઞાન-જ્ઞાનીઓની નજીકમાં રહેલા ધરમમાં બધા (ક્રમશ:)
Page #786
--------------------------------------------------------------------------
________________
યાત્રાસંઘેનું વિશુધ્ધ વિશેષણ કયું? છ'રી પાલિત કે દરી’ પાલક ?
–શ્રી હિતકાંક્ષી છે
પ્રશ્ન : ૧. છરી' પાલિત સંઘ, ૨. ૬ધરી’ પાલક સંઘ, ૩. “રી પાળ સંઘ. છે
ઉપરના ત્રણ શબ્દસમૂહોમાંથી વ્યાકરણશાસ્ત્ર દષ્ટિએ કે શબ્દસમૂ યથાર્થ કે ગણી શકાય?
ઉત્તર ઃ ૧. “છરી પાલિત સંઘ” આ શબ્દપ્રયોગમાં છરી અને “પાલિત? 6 ૨ આ બે અંશેની વિચારણા કરવાની છે.
તેમાં પ્રથમ અંશ છરી અંગે વિચારણા કરતાં એમ લાગે છે કે “છ” અને એ “રી સાથે વાંચતાં શાક સમારવાની “છરીને ભ્રમ થવાની શક્યતા છે. તેથી આવા જ કે પ્રયોગમાં શબ્દને બદલે સંખ્યાંક (આંકડા)ને ઉપયોગ વધુ ઉપાદેય છે. અર્થાત્ છરી 8 નહિ, પણ “ર” લખવું વધુ સારું છે.
બીજા “પાલિત” અંશની વિચારણા કરતાં “પાલિત સંઘ એવો શબ્દ પ્રયોગ જ વ્યાકરણશાસ્ત્રની દષ્ટિએ યોગ્ય જણાતું નથી.
પાલિત' એ સંસકૃત ૧૦ મા ગણના પાલ” (પાલયતિ) ધાતુનું કર્મણિ૬ભૂતકૃદન્તનું રૂપ છે. તેનો અર્થ “થી–વડે પળાયેલા–રક્ષાયેલ” એવો થાય છે, જે 8. છે વધુ અભિપ્રેત નથી.
૨. દરી’ પાલક સંઘ અને ૩. ૬રી પાળ સંઘ–આ બંને પ્રયોગ શુદ્ધ અને * અભિપ્રેત છે. “પાલક’ શબ્દ સંસ્કૃત ભાષાને છે અને પાળત” શબ્દ ગુજરાતી ભાષાને છે.
પાલક' શબ્દમાં વાચક “અક” પ્રત્યય હોવાથી તેને અર્થ “પાલન કરનાર એવો થાય છે.
-ડો. અરુણોદય ન. જાની (વડેકરા) ૨ ભવસમુદ્રથી તારે તેને તીર્થ કહેવાય અને ભવસમુદ્રથી તરવાની ભાવનાવાળે હેય તેને યાત્રિક કહેવાય. | તીર્થયાત્રા દરમિયાન યાત્રિકે પાળવાના આચાર :
૧. હૃદયમાં સમ્યત્વ ધારણ કરવું, ૨. પગ વડે ચાલવું, ૩. એકાસણું કરવું છે, ૨ ૪. સચિત્ત આહારને ત્યાગ કર, ૫. બ્રહ્મચર્ય પાળવું, ૬. સંથારે શયન કરવું.
(જુઓ અનુ. ટાઈટલ ૩ ઉપર) છે
Page #787
--------------------------------------------------------------------------
________________
છે
દ ની ક વંદન ફળ
–પૂ. મુનિરાજ શ્રી રદશનવિજ્યજી મ.
જ વંદન-નમસ્કાર કરવા યોગ્ય જે હોય તેને વંદન કહેવાય. તે વંદનીકેની વ્યાખ્યા અનેકવિધ શાસ્ત્રોમાં વર્ણવાયેલી છે. વંદનીકેની કુલ સંખ્યા પાંચ બતાવાયેલી છે. આ
આયરિય ઉવજઝાએ પવત્તિ થેરે તહેવ રયણિએ એએસિં કિંઇકમ્મ કાયવં નિજ જરદાએ છે
(અર્થ :-આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને રત્નાધિક ને નિર્જરાને છે માટે કૃતિક” અર્થાત્ વંદન કરવું જોઈએ.)
વંદનીકો વંદનીય માનવા માટે અને માનેલ ને પ્રત્યે વિશેષ અહોભાવ-પૂજાછેભાવ કેળવવા માટે તેઓનું સ્વરૂપ જાણવું ખૂબ જરૂરી છે. ૬ (૧) આચાર્ય - જ્ઞાનાચાર આદિ પંચવિધ આચારમાં નિત્ય ઉદ્યમશીલ રહેનાર છે અને એ ય જીને પ્રતિબોધિ આચારમાં પ્રવૃત્ત કરાવનાર, પરમાત્માએ પ્રરૂપેલ ત ક છે ને જ ર–રગમાં વસાવી શુદ્ધદેશના થકી તીર્થકર સમાન ખ્યાતિ પ્રાપ્ત કરનાર છે
(૨) ઉપાધ્યાય :-સભ્યત્વ-જ્ઞાન ચારિત્રથી ચુત, સૂત્ર-અર્થ અને તદુભયને ૨ જ જાણનાર, અને અભિલાષીને તેનું દાન કરનાર, સ્વાધ્યાયમાં નિત્ય જાગૃત સાથે ક્યારેય
પણ થકાવટને અનુભવ ન કરનાર છે (૩) પ્રવર્તક -જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી રત્નત્રયીની આરાધનામાં હંમેશા પ્રવનાર તેમજ નિશ્રાવતિ અને પણ પ્રવર્તાવનાર.
() સ્થવિર-જ્ઞાનબલથી કે વયવૃદ્ધતાથી પરિપકવતાથી રત્નત્રયીની આરાધનામાં છે સુસ્થિર થયેલ અને નિશ્રાવર્તિ અને માં જે કોઈ સંજોગથી કે ચિત્તચપળતાથી કે છે અસમાધિના કારણે થી રત્નત્રયીની આરાધનામાં અસ્થિર થયેલાઓને પ્રતિબોધિ સંયમમાં જ છેસ્થિર જ નહિ પણ સુસ્થિર કરનાર આ (૫) રત્નાધિક-રત્નત્રયીની પ્રાપ્તિ જેઓને વહેલી થઈ હોય એટલે આપણાથી છે હિં પહેલાં દિક્ષિત થયેલાં હોય તેમને રત્ન(ગયી) અધિક કહેવાય. તેઓને વન કરવાથી છે રત્નત્રય નિર્મળ બને...
ઉપરોકત પાંચેય વંદનીકેના ગુણેને હૃદયમાં સ્થિર કરી બહુમાન ભાવથી તેઓને જ જ વંદન કરવામાં આવે તે વંન કરનારને શું લાભ પ્રાપ્ત થાય?
Page #788
--------------------------------------------------------------------------
________________
જ ૮૩૦ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક] છે વિણએવયાર માણસ-મંજણું પૂઅણુ-ગુરૂજગુસ્સો
તિસ્થયરાણુ ય આણ સુયધસ્મારાહણુડકિરીયા વંઠનીકેને વંન કરવાથી ૬ ગુણે પ્રગટ થાય છે,
(૧) ગુરૂના વિનયની આરાધના (૨) માન (અભિમાન)નું ભંગ (૩) ગુરૂજનોની જ પૂજન, (૪) તીર્થકરની આજ્ઞાનું પાલન (૫) શ્રત ધર્મની પ્રાપ્તિ એટલે વહન કરવા , આ પૂર્વક જ શ્રત ગ્રહણ કરાય (૬) પરંપરાએ અક્રિયા એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
વંદનથી છ ફળની પ્રાપ્તિમાં ૫ પાં અને ૬ઠ્ઠા ફળ વચ્ચેની પ્રક્રિયા શું હોઈ શકે શું શકે ? તે બાબતે શ્રી ભગવતિ સૂત્રમાં સસ્પષ્ટ વર્ણન બતાવેલ છે.
શ્રી ગણધર શિરોમણિ ગૌતમસ્વામિ અવસર પામીને પરમતારક ગુરૂદેવશ્રી શ્રમણ જ ભગવાન મહાવીરને વિનમ્રભાવે જિજ્ઞાસાવૃત્તિ સાથે તેમજ ભવિલકને પણ બંધ થાય છે જ તેવા ઉદ્દેશથી પ્રશ્ન પૂછે છે કે
“હે ભગવંત! શ્રમણ કે પૂજનીક કે વંદનીને વંદન-નમસ્કાર કરવાથી તેમજ આ તેઓની પયું પાસના એટલે શુશ્રુષા કરવાથી શું ફળ પ્રાપ્ત થાય?”
ત્યારે ૩૫ ગુણેથી યુક્ત મધુર વાણીથી વીરપ્રભુ નિરાકારણ રૂણાથી તરબળ હ છે હ૪ય સાથે જવાબ આપતાં જણાવે છે કે...
હે ગૌતમ! વંદનીને વંદન કરવાથી શ્રવણને લાભ એટલે વાચનકિક શ્રવછે ણનો લાભ મળે અને શ્રવણના લાભથી જ્ઞાનને લાભ થાય અને જ્ઞાનના લાભથી હેય૨ ય ઉપાદેય આત્રિ વસ્તુઓમાં વિજ્ઞાનને લાભ થાય અને વિજ્ઞાનના લાભથી પચ્ચકછે ખાણનો લાભ થાય અને પચ્ચકખાણથી સંયમનું લાભ થાય અને સંયમના લાભ
શવાથી અનાશ્રવ એટલે આશ્રવરહિત પ્રવૃત્તિને લાભ અને અનાશ્રવના લાભથી તપને શું લાભ થાય અને તપના લાભથી વ્યવદાન એટલે પૂર્વે બાંધેલા કર્મોની વિશુદ્ધિનો લાભ છે થાય અને વ્યવઠાનના લાભથી અંતે અક્રિયા એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે,
વિધ–વિધ શાસ્ત્રોમાં અનેક પ્રકારના દષ્ટિકોણથી વંકનીકને વંદન કરવાથી ર એ થતાં લાભનું વર્ણન આવે છે. આપણે સહુ ઉપરોકત અંતિમફળ-મેક્ષફળની પ્રાપ્તિ છે. વહેલી તકે થાય તેવિ અભિલાષા સાથે વંદન કરનારા બનીએ તેવી અપેક્ષા સાથે....
Page #789
--------------------------------------------------------------------------
________________
કાબેલીયતની કેડી
' , '
– વત્સલા વી. અઢિયા 5
કે એક વખત બાઝશાહે બિરબલને બોલાવીને કહ્યું કે મને બળઢના દુધની જરૂર છે @ છે. અને મારે તે દૂધ એક વૈશ્ચરાજના કહ્યા મુજબ મારી દવાનાં ઉપયોગમાં લેવાનું છે. આ આ માટે ગમે તેમ કરી ગમે ત્યાંથી હાજર કરે. એ બિરબલે આ સાંભળી જવાબ આપ્યો કે “જહાપના, હું જેમ બને તેમ જલદી
પ્રયત્ન કરીશ પણ છતાં ક8ાચ તેની શોધમાં મને હાજર કરતા ચારથી પાંચ દિવસ થઈ જાય”
વાઢશાહ આ સાંભળી બોલ્યા કે કદાચ એક દિવસ ભલે વધુ મોડું થાય છે પણ બસ ઓર્ડર તે એડર ! મને બળદનું દૂધ મળવું જ જોઈએ. કારણ કે તે કર વૈદરાજે એ હવાને પ્રયોગ બળઢના દૂધ સાથે મીલાવી કરશે તે જ ફાયદો થશે એવું છે કહ્યું છે. માટે જેમ બને તેમ જદી બંદોબસ્ત કરજે.
બિરબલ તે હવે મનોમન ગડમથલમાં પડયા. હવે આ રાજાની સાન ઠેકાણે 0 લાવવા કંઇને કંઇ વિચારવું પડશે.
બિરબલા તો હવે ઘેર આવ્યા. પોતાની પુત્રીને આ તમામ હકીક્ત ઠહી સંભથઇ ળાવી. અને સાથે એ પણ કહ્યું કે આ કામમાં તારે મને સાથ આપવાનું છે. અને હું આ ી જેમ કહુ તેમ કરવાનું કામ તારૂ. પુત્રી તો પિતાની મઢ માટે તૈયાર જ હતી. આ
બિરબલે કહ્યું કે તારે બાઢશાહના મહેતાની નજીક જે ધોબીઘાટ છે. ત્યાં રાત્રે તે દસ વાગ્યા પછી ધોકો લઇને કપડા પટે જ રાખવાના અને જ્યાં સુધી બાઢશાહ ખુઢ જ તેને આનું કારણ પુછવા ન આવે ત્યાં સુધી કેઇના પણ કહેવાથી તારે આ બંધ છે હું કરવાનું નહિ.
ત્રીએ તે બીજે દિવસે રારો પિતાના પિતાની શિખામણ મુજબ બાઝશાહના શયનકક્ષની સામે આવેલ ઘાટ પર પલાળેલાં કપડાને ધોકાથી પીટવાનું શરૂ કર્યું. આ
અવાજથી બાઝશાહને નિંદ્રા ભંગ થયો અને તે સખત કોધે ભરાયા. બાઢશાહે ૨ પહેરેગીરને લાવી તે કપડાં પીટનારને પકડી લાવવા હુકમ કર્યો.
પહેરેગીર તે ત્યાં જઈ તે છોકરીને બાદશાહે કરેલા હુકમની રજુઆત કરી જ તેમની સમક્ષ હાજર થવા કહ્યું પણ બિરબલની પુત્રી સાંભળે જ શાની ? તેણે રેશક- ૨ ટેક વગર તે કામ ચાલુ જ રાખ્યું છે ?
Page #790
--------------------------------------------------------------------------
________________
૨ ૮૩૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે ૨ પહેરેગીર વધુ ક્રોધિત થયે. એક તો બાઢશાહની નીંદ હરામ કરી અને છે છે ઉપરથી તેમની આજ્ઞાને પણ ભંગ કરે છે? શા મારી સાથે. તારે બાદશાહને જવાબ જ આપવા પડશે. એમ કહી પહેરેગીર તેની સાથે જ તેને લઈ ચાલે. અને બાદશાહ જ સમક્ષ ખડી કરી.
અકબર બાઝશાહ તે આ સુંદરીને જોઈ જ રહ્યાં. બાઢશાહની ઊંઘમાં ખલેલા જ પહોંચાડવાની આટલી હિંમત ? છે આખરે તેને તેમ કરવાનું કારણ પુછયુ તે તે યુવતીએ નીડરતાપૂર્વક કહ્યું કે રિ 2 હું સાચું કારણ જણાઉ તે મને શિક્ષા નહિ કરવાની. બાદશાહે તેની વાત છે છે મંજુર રાખી. આ યુવતીએ ઠંડે કલેજે જવાબ આપ્યો કે આજે સવારે જ મારા પિતાજીએ એક ૪ જ બાળકને જન્મ આપ્યો છે. ઘરનાં અનેક કામોમાં પાણી બીલકુલ થઈ રહ્યું અને ન છે એ છુટકે મારે નવરાશ ન મળવાથી આ કામ અહીં રાત્રે કરવું પડયું. જેથી આ કપડા છે જ રાત્રે સુકાય તે સવારે ફરીથી ઉપયોગમાં આવી શકે. કે બાઢશાહ તે યુવતીનો જવાબ સાંભળી ચૂકી ઉઠયા અને તે યુવાનને કહ્યું કે આ 8િ પુરૂષ તે કરી બાળકને જન્મ આપતો હશે? શું તે શક્ય છે? છે કે જોઈ તેણે બિરબલની શિખામણ મુજબ જ જવાબ આપ્યો કે બળદનું જ
દૂધ જે આસાનીથી મળી શકે તે પુરૂષ કેમ પુત્રને જન્મ ન આપી શકે? બળઢનું . દૂધ મળવાની સંભાવના હોઈ શકે તે પુરૂષને પણ પ્રસુતિ આવવાની સંભાવના છે ત્ર હોઈ શકે.
જવાબ સાંભળી બારશાહને પિતે કહે વાતને ખ્યાલ આવી ગયો અને તરત તે જ પુછયું કે શું તું બિરબલા પુત્રી છે? તે યુવતી બિલકુલ કંઈ જ બેલ્યા $ વગર મૌન રહી. તેની ખામોશી જ તેને જવાબ હતી. બાઠશાહ પામી ગયા છે કે બુદ્ધિ બિરબલાની જ છે પણ રજુઆ તતેણે પુત્રી પાસે કરાવી. છે બિરબલની આ યુતિ જ બાદશાહનો ખુ જવાબ બની બેઠી. હવે તો બાઇજ શાહને બળઢના દૂધની સહ જેવાની રહી જ નહિ.
બિરબલાની પુત્રીની ચતુરાઈ પર તેને ઈનામ આપી પહેરેગીરને તેને ખૂમારી$ પૂર્વ બિરબલાને ઘેર પહોંચાડી દેવા હુકમ કર્યો. સીધી આંગળીએ ઘી ન નીકળે ત્યારે વાંકી આંગળીએ કાઢવું જરૂરી બને છે.
( મું. સ. ) એક
कैलाससागरसरि ज्ञानमन्दिर
Page #791
--------------------------------------------------------------------------
________________
ટાઇટ નું ચાલુ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] છે સ્વપ્ન પણ કરે ખરા ! પુણોદય હાય લોકોમાં વાહવાહ બેલાતી હોય તે “હું કાંઈક છે જ ” મારા જેવો કોઈ નથી તેમ સ્વમુખે ગાન ગાય ખરા!
જે જ્ઞાની નમ્ર અને વિનવું બને તેને કલ્પતરૂ કહ્યું છે અને જે જ્ઞાની ગવલ છે છે અને આભમાની અને તેને તે કંટકતરૂ કહેવો પડે ને?
| માટે જ્ઞાનનું અભિમાન ન આવે તેની કાળજી રાખી આત્મકલ્યાણના માટે છે જ તેને સાચે વિનિયોગ કરી સૌ જ્ઞાનના સાચા ફળને પ્રાપ્ત કરે તે જ મંગલ જ કામના.
( આગ્રંથ નિશુદ્ધિ અનુસંધાન પેજ ૮૧૬ ચાલુ) જ પણ ગૃહસ્થો માટે પણ ઉપયોગી હોવાથી પ્રકાશિત થયેલ છે. અમદાવાદમાં “કાઠા જ જ સાહેબના પગલાં” જેમના છે તે જેન આચાર્ય શ્રી જિન પ્રભુસુરિજી પાસે તેમણે જ કે અભ્યાસ કરી, પછી આ ગ્રંથ રચેલ. જેમાં ચોઘડીયા, હોરા, ઘડી, રાશિ, ગ્રહો ઋતુ, ર ૨ યેગ, એની, કરણ, નક્ષત્ર ષડવર્ગ, કુંડલી, પતી પ્રશ્નફળ, વાસ્તુ, ભૂમિ, પરીક્ષા, છે
ખેતી પ્રવાના વેપાર મુહુર્ત જેવા તિષના અનેક અંગ પર કાર્ય સિદ્ધિ માટે વિષa એ છણાવટ કરી છે. પરંતુ અત્રે ફકત સામાન્ય વાચકને જ્યોતિષનો અભ્યાસ ના હોય તે 8.
પણ સમજ પડે તે જ વાત આપી છે. આશા છે કે સૌ વાચકને કાર્યસિદ્ધિ માટે જ છે “નિ શુદ્ધિ દીપીકા ગ્રંથની આ માહિતી ઉપયોગી નીવડશે, (સંદેશ ૨૩–૨–૯૮) .
(અનુ. પેજ ૮૨૮ નું ચાલુ) આ ૬ આચારો પાળનારને – સમ્યવઘારી, પાઢચારી, એકાશનકારી સચિત્તપરિહારી, બ્રહ્મચારી અને ભૂમિસંતારકારી કહેવાય છે.
આ છએ શબ્દોને અંતે “શી” અક્ષર આવતા હોવાથી ટૂંકમાં તેને ૬રી” કહે છે. આ ૬ પ્રકારે “રી ” વાળા યાત્રિકે જે વાત્રાસંઘમાં હોય તેને
શી” પાલક યાત્રાસંધ કહે છે. - ૬ “રી” પાલક યાત્રા સંઘ અટલે “૬”નું પાલન કરનારા યાત્રિકેવાળો છે (યારા) સંઘ.
૬ “રી ” પાલક સંઘ' અર્થની દષ્ટિએ સુસંગત હોવાથી એમ જ લાખવું અને પ્રચાર યોગ્ય છે.
Page #792
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી સેન. ૮૪
પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદર્શ
છે
- સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામર્મદ્રસૂરીશ્વરજી મહારાજ
૦ ભગવાનનું શાસન જે યથાર્થ ભણે- જાણે, તે પોતાની જાતને ભૂલી જાય છે. છ શાસનને જ પ્રધાન માને છે, સુખની કિંમત હોતી નથી. દુઃખની ગભરામણ છે. હોતી નથી. તેના મન-વચન અને કાયાનાગ ભગવાનના શાસનને જ સમર્પિત છે હોય છે.
૦ જગત અને નવપદ બે ય સામ સામે છે. જગત અને નવપદ બંને ય રિસ્પરના જ $ વિરોધી છે. જગત ગમે તેને નવપદ ન ગમે અને ખરેખર સાચા ભાવે નવપઢ
ગમે તેને જગત ન ગમે. પછી તે કેઈપણ કામ કરે તે ધર્મરૂપ બને. નાઢિ છે કરે તે તે ધર્મ બને પણ સંસાર કરતા હોય તે ય ધર્મરૂપ બને, કર્મ છે
ખપાવવા જ કહે. ૦ ગરીબી એ કાંઈ ખરાબ ચીજનથી, ગરીબી એ કાંઈ કલંક નથી, તેમ અન્યાયવાળી શ્રીમંતાઈ પણ ભૂષણ નથી, પરંતુ અન્યાયવાળી શ્રીમંતાઈ તે મહાદૂષણ છે. તે મહાદૂષણવાળાના આજે માનપાનાદિ થાય છે તે આ સમાજનું મોટામાં મેટું કલંક છે. ગૃહસ્થ જેમ અનીતિ સંપન્ન નથી હોત પણ નીતિસંપન્ન હોય છે છે તેમ કેઈના બેટા ગુણગાન ગાવા “ભાટ” નથી હોતો અને તેને ગાળ દેવા
ભાંડ નથી હોતો. જેમ ગમે તેવા લાયક વિનાના ગુણ ગાવાનું પસંદ નથી - સેમ કેઈની ય નિકા કરવી પસંદ નથી.
ઇ . પ્રમાઢ એ ભાવૈધમને વૈરી છે. પ્રમાદ સાચો ભાવ પેદા થવા દે ન.િ ભાવ છે - વગરના દાન-શીલ–તપ નકામે કહ્યા છે. નકામા એટલે મોક્ષના સાધક નહિ પણ ૨.
સંસારમાં ૨ખડાવનારા !
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટજામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
Page #793
--------------------------------------------------------------------------
________________
नमो चउविसाए तिन्क्ष्ययणं ૩સમારૂં મહાવીર પનવસાળાનં.
A
કાયમ
કાસ வ
અઠવાડિક
વર્ષ
૧૦
એક
૩૪+૩૫
શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ,
જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
PIN-361005
શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
श्री देवबागर शिक्क ● महावीर जैन भारापना केन्द्र,
ચા મીનગર પિન 382036
મણકા
મા અપિઅસુઅસાઅરપશુહા વિ કુણુંતિ ત” ન ઉરયાર’1 જ નિષ્કારણકરૂણા
પરા ગુરૂ કુણુઇ જીવાણુ' ।
店
જીવા ઉપર જે ઉપકાર, વગર કારણે કરૂણા કરવામાં તત્પર એવા માર્ગસ્થ સદ્ગુરૂ ભગવ ́તા કરે છે તેવા ઉપકાર માતા–પિતા પુત્ર અને ભાઇ વગેરે પણ કરી શક્તા નથી.
302
卐
Page #794
--------------------------------------------------------------------------
________________
સ' ઘેા
જાગે!
—માક્ષાભિલાષી
AMMA
www
જૈન સંઘની અંદર નાણાકીય માળખુ એટલુ' બધુ સુવ્યવસ્થિત છે ! હજારોલાખા વર્ષો વીતવા છતાં જિન મઠિરાઢિ એક પણ ક્ષેત્રને ઉની આંચ આવર્ત નથી.
અનાદિકાલીન આ સુવ્યવસ્થા ઉપર રોલર ફેરવવાના પ્રયત્યા ઘણા ર, આચાર્ય ભ.એ કર્યા પણ એકેય આચાર્ય ભ. સફળ નથી થયા કાર્ગુ પરમાત્માનુ શાસન જયવ તુ છે.
મેાટા ભાગના જૈન સંધામાં દ્રવ્ય વ્યવસ્થા' પરમાત્માની આજ્ઞા મુજબની જેવા મળી છે. છતાં પણ કેટલેક ઠેકાણે ટ્રસ્ટીએ-મુનિએ આદિના અજ્ઞાનને કારદ, કેટલીક ભૂલા થતી જોવામાં આવી છે જે તરફ ધ્યાન દોરવાના પ્રયત્ન કરૂ છું. જેથી થયેલી ભૂલે। સુધારી લેવાય અને નવી ભૂલ ન થાય.
* મુમુક્ષુની દ્વિક્ષા વખતે ઉપકરણાદિના ચડાવા ખેલાવવામાં આવે છે. કેટલાક ચડાવા વૈયાવચ્ચમાં કેટલાક જ્ઞાનખાતામાં કેટલાક દેવદ્રવ્યમાં તેા કેટલાક સાધાર ગુખાતામાં જાય છે જેનું વિભાગીકરણ નીચે મુજબ છે.
* વિદાય તિલક કરવાના ચડાવા-સાધારણ ખાતુ. * નવકારવાળી પેાથી-સાપડાને ચડાવા–જ્ઞાનખાતુ.
* પાત્રા વગેરે ઉપકરણા, સંથારા વગેરે ઉપધી તથા સુપડી વગેરે ચડવા
ટીયા ચખાતુ.
# દીક્ષાથી નુ' સાધુપણાનુ નામ જાહેર કરવાના-દેવદ્રવ્ય.
આ મુજબનું વિભાગીકરણ શાસ્રોત છે. તેમાં દીક્ષાર્થી નું નામ જાહેર કરવાને ચડાવા છેલ્લા ૮-૧૦ વર્ષમાં વ્યાપક બન્યા છે. તે પૂર્વ તે ચડાવા ભાગ્યે જ કોઇ ઠેકાણે ખેલાતા. નવા શરૂ થયેલા ચડાવાની ઉપજ શેમા લઇ જવાય ? તેનું અજ્ઞાન હોવાના કારણે અમુક સદ્યામાં તે રકમ વૈયાવચ્ચ ખાતામાં લઈ જાય છે. જે ગભાર ભૂલ છે. મુમુક્ષુ જીવ સાધુ થઇ ચૂકયા છે. ગુરૂ ભ, હવે તેનુ નવુ નામ પાડવાનું ઇચ્છે છે તે વખતે તે નામ જાહેર કરવાના લાભ જેને લેવા હોય તે નિમિતે
ચડાવે
બેલાય છે. સાધુ નિમિત્તેના આ ચડાવા હાવાથી તે ‘પૂજા તે દેવદ્રવ્યમાં જાય.
ગુરૂદ્રવ્ય’ બને અને તેથી
દરેક સંઘના ટ્રસ્ટીએ અથવા સંઢની જવાબઢાર વ્યક્તિએ પેાતાના સંઘમાં આ ( જુએ અનુ. ટાઇટલ ૩ ઉપર )
Page #795
--------------------------------------------------------------------------
________________
- - - -
-
-
-
Auditing I Will SVORIHAEL? Perzog H01P10801 in n en gjort Hoy erdi PEU NAI YU12047
- તંત્રીએ
. જzmmmm
(૬
1 શ્રેજી :
(સંલઇ Rહેમેન્દ્રકુમાર સંજયુબલાલ ,
(રજી :). 'અરેજયું કંદ હૈ
(કaધ૪૮) પાલા અમરે સ્હેકર
( જગce)
શાળા વિZI , શિવાય મગ
૨
-~
T
વર્ષ : ૧૦] ૨૫૩ વૈશાખ સુદ-૨ મંગળવાર [અંક: ૩૪-૩૫
:; પ્રકીર્ણક ધર્મોપદેશ કે ' )
-પ. પૂ આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા છે ૨૦૪૩, શ્રાવણ સુa-૧ રવિવાર તા. ૨૬–૭–૧૯૮૭ ચંઠનબાલા જેન ઉપાશ્રય મુંબઈ–૬
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે તે ત્રિવિધે ક્ષમાપના. (પ્રવચન ૨૩ મું).
અવ ) . સારામાં સારી ક્રિયા પણ દુનિયાનું સુખ અને સંપત્તિ મેળવવા કરે તે શ્રી છે અરિહંતદેવને ભગત છે ? ભગવાને દુનિયાનું સુખ અને સંપત્તિ છેડવા માટે ધર્મ એ બતાવ્યો છે તે ધર્મનો ઉપયોગ તે બેને મેળવવા કરે તે કેવો કહેવાય ? મોટામાં છે આ માટે ચાર કહેવાય ને? ભગવાને જેને નિષેધ કર્યો તે જ ભગવાન પાસે માગે તે જ ૨ મોટે ઠગ કહેવાય ને? પોતાની પાસે ઘણું ઘણું ધન હોવા છતાં ય મઝેથી પાપ કર્યા કરે, જ છે પોતે જે કરે તેને સારું માને તે ભગવાનને ભગત બનવા પણ લાયક છે ખરે? છે શ્રી અરિહંતદેવનો સાચે સેવક તે સાધુ થવાની ઈચ્છાવાળો હોય. તમારા
ઘરનું નાનું બચ્ચું પણ “મારે સાધુ જ થવું છેએમ ન બેસે તે તમારા પાપે ! ઇ આજે જેનઘરમાં જન્મેલાને સાધુ થવાની ઈચ્છા નથી થતી તે તમારા પાપે. મા–બાપને . પિતાને જ સાધુ થવું નથી, શ્રાવક થવું નથી, સમકિત પણ છતું નથી, તેમને તો જ
મઝેથી પાપ કરવા છે તો પછી સંતાને સારા પાકે ક્યાંથી ? જ આપણી એ વાત ચાલે છે કે શ્રી અરિહરૂપરમાત્માના ભગતની ઇચ્છા શું છે ક હોય ? તેને આ દુનિતાની સુખ-સંપત્તિ કેવી લાગે ? છોડવા જેવી લાગે કે રાખવા જ
Page #796
--------------------------------------------------------------------------
________________
જ ૮૩૮ :
: શ્રી જૈન શાસન [ અ વાડિક ] - જેવી લાગે ? અધિકને અધિક મેળવવાની ઈચ્છા થાય કે ન થાય? તે જે અધિક મેળજ વવાની ઈચ્છા થાય તે તે સુખી કહેવાય કે દુઃખી કહેવાય ? આજના શ્રીમતી ઇ. જ બજારમાં ભટકે છે તે અમારાથી સહન થતું નથી. તે તે મંદીર, ઉપાશ્રય અને ઘરે છે. જ વિના બીજે ન મળવા જોઈએ. આજે તે બજારમાં જ મળે છે પણ માર-ઉપાશ્રયે છે એ નહિ કેમકે તે ભગવાનના ભગત નથી માટે. જે લોભના યોગે બજારમાં જ તે હાય ને દિ દુઃખી થતો હોય તે તેને ય ભગવાનને ભગત કહે છે. તેવા જીવને કે ઈ શેઠ” કહે ૨ તો તે કહે કે- મારા જે “મજુર” કેઈ નથી. તમારા નોકરને આઠ કલાકનું કામ છે છે અને તમને અઢાર કલાકનું કામ. આવા શ્રીમંતની સાધુને કયા આવે તેમ શ્રાવકને જ આ પણ દયા આવે. જે સાધુને તેની દયા ન આવે તે તેના સાધુપણામાં પોલે છે
તમે કઈ શ્રીમંતને આમ કહ્યું છે? તમને કે આવું કહે તે ગમે? શ્રી નવ જિ. કારમંત્ર બોલનાર આદમી કેવો હોય? તે સુખી હોય તે તેને વેપાર કરવો ગમે ? છે. આ અધિક પૈસા મેળવવા ગમે? તેના આશી-પાડોશી દુઃખી હોય કે સુખી હોય? છે તેના ગુણ ગાતા હોય કે દેષ ગાતા હોય? આજે તો શ્રીમંતની પાસે રહેલા છે - સામાન્યને તે આટા જ ખાવા પડે ! આગળના શ્રીમતની આબરૂ હતી કે તેને 8 જઈને બધા કહે કે- અમારા ગામનો ધણી છે, ગામની રક્ષા કરનાર છે, ગામનું ભલું ઈ કરનાર છે. ગામનો આધાર છે. આજે તમારી શી આબરૂ છે? પૈસાવાળો દાતાર કે જ હોય કે કૃપણ હોય? તેને ઘેર દુઃખી આવે તો દુખી રહે ? તે ભગવાનની ભકિત છે થઇ કેવી કરે ? જેનકુળમાં જન્મેલો સુખી બજારમાં ભટકતો હોય? સુખી હોવા છતાં ય રે ત્ર બજારમાં ભટકે તો તે દુઃખી લાગે છે? આવું જગતને સમજાવનાર હોય તે એક શ્રી જ જ અરિહંત પરમાત્મા જ છે.
શ્રી કુમારપાળ મહારાજાને ઓળખે છે ? ધર્મ પામ્યા પછી તેમણે કલિકાલ આ સર્વજ્ઞ પૂ. આ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને કહ્યું છે કે હું અઢાર દેશનો , રાજા ભલે હોઉં પણ આપનો તે દાસ છું. મારા માટે જે કરવા જેવું હોય તે નહિ કે જણાવો તે ગુનેગાર આપ ગણાશે. આપ જણાવો તે કર્યા વિના રહેવાનો નથી. તે આ શ્રી કુમારપાળ મહારાજા આજે સ્વર્ગ માં છે અને થોડાકાળમાં જ મેક્ષે જવાના છે. તેમ તમારા માટે શી કલ્પના કરીએ ? આજના સુખી સ્વ જ જવાના તેમ કહું? 9
બજારમાં ન જતા હોય અને એક માત્ર ધર્મ જ કરતા હોય તેવા સુખી કે. લા મળે? છ હજી તે તમારી શ્રીમંતાઈ તમને ઓછી પડે છે એટલે તે વધારવા વધામાં વધારે છે પાપ કરે છે. આજની હાલત આ છે. તેવાને શ્રી નવકારમંત્ર બેલવાનો અધિકાર છે તે
Page #797
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક–૩૫/૩૫ તા. ૨૮-૫-૯૮ :
ખરો ? તેવા જીવ શ્રી નવકારમંત્ર મેલીને પાત્ર બાંધે કે પુણ્ય બાંધે ? તમે ખધા નવકારમંત્ર કેમ મેલા છે ? ‘દુનિયાની મળેલી સુખ સાહ્યબી બની રહે, વધારેમાં વધારે મળે, જૂ:-ચારી, અભ્યાસ-અનીતિ આદિ રૂપ તેા પણ પડાવું નહિ અને ક્દાચ પકડાવું તેા પકડારને પણ ચાર બનાવ્યા વિના રહુ નહિ.' આ માટે શ્રી નવકારમત્ર ગણે તા તે કેવા કહેવાય ? અનેકને ચાર બનાવનાર સારા કહેવાય ખરા ? આવા જીવા તે। શ્રી અરિહંતપરમાત્માના નામને લજવનારા છે, જૈનકુળમાં કુલાંગાર પાક્યા છે તેમ કહેવાય. શાસ્ત્ર તા અમને ય બાકી રાખ્યા નથી.
સાધુ પણું આજ્ઞામુજબ ન જીવે આજ્ઞા મુજબ ન જીવાય તેનુ દુ:ખ ન હાય, આજ્ઞામુજબ જીવવા પ્રયત્ન ન કરે તે તે સાધુને ય વેષધારી બનાવટી કહ્યા છે સારી રીતે અધમ કરવા માટે ધમી તરીકે આળખાવનારા ઘણા છે તે તે કેવા કહેવાય ? તમે બા તા એવા સુખી છે કે ધારો તેટલેા ધમ કરી શકે! છે! એટલું નહિ અમે પણ બગડતા હાઇએ તે સુધારી શકે છે પણ તમને દુનિયાની જે સુખસાહ્યબી મલી છે તે છેાડવા જેવી છે તેમ લાગે છે ? નથી છેાડી શક્તા તેનું દુ:ખ થાય છે ? કે- તે અધિકને અધિક મેળવવાની ઇચ્છા થાય. અને ગમે તે રીતે વધુ મેળવવાની મનત થાય તેા તમારી જાત મહાલેામી છે તેમ લાગે છે ? તા મહાલેાભને સફળ કરવા ઘણા પાપ કરે છે તે મારે દુર્ગાંતિમાં જવું પડશે તેમ લાગે છે ? આ બહુ મહત્ત્વની વાત છે. તે નહિ સમો, હાંસી-મશ્કરીમાં કાઢી નાખશે! તેા તમે શ્રી અરિહંતપરમાત્માના ભગત નહિ બની શકે! અને અહીથી દુ તિમાં તમારે જવું પડશે, તમે બધા દુર્ગતિમાં ન જાવ તેવી ઇચ્છા છે. સારી જગ્યાએ આવવા હજી આવાને આવા જ રહેા છે માટે દયા આવે છે. માટે આટલી વાત હેવી પડે
છતાં ય
: ૮૩૯
છે. તમે બધા આના ઉપર વિચાર કરો અને હજી જાગ્યા ત્યારથી સવાર સમજી બધી બાજી સુધારી લે. તે માટે શું કરવુ* તે હવે પછી.
您
અસ્તુ મેાક્ષ એનૈકો, ધર્મસ્તસ્ય ચ કારમ્ । સચમીદિ શવિધ, સંસારામ્ભાધિતારણ; ૫ ૨૫
‘પુરૂષ
રૂપ દેશ પ્રકારના ધર્મ (ધર્મ પુરૂષાર્થ) તે મેાક્ષનુ કારણ છે,' ૨
*
તેા એક મેાક્ષ જ છે. અને સ`સાર રૂપ સમુદ્રથી તારનારા સંચમાદિ
Page #798
--------------------------------------------------------------------------
________________
ખોટાને બેટા તરીકે જગ જાહેર કરી જ સાચાને સાચા તરીકે સમજાવનાર-૫. પૂ. આ. શ્રી વિ. ચંદ્રગુપ્ત સૂ. મ. તથા પ. પૂ મુ. શ્રી જયદશનવિજયજી મ. સા. ને કેટી: ટી: વંદના... હું
૨૦ મી સદીના અડ, અનન્ય ઉપકારક, પરમ કૃપાળુ પરમાત્મા મહાવીરદેવના આ માર્ગના સાચા રક્ષક અને પ્રચારક એવા આપણા અનંતાનંત ઉપકારી ગુરૂદેવ આચાર્ય પદ આ ભગવંત શ્રીમદ્દ વિ. રામચંદ્ર સૂ. મ.ના આપ પૂ ખરેખર સાચા શિષ્યો છે. આપ ર 8 જેવા પૂજાના સફળ પ્રયત્નોથી જ પ્રભુને માર્ગ હજી ૧૮૦૦૦ વર્ષ સુધી ટકવાનો છે. આ
- “ધાર્મિક વહીવટ વિચાર' લે. પં. શ્રી ચંદ્રશેખર વિ.ના પુસ્તકની આપ બને છે કે પૂજાએ “જૈન શાસન' મેગેઝીનમાં જે રીતે અને જે કિંમતથી અશાસ્ત્રીયતા જાહેર કરી રિ કઇ છે તે માટે આપ પૂજને ખૂબ ખૂબ અભિનંદન આપી કેટીઃ કોટી: વંદના કરું છું. છે 2 “જેન શાસન” પત્રિકા આ રીતે એક ઉત્તમ વાચન સામગ્રી પૂરી પાડે છે. તેમાં આવતા
આવા લેખે હમારા જેવા આત્માઓ માટે ખૂબ ખૂબ ઉપકારક નીવડે છે. આપ બંને આ પૂજયોના લેખ દ્વારા આપે હમારા જેવા કેટલાય આત્માઓને સાચી બાત સમજાવી, ણિ ભગવાનના મોક્ષમાર્ગ ટકાવવામાં ખૂબ ખૂબ સફળતા મેળવી છે.
પં. શ્રી ચંદ્રશેખર વિ.ના વ્યાખ્યાન અને પુસ્તકની અશાસ્ત્રીય જગજાહેર છે મારે તેમાં કાંઈ કહેવું નથી. પરંતુ અંદરનો ઉકળાટ, (એમના વ્યાખ્યાન અને પુસ્તકના છે વાંચનથી ભગવાનના મોક્ષમાર્ગ થી વિરૂદ્ધ દિશામાં ખેંચાતા આત્માઓની ભાવઢયાને
લીધે) તેમને ફરી ફરી એટલી વિનંતી કર્યા વગર રહેવા દેતો નથી જ કે તેઓશ્રી બેજે પાંચ વર્ષ વ્યાખ્યાન આપવાનું, પુસ્તક લખવાનું, જાહેર નિવેઢનો કરવાનું કે કઈ છે નવા નવા પ્રોજેકટના પ્લાનીંગ કરવાનું બંધ કરી આ કાળના મહાવિધાન, ભગવાનના આ ૨ મોક્ષમાર્ગને સાચી રીતે સમજેલા પ. પૂ. પંન્યાસજી શ્રી કીર્તિયશ વિ. જેવા પાસે છે
ઘણો ધર્મને મર્મ સમજે તે ભવિષ્યમાં તેમના દ્વારા ઉપકાર થવાની શકયતા ખરી. આ છે બાકી અત્યારે તે તેઓશ્રીની પ્રવૃતિથી કાંઈ સાચો લાભ થતો હોવાનું દેખાતું નથી. હું
જિનવાણી” પાક્ષિક અને જૈન શાસન અઠવાડિકમાં આવતા પૂ. આ. ભ. શ્રીમદ્દ વિ. ૨ રામચંદ્ર સૂ. મ ના વ્યાખ્યાને વાંચી તેના મર્મને પિતાના આત્મા સાથે બરાબર ઘસે છે. તે કઈ રીતનું બોલવું અને કઈ રીતનું લખવું તેને સાચો ખ્યાલ આવે પરંતુ આ છે વાત ભવ્યાત્માઓ સિવાય કેઈને જચવાની નથી. સૌ ભવ્યાત્માએ “જિનવાણીમાં આ
આવતા લેખોને વાંચી-પચાવી-મનન-ચિંતન કરી પોતાના આત્મા પર લાગેલી કર્મ- ૨ છે જેને ભાવધર્મથી ઉખેડી સદગતિને પામી નજીકમાં જ પરમપદ્યને પ્રાપ્ત કરે તેવી આ અભિલાષા રાખું છું.
પ્ર. (ડે.) પ્રમોદ રતીલાલ શાહ-ગેધરા
Page #799
--------------------------------------------------------------------------
________________
છે ક જૈ ને ના પ રિ વ તન ના પ્રશ્નો જ છે
શ્ર. જૈન ધર્મની મહાનતા વિશ્વમાં અજોડ છે. તેને અજોડ રાખવા માટે વિષમ ૨ છે પરિસ્થિતિ માં સાપેક્ષ ઉપાય વિચારવા. પર ગુજરાત-સૌરાષ્ટ્ર કચ્છ-રાજસ્થાન (મારવાડ–મેવાડ)ના વણિક જાતિના જેને આ કે પોતાના વચનને છોડી દેસાવર ગયા ત્યાં વસવાટ રાખ્યો. તેથી વતનમાં સમસ્યાઓ આ ૨ શરૂ થઈ.
મારવાડ-મેવાડ અને કચ્છ-વાગડના ગામ છોડીને તેમજ ગુજરાતમાં દક્ષિણ ગુજ- ૨ આ રાતને છોડીને દક્ષિણ ગુજરાતનાં ભરૂચ, સૂરત, નવસારી, વલસાડ, વાપી, સેલવાસ, જ રમણ વગેરે ગામ છોડીને સમસ્યાઓ અંગે કંઈક વિચારવું. છે એ હમઢાબાદ-વડોદરાની આસપાસના ૧૫૦ ગામ વસ્તિ વગરના છે. ઉત્તર થઇ
ગુજરાતના બંને કાંઠા સાબર અને બનાસ, બનાસના થરા, વાવ, કુવાળા ભાભર વગેરે 4 જ વાવ પંથકના પાલનપુર-ડીસા બાજુના પાટણ, મહેસાણા, રાધનપુર બાજુના સેંકડો જ આ ગામે જૈનાની વસ્તિ વિહોણા થયા. સાબરકાંઠાના ઈડર, વડાલી, હિંમતનગર, દેહગામ જ વગેરે બાજુનાં સેંકડો ગામ વસ્તિ વિનાનાં થયા સાબર અને બનાસકાંઠાના ગામોની વસ્તિ મુંબઈ, સુરત, નવસારી ને એહમદાવાદમાં વસી ગઈ. ખાલી થયેલા ગામોમાં દેરાસર, ઉપાશ્રય, પાંજરાપોળ, મહાજનવાડી વગેરે ધર્મસ્થાનો છે. પૂ. સાધુ-સાધ્વીજી જ ઇ મ ના વિહાર પણ થાય છે. તેવી રીતે ભાવનગર જિલ્લાનાં સેંકડોની સંખ્યામાં, અમ- છે ( રેલી, સુરેન્દ્રનગર જુનાગઢ, રાજકોટ અને જામનગર જિલ્લાના તાલુકાના સેંકડો ગામ 2 છે ખાલી ખમ થઈ ગયા. ખાલી થયેલા ઢક ગામોમાં દેરાસર. ઉપાશ્રય વગેરે છે. પૂ. છે
સાધુ–સા વીજી મ.ના વિહાર પણ ચાલુ છે. વરિત ત હોવાના કારણે ઘણી સમસ્યાઓ છે. 2 સર્જાઇ છે. તેનો ઉકેલ હવે વિચારશું.
ઉપર ગણાવેલા ક્ષેત્રના ગામોના જે જે જૈન કુટુંબો મુંબઈ, એહમઢાબા, છે કેઃહાપુર સાંગલી, પુના, સુરત, નવસારી, મદ્રાસ, બેંગલોર, હૈદ્યરાબાd, મહેસુર, છે કે નાગપુર, કલકત્તા, પટના જેવા શહેરોમાં વસ્યા છે, તેઓએ જે ધનવાન હોય તેવા એ કે ધનિક જેને સંગઠિત થઈ પોતાના ગામના ધર્મસ્થાનના નિર્વાહ માટે એક સારું એવું છે ૨ ફંડ કરવું, તેમાંથી જ મંદીર સંબંધી ખર્ચ, સાધુ-સાદવજી મ.ની વૈયાવચ્ચ, સાધ- . જ મિકેની ભકિત અનુકંપા વગેરે જીવદયા સંબંધી ખર્ચ કરે. એમાં ખાસ તે જે જે છે કે ગામના રહીશ પરદેશ વસતા હોય તેમણે જ પોતાના ગામ સંબંધી ખર્ચ નિભાવ
Page #800
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ]
તે શક્ય ન હેાય તેા ઉદ્ઘાર ઠીક મહાનુભાવા પાસેથી સહાય મેળવી પેાતાના ગામને સભાળી લેવું. દુર વસતા જૈનાને પેાતાના વતન પ્રત્યે ફ૨જ વતન પ્રેઞ રાખવાથી જરૂર પ્રગટ થશે તેથી ધર્મ પ્રેમની સાથે વતન પ્રેમ જરૂરી.
૪૨ :
જૈનેામાં ઉદારતાના ગુણુ આજે પણ એવા ને એવા જોવા મળે છે- પૂજય સાધુ મહારાજોના ઉપદેશથી, જૈના આજે પણ નૂતન તીર્થોમાં-નૂતન મંદીરોમાં નૂતન ધર્માં શાલાઓમાં, નૂતન ઉચાશ્રયામાં, નૂતન જ્ઞાન ભંડારોમાં, ન્તન પાંજરાપેાળામાં ક્રીડા ગમે ધન વ્યય કરે છે. વળી છરી પાલકતી યાત્રાઓમાં, ઉજમણાઓમાં, ઉપધાનામાં, મહેસવામાં, જમણવારોમાં નવ્વાણુ પ્રકા૨ી યાત્રાઓમાં તેમજ પઢવી—ઢીઠા વગેરેના સમાર ભેામાં અબજો રૂપીયા ખર્ચે છે. એટલું કરનારા જેને પ્રાચિન શહેરોના મદીરો જેમકે થરાદ, ધાનેરા, વાવ, કુવાળા, ભાભર, રાધનપુર, પાલનપુર, પાટણ. મહેસાણા, વીસનગર, વડનગર, ઈડર, ખંભાત, જામનગર, વડેદરા, એહમદાબાદ જેવા શહેરોના જે પ્રાચિન દેરાસરો છે તે દેરાસરોની આસપાસની વસ્તી સેસાયટીમાં જતી રહી છે દરેક શહેરની બહાર વસ્તી જવા માંડી છે. તેથી ઉપર જણાવેલા દેરાસર્ચની સારસંભાળ પૂજા વગેરે ઘટી છે ત્યાં આગળ ઊંચા પગારના કેળવાયેલા, સ્વછતા રાખે તેવા સંસ્કારી ભાવનાવાળા પૂજારી રાખી મરિ-મૂર્તિ સંભાળવા તેવો જ રીતે ઝિંઝુવાડા, જૈનાબાદ, દસાડા, બજાણા જેવા સે ́કડા પ્રાચીન ગામાના પ્રાચિત મઢીરોને કેસર, સુખડ, અ ́ગલુ ઋણા, ધુપ, દીપ વગેરે ખરાખર મલતા રહે તે માટે શારદીલવાળા સખી ગૃહસ્થાએ વ્યવસ્થા કરવી જોઇએ.
અને તે માટે જરુર પડે પાલીતાણા-શંખેશ્વરની પેઢીએ પાસેથી સહાય લેવી જોઇએ. પણ મદિરો સ્વચ્છ ને સારા કડીસનમાં રહેવા જોઇએ.
આજના કાળે પણ જૈન સાધુએના તપ-સયમ-જ્ઞાન વગેરે અજોડ છે, આશ્ચય - જનક છે. તેવા જ્ઞાની ઉપદેશક પ્રભાવક સાધુએએ મેટા શહેરોમ} વધારે વખત વસવાટ કરીને જૈનામાં વતન પ્રેમ જગાડવા જોઇએ. નૂતન પેઢીના શક્તિશાળી આત્માઓને આગેવાન બનાવવાની તાલીન આપવી. આજે દાતાના પાર નથી પણ ચૌધરીને દેરાસરો, સÛા સંભાળનાર1 સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ કરનારા આગેવાન શ્રાવકાની તગી છે. પરિચયમાં આવતા તું ક્યા ગામના છે ઈ નાત શ્રીમાલી, ાશવાલ કે પેારવાલ, ઇશા કે વિશા વગેરે પૂછવું. ગામમાં પેાતાના પ્યારા વતનમાં દેરાસર સંબંધી વગેરે ખર્ચ માં લાભ લે છે કે નહીં. એ પહેલુ' અને જરૂરી છે.
અહીં શહેરોમાં ફાલતુ' ખર્ચા ઘણા તે એછા કરી નાખ પણ ગામમાં લાભ લે.
Page #801
--------------------------------------------------------------------------
________________
છ
વર્ષ ૧૦ અંક ૩૪-૩૫ તા. ૨૮–૪–૯૮ :
: ૮૪૩ '
૩ શહેરોમાં હોટલ-લારીના ખાવાના ખર્ચા, ફેન્સી કપડાના ધુલાઈ–સલાઈના ખર્ચા મોંઘા ક જ ભાવના ફલેટમાં ભપકાર ફનીચરના ખર્ચા, હોટલ-સીનેમા, વિડીયા, ટી.વી. ફાલતું છે આ મેગેઝીન વગેરેના ખર્ચા સિવાય ખોટા હરવા–ફરવાના ખર્ચા એ ખર્ચાઓ ઘટાડી તું છે દિ ગાન માટે કંઈ કર તેવા પ્રકારને ઉપદેશ ગીતાર્થ મુનિ ભગવંતે આપે. @ જેનામાં આજે પણ શ્રીમંત જૈન કુટુંબો લાખોની સંખ્યામાં છે અને તેઓ મુંબઈ છે જેવા નગરમાં વસવાટ કરે છે તેઓ પોતાના વ્યવસાયમાં કામ કરનારા જેન સાધર્મિક આ ભાઈઓને પગાર વગેરેના મીરથી નિમિત્તે પુષ્કળ ધન આપે તે ગૌરવથી કેમ જીવે તેને છે ખ્યાલ રાખી જેન તરીકેની પોતાની સાખ સત્ય કરવી જોઈએ જે નેતર કામ કરનારાઓને હું પણ જૈન ધર્મની પ્રસંસા થાય તે માટે પગાર વગેરે અધિક આપી ખુશ રાખવા સારા છે માઠા પ્રસંગે લાચાર-તેહતાઝ, ઢીન, યતીમ બની ફરતા ન રહે તેની ખાસ કાળઝી રાખવી.
વિદ્વાન, સંસાર ત્યાગી વ્રતધારી સાધુ-સાધ્વીજી મ. અપ્રીતિ-અનાદર થાય છે છે ત્યાંથી વિહાર કરવો, ગુજરાત બહાર મારવાડ, મેવાડ, માલવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, છે 4 તામીલનાડુ, આંધ્રપ્રદેશ, ઉત્તરાપથ, બિહાર, બંગાળ, પંજાબ, આસામ વગેરે પ્રદેશના જે મુખ્ય શહેરોમાં વિહાર કરવો જોઈએ તે તે પ્રમુખ શહેરોના શ્રાવકને ધર્મમાર્ગમાં 8 આ કરવા હાલ પુરતા પાલીતાણા, ભાવનગર, સુરેનદ્રમગર, રાજકોટ, એહમટાડા 8 શંખેશ્વર જ 8 પાટણ, ખંભાત, સુરત વગેરે સ્થાને ને એની આસપાસના પ્રદેશમાંથી નીકળી જવું હું જોઈએ. જેથી અણગમે વગેરે ઉપન ન થાય હોય તે દૂર થાય.
ભા રત ભરમાં ૧૦ હજાર જેટલા સાધુ-સાધ્વીજી મ. છે જેમાંથી ૩ હજાર છે જ સ્થાનકવાસી–તેરાપંથી મ. સાધુ મહારાજ નેપાળ, હરીયાણા, અરૂણાચલ, હિમાચલ, કે પંજાબ, રુ. પી., બંગાળ, બિહાર, આસામ મીઝોરમ મધ્યપ્રદેશ રાજસ્થાન, મહારાષ્ટ્ર છે ર કર્ણાટક આંધ્રપ્રદેશ તામીલનાડુ વગેરે ભારત ભરમાં વિચરે છે. જ્યારે મૂર્તિપૂજક સાધુ- ક
સાવી સંખ્યામાં ૭,૦૦૦ જેટલા છે તેમાંથી ખડતર–પાયગચ્છ અને અચલ છે - ગ૭વાળા વિહાર ગુજરાત તરફ એ છે કે અંચલ ને પાયગ૭વાળા કચ્છ તરફ છે
અને ખડતર ગ૭વાળા રાજસ્થાન બંગાળ તરફ વિચરે છે જ્યારે બાકીના ૬,૦૦૦ જેટલા જ તપાગચ્છવાળા સાધુ-સાધ્વીજી મ. મેટા ભાગના ગુજરાતમાં અગાઉ જણાવેલા એહમઠા- છે. બાઢ, પાલીતાણુ, શંખેશ્વર, પાટણ વગેરે સ્થાનમાં વિચરે છે એટલે ગુજરાત પકડી 8. રાખ્યું છે.
Page #802
--------------------------------------------------------------------------
________________
શું રૂ વંદન ના ૩ર દ્વેષ ધ્ર
--પૂ. મુનિરાજ શ્રી રમ્યદર્શનવિજયજી મ.
અનાદિકાલના ભવભ્રમણમાં અનેકવાર વિધ-વિધ પ્રકારના અનુષ્ઠાન આચરતા હાવા છતાં ક્યારેક ગતાનુગતિકના કારણે કે બુદ્ધિઢૌ યતાના કારણે કે શુદ્ધ અનુષ્ઠાન ને જાણવાની અને આચરવાની તલસાટ ન જાગવાથી તે તે અનુષ્ઠાન વિશિષ્ટકમ નિર્જરાનું કારણ બનતું નથી અને કયારેક તે વધારે પડતું નુકસાન કરનાર પણ બની
9.
અનેકવિધ સદ્અનુષ્ઠાના પૈકી ગુરૂભગવંતને વંદન કરવાની વિધિ પણ અનેકવિધ શાસ્ત્રામાં વવાયેલી છે. તેમાં સહુ પ્રથમ જેએને આપણે સહુ વંદન કરવા ઉદ્યમિત બન્યા છીએ તેએનું સ્વરુપ જાણવું પણ અત્યંત જરૂરી જણાય છે. જે જાણવાથી પૂજ્યપણાના ભાવ દ્વિગુણીત થવાની સભાવના રહે છે.
‘તીથર: સમે સૂરિ’ પરમતારક તીર્થંકર પરમાત્માની સમકક્ષ સુધી જ્ઞાની ભગવડતાએ 'સૂરિ'ને એળખાવે છે. તેમાં મુખ્ય કારણુ ખતાવતા જણાવે છે કે- જે શુદ્ધ પ્રરૂપ ગુણ થકી, તીર્થંકર સભ ભાખ્યા રે...’
પરમતારક તીર્થંકર પરમાત્મા કૃતકૃત્ય (એટલે પાતાંને કરવા ચૈાગ્ય સઘળીયે કરણીએ જેએ કરી ચૂક્યા છે તેવા) હેાવાથી તેમજ વર્તમાનકાલમાં જિર્નહબ સ્વરૂપે જ ઉપલબ્ધ થતાં હોવાથી તેઓ મૌખિક-વાચિક-વાર્તાલાપ-દેશના દ્વારા સાક્ષાત્ ઉપકાર કરી શકનાર ન હેાવાથી, તે જિનેશ્વરોના સ્વરૂપને સમજાવીને, તે સ્વરૂપે પોતાના આત્માના નિજસ્વરૂપને પ્રગટ કરવા સરળ રસ્તા બતાવનાર જો કાઇ પણ હાય તે જંગમ તીથ સ્વરૂપ ગુરૂભગવંત જ છે. તે ગુરૂભગવંતની વાણી જિનેશ્વર પરમાત્માને સમર્પિત જ હાય.
વિભાવદેશામાં ભટક્તા આપણે સહુને સ્વભાવદશામાં સંચરવા નિત્ય પ્રેરણા કરનાર પરમેાપકારી ગુરૂભગવંતને ૩ર દોષથી રહિત વિશુધ્ધ વંદન કરના બનીએ તેવી અપેક્ષા સાથે ‘વંદન દોષ સ્વરૂપ' શરૂ કરૂ છુ..
વગેરે
તે જિનેશ્વરના માર્ગમાં ચુક્તિ ચુક્ત નથી તેથી તેમણે સહાય-સવડ વ્યવસ્થા લઇને પણ ભારતભરમાં વિચરવુ' જોઇએ. જેથી ગુજરાતના રોકડા ગામે. જેમને મદિર આદિની ફીકર છે તેઓની મુશકેલી ટળી જાય તેમને રાહત મલે તપાગટ્ટના પૂજ્ય પુરૂષો ગચ્છાધિપતિએ આ બાબતમાં સમ્યક વિચારણા કરે એવી શુભ કામનાહ મુનિ વિવાનઢ વિ.ના મિચ્છામિ દુક્કડમૂ શુભ' ભવતું.
Page #803
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ એક ૩૪-૩૫ તા. ૨૮-૪-૯૮ :
વદનના ૩ર ાષા :
(૧) અનાદર દોષ વંદન : ગુરૂને આદર રહિત વંદન કરવું તેણે. (૨) સ્તબ્ધ વંદન : જાતિ આદિ મઢથી સ્તબ્ધ રહેલા શિષ્ય ગુરુને વંદન કરે તે. (૩) ઉગ્મિતા દોષ વદન : વૠન કરતી વેળાએ ગુરૂને અનિયત્રિતપણે વશ્વન આપે અથવા અધૂરા વઢન કરીને ભાગી જાય તે,
: ૮૪૫
(૪) પિરિણ્ડિત દોષ વદન : જ્યાં એક સ્થાને મળેલા ઘણા આચાર્યાને વંદન કરવા માટે આવેલેા શિષ્ય એક જ વંદન કરવા વડે સઘળાય આચાર્યને વંદન કરે તે. (૫) તટ્ટોલગતિ વ‘જૈન : ચંચળ મનની જેમ શિષ્ય વંદન કરતી વેળાએ વારેઘડી આગળ—પ:ળ ચાલ્યા કરે અને સ્થિર રહીને ગુરૂવંદન ન કરે તે.
(૬) અંકુશ વંદન : જેમ હાથી અકુશથી વશ કરાય તેમ શિષ્ય વંદન કરતી વેળાએ ગુરૂભગવત ઉંચે બેઠેલા–સૂતેલા-પ્રયાજન વિશેષથી વ્યગ્ર ચિત્તવાળા હાય ત્યારે તેમને ચાળપટ્ટો વિશેષ ઉપકરણને હાથમાં અવજ્ઞાથી ખેંચીને વંદન કરવા માટે ગુરુ ભગવ'તને આસન ઉપર બેસાડે ત્યાર પછી વદન કરે તે.
(૭) કચ્છપપરિંગિંત વંદન : કાચબા, જલચર વિશેષ પ્રાણીઓની જેમ અહેા કાય' કાય' આદિ સૂત્રેાના ઉચ્ચારને કરતા શિષ્ય ઘડીકમાં આગળ તે ઘડીકમાં પાછળ કુદકા મારીને વંદન કરે તે.
(૮) મર્ત્યાવૃત્ત. વંદન : જેમ જલમાં રહેલી માછલી અ`દર-બાહર ઉવ ન કરે તેમ શિષ્ય એક આચાર્યને વંદન કરીને તેના સમીપમાં રહેલા ખીજા વઢના કરવા ચેાગ્ય કાઇક ને વંદના કરવાની ઇચ્છાવાળા બેઠેલા જ માછલાની જેમ જલ્દીથી અગને પરાવર્ત્તન કરીને જાય અને વંદન કરે તે,
(૯) સ્વપરપ્રદ્વેષ વંદન : મનમાં અનેક નિમિત્તથી પ્રદ્વેષ થાય, તેમાં કેાઈક સ્વ (આત્મા)થી અથવા કાઇક પરથી થાય છે. એટલે ‘સ્વ’માં પેાતાના ગુરૂ કાંઇક કાર વચન કહેવાથી અને ‘પર'માં તે શિષ્યના સંબંધિત વાતા ભાઇ સન્મુખ ગુરૂવડે કહેવાથી પણ પ્રદ્વેષ ઉત્પન્ન થાય છે. અર્થાત્ પ્રશ્ન ષથી દુષિત મન વર્ડ ગુરૂને વજન કરે તે. (૧૦) દુષિત વંદન : (વેપિચક દોષ)=વ ંદન કરતી વેળાએ શિષ્ય બે હાથ, બે જાનુ ઉપર મૂકે, અથવા બે જાનુની નીચે અથવા ઉપર મૂકે, અથવા (ડાબા જમણેા) ઉંચું કરે તેમાં બે હાથ (અંદર/બહાર) રાખીને વજન કરે તે. (૧૧) ભય દેષ વઢન : જો હું વદન નહિ કરું તેા ગચ્છમાંથી કાઢી ન‘ખાવીશ’ તેવા પ્રકારના ભયથી વંદન કરે તે.
એક જાતુ
Page #804
--------------------------------------------------------------------------
________________
છે ૮૪૬ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક] (૧૨) ભજમાન વંદન : જો આચાર્યાદિને વંદન કરીશ તે હું તેમને મારા જ વશ કરનાર થઇશ અને મને અનુસરનારા થવાથી મારું ઇચ્છિત કરી શકીશ” એવા છે અભિપ્રાયથી વંદન કરે તે.
(૧૩) મત્રી વંકન : વંદનાદ્ધિ કરવાથી આચાર્યાત્રિ સાથે મૈત્રી વધાશે આવા ભાવથી વંદન કરે તે.
(૧૪) ગૌરવ વંદન : વંદન કરવાથી સઘળાય સાધુએ મને વંદનપ્રદ્યાન આઢિ ૧ ક્રિયામાં કુશલ છે” આ અભિપ્રાયને મેળવવા વંદન કરે તે.
(૧૫) કારણ વંદન : “રાનત્રયને મૂકીને બીજુ કાંઈ આલોક સંબંધિવસ્ત્રા આ કંબલાદિ દાન નહિ અપાવે” અથવા “રત્નત્રયની પ્રાપ્તિ કરીને પૂજા-દર-સત્કારહું બહુમાન આત્રિના આશયથી જ્ઞાનાત્રિ ગ્રહણ કરવાની આશા રાખવા સાથે જ વંદન કરે તે. છે (૧૬) સૈન્ય (ચીર) વંકન : પિતાનાથી પર એવા સાધુ-શ્રાવક બઢિની દૃષ્ટિને ૬
હણીને (ઠગીને વંદન કરે, તેમાં મુખ્ય કારણ-શિષ્ય પોતે વિદ્વાન હોય અને ગુરુ ૨ અલ્પબુદ્ધિવાળા હોય તો વિદ્વાન શિષ્ય પિતાના અલ્પબુદ્ધિવાળા ગુરૂને વંદન કરતાં જ
સાધુ-શ્રાવકાદિ જોઈ જાય તે પોતાની અપભ્રાજના થાય તેવા આશયથી કેની નજર છે આ ઠગીને વંઠન કરે તેણે.
(૧૭) પ્રત્યેનીક વંદન : ગુરૂભગવત આહાર–નિહાર કરતાં હોય તે વેળાએ દિ વંદન કરે તે.
- (૧૮) રુછ વંદન : શિષ્યને કોઈપણ કારણથી રોષ (ગુસ્સા) ઉત્પન્ન થયો હોય છે અને ગુસ્સાને સમાવ્યા વગર ગુરૂને વંન કરે તે. જ (૧૯) તજિત વંકન : “લાકડાથી બનાવેલી મૂર્તિ વિશેષની જેમ 'હન ન કરે છે તે પણ ગુસ્સે થતાં નથી અને કરીએ તે પણ ખુશ થતા નથી. આમ વિચારીને તર્જના છે ૬ કરીને વંદન કરે અથવા એમ વિચારે “ઘણા લેકેના મધ્યમાં છે એટલે હે સૂરિ ! ! છે તમને વંદન કરું છું, જ્યારે તું એકલો હઈશ ત્યારે જોઈ લઈશ” આવા અભિપ્રાયથી છે
હાથ અથવા મસ્તક વડે ગુરૂને તર્જના કરીને વંદન કરે તે. છે (૨૦) શઠવંદન ; જો ગુરૂને વંદન કરીશ તે લોકે મધ્યે હું વિશ્વસનીય છે ૯ બનીશ” આવા અભિપ્રાયથી સદ્દભાવ વિના આંતરિક ભાવના વિના વંદન કરે છે. આ
(૨૧) હીલિત વંદન: હે ગણિ! હું વાચક! હે જયેષ્ઠાચાર્ય ! શું તારા વડે કે
Page #805
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૩૪-૩૫ તા. ૨૮-૪-૯૮ :
.: ૮૪૭ આ વંકન કરાવાય છે?’ આવા અભિપ્રાયથી હાસ્યપૂર્વક હલના કરીને વંદન કરે તે.
(૨૨) વિપરિચિત વંદન : ડું વંદન કરીને વચ્ચે દેશાદિ વિકથા કરી પછી 8િ જ પાછું વંદન કરે તે. કે (૨૩) ઇષ્ટદષ્ટ વંદન : ઘણા સાધુએ વંદન કરતાં હોય ત્યારે તેમની અંત૨ ઇ છુપીને અથવા અંધકારવાળા પ્રદેશમાં વ્યવસ્થિત મૌનને ધારણ કરીને બેઠા અથવા ઉભે એ દેખાવ પુરત વંદનની ચેષ્ટા કરે અને કેઈની દૃષ્ટિ પડે ત્યારે ચેષ્ઠાપૂર્વક વંદન કરે તે.
(૨૪) શૃંગ વંદન : વંદન કરતી વેળાએ “અહો કાર્ય કય” આવોંને કરતે જ બે હાથ વડે લલાટના મધ્યપ્રદેશને સ્પૃશ ન કરે પરંતુ ડાબી કે જમણી બાજુના લલાટને $ હાથનો સ્પર્શ કરી વંદન કરે તે. .
(૨૫) ક વંદન ! રાજાદિને કર આપવાની જેમ વંદનને “કર' માનીને વંદન કરે તે.
(૨૬) મોચન વંદન : “વ્રત ગ્રહણ કરવાથી લૌકિક ‘કરથી મુક્ત થઈ ગયા ? છે પરંતુ વંદન “કરથી મૂક્યા નથી” આવા અભિપ્રાયથી “કરથી મૂકાવા માટે વંદન કરે તે. ૨
(૨૭) આશ્લિષ્ટાનાલિષ્ટ દેવ વંદન : વંદન કરતી વેળાએ “અહો કાયંકાય જ આવોંના સમયમાં રજોહરણ અને લલાટને સ્પર્શ કર્યા વગર, કયારેક લલાટને સ્પર્શ છે જ કરે તે ક્યારેક હરણને સ્પર્શ કરે તે ક્યારેક બંનેમાંથી એકને પણ સ્પર્શ ક્ય ૬ વગર વંદન કરે છે. ' ૨ (૨૭) જૂન વંકન : વજન કરતી વેળાએ વાક્ય એટલે અક્ષરના સમૂહને અથવા આ થેડા અક્ષરોને ન્યૂન બેલિવું અથવા કેઈક ઉત્સુકતા કે પ્રમાઢના કારણે અ૫કાલ વડે જ વંદન સમાપ્ત કરે ત્યારે બોલતાં અક્ષરો જૂન-એાછા બેલે અથવા આવશ્યકી પણ હિ ર ન્યૂન કરે તે.
(૨૯) ઉત્તરચૂડ વંદન : વંદનને આપીને પછી મોટા સ્વરેથી મસ્તકેનાલં વંદે છે બેલે તે ' (૩૦) મૂક વાંદન : ગંઠન કરતી વેળાએ આલાપકોનો ઉચાર્યા વગર વંઠન કરે તે.
(૩૧) ઢઢ્ઢર વંદન : વંદન કરતી વેળાએ આલાપકને મેટા શબ્દોથી ઉચ્ચારીને જ વંદન કરે તે.
(૩૨) ચુડુલિક બંઢન : જંગલમાં આવતી જંગલી પ્રાણીઓને ભગાડવા જ ઉભા- ૬ ડીયું (અનિ)ને ઘુમાડવામાં આવે તે ઉભાડીયાની જેમ રજોહરણને માડીને વંદન કરે તે.
ઉપરોક્ત ૩૨ દેષથી રહિત વિધિપૂર્વક ગુરૂભગવંતની વંદના દ્વારા કર્મનાશબળ જ મેળવીએ તેવી શુભેચ્છા...વંઢનથી ક્યા ક્યા ગુણો પ્રગટે તે હવે પછી... (ક્રમશઃ)
Page #806
--------------------------------------------------------------------------
________________
TIPS
s/
મારા ભૂલકાઓ...
શ્રી જૈન દર્શનકારો કહે છે કે-- “આપણા શરીરમાં ગમન કરવાની શકિત પગમાં નથી આપણા શરીરમાં જોવાની શક્તિ ચક્ષુમાં નથી આપણા શરીરમાં સુંઘવાની શક્તિ નાકમાં નથી આપણું શરીરમાં સાંભળવાની શકિત કાનમાં નથી આપણા શરીરમાં સ્વાદુ કરવાની શક્તિ મુખમાં નથી.”
પરંતુ, એક અંતરંગ સત્તા એ સર્વ ક્રિયાને નિયમમાં મૂકે છે, જે એ ન હોય તે. આ
મૃત શરીરને સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘાણેન્દ્રિય, ચતુઈન્દ્રિય અને શ્રી સેન્દ્રિય હોવા રિ છે છતાં તેને ઉપાઘ નથી એ અંતરંગ સભાને સૌ કેઈ આત્મા તરીકે નીવાજ છે. 9 ૨ એાળખે છે.
અમે પિતે નિલેપ અવસ્થાને પામે છે ત્યારે તે તદન શુધ છે. તે પોતે ૬ છે અક્રોધી, અમાની, અલોભી, અવિરતિ, અલેશી, અરાગી, અષી, અગી, અભેગી, ૨ દિ અકલેશી અને અસંગી છે. તે અજર, અમર અને અકલિકત છે. તેને પ્રદેશ પરમ જ નિર્મળ તેમજ અરૂપી છે.
પરંતુ, અતમ પુક્રગલેના અનાદિ સંબંધમાં તે ચિત્ર-વિચિત્ર ભવો ધારણ જ કરે છેઆ કર્મના કારણે તેના મનુષ્યાઢિ અનેક નામો આપવામાં આવે છે. કર્મ ત્ર સંબંધથી તે અવનવા અનેક વેશ પહેરીને કર્મ રાજા જેમ નાચ નચાવે તેમ નાચ " કરતો કરતાં વર્ષોના વર્ષો પૂર્ણ કરે છે. કામક્રોધાદિકને વશ થાય છે. ચણિળુ લઇને જિ. છે જ્યાં ત્યાં ભટકે છે. સુખ-દુઃખાત્રિ હસતે-રોતે મેઢ ભોગવે છે. નવાનવા કર્મોનો જથ્થો છે.
ભેગું કરીને આત્માને ભારે કરે. આમાની શકિત હણી નાખે. છે વસ્તુતઃ આત્માનું સ્વરૂપ-લક્ષણ જ્ઞાન, ઇશન અને ચારિત્રમય છે ગર્વ વસ્તુ છે એને તથા સ્વરૂપે જેવી–જાણવી અને તેના ભાવોમાં સ્થિરતા કરવી. અ. આત્માનું છું કે લક્ષણ છે. જ્યારે આત્મા કર્મોથી તદ્દન છૂટી થાય છે ત્યારે તે મેક્ષરૂપ થઈ જાય છે. રવિશિશુ
c/o. જૈન શાસન કાર્યાલય જ
Page #807
--------------------------------------------------------------------------
________________
આ વર્ષ-૧૦ અંક-૩૪-૩૫ તા. ૨૮-૪-૯૮ : આજને વિચાર
-- કેદીએ...નહિ. જીવન સ્વચ્છ એ માટે દેષ છે. પ્રભુજીને કઠીએ વિસરશે નહિ
હિંમત કદીયે હારશે નહિ અતિથિ એ ઘરનો વૈભવ છે
નમાલા કદીએ બનશે નહિ ધર્મપ્રેમ એ ઘરની પ્રતિષ્ઠા છે
કૃપતા કદીયે કરશે નહિ
વિનય કદીયે ચૂકશે વ્યવસ્થા એ ઘરની શોભા છે.
નહિ ધર્મદિવાન એ ઘરનું સુખ છે
કુસંગ કદીયે કરશો નહિ
અણહક્કનું કદીયે લેશે નહિ -ભરત શાહ
અણુવિચાર્યું કદીયે બેલશે નહિ તેવું નહિ.
સહનશીલતા કદીચે છોડશે નહિ રોગ થાય તેવું ખાશે નહિ,
ખાતાં–ખાતાં કદીયે બેલશે નહિ પાપ થાય તેવું કમાશે નહિ
કડવા વહેણ કદીયે કેઈને કરશે નહિ દેવું થાય તેવું ખર્ચશે નહિ
: -રમિકા કલેશ થાય તેવું જીવશે નહિ
મેટુ-પપ્પા, (લગ્નને દિવસે મારી બહેન , દુઃખ થાય તેવું જોશો નહિ
કેમ રડે છે. બગાડ, થાય તેવું ભણશે નહિ પપ્પા–મેટુ, બહેન ભલે આજે રડતી આ ઉપાદિ થાય તેવું રમશે નહિ કાલથી તારે બનેવી પડશે. -વિચિત, વિકાશ શાહ (સંસારનું વિષચક તને સહાય રડાવશે.)
મે-૬ અમ. સેલંકી . અસંગ...
બાળ-ગઝલ વેશ્યાને વિશ્વાસ કરશે નહિ
આંસુનાં પણ પડે પ્રતિબિંબ સેનને વિશ્વાસ કરશે નહિ
એવા પણ કયાં છે? સપને વિશ્વાસ કરશે નહિ
કહ્યા વિના જ સઘળું સમજે જુગારીને વિશ્વાસ કરશો નહિ
એવા સગપણ કયાં છે ? કુમિને વિશ્વાસ કરશે નહિ
-શ્રી રમ્યા છે નદીનો વિશ્વાસ કરશે નહિ
ઢમાં ખટકે કાંકરે શીંગડાવાળાને વિશ્વાસ કરશે નહિ
કણું ખટકે નેણ બે વચનીને વિશ્વાસ કરશે નહિ
વચન ખટકે ઉરમાં -વિક્રમ વિ. ચેકસી ગયા ખટકે સેણ ઇસિતા
Page #808
--------------------------------------------------------------------------
________________
૮૫૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે – ક થા ન ક –
સ્વાવલંબી જીવન . પૂર ઝડપે આવતી હાવડા એકસપ્રેસ કલકત્તા સ્ટેશને આવી. અચકા સાથે ઉભી છે જ રહી–થંભી ગઈ. બીલાડીને ટેપ જેમ એકાએક ઉગી નીકળે તેમ મુસાફરે બારી-બારદિ ણામાંથી બહાર કુઢવા લાગ્યા. એક મુસાફર પિતાની સુટકેશ ઉઠાવવા માટે કુલીને બુમો જ ર મારી રહ્યો હતો. ઘણી બુમ મારવા છતાં કેઈ કુલી તેની પાસે ફક્તો નીતે, સી ૨ છે તેને સામાનને જોઈને ચાલ્યા જતા હતા.
શું મુસાફર પાસે ઘણે સામાન હતું ? ના રે ના! સામાન ઘણે એ છો હતો જ છે પણ સામાન ઉચકનારાઓની ભૂખ મટી હતી. મેટે અને ભારે સામાન ઉંચકવા મળે ૨તો મોટીમોટી રકમ મળે. દિવસભરનું દળદળ છૂટી જાય. મુસાફરની પરેશાની નિહાળતાં 9. ઈ એક વ્યક્તિએ તે મુસાફરનો સામાન ઉચકી લી. બસ સ્ટેન્ડ સુધી પહોંચાડી દીધો. આ જ રકમની આનાકાની કરતો તે વ્યક્તિ તે મુસાફર પાસેથી રફુચક્કર થઈ ગયો.
, આ આ મુસાફર, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનું ઘર પૂછતો પૂછતે તેઓના દરે આવી છે આવી પહોંચ્યો. તેના દર્શન માટે આવેલે આ મુસાફર ઘણે જ દૂરથી આવેલો. છે દિવાનખંડમાં આવકાર પામતા મુસાફરની આંખો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની આંખો સાથે છે
ટકરાઈ. મુસાફર ચેકી ઉઠયો. મુખ ઢાળી પ્રણામ ક્ય. આના મિલને મુસાફરને જ લજિજત બનાવી દીધું.
ભાઈ, શું કારણ બન્યું ? પિતાની સુટકેશ ઉપાડનાર અન્ય કે નહિ પણ ઇશ્વર વિદ્યાસાગર પોતે જ
મને મન ક્ષમા યાચતે તે મુસાફર તેઓના ચરણે આળટવા લાગે. મુસાફરે છે જ મને મન નક્કી કર્યું હવે, મારું કામ મારે જાતે જ કરવું ક્યારે પણ કોઈને સથવારે ૬ લે નહિ અને કેઈપણ કાર્ય કરવામાં લજજાળું બનવું નહિ. સ્વાવલમ્બી જીવન જીવવામાં મઝા છે.
-કેયુર એન. શાહ
Page #809
--------------------------------------------------------------------------
________________
છેક સપનું પરિણામ છે
--કમલાબેન આશર ૨
રામપુર ગામમાં એક જમીનદાર હિતે, વીરસિંહવીરસિંહને ત્રણ છોકરા હતા કે પણ બધા આળસુ. બાપની સંપત્તિ ઉડાડનાર. વીરસિંહ ઘણું સમજાવતો. બેટા આ 5 જ બાપઢાઢાની સંપત્તિને સંભાળે ને વધારે. પણ સાંભળે કોણ!
વીરસિંહને મનમાં ઘણી ચિંતા થતી પણ શું કરે.
આ જ જમીનદાર પાસે રામધન નામને એક નોકર હતો. એના પણ ત્રણ છે છોકરા હતા મહેનતી અને સમજુ. જમીનઢારની ખેતીમાં કામ કરે અને પેટ ભરે.
એક કિવસ જમીનદાર પ્રભુનો પ્યારો બની ગયે. હવે ત્રણે છેકરાએ તે જ આઝાઢ બની ગયા ને ખુબ પૈસા ઉડાડવા માંડયા. ધન ક્યાં સુધી ચાલે. ધીરે ધીરે હું બધું ખલાસ થાવા માંડ્યું.
રાધધનને અને એના છોકરાઓને કાઢી મુક્યા. હવે ગરીબ માણસ શું કરે. જ રામધને ત્રણે છોકરાઓને બેલાવી કહ્યું. તમે શહેરમાં જઈને કઈ કામ કરો. છોકરાઓએ કે કહ્યું. બાપુ. ખેતી સિવાય અમને કંઈ કામ પણ આવડતું નથી. ગમે તેમ કરે પણ ૨
બેટા, ગામમાં પેટ નહીં ભરાય. જ રામધને ભારે મને ત્રણે જણને વિદ્યાય ર્યા. જતા વખતે ત્રણે પિતાને પગે લાગી આશીર્વાઢ લીધા.
| પિતાએ જતા વખતે એક તરબુચ એમને આપ્યું અને કહ્યું, ભૂખ અને તરસ જ આનાથી મટશે. એક ચાકુ ને તરબુચ લઈને બધા નિકળ્યા.
ચાલતા થાકી ગયા. એક પીપળાનું ઝાડ આવ્યું. બેઠા પાસે પાણી પણ હતું. છે રાત થવા આવી હતી. એકે કહ્યું, લાવ હું કાપું ને બધા મળીને ખાઈએ.
- હવે બન્યુ એઠું કે એ ઝાડમાં એક ભૂત રહેતું હતું. એ સમયે કે આ લોકે કે મને ખાવાની વાત કરે છે એટલે સામે આવ્યું અને બોલ્યા, અરે મને શા માટે મારો છે છે, શું જોઈએ છીએ તમને. છે પેલા લેકેએ પુછયું તું કોણ છે, પેલાએ જવાબ આપે “હું ભૂત છું” જ ભૂતનું નામ સાંભળી ત્રણે ડરી ગયા. પણ હિમ્મત રાખી બોલ્યા અમને એક તાંત્રિક ફિ.
મંત્ર ભણાવીને મોકલ્યા છે ને આ ચાકુથી તારી ચોટલી કાપવી છે. પેલે કહે, ભાઈ છે હું તમને જે જોઈએ તે આપુ પણ મને ન મારે.
Page #810
--------------------------------------------------------------------------
________________
છે
૮૫ર :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) દિ
8 ભૂતે તે ઝાડના મૂળમાંથી ખોદીને ધનના ઢગલા કરી આપ્યા. હીરા, માણેક, છ રત્ન, સેનું. હવે તે આ ભધું લઈ ભાઈએ શહેરમાં વસ્યા. વ્યાપાર કર્યો ને પિતાને આ બેલાવી લીધા. ધીરે ધીરે ધનવાન બની ગયા.
આ વાત જમીનદારના છેકરાઓને ખબર પડી એટલે આવ્યા એ લોકો પાસે છે © બધી વાત પુછી તે રામધને સાચી વાત જણાવી કહી દીધી.
હવે ત્રણે ભાઈઓ દેખાદેખી કરી પેલા ઝાડ પાસે આવ્યા ને માંડયા લડવા પર આ પણ કહે ધન મળશે તો હું લઈશ ને બીજો કહે હું. ત્રીજે પણ બરાડા પાડવા કે માંડયો. આ જોઈને ભૂત બહાર આવ્યો. પેલા લોકો ભૂત જોઈ ડરી ગયા પણ હિમ્મત
રાખી ધન માંગવા લાગ્યા. ભૂતે કહ્યું તમે આપસમાં જ લડો છો તે ધન લઇને કેટલા જ લડશે. માટે તમારામાં સંપ નથી ધન નહીં મળે. અહીંથી ભાગો નહી તે તમને હું જ ખાઈ જઈશ. ત્રણે ડરીને ભાગી છુટયા. જે ત્રણે ભાઈઓએ સંપીને કામ કર્યું હોત તો હું જરૂર સુખી થાત.
(મું. સ. ) .
1 શ્રી સિદ્ધ ભગવંતનું સ્વરૂપ 5 જ શ્રી સિદ્ધ પરમાત્માએ કૃત કૃત્ય હોવાને કારણે સિદ્ધ છે. કેવળજ્ઞાન અને કેવળ જ દર્શન દ્વારા સમસ્ત વિશ્વને જાણનારા હોવાથી બુધ છે. સંસાર સમુદ્રના પાર પામેલા છે જ હાઈ પારગત છે. તથા સમ્યગઢશન જ્ઞાન અને ચારિત્રના ક્રમસર સેવનથી મુકિત પામેલા છે
હાઈ. તેઓ પરંપરાગત પણ કહેવાય છે. સલ કર્મોથી રહિત હોવાના કારણે કર્મવિરથી જ સર્વથા મુકત છે. વૃદ્ધાવસ્થાદિ અવસ્થતાને અભાવ હોવાથી અજર છે.આયુષ્યકર્મના અભાવે છે,
અમર છે. અને સકલ કલેશથી મુકાયેલા હોવાને અંગ અસંગ પણ છે. આ બધા ગુણેના યોગે ? ૬ શ્રી સિદ્ધ પરમાત્માએ, ભવ્યાત્માઓને મુક્તિના પ્રેમી બનાવનારા છે. ભવ્યા માનાર
અંતરમાં મુક્તિ માર્ગના મુસાફર બનવાની વૃતિને જગાડીને ખીલવનારા છે તેમજ આ
મુકિતની સાધનામાં જ તે વૃત્તિને એકતાન બનાવવામાં સહાયક છે. તેથી જ શી સિદ્ધ છે પરમાત્માએ પણ આ મહાપકાર કરનાર હોઈને કલ્યાણના કામી આત્માઓને માટે ૨ છે એકાંતે આરાધવા ગ્ય છે.
Page #811
--------------------------------------------------------------------------
________________
છે ક મદેવ રાજાની કથાનો ગુજરાતી અનુવાદ
-
(ગતાંકથી ચાલુ ) , , જ એકવાર ચાતુર્માસના દિવસમાં ચૈત્ય પરિપાટી કરતા બધા કુટુંબ વડે ધનથી ! જ તે બંનેને 1ણ દરેક મંઢિરમાં ભગવાનની પૂજા કરતા.
સાધુને નમીને અનાજ આપતે કાન અધિકારમાં મુખ્ય છે. એ પ્રમાણે ઉપદેશ છે શું સાંભળ્યું હશે. સારા ક્ષેત્રમાં વાવેલું બીજ ઘણા ફળને આપે છે. તેમજ પુણ્યક્ષેત્રમાં જ છે વાવેલું ઘેટુ પણ ધન ઘણા ફળને ચોક્કસ આપે છે. આ પુણ્ય ક્ષેત્ર છે. પુણ્ય ક્ષેત્ર
પિતાના કથિી જિનભવન (હેરાસર) બનાવવું, જિનબિંબ ભરાવવું, શ્રેષ્ઠ પ્રતિષ્ઠા જ કરાવવી, પુરક લખાવવું, સુતીર્થ યાત્રા કરવી. તીર્થમાં ધનને વાપરવું ત્યાં પણ ૨ પુસ્તક ક્ષેત્રનું પુણ્ય વધારે છે. બધા પુણ્ય માર્ગોનું પ્રકાશક: હોવાથી અસંખ્ય જીવને છે. આ પ્રતિ બેધવ ને ઉપકાર થતો હોવાથી તેનાથી કંઈ એક પણ જીવ બધુ પામે છે. બધા ૨. આ જીવલોકમાં કોષણ કરાવી તેના ફળને પામે છે, તેથી ઘણુ જીવ પ્રતિ બોઘવાનું ફળ છે
કહેવા કોણ શકિતમાન છે? શાસ્ત્રના ઉપદેશ વડે કેઈ એક પણ જીવ બોધ પામે છે. છે અને શાસ્ત્ર આધાર પુસ્તક છે. તેથી તેના વડે પુસ્તક ક્ષેત્રોમાં અર્પણ કરાયેલ તે જ એ પુણ્ય મુખ્ય છે. , ' ,
એ પ્રમાણે સાંભળીને સોમ અને સમશ્રી ધન શ્રેષ્ઠ સાથે ઉપવાસ કરીને ઘરમાં જ છે જઈને પિતાના દ્રવ્યના સામર્થ્ય વડે બધા પુણ્ય ક્ષેત્ર મુખ્ય છે, માટે પુસ્તક્ષેત્રને આરાધે જ જ છે. એ પ્રમાણે કરીને બીજે ઢિવસે પારણાં પિતાના ધન વડે. સફેદ્ય દૂધ, ઘી, દહીં, છે જ ભાત, ભેગા કરીને થાળીમાં પીરસીને જ્યારે ભેગવવા બેઠા ત્યાં જ માસક્ષમણના સાધુને આવેલા જેને સમ્યક ભાવ વડે તેને ખીર વહોરાવીને ભેગફળ ઉપાર્જન કર્યું હતું જ
એ પ્રમાણે કાન આપીને રાજાએ ઈનામ આપીને અને વનમાં જઈને મુમિને એ છે વંદન કરી તે તત્વાર્થ ઉપદેશ સાંભળીને નગરની વચમાં આવીને સત્ય વૈરાગ્ય રંગથી . એ પુત્રને રાજ્ય અભિષેક કરીને મુનિ પાસે દીક્ષા લીધી. તેથી પિતાનું રાજ્ય કામદેવ ર
રાજા પિતાના જેવા વાત્સલ્યથી પ્રજાનું પાલન હંમેશા કરે છે. ચતુરથી ચતુર એવાં છે ર રાજાએ સંપૂર્ણ સરસ્વતીના ભંડારને નિર્માણ કરીને પિતાના અતઃકરણની શુદ્ધિવડે છે
સિદ્ધાંતની યુકિત વડે પૂજા કરે છે. . . . . . . . . . . . છે એ પ્રમાણે આગમ વચન છે વીતરાગ પૂજાની જેમ પુસ્તક પૂજા વિધિ કહી છે. ૪ કે લક્ષ્મી નાશ ન થાય તેવા તેના ભંડાર કહે છે. આથી બધા લેકેના કરવેરા મૂકાવી છે
Page #812
--------------------------------------------------------------------------
________________
ન ૮૫૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. છે દે છે. પ્રજા આવા રાજા હોવાથી પીડા વગરની અને રેગ વગરની રહે છે. ઘણા લાંબા ? આયુષ્યવાળી અને મેટા સુખથી શુદ્ધ પરંપરાના સ્વભાવવાળી પ્રજા થઈ વે પૃથ્વીમાં $ બધે ઢઢેરો પીટવા વડે ઉદ્દઘોષણા કરી કે રાજાવડે મોટી શાળા નિર્માણ થ ય છે. રાજા ર વડે શાસ્ત્રોને માટે શિક્ષકની ચેજના કરાઈ અને શાસ્ત્રને અભ્યાસ જે ઈપણ એક ચિત્તથી ભણશે તેને હું ભોજન અને વસ્ત્ર પૂર્ણ કરીશ.
એ પ્રમાણે રાજા નિર્માણ કરે છે. તેવી ઉદઘોષણાને દરેક જગ્યાએથે બધી પ્રજા ? લાલશાથી ભણવા માટે આવી લક્ષમી અને સરસ્વતી એક બીજાના સ્વભાવનો વિરોધ છે મૂકીને રાજાને ખુશ કરીને બંને શોભે છે. તેથી અહિંયા રાજાના અનુભવથી જે રાજા જ અર્થભરતમાં પરાક્રમથી આક્રાન્ત શત્રુવાળા હતા તે પણ તેના પગની સેવા કરતા હતા. ૪ વિદ્યા ભણેલાઓના નાથ પણ તેની વિદ્યાના બલથી વશીભૂત થયા અને તેના પગની
સેવામી ટેવાયેલા થયા, તેવા સોળ હજાર રાજાએ જેના ચરણને સેવતા હતા તેવા છે શ્રીમાન કામદેવ અને વાસુદેવ જેવા શોભતા હતા. જ સૌભાગ્ય મંજરીની કુક્ષીના સમુદ્રમાં રાજહંસ જેવો રાજહંસકુમાર બધા ગુણો છે રૂપી પાણી જેવો શોભતે હતો. અદભુત ગુણેનાં સમુદાયવાળે એકવાર દે કાર્ય કરીને અલંકારથી સુશોભિત એવો રાજાના સિંહાસન ઉપર બધી ઋદ્ધિવડે શોભતો હતો અને તે પ્રમાણે રાજા, યુવરાજ મહારાજા, રાજમંત્રી શ્રેષ્ઠિ સાર્થવાહ, હજાર સેના- 5 પતિને પતિ તે પ્રભાવ વડે તેની સભામાં અભંગ એવા નાટકના રંગને જોતો હતે, ૨ પૌરાણિક પુરૂષો કથાઓ પ્રવર્તાવે છે જે પંડિતે શાસ્ત્રની ચર્ચા આળસ વગર કરતા
હતા નેકરે રાજયના વ્યવહારને સાચવતા હતા. યેગીઓ વડે લખાયેલા લેખની જ ચિંતામાં રહેતા હતા ત્યારે બાલ રાજહંશ કુમારને શણગારીને લાવ્યા હતા અને તે જ
પાંચ વર્ષને હંસ જેવો બાળક બધા રાજાના બારૂપી અમલમાં રમતા જોઇને શ્રી દિ કામદેવ રાજા મનમાં ઘણે મોહ પામતા ચિંતન કરે છે. ૨ અહો આ કેણ, પુત્ર કોન, કોણ જાણે છે ક્યાંથી આવ્યા છે, જ્યાં જશે, કે જે છે આના વડે સંબંધ ફક્ત બે જ નાશ પામનાર સ્નેહ સંબંધ છે. એક જીવ જન્મે છે ર છે એક નાશ પામે છે.
તેથી ૧૬ કિનાર સામ અને બાર દિનાર સોમશ્રીએ પુસ્તક લખવવા માટે છે ૦ આપ્યા અને અંતકાળે બંને અનશન કરીને મરીને સૌધર્મ દેવલોકમાં સવ સુખોને જ છે ભગવાને જે સેમ હતું તે તમે તે અને એમશ્રીએ સૌભાગ્યમંજરી અને તે પ્રમાણે છે આ પુસ્તકની આશાતના કરવાથી થયે છે અને હવે પુસ્તક લખાવવા પુણ્યથી ૪
Page #813
--------------------------------------------------------------------------
________________
જ વર્ષ ૧૦ એક ૩૪-૩૫ તા. ૨૮-૪-૯૮ :
: ૮૫૫ સેળ મહિના વડે બધે મેલ જોવાય છે. તેનાથી ઘણા વિદ્વાન થાય. છે એ પ્રમાણે કેવલીનું વચન સાંભળીને પગમાં પડીને બે ભગવાન અજ્ઞાન વડે જ કરેલ જ્ઞાનની આશાતનાનું પ્રાયશ્ચિતને આપે. કેવલી બેલ્યા-કુમાર સંપ્રતિની મધ્યમાં ૨ બાવીશમાં તીર્થકરના સમયમાં અઢાર માસની નિમલ તપસ્યામાં સેળ મહિના એકાંતરે આ ઉપવાસ ક લા છે. અહિયાના અંતરમાં ત્યાંની સરસ્વતી રહેલી અને દેવતાએ કહેલું કે છે કે ચતુર, નાન ભંડાર કર તેથી લાભ થશે. તેથી મંત્રીએ કહ્યું-દેવી ધર્મના અંતરાય ૬ વિશે વાઢ રૂપિ સમુદ્રમાંથી તરવા માટે કરે તે કેવી રીતે તરાશે દેવીએ કહ્યું શ્રી વજાછે નાભ કેવલીની કૃપાથી નિશ્ચિત થવું જોઈએ તે જાણીને સૌભાગ્યમંજરી આવેલી છે
રાજહંસ રવયંવરમાં પુતળીની જેમ વાઢમાં રૂપવાન એવી બધી તપસ્યાને આરાધીને ૬ $ યક્ષને આકર્ષિત કરેલી હવે મૂળ સમ્યકત્વ વડે શ્રાવક ધર્મને તું ભજ. તેથી બધી જ
ઇરછાઓ સિદ્ધ થશે. ત્યારે કુમાર પિતાની પત્ની અને સૈન્ય સાથે કેવલી પાસે ગયો છે છે તે ત્યાં કેટલી લોકોને પ્રતિબધા વિહાર કરી ગયા.
તેથી કાશ્મીર દેશથી બધા પ્રખ્યાત રાજાએ પ્રખ્યાત પંડિતો આવ્યા વાદને ૨ મંડપ રચાશે સૌભાગ્યમંજરી પરપુરૂષને સ્વપ્નમાં પણ ઈચ્છતી નથી પણ જે હારી જી જ જશે તે જીવન સુધી બીજાની સેવા કરશે. એ પ્રમાણે શરત થઈ ભવ્ય દિવસે સભ્યો જ મળ્યા મંચ ઉપર રાજાઓ અને પંડિતો બેઠા. ઉપસ્થિત થયેલા પંડિતેને વાદ થયો. ૪ છે સરસ્વતીની કૃપાવડે કામદેવ વડે તેની જીત થઈ. જ્ય જય અવાજ થયો. વિશ્વમાં યશ ર. 2 વડે ભૂષિત થયો તેથી સેવા કરવાવાળા રાજા કાલ આદિ સાથે મહોત્સવ પૂર્વક પોતાના જ છે નગર તરફ સંચાલન કરવા લાગ્યા. હવે રાજા સૂરદેવ પિતાના પુત્રની કિતિને સાંભકળીને ઘણે ખુશ થયો. (અવિચ્છિન્ન) સતત પ્રયાણવડ નજીક આવેલાની સામે આવ્યો. ૬ કુમાર જેન મુકુટ ભૂમિ ઉપર અડેલા છે. તે તેને પિતાને નમસ્કાર કર્યો.
હવે યથોચિત કથાદિ સત્કાર થયે છતે રાજા પ્રવેશ ઉત્સવ રચવા માટે : નગરમાં ગયા. કુમાર નદીના કિનારે સૈન્ય સાથે રોકાયો. ચંદ્રલેખા કાલીના વનમાં થઇ રમવા માટે ગઈ. સોનાના પીંછાવાળી ઢેલને જોઇને કુમારને કહ્યું. કુમારપાળ કૌતુકથી 8 ૨ ખેંચાયેલ ચિત્તવાળે જોવા માટે ધીરે ધીરે ત્યાં આવ્યો. કુદીને જ્યાં કુમાર મેર ઉપર છે
બેઠે તરત જ ઢલ જલ્દીથી એક ક્ષણમાં ઉડીને અદશ્ય થઈ ગયા-આ જાય છેઆ જાય છે જ છે. એમ લોકો કહે છે. ત્યાં જ સૂર્યાસ્ત થઈ ગયો. જગતમાં અંધકાર થઈ ગયો બધું ? શું સૈન્ય શોકથી રડવા લાગ્યું. સૌભાગ્યમંજરીએ જ્યોતિષીને બોલાવીને તેના ફળ આદિ છે વિશે પૂછ્યું તે બેલ્યા-તું જરા પણ શોક કરીશ નહિ. દોઢ વર્ષમાં ઘણી લક્ષમીવાળો જ થઈને આવશે ત્યારે તેને હર્ષ થશે.
Page #814
--------------------------------------------------------------------------
________________
૮૫૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
હવે મ'ત્રીએ કુમાર આવે નહિ ત્યાં સુધી અહિંયા જ રહીએ અને સત્યને પણ ત્યાં જ રાખ્યુ, અહિંયા કલાવાળા કુમારને લઈને વૈતાઢયગિરિ ઉપર વિદ્યાધર ચક્રવર્તિ રત્નાંગના રથનુપુરના બગીચામાં મૂયા ત્યાં જ રત્નાંગચડ્ડી સાથે આળ્યેા. ત્રિનયપૂર્વક રાજમહેલના સિંહાસન ઉપર બેસાડીને કહ્યું ;
કુમાર ઈન્દ્ર સાંભળ-મારી પુત્રી રત્નમ`જરી ઢહેરાસરમાં પ્રભુની પૂદ્ધ કરીને મડપમાં મધુર સ્વર વડે તેાત્ર એચિત્તથી ખેલતી હતી ત્યાં જ દેવની 'જા કરવા માટે ત્યાં આવેલી લક્ષ્મી વડે જોવાઇ મધુર સ્વર સાંભળ્યા. તેથી ખુશ થાલી તેને વરદાન આપ્યું કે કામદેવ તારો પતિ થશે તેમાં સૌભાગ્યમંજરીને પરણીને અયેાધ્યા નગરીમાં જઇ રહ્યો છે. એ પ્રમાણે લક્ષ્મીનું વચન મારા વડે જાણીને વ્હેલના બહાનાથી અહિંયા લાવ્યેા છું માટે મારી પુત્રીનું પાણી ગ્રહણ કરે.
કુમાર આલ્બે : હું રાજેન્દ્ર સાળ મહિનાના એકાંતરા ઉપવાસ કરીને મારાવડે કાર્ય કરવા દો, ચક્રતિ બેન્ચેા. તમારી ઇચ્છા પૂર્ણ કરે તેથી કુમારે ચક્રીન સાનિછતામાં ત્રિકાળ મંદિરમાં દેવપૂજા કરીને એકચિત્તાથી પ્રાયશ્ચિત પૂર્ણ કર્યુ અને હવે શુભ લગ્ને નવ મહાત્સવ વડે રત્નમ ́જરીને પરણીને ત્યાંના બધા વિદ્યાધરના બહુમાન મેળવી બે મહિના ત્યાં રહીને દિવ્ય વિમાનમાં પેતાની પત્ની સાથે હજારો વિદ્યાધરાથી પરિપૂર્ણ વરેલા મોટા છત્ર, ચામર આદિ ઋદ્ધિ વડે શોભતા દિવ્ય વાદન વડે બ્રહ્માંડ પૂરતા મહાઆનંદના મહાત્સવ પૂર્વક સૈનિકોની ફાડેલી આંખે વડે જોવાતા તે દોઢ વષે તે સૈન્ય પાસે આવી ગા.
રાજા સૂરદેવ પણ જાણીને શોક વગરનેા ખુશ થયેલેા અંતઃપુર પરિવાર સહિત કુમારના દર્શનના ઉત્કંઠાવાળા ત્યાં આવ્યા. દુરથી પણ ભાલ જેના પગમાં નમેલ છે તેવા હર્ષોંના આંસુ પણ વર્ષાવીને પુત્રને હાથ વડે પક્ડીને ઉચા કરીને એ હાથવડે આલિંગન કરીને ઘણું! હ થયા અને હવે તે સંભૂત સ્થાને હાથી ગડા રથ સૈનિકાવડે વિદ્યાથી ભરેલા વિમાના વડે બધા આકાશ માંડલ ભરાયેલ હતું ॰ાંજિત્રના અવાજથી ઢિશાએ પણ મેરી કરી નાંખી છે જેને એવા એ પત્નિ યુક્ત મે. હાથી ઉપર બંઠેલેા પત્રાની પાછળ જતા રસ્તામાં મેાટીઋદ્ધિ વડે શોભતા શુભ સમયે મેટા શુંગાર સાથે કુમારે પેાતાની નગરીમાં પ્રવેશ કર્યો,
હવે બહુમાનપૂર્વક રાજાએ ભૂમિના રાજા, વિદ્યાધરો, મોટા રાજાએ આદિને વિદ્યાય ર્યા. કુમાર વડે જેના પગ સેવાય છે. એવા રાજા રાજ્યનું પાલન લાંબ સુધી કરે છે. હવે રાજાને વન પાલકે સમાચાર આપ્યા કે તે જ કેવલ જ્ઞાન મુનિ
સમય
જ
Page #815
--------------------------------------------------------------------------
________________
2
વર્ષ ૧૦ અંક ૩૪-૩૫ : તા. ૧૪-૪-૯૮ :
: ૮૫૭
છે. આપણું બગીચામાં આવ્યા છે. તે કેવા એવું રાજાએ પૂછ્યું–વન પાલકે કહ્યું-સ્વયંવરથી છે
કુમાર પાછા આવતા રસ્તામાં જે મુનિને વંદન કર્યું હતું તે એક ભવાંતરમાં ભેગા થે છ કરેલા કર્મને અનુભવે છે. જ્ઞાન, દર્શન, ચારિત્રથી સંયુક્ત મારો એક આત્મા શાશ્વત છે જ છે. સંબંધ ખરો છે. બીજા બધા બહારના ભાવોના સંગના લક્ષણવાળે છે.
જીવવડે સંગ મૂળવાળી દુખપરંપરા છે. તેથી સંગના બધા સંબંધો ભાવ 3 વડે સિર વી દઉં છું. એ પ્રમાણે એકત્વ ભાવના ભાવો રાજા ક્ષપકશ્રેણિમાં આરૂઢ ૨ ૨ થઈને ચારેચ પ્રકારના કર્મો ક્ષય કરે છતે કેવળજ્ઞાન મેળવ્યું. કેવળજ્ઞાની શ્રી કામદેવ જ જ રાજર્ષિ જપ પામો એ પ્રમાણે આકાશવાણી ઉચ્ચારતી શાસન દેવતા વડે સાધુ વેશ ૨
આપે. શ્રી કામદેવ મહામુનિને કેવલજ્ઞાનનો મહોત્સવ થયે ત્યાં હજારો રાજા વડે ? છે આ કેવી રીતે થયું તે આશ્ચર્ય વડે પાછળ ચાલે છે. જેના એ વિહાર કરીને અનેક ૨ જે લોકોને પ્રતિબંધીને મહા ઉદયવાળા એવા એમણે મોક્ષ પઢને મેળવ્યું. અહિયા જ કે રાજહંસ કુમારને બધા રાજપ્રધાન પુરૂ વડે તેને ગાદી ઉપર પ્રતિષ્ઠિત કરાય તે જ ૨ કુમાર રાજપનું સુંદર પાલન કરવા વડે બધા શ્રેષ્ઠ સુખોને ભગવતો હતે. છે આ કામદેવ સંક્ષિપ્ત ચરિત્ર ૧૭૬૩ના વર્ષે શ્રી મેરૂતુંગાગિણુ ગુરૂ વડે કરાયેલ છે છે જે આ પુરત ડાહ્યાઓ દ્વારા લખાશે, સાંભળશે, વાંચશે અને જે જ્ઞાનની ભક્તિપૂર્વક કે પૂજા કરશે તે સર્વ વિશાળ શિવસુખની લક્ષમી પામશે. આમાં ૭૪૮ શ્લોક છે અને ઉપર સાત અક્ષર જોયેલા છે.
(સંપૂર્ણ)
– શાસન સમાચાર – સુરત-ગેપીપુરા-અત્રે પૂ. આ. શ્રી વિ. વિચક્ષણ સૂ. મ., પૂ. આ. શ્રી વિ. 5 * જયકુંજર સૂ. મ. આદિની નિશ્રામાં શાહ ડાહીબેન કેશવલાલ પુનમચંપરિવાર
ઉંવરીવાળા તરફથી તેમના ચિ. પુત્ર અશોકકુમાર, પૌત્ર હરીતકુમાર તથા જમીકુમારની છે છ તથા અ.સં. સુરેખાબેન અશોકકુમાર તથા કુસારિકાની દીક્ષા નિમિતે રૌત્ર ૪ ૧૩
વે. સુઠ ૬ સુધી અષ્ટોત્તરી સ્નાત્ર સિદ્ધચક્ર મહાપૂજન આત્રિ મહોત્સવ ભવ્ય રીતે છે જ જાય છે. આ પ્રસંગે મુંબઈવાળા સુમુક્ષુ સિદ્ધાર્થ કુમાર બાબુલાલ (ઉ. વ. ૧૦) : છે પણ દીક્ષા અંગીકાર કરશે.
Page #816
--------------------------------------------------------------------------
________________
કપૂતો જીવે તે. ૨
કપુતો અને તે
કપુરે છે તે. ૬
લજાવનાર કુપુત્રો ભુજંગી છંદ છે. અરે આવીયો શું વિચિત્ર જમાને, ભૂલે પુત્ર આભાર માતપિતાને;
કટુ વેણ કેતાં ન રાખે મણાએ, કપૂતે જીવે તે ન જીવ્યા ગણાએ છે કીધેલા પિતુમાસુએ ઉપકાર, કટુ ખાઈ કે ભૂખ વેઠી હજાર; ન ગ રેગ ને ભેગ માતા કરીએ, ૬ અતિ કષ્ટ વેઠી ઉછેર્યા રમાડી, કરોડો ગુખે જે કીધેલા અગાડી; જ ભૂલી ભામટા સામટા શેઠ થાઓ,
કપુતે જ તે. ૩ ભીનથી સૂકો જે કર્યો માત તેને, વદે દીકરા કૂતરી આજ એને આ ભલી આ ભૂમિ ભાર ઝીલે ઘણુએ,
કપુત જી એ તે. ૪ ૨ ભણાવે પિતા પુત્રને પ્યાર આણી, રળી રોટલા આપશે એમ જાણી; 9 ભણ્યા કે પછીથી બને બાઢશાહ,
ઉને વાયરો પુત્રને લેશ વાએ, કર માતપિતા હજારો ઉપાએ જ વદે ગુણ કર્યું છે શું માએ, છે અભાગી નર તાતથી વેર વાળે. વધાવે ટુંકારે અને ભુંડી કુમિત્રો તણા મુખથી ગુણ ગાએ,
કર્યું છે તે. ૭. કે મરે જ્યારે માતુ મુખે એમ માગે, લઢે નાર તોએ જઈ પાય લાગે, ૨ સુવાક્યો પિતાનાં જરા ન સૂણાએ
કપુતે છે તે. ૮. છે કહે સસરાનું કદી કઈ ખોટું. સૂણી ઝાળ લાગે ચઢે મૂખ મેટું . . આ લઢ લાકડી લે પિતાથી રીસાએ. . પ્રિયાનું કહ્યું સાંભળી જ બઝે. પિતુ માતા સાથે કરીને મિજાજે તજી તેમને પુત્ર રે છે જુદાએ, પડોશીની સાથે પુરો પ્રેમ સાંધે. છકી એકને બાપના સામી બાંધે નમી નારને કાસના કાસ થાઓ. પિતૃ માત જ્યારે થતાં વૃદ્ધ ત્યારે. કહે પુત્ર પુંજ બતાવો છો ક્યારેક છે તમે તે મરીને થશેજી વિદાયે. કપૂતે પિતુ માતને પેટ આપી. જીવે ત્યાં સુધી દુઃખ દે છે રિબાવી સ્વધામ ગયા કે લગાડે છે લાહ. શીખે કાં સ ને રમે જુગટાએ. વડીલે રળેલું બધું દ્રવ્ય જાએ.
કરી કર્જને કષ્ટપૂરે તણાએ. છે મૂકે સાનમાં કે ઘરણે ઘરને નથી સૂઝતી ડિશ એકે ખરોને, 3 નમુનો ખરો કુળબળું જણાએ.
કપુત જીવો તે. ૧૫ : ૯ સપુતો સહુ માનશે શીખ જાણી. પુતે સૂણી બોલશે કુરવાણી . છે સદા સત્યને પક્ષ કેશવ સાહે.
કપુતે જીવે છે. ૧૬ ઇ
કપુતો જીદ કપુતે જ
1
કપુત તે. કપુતો જીવે કપુ જીવે તે.
Page #817
--------------------------------------------------------------------------
________________
છે.
શાસ્ત્રમાં આપેલું છે લેવાનું અને દેવાનું
અને તે પકારી, અરીહંત પરમાત્મા કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ દરરોજ બે પ્રહરની દેશના આપે છે. કષાયની આધીનતા અને ઈન્દ્રીયોના વિષયે પ્રત્યેની આસકિતને આ કારણે જીવ સંસારમાં રખડયા કરે છે તેમ સમજાવી તેનાથી બચવા અનુકુળતાઓમાં ક વિરાગભાવ અને પ્રતિકૂળતાએામાં અદનપણે રહેવાથી જીવ કર્મ બંધથી બચે છે તેમ છે સમજાવે છે. તે પરથી સમજી શકાય છે કે શુભાશુભ વાતાવરણમાં જીવ પોતાની શુભ જ , પરિણતિને કારણે કર્મ થી લેવા નથી માટે આત્માને કર્મ બંધથી અટકાવવા અમુક જ છે પ્રકારનું વાતાવરણ હોવું જ જોઈએ તેવો એકાંતે નિયમ નથી.
દષ્ટાંત રૂપે-ભરત મહારાજ સુખ સાહ્યબી ભર્યા વાતાવરણમાં ઘાતિ કર્મને ર » ભૂક્કો બોલાવે છે જ્યારે વલ્કલ ચીરી જંગલમાં તેનાથી વિપરીત વાતાવરણમાં ઘાતિ રે કર્મને ક્ષય કરે છે. બે વ્યકિત વિપરીત વાતાવરણમાં એક સરખી સમાનતાને પામે છે છે તે વાતાવરણને કારણે નહિ પરંતુ આત્માની પરિણતિને કારણે જ સ્તો ! વર્તમાનમાં ૨. છે. પર્યાવરણ અને પ્રદુષણ વિષે ધાર્મિક સામાયિકમાં વાંચવા મળે છે અને જૈન સાધુ જ છે તેને પ્રચાર કરતા હોય તેમ જાણવા મળે છે. છે એ માટે પૂછવું જોઈએ કે શું પર્યાવરણ શુદ્ધિમાં અથવા તે પ્રદૂષણ રહિત
વાતાવરણમાં જ આત્માની આરાધના થઈ શકે? શું આગમના પાને આવી કઈ વાત ' જણાવી છે ? શું પૂર્વાચાર્યોએ આના માટે કાંઈ ઉલેખ કર્યો છે? શું શ્રાદ્ધવિધિ ધર્મ િસંગ્રહ, આચારાંગ વિ. ધર્મશાસ્ત્રોમાં આના વિષે કાંઈ જણાવ્યું છે ? હા ! એક વાત છે ચોક્કસ છે કે સારા વાતાવરણથી આત્મામાં મલિન વિચાર ઉદભવતા નથી માટે જ
શ્રાવકની વસ્તીમાં રહેવા જણાવ્યું છે. હિંસક સ્થાનોમાં ન જવા જણાવ્યું છે પરંતુ . છે તે માટે આજ સુધી કોઈ જૈન મુનિએ તેવી વસાહત ઉભી કરવા કે હિંસક સ્થાનને છે નાશ કરવાને ઉપદેશ આપ્યો નથી, તેવી પ્રવૃત્તિ કરાતી નથી કે અનુમોદના પણ
કરી નથી. - પર્યાવરણની જાળવણી કરવી કે પ્રદૂષણને નાશ કરવો એ તે સાવદ્ય પ્રવૃત્તિ થઇ છે અને તેને ઉપદેશ એ તે પાપદેશના છે. અરે ! મિથ્યાત્વ વાસિત જીવ સારા વાતા૨ વરણમાં રાગી બનીને અને પ્રદૂષણયુક્ત વાતાવરણમાં કેવી બનીને અશુભ કર્મથી લેપાય જ છે છે જ્યારે અમ્યગદૃષ્ટિ જીવ તેવા વાતાવરણમાં સમભાવ કેળવી કર્મબંધથી બચે છે. શું છે. મંત્રીશ્વર કલ્પક (સ્થૂલભદ્રજીના) પૂર્વજ મૃતક અને અશુચિવાળા કુવામાં પણ આવશ્યક છે ફ્રિ આદિ સાધતા હતા માટે, પર્યાવરણ કે પ્રદૂષણનો પ્રચાર કરવા કરતા પૂઢયે સારૂ છે
Page #818
--------------------------------------------------------------------------
________________
૮૬૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) સારૂ વાતાવરણ મળે અથવા પાપાયે પષયુક્ત વાતાવરણમાં રહેવુ પડે ત્યારે સમભાવમાં રહેવુ' એ જ સમજવુ` કે સમજાવવુ' યાગ્ય છે,
ઉપદેશકોએ કઇ નવુ કહેવાના આશયને દૂર કરી, પૂર્વાચાર્ય જે કાંદ કહી ગયા છે તેનુ' જ પૂનરાવર્તન કરતા રહે તેમાં જ ઉભયપક્ષનુ એકાંતે હિત સમાયેલુ` છે. પુ`કાળની પ્રથા હતી કે નૂતન દીક્ષિતાને લેાકસ'પર્કથી દૂર રાખી ચેાગ્ય ગુરૂની નિશ્રાએ અભ્યાસ કરાવવાને ! આ પ્રણાલિ દૂર થઇ ત્યારથી શાસ્ત્રાધિન નથી તેવા પ્રયાર થવા માંડયો ! આજે લેાકેાનુ અજ્ઞાન એટલુ વધી ગયુ` છે કે ધર્મ કે અધ્યાત્મની વાતે સમજવી તા દૂર રહી પરંતુ સાચા વકતા કે વ્યાખ્યાતા કોને કહેવાય તેંટલી પણ સમજ રી નથી. બે કલાક સુધી એકધારૂ કાંઇપણ ખેલ્યા કરે એટલે મદારીની આસપાસ ટાળા વળે તેમ લેાકેા થઇ જાય.
લેાકેા તેને વક્તા માને અને વતા પેાતાને હજારોના તારણહાર માને છે. (જો કે તેવા વક્તા તારણહાર બની શક્તા નથી) જે મુમુક્ષુ સુસાધુ કે ચુસાધુને એળખી ન શકે! જે સાધુ પાતાના પુસ્તકમાં અને જાહેરમાં મહાપુરૂષની નિંદા કરે . સાધુની નિશ્રામાં તે મુમુક્ષુ લેક્ચર આપવા જા ! જે ઉન્માર્ગ કે ઉન્મા ગામીને ઓળખી શક્તા નથી! તે સંયમી બન્યા પછી શાસનના નહિ પરંતુ પેાતાના રાગી મનાવવાની દુર્ભાવના સેવે છે. ‘જો હેાવે મુજ શક્તિ ઇસી, વિ જીવ કરૂ લાભરૂચી (લાભના પર્યાયવાચી શબ્દ મૂકા) તેવા જ્યારે વક્તા અને ત્યારે તેઓ પાસેથી શુ. આશા રાખી શકાય ? જે લેાકેા તેમનામાં મેટી આશા રાખે છે તે રેતીમાંથી તેલ કાઢવાની આશા રાખી રહ્યા છે.
જે આ સંસ્કૃતિ ગાયના છાણમાં અને ગાયના દૂધમાં માને છે તે સંસ્કૃતિ શબ્દ ને પણ સમજી શક્યા ન કહેવાય. આ સંસ્કૃતિ સમજવી હોય તે પરમ શાસન પ્રભાવર્ક વ્યાખ્યાન વાચસ્પતિ સ્વર્ગીય આ. દેવ શ્રી રામચંદ્રસૂ.જી મહારાજાના વિચારો
પુસ્તક રૂપે લખાયેલ તે ‘રામાયણમાં સંસ્કૃતિને આઇશ' વાંચી લેવાની જરૂર છે. સદાચાર, પરોપકાર, પાપભીતા પરમપદ્મના અભિલાષી એવા ગુણાવાળા આ મ આય કહેવાય અને તેવા સાંસ્કાર તે આ સાંસ્કૃતિ કહેવાય! પછી તે ગાયનું કે ભેંસનું કાઇપણ દૂધ પીતા હોય ! ગાયના છાણનુ લીપણ રાખે કે મેાાઇક ટાઇલ્સ ૫૮ બેસતા હોય ! ઘણા ગામ ફરવાથી, દેશ-વિદેશ ક્વાથી પેાતાની જાતને જ્ઞાની માની લેવી એ અજ્ઞાનતા નહિ પરતુ મૂ`તા છે.
માટે પેાતાના આત્માનુ' અજ્ઞાન અને કાયયુક્ત પ્રદુષણ દૂર કરવુ હોય અને
Page #819
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૧૦ અંક ૩૪-૩૫ તા. ૨૮-૪–૯૮ :
.: ૮૬૧ 5 નિજાનંદ સ્વરૂપ રૂપ શુદ્ધ પર્યાવરણની પ્રાપ્તિ કરવી હોય તે ઝાડપાનના પર્યાવરણ
અને વાતાવરણના પ્રદૂષણને મગજમાંથી દૂર કરી લેકેને કાંઈ આપવાના હડકવાને દૂર ૨ જ કરી, જ્ઞાની ભગવંત પાસેથી કંઈ મેળવવાની લગની લાગી જશે તે ગાયના દૂધથી જ છે શરીરને જે તાકાત મળતી હશે તેના કરતાં આત્માને સ્વભાવઢશામાં રહેવાની ઘણી જ
તાકાત પ્રાપ્ત થશે. ઘણીવાર વિદ્વત્તા ન હોય પરંતુ મોટા અવાજને કારણે બહુ વિદ્વાન છે. ર તરીકે પંકાઈ જાય તેવો હમણા કાળ છે. પોતાના વડીલના પૂઢયે વધારે માનપાન છે જ (કીતિ) અને સફળતા (યશ પ્રાપ્ત થઈ જાય તેટલા માત્રથી જ્ઞાની બની જવાતું નથી. આ છે. પૂર્વાચાર્યોના ગ્રંથોનાં લખાણ ભેગા કરી, “તત્તવનું અવલોકન” કરે જેમાં પોતાનું કાંઈ ન જ રે હોય અને જે વધારો કરે તે પણ ખોટે હોય અને જ્યારે તે જ તત્ત્વનું “સૂમાવલેકન” ૨
કરવાનો પડકાર મળે ત્યારે શરીરમાં ભૂત પ્રવેશી જાય તેવી કંપારી અનુભવે ! આવી છે કે ભીતરની વાત કોઈ જાણે નહિ અને વિદ્વતાને આંચળો ઓઢીને ફરે! અરે, આ તો છે
પૈસા દેખી મુનિવર ચળે એ જમાતના છે. અને સિદ્ધાંતકી તો ઐસી તૈસીના વિચારર વાળા છે.
વનિક માણસને નાખુશ ન કરવા તીર્થ પર વાહને જાય તો પણ વિરોધ ન છે જ કરો અને જે સંઘમાં અથવા સંઘના નામે નજીકમાં મેટા સ્થાનમાં પ્રસંગ ઉજવાય
તે આવક તે સંઘમાં જ ભરાવાય તેવી તપાગચ્છની પ્રણાલીકા અને પિતાના વડીલ મહાપુરૂષની માન્યતા ઉલ્લાંધી પિતાની મરજી મુજબ ટ્રસ્ટ બનાવડાવી પૈસા ૨ખાવાય છે તે પરી ાહ કે અન્ય કંઈ? માટે જ હવે નામમાત્રથી સાધુમાં વિશ્વાસ રાખવાના દિવસે છે રહ્યા નથી. મહાપુરૂષની સાથે બેસવા માત્રથી ગુણવાન બની જવાતું નથી.
રાવણ (હેમ) પણ શોભા (ભૂષણ) રૂપ કયારે? શુદ્ધ હોય અને ગીલેટવાળું ન જ ૬ હોય ત્યારે ? માટે વ્યકિતને બરાબર એાળખવી જરૂરી છેસંઘ હિતચીંતક પૂ. આ.
દેવ શ્રી રામચંદ્રસૂરિજી મહારાજાની સિદ્ધાંતનિષ્ઠાની અવગણના કરનાર સાથે ઔચિત્યતા બા ના સ્થળે હેઠળ પરીચય રાખે, ઉસૂત્રભાવી અને ઉન્માર્ગગામીઓથી અલગ થઈ
જવાથી પોતે એક્લા પડી ગયાને પાપોય માને ? સિદ્ધાંતમાં ઉંડા ન ઉતારવાની છેઉમાગામી સલાહ આપે તેને ભૂષણ (!) કેને કહેવાય ? આ બધી મિથ્યાત્વનામે ૨ છે ઉધઈ કહેવાય કે અન્ય કંઈ ? માટે હવે સમુદાયના નામે સુ તરીકે ઓળખાતા હોય છે તેવાને વ્યકિતગત રીતે ઓળખવાની તાતી જરૂર છે.
બે આત્મા પ. પ. પૂ. આ. દેવ શ્રી રામચંદ્રસૂ. મહારાજાને અત્યંત પકાર છે. દિ તેઓશ્રીની વાણી એ રત્નત્રયીનું સ્વરૂપ સમજવા દીવાદાંડી બની રહી. આત્મકલ્યાણાથી જ
Page #820
--------------------------------------------------------------------------
________________
૨ ૮૬૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે ૯ છો ! જે મહાપુરૂષે આપણને સૌને સન્માર્ગ બતાવ્યો છે. ઉન્માર્ગ થી બચાવ્યા છે, જે છે તે માર્ગે ટકવું હોય, આગળ વધવું હોય તે વિશાળ જ્ઞાન અને અગાઢ શ્રદ્ધાથી યુક્ત છે એ છે એવા પૂજ્યોને સંપર્ક કરી, અશ્રધા રૂપ અંધકારને દૂર કરવા ચંદ્ર જેવો પ્રકાશ
અર્પણ કરનાર પરિણામે અમરતાને પ્રાપ્ત કરાવી આપનાર આ પૂજ્યોને સમપત બની 8 સી કે પરમપદને પામે એ જ શુભાભિલાષા. – શ્રી કિશોર ખંભાતી. વિરાર છે
છે લાખાબાવળ ગામ નજીક મળી આવેલી પ્રાચીન છે
મૂર્તિઓની દેરાસરમાં પધરામણી જામનગર નજીક લાખાબાવળ ગામ નજીક માટીના ટીંબામાંથી ખોદકામ દરમિયાન જ ન મળી આવેલી પ્રાણ પ્રાચીન જૈન મૂર્તિઓની વાજતે ગાજતે દેરાસરમાં પધરામણી જ કરાઈ હતી.
" આશરે ૩૫૦૦ની વસતી ધરાવતા આ ગામમાં ૪૪ ઘર જેનોના છે. અન્ય રે 2 મસ્લિમ, દરબાર, હરિજન વગેરે કેમના લોકે છે. આ ગામમાં હરિજનો નવા પ્લોટમાં એક
મકાન બનાવી રહ્યા છે. આ માટે ગામથી એક કિ. મી. દૂર આવેલા જૂના ટી બે પર છે કાનાભાઈ ઝાલાભાઈ માટી ખોદી રહ્યાં હતાં, તે વખતે અંદરથી આરસની રાણ અખંડ ૨ પ્રતિમાઓ મળી આવી હતી. જેને પોતાના ઘરે લઈ ગયા બાઢ તેમણે સરપંચને જાણ છે કરી હતી. આથી સરપંચે પોલીસને જાણ કરી હતી.
નવા પ્લેટમાં આ ત્રણેય પ્રતિમાઓને રાખી તેની સેવા-પૂજા કરવાનું હરિ.. છેજન ભાઈઓએ શરું કર્યું હતું. હરમિયાનમાં. ગામના માજી સરપંચ દેવચંદ કેશવછે જીભાઈ નાગડાને આ અંગે જાણ થતા. તેમણે પ્રતિનાઓની ચકાસણી કરતા એક મૂર્તિ છે 9 મહાવીર સ્વામીની સં. ૧૨૮૮માં બનેલી અને બીજી મૂતિ ઝષભદેવની સં. ૧૫૫૧માં જ બનેલી હોવાનું એાળખી બતાવ્યું હતું જ્યારે ત્રીજી મૂર્તિમાં લખાણ ઝાંખુ હોવાથી કે ઉકેલી શકાયું ન હતું.
બાકમાં કાનાભાઈ તથા અન્ય હરિજનબંધુઓએ આ પ્રતિમાઓ દેવચ ભાઈને ૨ અપર્ણ કરી હતી અને તેને ગાડામાં દેરાસર લઈ જવાઈ હતી.
Page #821
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનશાસનની પ્રણાલી ઃ પૂજયોને પ્રણામ
શ્રી હિતકાંક્ષી
૧. પૂ. ગુરૂમહારાજ, સાધર્મિબંધુઓ, વિદ્યાગુરૂ, માતપિતા તથા અન્ય વડીલ જ પૂજ્ય છે. દૂજે હંમેશાં “પ્રણામ” ને યોગ્ય છે. પૂજ્યોને પ્રણામ એ શ્રી જિન- 9 જ શાસનની પ્રણાલિકા છે. આપણે એ પ્રણાલિકાની સુરક્ષા કરવી જોઈએ. પરંતુ હમણાં જ ૪ હમણુ અજાણપણામાં, સંસદષથી કે દેખાદેખીથી પૂ. ગુરૂમહારાજ તથા પૂ. સાઠવીજી છે છે મહારાજને “મથએણુ વંદામિ' કહેવાને બઢલે “સાહેબજી શાતામાં?” કે “જય છે આ જિનેન્દ્ર' કહેવાનું અને સાધમિકબંધુએ આકિ સવ પૂજ્ય પ્રણામ કહેવા-કરવાને છે છે બદલે “જય જિનેન્દ્ર” કહેવાનું વધી રહ્યું હોય એમ જણાય છે.
૨. જૈન-જૈનેતર સર્વ ગૃહસ્થોએ પૂ. ગુરૂમહારાજ તથા પૂ. સાધવજી મહા૨ રાજને બે હાથ જોડી, મસ્તક નમાવી “મQએણું વંદામિ કહેવાય. ત્યાર પછી શાતા ય છે પુછાય. “મીએણુ વંદામિ' કહેનારને ગુરૂમહારાજના “ધર્મલાભ” એવા શ્રેષ્ઠ છે છે. આ ર્વાિદ મળે છે. તે આશીર્વાહ માત્ર શાતા પૂછનારને મળી શક્તા નથી. પત્ર . આઢિમાં પણ તેમને વંદન” લખાય. આ શાસ્ત્રીય પ્રણાલિકાનું પાલન કરવા કહ્યું છે યોગ્ય છે.
૩. જેનેતર ગૃહસ્થ ગુરૂ મ.ને “મર્થીએણે વંદામિ' કહેતાં શીખી લે. તે જ ન આવડે ત્યાં સુધી તેઓ “નમસ્કાર” કે “નમસ્તે કહે-કરે તે ઉચિત છે. આ
૪. ધમલાભ” એ આ.વંઢ ગુરૂ મ. ગૃહસ્થોને આપે. પણ ગૃહસ્થ ગુરૂને . ધર્મલામાં કહી-કહેવરાવી કે લખી શકે નહિ. ગૃહસ્થ ગુરૂ મ. ને સંદેશો મોકલે છે ત્યારે ધર્મલાભ” નહિ પણ ‘વંદના” કહેવરાવે. સાદવજી મ. પણ સાધુ મને ‘વંદના” એ કહેવરાવે-લખે. સાધુ મ., સાધ્વીજી મ.ને “વંદના' નહિ, પણ “અનુવંદના જ જ કહેવરાવે અને લખે. રિ. ૫. સાધર્મિક અણુમ : ગુરૂવંદન ભાષ્યની ચોથી ગાથામાં જણાવ્યા મુજબ ર સાધમિકે, સાધમિકેને (શ્રાવક-શ્રાવિકા પરસ્પર) બે હાથ જોડી, મસ્તક નમાવી છે ફટાકુંદન (માગમાં કરાતું વંદન) કરે અને એ નમન ક્રિયાને અનુરૂપ “પ્રભુમ” કહે
૬. વિદ્યાગુરૂ, માતાપિતા અને અન્ય વડીલોને પગે લાગતી વખતે, બહારગામ, આ બહાર. શાળા-પાઠશાળાએ જતી વખતે અને અન્ય સમયે પણ “જય જિને-દ્ર' કહેતાં ૨ પહેલાં “પ્રણામ” કહેવા અને કરવા જોઈએ. પાઠશાળામાં શિક્ષક આવે ત્યારે બાળક
Page #822
--------------------------------------------------------------------------
________________
છે ૮૬૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ ઉભા થઈને “જય જિનેન્દ્ર બેલતાં હોય તે તેની સાથે “પ્રણામ' બેલે અને કરે તે જ છે પણ જરૂરી છે. ૬ ૭. પ્રતિક્રમણમાં પણ ઠાવતાં પહેલાં શ્રાવકે “ઈચ્છકારી સમસ્ત શ્રાવકોને બંદુ જ છે એમ જ બોલે છે. આ બાબત પણ સાધમિકેને “પ્રણમ” નું જ મહત્વ બતાવનારી છે. તે
૮. પૂજ્ય પુરૂષ હંમેશાં વિનય કરવા યોગ્ય છે. બે હાથ જોડી મસ્તક નમાવી છે પૂજાને પ્રણામ કરવાથી તેમને વિનય થાય છે. જય જિનેન્દ્ર' શબ્દો ધર્મગૌરવ- ર સૂચક છે– જરૂર સારા છે. છતાં એ પૂજ્ય પ્રત્યે વિનયને સૂચવનારા પ્રણામ'ના જ વાચક તે નથી જ. એનાથી પૂજ્ય પુરૂષે પ્રત્યેને વિનયભાવ વ્યક્ત થઈ શકતો નથી.
ત્યાં પ્રણામ' શબ્દ પ્રયોગ આવશ્યક છે. આમ છતાં વર્તમાનમાં કેટલાકે અજાણછે પણાથી “જય જિનેન્દ્રને જ “પ્રણામનું સ્થાન પકડાવી દીધું છે. સ્ટીકરો વગેરે દ્વારા જ 9“પ્રણામના સ્થાને “જય જિનેન્દ્રને પ્રચાર શરૂ કરી દેવાય છે.
૯. ભુલાઈ રહેલા અને શાસ્ત્રાનુસારી એવા પ્રણામ' ની પુનઃ સ્થાપના થાય એ છે તે માટે પૂ. સાધુ-સાધ્વીજી મહારાજાને બે હાથ જોડી, મસ્તક નમાવી “અત્યએણું છે છે વંદામિ' અને પૂ. સાઘર્મિક બંધુઓને “પ્રણામ' કહેવા દ્વારા તેમને મૌખિક વિનય હું અને પત્ર-પત્રિકા આઢિમાં અનુક્રમે “વંદના” અને “પ્રણામ લખવા દ્વારા લિખિત જ વિનય કરાય એ નમ્ર નિવેન છે. જ પૂ. સાધર્મિક બંધુઓને “પ્રણામ' કહી-કરી, વાતચીત કરતા પહેલાં છે આ “જય જિનેન્દ્ર કહેવાય.
૧૦ જૈન ગૃહસ્થાએ અજેને પ્રત્યે ઔચિત્ય જાળવવાનું હોય છે. તેથી જૈનેતર છે ગૃહસ્થોને “જય જિનેન્દ્ર “જય શ્રીકૃષ્ણ વગેરે કહે ત્યારે તેના પ્રત્યુત્તરરૂપે, શિષ્ટા- .
ચાર સ્વરૂપે જૈન ગૃહસ્થ, જૈનેતર ગૃહસ્થોને ‘જય જિનેન્દ્ર' કહે તે ઉચિત જણાય છે.
છે પ્રભુ ! દૂર કરે અંધારુ –પૂ. મુ. શ્રી મેશરતિવિજયજી મ. દિ
હે પ્રભુ!
“તું પ્રભુ! મારે” એમ બેલીને ક્ષણએકમાં જ તેને વીસરી જનાર હું ક્યાં ? આ સ અને “હું પ્રભુ તારો” એમ બેલ્યા વગર ક્ષણ એક પણ મુજને નહીં વિસરનારે તું જ હું ક્યાં ? આપણે બેઉને મેળ શી રીતે પડશે, પ્રભુ
Page #823
--------------------------------------------------------------------------
________________
સ્થાનકવાસી પ્રભુવીર કે મા સે ભટક ગયે હું
—કપૂરચંદ જૈન, હિન્ડૌન સિટી (રાજસ્થાન)
[ સપાદક—પૂર્વાં મેં સ્થાનકવાસી આચાર્ય શ્રી હસ્તીમલજી મ.ને પટ્ટાવલી પ્રબંધ મેં મૂર્તિ પૂજકા કા ‘પાપીધર્મ કે પ્રરુપ', છેલા ઇત્યાદિ શબ્દ કહે થે। અભી મઢનગંજ સ્થિત ત્રિલેાકમુનિને અપની ક્તિાબ મે· મૂર્તિપૂજકો કા હિજડા જૈસા અભદ્ર શબ્દ કહા હૈ । યહુ સાધુ-સ'તા કી ઉચિત ભાષા નહીં હૈ, યાની ગાલી ગલીજ છેડકર દિ સ્થાનકપચ સચ્ચા હે તા ઉસે વાદ્ય કે રીઢાન મેં આના ચાહિએ । શકાયે સહી સમાધાન નઙી” ઇસ મરિ માગી તિાબ કે પૂછે ગયે ૧૯ પ્રાકા ઉત્તર આજ એક સ્થાનકમાગી સંત કે નહી' પાયે હૈ । ત્રિલેાકમુનિ કી ગાલી ગલેાજવાલી ભાષા કે જવાબ ૐ સે પ્રેરિત મન્દિર માગી ગૃહસ્થ દ્વારા લિખા યહ લેખ હમેં મિલા હૈ । આશા હું ઇસે પઢકર સ્થાનામાગી અસત્ય કા પથ છેડ દેંગે ]
# સભી સ્થાનકવાસી વિદ્વાન આચાય ઉમાસ્વાતિ આકિ મૂર્તિપૂજક આચાર્યો કે શાસ્ત્રો કા લેકર અપના લેખ લિખતે હૈં, ફિર ભી મૂતિ પૂજા કા કયાં વિરોધ કરતે હૈ ?
* મેરા નિવેદન ઇસ પ્રકાર કરના ચાહતા હું ઔર સ્થાનક વાસિયેમાં કે સત્ય માર્ગ પર આને કે લિયે પ્રાથના કરતા હું કિ વે સચ્ચે માર્ગ કા સમ॰ન કર અપની આત્મા કે। સન્માર્ગ વ સદ્ગતિ કે પ્રતિ લે જાવે ! મેરા નિવેઝન ગૃહ હું ક્રિ—
૧. સ્થાનમા કમ સે પ્રારભ હુઆ ? જૈનધમ કે મૌલિક ઇતિહાસ' મે સ્થાનકવાસી આચાય હસ્તીમલજીને અપની સ્થાનક પરંપરા કે। ભગવાન મહાવીર સે જોડને કા અસફલ પ્રયત્ન ક્યા હૈ । જિસકે લિએ ઉન્હોંને એક કલ્પિત-મનગઢન્ત પટ્ટાવલી કા સહારા લિયા હૈૌ । જન્મકિ ત્રિલેઝમુનિ લિખતે હું –િસ્થાનકપથ અભી ૪૦૦ વર્ષ સે નિકલા હૈ, જિસે લેાકાશાહને પ્રાર‘ભ કિયા હે | સત્ય ક્યા હૈ ? સ્થાનકમાગી આ. હસ્તીમલજીને જૈન ધર્મ કા મૌલિક ઇતિહાસ' અસત્ય પૂર્ણ લિખકર, જૈનધર્મ ક ખડી કુસેવા કી હૈ ।
૨. ભક્તામર સ્તન કે રચયિતા પૂ. માનતુ’ગસૂરિ મ., ક્લ્યાણ મંઢિર સ્નાત્ર કે રચયિતા પૂ. સિદ્ધસેન દિવાકર સૂરિ મ., શાંતિસ્તત્ર રચયિતા પૂ. માનદેવસૂરિ મ., ઉવસગ્ગહરં સ્તૂત્ર કે રચયિતા ભદ્રબાહુસ્વામી મ. ઇન સભી આચાર્યને મૂર્તિપૂજાકા સમર્થન યા હું સભી સ્થાનકવાસી ઇન મૂર્તિ પૂજા કે સમર્થક આચાર્યો કે સ્તન્ત્રા
Page #824
--------------------------------------------------------------------------
________________
- : શ્રી જૈન શાસન [અઠવાડિક) છે કે દિલ સે પઢતે હૈ, ફિર વે મૂર્તિ પૂજા કા યે વિરોધ કરતે હે ? છે સભી સ્થાનકવાસી વિદ્વાન આચાર્ય હરિભદ્ર સૂરિ, આચાર્ય હેમચંદ્રસૂરિ, ક આચાર્ય શીલાં સૂરિ, આચાર્ય ઉમાસ્વાતિ આશિ મૂર્તિપૂજક આચાર્યો કે શા કે - લેકર અ૫ના લેખ લિખતે હ, ફિર ભી મૂર્તિ પૂજા કા કર્યો વિરોધ કરતે હે ?
ર
# સ્થાનકવાસી લેગ અપને કે કયાધમી કહલાતે હૈ, ફિર વે બસ સે ગુરૂ છે કે વંદન કે જાના, કિતાબ છપવાના, સ્થાનક બનવાના, સાધુસમેલન કરવાન, સમાધિ છે મંદિર બનવાના, અપની જન્મતિથિયાં બનવાના, આલુ-પ્યાજ ખાના, અપની કેટે ખિંચવાના વ છાપવાના ઈત્યાદિ પાપયુકત કાર્યો કે કર્યો કરતે હૈ ?
સત્ય યહ હૈ કિ માનતુંગ સૂરિ, સિદ્ધસેન સૂરિ, માનદેવ સૂરિ, ભદ્રબાહુ આ સૂરિ, હરિભદ્ર સૂરિ, હેમચંદ્ર સૂરિ, ઉમાસ્વાતિ સૂરિ ઈત્યાત્રિ અનેક ધુરંધર જ્ઞાનિ છે ને મૂર્તિ પૂજા કા કહીં ભી લેશમાત્ર વિરેાધ નહીં કિયા હૈ. બરિક ભરપૂર સમર્થન રિ આ કિયા |
* * * * લ એશી દશા મેં સ્થાનકમાર્ગ કિતના અસત્ય હૈ યહ સભી જાને યહી આશા હે છે ક્યા સ્થાનકમાગી સંત ઇન ધુરંધર વિદ્વાને સે ભી અધિક જ્ઞાની છે?
૩. યા રહે-શત્રુંજય તીર્થ, ગિરનાર તીર્થ, સમેતશિખર તીર્થ, પાવાપુરી ક તીર્થ ઇત્યાદિ તીર્થ આજકલ કે નહીં, હજારો સાલોં સે હૈ, જબ ભગવાન કા નિર્વાણ ૨ હુઆ તબ સે બના હૈ ઔર લેક આસ્થા કે કેન્દ્ર બને હુએ હૈ યે તીર્થ વ મંદિર છે પ્રાચીન ધુરંધર પ્રકાંડ વિદ્વાન જૈનાચાર્યો તે પ્રમાણિત હુએ હે !
આજ સ્થાનકવાસી લેગ અપને ગુરૂઓ કે સમાધિ મંદિર, સમાધિ રેથલ બડે છે કે ચાવ સે બનાતે હે જૈતારણ મેં મિશ્રીમલજી કા, રતલામ મેં ચૌથમલજી કા, આ
ઓરંગાબા મેં, મેરઠ મેં, અહમદનગર ઈત્યાદિ સ્થલે મેં સ્થાનકવાસી આ ચાર્યો કે થ મંદિર બને છે. આચાર્ય હસ્તમલજી વ આનંદ ઋષિ કે મંદિર ભી બન રહે કે
એક છવાસ્થ અલ્પજ્ઞાની ગુરૂ કે સમાધિ મંદિર બનાયે જાતે હૈ ઉનકી મૂતિયાં નિર્માણ ના જે કર બિઠાથી જાતી હે ફિર કેવલ જ્ઞાની પરમ ઉપકારી તીર્થકર કી જિન મૂતિ વ જિન છે ય મંદિરે કા હો વિરોધ કર્યો કિયા જાતા હે? 2 હિંસા-વિરાધના તો દાન મેં સમાન હી હૈ, ફિર ભગવાન શ્રી તીર્થકરે ને છે આ સ્થાનકવાસિયે કા ક્યા બિગાડા હે કિ ઉનકે મંદિર વ મૂતિ કા વિરોધ કરતે હું ૨
Page #825
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૩૪-૩૫ તા. ૨૮-૪-૯૮ :
.
ઓર અપને ગુરૂએ કે મન્દિર વ માત` કા સમનૃ કરતે હો યહ કે સા યહ કૈસી અજ્ઞાનતા ? ભસ્મગ્રહ મા ક્તિના પ્રભાવ પડા કિ જૈનધર્મ મેં' ખાને વાલે મિથ્યાત્વી સન્તમાં ને હિસક અસત્યમૂલક સ્થાનક પથ ચલાયા । ૪. ભગવાન મહાવીર માર્ગ સે સ્થાનકવાસી સત ક્તિને ભટક ગયે હું કિ વે આલુ પ્યાજ મૂલી બૈંગન લહસુન ગાજર જૈસી અભક્ષ્ય વ વ બડે પ્યાર સે બહેરને હુંવ ખાતે હું ફિર સ્થાનકવાસી શ્રાવક-શ્રાવિકાએ ખાચે ઈનમે ક્યા આશ્ચય હૈ ? ક્યા સત્ત્તાં ા સન્તાં કી યાસ્મિતા હું ? ક્યા અભક્ષ્ય ખાના
ચીને કે
ભી
આલુ-પ્યાજ
યહ્યું સ્થાનક
* મુંહ સે વાચુ કાય કે જીવ મરતે હૈ, તેા
અન`તક઼ાય ભક્ષણ વીતરાગ કા મા
..
17
કરના
હૈ ?
: ૮૬૭
અન્યાય ?
આલુ—પ્યા જ
h
નામ કી હવા સે યા નહી મરતે ?
૧. સ્થાનકવાસી લાગ અપને કા ઢયાધી કહલાતે હૈ ફિર વે ખસાં સે ગુરૂ વદન કા જાના ક્તિાબ છપવાના સ્થાનક બનવાના સાધુસમ્મેલન કરવાના સમાધિ મિર બનવાના અપની જન્મતિથિયાં બનવાના આલુ-પ્યાજ ખાના અપની ફાટા ખિંચવાના વ છપવાના ઈત્યાદિ પાપયુક્ત કાર્યાં કા કર્યાં કરતે હૈં.?
કા દયાધમી કે ચે આર‘ભ–સમારંભ વ હિંસાયુક્ત કાર્યો ક઼ા કરના શોમા દેતા હૈ ?
।
૬. સ્થાનકમાગી લેાગ સ્વય' કે ઠાટ આડમ્બર સે દૂર હોને કા કહતે હૈં ક્રૂિર ભી યે લાગ આડમ્બરપૂર્ણ અપની જન્મજય‘તિયાં મનવાતે હું અપની પ્રતિષ્ઠા હેતુ સમ્મેલન કરવાતે હું લાખાં કા દાન લેતે હું પધારે હુએ મેહમાનાં કે લિએ ખાસી અભક્ષ્ય મિઠાઠ્યાં ઔર આલુ-પ્યાજ કી સખ્શ ધ્યેાં બનવાતે હું ? ચે લેગ નિયમબદ્ધ નહીં હોને સે એસે સમ્મેલનાં ઔર આડંબરપૂર્ણ ચદ્ર મહોત્સવ મે’રાત્રિભેાજન ભી કરતે હૈ । ફિર ભી અપને કા અહિંસાધમી” યાધમી કહલાતે હું જ્યા યહ જૂઠાચાર નહી હૈ ? માયાચાર નહીં હૈ ?
૯. સ્થાનકમાગી કા સમ્મેલન પૂના (મહારાષ્ટ્ર) મે' હુઆ થા । ત્તમ ધ્વજવંદન યિા ગય. થા । ૫૦૦ સાધુ–સતિયાં ઔર હજારાં લાગેાને આચાય આન ઇંઋધ્ધિ કી નિશ્રા મે લડી કે ખભે પર લટકાયા ગયા ૪પડે કે જડધ્વજ કા વન ક્યા થા ઔર ધ્વજ ગીન ભી ગાયા થા । જિસ ગીત કે પચે ભી ખાંટે ગયે થે । યહ જડ પૂજા નહી હૈ તા કયા હૈ ?
Page #826
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવા ડેક] યહ કહાં કા ન્યાય કિ-દવ જ તે વંદન કરના ઉસકે ગીત ગાના વ જિન મંદિર છે જ વ જિન મૂ િકા વિરોધ કરના !
૮. સ્થાનમાગ સંત-સતિયાં શાસ્ત્ર વિરૂદ્ધ અંટશંટ પ્રવૃત્તિમાં ભી બહુત કરે તે જ છે હે યે લેગ પાત્ર મેં બહેરા હુઆ આહાર ભી પ્રસાઇ કે રૂપ મેં અન્ય લાગે કે . જ બાંટતે હે યહ કૌન સે આગમ મેં લિખી હુઈ પ્રવૃત્તિ હૈ, યહ વે દિખાવે ને એ છે સ્વયં ને આચાર્ય આનંઋદ્ધિ કે સંત-સતિય કે ઇસ પ્રકાર પાત્ર કા બહેરા હુઆ છે ૦ આહાર પ્રસારું કે રૂપ મેં બાંટતે હુએ દેખા હે લેકશાહ કે શબ્દ મેં કહા જાય છે છે તો “યહ કિસકી પરંપરા છે?” “ડાહ્યા હો તે સમઝલ
૯ સ્થાનકમાગી લગ મુંહપત્તિ બાંધને મેં ધર્મ સમઝતે હે ! પર મત્ય યહ છે હે કિ મુંહપત્તિ બાંધના યહ પ્રમાઢ કા આચરણ હા ! વાસ્તવ મેં હાથ પર રખકર
યતના કરની ચાહિએ યહી સચ્ચી અપ્રમત્તતા હે યહ તે બાંધ દી યાની અબ હાથ છે છે કે મુંહપરિ કા કષ્ટ હી નહીં? | મુહ સે વાયુ કાય જીવ મરતે હે તે નાક કી હવા સે ક્યા નહીં મરતે ? આ ચઢિ સ્થાનકમાગ સચ્ચે કયાધર્મ છે તે મુખ કી તરહ નાક ભી બાંધ દેની ચાહિએ છે હું જૈસે ડોકટર લોગ ઓપરેશન કે વકત બાંધતે હે યહ કહાં ક ન્યાય કિ મુંહ બાંધના જ ઔર ના નહીં બાંધના? મુંહ સે નાક જ્યાઠા હિંસા કરને વાલી હૈ ઉસે ભી જ ડેકટર કી તરહ બાંધના ચાહિએ
તે એક પ્રશ્ન ક્યા મુહપતિ બાંધકર કે જીવનભર અસત્ય બેલતા રહતા હૈ, જ તે વહ નિરવ ભાષા કહલાયેગી યા સાવદ્ય ઈસસે કર્મો કા બંધ હોગા યા નહીં? છે ૨. ૧૦. સ્થાનકવાસી લોગ ભગવાન મહાવીર સે ભી જ્યાદા જિનકા નામ લેકર છે ઢોલ પીટતે હૈ, ઉન લોકાશાહને મંદિર વ મૂર્તિકા વિરોધ કરને કા મહા ભયંકર પાપ છે. આ ક્રિયા થા. લેકશાહ કે ધર્મનાશક ઈસ કાર્ય એ કે ધર્મોદ્યોત તો થા હી નહી છે
ઈસ વિષય મેં સ્થાનકવાસી વિદ્વાન નગિનત્રાસ ગિરધરલાલ શેઠને અપની કિતાબ જ છે “લેકશાહ ઔર ધર્મચર્ચા મેં લિખા હૈ કિ “લેકશાહને ધમ ઉદ્ધાર કિયા હી નહી છે એ થા, સત્ય પૂછો તે ઉન્હોને અધમ કા હી પ્રતિપાઠન કિયા થા (પૃ. ૨૭) ' હું
લોકાશાહ કે અર્ધમાગધી ભાષા કા જ્ઞાન નહીં થા (પૃ. ૨૨) ૪ કાશાહને છે ફકત ક્રોધ ઔર દ્વેષ સે હી સૂત્રે કા વ મૂર્તિપૂજા કા વિરોધ કિયા થા ઔર સ્થાને છે છે નઠવાસિયે ને સૂત્ર કે ગલત-બેટે અર્થ કર મૂતિ કા નિષેધ કિયા હૈ ઇસલિએ ઇનકે
Page #827
--------------------------------------------------------------------------
________________
*
ઃ ૮૬૯
આ વર્ષ-૧૦ અંક ૩૪-૩૫ તા. ૨૮-૪-૯૮ : છે કાર્યો મેં ધર્મ કા ઉદ્યોત તે હું હી નહીં કિન્તુ ધર્મ કી હાનિ હી હૈ (પૃ૦ ૨૯) જ x “અધમ" કા પ્રરૂપણ કરને વાલે ઔર જૈન સમાજ મેં ધર્મ વિરૂદ્ધ બાતે ઔર દિ ધર્મ વિરૂદ્ધ સિદ્ધાંત કો લાને વાલે વ્યક્તિ લેકશાહ કે અપને આ પુરૂષ કે રૂ૫ .
મેં માનને યહ જૈનધમી કે લિએ મિથ્યાત્વ કે અપનાને જેસા હે (પૃ. ૪૭) ૪ આ સ્થાનકવાસી સંત વિજ્યમુનિ (શારી) ને “અમર ભારતી’ મેં લિખા કિ x હમારે છે. પુરખાં ને હમેં મંઢિર મૂતિ ઔર તીર્થો સે વંચિત રેખા યહ બડે દુઃખ કી બાત હે
આશા , સ્થાનકવાસી સંત મૂતિ વ મંદિર કા વિરોધ છેડેગે લોકાશાહ કે જ અપના આદ્ય પુરૂષ માનના છેડેગે આલુ-પ્યાજબાસી આદિ અભક્ષ્ય ભક્ષણ કા આ પાપ ત્યાગે ગુરૂ કે સમાધિ મંદિર બનાને કે હિંસક પાપ છેડેગે શાસ્ત્રો મેં લિખા હે ફિર ભી મંદિર વ મૂર્તિ કે વિષય મેં અસત્ય બેલને કા પા૫ છોડે ગે જ
કપડે કે વિજ કે વંદન જડવંકન છોડેંગે ! બસ સે ગુરૂ કે વંદન કરીને જાને કાર છે હિંસા કા પા૫ છેડેગે વ સર્ચ ઇયાધમ બનેંગે ભસ્મગ્રહ ઈન વિકારો કે ત્યાગ આ દેગે
રે લેખ મેં જિનાજ્ઞા સે વિપરીત કુછ ભી લિખા ગયા હવે તો મિચ્છામિ જ દુક્કડમ્ પાહતા હું આ સુશીલ સંદેશ તા. ૧-૨-૯૪) (શ્રમણ ભારતી સાપ્તાહિક સે સાભાર) ૩
.
– શાસન સમાચાર – લેણર-(બુલઢાણા) અત્રે પૂ. આગમ ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી કી મ.ના સમુંઢાયના પૂ. સા. શ્રી મૃગેન્દ્રવિજ્યજી મ.ના પરિવારના પૂ. સા. શ્રી નયધર્માજ શ્રીજી મ.ની નિશ્રામાં પૂ. સા. શ્રી દીપ્તિધર્મશ્રીજી મ.નો બીજા વરસીતપના પારણું વ પ્રસંગે કનૈયાલાલજી ગણેશલાલજી સંચેલી તરફથી બે પૂજાએ સંઘજમણુ તથા શેગાંવશ્રી 8 સંઘ તરફથી પૂજા વિ. કાર્યક્રમ યોજાય,
અથરી-(કચ્છ) અત્રે પૂ. આ. શ્રી વિદ્યુતપ્રભાશ્રીજી મ.ના દીક્ષાના ૫૦ વર્ષ થતા જ છે તેની અનુમેહનાથે પૂ. આ. શ્રી પુ યસાગર સૂ. મ. આદિની નિશ્રામાં વૈ. સુત્ર છે ૬ થી ૧૩ સુધી ભવ્ય મહોત્સવ જાય છે. પૂ. સા. શ્રી વિદ્યુતપ્રભાશ્રીજી મ. સત્ય
માર્ગના પ્રેમી છે તેમનો પરિવાર ૪૮ સાવજનો છે પિતે હાલ સુથરી મુકામે અવ છે જ સ્થાને કારણે બિરાજે છે.
Page #828
--------------------------------------------------------------------------
________________
છે વધતાં કતલખાનાં એ તો માનવીની કતલના સંકેત ! આ
-મુઝફફર હુસેન છે દેનિક “જન્મભૂમિને એ માટે મુબારકબાદી આપવી જોઈએ કે તેણે કતલખાનાના
વિષય અંગેની ચર્ચા માટે વાચકોને આમંત્રીત કરી દેશના એક જવલંત મુ અંગે કે સરકાર તથા સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વિશ્વભરમાં અત્યારે પર્યાવરણ અંગે છે
વ્યાપક ચર્ચા થઈ રહી છે. એ જણાવવાની જરૂર નથી કે જે વનસ્પતિ અને પશુપં- જ ખીએ આ વિશ્વમાં ન હોય તે પર્યાવરણની સ્થિતિ શી હશે? સજીવસૃષ્ટિમાં પ્રકૃતિએ છે સૌથી છેલ્લે માનવને જન્મ આપ્યો છે. પ્રકૃતિનો આ તબકકાવારનો વિકાસ એ વાતનો રિ છે ઘાતક છે કે છેડવા–વૃક્ષ અને પશુપંખીઓ વિના ન તે તેનો જન્મ સંભવ હતો કે ન ૩ તે તેને વિકાસ સંભવ છે ! છે વિશ્વમાં બે પ્રકારના ધર્મ છે : એક કૃષિપ્રધાન દેશમાં જ છે અને બીજો છે આ રેગિસ્તાનની ધરતી પરથી તેને પ્રારંભ થયે છે. કૃષિપ્રધાન દેશમાં પશુ-પંખીઓને ૬ વધ એ માટે અનિવાર્ય નથી કેમ કે ત્યાંના લોકોને પેટ ભરવા માટે પૂરતા પ્રમાણમાં છે વનસ્પતિ ઉપલબ્ધ છે. પણ વિશ્વના એ ભાગ કે જ્યાં કશુંય ઊગતું નથી ત્યાંના લોકે છે માટે માંસાહાર પર જ નિર્ભર રહેવું પડે છે. ટુન્ડ પ્રદેશના લેકે રેડિયરનું માંસ
નહી આગે તે તેમનું જીવવું કઠિન બની જશે. સાઈબેરિયા અથવા તે ઉત્તર અને 9 કક્ષિણ ધ્રુવમાં સીલ અને વહેલ માછલી જ તેમનું જીવન ટકાવવામાં સક્ષમ છે, પણ છે એનો અર્થ એ નથી થતો કે એટલું બધું માંસ આરેગવામાં આવે કે મુસલમાનોના
ચેથા ખલિફા હઝરતે અલિ કહે છે તેમ તમારું પેટ જ જાનવરોનું કબ્રસ્તાન જ બનીને ન રહી જાય !
- શાકાહાર પણ એક લક્ષમણરેખા છે. ફળ, ફુલ અને વનસ્પતિ આરેગવાને અર્થ છે થ એ નથી કે માનવીનું પેટ જંગલોનું કબસ્તાન બની જાય. માંસહાર અને શાકાહારમાં છે જ પ્રાકૃતિક તેને કેટલે ઉપયોગ કરે તેની એક સીમા નકકી છે. સીમા તેડવાને ૨ જ અર્થ એ છે કે શેષણ કરવું અને મર્યાદાની અંદર તેનો ઉપગ કરવાનો અર્થ છે. જ
પ્રકૃતિને સુયોગ્ય ઉપયોગ કરે મનુષ્યમાં વિવેકબુદ્ધિ છે, તેથી એ નકકી કરે કે કઈ ચીજ કેટલી માત્રામાં ઉપયોગ કરવી જોઈએ. જ આજે ભારતમાં જરૂર કરતાં વધુ કતલખાનાં ખોલવામાં આવ્યાં છે, જે ભારત 2 દિ જેવા માનવતાવાદી અને કૃષિપ્રધાન દેશ માટે અત્યંત ચિંતાજનક છે. જો કે સાઈના ઇ છે. વ્યવસાયથી માંડીને માંસ નિકાસ કરવા સુધીના કામમાં મુસ્લિમ વધુ સંખ્યામાં કામ કરી
Page #829
--------------------------------------------------------------------------
________________
: ૮૭૧
.
જિ વર્ષ ૧૦ - ૩૪-૩૫ તા. ૨૮–૪–૯૮ : જ કરે છે. આથી જ્યારે પણ કતલખાનાની વિરુદ્ધ અવાજ બુલંક કરવામાં આવે છે તે જ
તેને ઈસ્લામવિરોધી અને મુસ્લિમવિરોધી માનવામાં આવે છે. આ ષડયંત્રમાં આપણા ૬ છે. સમાજવાદી , સામ્યવાઢી તથા તથાકથિત બુદ્ધિજીવીઓ અને સ્વાથી રાજકારણીઓ છે ર સામેલ છે. કેઈપણ યોગ્ય અને રાષ્ટ્રહિતની વાત સાંપ્રઢાયિકતાના પરીવમાં ખેંચી લાવવી છે ૨ ચોગ્ય નથી. મુસ્લિમસમર્થકે એ નથી જાણતા કે તેઓ તલખાનાની વાતને ટેકે કર આપીને પોતે જ મુસલમાનોના પગ પર કુહાડી મારી રહ્યા છે.
માં માહારનો અર્થ કદીય એ નથી થતું કે પશુપંખીઓને આ વિશ્વમાંથી નેસ્ત- ર ૨ નાબુદ કરી નાખવા જે ધર્મમાં કયા અને સહિષ્ણુતા નથી હોતી તે ધર્મની પરિભાછ પાના અંતર્ગત કેવી રીતે આવી શકે છે. અહિંસા કઈ માંસાહરી માટે પણ એટલી જ જ અનિવાર્ય છે કે જેટલી કઈક શાકાહારી માટે! અહિંસા જીવો અને જીવવા દેના 9. ૬ સિદ્ધાંતનું પ્રતિપાઠન કરે છે. આથી મનુષ્યજીવનનું નિતાંત આવશ્યક છે.
ઇસ્લામને અર્થ થાય છે સલામતી એટલે કે સુરક્ષા. હવે આ સુરક્ષા જંગલના જ રાજથી શક્ય નથી બનતી. પણ એક સભ્યસમાજના માધ્યમથી જ શક્ય બને છે. આ
આપણી સલામતી ત્યારે શક્ય બને છે જ્યારે આપણે બીજાની સલામતીની વાત કરતાં . જ હોઈએ. અને સલામતી સંપૂર્ણ પણે પ્રકૃતિની સલામતી હશે. ઈસ્લામી આદેશ અનુસાર જી છે મળતી વખતે “અસ્સલામો અલેકુમ” કહેવામાં આવે છે, જેનો અર્થ એ થાય છે કે હું જ એ તમારી સલામતીની કામના કરું છું. સામી વ્યક્તિ પ્રત્યુત્તર વાળે છે. “દહઅલેકુમુસ્સલામ' છે. એટલે કે હું પણ તમારી સલામતી શુભેચ્છક છું. કહેવાનું તાત્પર્ય એ છે કે સલામતી ત્ર અને સુરક્ષાની ચાહના તે બંને તરફથી છે. એ વાત એકમાગી નથી.
માનવી માટે ઉપગી છે, એવા પશુઓની હિંસા કરવાને ઇસ્લામમાં જોરઢાર એ વિરોધ કરવામાં આવ્યો છે. ગાય માટે પયગમ્બરનું કથન ખૂબ જ સરસ છે, ગાયના આ માસમાં જેટલું ખરાબ તત્વ છે. એટલું જ તેનું દૂધ સારું અને ઉપયોગી છે. હવે જે છે ૨ કઈ પિતાની જીભના ૨વા માટે અને પિતાને આતંક જારી રાખવા માટે ગાયના જ છે માંસનું ભક્ષણ અનિવાર્ય સમજે છે, તે તેમાં બિચારો ઇસ્લામ શું કરી શકે? દુર્ભાગ્ય કે છે તે એ છે કે આજે આ લોકશાહીતા યુગમાં જ્યારે સહિષ્ણુના અતિ અનિવાર્ય છે. હું ૬ કેઈપણ મૌલવી અને ઇસ્લામી વિદ્વાન તેની વિરુધ પિતાને ફતવો કરી શકતો નથી. ૨ હજ યાત્રા વેળા બકરા, ડુકકર. ગાય અને ઊંટની કુરબાની આપવામાં આવે છે. આ છે કે સામાન્ય માનવી બકરા કાપવા માટે સક્ષમ હોય છે, તેથી આ ઈકને બકરા ઈઢ 5 જ કહેવામાં આવે છે. જો કે આ ઈ8નું સાચું નામ તો “ઈદુલ અજહા” કહેવામાં આવે છે. તે
Page #830
--------------------------------------------------------------------------
________________
૬ ૮૭૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ દિ પયગમ્બર ઇબ્રાહિમને ઈશ્વરે કહ્યું, તમે તમારી સૌથી વહાલી ચીજની બલિ ચડાવે.” છે. ( હજરત ઈબ્રાહિમે પોતાના પુત્ર ઇસ્માઇલની આપવાનું વિચાર્યું. જ્યારે તેઓ એને છે છે શહીદ કરી રહયા હતા તે વેળા તેના સ્થાને ચમત્કારિક રુપે એક ડુકકર આવી ગયું. આ છે. આ પ્રકારે ઈશ્વરે ઈસ્માઈલને બચાવી લીધે. એ જ દિવસથી પરંપરાગત રીતે કુરબાની ૨. શું કરવી અનિવાર્ય બની ગઈ. કુરબાની વિના હજયાત્રા પૂરી નથી થતી. હજરત ઈબ્રાહિમે છે છે તે પોતાના પુત્રનું બલિદ્રાન આપવાનું નકકી કર્યું, પણ શું કરેક વખતે બકરા અથવા જ તે અન્ય જાનવર કાપીને આ પરંપરા જારી રાખી શકાય ખરી? માનવી ચાહે તે જ જ કુરબાની તરીકે પોતાના મેહ, ક્રોધ અને કામને ત્યાગ કરી શકે છે.
હજયાત્રા વેળા ઊંટ કાપવામાં આવે છે, પણ તેની સંખ્યા મર્યાદ્રિત કેમ છે ? આનું કારણ એ છે કે ઊંટ સાઉદી અરેબિયાનું સૌથી ઉપયોગી પ્રાણી છે. ઊંટને દુર્લભ એ પ્રાણી જાહેર કરીને તેને બચાવવા માટે સખતમાં સખત કાયદા બનાવાયા છે. આરબને છે
પિતાના ઉંટ પ્રિય હોય તે ભારતવાસીઓને પિતાના બળ અને ગાય પ્રિય કેમ ર ૬િ નહિ ?
હાડકાંના ઉત્પાઢનમાં ભારત સૌથી આગળ છે, પણ વર્ષે ૧૦ લાખ ટન હાડકાનું જ ઉત્પાદન કરત દેશ તેને બે લાખ ટન જેટલું જ ઉપયોગ કરી શકે છે.આ પડકામાંથી એક મૂલ્યવાન ચીજવસ્તુઓ બને છે. હાડકા ઉપરાંત ચામડા, શિંગડા, ખરી, વાઈ, આંતરડા . તથા ચરબી જેવી ચીજવસ્તુઓ પ્રાણીમાંથી જ ઉપલબ્ધ બને છે તેમને મારી નાખ- ર ૨ વામાં આવે તે ભવિષ્યમાં તેની સાથે સંકળાયેલા લોકોનું શું થશે ? આથી કતલ છે
ખાનાઓની ભરમાર સમગ્રતયા તે મુસ્લિમ અને દલિતબંધુઓને બેકાર બનાવવાનું
એક ષડયંકા જ છે. સોનાની ઈંડા મૂક્તી મરઘીને કાપવાનું શું પરિણામ આવ્યું ? ૬ એ જ પરિણામ દશ વર્ષ પછી આ દેશનું આવશે. સુઢાન અને યમન જેવા દેશમાં જ રાષ્ટ્રગીતમાં ત્યાંના ઉપયેગી પ્રાણી ખચચરના ગુણગાન ગાવામાં આવ્યા છે.
મૂંગા પ્રાણીઓને બચાવવા આવશ્યક છે. આપણે ધર્મ અને દાયિત્વ તો તેમને જ બચાવવામાં જ સમાયેલું છે. જો આમ નહીં કરવામાં આવે તે તેમની સાથે જ કિ છે માનવ અને માનવતા બંને હંમેશા માટે અનંતમાં વિલીન થઈ જશે. (જન્મભૂમિ) ૨
આ લેખમાં જે પ્રાણીયાને વિચાર છે. તે એક મુસલમાન ભાઈ દ્વારા પ્રસ્તુત 2 થયેલ છે તે વિચારવા જેવું છે.
Page #831
--------------------------------------------------------------------------
________________
( અનુસંધાન ટાઇટલ ર નું ચાલું ) ૪ ચડાવવાની ઉપજ અંગે તપાસ કરી લેવી જોઈએ, જેથી પોતાને સંધ દેવદ્રવ્યના 8. ભક્ષણથી બચી જાય. છે [ ઉપકરણોના ચડાવા મુમુક્ષને અર્પણ કરવા નિમિતેના છે, માટે વૈયાવચ્ચ- છે આ ખાતામાં જાય. ઉપકરણના ચડાવા બોલતી વખતે એનાઉન્સરે મુમુક્ષુને પાત” વહારછે વવાનો ચડા ની એમ ન બેસતા “પાતરા અર્પણ કરવાનો ચડાવો” એમ બોલવું જોઈએ. છે કારણ કે ‘વડારાવવું” એ શબ્દ સાધુ માટે પ્રયોજાય છે, જ્યારે મુમુક્ષુને વહોરાવવાનું છે જ નથી, પણ અર્પણ કરવાનું છે. ]
અંજનશલાકા-પ્રતિષ્ઠા પૂર્વ સંધની અંદર નવી મૂર્તિ ભરાવવાના નકરી છે જ નકકી કરવામાં આવે છે તેમાં ઘણીવાર એવું નકકી કરાય છે કે, મૂતિ ખર્ચ વિ. બાઇ છે હ કરતાં દેવદ્રા ખાતે તે રકમ જાય અને દેરાસર સાધારણ ખાતે પૂજા વ્યવસ્થા આવશે. ૪ છે તે ખાતે જય. છે એ વણિક હતા. તેને કિંમતી ઘેડ એવાઈ ગયે. ભગવાન પાસે ગયો અને છે
પ્રાર્થના કરે. કે “હે પ્રભુ! જે મારે ખોવાયેલા ઘોડે મળી જશે તો તેની વેંચાણ છે કિંમતમાંથી અડધી રકમ આપને ઘરીશ.”
ઘર મળી ગયો. રૂા. ૫૦૦૦ ની કિંમતના ઘોડાના રૂ. ૨૫૦૦ ભંડારમાં ૨ છે નાખવા પડતો. તેથી વાણિયો ચિંતિત બન્ય. ઉપાય શોધ્યો. પચાસ રૂ. માં એક બિલાડી ખરીદીને બજારમાં ઘડા વેંચાણ માટે ગયે. જાહેરાત કરી કે ઘોડો–બિલાડી
વેચવાના છે. બિલાડીની કિંમત રૂા. ૫૦૦૦ અને ઘેડાની કિંમત રૂા. ૫૦ રાખી છે. # પણ શરત એટલી કે બંને સાથે જ ખરીઢવા પડશે. રૂા. ૫૦૫૦ માં બંનેનું વેચાણ ) શ કરી વાણિયાએ ૨૫ રૂા. ભંડારામાં નાખ્યા અને પોતાની પ્રતિજ્ઞા પાળ્યાનો સંતોષ છે માન્ય. - આ પણ કેટલાક આચાર્યો કે સંઘના ટ્રસ્ટીઓ પણ આ વાણિયા જેવું કરે છે કે છે. અને સંઘને દેવદ્રવ્યના ખાડામાં ડુબાડે છે અને પોતાની જાતને ભવસમુદ્રમાં ડુબાડે છે.
મૂરિ ભરાવવાની બેલી બેલાય તે તે રકમમાંથી મૂર્તિ ભરાયા પછીની બધી જ ર છે રકમ દેવદ્રવ્ય ખાતે જાય-પણ તેમાંથી કંઈ જ દેરાસર સાધારણ ખાતે ન જાય. બોલી છે જ બોલવાની શક્યતા ન હોય કે તદ્દન મામૂલી રકમમાં બેલી જાય ત્યાં યોગ્ય નકરા કરે. આ
Page #832
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી./સેન.૮૪
પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી છે
(
\\
Lષ્ટ સ્વ. પ પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
છે કે જેને ભગવાન મલી જાય, ભગવાનને માર્ગ ગમી જાય તેણે જ આ કલ્યાણક બરા- છે
બર ઉજવ્યા કહેવાય. ભગવાન આપણું હિંયામાં આવવા જોઈએ ભગવાનની એક એક આજ્ઞા આપણા હૈયામાં અંકિત થવી જોઈએ. તેમાં પહેલાં મિશ્યાવને છે કાઢવાનું છે, સમ્યકત્વ મેળવવાનું છે, મિથ્યાત્વ પર ગુસ્સો આવે જોઇએ અને તે સમ્યકત્વ પર પ્રેમ થવો જોઈએ. : તને વળગેલી લક્ષમી તારે સત્યાનાશ કાઢનારી છે એમ ભગવાને પહેલાં જ કહ્યું. છે બીજા નંબરે ભેગને ભૂંડા કહ્યા, ત્રીજા નંબરે દુનિયાના સુખની ઇચ્છાને મૂડી કહી અને ચોથા નંબરે દુનિયામાં જે કાંઈ પણ સારૂં તેને ભૂંડ કહ્યું. આ બધી ઈચ્છાઓ પર કયારે જાય? જ્યારે આ સંસાર ભૂ લાગે ત્યારે. કે ભગવાન મહાવીરને સમજ્યા હોઈએ તે સંસાર કાળા કેર કેવો લાગવો જોઈએ. છે ધર્મ જ એક સારામાં સારી ઉત્તમ ચીજ લાગવી જોઈએ એવા છાનું ૪ કલ્યાણ
થવાનું છે. ધર્મ કરતા હોય પણ હૈયા ભૂંડા હોય તો તેનું કદી કલ્યાણ થવાનું નથી. જ જ છે જીવને સુખી કર હોય તે મોક્ષે મોકલવા સિવાય બીજો કોઈ ઉપાય નહિ
જીવ સુખી ત્યારે જ કાં તો એ મેક્ષમાં જાય અથવા તે સમક્તિની પ્રાપ્તિ કરે છે ૨ સંસારમાં સુખી સમકિતી અને સમકિતનો અથી. છે ક બોલે તમે બધા સુખી છો કે દુઃખી ? સમકિતને અથી દુઃખની ફરિયાદ જ ન
કરે. ગમે ત્યારે પૂછે તે કહે આનંદમાં. કેમ આનંદમાં ? તો કહે કે દેવ-ગુરૂ-ધર્મ ? મલી ગયા છે. દેવ-ગુરૂ-ધર્મની જેને સામગ્રી મળી હોય તેને દુ ખ શું? સંસારના સુખની સામગ્રીને સુખ માને તે પહેલા નંબરના દુઃખી છે. આ સામગ્રી સુખ રૂ૫ રે
ન લાગી હોત તે તમે દુખી હેત જ નહિ. સમકિતને અથી પણ સુખી અને સમજુ છું ન હોય તે કઈ દિવસ ખાવાની પૈસા ટકાની પહેરવા ઓઢવાની ફરીયાદ જ ન કરે છે
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) - c/૦. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક છે. * સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
Page #833
--------------------------------------------------------------------------
________________
Recieved
નમો પૈસાદ તિન્દi | શાસન અને સિદ્ધાન્તા શ્કટેકારૂં 'હાર્વર-પન્નવસાdmi. o રક્ષા તથા પ્રચારનું પત્ર-| -
ગર-મૂરિ
“પ્રીતા.12
ગીતાર્થ કણ
ગીય ભણુ ઈ સુરાં, અસ્થા તસેવ હાઇ વકખાણ ઉભએણય સંજુ, સો ગાયત્વે મુPયબ્ધ છે
સૂત્ર તે ગીત કહેવાય છે અને તેનું જે (સમ્યફ) વ્યાખ્યાન તે અર્થ કહેવાય છે અને તે સૂત્ર અને અર્થ બનેના યથાર્થ પણાથી ચુકત જે હોય તેને ગીતાર્થ જાણવો.
અઠવાડિક
ઉત્ક્ર)
એક ૩૬૩૭
શ્રી જૈન શાસન કાર્યાલય :
શ્રુત જ્ઞાન ભવના
૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગ૨ (ભૌરાષ્ટ્ર) INDIA
IN- 361005
Page #834
--------------------------------------------------------------------------
________________
છે
કે
છે કે રા નો
૫ રેપ કા ર
1
યુરોપમાંના હોલંડનો કેટલોક ભાગ પાણીની સપાટીથી નીચે છે. તેથી કઈ ? કે વેળાએ સમુદ્રનું પાણી આવીને ગામને ઘસડી લઈ જતું હતું. તેનાથી પોતાનો છે બચાવ કરવા માટે ત્યાંના માણસોએ સમુદ્રની બાજુએ એક મોટી ભીત બ ધી છે. કેઈ છે આ વેળાએ તે ભીત તેડીને પાણી આવતું હતું અને ત્યાંના લોકોને નુકસાન કરતું હતું. છેત્યાંના બધા રહેવાસીઓ જાણતા હતા કે, દિવાલ ભાંગી જવાથી ગામ ઘસડાઈ જાય છે,
અને લોકો તથા જનાવરોને પણ નાશ થાય છે. પોત પોતાના છોકરાઓ ને દિવાલ પર જ ભાંગી ગયાથી શું શું નુકસાન થયું હતું તેની વાત કરીને છોકરાઓને ખુશી કરતા જ જ હતા, એને કહેતા હતા કે જે જરા ભીતમાંથી પાણી નીકળે તો તરત નો ઈલાજ છે જ કરવો જોઈએ. નહિ તે એકમ ઢિવાલ તોડીને પાણી ઘણા જોરથી આવે છે અને આ ૨ જાનમાલની નુકશાની કરે છે.”
એક દિવસ શિયાળામાં એક છોકરો ભીતની પાસેથી આવતો હતો. તેની નજર છે જે એકાએક ભાતમાંથી પાણી આવતું હતું તેના પર પડી. તરત તેને પોતાના બાપે કહેલી વ. આ વાત યાઢ આવી, તેથી તેણે પહેલાં વિચાર કર્યો કે, દેડ જઈને બાપને કહું કે જે ૨ ભીતમાંથી પાણી આવે છે. તેથી અહિંથી નાસી જઈને ઉરચી જગા પર છે. ભીએ. પણ આ છે તરત તેના મનમાં આવ્યું કે અમે બચીશું તો શું થનાર છે? બીજ માણસો મરી જશે. શું
હું કઈ રીતે તેઓને બચાવી શકીશ નહિ? હું દોડતો બધાને કહેવા જઇશ તે પાણી રે
જેરથી આવશે અને બાકું મોટું થઈને આખું ગામ ઘસડાઈ જશે. એમ કરવું પણ સારું છે ર નથી.” પછી તરત તેના મનમાં આવ્યું કે, જો ભીતમાંથી પાણી આવતું અટકાવું, તો આ
મારો બાપ તેમજ લેક બચશે.” એવું મનમાં નકકી કરીને પોતાનો હાથ જયાંથી પાણી આવતું હતું તેમાં નાંખે, અને પાણી આવતું તેમજ બાકું મોટું થતું અટકાવવું. આખી રાત સુધી તેણે પોતાનો હાથ પાણી અટકાવવામાં રોકો. તાઢ ર.પ્ત હતી, અને ભીનામાં બેઠા હતા અને હાથ પાણીમાં બોળેલા હતા, તેથી તેને ઘણો તાઢ લાગી, જિ
પણ તેની દરકાર ન કરતા બેઠો રહ્યો, ઘરમાં બાપ તેની વાટ જેતે છે. સવારના દિ પહોરમાંથી ત્યાંથી માણસો જતા હતા. એક માણસે છોકરાને દિવાલ તરફ બેઠેલો અને એક છે અને પિતાનો હાથ દિવાલના બહેકામાં બેસેલો જોઈને પૂછયું, “છોકરા, તું અહિં શું છે જ કરે છે ?” છોકરાએ લથડતે અવાજે કહ્યું કે, “અહિં પાણી નીકળે છે, તેને બંધ કરું ૪ છું, નહિ તો ગામ ઘસડાઈ જાય.” એથી વધારે બોલી શક્યો નહિ, કારણ કે, તે ઠરી છે પર ગયો હતો અને ભૂખ્યા હતા. સખ્ત તાડમાં (જુઓ અનુ. ટાઈટલ ૩ ઉપર ).
Page #835
--------------------------------------------------------------------------
________________
''
- ટૂજી વિજયસૂરીશ્વરજી મહારાજની - - ૪ UPCV 300 euro e Preon PU NI Yuuzo 47
-તંત્રી
ફુઠ્ઠાણી મા
(
)
દવાહિક .
પ્રેમચંદ મેઘજી ગુઢ.
- ૮મુંબઈ) | હેમેન્દ્ર કુમાર મજમુંબલાલ હ..
(રાજ ) '' રેજચંદ્ર કીરચંદ છેe
(૧ate)
*
:
A h
NNNN NNKS • જવા/ઉફ
આઝાષ્ના કિંઇgs a fશકાય મg a
છે વર્ષ : ૧૦] ૨૦૫૩
શાખ વદ-૧ મંગળવાર
[અંક ૩૬-૩૭
2
ક સાર શિક્ષા સંગ્રહ 1 (૫. પૂ આ.દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજાના પ્રવચનમાંથી)
- સંકલનકાર : અમીપ આર. શાહ, હર્ષત એન. શાહ ) ૧. કે ઇની પણ નિંદા કરશો નહિ, નિંદા કરી તો જાતની કરો. ૨. કે ઝનું પણ બુરું ઈચ્છતા નહિ. ૩. કોને માર્મિક, કટુ, કે બિભત્સ વાક્ય કહેતા નહિ. ૪. કે) કામ સહસા કરશે નહિ. ૫. ક્રો ગ્રી અને કટુભાષી બનશો નહિ.
( ૯) ૬. પર દ્રવ્ય હરણ સમાન એકેય પાપ નથી. ૭. દી દ્રષ્ટિ આવતાં દુઃખેને રોકવાનું સાધન છે. ૮. કુશીલતા એ પ્રગટ દુઃખનું મૂળ છે. ૯. સુશીલતાં એ પ્રગટ સુખનું મૂળ છે. ૧૦. લેભને કાંઈ થોભ નથી. ૧૧. ઈરછા આકાશની માફક અનંત છે. ૧૨. તૃષ્ણ જેવી એકેય મેટી વ્યાધિ નથી. ૧૩. રાત્રે ભેજન કરવું એ મહાપાપ છે. ૧૪. પંડિત શત્રુ ભલો છે. ૧૫. ભૂખ મિત્ર સારે નથી.
Page #836
--------------------------------------------------------------------------
________________
૨ ૮૭૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] છે ૧૬. મૂર્ખ સાથે ગોઠડી પળે પળે કલેશ કરાવે છે. ૧૭. નારી નરકનું બારણું છે. ૧૮. કર્મને કેઇની શરમ નથી. ૧૯. સમતાનાં ફળ મીઠાં છે. ૨૦. મિથ્યાત્વ સમાન કઈ રોગ નથી. ૨૧. જ્યણ ધર્મની માતા છે. ૨૨. પરનિંદા સમાન કોઈ પાપ નથી. ૨૩. કર્મ કંટકથી ત્રાસે તે દીન. ૨૪. મહ સમાન એકેય મદિરા નથી. ૨૫. વિષય સમાન એકેય ચોટ નથી. ૨૬. વૈરાગ્ય સમાન કેઈ મિત્ર નથી. ૨૭. મરણ સમાન કેઈ ભય નથી. ૨૮. રાગ સમાન કેઈ બંધન નથી. ૨૯. સ્ત્રી કટાક્ષથી પોતાનો બચાવ કરનાર જેવો કે શુરવીર નથી ૩૦. સદુપદેશ સમાન કેઈ અમૃત નથી. ૩૧. સ્ત્રી ચરિત્ર સમાન કાંઈ ગહન નથી. ૩૨. સ્ત્રીના ચરિત્રથી ન છેતરાય તેના જેવો કોઈ ચતુર નથી. ૩૩. અસંતેષ સમાન બીજું દારિદ્ર નથી. ૩૪. યાચના સમાન લઘુતા નથી. ૩૫. સંયમ સમાન જીવીત નથી. ૩૬. પ્રમાદ જેવી કેઈ જડતા નથી. ૩૭. સજજને ચંદ્રના કારણે જેવા શીયળ છે. ૩૮. પરવશતા સમાન દુઃખ નથી. ૩૯. સ્વતંત્રતા સમાન સુખ નથી. ' ૪૦. પ્યારામાં પ્યારી ચીજ પ્રાણ છે.
૪૧. પાપથી પાછો હટાવે તે સોચે મિત્ર છે. . ૪૨. ગુપ્ત પાપ જેવું કોઈ શલ્ય નથી.
૪૩. અવસરના દાન જેવું બીજુ દાન નથી ૪૪. જગત માત્રની સાથે મૈત્રી સમાન આનંદ નથી. ૪૫ અખંડ વ્રત પાળનાર જેવો કોઈ ભાગ્યશાળી નથી.
Page #837
--------------------------------------------------------------------------
________________
જ વર્ષ ૧૦ અ ક ૩૬–૩૭ તા. ૧૨–૫-૯૮ :
૪૬. સત્ય, પ્રિય અને વિનીત ભાષણ જેવું કોઈ વશીકરણ નથી. ૪૭. મધ્યસ્થતા જેવો કોઈ શ્રેષ્ઠ માર્ગ નથી. ૪૮. દુર્જનનો સ્નેહ કારમે છે. ૪૯. વિવેક સમાન કોઈ મિરા નથી.. ૫૦. નિંદા કરે તે નારકી થાય. ૫૧. પથ્ય આહાર સમાન કોઈ ઔષધ નથી. પ૨. કર્મ સમાન કોઈ રોગ નથી. ૫૩. વર્મ સમાન કોઈ ઔષધ નથી. ૫૪. પંથ સમાન કોઈ જરા નથી. ૫૫. અપમાન સમાન કોઈ દુઃખ નથી, ૫૬. સુધા સમાન કોઈ વેઢના નથી. ૫૭. જ્ઞાન સમાન કોઈ ધન નથી. ૫૮. બાશા સમાન કોઈ બંધન નથી. ૫૯. મેહ સમાન કોઈ જાળ નથી. ૬૦. શુદ્ધ ભાવના સમાન કોઈ ઉત્તમ રસાયણ નથી. ૬૧. ચિત્તની મલીનતા કરનાર ચિન્તા છે. ૬૨. ચિત્ત શુદ્ધિ માટે વ્યવહાર શુદ્ધિની ખાસ જરૂર છે. ૬૩. નલીન ચિત્તન ધર્મ રંગ ચઢતા નથી. ૬૪. રાગ-દ્વેષ મહના પુત્ર છે અને કષાયના સહાયર ભાઈ છે. ૬૫. રામ કેશરી સિંહ સમાન છે. ૬૬. ષ હાથી સમાન છે. ૬૭. રાગ, દ્વેષ અને મહિને ક્ષય ર્યા વિના કદાપિ કલ્યાણ નથી. ૬૮. ધર્મના અથી જીવે શુદ્ધતા ત્યજવી જોઈએ. ૬૯. ગમે ત્યાંથી પણ ગુણ રતન ગ્રહણ કરવાની કામના રાખવી. ૭૦. કાળા નાગનો સંગ કર સાથે પણ કુગુરૂને સંગ કરવો સારો નહિ. ૭૧. કોઇ પ્રીતિનો નાશ કરે છે. ૭૩. માન વિનયનો નાશ કરે છે. ૭૪. માળા મિત્રને નાશ કરે છે. ૭૪. લેભ સર્વને નાશ કરે છે. ૭૫. ક્યારે પણ પરસ્ત્રી (પારકી સ્ત્રી) ભેગવી નહી. ૭૬. ક્યારે પણ મુખ ગમારની સેનત કરવી નહી.. ૭૭. જ્યારે પણ અધમ-અભિમાનીઓની સંગત કરવી નહી.
Page #838
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અવાડીક)
૮૮૦ :
૭૮. જ્યારે પણ ચાડીખાર માણસાની સેાખત કરવી નથી. ૭૯. જુગારના વ્યસનથી ધનના નાશ થાય છે. ૮૦. માંસ ભક્ષણથી યા બુદ્ધિના નાશ થાય છે. ૮૧. મદ્યપાનના વ્યસનથી યશ-કીતિના નાશ થાય છે. ૮૨. વેશ્યાના વ્યસનથી ફળના નાશ થાય છે. ૮૩. ક્રોધી માણસ કદી ય સુખ ન પામે. ૮૪. અભિમાની માણસ કદી ય જય ન પામે. ૮૫. માયાવી માણસ કદીય શેઠે ન બને. ૮૬. લેાભી માણસ કદીય સ્વર્ગે ન જાય.
દેરાસર-ઉપાશ્રયામાં ગવૈયાઓની દુકાન ! ધાર આશાતના-ઘાઃ પાપ! જૈન સંઘા સાવધાન !
દેરાસર-ઉપાશ્રયમાં ‘નિસીહિ’ કહીને પ્રવેશ કરવાના છે. દેરાસ ર–ઉપાશ્રયમાં વેપારધંધા સ`ખ'ધી વાત કે વિચાર કરવાની પણ શાસ્ત્રકારોએ મનાઇ ફરમાવી છે. એ જ આપણાં પવિત્ર દેરાસર-ઉપાશ્રયામાં પૂજા અને પૂજન ભણાવતી વખતે ગવૈયાએ વચ્ચે-વચ્ચે વારવાર માઇક પરથી પ્રભુજીની સામે પેાતાના ધંધાથી જાહેરાત કર્યા કરે છે. એટલું જ નહિ, દેરાસર-ઉપાશ્રયની જગ્યામાં જ પેાતાના ધંધાની જાહેરાતનાં કપડાનાં બેનરો લટકાવે છે અને પેાતાની કેસેટો વગેરે વસ્તુઓનું વેચાણ કરવા પેાતાના માણસને બેસાડી દુકાન માંડીને વેપાર શરૂ કરી દે છે. તેએ પે તાના ધંધાને ધમાં ખપાવી દે છે. પણ યાદ રાખેા કે આ .મ નથી, એમના ધા છે. દેરાસરઉપાશ્રયમાં મંડાયેલી ગીયાની દુકાનમાંથી ખરીદી કરનાર પણ આશાતનાના ભાગી બને છે.
માટે
આ રીતે ગવૈયાએ દેરાસર–ઉપાશ્રય વગેરે ધર્મસ્થાનાને પેાતાના વેપાર-ધંધાના ધામ બનાવી કમાણી કરે છે અને દેરાસર-ઉપાશ્રયની ધાર આશાતના કરી ઘે.૨ પાપ બાંધે. પૂજા ભણાવતી વખતે ગવૈયાઓનું પ્રભુભક્તિ સિવાયનું બીજું-ત્રીજુ ખેલવાનું પણ નિર કુશપણે અને ભયજનક રીતે વધી રહ્યું છે. તેમના મેવા. ઉપર શ્રી જૈન સધાના અંકુશ જરૂ ી છે.
શ્રી જૈન સધૅાએ સવેળા સાવધાન બની, રોજ રોજ આગળ ને આગળ વધતી જતી ઘેાર આશાતનાની આ પ્રવૃત્તિને હવે તે। સખ્તાઇથી નાખી દેવાની જરૂર છે. નહિ તેા પડતા કાળ હેાવાથી ભાવિમાં (નવરાત્રીની જેમ એનાં ઘણાં માઠા પરિણામ આપણા ભેાગવવાં પડશે !
તા.ક. : જે સ્થાનમાં જેટલા સમય માટે પ્રભુજી પધરાવ્યા હાય, તે સ્થાન તેટલા સમય માટેદેરાસરગણાય. ત્યાં દેરાસર અંગેની બધી આશાતનાએ ટાળવી જોઇશે. -8010
Page #839
--------------------------------------------------------------------------
________________
વિવાદ સ્પદ અને શાસ્ત્ર અસમ્મત ૨૦૪૪ના સમ્મેલન તથા સસાર પાષક ઇટલ સિદ્ધિની વાતોને પુષ્ટ કરવા મહામહોપાધ્યાય શ્રી યશેાવિજયજી માનું એઠું લેવાનુ` કામ એમના ગ્રંથા પર ટીકા કે ભાષાંતર લખી કરવું એ મહાપાપ છે.
—શ્રી પ્રેમપ્રિય
5:57:
પરવર
વિ. સ'. ૨૦૪૮ની સાલમાં નિષ્ફળતાને વરેલ મીની સ`મેલન થયું હતું, તેમાં દેવદ્રવ્ય શ્નને લગતા કેટલાક ઠરાવા થયા હતા એ ઠરાવા સિદ્ધ કરવા માટે જે પાઠા આપવામાં આવ્યા હતા. તેનું અર્થઘટન અધુરી બુદ્ધિના ભેજાબાજ સ`મેલન પરસ્તા તરફથી જે કરવામાં આવ્યું. તેનાથી કેટલાએ સમેલનમાં સહી કરીને ભાગ લેનારા કે નીકળી ગયેલાઓની પણ દેવદ્રવ્યથી શ્રાવકોને પૂજા કરવાની બાબતમાં મતિ મુંઝાઇ ગઇ એક ઉડતી હવાએ જાણવા મળ્યું', એએના એ મિત મુ‘ઝારે। દુર કરવાના અને એ મતિ મુ’ઝારા ઉભેા કરનાર ‘સતિ દેવદ્રવ્યા' ઇત્યાદિ પાઠોના અર્થ સ`મેલન પર સ્તાએ કઇ રીતે ખાટા કર્યાં છે એ સમજાવવાના અહિંયા પ્રયાસ કરાય છે.
એક કાળ એવા હતા કે જે વખતે રૂપિયા મેાંધા હતા. મરિના ભડારમાં પણ આના બે આના કે પૈસા ન ખાતા હતા. રૂપિયા-એ રૂપિયા તે કાક જ ભાવના સંપન્ન શ્રીમંત નાખતા હતા. ગુરૂપૂજન પણ અત્યારે લેાકેા ડગલે ને પગલે કરે છે, તેવી રીતે થતા ન હતા. કેાક વિશેષ પ્રસંગે જ ગુરૂપૂજન કરાતા હતા. તે પણ આનાબે આના કે પાવલીથી ગુરૂપૂજનમાં રૂપીયા તેા કાઇક વખતે જ દેખાતા હતા એ કાલમાં સ્વદ્રવ્યથી પૂજા કરનારા વર્ગ ઓછા દેખાતા હતા. (એ કાળમાં લાખાના દાન કરનારા અને લાખાની ખેાલીએ મેાલનારા તા લગભગ નહાતા દેખાતા.)
કેટલાક સમય પછી રૂપીયા ઠીક ઠીક સસ્તા થતા ગયા. એમાં વળી ૨૦૪૪ની સાલમાં તે રૂપીયેા ઘણા જ સસ્તા થયેા. જૈન સંઘના ઘણા વર્ગ આર્થિક દૃષ્ટિએ સ્થિતિ સૌંપન્ન બન્યા. લાખા રૂપીયાનુ દાન કરનારા અને લાખાની બેલી ખેલનારા દાનેશ્વરૢ તરીકે ચમકવા લાગ્યા- ગુરૂપૂજનમાં પણ પાંચ કે દશ રૂપીયાની તે શી વાત કરવી સે।-સે રૂપીયાની નોટો પણ ઉત્સાહ ને ભક્તિભાવથી મૂકવા લાગ્યા. સદ્ગુરૂએના ઉપદેશને કારણે સ્વદ્રવ્યથી પૂજા કરનારા વર્ગ પણ સારા પ્રમાણમાં ઉભે। થયેા. જૈન સંધમાં કર્મીયના કારણે આર્થિક સ્થિતિથી સપન્ન નહી એવા પુણ્યાત્માએ પણ અરિહં. પરમાત્માની પૂજા આદિ કરવા દ્વારા આત્મકલ્યાણ સાધે અને પેાતાને સાધ
Page #840
--------------------------------------------------------------------------
________________
૮૮૨ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] છે મિક ભકિતનો તથા અરિહંત પરમાત્માની પૂજા ભકિત કરાવવાનો તેમજ સ્થિતિસંપન્ન છે
પણ કેટલાક સમયેગેના કારણે પિતાની પૂજા સામગ્રી ન વસાવી શકનાર છે હું એને પણ અરિજીત પરમાત્માની પૂજા ભક્તિ કરાવવાનો લાભ મળે.
એ માટે ચઢાવા–બેલી આત્રિ દ્વારા પુણ્યાત્માઓ તરફથી જિનમંદિરમાં પૂજાની સામગ્રીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી અને એના દ્વારા દરેક પુણ્યાત્માએ અરિહંત છે. - પરમાત્માની પૂજાભકિત કરી શકે તેવી સુંદર પ્રથા ચાલુ થઈ છતાં ૨૦૪૪ ના નિષ્ફળ ૪ 8 મીની સંમેલને સ્થિતિ સંપન્ન ન હોય તે અને સ્થિતિ સંપન્ન પણ ભાવના સંપન જ જ ન હોય તે પણ દેવદ્રવ્યથી પૂજા કરી શકે એ દેવદ્રવ્ય વિનાશક કાળે. ઠરાવ કર્યો. આ આ હકીક્તમાં ૨૦૪૪ નું મીની સંમેલન કરવાની જરૂર જ ન હતી એની પર્વના જે જ સંમેલન થયા અને એમાં જે શાસ્ત્રાનુસારી ઠરાવો થયા એના આધારે જૈન સંઘમાં થી દેવદ્રવ્યાદિની સુંદર વ્યવસ્થા ચાલી રહી હતી અને પૂજા આદિની પણ ગ્યવસ્થા વ્ય- જ છે વસ્થિત ચાલી રહી હતી. પૂર્વના રાજનગર-ખંભાત વગેરેના જે સંમેલન થયા તે જ જ સુધારક સાધુ આદિ દ્વારા સુપનાદિની બેલી આદિ દ્વારા પ્રાપ્ત થતા દેવદ્રાનો દુરૂ છે. જ પગ કરવા-કરાવવા દ્વારા દેવદ્રવ્યને થતો વિનાશ અટકાવવા માટે થયા હતા ત્યારે છે ૨૦૪૪નું સંમેલન શ્રાવકને પિતાની પૂજા વગેરેમાં દેવદ્રવ્ય વાપરવાની છુટ આપનાર ક ઠરાવ કરીને દેવદ્રવ્યના વિનાશ કરવા માટેનું થયું. કે જે સંમેલનના આચાર્ય વગેરેએ સ્વદ્રવ્યથી પૂજા આદિ કરવાના ઉપદેશને ૨ ધોધ વહાવ્યો હોત તે સ્વદ્રવ્યથી પૂજાદિને કરનારો વર્ગ વિશાળ સંખ્યામા ગામો છ ગામ ઉભું થાત. એ ન કરતા કેકની બુદ્ધિએ તણાઈને ૨૦૪૪નું મીની સંમેલન કર્યું. છે જેના કારણે જેન શાસનમાં ભયંકર ડહેલાણ ઉભું થયું. નાટકીય રીતે ઉભી થયેલી છે & સમિતિએ ભેજાબાજે ઘડી કાઢેલા ઠરાવને સહી કરી પાસ કર્યા. એમાના કેટલા ઠરાવ . ૨ પાસ કરતા તે કરી દીધા પણ પછી ચિંતન કરતા એમ લાગ્યું હશે કે આ ૨ વો તો જ શાસ્ત્રથી વિરુદ્ધ છે અથવા પોતાના ગુરુઓની માન્યતાથી વિરુદધ છે માટે કેટલાએ ૪ આચાર્યો સંમેલનમાંથી નીકળી ગયા. કેટલાક જે રહ્યા તેમણે સંમેલનને નિષ્કળ માન્યું
અને કેટલાક વળી એવું પણ માનવા અને કહેવા લાગ્યા કે આપણે તે પહેલા જે ૪ પ્રમાણે દેવદ્રવ્ય ગુરુદ્રવ્ય તથા પૂજાઢિમાં કરતા હતા તેમજ કરતા રહેવું અને પુજવા આવનારને પણ એમ જ કહેવું. ૨૦૪૪ ના સંમેલનના ચિંથરા સંમેલનવાસીઓએ જ છે ઉડાડી દીધા.
એમના ક્ષેત્ર માં પણ એ ઠરાવ ન પળાયા. સંમેલન પરસ્તેએ જેવા કે પંન્યાસ
Page #841
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૩૬-૩૭ તા. ૧૨–૫–૯૮ :
: ૮૮૩
૪ શ્રી ચંદ્રશેખરવિ. મ. તથા પંન્યાસ શ્રી અભયશેખર વિ. મ. જેવાએ એ સંમેલનના ૨ તે દેવદ્રવ્યાત્રિને લગતા કરેલા ઠરાવને સાચા તરીકે સિદ્ધ કરવા ઘણા ઘણા પાઠો શાસ્ત્રો- ૨ િમાંથી શે. ધી કાયા અને ઉપર છલ્લો એ પાઠનો અર્થ કરી ઠરાવો લોકોના ઢિમાગમાં કે સાચા તરીકે ઠસાવવા પુસ્તકાઢિમાં ઘણું લખાણ કર્યા અને ઠરાવોનું જેન સંઘમાં પાલન કરાવવા ઘણું હવાતીયા માર્યા.
ઈક કોઈક સ્થળે પક્ષને ઠેકે લઈને બેઠેલા અર્ધગ્ધ બુદ્ધિવાળા આગેવાનોના છે માથામાં ગુરૂપૂજનાઢિનું દ્રવ્ય સાધુ આઢિની વૈયાવચમાં લઈ જવાનું ઘુસેડી દીધું અને છે એ આગેવાને ગુરૂપૂજનાકિના દિવ્યને સાધુ આદિની વૈયાવચ્ચમાં વાપરવા લાગ્યા અને જ વાપરે છે. પોતાના ખીસ્સામાં રહેલા પૈસા સચવાઈ રહે અને પારકે પૈસે મફતીય ધર્મ જ. ૨ થઈ જતું હોય તો ગાંઠનો પૈસો કેણ કાઢે?
સ્થિતિ વગરના સામાન્ય લકે કે ભાવના વગરના શ્રીમંતે દેવદ્રવ્યથી પૂજા છે કરવા માટે તૈયાર થયા નહી કેમકે દેવદ્રવ્યને વિનાશ કરવા દ્વારા આ ભવમાં પણ છે આ ભીખારી થઈ જઈશું, દુઃખી-રીદી થઈ જઈશું, ભૂંડા હાલે મરી જઈશું, પરલોકમાં છે ૨ પણ નરાત્રિ દુર્ગતિમાં ભૂંડા હાલે ભટકવું પડશે. આવી શ્રદ્ધાના કારણે તથા તાત્કાલિક જ આવા માઠા પરિણામો જોવા મળવાના કારણે ડરતા હતા તેમજ પ. પૂ. આ. દેવ શ્રી, છે રામચંદ્ર સૂ. મ. સા.ના જોરઢાર કરેલા વિરોધના કારણે પણ લોકોએ પોતાની પૂજા૪ કિમાં દેવદ્રવ્યનો ઉપયોગ ન કર્યો કેમકે મોટા ભાગના જૈન સંઘના લોકોમાં એ જ
માન્યતા છે કે, પૂઆ. દેવ શ્રી રામચંદ્ર સૂ. મ. શાસ્ત્રના આધારે જ બેસે છે. દેવ- ર છે દ્રવ્યાકિને લગતા ઠરાવે શાસ્ત્ર વિરૂદ્ધ હશે માટે જ એઓશ્રીએ વિરોધ કર્યો છે.
સંમેલન પરસ્તોએ સ્થિતિ સંપન્ન ન હોય તેવા શ્રાવકો તથા સ્થિતિ સંપન્ન હોવા છતાં ભાવના સંપન્ન નથી તેવા શ્રાવકો પણ દેવદ્રવ્યથી પૂજા વગેરે કરી શકે © એવી સંમેલનમાં ઠરાવ રુપે કરેલી વાતને સિદ્ધ કરવા “સતિ દેવદ્રવ્ય ઇત્યાદિ સાત , છ પાઠો શાસ્ત્રોમાંના આપ્યા છે અને એનું જે અર્થઘટન કર્યું છે તે અન્ય શાસ્ત્રપાઠની આ સાથે કે વિરોધી બને છે તેનું અહિ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે “સતિ દેવદ્રવ્યું : છે ઈત્યાદિ સાત પાઠથી જે મુંઝારો થયો છે કે દેવદ્રવ્યી શ્રાવકને અરિહંત પરમાત્માની
પૂજા થઈ શકે એમ આ પાઠ પરથી જણાય છે અને દેવદ્રવ્યથી શ્રાવક પૂજા કઈ રીતે જ જ કરી શકે? તે અહિં કરાતા સ્પષ્ટીકરણથી દૂર થઈ જવું જોઈએ, જે માધ્યશ્ય દૃષ્ટિથી આ વિચાર કરાય તે
Page #842
--------------------------------------------------------------------------
________________
- ૮૮૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]. સતિ હિ દેવઢબે પ્રત્યહ જિનાયતને પૂજાસત્કારસંભવઃ - સતિ હિ દેવઢથે પ્રત્યહું મૈત્યસમારચનપૂજાસત્કારસંભવઃ
શ્રાદ્ધવિધિ આઢિ ગ્રંથના સાત-આઠ પાઠને ઉપરછલ્લો દેવદ્રવ્ય હોય તે છેમંદિરનું સમારકામ પૂજા-સત્કાર વગેરેનો સંભવ છે અર્થાત્ થઈ શકે છે. આવો અર્થ છે જ કાઢીને સંમેલનપરસ્તેએ એવું તારણ કાઢ્યું કે દેવદ્રવ્યથી શ્રાવક પૂજા કરી શકે છે છે એટલે કે સ્થિતિસંપન્ન ન હોય એવો શ્રાવક અરિહંત પરમાત્માની પૂજા કરી શકે ? છે અને સ્થિતિસંપન્ન હોવા છતાં જેને પોતાની વ્યથી જિનપૂજા કરવાની ભ વિના ન ર ન હોય એવો શ્રાવક પણ દેવદ્રવ્યથી પૂજા કરી શકે છે.
સતિ દેવઢબે ઈત્યાત્રિ પાઠનો અર્થ આ રીતે કરવામાં આવે તે ર રિપુરંદર આચાર્ય શ્રી હરિભક સૂ. મ. રચેલા ડશઠ પ્રકરણ ગ્રંથના ૬ઠ્ઠા પ્રકરણના ૧૫ મા ? છે લેક પરની પૂર્વાચાર્ય આચાર્ય શ્રી યશોભદ્ર સૂ. મ. તથા મહોપાધ્યાય શ્રી યશ વિ. છ ર મ.ની જે ટીકાઓ છે તેને પણ અર્થ એ રીતે જ તારવીને લેવો પડે અને એ રીતે જ
લેવામાં આવે તો ઘણે મોટે ગોટાળે ઉભો થાય તેમ છે તેને મૂલ પાઠ અને ટીકાને આ પાઠ આ પ્રમાણે છે. પેડશક પ્રકરણના ૬ઠ્ઠા પ્રકરણને ૧૫ મો લેક–એવં જિનભવન૬ કરમભિધાય તદ્દગત વિશેષમાહ” આ પ્રમાણ જિનભવનના નિર્માણનું કથન કરીને હવે છે છે તે જિનભવનને લગતા વિશેષને ગ્રંથકાર કહે છે.
દેયં તુ ન સાધુવ્યસ્તિષ્ઠતિ, યથા તે તથા કાર્યમ્
અક્ષયનીવ્યા યમિઢ વંશતરડુકાષ્ઠમ આ. યશભઢ સૂ. મ.ની ટીકા :
દેયં તુ ન સાધુ-યતિ ન દેયમેવ યથા યુગ્મદીયમેતત્ર શણધારાદિ જ જ ભવક્રિભવિધેયં કિન્તુ સ્વયમેવ તત્પતિજાગરણીય તિતિ યથા તે તથા કાર્યમૂ-તે જ સાથે યથા ચ તિષ્ઠતિ તથા વિધેયં કર્થ પુનતેવાં સાધૂનાં સબાલવૃદ્ધાનાં તત્રાયતને ? વસ્થાનમિત્સાહ–અક્ષયની યા હિ-નીવિ-મૂલ ધન સ્થાઝિતિ પ્રસિધિ, અક્ષયા ચાસ
નીવિશ્વ તયા કરણભૂતયા, યતમ્લધનમાયતન સમ્બન્ધિ તત્સર્વ પ્રયને પરિપલયદ્દિભ: જ સંવર્ધયદિભણ્યાક્ષય કdયમિત્યક્ષયની વિરક્ષયનીતિર્વા બાલવૃધગ્સાનસાધુ સાધર્મિક
પ્રભૂતીનાં હિ તદુપષ્ટ ભાદેવ સાધુનાં તત્રાવસ્થાનું પ્રક૯૫તે અર્થે તદ્દગુરુમન્તરેણ
ક્ષેત્રાન્તરમાશ્રણય સ્વાનાસી લેÀત્તરતત્વસમ્માતિવ્યવસ્થિત ગૃહી સર્વ દે શઠાલાછે પક્ષયા સાધ્વાવસ્થાના વિદ્યતે એવં યમિદં જિનભવન શીર્ણોધ્ધારરેણાનેક( પુરૂષસન્તાનમાશ્રિત્ય સ્વપપકારકવેન વંશસ્ય સકલસ્ટ તરકાર્ડ-તરણે પાયરૂપ મને જિદ
Page #843
--------------------------------------------------------------------------
________________
છ વર્ષ ૧ અંક ૩૬-૩૭ : તા. ૧૨–૫–૯૮ :
: ૮૮૫ હું એવું કુવા સકલપિ ભાવિ પુરૂષપ્રવાહઃ સધર્મવાત્યા સંસારબુનિધેસ્તારિત છે ૨ ભવતિ, સ્વદેશજપૂર્વ પુરૂષ પક્ષપાતન સદ્ધર્મ પ્રવૃત્યુ પલંભાઝિતિ.
આ મહામહોપાધ્યાયશ્રી યશ વિ. મ.ની ટીકા.....
એવં જિનભવનકારણમધિય તદગતવિશેષમાહ–દેય વિત્યાદિ–તજિજનભવન કૃત્વા દિ સાધુ વ્યસ્તુ ન દેયં-યથા ચુમ્મદીય મેતતદ્રકા જીર્ણોધ્ધારાદિ ભવઢિવિધેયમિતિ . કિન્તુ છે સ્વયમેવ તત પ્રતિજાગરણીય, વ્યુત્પનશ્રાધાના મત્યનિક કારણું વિના સાધૂનાં દ્રવ્ય
સ્તવનિયોજાયેગાત્ ! યથા ચ તે સાધવ: સબાલવૃધાસ્તત્રાયતને તિષ્ઠતિ તથા કાર્યમક્ષયનીવ્યા હિ નિશ્ચિત મહીયમાનચૈત્યાયતન સમ્બન્ધિમૂલઇનેનહે તુના કૃત્વા તદ્ધિ મૂલ. જ ધન શ્રાદઃ સર્વ પ્રયન પરિપાયિદ્દિભ સંવર્ધચદ્દિભશ્ચ તથા ક્ષય કર્તવ્યું, યથાભિસધિ- ૪ વિશેષશુધેન તેન બાલવૃધ્ધગ્લાન સાધુ સાર્ધમિક પ્રભુતીનાઍપષ્ટભાઠાકામિકાઠિદેષ રહિત છે કે પ્રતિબદ્ધ હિડપાદે સાધુનાભવસ્થાન ધર્મોપદેશાય ક૫તે, ક્ષેત્રેડપિ ચ તાદ્રશલ્ય- ૨ ૨ સ્ફાતિગુણત એવ તેષામવસ્થાનું ક૯પતે, એતદ્દગુણમન્તરણ તુ ક્ષેત્રમંતરમાશ્રયણીય છે યાતેના સૌ લોકોત્તરતત્વસંપ્રાપ્તિવ્યવસ્થિત ગૃહી દેશકાલાઘપેક્ષયા સાવવસ્થાનાવ છે આ સર્વમેવ વિધરો ! એવમુકતન્યાયેન શેયમિઢ જિનભવત શીર્ણોદ્ધાર દ્વારા પુરૂષસન્તા- ૨ છે નાશ્રિતે પકાર ફલસ્યાવન્ડયા શસ્ય સકલસ્ટીવ તરટાર્ડ–તરણુકાષ્ટ એવં હિ કુતા તે સકપિ ભાવિ પુરૂષપ્રવાહઃ સંસારાનિસ્તારિત ભવતિ, પૂર્વ પુરુષ પક્ષપાહિતતત્ય
ભક્તિવિશેષે સ્વવંશન સદ્ધર્મ પ્રવૃત્યુપાલંભાતિર રૌધ્વપિ યશાશક્તિભકત્સત્યાગે છે જ મિથ્યાત્વાઘરિક્વેરિતિદષ્ટવ્યમ ! હું મૂલ લેકને અર્થ – ૬ શ્રાવ જિનમંદિરનું નિર્માણ કર્યા બાઢ સાધુઓને નહી આપવું જોઈએ પરંતુ છે અક્ષયનીવિ વડે સાધુએ જે રીતે રહે તે રીતે કરવું જોઈએ આ રીતે કરવાથી એ જ આ જિનમંદિર અને તારવાને ઉપાય બને છે.
આચાર્ય શ્રી યશોભદ્ર સૂ. મની ટીકાનો અર્થ : દિ આ જિનમંદિર તમારું છે જીર્ણશીર્ણ થાય ત્યારે તેનું સમારકામ-જીર્ણોદ્ધાર છે છે વગેરે તમારે કરવાનો છે એમ કહી શ્રાવક ગૃહસ્થ પોતે નિર્માણ કરેલું જિનમંદિર છે સાધુઓને સંપવું નહી પણ પોતે જ તેની સારસંભાળ કરવી. તેમજ સાધુએ ત્યાં ૨ જ રહે તેવું કરવું. જ શંકા : સાધુઓને આયતન-જિનમંદિરમાં રહેવાનું કઈ રીતે થાય?
Page #844
--------------------------------------------------------------------------
________________
છે ૮૮૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) , • ઉત્તર : અક્ષયની વિથી સાધુઓને ત્યાં રહેવાનું થાય.
અક્ષયની વિનો અર્થ ટીકાકાર કરે છે - નીવિ શબ્દને “મૂલધન” એવો અર્થ વ્યવહારમાં પ્રસિદ્ધ છે.
અક્ષય એવી નીવિ. અક્ષય એટલે ક્યારે પણ ન ખુટે. જ્યારે પણ ન ખુટે એવું છે મૂલયન. એને અક્ષય નવિ કહેવાય એ અક્ષય નીવિ સાધુઓને ત્યાં રહેવામ-અવસ્થાન શું કરવામાં કારણભૂત છે. છે . હવે મૂલધન કયું લેવું અને તેને અક્ષર કઈ રીતે કરવું તે જણાવે છે. છે “યત્તભૂલધનભાયતનસમ્બન્ધિ : છે • • યહૂ–જે મૂલધન લેવાનું કહ્યું છે તે આયતન જિનમંદિર સંબંધિ લેવાનું છે.
શ્રાવક જિનમંદિરનું નિર્માણ કર્યા બાઢ તેની સારસંભાળ કરવા માટે પિતાના ૬ થનમાંથી મંદિરની મુડી રૂપે ધન જુદુ કાઢી નિર્ણિત કરે તેને આયતન જિનમ ઢિર છે છે સંબંધિ મૂલધન કહેવાય. (આ ધનને કપિત દેવદ્રવ્ય કહેવાય.)
તત્સર્વપ્રય નેન પરિપાલયદ્દિભઃ સંવાદિભશ્ચ અક્ષય કર્તવ્યમિતિ
તે જિનમંદિર સંબંધી મૂલધનને સર્વપ્રયત્નોથી રક્ષણ કરવા દ્વારા અને વધાકે રવા દ્વારા અક્ષય કરવું જોઈએ અર્થાત્ ક્યારે પણ એ મૂલધન ખુટે નહિ એવું કરે છે છે . આ (કપિત દેવદ્રવ્ય રૂ૫) અક્ષય નીવિ બાલવૃદ્ધગ્લાન સાધુઓ તથા સાધમિકે
માટે ઉપષ્ટભક થાય છે અને એ ઉપષ્ટભક બનવાના કારણે જ સાધુએ ત્યાં રહી શકે છે
સાધુઓને ઉપષ્ટભક-ટેકા રૂપે કાંઈ ન હોય તે બીજા ક્ષેત્રનો આશ્રય લેવે પડે માટે જ છે લેકરાર તત્વની પ્રાપ્તિમાં રહેલ સમ્યગ્દર્શન દેશવિરતિ ધર્મરૂપ લોકેાર તત્વની જેને જે ૨ પ્રાપ્તિ થઈ છે એવો શ્રાવક ગૃહસ્થ સાધુએ પોતાના ગામ નગરમાં રહે એ માટે દેશછે કાલાદિની અપેક્ષાએ જે કરવું પડે તે બધુ જ કરે એટલે કે દેશકાલની અપેક્ષાયે બાલઆ વૃદ્ધગ્લાનાઢિ સાધુઓને જે વસ્તુઓની જે રીતે જરૂરીયાત પડે તે રી ને બધી જ ક વસ્તુઓની વ્યવસ્થા કરે.
આવી રીતે નિર્માણ પામેલ જિનમંત્રિર–મંઢિર બંધાવનારના વંશવારસદારોને છે છે પણ તરવાને ઉપાય કઈ રીતે બને છે તે જણાવે છે. '
એવં શેયમિદં વંશતરકા–એવમુક્તન્યાયેન શેય મિદં જિનભવન શીર્ણોદ્ધાર9 દ્વારેણને પુરૂષસન્તાનમશ્રિત્ય સ્વ પર પકારકન વંશસ્ય સકલસ્ટ તરકાર્ડ તણે પાયમૂ
એવમુક્તન્યાયન' જિનમંદિર સંબંધી મૂલધન તે પણ સુરક્ષિત કરેલું અને
Page #845
--------------------------------------------------------------------------
________________
છ વર્ષ ૧૦ અંક ૩૬-૩૭ તા. ૧૨-૫-૯૮: છે વૃદ્ધિ પમાડે એના દ્વારા જ્યારે જિનમંદિર જીર્ણશીર્ણ થઈ જાય ત્યારે તેને જિર્ણોજ દ્વારા કરવામાં આવે અને એના કારણે એ જિનમ ડિરમાં વર્ષોના વર્ષો પૂજા સુધી મહોત્સવ જ દિના ભક્તિ કાર્યો ચાલુ રહેવાથી અનેકાનેક પુરૂષની પરંપરાને આશ્રયીને સ્વપપકારક ર બનતું હોવાથી એ જિનમંઢિર પિતાના સઘળાએ વંશ માટે સંસાર સાગરને તરવાના આ છે ઉપાય રૂપ છે.
આ રીતે જિનમંદિરનું નિર્માણ કરનાર ગૃહસ્થ શ્રાવક સઘળાએ પિતાના વંશમાં ઇ. A થનારા વારાકાર પુરૂષોને સદ્દધર્મની પ્રાપ્તિ દ્વારા સંસાર સાગરથી તારનાર થાય છે રે છે. કેમકે પિતાના વંશમાં ઉત્પન્ન થયેલ (જિનમંદિરાદિનું નિર્માણ કરનાર) પૂર્વ પુરૂષ જ પ્રત્યેનો પક્ષપાત હોવાના કારણે વારસદાર પુરૂમાં સદ્દધર્મ પ્રવૃત્તિ થતી ઉપલબ્ધ છે જ થાય છે. છે અર્થાત્ માણસને પોતાના વંશમાં થયેલ પૂર્વ પુરુષ પ્રત્યેનો પક્ષપાત હોય છે એ છે એથી જિનમંદિરનિર્માણ આદિની સુન્દર ધર્મ પ્રવૃત્તિઓ કરતા હતા તેવી ધર્મ પ્રવૃ- ક જ રિએ એમ પણ કરવાનું મન થાય છે અને એઓ કરતા પણ હોય છે એ ધર્મ આ પ્રવૃત્તિઓ કરવા દ્વારા એમને સમ્યગઢશન–દેશવિરતિ–સર્વવિરતિ વગેરેના ધર્મની જ
પ્રાપ્તિ થાય છે અને એના દ્વારા એઓ સંસાર સાગર તરી જાય છે એથી જિનમંત્રિર જ નિર્માણ આદિની ધર્મ પ્રવૃત્તિઓ કરનાર પૂર્વ પુરૂષ પોતાના વંશમાં જન્મેલા માણસોને જે તારનાર બને છે. આ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. પણ પિતાની ટીકામાં લગભગ એવું જ
કથન કર્યું છે એથી આખી ટીકાને અર્થ ન કરતાં જ્યાં જ્યાં વિશેષ કથન કર્યું છે જે છે તેનું જ અહિં વિવેચન કરું છું. જેથી લેખનું લંબાણ ન થાય. જ સર્વ પ્રયત્નથી પાલન કરાતું તથા સંવર્ધન કરાતું (અક્ષય નીવિ) જિનાયતના આ સમ્બન્ધી મૂલ ધન કે જે બાલ વૃદ્ધગ્લાન-સાધુ-સાધર્મિક આદિને નિર્વાહમાં ટેકા રૂપ છે જ બને તે અભિસંધિ-વિશેષ=આશય વિશેષથી શુધ્ધ હોવું જોઈએ. ' ' જ આશય વિશેષથી શુધ્ધ એટલે... દિ જિનાતન સમ્બધિ મૂલ ધનનું પાલન તથા સંવર્ધન કરવાને માત્ર જિનમંગે છે
કિરના જ ઉપયોગમાં લેવાના તથા પિતાના અંગત ઉપયોગ ન થઈ જાય એની કાળજી જ રાખવાના આશયથી શુદ્ધ
આવુ મૂલધન બાલ વૃધ્ધ ગ્લાન સાધુ સાધર્મિકાદિ ને નિર્વાહમાં ટેકા રૂપ છે
Page #846
--------------------------------------------------------------------------
________________
૨ ૮૮૮ :
.: શ્રી જૈન શાસન (અઠવાડિક). બનતુ હોવાથી આધા કેમિકાદિ દોષથી રહિત જિનમંદિરથી પ્રતિબધ્ધ બહારના મંડપમાં છે 2 સાધુઓનું અવસ્થાન ધર્મેઘદેશ કરવા માટે કલ્પી શકે. છે અને પૂજા મહોત્સવાધિ દ્વારા ચૈત્યનો મહીમા વધતા હોય તે ક્ષેત્રમાં જ સાધુ- કે એને અવસ્થાન-રહેવું ક૯પે.
ક પિતાના પૂર્વ પ્રત્યેને પક્ષપાત હોવાથી તેમણે નિર્મિત કરેલા નિમંદિરમાં હું ૬ વારસાર પૂજાભક્તિ કરવા સાથે ઇતર જિનમંદિરમાં પણ પૂજા ભક્તિ યથાશક્તિ કરતા જ જ હોવાના કારણે તેમને મિથ્યાત્વાહિને દોષ લાગતું નથી એ પણ અહિ સમજી લેવું.
હવે અહિંયા એ વિચાર કરવાને છે કે
“સતિ દેવદ્રવ્ય પ્રત્યહ જિનાયતને પુજાસત્કાર સંભવઃ” | ઇત્યાદિ સાત પાઠ દ્વારા સમેલન પરસ્ત પં. શ્રી ચંદ્રશેખર વિ. તથા પં. હું ૨ શ્રી અભયશેખર વિ. વગેરેએ પિતાના દ્રવ્યથી પૂજા કરવા માટેની સ્થિતિ વગરના કે છે આ સ્થિતિ સંપન પણ પોતાના દ્રવ્યથી પૂજા કરવાની ભાવના વગરના શ્રાવકે પણ છે
અરિહંત પરમાત્માની સ્વકતવ્ય રુપે દેવદ્રવ્યથી પૂજા કરી શકે છે એ અર્થ છે 3 તારવી કાઢ, તે.
ડશક પ્રકરણમાં ઉપાધ્યાય શ્રી યશ વિ. મ.ની ટીકામાં આવેલા :
અભિધિ વિશેષ શુધેન તેન બાલવૃદ્ધગ્લાન સાધુ-સાધર્મિકપ્રભુતીનામુપષ્ટભાજ કાધાર્મિકાઢિ દોષરહિત તપ્રતિબદ્ધબહિર્મન્ડપાઠી સાધુનામવસ્થાન ધર્મોપદેશાય કપતે જ આ પાઠ પરથી પણ આવો અર્થ કેમ ન તારવી શકાય? કે અક્ષયનીવિ એટલે કે કિનાયતન સમ્બનિધ મૂલધન રૂપ દેવદ્રવ્ય પણ બાલવૃધ્ધગ્લાન સાધુ સાધમિકેને
ઔષયાત્રિ દ્વારા નિર્વાહના ઉપયોગમાં કેમ ન લેવાય? સંમેલન પરસ્તેએ એમાં પણ આ ન લેવાનું માનવું જોઈએ.
' અર્થાત્ દેવદ્રવ્યથી જેમ શ્રાવકને પોતાના કર્તવ્ય રૂપની પૂજા સંમેલન પરના $ મતે કરી શકાય તો એમના મતે બાલવૃદ્ધગ્લાન સાધુ આદિના નિર્વાહ માટે ઔષધ છે આઢિ લાવી આપવામાં વૈદ્યાદિને વેતન ચુકવવામાં તેમજ માણસાદિના વેતન ચુકવવામાં જિનાયતન સંબંધિ મૂલધન રૂ૫ અક્ષય નીવિનું દેવઢવ્ય લેવાય તે શું વાંધો?
શ્રાવકને દેવદ્રવ્યથી પણ પૂજા થઈ શકે એના માટેના પાઠમાં સતિ દેવાબે ૨ છે એ પ્રમાણેના શબ્દથી શ્રાવક પિતાને કરવાની પૂજામાં દેવવ્યનો ઉપયોગ કરી શકે તે છે ‘તેન બાલવૃદ્ધગ્લાન સાધુ સાધર્મિક પ્રભુતીનામુપટભાતૃ’ એ પ્રમાણેના ૫ ઠમાં “તેન” ?
Page #847
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ ૨૪ ૩૬-૩૭ તા. ૧૨-૫-૯૮ :
: ૮૮૯
અને ‘ઉપપ્ટેમ્ભ' શબ્દના પ્રયાગ હાવાથી સુતરાં ખાલવૃધ્ધગ્લાન સાધુ આદિના ઔષધાઢિ દ્વાર નિર્વાહમાં અક્ષયનીવિનાં દેવદ્વવ્યના ઉપયાગ થઇ શકે. ‘સતિ દેવદવ્યે' આમાં સત્તિ સપ્તમીના પ્રત્યેાગ હાવાથી સ'મેલન પરસ્તાને શ્રાવક દેવરવ્યથી પૂજા કરી શકે એવા અર્થ તારવવા પડે છે ત્યારે ‘તેન’ અહિં તૃતીયા વિભક્તિના પ્રયાગ છે અને તે હેતુ માં છે તેથી અર્થ તારવવાની જરૂર પડે તેમ નથી. ગ્વાન સાધુ આદિના નિર્વાહના ઉપયાગમાં અક્ષયનીવિનુ' દેવઢન્ય
સીધા જ ખાલવૃધ્ધલેવાના અથ થઇ શકે.
માટે સંમેલન પરસ્તા દેવન્યુના ઉપયેાગ શ્રાવકને પૂજા કરવામાં જણાવે છે અક્ષયનીવિના દેવઢન્યના ખાલવૃધગ્લાન સાધુ આદિના ઔષધાદિ દ્વારા ઉપયાગ કરવાનું જણાવવુ' માનવુ' જોઇએ.
નિર્વાહમાં
પરંતુ 'મેલન પરસ્તાનું મન અક્ષયનીવિના દેવદયના ઉપયાગ બાલવૃંગ્લાન સાધુ આદિના ઔષધાદિ દ્વારા નિર્વાહ કરવા-કરાવવામાં નહી માને કેમકે દેવદ્રવ્ય સાધુએના ઉપયાગમાં લેવાય તા દેવદ્રવ્યના ભક્ષણના માટે દોષ લાગે.
જો હકીકત આવી જ છે તેા શ્રાવક પણ દેવદ્રવ્યથી પૂજા કરે તે તેને પણ દેવદ્રવ્યના ભક્ષણને કે દેવદ્રવ્યને નુક્સાન પહાંચાડવાના માટો દોષ લાગે જ.
એથી ‘સતિ દેવદવ્યે' ઇત્યાદિ પાઠાના જે અર્થ સમેલન પરસ્તાએ તારવ્યે છે તે ત. ગલત છે એમ સમજી લેવુ... જોઇએ અને ઐ ઢપર્યા-તાપર્યા સુધી પહેાંચી વાસ્તવિક અથ કરી પેાતે કરેલા ખાટો અથ કે જે દેવદવ્યની હાનિ કરનારા છે તેની જાહેરાત કરવી જોઇએ કે અમે સતિ દેવચ્ચે' ઇત્યાદિ પાઠાના જે અથ કર્યાં કે સ્થિતિ વગરના કે સ્થિતિવાળા પણુ ભાવના વગરના શ્રાવકા દેવઢવ્યથી પૂજા કરી શકે તે ગલત છે. દેવ૩૦ ની હાનિ કરનારા છે અને ૨૦૪૪ના સમેલનમાં જે આવા ઠરાવ કર્યાં છે તે પણ ગલત છે.
મહામહાપાધ્યાય શ્રી યશેા વિ. મ.ની ટીકામાં તેન ખાલવૃધ્ધગ્લાનસાધુસાધમિ કપ્રભૂતીનામુ પષ્ટભાત ઈત્યાદિ જે પાઠ છે તેના અથ તાત્પર્ય સુધીના ઊંડાણમાં પહેાંચીને કરવામાં આવે તેા કાઇ જાતની અસગતિ ઉભી ન થાય. તે આ પ્રમાણે
જિનમંદિરનું નિર્માણ કર્યા બાદ શ્રાવક સ ́રક્ષણ અને સંવર્ધન કરાતું જિનાયતન સંબધિ મૂધન રૂપ અક્ષયનીવિ (દેવવ્ય) સલામત રાખ્યુ. હાયતા જયારે જિનમાંઢિર જીણુ શીણુ થઇ જાય ત્યારે તેના જિર્ણોદ્ધાર કરવા દ્વારા ફરી નિમિત કરી શકે અને એના કારણે પૂજાભક્તિ કરનારા લોકો આવતા રહે અને એ પૂજા ભકિત કરવા આવનારા લેાકેા જિનમદ્વિરથી પ્રતિબદ્ધ બહારના મંડપાઢિમાં (ઉપાશ્રયાક્રિમાં)
Page #848
--------------------------------------------------------------------------
________________
૮૯૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ મી રહેલા સાધુઓ પાસે ધર્મ સાંભળવા આવે અને ધર્મ સાંભળવા દ્વારા સાધુઓ પ્રત્યે ૬ ભક્તિવાળા બનેલા તેઓ બાલવૃદ્ધગ્લાન સાધુ આઢિ માટે જરૂરી ઔષધાન પૂરા પાડવા ના છે દ્વારા ભક્તિ કરે અને એથી બાલવૃદ્ધગ્લાન સાધુ આઢિને સુંદર રીતે સંયમ નિર્વાહ છે એ થાય આ રીતે અક્ષયની વિનું દેવઢવ્ય બાલવૃદ્ધગ્લાન સાધુ વગેરેને ઉપષ્ટ લક- ટેકા રૂપ જ બને છે. . જિનમંદિરનું નિર્માણ કરનાર શ્રાવકે જિનાયતન સંબંધિ અક્ષયની િરૂપ ધન આ છે પોતે જુદુ ન રાખ્યું હોય તે જિનમંદિર જીર્ણશીર્ણ થઈ ગયા પછી જિણોદ્ધાર વગેરે છે એ થઈ ન શકે એના કારણે લોકે પૂજા ભકિત કરવા આવતા બંધ થઈ જાય એથી સાધુકે એને બાલવૃદ્ધગ્લાન વગેરે સાધુને નિર્વાહ કરવાની પૂરી મુશ્કેલી ઉભી થઈ જાય. અને ૬ છે એના કારણે સાધુઓને બીજા ગામ નગરાત્રિના ક્ષેત્રમાં જવું પડે અને જાય પણ ખરા. આ
અક્ષયનીવિ રૂપે દેવદ્રવ્ય દ્વારા જિર્ણોદ્ધારાદિ કરવાના કારણે વર્ષોના વર્ષો સુધી જ એ સલામત રહેલું જિનમંદિર વંશતરકાર્ડ-જિન મંદિર બનાવનારના વંશને સંસાર , સાગરથી તરવામાં ઉપાય રૂપ બને છે.
પ. પૂ. આ. દેવ શ્રી ભુવનભાનુ સૂ. મ.ના પ્રશિષ્ય મુનિરાજ શ્રી યશ વિ. જી મહારાજે પેડષક પ્રકરણ ગ્રંથ પરની મહોપાધ્યાય શ્રી યશ વિ. મ. રચેલી ટીકા પર છે પિતાની “કલ્યાણકંજલી નામની ટીકા રચી છે. એમાં કેટલેક ઠેકાણે ઉપાધ્યાય શ્રી યશે વિ. મ.ની ટીકાના જે અર્થઘટન કરવામાં આવ્યા છે તે સૂમબુદ્ધિથી વિચારવામાં
આવે તે તે અસંગત રૂપે જણાયા વગર રહે નહીં. અસંગત અર્થઘટન કરીને જે ઉપા. ૨ છે શ્રી યશ વિ. મ. ની ટીકા ઉપર વર્તમાનકાલિન મુનિરાજ શ્રી યશ વિ.એ ટીકા રચી છે તેમાં કેટલી વિશ્વસનીયતા છે તે ઉપર ગીતાર્થોએ વિચારવા જેવું છે.
મુ. શ્રી યશ વિ. મ.ની “કલ્યાણ કંદલી નામની ટીકામાં ઉ૫. શ્રી યશ વિ. ૨ મ.ની ટીકાના કરેલા અર્થઘટનની અસંગતતા આ પ્રમાણે છે.
૨૦૪૪ના મીની સંમેલનને કરેલ “સ્થિતિ વગરના કે સ્થિતિ સંપન્ન પણ ભાવના વગરના દેવદ્રવ્યથી પૂજા કરી શકે એવા પ્રકારને ઠરાવ તથા એની પુષ્ટિ માટે આપેલા કે સતિ દેવદ્રવ્ય ઇત્યાઢિ સાત પાઠનું કરેલ અર્થઘટન બેડશક પ્રકરણ ગ્રંથની ઉપા. શ્રી ૦ યશ વિ. મ.ની ટીકા માની “નિશ્ચિત મહીયમાન ચૌત્યાતનસંબંધિમૂલધનેન હેતુનેતિ” એ છે પતિ દવારા ખોટે ઠરતે દેખાતા એ ટીકાને તેઓ પિતાની ટીકામાં અર્થઘટન આ જ આ પ્રમાણે કરે છે. ૬. નિશ્ચિત-નિયમેન મહીયમાન પૂજ્યમાન વ્યવસ્થાપ્યમાન સંરક્ષ્ય પાનું થતું
Page #849
--------------------------------------------------------------------------
________________
૨ વર્ષ (૧૦ અંક-૩૬/૩૭ તા. ૧૨-૫-૯૮ :
: ૮૯૧ . ૨ ચૈત્યાયતન તથા તતસંલગ્ન સાધ્વાઢિપ્રાયોગ્ય સામાયિક પ્રતિક્રમણ–પૌષધ-પ્રવચનામ છે આ વ્યાખ્યાનશુપયોગિ શ્રમ વસત્યાદિ તઃ સમ્બધિ યતૂ મૂધને તેનેત્યર્થ છે એ નિશ્ચિત એટલે નિયમ-મહીયમાન એટલે પૂજા તુ-વ્યવસ્થા કરાતુ રક્ષણ કરાતુ કે એક એવું ટાયતન–જિનમંદિર. છે અહિ મુ. રા. શ્રી યશોવિ.મ. “મહીમાન” એ વિશેષણ “રત્યાયતન” શબ્દનું કર્યું છે ૨ છે અને “મહીયમાન” વિશેષણના ત્રણ અર્થ કર્યા છે પૂજાતું-વ્યવસ્થા કરાતુ-સંરક્ષણ કરાતું છે
વ્યાકરણના સારા અભ્યાસી ગણાતા અને ઉપા. શ્રી યશોવિજ્યજી મ.ના ગ્ર-ળે છે જ અને ટીકાઓ પર પોતાની આગવી ટીકાઓની રચના કરવાની પ્રવૃત્તિ કરનારા પણ ૪ છેમુનિ શ્રી “મડીયમાન” શબ્દનો પ્રયોગ કરવામાં ભૂલી ગયા લાગે છે.
“ હ પૂજાય એમાં મહ ધાતુનું કર્મણિ વર્તમાન કૃદંત રૂપ બનાવીને જ છે “મહીયમા" એ પ્રમાણેનો પ્રયોગ કર્યો છે તે ખોટો પ્રયાગ છે કેમકે “મહી ધાતુનું આ કણિ વર્તમાન કૃદન્ત આ પ્રમાણે બને છે “મહ ધાતુને પહેલા કર્મણિ પ્રયોગને $ આ સૂચક ‘ય’ પ્રયત્ય લગાડાય છે એથી મહય પ્રયોગ બનાવી વર્તમાન કૃદન્ત સૂચક માન’ પ્રયય લગાડાય છે એથી “મહયમાન એ પ્રમાણે “મહં ધાતુનું કર્મણિ વર્તમાન (કૃદન્ત)
બને છે “મહીયમાન રૂપ બનતું નથી એથી મહીયમાનના ‘પૂજાતુ-વ્યવસ્થા કરાતું છે અને સંરક્ષણ કરાતું” આ પ્રમાણેના ત્રણ અર્થ કરવા વ્યર્થ છે તેમજ ચીત્યાયતનું છે વિશેષ મનાવવું પણ યુકત નથી. ૬ નિશ્ચિત શબ્દને “મહીયમાન” શબ્દનું વિશેષણ બનાવ્યું અને નિયમેન પુજાતું
વગેરે જે બર્થ કર્યો એમાં પણ “મહીયમાન” શબ્દને “મહ ધાતુનુ કર્મણિ-વર્તમાન છે કૃદન્ત માનવાની ભ્રમણા જ કામ કરી ગઈ છે.
વાસ્તવિક રીતે “નિશ્ચિત મહીયમાન ઇત્યાત્રિ અક્ષયનીવિ શબ્દની વ્યાખ્યાના આ વાક્યમાં “નિશ્ચિત અહીયમાન ચીત્યાયનસમ્બનિવમૂલઇને એ પ્રમાણે “નિશ્ચિત” પઢને ૨ જુદુ પાડવું જોઈએ તેથી એ વાક્યને અર્થ “નિશ્ચિત રીતે નાશ ન પામતું એટલે કે છે નિયમાએ કરીને અખંડ રહેતુ ચીત્યાયન – જિનમંઢિર સંબધિ મૂલ ધન” એ છે આ રીતે થાય. પરંતુ નિશ્ચિત = નિયમ પુજાતું-વ્યવસ્થા કરાતું અને સંરક્ષણ કરતું છે છે એવું જિનાયતન = જિન મંદિર આવે જે મુનિશ્રીએ અર્થ કર્યો છે તે ચુકત છે ૨ જણાતું નથી.
તેમજ “નિશ્ચિત મહીયમાન ચિત્યાયતનસમ્બન્દિ “મૂલ ધનેન” ઈતિ.
Page #850
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક] , છે આમાં “ત્યાયતન સબધિ આટલું જ કહેવાને બઢલે ત્યાયતન તે લીધુ . છે અને “તથા ઇત્યાદ્ધિ કરીને સંલગ્ન સાધુ આદિને પ્રોગ્ય અને શ્રાવકને સામાયિક- ૨ છે પ્રતિક્રમણ પૌષધ પ્રવચન-આગમ વ્યાખ્યાન આદિને ઉપયોગી શ્રમણ વસતિ આદિ જ ર (ઉપાશ્રયાદ્રિ) પણ લીધા અને તે બને સમ્બન્ધી મૂલ ધન લીધું તે બરાબર જ જ લાગતુ નથી.
ઉપાશ્રયાત્રિ સંબધિ ધનને પણ અહિં મૂલ ધનમાં સમાવેશ કરવાને ઈષ્ટ છે ઇ હોત તે ઉપાધ્યાય શ્રી યશોવિ.મ. “રત્યાયતનાદિ એમ ચિત્યાયતન શબ્દની સાથે છે 4 “આઢિ પઢનો પણ પ્રગ કરત પરતુ “આઢિ પઢને પ્રાગ નથી કર્યો એથી એ જ જ સૂચિત થાય છે કે ચૈત્યાયતન સમ્બન્ધી જ મૂલધન અહિં લેવું યોગ્ય છે. મુનિશ્રીએ જ
શ્રમણ વસત્યાદિ (ઉપાશ્રયાદ્રિ) લઈને તેને લગતા ધનને અક્ષયની વિરૂ૫ મૂલ માં સમાદિ વિષ્ટ કર્યું તે ઉચિત નથી કર્યું.
જિનાયતન સમ્બધિ મૂલધન જિનમંદિરની સાર સંભાળ કરવા માટે જિનઆ મંદિરનું નિર્માણ કરનારે કેટલુંક પિતાનુ ધન કહિપત કરેલું હોવાના કારણે એ કપિત થઇ કે દેવદ્રવ્ય જિનમંદિરના ઉપયોગમાં જ આવે બીજા ઉપાશ્રય કે સાધુ-સાધ્વ શ્રાવક– ર. ૨ શ્રાવિકા કે જીવદયાત્રિના ઉપયોગમાં ન જ આવી શકે. જ કેટલાક વર્તમાન કાલિન મહાત્મા “જિનાયતન-સમ્બન્દિનો અર્થ જિનમંદિરની છે જ માલીકીનું એવો અર્થ કરીને ઉપાશ્રયાદિનાં ઉપગમાં આવતું તથા સાત ક્ષેત્રાદિના ઇ 23 દ્રવ્યને “જિનાયતન સમ્બધિમૂલધન શબ્દથી લે છે અને ઉપાશ્રયાત્રિ તથા સાત દિ ક્ષેત્રાદિના દ્રવ્યના માલિક તરીકે જિનમંદિરને કહે છે તે કઈ રીતે સંગત નથી કેમકે છે જેન સંઘ કે ટ્રસ્ટ એ દ્રવ્યના સંરક્ષકાદિ રૂપે માલિક તરીકે ગણાય છે જિનમંદિર જ ગણાતું નથી.
તથા જિનાયતન સમ્બન્ધિમૂલન' શબ્દથી જિનમંદિરના સાર સંભાળ માટે છે. ૨ જિનમંદિર બનાવનારે પોતાની મૂડીમાંથી જે ધન જુદુ કાઢયું હોય. તે જ લેવાનું છે કે છે બીજુ ધન લેવાનું નથી અને તે ધન જિન મંઢિર સમ્બનિધ ગણાય છે તેથી તે ધન :
જિન મંદિરના જ ઉપયોગમાં આવે બીજા ઉપાશ્રયાકિ કે સાધુ-શ્રાવિકાદિના ઉપગમાં ૨ જ ન જ લઈ શકાય જેમ જ્ઞાનસંબન્ધી અવ્ય સમ્યગજ્ઞાનને લગતા જ કાર્યોમાં વપરાય છે છે. જ્ઞાનથી નીચલા ક્ષેત્રમાં ન વપરાય.
જીવઠયા સમ્બન્ધી દવ્ય જીવદયામાં વપરાય અને સાતક્ષેત્ર સમ્બનિ વઢવ્ય સાત છે. આ ક્ષેત્રમાં જ વપરાય એમ બંધાવનારે આપેલ જિનમંઢિર સમ્બધિદ્રવ્ય જિનમંદિરને
Page #851
--------------------------------------------------------------------------
________________
જ વર્ષ ૧૦ અંક ૩૬-૩૭ તા. ૧૨–૫–૯૮ : '
; ૮૯૩. લગતા કાર્યો ( સમારકામ વગેરે)માં જ વપરાય. ઉપાશ્રયઢિ કે સાધુ આદિના કાર્યોમાં રે વિજ ન વપરાય કેમકે એ કપિત દેવદ્રવ્ય છે. કે જિનભકિત નિમિત્તે જે બેલીયો બોલાય છે તેનાથી આવેલ દ્રવ્ય દેવદ્રવ્ય કહેવાય
પણ કપિત દેવદ્રવ્ય ન કહેવાય. જ્યારે જિનમંદિર બંધાવનાર શ્રાવક જિન મંઠિરના છે. છે જિર્ણોધારાત્રિના સારસંભાળ કરવાના કાર્ય માટે પોતાની મૂડીમાંથી જે ધન જુદુ કાચું પર જ હોય તે કપિત દેવદ્રવ્ય કહેવાય. બંને દ્રવ્ય કહેવાય દેવદ્રવ્ય જ પણ એક કલ્પિત છે દેવદ્રવ્ય કહેવાય અને એક દેવદ્રવ્ય કહેવાય. બંને આવે તે જિનમંદિરના ઉપગમાંજ જ
ઉપાધ્યાય શ્રી યશ વિ. મ. કૃત ભકિત કાત્રિશિકાની ટીકામાં અવ્યયનવિ પરિપાલન સંવર્ધન દ્વારાહીયમાનમૂધનમ (૫–૧૦)
અવ્યય નીવિ’નો અર્થ કરતા ઉપા. શ્રી યશ વિ. મ. જણાવે છે કે પાલન અને ૨ જ સંવર્ધન કરવા દ્વારા “અહીયમાન નાશ ન પામતું એટલે કે અખંડ રહેતું મૂલધન છે છે એ અવ્યયની કહેવાય. અહિંયા “અવ્યય’ શબ્દનો “અહિયમાન” અર્થ કર્યો તેમજ અક્ષયનીધિમાં પણ અક્ષય “શબ્દને અહિયમાન” એ જ અર્થ લેવો જોઈએ.
તેથી કરીને નિશ્ચિત મહીયમાન ઇત્યાઢિ વાક્યમાં નિશ્ચિત અહીયમાન એ પ્રમાણે છે આ જ પદે વિલેષ કરવો જોઈએ. નિશ્ચિતન મહીયમાન એ પ્રમાણેને વિશ્વેષ કરવો છે જ યુક્ત નથી. છે ઉપાધ્યાય શ્રી યશ વિ. મ. પિતાની ટીકામાં “જિનાયતનસંબધિ એ પ્રમાણે જ
કહ્યું છે પરંતુ જિનાયતનાદિસમ્બધિ એ પ્રમાણે કથન કર્યું નથી અર્થાત્ “જિના- ર આ યતન શબ્દને “આઢિ પત્ર લગાડયું નથી એથી અક્ષયનીવિ રૂપ મૂલધન જિનમંદિર
સંબંધી જ લેવું જોઈએ. જે જિનમંઝિરના જ સારસંભાળમાં વપરાય. ઉપાશ્રયાત્રિ છે કે સાધુ આદિના ઉપગમાં એ ન જ વપરાય. . આ માટે જ “અભિસન્ધિવિશેષશુદધેન” એ પદનો અર્થ “અક્ષયનીવિ રૂ૫ જિનાયતન છે જ સંબંધિ મૂલધન જિનમંદિરના સારસંભાળના કાર્યોમાં જ વાપરવાનું પણ પોતાના છે કે પિતાના કુટુંબ આત્રિના ઉપયોગમાં ન લેવાઈ જાય તેની કાળજી રાખવાનો જ છે જ આશય રાખ' એ કર ચુકત છે અને આવા આશયથી શુધ એવું મૂલધન બાલ- ૩ છે. વૃધગ્લાન સાદુ –સાધર્મિકાધિને ટેકારૂપ બનતું હોવાથી સાધુએ જિનમંદિરની બાજુમાં ૬િ રહેલ મંડપાકિમાં ધર્મોપદેશ કરવા માટે રહી શકે,
આ મૂહ-ધન બાલવૃધ્ધગ્લાન સાધુ–સાઘર્મિકાઢિને કઈ રીતે ટેકા રૂપ બને તે હી છેહકીક્ત પૂર્વે ચ.મેએ બતાવી છે.
Page #852
--------------------------------------------------------------------------
________________
૬ : ૮૯૪ :
: શ્રી જૈન શાસન [ અઠવારિક] ? યદ્યપિ દેવદ્રવ્યાઇ ભિન્નપિ મૂલ ધનસ્ય ભાડાગાર જિનાલયસ્યાડઃ “હિર્વા2 cવસ્થાપ્યતે જિનાયતનસંલગ્નશ્રમણાયતને વા યદુતા ન્યત્ર મુત્રચિહ્ન-ઈતિ તુ સ્પ લેખા- ૨ છે ભાવાત દુર્વિયમ્
- તથાપિ ત્યાતન સંબંધિમૂલન “પદેન પૂર્વકાલે જિનાલયસ્યાન્તબહિર્વા સાધુ૨ સાધ્વી-સાયકિધારાદિકાર્યોપષ્ટભાઈ શ્રાવકાઝિભિવૃદ્ધિમાનીયમાન ભા રૂડાગા- જ વસ્થાપ્યતે સમેતિ જ્ઞાયત ઈતિ. અસ્મવિદ્યાગુરૂચરણ શ્રી જયસુંદરવિજય ગણિવર છે વ્યાચક્ષતે
અહિ જિનાયતન સંબંધિ મૂલધન પ૪થી સાધુ-શ્રાવકાદિના અંગત ( પગમાં જ આવતા ધન માટે જિન મંદિરની બહાર કે અંદર ભંડારે રાખવાની પ્રવૃતિને વ્યાછે જબી ઠરાવવાની પં. શ્રી સુંદર વિ. મ.ની વિચારધારા શાસ્ત્રસંગત નથી અને તે જ અહિં એમનો અભિપ્રાય મુ. શ્રી યશ વિ. મ. જણાવ્યું તે પણ યુક્ત નથી જ “ચિંત્યાયતન સંબંધિ મૂલ ધન પદેન પૂર્વકાલમાં જિનાલયની અંદર અથવા ૪ ૬. બહાર સાધુ-સાવી તથા સાધર્મિક-શ્રાવક શ્રાવિકાના ઉદધારાદિ કાર્ય માં ટેકા રૂપ છે બને એ હેતુથી શ્રાવકાદિ વડે વૃદ્ધિ પમાડનારા ભંડાર મુકવામાં આવતા હતા. આ
પ્રમાણેને પં. શ્રી સુંદર વિ. ગણિવરને અભિપ્રાય દર્શાવામાં આવ્યું છે એમાં છે કે સત્યાંશ છે કે નહિ તે સુમબુદિથી વિચારવા જેવું છે.
કેમકે સાધુ-સાવીને ઔષધાદિ દ્વારા અંગત ઉપયોગમાં આવે એ માટે તથા $ શ્રાવિકાદિને ઉધાર કરવા માટે જોઈતા ધનને ઉપાર્જન કરવા જે ભંડારે જિનમંદિરમાં છે કે તેની બહાર મુકાતા હતા તે ભંડારોને મુકવાની પ્રવૃત્તિને જૈન શાસનન. આચાર્ય જ ભગવંત વગેરે ઉચિત ગણતા ન હતા. જિનમંદિરમાં આવા ભંડાર ન મુકાય એમ
જણાવતા હતા. મંદિરમાં અરિહંત પરમાત્માની સમક્ષ ભંડારમાં મુકાવેલ દ્રય સાધુ $ છ આદિના ઉપયોગમાં આવી શકે નહીં તેમજ જિનમંદિર દેવદ્રવ્યનું હેવાના કારણે તે છે જ દેવદ્રવ્ય રૂપે થઈ જવાના કારણે દેવદ્રવ્યની જગ્યામાં સાધુ આદિના ઉપયો માં લેવાના છે ક વ્ય (ધન)નું ઉત્પાદન કરવા ભંડાર ન મુકાય પછી મંદિરની અંદર કે બહાર.
મંઠિરમાં ભગવાન સમક્ષ ચોખા, બઝામ, રૂપા, નાણુ વગેરે નાખવા માટે ? ઇ ભંડાર મુકવાની પ્રથા વર્ષો જુની ચાલી આવી છે એમાં કઈ પણ આચાર્ય આદિને આ વિરોધ થયો નથી. અને એ ભંડારમાં આવેલ દ્રવ્ય દેવદ્રવ્યમાં જ જમા કરાતું આવ્યું છે.
શાસ્ત્રમાં જેનું વિધાન નથી આવતું એવી કેટલીક સમ્પ્રવૃત્તિઓ પાછળથી પણ દિ જેના શાસનમાં પ્રચલિત થઈ હોય તેને આચાર્ય ભગવંત વગેરેએ વિરોધ કર્યો નથી
Page #853
--------------------------------------------------------------------------
________________
એ વર્ષ ૧૦ અંક ૩૬-૩૭ : તા. ૧૨-૫-૯૮ :
: ૮૯૫ છે છે અને જે અસપ્રવૃત્તિઓ ચાલુ થઈ તેનો વિરોધ પણ કર્યો જ છે. કેઈ અજ્ઞાન અને આ
જડશુસ લેકે તેને સુધારો ન કરે એ વાત જુદી છે. કે જ્ઞાનદ્રવ્યથી નિર્માણ કરેલ જ્ઞાન ભંડારના મકાનમાં જેમ ગૌચરી વાપરવા આદિની જ ૨ પ્રવૃત્તિ સાધુ આત્રિથી ન કરી શકાય અને કરે તે જ્ઞાનદ્રયના ભક્ષણને દેષ લાગે છે છે તેમ સાધુ -શ્રાવકાકિને ઉપયોગમાં આવતા દ્રવ્યને મેળવવા આવા ભંડારો મંદિરમાં કે છે આ મંઝિરની જગ્યામાં કેમ મુકાય? અર્થાત ન જ મુકી શકાય. છે. આવા ભંડાર મૂકવાની પ્રવૃત્તિ જે ચાલુ થયેલી છે તે અજ્ઞાન કે દ્વારા જ આ જ કરાયેલ છે.
શ્રાદ્ધઠિન કૃત્ય ગ્રંથની ટીકામાં–“રત્નસમુદ્રગટ દેવગૃહભાડાગાર (ગાથા ૧૧૧) છે દેવેદ્રરારિવચનમણ્યનુંસધેયમ.
આ પાઠમાં રત્નસમુદગક એટલે દેવગૃહભણહાર=જિનમંદિરમાં ભંડાર હોય છે. જ જિનમંત્રિરમાં ભંડાર હોય છે એ વાતની પણ સિદ્ધિ આ પાઠથી થઈ શકે છે. જે
જિન મંઝિરમાં એ ભંડાર વર્તમાનમાં જે અરિહંત પરમાત્માની સમક્ષ ચોખા, ૨ બઢામ રૂપા, નાણું વગેરે નાખવા માટે મૂકવામાં આવે છે તે લઈ શકાય અથવા જિન છે
મદિરના સમારકામાદ્ધિ માટેના મૂલધન (દેવદ્રવ્ય)ની મીલકતને પણ લાઈ શકાય. પરંતુ હું આ સાધુ-સાધવી માટે કે શ્રાવક શ્રાવિકાના ઉધ્ધાર માટે ધન ઉપાર્જન કરવાને ભંડાર ન જ જ લઈ શકાય. આ ભંડાર તે જિન મંઢિરમાં રખાય જ નહીં. દિ મુનિશ્રી યશ વિમ. સૂકમબુદ્ધિથી અનુસંધાન કર્યું હોત તે આવા ભંડારો
મુકવાની અસવૃત્તિને ટેકે આપનાર પં. શ્રી સુંદર વિ. મ.ને અભિપ્રાય સાચો 4 જ ન લાવાત. પણ શું થાય. “જિનાયતન સંબંધિ મૂલ ધન” પઢથી અક્ષયનીવિ રૂપ મૂહા5 ધનમાં સાધુ સાધવી-શ્રાવક શ્રાવિકા તથા ઉપાશ્રયાદિ સંબંધિ ધનને પણ સમાવેશ ૮ કરવો હતો અને એવી પોતાની માન્યતાને પુષ્ટ કરવી હતી માટે પં. શ્રી જયસુંદર જ છે વિ.નો અભિપ્રાય પણ અહિં પિતાની ટીકામાં મુનિશ્રીએ લીધે છે પણ તે શાસ્ત્રસંગત છે જ નથી તેમજ ગીતાર્થ સંમત પણ નથી.
ઉપાધ્યાય શ્રી યશ વિ. મ વિરચિત ઢાત્રિશદ દ્વાત્રિશિકા ગ્રંથની ભકિત છે હતી કાત્રિ શિકામાં “અવ્યયની વિ=પરિપાલન સંવર્ધનદ્વારાડીયમાનમૂલધામ એ. પાઠને જે જ છે અર્થ પં. શ્રી અભયશેખર વિ. ગણિવરે કર્યો છે તેનું પણ જે મુ. શ્રી યશ વિ.એ છે
અનુસ ધાન કર્યું હોત તો જિનાયતન સંબંધિ મૂલધન રૂપ અક્ષયની વિમાં સાધુ-સાધ્વી
Page #854
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે તથા શ્રાવક શ્રાવિકાના ઉધાર માટે અને ઉપાશ્રયાત્રિ માટે જરૂરી દ્રવ્યને સમાવેશ િન કરત.
પં. શ્રી અભયશેખર વિ. ગણિવરે “અવ્યયનીવિ=પરિપાલન સંવર્ધન દ્વારાહીયમાનમૂલઈનમ એ પાઠને અર્થ આ પ્રમાણે કર્યો છે..
આ રીતે જિનાલય નિર્મિત કરી તેની સારસંભાળ સાધુઓને ન ભેળવી દેવી. ૨ છે કિન્તુ ગૃહસ્થ સ્વયં કરવી તે માટે અવ્યયનવિની વ્યવસ્થા કરવી એટલે કે ધનની જ વ્યવસ્થા એવી કરવી કે જેથી રાખવામાં આવેલી એ મુડીનું પરિપાલન સંવર્ધન થયા ? જ કરે. એમાં ઘટાડે ન થાય.” '
, - અહિંયા પન્યાસશ્રીએ જિનાલયની સારસંભાળ માટે અવયયનીવિ ધનની વ્યછ વસ્થા કરવાનું જણાવ્યું એથી એ નિશ્ચિત થાય છે કે એ ધન જિન મંદિર ની સાર છે જ સંભાળ માટેનું હોવાના કારણે કલ્પિત દેવદ્રવ્ય જ ગણાય અને એ જિન મંઝિરની જ સાર સંભાળ માટે જ ઉપયોગમાં આવે. સાધુ સાધ્વીના વૈયાવચમાં તથા શ્રાવક-શ્રાવિ- ૨ છે કાના ઉધ્ધાર કે ઉપાશ્રયાદિના નિર્માણમાં ઉપયોગી થઈ શકે જ નહીં.
એમણે અચયનીધિમાં સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા કે ઉપાશ્રયાત્રિના નિર્માણ માટે જોઇતા દ્રવ્યને સમાવેશ નથી કર્યો એથી કરીને પણ એ નિશ્ચિત થાય છે કે જ અક્ષયનીવિ. રૂપ ધન એ જિન મંદિરની સાર સંભાળ માટેનું કલ્પિત દેવદ્રવ્ય જ છે. જ
ખરેખર ઉપાધ્યાય શ્રી યશ વિ. મ.ના ગ્રંથ અને ટીકાએ સુ યવસ્થિત છે , ર એને જ સમજવા પ્રયત્ન કરવો જોઈએ. એ મહાપુરૂષની ટીકા અને ગ્રંથ પર ટીકા એ લખવાના ચાળા કરવા જેવા નથી આટલું મુનિ શ્રી યશ વિ.એ સમજી લેવું જોઈએ છે છે જેથી જૈન શાસનમાં અસંગતીઓ અને વિસંવાદિતાએ ભવિષ્યમાં ઉભરાય નહી !
એવી જ રીતે દ્રવ્ય સપ્તતિકા ગ્રંથની અવસૂરિ પૃ. ૧૦૭ પરના વીત્યદ્રવ્ય સતિ છે જિનમંઢિર પ્રતિમાઠિસંભવા તત્સત્વે વિવક્ષિતપૂજાઠિસંભવઃ ચેત્યાદ્રિવ્ય વિનાશે વિવ- ૨ આ ક્ષિત પ્રજાઝિલો પર
આ પાઠનું અનુસંધાન સંમેલન પરસ્તેએાએ તથા મુનિશ્રી યશ વિ. બે કર્યું છે છે. હેત તે સ્વયથી પૂજા કરવા માટેની સ્થિતિ વગરના કે સ્થિતિ સંપન્ન પણ સ્વદ્રવ્યથી પૂજા કરવાની ભાવના વગરને શ્રાવક દેવદયથી પૂજા કરી શકે આવો દેવઢવ વિના- ૨ શઠ ઠરાવ જ કર્યો ન હત અને “સતિ દેવદ્રયે” ઇત્યાદિના સાત પાઠથી એ સંમે છે લનના ઠરાવની પુષ્ટી જ કરી ન હત પરંતુ સંમેલન પરસ્તોએ એ પાઠને જાણવા
Page #855
--------------------------------------------------------------------------
________________
ક
વર્ષ-૧૦ અંક-૩૬-૩૭ તા. ૧૨-૫-૯૮ :
: ૮૯૭
છે છતાં એની તરફ આંખ આડા કાન જ કર્યા છે. દેવઢ૦૦થી પણ શ્રાવક પૂજા કરી શકે જ છે એવો દેવદ્રવ્યના દુવ્યયને જ ઉભાગ પ્રવર્તે છે.
દ્રયસપ્તતિકા ગ્રન્થની અવસૂરિના પાઠનો અર્થ આ પ્રમાણે છે.
ચિત્ય ચ હશે તે જિનમંત્રિ-પ્રતિમ આદિને સંભવ છે (અને જિનમંદિર છે પ્રતિમાદિ હો તે વિવક્ષિત પૂજારિને સંભવ છે ત્યાદ્રિવ્યના વિનાશમાં પૂજાતિને જ લેપ થાય છે.
ચૈત્યવ્યનો સંબધ જિનમંદિર–પ્રતિમા સાથે છે અને જિનમંદિર અને પ્રતિમાને છે 8 સંબજ પૂજા છે સાથે છે માટે ત્યદ્રવ્યના આ પાઠમાં સીધે સંબન્ધ પૂજાઢિ સાથે નથી ૨ છ સતિ દેવદ્રવ્ય વાળા પાઠો સીધા કે અડતરી રીતે ત્યવ્યથી પૂજા કરવાનું નહિ પરંતુ છે છે તેની વૃદ્ધિ કરવાનું જ જણાવે છે.
ચૈત્ય વ્ય–દેવદ્રવ્યનો સંબન્ધ જિનમંદિર તથા પ્રતિમાની સાથે સંબંધ હોવાના જ ૯ કારણે દેવદ્રવ્યનો ઉપયોગ જિનમંદિરનું નવનિર્માણ-જિર્ણોધ્ધારાદિરમાં જ થઈ શકે જ સ્વ ચ રૂપે પૂજામાં શ્રાવક તેનો ઉપયોગ ન કરી શકે.
દેવવ્ય હોય તે જિણશીર્ણ થયેલા જિનમંત્રિરનો જિર્ણોદ્ધાર કરી શકાય અને જ એથી કોની પૂજા ચાલુ રહી શકે
દેવઢવ ન હોય અથવા નાશ પામી ગયું હોય તે જિનમંદિર જિણશીણ થઈ ર ર જવાના કારણે વિનાશ પામી જાય અને એથી કરીને લેકે જે પૂજા કરતા હતા તેમની એ પૂજા બંધ થઈ જાય. માટે દેવઢવ્ય એ જિનમંદિરાદિને ટકાવનારૂ છે એને લોકે જે છે. પૂજા કરતા હોય છે તે પૂજાને પણ ટકાવનારૂ છે માટે દેવદ્રવ્ય સંરક્ષણ અને સંવર્ધન જ 8 દ્વારા ટકી રહેવું જોઇએ.
એટલે જ “સતિદેવદ્રવ્ય ઇત્યાદિ પાઠોમાં “સતિ એ પ્રમાણે સતિ સપ્તમીના છે જ શબ્દ પ્રયાગમાં સદ્દ-શબ્દ દેવદ્રવ્યની–સત્તા વિદ્યમાનતાનું સૂચક છે અર્થાત્ દેવન્ય છે છે સલામત રહેવું જોઈએ નાશ ન પામે તેની સાવધાની રાખવી જોઈએ એજ અર્થ નીકલે છે પરંતુ શ્રાવકો દેવયથી પૂજા કહી શકે એ અર્થ નીકલી શકતે નથી અને એ અર્થ કાઢવામાં દેવદત્યને વિનાશ થવાની આપત્તિ આવે અને એના પરિ- જ ણામે પૂજાને લેપ તથા જિનમંદિરાત્રિને વિનાશ થવાની પણ આપત્તિ આવે. માટે ૨ શ્રાવક દેવદયથી પૂજા કરી શકે એવો ઠરાવ કરનારા અને શાસ્ત્રીય પાઠાને અર્થ છે એ કરવાની પુષ્ટિ માટે મનઘડંત રીતે કરનારાઓ જિનમંદિરાદિના વિનાશ તથા પૂજાશિના લોપર્સ આપત્તિ ઉભી કરનારા છે.
Page #856
--------------------------------------------------------------------------
________________
૮૯૮ :
: શ્રી જૈન શાસન [અહવાડિક) છે ૨૦૪૪ના સમેલના દેવવ્યાત્રિને લગતા ઠરાવ સકલ સંઘની તે શી વાત છે જ કરવી પણ સમેલનમાં રહેલા કે નીકળી ગયેલા પણ કેટલાક આચાર્યોને માન્ય નથી 4 એવા ઠરાવની પુષ્ટિ કરવા માટે મહોપાધ્યાયશ્રી યશ વિ. મ. ની છેડશક કરણ ગ્રન્થ છે જ પર રચેલી ટીકા પર ટીકા રચતા કે તેનું ભાવન્તર કરતા મુનિ શ્રી યશે વિજયજીએ ? ક ટીકા અને ભાષાન્તરમાં પિતાની એ વાતની પુષ્ટિ કરવા માટે પિતાના માનેલા આચા- ૨
યંત્રિની માન્યતાઓની (જે સર્વમાન્ય નથી) સાક્ષી તરીકે આપેલી હોવાથી મુનિશ્રી છે પિતાની પ્રામાણિક્તા ગુમાવી બેઠા છે એ ખરેખર ખેઠની વાત છે.
શાસનદેવ સદબુદ્ધિ અર્પે એજ મને કામના.
સમન્વય”
–વિજય કકરેચા “ચિંતક' વિદ્વાને કી ભીડ લગ ગયી, ગલી ગલી કે છોર પર
જ્યા સમજુ ઔર સમજાઉ, વિદ્વતા કે મોલ કે વિદ્વાને શાંતિ–શાંતિ સબ કે ચાહતે, કાંતિ સે હી સબ ઘબરાતે પહલ કરને મેં રાજનીતિ લાતે, જન-જન કે ખૂબ લડાતે વિદ્વાને હમ ભી તે મહાવીર અનુયાયી, વે ભી તે અનુયાયી હું ફિર ભેa ભરા કયે હર આતમ મેં, તીર્થો કી આડ મેં વિદ્વાને હમ અજ્ઞાની અન્ય જ્ઞાન હૈ, જ્ઞાન કી ચર્ચા કરતે હૈ જ્ઞાન કભી લડના ન સિખાતા, હમ કે સે. અજ્ઞાની હૈ વિદ્વાને , સમ્મઢાય કે અખાર લગ ગયે, મહાવીર ફિર ભી એક હ. કભી ન સંચા હર જન ને, કયા તારાબર ક્યા દિગમ્બર ? વિદ્વાને લડતે હું બાથંબથ ધર્મ કે નામ પર,
લેકિન કભી ની છેડતે ઈર્ષા શ્રેષ યહઠબ તક ચલતા રહેગા, ય હી ધર્મ કે નામ પર વિદ્વાનો આઓ ! હમ સબ મિલકર સત્ય કે પાવે,
લડાઈ સભી બન્ડકર એકશાસ્ત્ર સ્થાને સભી તીર્થો, મંદિરો ઔર સ્થાનકે કે,
મહાવીર કા અમર સંદેશ યાદ દિલાવે વિદ્વાને
Page #857
--------------------------------------------------------------------------
________________
ટિકીડીને
Gilaiko
મારા ભૂલકાઓ....
જ્ઞાની શ્વાસોશ્વાસમાં કર્મોને ક્ષય કરે છે.
અજ્ઞાની પૂર્વ કેટી વર્ષે કર્મોને ક્ષય કરે છે. જ્ઞાની–અજ્ઞાનીની આ ઘટમાળ સૌ કઈ જાણે છે, જ્ઞાનને આપણે નામથી છે એાળખીયે છીએ. '
કામથી મિથ્યાત્વ અંધકારને હટાવનારા પ્રકાશ તરીકે ઓળખીએ છીએ અને ૨ ક્રિયા કરતાં અનેકગણી કર્મ નિર્જ કરાવનાર તરીકે ઓળખીએ છીએ.
પણ એનું સ્વરૂપ શું ?
પ્રત્યેક ક્ષેત્રમાં જ્ઞાન એટલે તે તે ક્ષેત્રને સ્પર્શતા વિષયનું જ્ઞાન ગણના પાત્ર છે ગણાય છે.
પણ. અધ્યાત્મ ક્ષેત્રે જ્ઞાન તેને જ કહેવાય કે જે આત્મા સંબંધી હોય. માનવી જે જ્ઞાન મેળવે છે તે જગતનું જ્ઞાન મેળવે છે. મુમુક્ષુ જે જ્ઞાન મેળવે છે તે આત્માનું જ્ઞાન મેળવે છે. આ જગતની માહિતી દુગતિમાં પટકાવે છે. આત્માની માહિતી સદગતિમાં લઈ જાય છે.
જગમનું જ્ઞાન ભલે મેળવે પરંતુ તે આત્મા, આત્મા અને જગતના સંબંધોને કે કે ભેટ સમજે. મા જગની માહિતીમાં પણ જે કેન્દ્રબિંદુ આત્મતત્ત્વનું ચિતન્યનું હોય તે જ કામ. ૨
આત્મનિર્મળતાના પ્રકટીકરણમાં જે સહાયરૂપ હોય એવું જ જ્ઞાન ગણનાપાત્ર ગણાય છે
ચૈતન્ય બાજુ પર રાખી મેળવેલું જગતનું સઘળુંય જ્ઞાન મિથ્યાજ્ઞાન કહેવાય છે. જ આ જ્ઞાનની ઉપયોગિતા પણ ન ગણાય તેની કિંમત કુટી કેડિની ગણાય.
આત્મા, જગત અને પરમાત્મા આ ત્રણેયને પરસ્પર સંબંધ એ મુમુક્ષુની જ્ઞાન 8 છે પ્રવૃત્તિનો વિષય છે.
ધર્મની વિવિધતાનું શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થતાં જ માનવનું જીવન આનંદથી ભરાય કફ જાય છે. જીવન વિકાસ પામે છે. બોધિબીજ પામે છે. તેની ફળશ્રુતિ રૂપે સમાધિમરણ છે ૬ પ્રાપ્ત કરીને શાશ્વત સ્થાને પહોંચે છે. માટે સુજ્ઞાની બનવું જરૂરી છે.
રવિશિશુ c/o. જૈન શાસન કાર્યાલય છે
Page #858
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અડવડિ]
K$
-
- આજનો વિચાર –
– જાણવા જેવું – દુઃખ ઈચ્છાઓને આધારે છે.
આ મનુષ્ય ક્ષેત્રની બહાર– સુખાભાસ છે –
દિવસ–રાત્રિ આદિની સમય વ્યવસ્થા ખાવામાં સુખ છે?
નથી. પીવામાં સુખ છે ?
બાઢર અગ્નિકાય નથી રમવામાં સુખ છે?
નદીઓ, વીજળી, ગજારવ નથી જમવામાં સુખ છે?
વાદળ (મેઘ) નથી હરવા-ફરવામાં સુખ છે ?
અરિહતે-ચક્રવતીઓ-વાસુદેવે આદિ બાગમાં સુખ છે? નથી બંગલામાં સુખ છે ?
નિધિઓ નથી-ખાણે નથી લાડીમાં સુખ
ઉત્તરાયણે કે દક્ષિણાયન થી વાડીમાં સુખ છે ?
ચંદ્રની ક્ષય-વૃદ્ધિ નથી ગાડીમાં સુખ છે?
ચંદ્ર-સૂર્ય વગેરેનું ગ્રહણ નથી રામામાં સુખ છે?
ચંદ્ર-સૂર્ય આદિની ગતિ નથી પુત્રમાં સુખ છે?
સમય વ્યવસ્થા નથી પરિવારમાં સુખ છે?
–રાજુ ચેકસી છે ના ! ના! એમાં તે સુખાભાસ છે. . સુખ તે શાશ્વત ધામ છે.
– પાપીની વ્યાખ્યા – –રમિકા, પાપીનું મન સદા કુટિલ રહે સુખ છે.
પાપી સદા પાપમાં રમે સંયમમાં સુખ છે.
પાપી ફૂટપટ કરવામાં હોંશીયાર રહે. વિરાંગમાં સુખ છે
પાપી પારકાના છિદ્ર જ જુએ ત્યાગમાં સુખ છે
પાપીને લાજ શરમ ન હોય સમતામાં સુખ છે
પાપ કેઈના કાર્ય ન કરે સમભાવમાં સુખ છે ગમ ખાવામાં સુખ છે
–અંકિત-વલભીપુર છે આત્મામાં સુખ છે નાને ભડકે દિવાળી ને માટે ભડકે હોળી, છે (સુખી થવું હોય તે આમાં રમતા શહેરમાં લુંટે શાહુકાર ને વનમાં લુંટે કોળી. આ જ થઈ જાવ. ) –વસુમતી
-ઇશિતા
Page #859
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૩૬-૩૭ તા. ૧૨-૫-૯૮ :
ગૃહસ્થને વીતરાગ ધર્મ આરાધવાની વિવિધતાઓ
* જિનભક્તિ, ગુરૂ ઉપાસના સ્વાધ્યાય, સાંયમ, તપ અને દાન આ છ કર્મ નિત્ય
આચરવા.
: ૯૦૧
ઢા, શીલ, તપ અને ભાવના આ ચાર પ્રકારે ધર્મારાધના કરવી.
સામાયિક, પ્રભુ વંદના, ગુરૂવદના, કાર્યોત્સર્ગ, પ્રત્યાખ્યાન પ્રતિક્રમણ, આ છે આવશ્યક ક્રિયાએ કરવી.
-
સભ્યજ્ઞાન, સમ્યદાન, સમ્યકચારિત્ર. આ ત્રણની આરાધના શુદ્ધ પ્રકારે કરવી. હું`સા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ પાંચ અણુવ્રતામાં ડાઘ ન લાગે તેમ વર્તવુ....
પાંચ અણુવ્રતા તથા પિરિમાણુવ્રત, ભેાગાપભેાગત્રત, અનર્થઢંડ, સામાયિક, ઇશાવાસિક, પૌષધ ઉપવાસ, અતિથિવિભાગ. આ ખાર તાનુ' પ્રતિપાલન કરવું. આ પ્રાયશ્ચિત, વિનય, સેવા–વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન દેહભાવને ત્યાગ (ઉત્સર્ગ) આ છ અભ્યતર તપ તપીને કર્મોના નાશ કરવા.
વાંચના, પૃચ્છના, પરાવતના, અનુપ્રેક્ષા. આ ચાર પરિણામની નિર્મળતા અને જ્ઞાનની વૃધ્ધિ માટે હમેશાં આસેવન કરે!.
ઉત્તમ ક્ષમા, નમ્રતા, સરળતા, સંતાષ, સત્ય, સાંયમ, ત્યાગ, તપ, આચિન્ય (અપરિગ્રહ) બ્રહ્મચર્ય. આ દસ પ્રકારના ધર્મ જીવન શુધ્ધિ માટે છે. આનું આરાધન પરમપદને બક્ષે છે.
-ધવલી-રશ્મિકા
-;
કથા ન ક
ભારતના નાને ગામડે અનેક જાતના વેપાર એક વેપારી કરતા હતા, નાના વેપારી તની નાનક્ડી દુકાન તેમાં નાના પ્રકારના માલ,
-:
અાસપાસ વિસ્તારના લગભગ તમામ લેાકેા તેની દુકાનેથી જ માલ ખરીદે. ઘરાકી પ.ાસી, દુકાન ધમધેાકાર ચાલે, બીજા વેપારીએ કરતાં આ વેપારીને વેપાર કાંઇક જુકો જ ચાલે,
પારમાં જરાપણ એમાની નિહું છેતરપીંડી નહિ, લમાડી નહિ, તાલ માપમાં *ક નિહ. વ્યાજબી ભાવ અને સારો માલ
Page #860
--------------------------------------------------------------------------
________________
૯૦૨ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] સમી સાંજે થાકીને લોથ થઈ ગયેલા વેપારી પિતાના નિયમથી જરાપણ, ચલાયઆ માન થતું નથી.
દુકાન બંધ કરીને હિસાબ મેળવીને પછી ઘરે જવાનું. હિસાબમાં ફક આવે છે જ નહિ. બિલ પ્રમાણે ગ૯લામાં પૈસા હોય જ. નહિં વધારે નહિ એાછાં. જયાં સુધી હિસાબ મળે નહિ ત્યાં સુધી ઘરે જવાય નહિ.
એક દિવસની વાત છે. હિસાબ ગણતાં ગણતાં ત્રણ પૈસા ગલ્લામાં વવ્યા. ફરી છે જ ફરી ફરીને પૈસા ગયા. બિલ પણ તપાસ્યા. સરવાળો મળે પણ ગાણ પૈસાનો વધારો
છે જડતો નથી.
છે. જો કે કોઈ વધારે ન કહેવાય ત્રણ પૈસાને ફાયદે જ. ચિંતા કરવાનું કઈ ? જ કારણુ ખરું? ૨ પણ ના! આ તે પ્રમાણિક! સાચકલે વેપારી ! અણહકકના ત્રણ પૈસા પણ ન છે કેમ લેવાય? કેમ રખાય? કણ પૈસાના વધારે તેનું ચિત્ત ચગડોળે ચઢ્યું. ન પડતું - નથી. સ્મરણ શકિત ચગડોળે ચઢી. દિવસ ભરમાં આવેલા સઘળા ઘરાકની સિરીયલ છે.
ચાલુ થઈ. કણ-કણ આવ્યું ને કર્યો કો માલ લીધે. કેટલા-કેટલા પૈસા આપ્યા. આ ર બે ચાર મિનિટમાં તે આખું પિકચર આંખ તળેથી પસાર થવા માંડયું.
એક ડોશીની યાદમાં સિરીયલ તુટી. સાબુ લેવા આવેલા ડોશી કિંમત કરતાં ? રાણ પૈસા વધુ આપી ગઈ છે. ઉતાવળમાં તે જ પૈસા મેં ગલામાં નાખી દીધેલા. ૬ સારું થયું સઘળું યાદ આવી ગયું..
વૃદ્ધાવસ્થાના કારણે ડોશીમા વધુ પૈસા આપી દીધેલા.
રાત પડી ગઈ હતી. અંધારૂં વધતું જતું હતું. એમાંય થાકીને લોથ થઈ આ ગયેલ અને કકડીને ભૂખ લાગેલી પણ ઘરે કેમ જવાય? પોતાના ગલ્લામાં કેઇના છે ૬ વધારે પૈસા પડયા હોય તો ખાવાનું કેમ ભાવે? ગળે કેમ ઉતરે, અંધારે અંધારે
આમતેમ પૂછતાં પૂછતાં એ વેપારી ડોશીના ઘરે પહોંચી ગયા. ડોશીમાને ત્રણ પૈસા છે પાછા આપી દીધા.
- ડોશીમા અને આડોશી-પાડોશીના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. વેપારીની રે સત્યતા નિરખી સૌની આંખમાંથી હર્ષના આંસુઓ છૂટી પડયા. રોમાંચ ખડા થઈ ગયા. આશીષને ધોધ વર્ષાવતી ડોશીમા આનંદથી નાચવા લાગી. ધન્ય છે... સત્યના નામના ગુણને!!
–ઉમેશ ભટ્ટ
Page #861
--------------------------------------------------------------------------
________________
ૐ મહાભારતનાં પ્રસંગો
[ પ્રકરણ ૨૬ ]
શ્રી રાજુભાઇ પ‘હિત
***
હણનારા છટકી ગયા
6.
અરિષ્ટ નામના વૃષભ અને ફેશિ નામના અશ્વના પ્રાણા નંદગેાકુલમાં નંદના નંઢને ઘડીના છઠ્ઠા ભાગમાં હરી લીધા છે.' આટલા સમાચાર ગુપ્તચરાએ જઈને મથુરાનરેશ કર.ને આપ્યા.
અને આ દુશ્રવ સમાચાર સાંભળતાં જ ‘મારા હત્યારો નં ગેાકુળમાં ગેાપીએ સાથે આનંદથી જીવે છે’ આ રીતે વિચારના પ્રવાહમાં ખેચાઇ ગયેલે કસ મનથી અત્યંત દુખી દુ:ખી થઈ ગયા. તેને થયુ કે–મારા મૃત્યુને મારી નાંખવા મે મારી જ બેન વકીના તરતના જન્મેલા છ–છ ગર્ભાને પત્થર સાથે પછાડી પછાડીને ખલાશ કરી નાંખ્યા, છતાં પણુ મારે। મૃત્યુઢાતા મને છેતરીને નંદ ગોકુળમાં ઉછરી ગયા. અરે રે! અજર-અમર ઝણાતા મારે નંદના પુત્રના હાથે મરવુ પડશે ? મારૂ મેાત તેની હથેળીની રેખાઓમાં લખાયુ છે આમ કંસનુ· ચેન-બેચેન બની ગયુ. મન ઉપર પડી રહેલા મૃત્યુના ડરના ભારને કંસ ઊંચકી ના શકયા. તે ક્રોધાયમાન રહેવા લાગ્યા, પ્રત્યેક ક્ષણે મૃત્યુની નજીકને નજીક જઇ રહેલાં 'સના સ્વભાવ વિકૃત બની ગયા. આરાધ્યદેવને તેણે આરાધવા છેાડી દીધા. ગુરૂને ગુરૂના સ્વરૂપે સ્વીકારવા તેણે ખ ધ કર્યા. જ્યાં પ્રસન્નતાભરી નજરા કરવાની હતી ત્યાં ક્રોધારૂણ રક્ત આંખેા થવા લાગી. ન્યાય કરવાના સ્થળે તે અન્યાય આચરવા લાગ્યા. માથે ભમતા માતના ડથી રાત-દા! *સ બેચેન રહેવા લાગ્યા,
એક દિવસ તેણે બૃહસ્પતી નામના મંત્રીને મેલાવીને કહ્યું-ડે મ`ત્રીશ્વર ! મારા પ્રણા શત્રુ નઇંગાકુલમાં મેાજ–મજા –આનંđ–મસ્તીમાં જીવી રહ્યો છે એવા કેાઇ ઉપાય બતાવા, જે નિર્વિઘ્નપણે મારા તે શત્રુને મારા સકંજામાં સપડાવી શકે.'
મત્રીશ્વર બૃહસ્પતિએ હ્યું-દેવાધિષ્ઠિત ધનુષ આપણી પાસે છે. તે ધનુષને ધારણ કરવાના એક મહેાત્સવ ચેાજો. જેમાં યુદ્ધમાં અત્યંત શક્તિશાળી યાત્રાને છેાડીને દરેક રાજા માને આમંત્રણ આપે. અને ઘાષણા કરાવા કે-જે આ દૈવી ધનુષ્યને ધારણ કરશે તેને કંસ પેાતાની બહેન સત્યભામા આપશે.' વળી આપણાં જ કોઇને જરા પણ ખબર ના પડવા દે તેવા ચતુર, શકિતશાળી અને ઉદ્ભટ સૈનિકોને ધનુષ્ય-મંડપની
Page #862
--------------------------------------------------------------------------
________________
૯૦૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ચારે તરફ શસ્ત્રો ધારણ કરાવીને ઊભા રખાય. કે જેથી ધનુષ્યારાપના આ ઉત્સવમાં આવેલેા તારો શત્રુ ધનુષ્ય ધારણ કરતાં એળખાય કે તરત તે જીવતાને જીવતે જ ગ્રહણ કરી શકાય.’
મત્રીશ્વરની આ ચાજનાથી અત્યમ ખુશ થઈને કસે તેને કરવા આદેશ આપ્યા.
ચ.
મત્રીશ્વરે આખુ ય ષડ્વત્ર ચૈાજનાબદ્ધ રીતે ગાઠવી દીધુ. અને મત્રિત કરાયેલા રાજાએ મથુરામાં આવવા લાગ્યા.
C
બધી યાજના
હતું
શૌય પુરમાં સમુદ્રવિજયાદ કાઇ જ યાઢવાને ક ંસે આમંત્રણ આપ્યુ કેમ કે તેમ કરવામાં પેાતાના શત્રુ ચાઢવકુળના વંશ જ હાવાથી તેને યાદવા બચાવવા પ્રયત્ન કર્યા વગર ન રહે. અને પેાતાના પ્રાણના શત્રુને જીવતા જ ઝડપવાનુ ષડયંત્ર પાર પડી ના શકે. આથી ખલદેવના મેાટાભાઇ ‘અનાવૃષ્ટિ' છૂપા વેશે શૌય પુરથી મથુરા ધનુષ્યારાપણુમાં જવા નીકળી ગયેા. વચ્ચે રસ્તામાં આવતા નંગેકુલમાં નાના ભાઇ બલદેવ તરફના વાત્સલ્યથી ખેંચાઇને ત્યાં જ રાત રાકાયા.
.
r
આગળ
થ
સવારે ખલદેવને મલાત્કારે સમજાવીને ગેાકુળમાં જ રાખીને કૃષ્ણને પેાતાની સાથે લઇને મથુરા તરફ પ્રયાણ કર્યું. પણ રસ્તામાં એક વિશાળ વડ અટકી પડયા. આથી તે રથને અનાવૃષ્ટિ આગળ લઈ જઈ ના શકયા ત્યારે એક ઘાસના તણખલાની જેમ વડવૃક્ષને ઉખાડીને શ્રીકૃષ્ણે દૂર-દૂર ફેંકી દીધું.
કૃષ્ણના બાહુના ખળથી ખુશ-ખુશ થઈ ગયેલા અનાધૃષ્ટિએ કૃષ્ણને વારવાર આલિગન અને ચુંબન કર્યા. ધીમે ધીમે બન્ને ભાઈએ મથુરામાં આવ્યા.
રથને મથુરા નગરી બહાર રાખીને કેશવ સહિત અનાવૃષ્ટિએ ચાપ– મ`ડપમાં પ્રવેશ કર્યાં. આબેહુબ શણગારેલા ધનુષ્ય માંડપમાં બેઠેલી રૂપ-લાવણ્યની મૂર્તિ સત્યભામાને જોઇ, સત્યભામાને જોઇ. સત્યભામાની નજર ગેળ-માંસલ ખભા બાહુબળવાળા શ્યામલ કાંતિવાળા સેાહામણા કૃષ્ણ ઉપર પડી. અને શ્રીકૃષ્ણને શ્વેતાં જ કામાનુરાગવાળી બની.
ત્યભામા
ણું ત્યાં
દેશ-દેશના રાજાએ આવી આવીને ધનુષ્યને ઉઠાવવા જતાં હતા રહેલા ખતરનાક સર્પ અને ભયાનક અગ્નિની જ્વાળાએ જોઇને જ દૂરથી ધનુષ્યને નમી-નમીને પાછા ફરી જતા હતા. પાછા ફરતાં રાજાઓને જોઇને અનાષ્ટિ તે રાજાએની હાંસી ઉડાવતા હતા.
Page #863
--------------------------------------------------------------------------
________________
છે. વર્ષ ૧૦ રાંક ૩૬-૩૭ તા. ૧૨-૫-૯૮ :
' : ૯૦૫ જ - હવે તેને જ વારો આવ્યા પણ ધનુષ્ય સુધી આવે તે પહેલા જ તે ગબડી ર કે પડયા. આ નેઈને સત્યભામા સખીઓ સાથે તાળીઓ પાડતી પાડતી હસવા લાગી. છે આ વાત શ્ર કૃષ્ણથી સહી ને ગઈ. શ્રીકૃષ્ણ તરત જ ઉભા થઈને ધનુષ્ય પાસે આવીને કે છે કમળના નાની જેમ તે ખતરનાક ધનુષ્ય ધારણ કરી લીધુ.
આ સભા સહિત સત્યભામા આશ્ચર્ય ચકિત થઈ ગઈ. જેના માંસલ શરીરને તે જોતાં સત્યભામા અનુરાગ ધરતી હતી તે જ શ્રીકૃષ્ણ પિતાના પતિ બનેલા જાણીને છે તેના આનંદની કઈ જ સીમા રહી નહી. તે પિતાને કૃતાર્થ માનવા લાગી.
શ્રીકૃણે ધનુષ્ય ધારણ કરતાંની સાથે જ કંસે આદેશ છોડો. અરે ! પકડી લો કે છે આને. છટકી ન જાય. જે. પકડો પકડે !
કંસના આદેશને સાંભળ્યા છતાં પણ શિયાળની ગર્જનાની સિંહ ઉપર કશી રિ કે અસર ન થ ય તેમ આવ્યા હતા તે જ ચાલથી અનધુષ્ટિને આગળ કરીને સૈન્યના $ સમૂહોના સમૂહને ભેદી નાંખીને વાળની ઘટાઓને ભેદીને બહાર નીકળતા સૂર્યની છે જેમાં શ્રીકૃષ્ણ મથુરા નગરીમાંથી બહાર નીકળ્યા.
અરે ! આ ધનુષ્યારોપ કરનારે જાય છે. પકડો એને પકડે આમ બેલતા રિ આ સૈનિકો અને ધુષ્ટિ તથા શ્રીકૃષ્ણની પાછળ દેયા પણ રથ અને અશ્વના પ્રચંડ વેગથી 9 ગોકુળ તરફ અનાધુષ્ટિ અને શ્રીકૃષ્ણ ક્યાં ય આગળ નીકળી ગયા. અને સૈનિકે છેવટે છે હારી–થાકીને પાછા ફરી ગયા.
અનાધુષ્ટિ કૃષ્ણને બલદેવ પાસે ગોકુલમાં મૂકીને પોતે શૌરી નગરીએ ગયે.
આ બાજુ સૈનિકોએ આવીને કંસને કહ્યું કે-“આ અમારા જેવાથી તે અસાધ્ય રે છે જ છે તેનું પ્રચંડ તેજ અમને તેની પાછળ પાછળ જતું ડરાવી રહ્યું હતું. ' ૬. ' આટલું સાંભળતા જ અત્યંત સળગેલા અંગારા જેવા દુસહ એવા મનદુઃખને ? $ વહન કરતો બેચેન-બેચેન થઈ ગયો. તેની ઉંઘ હરામ થઈ ગઈ. મૃત્યુના ડરના બોજને દ. આ પ્રચંડ શક્તિશાળી હોવા છતાં તે કંસ હવે ઉઠાવી ના શકાય. નજર સામે ધનુષ્યને આ કે ધારણ કરનારો મૃત્યુઢાતા કૃષ્ણ તેની આંખ સામે તરવરતે જ રહ્યા કર્યો. મૃત્યુના છે જ ડરથી ચડિય તે બીજે ક્યો ડર છે, ભલા.
Page #864
--------------------------------------------------------------------------
________________
* ધર્મના અધિકારી કાણુ ?
આહાર પધિપૂજદ્ધિ-ગૌરવપ્રતિબન્ધતઃ । ભવાભિનન્દી યાં કુર્યાત્, સા ક્રિયાડધ્યાત્મવૈરિણી ॥૧॥ ( અધ્યાત્મસાર, સ્વરૂપાધિકાર-૫ )
-અભ્યાસી
ભારતી
ન્યાયવિશારદ, ન્યાયાચાય મહામહેાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજા, અધ્યાત્મના અથી જીવાના ક્લ્યાણ માટે ‘અધ્યાત્મસાર' ગ્રન્થમાં અધ્યાત્મનું સ્વરૂપ રમાવી રહ્યા છે. તેમાં ગતમાહાધિકારાણાં' લેાકમાં અધ્યાત્મની વ્યાખ્યા ફરમાવી, હવે અધ્યાત્મ વૈરિણી ક્રિòાનું સ્વરૂપ જણાવતાં ગ્રન્થકાર પરમષિ ફરમાવે છે કે :
‘આહાર, વજ્રપાત્રાદિ ઉપધિ, માનસન્માન, વિશિષ્ટ લબ્ધિએ, શિષ્યા કે ભકતા વગેરે પિરવાર : આ બધાંના મમત્વથી–રાગથી-ભવાભિનંદી જીવ જે કાંઇ ક્રિયા કરે તે સઘળી ય ક્રિયા અધ્યાત્મની વૈરિણી એટલે કે અધ્યાત્મના નાશ કરનારી છે.’.
: અધ્યાત્મના અધિકારી :
અગાઉ ‘ગત માહાધિકારાણાં' લેાકના વિવેચનમાં આપણે અધ્યાત્મના અધિકારીની વાત જાણી. આ લેાકમાં એવા અધ્યાત્મના અધિકારી નહિ બનેલા જવાની દેખીતી રીતે ‘અધ્યાત્મ’ની લાગતી ક્રિયાએ પણ, અધ્યાત્મ સ્વરૂપ નહિ બનતાં અધ્યાત્મના નાશ કરનારી બને છે-એમ ફરમાવી શાસ્ત્રકાર મહાપુરૂષ આપણને સાવધાન કરી રહ્યા છે. અથ અને કામની સાધક પ્રવૃત્તિએ અધ્યાત્મની વૈરિણી ગણાય એ તે કાઇ સામાન્ય બુદ્ધિ ધરાવતા જીવ પણ સમજી શકે છે. અહીં આ મહાપુરૂષ આપણુને જે સમજા વા માગે છે તે બહુ સૂક્ષ્મતિની વાત છે. આ મહાપુરૂષ તે દેખીતી રીતે અધ્યા ની જ નહિ, પણ ઊંચા અધ્યાત્મની લાગે તેવી ક્રિયાએ પણુ, જે તે ક્રિયાઓ કરનારા વસ'સારને સારા માનનાર હેાય તેા, અધ્યાત્મની વૈરિણી બની જાય–એમ ફરમાવે છે.
આ લેાકમાં જે જે વસ્તુઓની લાલસાની વાત કરી છે તેને સંબન્ધ, સાધુણામાં રહેલા અને એમાં ય વ્યવહારથી ઊંંચી કક્ષાએ પહેાંચેલા અચાર્યા.તે મહાત્માએ સાથે જોડાય એવા છે. કારણ કે ગોચરી-પાણી, ઉધિ વગેરે તે સામાન્ય સાધુને લાગુ પડે એવી વસ્તુ છે,
પરન્તુ માન-સન્માન, વિશેષ લબ્ધિએ અને શિષ્યાદિ પરિવારની
વાત તે
Page #865
--------------------------------------------------------------------------
________________
: ૯૦૭
૭
આ વર્ષ-૧, અંક ૩૬–૩૭ તા. ૧૨–૫–૯૮ :
પુણ્યાઇવાળા પ્રભાવક આચાર્યાદિને જ ઘટે. આવા આત્માઓની ક્રિયા પ્રગટ રીતે તો છે છે અર્થકામની સાધક કે પિષક ન જ હોય ને? અને છતાં શાસ્ત્રકાર મહાપુરુષ આવા શું
આચાર્યાદ્રિ પણ જે ભવાભિનંદી હોય તે તેમની ક્રિયામાં પ્રગટ રીતે અધ્યાત્મ દેખાતે ૨ છે હોવા છતાં સૂકમ રીતે તે અર્થ-કામની લાલસા જ છુપાઈ હોવાથી તે ક્રિયા અધ્યાછે તેમની રિહણ હોવાનું ફરમાવે છે.
સંસારનાં સઘળાં ય સાવદ્ય-પાપ-વ્યાપારોના ત્યાગની પ્રતિજ્ઞા લઈને જીવનારા છે હું સર્વવિરતિની ક્રિયા પણ, સંસારને સારો માનવાપૂર્વક થતી હોય તે અધ્યાત્મની છે વૈરિણી ગણાતી હોય છે. ૮. તે સંસારને સારો માનીને સંસારની જ બધી પાપપ્રવૃત્તિઓ મજેથી કરનારા છે છે જીવને ક્રિયા અધ્યાત્મનો કેવો નાશ કરે તેની તો કલ્પના ય ભયંકર લાગે છે ને? છે મનુષ્યભવ પામીને, અધ્યાત્મને ભૂલીને, સંસારને સારો માનીને, સતત અર્થ-કામને આ ઝંખીને –કામ માટે જ ઝઝુમીને, અર્થ-કામમાં આળોટતા રહીને જીવીએ તે દિ મરીને ત્યાં જવું પડે–એને વિચાર કર્યો છે?
અદાત્મની સાધના માટે મળેલા મનુષ્યભવને ઉપયોગ અધ્યાત્મના નાશમાં જ થાય તો ફરી મનુષ્યભવ મળે? અધ્યાત્મની રિણી ક્રિયાની વાત ગ્રન્થકાર મહાપુરૂષે ૨ છે. કરી તે વિધારતાં આપણી ક્રિયા તે અધ્યાત્મની ઘેરાતિઘોર વૈરિણી જ ગણાય ને? છે
આવી ક્રિયાઓમાં અટવાયેલા જીવો પૂરેપૂરો મેહના અધિકાર નીચે હબાયેલા જ હોય. છ છે અધ્યાત્મના અધિકારી થવા ‘ગતહાધિકાર” બનવું પડે એ વાત ગ્રંથકારે અગાઉના જ આ લોકમાં સપષ્ટ ફરમાવી છે. આપણે તે મેહની સેવા વફાઠારી પૂર્વક કરતા રહીએ કે જ છીએ, પછી આપણે અને અધ્યાત્મનો મેળ ક્યાંથી મળે?
(ક્રમશઃ) આ
Page #866
--------------------------------------------------------------------------
________________
હું
ઉચિત વેશભૂષા – ગૃહસ્થનો અલંકાર
છે શ્રી જૈન શાસન વિનયપ્રધાન છે. વિનય એ મોક્ષનું પ્રધાન અંા છે, જેમ કે જ લગામ વિનાને ઘોડે, અંકુશ વિનાને હાથી શોભતો નથી. તેમ ઉરિત વેશભૂષા , વિનાને ગૃહસ્થ શોભતો નથી. મયંઢાશીલતા એ સર્વ ગુણાની જનની છે. જેમ જેમ છે મર્યાત્રા મૂકાય તેમ તેમ મનુષ્ય ઉંડા ખાડામાં પતન પામે છે. તેમાં ય ઉદ ભટ વેષભૂષા
અનેકને માટે “જવાળા બને છે. જે સ્વયં પિતાને બાળે છે અને અનેક રૂપપિપાસુ છે. ભ્રમરો બાળે છે.
મંઢિર-ઉપાશ્રયાત્રિ દરેક ધર્મસ્થાનમાં મર્યાત્રાનું ચુસ્ત પાલન કરવાથી તે તે જ સ્થાનોની પવિત્રતા જળવાઈ રહે છે. અને તે સ્થાની પવિત્રતાથી મનની પ્રસન્નતા છે છ જળવાયા સાથે આત્મિક શાંતિનો અનુભવ થાય છે.
આજના ઉદ્દભટ ડ્રેસથી મંદિરની પવિત્રતા તે જોખમાઈ છે પણ સાથે લજજા- રે શરમ પણ નેવે મુકાઈ છે અને એ માટે અક્ષરવાળા, ફેટાવાળા, કાળા રંગ તથા ભડક કલરના ઉદ્દભટ વસ્ત્રો જેનના કુળમાં હેય નહી. પાપાચાર અને દુરાચાર ભષ્ટાચારથી સાવદ્ય થવા માટે છે.
શિસ્તનું પાલન જે દુનિયામાં જરૂરી ગણાય તો લોકોત્તર ધર્મમાં તે અનિવાર્ય છે જ ગણાય. જે સ્થાને મર્યાત્રા અને પવિત્રતાના ઉદ્દગમભૂત છે ત્યાં જ જે તેને લેપ છે (કરાય તેનું પરિણામ નજર સમક્ષ છે. માટે બીજા શું કરે છે . જોયા વિના જ આપણી જાતથી જ સુધારે કરવાનું નકકી કરીએ તે અશક્ય વાત પણ શકય બની છે છે. જાય. અને આપણું જીવન પ્રાંગણમાં પણ મર્યાત્રા અને પવિત્રતાની સુવાસ ફેલાયા વિના ર
ન રહે. છે માટે યુવાને જાગો અને સાવધે થાઓ !
ભાઈઓ સાંધા વિનાનું ધોતીયું અને બેસન તથા બહેનો સાડી આદિ ઉચિત છે આ વેષભૂષાને મર્યાદ્રા રૂપે પૂજા-દર્શનાહિ, ધર્મકાર્યોમાં ઉપયોગ કરે છે તેથી જીવન વ્યવહાર પણ હિતકારી બન્યા વિના નહિ રહે.
ઉચિતવેષભૂષા એ માર્ગોનુસારપણાનો ગુણ છે, ગૃહસ્થપણાનો અલંકાર છે અને છે જીવનને પ્રસન્નતા-સુખ, શાંતિ સમાધિથી હર્યું ભર્યું બનાવનાર છે. તે તેને આદર ક કરી સૌ પુણ્યાત્માએ પવિત્ર સ્થાને તથા સમગ્ર વાતાવરણને પવિત્ર બનાવે એ જ ર
મંગલ કામના.
Page #867
--------------------------------------------------------------------------
________________
દેવદુલારી કાડભરી કન્યા....
—જયશિશુ
હવે તો
મમતાની સાગર-કરૂણાની ગાગર મા...
પૂર્વ કાલીન આર્યાવર્તીની સાંસ્કૃતિના આજે ચિંથરેહાલદશા થતા જોઇ રહ્યા છીએ. ખરેખર કમનસીબીની વાત છે. લયુગના પ્રભાવ હેા કે, સ્વભાવને પરિવર્તનશીલ દશા કહે કે નિયમ-વિવેકનુ દેવાળુ કહેા. જે હેા તે. પણુ આર્યાવર્ત ની સંસ્કૃતિ જોખમાઇ રહી છે. એ વાત સત્ય છે. સાથે વિષ્ણુસી રહેલી સંસ્કૃતિની સામે દીવાઢાંડી ધરતી મા ટચુકડી કથા વાંચવા યેાગ્ય છે. કેવી હતી પૂર્વકાલીન માનવતાના સાદથી ધમધમતી અને આજે જોતા મળતી સંસ્કૃતિની યનીયશા સૌને સાદ પાડે છે. સંસ્કૃતિ રક્ષા કાજે લેાહીના બુંદે ખુદે માનવતાના ધબકાર જાગી જાય તેા. અત્યારની પરિસ્થિતિ... સર્જન ના થાય.
આ કથા પ્રસંગમાં ક્યાંક માનું ાત્સલ્ય-તે ક્યાંક વહુની વફાદારીનું તે ક્યાં પુત્રનું માનવતાભર્યું રહયુ દેખા દે છે.
આગ લાગી. આગ લાગી. આ સમાચાર વાયુવેગે ચારે બાજુ ફરી વળ્યા તેમાં ય વળી અગ્નિશામક બ'બાના ટીન-ટીન-ટીન અવાજે એની સાખિતી પુરવાર કરી, તે સમયે કેાઇ ગ્રામ્યવિસ્તારમાં રહેતી એક ડારી નામે અમથીમા. ઘડપણને કાંઠે ઉભેલા લાકડી લઇ ત્રણ ચાર માઇલ દૂર જવા માટે નીકળી પડયા. સથવારા છે. કેવલ લાડીના, હૈયામાં ચિંતા છે લાડલાની, હિમત કેળવી ડેાશીએ દોટ મૂકી. વળી પેાતાની શક્તિને ભરાસા એછે લાગ્યા હૈાય તેમ બીજી એક લાક્ડી બગલમાં રાખેલી. રખેને એક લાઠડીથી ન ચલાય તા. બીજીના ઉપયાગ કરી શકાય.
ગ્રીષ્મૠતુના એ સમય ખરે અપેારે સૂર્યનારાયણ મસ્તક તપાવી રહ્યા છે. ધામધખતી રેતીની અંદર, વગર પગરખાયે એ ડેાસી નીકળી જ પડયા. હિંમતભેર લાડલાને જોવાને ઉત્સુક ડેાશી શરૂશરૂમાં વેગીલી ગતિથી ચાલતા હતા. પછી જરા ચાલ ધીરી ડી. આવા કપરા સમયમાં ઝાડની છાયાના આશરો લઇ શકાય. પણ અત્યારે ત્યાં ઉભા રહેવાના સમય નહાતા. એકલા માજી જ નહીં પણ નવલેાહિયાત યુવાન-યુવતી આધેડવાના માનવાની ગતિ તે સ્થાન તરફ હતી. સૌ પેાતપેાતાની ધૂનમાં પથ કાપ્યું જતા હતા. કેાઈને કાઇની સાથે વાત કરવાની પડી નહેાતી. દરેક ચિંતાતુર હતાં બધાની દૃષ્ટિ આગના સ્થાન ઉપર હતી. કેમકે કોઇને કોઇનું સગું ત્યાં વિકરાળ
Page #868
--------------------------------------------------------------------------
________________
૬
૧૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૨
આ આગમાં સેકાતું હતું. એટલે તેમના સ્વજનોની ભાળ કાઢવા માટે ચીલઝડપથી જતા હતા. આ
પણ અમથીમાં તે પેલા બધાની પાછળ રહી ગયા છતાં ધીમી ગતિએ, તેમણે ૨ ચાલવા જ માંડયું. આ માડીનું લક્ષ્ય એક જ હતું. વૃદ્ધાવસ્થાના આરે ઊભેલ. માજીને રિ
આંધળાની આંખ જે, એકને એક પુત્ર હતા. અને તે જ્યાં આગ લાગી હતી તે જ આ જિનમાં જ કામ કરતો હતો. એટલે પેલી માડીનો જીવ જાણે તાળવે ચોંટી ગયો હતો. આ જ મનમાં વિચારતાં કે મારા લાડલાનું શું થયું હશે ? તો બીજી પળે વિચારતા. ના, ર ના મારા દીકરાને કાંઈ ઈજા થઈ નહિ હોય, આવતે મહિને તે એના લગ્ન લેવાના છે. આ છે ઈશ્વર જરૂર લાજ રાખશે જ. આ બધા પ્રશ્નોનું સમાધાન પોતે જ મન સાથે કરી રહી હતી.
ઉનાળાની બપોરે, પ્રચંડ સહચરશ્મિ તાપ શરીર ઉપર દેખાતે સંતાપ, તૃષા પણ અકળાતી રહી હતી પણ બધું જ અવગણીને અમથીમા નિશ્ચય કરીને બેઠા કે, ‘રામલાનું મોટું જોયા વિના પાણી પીવું નથી. ભલે મત આવે. કેવું છે માટેનું છે મમતાનું હૈયું, પુત્ર ઉપરને લાગણી ભાવ. મનની દેટ પુત્રમિલનની ડોશીને પ્રેરણા
આપી રહી હતી અને માજીએ તે ખૂબ જ દેટ મૂકી આજે તો થાક પણ ભૂલાઈ ગયો છે તું કેમકે લક્ષ હતું પુત્રમિલનની ઝંખના. તેથી જ
મંઝીલ સુધી ચાલ્યા કરશું, દયેય અમારું એક છે. કાંટાઓ મળશે તે કહીશું છે તું ફૂલેની સેજ છે. આવું જ કાંઈ માવડીના હૈયામાં બેઠું હશે. અને ત્યાં તે દૂરથી િધુમના ગોટાઓ, ભભૂકતી જવાળાઓ દેખી માજી ચીસ પાડી ઊઠયા. “એ.. બાપ રે. ૪ છે અને અમથીમાં લથપથ લઈ ધરતી પર ઢળી પડયા. આંખે ચક્કર આવ્યા. ઊભા છે જ થવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગય. છતાં બેસીને ઘસડાતી ઘસડાતી ચાલવા લાગી. છે તેવામાં નસીબજોગે એક ભરવાડની દૃષ્ટિ આ વૃદ્ધા ઉપર પડી. હયાભાવ આવ્યો જ છે તે નજીક આવી માજીને ટેકે આપે છે. ઉભા કરી હાથ ઝાલી દેરવા માંડશે અમથીમાના મુખથી શબ્દો સર્યા, “બાપુ તારું ભલું થજે.'
ભરવાડે પૂછયું. “માજી ! પણ તમે આ ઘરડે ઘડપણે આગ જેવા કરતાં ચાલ્યા. પડશે-આખડશે તે વધારે દુઃખ અનુભવશો. છાનામાના ઘેર ન રહીએ. શું કૌતુક છે છે જોવાનું મન થયું? પણ અભિપ્રાયના જાણ્યા વિના બેલતા ભરવાડને કયાં ખબર હતી કે
કે પોતે જેને આગ જોવાને નીકળ્યો હતો તેમ માજીને કાંઈ આગ જેવાને કેડ નહોતે. ૬ આ ભરવાડના વચન સાંભળી માજી તે બેબાકળા બની ગયા. આંખે ઝળઝળિયા ઊભરાયા.
Page #869
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૧૦ અંક-૩૬૪૩૭ તા. ૧૨-૫–૯૮ :
: ૯૧૧ આ કાંઇ પ્રભુત્તર ન આપ્યો. એટલે ભરવાડ બોલે પણ માજી, એ તે કહોને તમારે છે હું ક્યાં જવું છે.
વૃદ્ધાનું શરીર કંપતું હતું. હું ચુ ભાંગી ગયું હતું. છતાં થરાતી જીભે માજી છે તે બાલવા લાગ્યા, “
દીકરા... પા...સે..” શબ્દ સુણતાં જ ભરવાડ શરમિંદો બની જ બની ગયો. ભારે પશ્ચાતાપ થશે. જાણે તેનું પ્રાયશ્ચિત કરતે ન હોય તેમ શાંતિથી $ બેલ્યો.' માજી ! માજી ! તમે ગભરાશો ના, હું તમને લઈ જઈશ. તમારા ભેળા હુ- ક છ યની પ્રવુ લાજ રાખશે. આશ્વાસનના શબ્દો સાંભળી માજીમાં ચેતનતા આવી અને ૪ જ ચાલવાની ગતિ ઝડપી બની. કંપ પણ થોડો ઓછો થયો.
ડીવાર બાઢ બંને આગગ્રસ્ત સ્થળે આવ્યા પણ રામને ક્યાં શોધ એ છે ૨ પ્રશ્ન અ.વી ઉભે, પણ પેલા અબુ જ ભરવાડે બુદ્ધિ ચલાવી અને દવાખાને લઈ ગયો.
ત્યાંની બઢનાથી કણસતા માનવીને જોતા હયું હચમચી ઉઠે. ત્યાં અસંખ્ય દાહની વેઢના છે. અનુભવતા, ચીસો પાડતા માનવગણ જોતાં કમકમાટી થઈ જાય. કેટલાક પોતાના સ્વ- ૨
જનોને પરલકની વાટે ગયેલા જોઈ શકાતુર બની પોક મૂકી રહ્યા હતા. તે સારવાર આ કરનારની સંખ્યા ઓછી હતી બધા ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યાં હતા. (ક્રમશ)
શ્રી આચાર્ય ભગવં તને વદના.... જેઓના છત્રીશ ગુણને છત્રીશ પ્રકારે મહાપુરૂએ વર્ણવ્યા છે. જે અનંતછે જ્ઞાની શી જિનેશ્વર દેવોએ ફરમાવેલા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર છે અને વાર્યાચાર નામના પાંચેય આચારને પિતાના આત્મા સાથે એકસાત્ બનાવીને, જ
સકા ડેકના અનુગ્રહની ખાતર એ પાંચે આચારનું જ પ્રકાશન અપ્રમત્તપણે કરનારા છે & હોય છે તેથી જ તેઓ સન્માર્ગનું સંસ્થાપન અને ઉનમાર્ગનું ઉમૂલન કરવા હમેશા
સજજન હોય છે, તેઓ ગમે તેવા પ્રસંગે અને ગમે તેઓ ભેગે પણ પિતાના સ્થાનની છે જ જવાબદારી બરાબર અડ્યા કરે છે. પોતાના સ્થાનને માન-પાનાદિકના કારણે નહિ ? આ શોભાવી શકનારાઓ, આવા કિંમતી સ્થાનને પિતાની પામરતાના યોગે કલંકિત કરવાનું ? ૪ પાપ વહોરે છે. એમાં લેશ પણ અત્યુકિત નથી જે પુણ્યાત્માઓએ સ્થાનને દિપાવી છે જ પ્રભુશાસનના પ્રભાવ ફેલાવવા પિતાથી બનતું કરવામાં કશી જ કમીના નથી રાખતા. જ છે તેઓ બધી નવપદમાં અને શ્રી પંચ પરમેષ્ઠી પદમાં ત્રીજા પઢને અલંકૃત કરનારા હોઈ
શ્રી જૈન શાસનના રાજા પદે હોવાથી શ્રી ઉપાધ્યાયાદ્રિ સીને એક સરખી રીતિએ છે આરાધવા યોગ્ય છે. આવા શ્રી આચાર્ય ભગવંતના ચરણમાં કેટિશઃ વંદના..
Page #870
--------------------------------------------------------------------------
________________
લી બુના ફૂલ શું છે ?
-નવીનચંદ્ર છેડા. મુંબઈ
૨ લીબુના ફૂલ (સાઈટીક એસિડ) એ લીંબુના રસમાંથી નથી બનત પણ એ ૨. ઇ જીવાણુમાંથી (દ્વારા) બને છે, જેને નજરે જોયેલો અહેવાલ. એ જીવાણુ નરી આંખે છે જ જોઈ શકાતા નથી. પણ માઈક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે. તે હલન-ચલન કરે છે. તે
આપણું આંખના પલકારા જેટલા સમયમાં સાત ગણું વધતાં જાય છે. એટલે. એમાંથી જ ર સાત થાય છે. અને સાતના હિસાબે વૃદ્ધિ પામે છે. આ જીવોને ખોરાક મીઠા (Sweet) ર.
ખાવાનો છે અને મળ દ્વારા ખાટું પ્રવાહી બહાર કાઢે છે. આ જીવને શરીર છે. મેટું જ
છે. અને નિહાર કરવાની જગ્યા છે. પ્રજનન કુદરતી થાય છે. મીઠે પ્રવાહી પીતો છે 9 જાય અને માટે પ્રવાહી કાઢતે જાય અને સાતના હિસાબે પ્રજનન થતું જાય. ૪
. લીંબુનાં ફૂલ બનાવવાની પ્રક્રિયા-સાકર બને છે ત્યારે જે પ્રવાહી બચે છે તે છે આ મોરેશીશ જેવું હોય છે. એક ટન જેટલો આ મીઠો પ્રવાહી મેટા ધાતુના વાસણમાં જ ૨ નાખવામાં આવે છે. પછી વજનથી ૦૫ કિલો જેટલા એ જીવાણુ તે મીઠા પ્રવાહીમાં જ ૨ નાખવામાં આવે છે. એ પ્રવાહી સાત દિવસ સુધી સતત ૨૪ કલાક વલોયા કરે.
જીવાણુ સાતની સંખ્યામાં વધતા જાય છે. મીઠો પ્રવાહી આરોગતા જાય અને મળ પર છે દ્વારા ખાટું પ્રવાહી છોડતા જાય છે. સાત દિવસે ફોર્મ્યુલા પ્રમાણે મીઠે પ્રવાહી છે ૬ એકદમ ખાટું થઈ જાય છે. પછી એ ખાટા પ્રવાહીને સ્ટીમ (વરાળ) માંથી પસાર જી છ કરવામાં આવે છે. ત્યારે એમાં રહેલા બધા જીવાણુ નાશ પામે છે. પછી એ પ્રવાહીને ૨ ઝીણી ગરણીથી ગાળવામાં આવે છે.
ગરમીમાં નાશ પામેલા જીવાણુઓનો આઠથી દસ કિલો જેટલો લેટો (કેટ) છે નીકળે છે. આ લહાને થોડા જ સમયમાં જમીનમાં દાટી દેવામાં આવે છે. ગાળેલા પ્રવાહીને ફરીથી ઉકાળવામાં આવ્યા બાઢ ઘટ પ્રવાહી બને છે. તેમાંથી ટીમ દ્વારા છે તાર બનાવાય છે અને તેમાંથી નાના નાના ક્રીસ્ટલ (મેતી) બનાવવામાં આવે
છે જેને લીંબુનાં ફૂલ કહે છે, છે આને ઉપયોગ–ઠંડા પાણીમાં–મીઠાઈ–પીપરમેન્ટ-ચેકલેટ-કવા–શાક-કાળ-ફરજ સાણમાં વધુ પડતે થાય છે. હું તે હવે લીબુનાં ફૂલનો ઉપયોગ આપણે કરવો કે ન કરવો એ આપણું હાથની જે વાત છે ! આમ લીબુનાં ફૂલ અભક્ષ્ય છે.
(દ્રિવ્ય વનિ ૧૯૪ સપ્ટેમ્બ૨) મોકલનાર : વરચંદ લાધાભાઈ ૩૫, જાનકીનગર એકસ ઈદેર
Page #871
--------------------------------------------------------------------------
________________
[ અનુ. ટાઈટલ ૨ નું ચાલુ ] બેભાન અવામાં આવી ગયો હતો, તેમાંના ગૃહસ્થ તેને હાથ કઢાવીને પોતાનો હાથ @ મૂ, અને માણસને માત્ર ૪ કરવા માટે બુમ પાડી, ડીવારમાં પાણી આવવાની જગા છે પૂરી નાખી પછી પેલા છોકરાને લોકેએ ઘણું માન આપ્યું, કારણ કે તેનાથી આજે આ
આખું ગામ બચ્યું હતુંપછી તેને ઘેર મોકલ્યો.
આના ઉપરથી શીખામણ લેવાની કે ગમે એટલા નાના હોઈએ, તે પણ પરેપ િકાર કરી શકાય છે. પૈસાથી, મહેનતથી અને બોલવાથી લોકોનું ભલું કરાય છે. જેવી કે જ પોતાની શકિત હાય જે વેળાએ જે હાજર હોય તે વેળાએ તે ઉપકાર કરવો જોઈએ.
એક ગરીબ છોકરાની દયા છે.
એક વેળાએ લંડનમાં એક ગૃહસ્થના બુટ રસ્તામાં કાઢવા લાગીને ખરાબ થયા છે $ હતા, તેને સાફ કરવા માટે કે છોકરાને બોલાવતા હતા એટલામાં એક નાનો છોકરો છે ધીરે ધીરે અવતો હતો. તે જેવો તેની પાસે આવી પહોંચ્યો, તેટલામાં જ બીજો એક જ
મોટે છોકરો દોડતે ત્યાં આવ્યું, પિલા ગૃહસ્થ કહ્યું કે-“આ નાને કરો મારા જેડા છે તે સાફ કરશે. તું ચાલ્યા જા.” પેલા મોટા છોકરાએ કહ્યું, “ઠીક છે સાહેબ, પણ તે એક છ મહીનાથી માંદો હતો અને તે હોસપીતાલમાં હતા તે ઘણું કામ હજી કરી શકતો નથી. છે જ હું તેને માટે કામ કરું છું.'
પેલા નાના છોકરાએ કહ્યું, “હા એમ છે, મારાથી મહેનતનું કામ થતું નથી, છે છે તેથી આ છે રે વખતે વખત મદદ કરે છે.” આ સાંભળીને પેલા ગૃહસ્થે કહ્યું કે જે તે જ બધા આવી રીતે એક બીજાને મદ્રઢ કરે તે ઘણુંય દુઃખ એછું થાય.” ત્યારપછી પેલા છે જ ગૃહસ્થના જેડાં પેલા મોટા છોકરાએ સાફ કર્યા, ત્યારે પેલા ગૃહસ્થ એક શીલીંગ એટલે છે તે બાર આના આપીને કહ્યું કે, “આમાંથી ૬ પિન્સ તું લેજે અને છ પેન્સ પેલા નાના અને જ છોકરાને આપજે.' પેલા મેટા છોકરાએ કહ્યું “તેમ થાય નહિ. આ પૈસા જીમની મહેકકે નતના છે. હું તે લઈ શકતું નથી. અને તરત તેણે જીમની તરફ શિલિંગ ફેંકી. ૬ દિ આનું નામ જ ખરી ઢયા છે.
Page #872
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી. એન. ૮૪
૨ પૂજ્ય શ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી જ
1 TBT LIST LT
સ્વ. પપૂ. આચાર્યવણ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
છે. # જીવને ખરેખર મજા ત્યારે જ આવે કે વારંવાર સતત મોક્ષ જ યાદ આવ્યા છે
કરે દુનિયાના પઢાર્થો પરનો રાગ પણ ન રહે આ શરીરનો પણ મોહ ઉતરી જાય, દુ ખ વેઠવામાં આનંદ આવે તે ! જ શરીરને જ પૂજારી ધર્મ માટે અગ્ય. કેઈ પણ પ્રતિજ્ઞા ભાંગતા ક્ષણ પણ
લાગે નહિ. કે જેને સંસારનું સુખ માત્ર મજેનું લાગે છે, સુખનું સાધન શરીર સારું લાગે છે.
તે માટે જે કરવું પડે તે કરવા તૈયાર છે. તે બધા સંસારમાં જ ભટકવાના છે. કે આ શરીર મિત્ર જેવું લાગે છે તે “શત્રુ જેવું ન લાગે અને દુનિયા નું સુખ છે
જ મેટામાં મોટુ, દુઃખનું કારણ છે આમ પણ ન લાગે ત્યાં સુધી શાસનને રસ પેઢા થાય નહિ. આ સંયોગના સુખ હંમેશા દુઃખ આપનાર છે. એકપણ સંયેગની ઇરછા ન હોય
તે બધા સુખી ! કે સાંભળેલું સમજ્યા વગર ચેન ન પડે અને સમજ્યા પછી તે ભૂલાય ને તેનું જ
નામ શ્રોતા ! ક દોષ ઉપર તિરસ્કાર જરૂર કરવાને પણ દોષિત પર નહિ. દષિતને તે બચાવવાની છે -કોશિશ કરવાની. * દુઃખ તે સુધરવાની ચાવી છે સુખ તે બગડવાનો ધંધે છે.
વિરાગના વૈરીને ધર્મ ન આવે. રાગના વૈરીને ધર્મ આવે. ૨ * સંસારના સુખ માટે જ ધર્મ કરનારા ક્યારે કે અધમ કરે તે કાંઇ કહેવાય છે
નહિ. સંસાર સુખનું જ અથી પણું એટલે પાપનું અથાણું. તેથી તે જીવ જે દિ - કાંઈ ધર્મ કરે તે બધા પાપસ્વરૂપ બને.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ–જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
Page #873
--------------------------------------------------------------------------
________________
નમો વેવિસાર તિરૂ૫i ] શાસન અને સિદ્ધાન્ત ૩મમારુંમહાવીર-પુર્નવસાmi. છ રક્ષા તથા પ્રચા૨નું પત્ર
તેની દીક્ષા નિફલ છે. કષાયા યસ્યના છિન્ના, યસ્ય નામવશ મન: 1 ઇરિદ્રયાણિ ન ગુપ્તાનિ, પ્રવજ્યા તસ્ય નિફલા !
YO
છે જેના કષાયો નાશ પામ્યા નથી, જેનું મન પિતાને વશ નથી, જેની ઇન્દ્રિયો ગુપ્ત નથી, તેની પ્રત્રજ્યા નિષ્ફલ છે. છે
વર્ષ
અઠવાડક
એક ૩૮+૩૯
શ્રી જૈન શાસન કાર્યાલય
મૃત જ્ઞાન ભવન
૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) IND1A
PIN - 361005
Page #874
--------------------------------------------------------------------------
________________
શ્રી મોડપર પ્રાચીન તીર્થ આ તીર્થને વિકાસ થયે નુતન ભવ્ય રંગ મંડપમાં ૯૯ ઇંચના શ્રી શત્રુંજ્ય , જ કેશરી આ આઢિશ્વરજીની પ્રતિષ્ઠા પછી દર્શનાથી વધવા લાગ્યા છે.
જામનગર-દ્વારકા રેલ્વે લાઈન ઉપર મોડપર સ્ટેશન છે ત્યાંથી દેરાવાર ૧ કિ.મી. છે જ થાય છે. જામનગર–ખંભાળીયા હાઈ-વે ઉપર ૩૫ કિ. મી. ફુલઝર ડેમના પાટીયા સુધી આ બસ જાય છે અને ત્યાંથી રીક્ષા, ટેક્ષી, ટેપો વિ. આખો દિવસ મોડ૫૨ માટે મલે છે. મેડપરમાં લાભ લેવાના નકરા બાકી નીચે મુજબ છે.
(૧) ધર્મશાળા ઉપર નામ બે લાખ.
(૨) , ઉપર હોલ (૪૦૪૨૫) ૧ લાખ (૩-૪) , ની રૂમ બે (૧૫x૧૧) દરેકને ૫૧] હજા. (૫) , લોબી (૪૦૪૬) ૫૧ હજાર. (૬) ધર્મશાળા મેનગેટ ર0 હજાર. (૭) ,, સીબી ૨૧ હજાર. (૮) વાડી મેઈન ગેટ ૨૧ હજાર.
(૯) એફિસ સીડી ૧૫ હજાર. મેડપર શ્રી સુપાર્શ્વનાથ મૂ જૈન દેરાસર તથા ઉપાશ્રય સ્ટ
C/o. શ્રી વિમલનાથ જૈન દેરાસર) ૪પ, ઢિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર ) ફોન : પપ૩૨૪
પાડીવમાં અપૂર્વ શાસન પ્રભાવના પાડીવમાં પ. પૂ. મેવાડદેશદ્ધારક આ. દેવ શ્રીમદ્દ વિ. જિતેન્દ્ર સૂમ. સા.ના છે શિષ્યરત્ન પ. પૂ. મહાતપસ્વી આ. ભ. શ્રીમદ્ વિ. કમલરત્ન સૂ.મ.સા ના પ્રશિષ્યરતન છે બાલમુનિરાજ શ્રી રનેશરત્ન વિ. ( પાડીવાલા) ગામમાં પધારેલ હેવ થી ગામમાં અપૂર્વ ઉસાહ હતો. ગામના અજૈન લોકો ભાઈ–બહેન બાલ-બચ્ચાએ રથી બહાર આ આવી ઉપાશ્રયમાં આવી જવાની ભીડ જામી વૈશાખ વઢ ૩ કિ. ૧૪–૫-૮ ને બાલ
મુનિના સંસારી ઘરે મૂલચંદ્રજી ગોપાજીના ઘરે વાજતે ગાજતે સંઘ સાથે વ્યાખ્યાન એ પછી પારણું કરાવામાં આવેલ. વ્યાખ્યાનમાં બાલ મુનિરાજ શ્રી રત્નશર વિજયજીના આ જ પાડીવમાં સર્વ પ્રથમ દીક્ષા પછી પ્રથમ પ્રવેશને અનુલક્ષીને ૩૨ રૂપિયાનું સંઘપૂજન (થયેલ. સંસારી ઘેર પણ ગુરૂપૂજન પ્રભાવનાઢિ થયેલ. પાડીવમાં જેન- જેનામાં ખૂબ જ છે ઉત્સાહ હતે. બધા અંતરના શુભાશીવાદ આપતા હતા.
Page #875
--------------------------------------------------------------------------
________________
છેમાટે જ જળ
વિતરીશ્વરેજી મહારાજની ZEW zou euro van Rielony PS4 New yuucom
તંત્રી- પ્રેમચંદ મેઘવજી ગુઢકા
૮+જઇ હેમેન્દ્રકુમાર જજસુજલાલ જcs :
(૨૪ જક્રેટ) સિટેજચંદ્ર કીરચંદ રોહ
(વઢવાણ) | રાજદ્દેદ જન્મ7 જ
૮૧)
•
• કવાફિક • "आज्ञारादा विरादा च. शिवाय य भवाय च
છ વર્ષ : ૧૦] ૨૦૫૩ જેઠ સુદ-૧ મંગળવાર તા. ૨૬-૫-૯૮ [અંકઃ ૩૮-૩૯
પર પ્રકીર્ણક ધર્મોપદેશ જ
-પ. પૂ આ.દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા છે. જ ૨૦૪૩, શ્રાવણ સુત્ર-૪ રવિવાર તા. ૩૦-૭–૧૯૮૭ ચંદનબાલા જેન ઉપાશ્રય મુંબઈ–
(8ી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું તે ત્રિવિધ ક્ષમાપના. (પ્રવચન ૨૫ મું)
અવ૦ ) છે અન ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા ત્ર શાસ્ત્રકારપરમષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા ફરમાવી રહ્યા છે છે કે- સાર અને વાસ્તવિક સુખ મેક્ષમાં જ છે, પુણ્યથી મળતું એવું પણ આ સંસારનું સુખ તે સંસારમાં ભટકાવનારૂં છે. પુણ્યથી મળતું એવું જે સુખ તેના ૬ ઉપર રાગ થઈ જાય અને તેને મઝેથી ભેગવે તે તે ય સંસારમાં ભટકે. આ વાત
જીવને સમજાય નહિ ત્યાં સુધી જીવનું ઠેકાણું પડે કે નહિ. આ વાત જીવને નહિ પણ જ સમજાવા દેનાર મિથ્યાત્વ મોહ છે. છે અન કિકાળથી સંસારના સુખની વાસના જીવને એવી વળગી છે કે, સમજુ છે જીવ પણ કયારે ગબડી જાય તે કહેવાય નહિ. આ સંસારનું સુખ બહુ જ ખરાબમાં ર ખરાબ ચીજ છે. તે સુખને જરા પણ રાગ થયો એટલે તે જીવ ગયો સમજે. ચૌઢછે પૂવ જેવા જીવ પણ સંસારના સુખમાં ભૂલ્યા, માન-પાનાદિમાં રાજી થયા તે 8. જ ચારિત્ર ગુમાવ્યું, જ્ઞાન પણ ભૂલ્યા અને સમકિત પણ હારી ગયા અને આજે નરક- ૨ નિગઢમાં એવા અનંતા જીવો છે.
Page #876
--------------------------------------------------------------------------
________________
૯૧૮ :
• શ્રી જૈન શાસન [અઠવાડિક]
આ વાત ધ્યાનમાં આવ્યા પછી પણ જો આપણે સાવચેત ન થઈએ તે ભગવાન શ્રી જિનેશ્વરદેવના ધમ પામવા ઠીન છે, આરાધવા ડીન છે. આરાધનારાનું પણ કયારે પતન થાય તે કહી શકાય નહિ. માટે ધર્માંના આરાધક જીવ પણ સારી રીતે સમજીને જીવે નહિ તેા પામેલેા ધર્મ પણ હારી જાય. સાતમે મજલે અગાશીની પાળી ઉપર ચાલનારા કેટલી સાવગિર અને સવચેતીથી ચાલે, તેના કરતાં પણ વધારે સાવચેતી અને કાળજી ધર્મ કરનારે રાખવી પડે.
મેાક્ષની આરાધના કરવા માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રને પામ્યા વિના બીજો કાઈ ઉપાય નથી. તે ત્રણ ભેગા થાય તા જ મેાક્ષ મળે. સારિત્ર પામવું બહુ ઠીન છે અને પામ્યા પછી પણ તેમાં સ્થિર રહેવ' તેનાથી ઠીન છે. અનાદિની સસારની વાસના ક્યારે હેરાન કરે તે કહેવાય નહિ માટે મ જ સાવધ રહેવુ પડે. નહિ તેા ભણેલા-ગણેલા પણ ભલે તે ભૂલે તે એવા ભૂલે કે અનેકને ઊધે માર્ગે લઇ જાય. બધાને ભૂલાવનાર આ સ`સારનું સુખ જ છે માટે જ જ્ઞાનિએએ તે સુખને ભૂંડામાં ભૂંડું કર્યું છે.
ભગવાને કહેલી આ વાત રોજ સાંભળવા છતાં ય, જાતે અનુભવ કરવા છતાંય, સંસારનાં સુખના પરિણામ નજરે જોવા-જાણવા છતાં ય જો આ સ`સારના સુખમાં જ મઝા આવતી હાય તા સમજી લેવુ` કે મિથ્યાત્ત્વ હજી ગાઢ છે. જો ખાવામાં ભાન ભૂલેા તા ખાવુ બંધ થાય તે તમારો અનુભવ છેને? તેવી રીતે અનાકિાળના ખાટા અભ્યાસ જીવને ધર્મ પામવા દે નહિ, પાળવા નહિ, છેક ઉપર ચઢેલાને પણ નીચે પટકી પાડે છે. તે વાતને શ્રી મ`શુ આચાના દૃષ્ટાન્તથી સમજાવે છે.
જે જીવે ધમ પામવા હાય, આરાધવા હાય તેને સાધુ મહારાજને પણ એળખીને માનવા પડે. સાધુ સન્માગી હાય તા પેાતે ય તરે અને અનેક તારે. પણ સાધુ જ જો સ`સારના સુખના, માન-પાનાદિના રિસયા અને તે પેાતે ય ડુબે અને અનેકને ડુબાડે. શાસ્ત્રે કહ્યું છે કે-સર્પ કરતાં પણ ક્રુગુરૂથી ઘણુ` ઘણું ડરવાનું છે. કુગુરૂ પેાતાના સ્વાર્થની સિધ્ધિ માટે ખાટું નિરૂપણ કર્યા વિના રહે નડે અને અનેકને ડુબાડયા વિના રહે પણ નહિ. સુગુરૂ વિના ધર્મ પમાય નહિ અને રાધાય પણ નહિ. માટે જ ગુરુને મેળવાના છે.
શ્રી મંગુ નામના એક આચાય ઘણા વિદ્વાન હતા. તેમના શિષ્ય પરિવાર પણ માટા હતા. તેમને મનગમતુ ખાવા-પીવા અને સારૂં માન-પાન મળતુ હતુ. તેમાં તે મૂઝાઇ ગયા અને ધીમે ધીમે સયમમાં શિથિલ બનતા ગયા અને સગારવ અને
Page #877
--------------------------------------------------------------------------
________________
એ વર્ષ ૧૦ અંક ૩૮-૩૯ તા. ૨૬-૫-૯૮ :
: ૯૧૯ છે ઋદિધ ગારામાં ફસાઈ ગયા, આયુષ્ય પૂરું કરીને અધમ દેવગતિમાં ઉત્પન્ન થયા અને છે તે જ નગરની બહાર યક્ષ થયા. ત્યાં તેમણે પોતાના પૂર્વભવ યાઢ આવ્યો અને પશ્ચાત્તાપ પર છું કરવા લાગ્યા. ખાવા પીવાઢિમાં મઝા આવી, સંયમમાં શીથિલ બન્યા તેના પરિણામે જ કુદેવની નિમાં મારે આવવું પડ્યું. તે જ નગરમાં રહેલા પોતાના શિષ્યો થંડિલ માટે જ એ બહાર જતા આવતા જોઈને તેઓએ વિચાર્યું કે- મારી જેમ મારા શિષ્યો પણ ભૂલ જ ન કરે માટે મારે તેમને સમજાવવા જોઈએ એટલે પોતાના શિષ્ય સ્થડિલ ભૂમિએ છે ઈ જાય- આવે ત્યારે યક્ષ પ્રતિમામાં પેસી લાંબી જીભ બહાર કાઢીને રહેતા. રરોજ
આવું જેવાથી શિષ્યોએ એકવાર પૂછયું કે- તમે આવું કેમ કરે છે? તમારે કાંઈ તે કહેવું છે ? ત્યારે તેમણે કહ્યું કે-“પૂર્વભવમાં હું તમારા ગુરુ હતો. પણ મનગમતું જ ખાવા-પીવાઢિમાં મઝા કરી સંયમમાં શિથિલતા સેવી તેના પરિણામે મારી આ હાલત છે થઈ છે. માટે તમે સૌ સંયમમાં જરા પણ પ્રમાદ કરતા નહિ.”
આના ઉપરથી પણ તમને ધ્યાનમાં આવે છે કે-સાધુપણું પામવું કઠીન છે. જે જ પામ્યા પછી જીવનભર પાળવું કઠિન છે, મરતાં સુધી શાસ્ત્રમાં કહેલી સાચી જ વાત સમજાવવી કઠીન છે, માન-પાનમાં મૂંઝાય તે શાસ્ત્રથી વિરૂદ્ધ બોલ્યા છે | વિના રહે નહિ. માટે તમારા માનપાનાદિમાં મૂંઝાયા વિના શાસ્ત્રથી વિરૂદ્ધ છે ન બોલવું તે કામ બહુ કઠીન છે જેટલા સાધુ તે બધા જ ઉપદેશક
એવું નથી. દિ જે સાવદ્યભાષા અને નિરવભાષાના ભેદને ન સમજે તે શાસ્ત્ર તે સાધુને ય પર બેસવાની મના કરી છે. સાધુથી સાવઘભાષા ન બોલાય, સાવઘકામમાં અનુઆ મેદના પણું ન થાય. જે સાધુ ઉત્સર્ગ અપવાદ ન જાણે, ક્યા અવસરે શું બોલવું , છે તે ન સમજે, અવસર ન ઓળખે અને બાલવા માંડે તે શું થાય? બાલવાનું શા
માટે છે? સામાને લાભ થાય માટે. માટે જ શાસ્ત્ર કહ્યું છે કે ઉપદેશક શુધપ્રરૂપક છે જોઈએ.
આ જગતમાં શાસ્ત્રવિરૂધ્ધ બોલવાના કેટલા કારણે છે? આ કાળમાં તે શાસ્ત્રવિરૂધ્ધ બે લે તે જ ફાવે ને ? આ કાળમાં માટે વર્ગ એવો છે જેને શાસ્ત્રની પડી છે હું નથી. તે કેવળ ભૌતિકવામાં પડયા . આજે આખું જગત ક્યા માર્ગે છે? છે છે તેને ઉઢય અને ઉન્નતિ કરવી છે પણ શાની? કેવળ ભૌતિતાની જ તેમાં જ રચ્યા- પચ્યા રહેલા વર્ગને “આ સંસારનું સુખ છોડવા જેવું છે અને દુખ મઝેથી વેઠવા જેવું છે. તે શાસ્ત્રની વાત ફાવે ખરી ? તેને તે તે વાત કરનાર બેવકૂફ લાગે ! જીવને
Page #878
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ્યાં સુધી સ`સારનું સુખ ભૂ'ડું લાગે નહિ ત્યાં સુધી ગમે તેટલીવાર મેક્ષ શબ્દ કાને પડે તે પણ સમજવાની ઇચ્છા સરખી ય ન થાય.
લેાકા કહે છે કે-દુઃખનુ ઔષધ દા'ડા' દુ:ખી હાય તે પણ શાને ઝંખે ? દુનિયાના સુખને જ. દુ:ખીને વિચાર સરખા પણ નથી આવતા કે, ‘મારે દુ:ખ નથી નૈઋતુ છતાં પણ દુ:ખ આવે છે કેમ ? અને જે સુખ જોઇએ છે તે મળતુ` કેમ નથી ? દુ:ખ શાથી આવે છે ? પાપથી. પાપ શા માટે થાય છે ? સંસારના સુખને માટે જ. શાસ્ત્રે કહ્યું છે કે- પાપ દુ:ખ આપવા માટે જ સર્જાયેલુ' છે. જે કોઇ પાપ કરે તેને દુ:ખ આવે, આવે ને આવે જ. શ્રી અરિહંતપરમાત્માએ!ને પણ દુ:ખ અ.વ્યા તે આપણને દુઃખ ન આવે? આ વાત બેસે તેને જ દુનિયાનું સુખ ભૂંડું લાગે. જગતના જીવા જે પાપ કરે છે તે કાં દુ:ખ કાઢવા માટે કરે છે, કાં દુનિયાનું મુખ મેળવવા કરે છે. તમે બધા આજે દુનિયામાં સુખી થવા માટે શું શું કરેા છે ?
૯૨૦ :
તમે બધા સમજો છે કે– સાધુએ જે કાંઇ આપી દે કાંઇ બતાવી દે તે કામ થઈ જાય. સાધુએ પણ જો તે કરવા માંડે તેા તમને થાય કે—સાધુએ દેશ-ઢાળના જાણું છે ! કેટલી યા છે!! કેવા પાપકારી છે!!! સમાજના હિતચિંત છે!!!! અનેક જીવાના ઘાતુ થાય તેવા સાવધકામા સાધુ કરે તે તે સાધુની ‘સવ્વસાવજ જોગ' પચ્ચકખામિ' પ્રતિજ્ઞાનું શું થાય તેમ કાષ્ઠ શ્રાવક ચિંતા કરે ખરા ?
‘સંસારનું કાઈપણ કામ નનથી વચનથી કે કાયાથી હું સ્વયં કરું નહિ, ખીજા પાસે કરાવું નહિ અને જે કાઇ કરતા હાય તેને સારા માનું નહિ' આવી પ્રતિજ્ઞા સાધુની છે તે તેના ભગ થાય ને ? અમારુ. પચ્ચકખાણુ ‘તિવિહં નિવિહે' છે, નવકેટ પરિશુધ્ધ અમારી પ્રતિજ્ઞા છે. જે સાધુ થયા તે ઘર ખાર, કુટુ‘ખ -પરિવારાિ મૂકીને તમારી સેવા કરવા નીકળ્યા છે ? સ્વાથી લેાકેાને તેા તેમનું કામ થાય તે રાજી રાજી થાય, અમારી વાહ વાહું કરે પણ અમારે ધર્મ સળગી ગયા
તેનુ શું* ? (ક્રમશઃ)
'
Page #879
--------------------------------------------------------------------------
________________
છે દિ
ધમનો (ગતાંકથી ચાલુ)
અધિકારી કાણું ? એ
–અભ્યાસી રે
: ભવાભિનંદીપણું એટલે મેહની વફાદારી : - આ મેહની સત્તા અનાદિકાળથી આપણે આત્મા ઉપર ચાલવા દીધી છે, એમાં જ જ એની એવી મજબુત પકડ આવી ગઈ છે કે એકાએક એને ઉથલાવી દેવાનું આપણું છે ગજું નથી. પણ આપણે એને ઓળખી લઈએ એટલે એનું જેર તૂટયા વિના રહે ૨ 2 નહિ. જેની સેવા કરતા હોઈએ એની સેવા કરવા લાયક નથી, જેની સાથે રહેતા જ હોઈએ તેનો સાથ રાખવા જેવો નથી. એટલે ખ્યાલ પણ આવી જાય પછી એ સેવા ન કે સાથ ચાલુ રાખવાં પડે તો ય કેવી રીતે રાખીએ? વફાઢારી કે ઉમળકો તો હૈયામાં ?
હેય નહિ ને? અત્યારે આપણે સંસારમાં રહીને મોહના હુકમ ઉઠાવીએ છીએ તેમાં જ મેહ તરફની વફાઝારી છે કે લાચારી ? લાચારીથી મેહના હુકમ ઉઠાવે એની ઉપરથી છેધીમે ધીમે મેહને અધિકાર ઉઠતા જાય અને અવસર આવ્યે મેહનો સામનો કરવાની જ
હિંમત અને તાકાત એનામાં જાગે. શાસ્ત્રકાર મહાપુરૂષો, આવા જીવોને મેહના તાબે- ર ર કાર હોવા છતાં મહિને ઓળખી ગયા હોવાથી અધ્યાત્મની નજીક ગણે છે. આ
પણ જે જીવો મેહના હુકમ વફાઢારીથી ઉઠાવે છે. એની સઘળી ય ક્રિયાઓ મહિને મજબુત બનાવનારી હોવાથી, દેખીતી રીતે અધ્યાત્મની લાગે તો ય મહાપુરૂષ જ છે એ ક્રિયાને અધ્યાત્મવૈરિણી ગણાવે છે. આપણી તે વફાદારી ય મોહ તરફની અને . ( ક્રિયા પણ મહિને જ પિષનારી ચાલતી હોય. પછી જ્ઞાનીઓની નજરે આપણી અને છે
અધ્યાત્મની વચ્ચે મેળ મળે એમ નથી–તે સ્પષ્ટ છે. મેહ તરફની આવી વફાદારી જ જ આપણામાં જીવતી હોય તે જ્ઞાનીઓ આપણી વાત કરવા પણ રાજી ન હોય. શ્રી પર ૪ તીર્થંકર પરમાત્મા “સવિ જીવ કરું શાસનરસીની ભાવના ભાવીને તીર્થકર બન્યા છે.
છતાં દેશના તે લઘુકમી એવા ભવ્યજીવોને ઉદ્દેશીને જ આપે. અભવી, દુર્ભવી, ભારે જ આ કમ આદિ અગ્ય જીવોને લાભ થવાનો સંભવ નહિ હોવાથી શ્રી તીર્થંકરદેવે પણ જ છે. તેમની ઉપેક્ષા ન કરે તે શું કરે? આવા અગ્ય જેના કાને સાચે ઉપદેશ પડે છે તો ય તેમની અયોગ્યતાને કારણે અનર્થ જ થાય. રે વરસાદ ખેતરમાં પડે તે અનાજ પાકે અને ઉકરડે પડે તો ગંધાય. સાચી એ વાત પણ ચોગ્યને જ કરાય. રેગી કાબુમાં હોય, કહ્યા મુજબ ચરી પાળતો હોય, રોગ છે પણ અસાધ્ય ન હોય, ત્યારે તેવાને રસાયણ અપાય તે રાગીને આરોગ્ય મળે અને ૨ 8. વૈદ્યને જશ મળે. પણ રોગ વકરેલો હોય અને રેગી કહ્યાં કરતાં ઉલટું જ કરે એવે છે
Page #880
--------------------------------------------------------------------------
________________
છે
૨૨ : '
: શ્રી જૈન શાસન [અઠવાડિ]. જે હોય તે રસાયણ તો અપાય જ નહિ, પણ સાદી પડીકી આપવા ય સારે. વૈદ્ય રાજી ર નહિ, કઈ ઉંટવૈદ્ય આવાને માત્ર આપે તે રોગીને પ્રાણ જાય અને આપનારને કાળી ઇ ટાલી લાગે. હૈયામાં મોહની વફાઢારી લઈને ફરનારા ને તો અધ્યાત્મની વાત પણ છે જ સંભળાવવા જેવી નથી.
અત્યારે અતિશય જ્ઞાનીઓનો કાળ નથી, તેથી આ સ્થાનમાં જિનવાણી સાંભળવા 9 આવનારા છ વ્યવહારથી લાઘુકમી અને ધર્મની યોગ્યતાવાળા જ હોય એમ માનીને છે ઉપદેશ આપવાની વિધિ છે. આવા ઉપદેશકના માથે જ્ઞાનીઓએ બહુ મોટી જવાબદારી છે ૪ નાંખી છે. નિશ્ચય અને વ્યવહાર, ઉત્સર્ગ અને અપવાઢ, શાસ્ત્ર અને સામ ચારી : આ [, જ બધાનાં રહસ્યનો જ્ઞાતા હોય, સાધક–બાધક દેશકાળને ઓળખીને સમજાવવાની કલામાં ૨ પારંગત હોય અને પોતે શ્રદ્ધામાં સો ટચને હોય એ અમા જ ઉપદેશ આપવાનો આ અધિકારી છે. જ આવા ઉપદેશકની સભામાં કઈ અયોગ્ય જીવ આવી પણ ગયા હોય તો ય એને છે ફાવતું કાંઈ મળે નહિ. અને છતાં કઈ ભારે અયોગ્ય જીવ ઊંધા અર્થ કરી ફાવતી જ ૨ વાત કરે એમાં ઉપદેશકને દેષ નથી. કારણ કે ઉપદેશકે તે શાસ્ત્રની જ વાત સાચી રીતે જ છે અને સાવચેતી પૂર્વક કહી છે. શુદ્ધ બુદ્ધિએ, શુદ્ધ વિધિઓ, શુદ્ધ ઉપદેશ આપનારને જ છે તે એકાતે લાભ જ છે. ઉપદેશમાં જે આવી યોગ્યતા ન હોય તેની ગણતરી પણ ૨. “મોહને વફાઢારમાં થાય. આવા ફૂટેલા ઉપદેશક ભગવાનની પાટે બેસીને ઉપદેશ આપે છે છે તે ય શાસનમાં એમનું કેઈ સ્થાન નથી. શાસનમાં રહીને શાસનમાં ભાંગફોડ કરનારા છે. આવા ઉપદેશકેની વાણી અધ્યાત્મની વૈરિણી જ હોય અને એ સાંભળનારા સાવધ ર ૪ ન બને તે એમને ય અધ્યાત્મ સાથે વૈર બંધાઈ જાય એમાં શંકા નથી.
: ઉપકરણે અધિકારણે ન બને તેની કાળજી :
સંસારને સારો માનનાર છવ, અર્થ-કામની પ્રવૃત્તિ તે અર્થ– કામ માટે જ છે જ કરે છે, પણ એને ધર્મ પણ અર્થ-કામના જ લક્ષ્યવાળો હોવાથી એની બધી ક્રિયા છે
અધ્યાત્મની વૈરિણી બને છે. આવા જીવો તે અર્થ-કામની લાલસામાં ને લાલાસામાં ૬ પાપના ઢગલા બાંધતા જાય. એ પાપના ઉઢયે દુઃખમાં રીબાતા જાય અને એ દુઃખમાં જ છ ય આધ્યાન, રૌદ્રધ્યાન કરી નવાં પાપ બાંધતા જાય. આમાં કયારેક ધર્મ ની સામગ્રી જ
મલી જાય ત્યારે ય એ સામગ્રીનો ઉપયોગ અર્થ-કામની લાલસા ઘટાડવામાં કરવાને રિ છે બઢલે એ ય સામગ્રી અર્થ-કામની લાલસા વધારવામાં વાપરે, વધુ ભોગવવાની ભૂખમાં છે ૨ થોડો ત્યાગ કરે. આવા ત્યાગથી પુણ્ય બંધાય, તેના ઉઢયમાં સુખ મળે ત્યારે તેમાં
Page #881
--------------------------------------------------------------------------
________________
વર્ષ -૬૦ અક ૩૮-૩૯ તા. ૨૬-૫-૯૮ :
: ૯૨૩
પાગા બી નવાં ચીકણુાં પાપ બાંધે. આ રીતે આવા જીવેા માટે પાપેાય અને પુણ્યાય અને પાપના જ કારણ બને.
સંસારમાં રખડતાં રખડતાં આવા જીવાના કમ, દુ:ખેા ભેાગવીને હળવાં અને– ભવિતવ્યત સુધરે. ત્યારે સાચા ધર્મની પ્રાપ્તિ થાય. શાસ્ત્રોમાં ભારે ગેાશાલક, લક્ષ્મણા .ાધ્વી વગેરે અનેક જીવાની આવી રખડપટ્ટીનાં વિગતવાર વર્ણન આવે છે. એ બધાં દૃષ્ટાંતે વાંચીએ-સાંભળીએ ત્યારે ‘આપણું શું થશે ?” એવા વિચાર આવે ખરો ? જ્ઞાનીએએ આ બધાં દૃષ્ટાંતે આપણા આત્માને જગાડવા શાસ્ત્રોમાં મૂકમાં છે. સ'સારની સઘળી ચ સુખ-સામગ્રી છેાડીને ઊંચું જીવન જીવનારા આત્માએ ય જરાક ચૂકયા, સ સારને જરા સારી માન્યા, સંસારની આસક્તિના એક કશુ ત્યાગ-વૈરાગ્યમાં પડયા કે નીચે પટકાયા. જેમના ઉપદેશના આલંબને અનેક તરી ગયા, એ પેાતે જરાક ગફલતમાં રહ્યા તે ડુબ્યા. શાસ્ત્રામાં ઠેર ઠેર આવાં દૃષ્ટાંતા પડયા છે. એ કેટલીય વાર વાંચીએ-રાાંભળીએ તે ય મેાહની ભયાનકતા સમજાય છે ?
આવા કુર-નીચે શત્રુના વિશ્વાસ થાય નહિ, ગમે તે ભેગે અધ્યાત્મનું શરણુ લઇ આ રાહુના સંકજામાંથી છૂટવું જ રહ્યું, નહિ તેા આ ભવ પૂરો થાય એટલીવાર છે-પછી યાં ખાવાઇ જશું એના પત્તો નહિ લાગે.' આવી વિચારણા ચાલે છે ? ચાલતી દાય તા શાસ્ત્રા વાંચ્યાં-સાંભળ્યા લેખે ગણાય. આ રીતે સાનમાં નહિ સમ જીએ તેા પછી ડફણા ખાવાની તૈયારી રાખવી પડશે. શ્રી તીર્થંકર પરમાત્માને ય ાપના ફળ શ્રી તીર્થંકર તરીકેના છેલા ભવ સુધી ભેાગવવા પડયા છે-એ દર વરસે ક્રમમાં કર. એકવાર તે શ્રી પર્યુષણામાં સાંભળીએ છીએ ને? તા એ પાપ આપણને કેમ છેડે ? વર્ષોથી શ્રી જિનવાણીનું શ્રવણ કરનારને આવી આમલક્ષી વિચારણા ચાલતી ન હેાય તેા એને માટે તેા શ્રી જિનવાણી પણ નિષ્ફળ જ ને ?
ઘ અનરાધાર વરસે નદી-નાળામાં પૂર ઉભરાતાં હૈાય તે ય ઊધા ઘડામાં પાણીનુ' ટીપું' ય ન હેાય. જ્યાં સુધી સંસારના રાગ ગાઢ થઈને પડયા છે, અધ્યાત્મની વાત માટે આપણા ય ઘડા ત્યાં સુધી ઊધા જ પડયા છે.
રસ્તા સાચેા, પણ દિશા ખેતી
:
આ સાંસારના રાગ જ્યાં સુધી છૂટે નહિ, પૂરા છૂટે નહિ તેા ય પાતળેા પડે નહિ ત્યાં સુધી સાચા ધમ થાય નહિ. આવા જીવા અધમ કરે તેથી અધમી ખરા, પણ ધર્મ કરે તેા ય ધમી નહિ. કારણ આવા જીવાના ધર્મ અધર્મ સ્વરૂપ, અધમનું કારણુ અને અધર્મની પર‘પરા ઉભી કરનાર અને, આવા જીવા અધમ કરે એના કરતાં,
:
Page #882
--------------------------------------------------------------------------
________________
૯૨૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
$
આ ભલે સંસારના રાગથી પણ, ધર્મ કરે છે તે સારૂં જ ને ?' એવો એમને બચાવ થાય
નહિ. ચેર કાળી રાતે ચોરી જાય અને ઠગ શાહુકાર બનીને ધોળે વિસે ધૂતી જાય: ૩ આ માટે ચાર કરતા ઠગ સારો ન કહેવાય. દિવસે આવે કે રાતે, લુંટવા માટે બેટા જ છે કહેવાય?
ચોર પકડ સહેલ, ઠગ હાથમાં આવવો અઘરો, ઘણી જાગતો હોય તે ૨.૨ છે જ ભાગી જાય, ઠગ તે ધણી (માસિક)ને શોધતો આવે ને ખંખેરી જાય : આ બધું 8 કે વિચારતાં તે ઠગ ચાર કરતાંય ભૂ ગણાય. એકંદરે તે બંને બેટા જ ગણાય. પિટ 0 દુઃખે ને ખમાય નહિ ત્યારે લાગે કે આના કરતાં તે માથાનો દુઃખાવો સારો, માથું ? ઇ છે ને ખમાય નહિ ત્યારે કહે કે આના કરતાં તે પેટ દુઃખે તે સારૂં, હકીકતમાં છે. આ કેઈ દુખાવો સારો નહિ. એમ આ સંસારના રસિયા છો સુખની લાલચમાં ધર્મ છે
કરે કે અધમ : બંને બેટા. જ્ઞાનીઓને એ બેમાંથી એકે ય ઈષ્ટ નહિ. છતાં સંસારના સુખ માટે અધર્મ કરનાર કરતા ધર્મ કરનારને જ્ઞાનીએ વધુ ઠપકે આપે. ગ ઝા કપડા ગંકીમાં નાંખે તેના કરતા ઉજળા કપડા ગંઢકીમાં નાંખે તે વધારે ઠપકે ખાય. અભણ આ ભૂલ કરે તેના કરતા ભણેલે ભૂલ કરે તે વધુ સજા થાય. જ સારી વસ્તુને બેટા માટે ઉપયોગ કરે તે વધુ દુષપાત્ર ગણાય. તરવાના છે ૨ સાધનને ડુબવામાં ઉપયોગ કરે એવાને વિસ્તાર થ અઘરો બને. આ બધી રીતે જ વિચારતા જ્ઞાનીઓ મલિન ધર્મને અધર્મ કરતા ય ભૂ કહે તો તેથી અકળાવવાની
જરૂર નથી. તરવાની સામગ્રીથી ડુબવાને બંધ કરવાની આપણી કુટેવ અનાઢિકાલની છે.
છે-તે જ્ઞાનીએ જાણે છે, માટે ટકોરા મારીને આપણું પાત્રતા તપાસે અને પછી જ આ જે ધર્મ આપે તેમાં નવાઈ નથી. આપણને મલિન ધર્મ ગમે છે માટે “જ્ઞાનીઓને પણ છે આ અમે અધર્મ કરીએ એના કરતા આવો–મલિન પણ ધર્મ કરીએ તે વધુ ઈટ છે.” આવી છે જ વાત કરીને જ્ઞાનીઓની આશાતના ન કરાય. છે. રોગી હવા લીધા વિના રોગથી રિબાઈને મરે તે સાચા વૈદ્યને ન ગમે, અને એ $ દવાની સાથે અપથ્ય ખાઈ, દવાને ઝેર બનાવી, એ દવા ખાતા-ખાતા મરે એ ચ સાચા ને ? વૈદ્યને ન ગમે. “હદી હવા વિના મારે અને આમ અવળી રીતે દવા લઈને મરે–આ રિ છે. એમાં તમને વધારે શું ગમે? કદીએ કઈ રીતે મરવું વધારે સારું?” આવા સવાલ છે. % સાચા વૈદ્યને પૂછાય નહિ અને કેઈ પૂછે તે વૈદ્ય કહે કે “તને અકકલનું અજીર્ણ થયું છે રે છેકોઈ પણ રીતે જીવો ધમ કરે તે જ્ઞાનીઓને ઈષ્ટ છે, “જ્ઞાનીઓ મોક્ષ માટે છે છે ઘર્મ કરવાનું કહે તે બરાબર છે, પણ સંસાર માટે ધર્મ કરવાનું કહે તો શું ?
Page #883
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ ર ક ૩૮-૩૯ તા. ૨૬-૫-૯૮ :
: ૯૨૫ આ અધર્મ કરવાનું કહે ?' આવું લખવા-બેલવામાં આપણી અકઠલના પ્રઢર્શનની સાથે જ છે સાથે જ્ઞાનીઓની ઘેર આશાતના થાય છે-એ ભૂલવા જેવું નથી.
સાચો હોય–સ્વાથી ન હોય-તે આપણ નાશવંત શરીરની ય સંભાળ છે માટે સાચી રાહ જ આપે. તે આપણું ભાવઢના સાગર જેવા જ્ઞાનીઓ આપણું આ શાશ્વત આત્માની સંભાળ માટે કદી બેટી સલાહ આપે ? આપણને ખોટું ગમે તે { આપણા પાપના ઉઢય છે, તેથી કાંઈ આપણી વાત જ્ઞાનીઓના નામે ન ચડાવાય. આપણે ગમે તે ઈરાદે પણ ધર્મ કરીએ તે જ્ઞાનીઓને ગમતું હોત તે જ્ઞાનીઓએ
કેત્તર મિથ્યાત્વને પાપ તરીકે ગણાવ્યું જ ન હોત. અન્ય ધર્મવાળા માને છે તેવા. આ છે રાગી–ષી દે ને દેવ તરીકે માનવા, વ્રત વગરના (પરિગ્રહ વગેરે રાખનારા) ને ગુરૂ ર તરીકે માનવા અને એવાઓએ સ્થાપેલા (હિંસા વગેરે દોષથી ચુકત) એવા ધર્મને જ ધર્મ તરીકે માનવો : આ લૌકિક મિથ્યાત્વ કહેવાય.
આવા અશુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મને છોડીને, વીતરાગ શ્રી તીર્થકર પસ્માત્માને જ જ દેવ તરીકે, પંચમહાવ્રતધારી મહાત્માને ગુરૂ તરીકે, અને આવા દેવ-ગુરૂએ સ્થાપેલાછે ઉપદેશેલા–આચરેલા ધર્મને ધર્મ તરીકે સ્વીકારવાને સમ્યકત્વ કહેવાય છે. પરંતુ આ રે જ સાચા દેવ-ગુરૂ-ધર્મને પણ જે મક્ષ સિવાયના, સાંસારિક (આ લેક કે પરલોકમાં આ અર્થ કામ મેળવવાના) હેતુથી સેવે તે તે લોકેત્તર મિથ્યાત્વ કહેવાય. આ લોકોત્તર કે ૬ મિશ્ચાત્ત્વને જ્ઞાનીઓએ લૌકિક મિથ્યાત્વ કરતાં વધુ ભયંકર કહ્યું છે. હું લોકાર દેવ-ગુરુ-ધર્મની ઉપાસના, તે લૌકિક મિશ્યાવને દેષ માટે છે, છે તે સાચા દેવ-ગુરૂ-ધર્મને પોતાની લાલસા માટે દુરૂપયોગ કરનારાને બચાવવાનું જ જ્ઞાનીઓ માટે પણ અઘરું છે. રોગીને ઔષધ આપને બચાવી લેવાય, પણ ઔષધને
જ અવળી રીતે લઈને ઝેર બનાવી દેનાર માટે સારો વૈદ્ય પણ કહે કે “મારૂં આમાં પણ ર કામ નહિ” મે તે ઇરાદે જ ધર્મ કરે તે જ્ઞાનીઓને ઈષ્ટ હોત તે આ લેકેર છે છે મિથ્યાત્વની અને તે લૌકિક મિથ્યાત્વ કરતા વધુ ભયંકર હોવાની વાત જ જ્ઞાનીઓએ જ શાસ્ત્રમાં કહી ન હોત. કારણ કે લોકેત્તર મિથ્યાત્વવાળ ધર્મ તે કરે જ છે, એટલું જ
જ નહિ, પણ શ્રી જિનધર્મ જ કરે છે. છતાં એવા જીવને ધર્મ નહિ કરનાર કરતાં કે છે મિથ્યાધર્મ કરનાર કરતાં ઊંચે નહિ ગણતા મિથ્યાત્વી ગ છે, લૌકિક મિથ્યાવી છે જ કરતા વધારે ખરાબ ગણ્યો છે.
શનિની શાંતિ માટે શનિવારે હનુમાનને તેલ-સિંદુર ચઢાવે તેના કરતાં તે કે શનિવારે શ્રી મુનિસુવ્રતસ્વામીની માળા ગણે તે સારું ને?” માનનારા, લખનારા, ૨
Page #884
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન [ અઠવાડિક] આ બેલનારા પોતે ક્યાં જાય અને આપણને ક્યાં લઈ જાય અને હવે ખ્યાલ આવે છે ? $ છે જેનકુળમાં જન્મેલાને શનિની શાંતિ માટે શનિવારે હનુમાનને પૂજવા જવું હોય તે ય છે
છાનામાના ગભરાતાં ગભરાતાં જવું પડે. કઈ જાણી જાય જેને સાદમિક તો ટેકે જ છે જ, પણ ઈતર મિત્ર પણ ડાહ્યો હોય તે ય ઝાટકી નાંખે. રીઢા ન બન્દા હોય તે
પોતાના મનમાં ય ખટકે કે હું આ ઠીક નથી કરતો તેથી આ પાપ લ બ ચાલે નહિ ? ૬ અને ચાલે તે ય એનો ચીલે પડે નહિ, મૂળીયાં ઊંડાં જાય નહિ.
- જ્યારે શનિની શાંતિ માટે શનિવારે શ્રી મુનિસુવ્રતસ્વામીની માળા જપના તો વટથી અને ઠાઠથી મંદિરે જાય, ભારે ભભકાથી પૂજા કરે અને ઠાવકો થઈને
માળા જપે. મનમાં ખોટું કરવાને જરા ય ખટકે નહિ અને કેઈક સમજુ કદાચ $ & ધ્યાન દોરે તે રૂઆબથી કહે કે “બીજે તે નથી જતો ને?” આવાનું ઠેકાણું પડે? છે વ લૌકિક મિથ્યાત્વ કરતાં લેકોત્તર મિથ્યાત્વ ભયંકર કેમ- એને ખ્યાલ આવા “નમૂના છે જોઈને તરત આવે. જ્ઞાનીઓની વાત મનમાં બરાબર ઠસી જાય. પણ આપણું ઠેકાણે ન જ હોય તે આપણે આવાની વાતમાં આવી જઈએ અને આ રીતે અનેક વે ઉન્મા ચઢીને બરબા થઈ જાય.
આવા લાલચુઓને “શનિ ઠેકાણે આવી જાય પછી મંદિરમાં એ મળે નહિ 2 મહિનાના કે વરસના ખાસ ખાસ દિવસે ભાયણી, શંખેશ્વર, પાલીતાણા વગેરે સ્થળે જ દેડીને જનારા આ ભગત, પિતાના ઘરની દિવાલને અડીને આવેલા મંદિરમાં કદી જ
પગ ન મૂકતા હોય એવું ય બને. આવા નાં અનુષ્ઠાન, દેખીતી રીતે, સાચા રે 9 આરાધકોનાં અનુષ્ઠાન કરતાં ચડિયાતાં પણ હોય છતાં ય જ્ઞાનીએાની દૃષ્ટિએ એની જ છે કેઈ કિંમત નથી. સાચે રસ્તે, પણ ખોટી દિશામાં ચાલનારે જેટલો વધારે ઉતાવળ
ચાલે એટલો વધુ ભટકે. સાચે રસ્તે સાચી દિશામાં ચાલનારો ધીમે ચાલે તે ય ૨ જેટલું ચાલે એટલે રસ્તો કાપે. દિશા પકડાય નહિ ત્યાં સુધી સાચે રસ્તે પણ દેડવા છે ન મંડાય. ભગવાને ભાખેલો ધર્મ, મોક્ષને સાચો માર્ગ છે. પણ એ જ માર્ગે ચાલતાં પહેલાં મેં, અર્થકામની ત્રિશા તરફથી ફેરવીને મોક્ષની દિશા તરફ
વાળવું પડે. નહિ તો જેટલું દોડીએ એથી બમણું રખડીએ. જ આ માં ફેરવવાની ક્રિયા તે અધ્યાત્મની પૂર્વસેવા-ભૂમિકા છે, અને પછી દેટ છે ઈ મૂકીએ તે અધ્યાત્મ છે. મેહના અધિકાર નીચે દબાયેલો જીવ અર્થ-કામ તરફ માં જ જ કરીને બેઠેલો છે, તેથી તેને અધ્યાત્મ માટે અધિકારી કહ્યો છે. ગત હધિકાર' નું છે
માં સાચી દિશામાં છે તેથી તે તેની શક્તિ મુજબની દેટ મૂકે તે ફાવવાનો છે. આ
Page #885
--------------------------------------------------------------------------
________________
છે
વર્ષ ૧૦ અંક ૭૮–૩૯ તા. ૨૬-૫-૯૮ :
: ૯૨૭
૨ સંસારને સારો માનનારની દિશા અવળી છે, તે ફેરવ્યા વિના તે દોડે તે મહેનત , છે માથે પડવાની છે, માટે તેની ક્રિયાને અધ્યાત્મ નહિ કહેતાં અધ્યાત્મની વૈરિણી છે
- જ્ઞાનીઓના મનની વાત -- આવી વાત વિચાર્યા પછી સ્પષ્ટ થઈ જાય છે કે :- આપણે ધર્મ ન કરીએ કે ૨ તે જ્ઞાની એન ઇષ્ટ નથી, અધર્મ કરીએ તે જ્ઞાનીઓને ઈષ્ટ નથી; અને ગમે તે માટે, ૨ કે ગમે તે રીતે ઘમ કરીએ– તે પણ ઈષ્ટ નથી. સંસારને ભયંકર માનીને સંસારથી જ આ છૂટવાના ઇર દે, શકિતમુજબ સંસારને છોડતાં રહેવાને ઘમ આપણે કરીએ તે એક જ ૬િ જ વાત જ્ઞાનીઓને ઈષ્ટ છે. અહીં “સંસાર” એટલે અર્થ-કામનાં સાધન, તે મેળવવાની છે.
ભેગવવાની- સાચવવાની ઈચ્છા અને તે ઇચ્છાના ગે થતી સઘળી ય પ્રવૃત્તિ સમજ- ર વાની છે. આ પ્રવૃત્તિઓમાં કેટલીક સારી ય દેખાતી હોય તે ય તે સારી નથી, પણ છે ખરાબ જ – એ ગેખી રાખવાવાનું છે.
સંસાર વધારનારી પ્રવૃત્તિ, “બહારથી સારી દેખાતી હોય તેથી સારી છે એમ હું માનનાર-લખનાર-બેલનારને વિશ્વાસ થાય નહિ. એ સાધુ હોય તે ય તેને હાથ ૨ છે જોડાય નહિ. માથું નમાવાય નહિ, ગુરૂ ગણાય નહિ. એનાં તપ-ત્યાગને વખાણાય જ નહિ. રાતો રાત પાટિયું ફેરવી ગામને નહવરાવી ગયેલાએ, શરૂ-શરૂમાં આબરૂ જમાછ વવા વ્યવહાર ચોકખા હોય, તેને નીતિ કહેવાય કે દગો કહેવાય? “સારું દેખાય તેથી છે તે સારું જ હોય એવું નહિ” એમ વ્યવહારમાં ય સમજે છે ને ? તો પછી અહીં આ
ધર્મમાં જ લાળા કેમ થવાય છે? આપણે ભેળા નથી, પણ પોલા છીએ, માટે , પોલી વાત જ ગમી જાય છે. આવી પિલને કારણે જ મેરુપર્વત જેટલા એવા થઈ જ
ગયા- એમ જ્ઞાનીઓ કહે છે, છત આપણું ઠેકાણું પડયુ નથી. હજી આવી ૨ કે પિલ ચાલે તે કેટલું રખડીએ એ કહી શકાય નહિ તેથી જ્ઞાનીએ અધ્યાત્મની છે
વાત કરતાં તેના અધિકારી-અધિકારીની વાત પહેલી કરે છે.
Page #886
--------------------------------------------------------------------------
________________
છે છે મહાભારતનાં પ્રસંગો છે.
[ પ્રકરણ-૨૭ ]
-શ્રી રાજુભાઇ ૫ ડિત છે ફિ
અગર કંસને ના હણું તો... છેક પિતાના નગરમાં જ નહિ, પરંતુ એક પિતે યોજેલા ઘન યારોપણ રંગ મંડપમાં આવીને ધનુષ્યને ધારણ કરીને પોતાની જ સગી આંખ સામેથી ચાલ્યા જતા. પિતાના નજીકના સમયના જ હત્યારે નંદના નંદન ગણાતા શ્રીકૃષ્ણને ડક બંદોબસ્ત છે તથા સશસ્ત્ર સૈચઢળોમાંથી કેઈ જ પકડી ના શકર્યું તેનો અફસોસ કંગને રાત–ાડેજ ની તડફડાવતો રહ્યો. | કંસને કેણુ સમજાવે કે જે દિવસ તારે માતનો ભાગ્યવિધાતાએ લખી રાખ્યો છે
છે એજ દિવસે એ શ્રીકૃષ્ણ તારૂ મેત બનીને આવશે. કંસ ! તારા રામરાજ ગણાતા જ
શ્રીકૃષ્ણ સામે છળ-કપટ કે ષડયંત્ર રચીશ મા. આ બધા ષડયંમાંથી પર થઈને તે જ દિ તારા પ્રાણ હરી જ લેશે.
મૃત્યુઢાતાથી મળનારા મતથી ફફડી રહેલા કંસે ફરીવાર નન નન શ્રીકૃષ્ણને છ મલ્લયુદ્ધના બહાને જીવતા જ હણી નાંખવા માટે ફરી એકવાર એજ વનુષ્યને મહે- જ આ સવ આર્યો, જે ધનુષ્ય એક દિવસ શ્રી કૃષ્ણના હાથમાં આવી જવાનું છે.
આ તરફ મથુરામાં કંસની નજરકેદ્રમાં ફસાયેલા વસુદેવ કે જે શ્રીકૃષ્ણના છે 4 જન્મઢાતા પિતા છે, તેમને કંસની મનની મેલી દાનતનો અંદાજ આવી ગયો. આથી 8 છે નંદગોકુલમાં રાજાને–બલદેવને પિતાના મનની બધી વાત જણાવડાવી દીધી. બીજી છે કે તરફ સમુદ્ર વિજય આદિ પિતાના વડિલ બંધુઓને પણ વસુદેવે કંસની મેલી મથરાટી ૬ જગાવી અને સાથે સાથે શ્રીકૃષ્ણના રક્ષણ માટે તે દરેકને મથુરા આવી જવા જણાવ્યું. ૪
હવે મથુરામાં ધનુષ્યને મત્સવ શરૂ થતા આમંત્રિત રાજા-મહારાજા એ મથુરા , જ આવવા લાગ્યા હતા. શૌર્યપુરથી દશેય શાહેં–વાઢવો પણ વસુદેવના આમંત્રણથી 5 આવી ગયા હતા.
આ બાજુ નંદગોકુળના માર્ગે થી મયુરા તરફ જતા રાજાઓને જોઈને શ્રીકૃષ્ણ ૨ બલરામને કહ્યું-“ચાલોને બંધુ ! આપણે પણ મથુરા જઈને મકલયુદ્ધ જોઈએ. મારી ત્યાં છે જવાની અત્યંત ઉત્કંઠા છે. ચાલો આપણે ત્યાં જઈએ. મારી આટલી ઇચ્છા પૂરી કરી છે બંધુ !
Page #887
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧, અંક ૩૮-૩૯ તા. ૨૬-૫-૯૮ :
હવે શ્રીકૃષ્ણને પિતા વસુદેવ સંબંધી બધી હકિકતે સ્પષ્ટપણે ખ્યાલમાં આપઆ વાને સમય પાકી ગયેલે જાણીને બલદેવ સીધા યશોઢા પાસે આવ્યા અને કહેવા જ લાગ્યા કે- મે મથુરા જવા ઈચ્છીએ છીએ. એટલે અમને બંનેને જલદી સ્નાન કરાવ.” ૨
યશોત્રાએ કહ્યું–‘તમને બંનેને સ્નાન કરાવવાને મારે અવસર (સમય). નથી.” છે
આથી ક્રોધારૂણ થઈ ગયેલા બલરામે કહ્યું “અરે દાસી! તું તને પિતાને છે તે જાણતી નર્થ કે તું કેણ છે? બહુ ઘમંડી બની ગઈ છે કેમ ?” આમ કહીને દીન છે વઢનવાળા થઈ ગયેલા કૃષ્ણને જલદીથી સ્નાન કરાવવા કાલિન્દી–મુના કિનારે બલદેવ છે લઈ ગયા.
યમુનાતટે આવીને બલરામે શ્રીકૃષ્ણને પૂછયું-વત્સ! તું સાવ દીન વઢનવાળો છે કેમ ઉઢાસ દેખાય છે ? 9 શ્રી ગણે કહ્યું “તમે મારી યશેઢા માતાને ‘સી’ શા માટે કહી માતાને તિરસ્કાર ? કે પુત્ર પોતાની હાજરીમાં સાંખી કેમ શકે?” . છે બલ રામે શ્રીકૃષ્ણને મસ્તક ઉપર ચૂમતા કહ્યું-વત્સ! ન તો યશેઢા તારી માતા છે છે કે ન તે નજ તારા પિતા છે. તારી માતા તે દેવકરાજની પુત્રી દેવકી છે છે કે જે મથુરાથી ગોકુળ સુધી આવી આવીને તેને સ્તનપાન કરાવતી હતી. અને માત્ર
તારા જ નહિ મારા પણ પિતા વસુદેવ છે. અને દુશાતના અધિપતિ સમુદ્રવિજય રાજા છે જ વસુદેવના ડિલબંધુ છે.
શ્રી ણે વચ્ચે જ પૂછ્યું-તે તે બલદેવ ! તું મારો ભાઈ જ છે એમ ને?
બલદેવે કહ્યું હા ! વત્સ! આપણે બંને એક જ પિતાના પુત્રો છીએ. આપણી જ જ માત્ર માતા અલગ અતાગ છે. વળી વત્સ? આ ગાયો ચરાવનારા ગોપાળની તારી જ્ઞાતિ જ નથી. તું ને પ્રચંડ પરાક્રમી તેજસ્વી એવા યાવનો વંશ જ છે, વત્સ ! અને જ્ઞાની છે
ભગવંતોએ એમને કહ્યું છે કે- તું ભરતાને અધિપતિ બનીશ.” આવા ગાયોના જે ચરાવનારા કુળમાં તારો જન્મ થઈ જ શાને શકે? મરૂ દેશમાં કલ્પવૃક્ષ ઊગ્યું કઢિ જાણ્યું છે, વત્સ!
શ્રી ણે પૂછયું–તે હું ગોકુળમાં શી રીતે આવી ચડયો ?
વરા ! દેવકી અને વસુદેવે અમારા ગેત્રના સર્વસ્વભૂત તને ભયથી ફફડી જઈને જ ગોકુળમાં નંગવાળને ત્યાં રક્ષણ માટે છૂપાવી રાખ્યો હતો.
પણ બંધુ! આવા શકિતશાળી પિતા વસુદેવને કેને ભય હતો કે જેથી તેમણે ૬ મને ગોવાળાથી ભર્યા ભર્યા આ ગોકુળમાં સંતાડો પહેર્યો હતો.?
Page #888
--------------------------------------------------------------------------
________________
૨ ૯૩૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) બલદેવે હવે શ્રીકૃષ્ણને દેવકીના છ-છ પુત્રોના જન્મતા જ પત્થર સ થે પછાડીને છે કરેલા મેત જણાવ્યા અને કહ્યું કે-વત્સ! તારૂ રક્ષણ તે કઇ પણ ભેગું કરવાનું માતા પર આ દેવકીએ વસુદેવને કહ્યું -વસુદેવની પણ એજ ઈચ્છા હતી. તારો જન્મ થયો. કંસના છે જ કરડાકી ભર્યા ચકી પહેરામાંથી પુન્યયોગે તું મથુરાના કારાગૃહમાં નજર કેa થયેલી ત્ર છે તારી જન્મદાત્રી માત્રાથી જન્મતાની સાથે જ વિખૂટે પશે. વચ્ચે ભીષણ, મેજાએ જ છે ઉછાળતી ભયાનક યમુના નદી આવી. રાતના ભયાનક અંધકારમાં ભીષણ રૌદ્ર સ્વરૂપ ક જ ધારી યમુના નદીને વિંધવી. અને તે પણ કંસના કેઈપણ ગુપ્તચરને ખબર ના પડે છે તે રીતે. અને દેવકીના સાતમા પુત્ર એવા તને લઈને જવાનું.. વત્સ! તે પ્રસંગની ૨ કલ્પના જ ધ્રુજારી ઉભી કરે છે. પણ તારા જ પુન્યપ્રભાવે દેવીએ નઢીમાં રસ્તો કરી જ જ દીધો. નંદ ગોપાળને ત્યાં તે જ સમયે યોગાનુયોગ પુત્રી જન્મી હતી. તેને લઈને તેના છે જ સ્થાને તને મૂકીને પિતા વસુદેવ મથુરા પાછા ફર્યા. સવારે તારા સ્થાને ત્રીને જોતાં આ ૨ કંસને થયું.-“મારી જેવા પ્રચંડ શક્તિના ધણીને આ શક્તિહીન છોકરી હણશે. હા.
હા હા અસંભવ, અસંભવ. હું અજર-અમર છું મને કેણ મારી શકવાનું છે. ભાઈ
મુનિ અતિમુકતકની વાત જુઠ્ઠી પડી છે. આ રીતે તે નિર્ભિકપણે જીવતે હતે પણ 2 દિ આખરે નૈમિત્તિક દ્વારા તેને જાણ થઈ કે મારે શત્રુ જીવી રહ્યો છે. ત્યારથી તે ફફડી છે રહ્યો છે. વત્સ ! આ છે તારી જનમ કહાની. | આટલું સાંભળતાં જ શેષારૂણ થઈ ચૂકેલા શ્રીકૃષ્ણે કહ્યું કે-હે સર્વે બિદ્ધ ગાંધી
એક ઘડીભર મારી આ પ્રતિજ્ઞા સાંભળો. મારા તરતના જન્મેલા છછ બંધુઓના ૬ હત્યારા કંસને દરેકે દરેક રાજાઓના દેખતા હણી ના નાંખું તે તેણે કરેલા મારા છે બંધુઓની હત્યાનું પાપ મને ચેટજે.
શ્રીકૃષ્ણની આવી પ્રતિજ્ઞા સાંભળીને ખુશ-ખુશ થઈ ગયેલા બલરામે શ્રીકૃષ્ણને આ જ આલિંગન કર્યું. અને કહ્યું કે-“વત્સ ! આ પ્રતિજ્ઞાથી તે યાદવકુળને તિલક લગાડ્યું છે. કે હે વત્સ! હવે અહીં જ સ્નાન કરીને આપણે બંને મથુરા તરફ જઈશું.
યમુના નદીમાં સ્નાન કરવા બલરામ શ્રીકૃષ્ણને લઈ ગયાં. પણ ત્યાં દૃષ્ટિવિષ છે ૨ કાલીનાગ રહેતો હતો તે કૃષ્ણને ડંખવા ઝડપથી કૃષ્ણ તરફ સરક. અને લોકોમાં જ છે હાહાકાર મચી ગયો. પણ બાલ શ્રીકૃષ્ણ તે કાળીનાગને બરાબર ગળેથી પક. પછી જ જ તેના નાકમાં વિંધ પાડીને ઘોડા જેવી લગામ લગાવી તેને મસ્તક ઉપર બેસીને બંને ૪ ૬ જાનુ વડે નાગનું ખતરનાક દમન કરીને સાવ નિર્વિષ કરી કઈને યમુનામાં દૂર દૂર જ
જઈને તેને મારી ન નાંખતા જીવતે જ છોડી મૂકે.
Page #889
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧ અ૪ ૩૮-૩૯ તા. ૨૬-૫-૯૮ :
: ૯૩૧
ગોકુળમાં કાળીનાગ દમનની જાણ થતાં ગેાવાળા આવી ચડયા. અને શ્રીકૃષ્ણની સ્તવના પ્રશસા કરવા લાગ્યા.
કૃષ્ણ તથા બલરામ હવે આ ગાવાળા સાથે જ મથુરા તરફ ગયા. મથુાથાં કૃષ્ણને પ્રવેશતા જ હણાવી નાંખવા માટે કંસે પદ્મોત્તર નામના મઢવાતા પ્રચંડ શક્તિશાળી હાથીએને ગાઢવી રાખ્યા હતા.
તથા ચ'પક
આ બાજુ ગેાપાળા સાથે આનંદ મસ્તીથી શ્રીકૃષ્ણ-બલરામ આવી રહ્યા છે. તેમને આવતાં જોતાની સાથે જ કસના આદેશથી પદ્મોત્તર હાથી શ્રીકૃષ્ણ તરફ્ અને ચ ંપક હાથી બલદેવ તરફ દોડયા. નગરજનામાં હાહાકાર મચી ગયા. બંને નાના બાળક જેવા શ્રીકૃષ્ણ તથા બલદેવને હમણાં હતા ન હતા કરી નાંખશે તેવા ભય સત્ર વ્યાપી ગયા પણ શ્રીકૃષ્ણ પદ્મોત્તરની સામે દોડીને તેના વશુળને હાથમાં પકડીને પૂરા જોશથી કાઢીને હાથીને નિષ્ઠુર પ્રહારો કરી કરીને શ્રીકૃષ્ણે રમતમાં જ હણી નાંખ્યું. એજ રીતે ચ`પક હસ્તીને ખલદેવે ખલાસ કરી નાંખ્યા.
હાથીએ હુણાતા નગરજનામાં જયાર મચી ગયા. લેાકેાએ બંને ઉપર પુષ્પાની વૃષ્ટિએ કરવા માંડી.
લેાકેાની
પૂરી ખુમારી, સ્વસ્થતા સાથે ગાવિ`દે રંગ મહેંચમાં પ્રવેશ કરતાં જ નજર તેની ઉપર મંડાઈ ગઈ. અને લેાકેા કહેવા લાગ્યા કે આ તે જ કેશિઅશ્વને સંહારક છે, આ તે જ વૃષભનેા મક છે, આ તે જ ગેપાલના તિલક છે, હસ્તીઓને હુણનારા આ જ છે. કાળીનાગનું ઢમન કરનારા આ તે જ નદના નંદન છે.
આ રીતે પ્રશંસા પામતા પામતા શ્રીકૃષ્ણે રંગમંડપમાં જઇને ખુમારી પૂર્ણાંક અલદેવની રાાથે એક મંચ ઉપર આરૂઢ થયા. ( ક્રમશઃ )
શાખન સમાચાર-મુંબઇ-માટુ'ગા કિંગ્સાઉથ-અત્રે ન્યુ મહાવીર બિલ્ડીગમાં માતુશ્રી કંકુબા જૈન રીલીજીયસ ટ્રસ્ટ તરફથી જિનબિ’એની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા તથા શ્રી ગૌતમસ્વામી તથા પૂ.આ.શ્રીવિ. રામચંદ્ર સૂ. મ.ની ગુરૂમૂર્તિની પ્રતિષ્ઠા નિમિતે પૂ.આ.શ્રીવિગુણુયશ સૂ. મ., પૂ.આ.શ્રીવિ કીર્તિયશ સૂ. મ.ની નિશ્રામાં ચૈત્ર વ૪ ૧૩ વૈ. ૭ સુધીના ભવ્ય મહાત્સવ ચેાજાયા છે. અંજન શલાકા પ્રતિષ્ઠા મહેસવના લાભ શ્રી નંદલા૯. દેવચંદ શેઠ પરિવાર (કાકત્તા) શ્રી ગોવીજી જેવત ખેાના પરિવાર (મુ`બઈ) તથા કરજણ નિવાસી તાકસી જસાજી રૂમાલવાળા પિરવાર (મુંબઇ) તરફથી ચેાજાયા છે.
Page #890
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની ગરીમા?
|
મુનિ વિશ્વાનંદ વિ. તરફથી (કચ્છ-ડાણવાળા)
તા. ૨૯-૭-૯૩ ગુરૂવાર એહમઢાવાટ દેવ ગુરુ ભક્તિ કારક ધર્મપ્રેમી રાકેશ આકિ સમસ્ત રાઠેડ પારેવાર જેગ, જ ધર્મલાભ.
ફેન આજે તે સમાચાર મળી ગયા અત્રે આનંઢ-મંગળ કે તમારે ત્યાં છે પણ આનંa મંગળ હો.
- અહમદાવાઢ હું ચોથી વાર આ લગભગ ૨૮ વરસના સમયમાં, જ્યારે પણ છે જી હુ એહમઝાવાતું આવ્યો છું ત્યારે ઢરેક વખતે એહમઢાવાઇને રંગ જુદો જોવા મળ્યો આ અગાઉ જેવી રોનક આજે નથી આમ જુઓ તે એહમઢાવાદની સ્થાપના થઈ ત્યારથી ઇ રંગ બદલાતા રહ્યા છે ચાર એહમદે એ ભેગા થઈ ઈ. સ. ૧૪૧૧ની માર્ચની ૪થી )
તારીખે એહમઢાવાય શહેરને શાસ્ત્ર વિધિ અનુસાર પાયો નાખ્યો એમ “મીરાતે – છે એહમદી' માં લખ્યું છે.
એહમઢાવાદનું પત્તન થવાનું છેટલા પચ્ચીસ વરસથી થયું છે તેનું પત્તન તે છે. અગાઉ ક્યારે નતુ થયુ જુના એહમઢાવાઢની પ્રાચિન પાળામાંથી જૈન-જૈનેતર વસ્તી ર નીકળીને નદી પાર સેસાયટીમાં તેમજ રેલવે બહારની સોસાયટીમાં જતી રહી પોળમાં જ જ નજીક નજીકમાં લગભગ ૮૧ જેન દેરાસર છે તેમાં પાર વગરની પ્રાચિન મૂર્તિઓ
(પ્રતિમાઓ) છે. જે જોતા જ મન હરી લે તેવી છે તેના દર્શન-પૂજન માટે હવે હું ૨ ભીડ થતી નથી ૧૭ સાધુ મહારાજના ને પ૩ સાધ્વીજી મ. ના ઉપાશ્રય છે કરેકમાં છ ર સાધુ સાધ્વીજી રહેલા છે પણ તેમના દર્શને જનારાની ઓછપ વર્તાય છે.
૧૯૬૫ પ્રથમવાર ૧૯૬૭ બીજીવાર ૧૯૭૨ ટીજીવાર ૧૯૬૩માં પોથીવાર. હું જ આ ચોથીવાર ૨૦ વરસ પછી એહમઢાવાદ આવ્યો આ ચોથી વારનું એહમાવાઢ નૂર % રહિત દેખાય છે. જેન-જૈનેતર કેઈના મોઢામાં આનંદ દેખાતો નથી ઉતરેલા-ઉદ્યાસી- નતા મોઢા ઉપર છે. આજીવિકાની ફિકર તેમને સતાવી રહી છે. ૨૦ મી જનતાને જ
બેટ દેખાડી બંધ કરી દેવામાં આવી બાકીની ૪૦ મીલ પણ બંધ કરી દેવામાં આવશે ? . પરિણામે બીજા પણ જેન–જેનેતર કુટુંબ આર્થિક–દુઃખમાં સપડાઈ જશે. આજે ૬ $ પિળોમાં ઘેર ઘેર શોકાતુર માનવો જોવા મળે છે. થોડાક પૈસામાંથી શું લાવવું ને
શું ન લાવવું તેમની ફિકરમાં પડેલા છે માતાએ પોતાના નાના બાળકને દુધ પણ
Page #891
--------------------------------------------------------------------------
________________
આ
વર્ષ ૧૦ ચ.ક ૩૮-૩૯ તા. ૨૬-૫-૯૮ :
: ૯૩૩
ઇ
જ પીવરાવવા માટે સમર્થ નથી. તેઓ ઘેર આવેલા પરોણા–સાધુ-સાધ્વીજી મ.ની ભકિત
જરૂર કરે છે. પણ તે અછતમાં ચલાવી લે છે. ૨૦ મીલે બંધ પડવાથી લગભગ છે ( ૭૦-૮૦ હજ ૨ કામગારો બેકાર બની ગયા તેની પાછળ લાખોની સંખ્યામાં દુઃખી જ ર થયા છે. મુશીબતમાં મુકાયા છે.
- આ પરિસ્થિતિને બદલી શકાય એમ છે, આ પરિસ્થિત માનવ સર્જીત છે જાણી જ જ જોઈને ઉભી કરવામાં આવેલ છે. મહાન પૂર્વજોના વારસાર જે મીલ-માલીક બની છે તેમને કેવલ ધન જોઈએ છે મનુષ્ય જોઇતા નથી તે ધન મહાનુભાવની મેરબાનીથી
મલી જાય એમ છે તેથી મીલમાં રોકેલું ધન ખેંચી લઈને અન્યત્ર કારખાના, ફેકટરી ને ર જમીન (પાવરલુમ) વગેરેમાં શકી વરસો જુના કામગારોને બેકાર બનાવી જ દીધા તેમને આબરૂની પડી નથી સાખ જેવું હવે તેમના રહ્યું નથી.
એમના મહાન પૂર્વજો જે થોડા જ વરસ પહેલા આ ધરતી ઉપર હતા તેઓ , છે કેઈના આંશુ પણ જોઈ શકતા ન હતા લુંછવા બેસતા હતા. એમના જવાની સાથે જ સખી પણું પણ જતું રહ્યું કેવા એ ભગુભાઈ, જમનાભાઈ, જીવાભાઈ, જેઠાભાઈ
ચમનભાઈ (કડીયા) ચીનુભાઈ, માયાભાઈ, લાલભાઈ, સારાભાઈ રમણભાઈ, (શ્રોફ) આ કેસુભાઈ, કસ્તુરભાઈ, વળી અમરસી, રૂપસી, કમળસી, ઠાકરસી, પ્રતાપસી વળી અમથા
લાલ, નાથાલાલ, કચરાલાલ, મફતલાલ. જયંતીલાલ, શાંતિલાલ, કાંતિલાલ ફેગટલાલ,. મુગટલાલ જેવા આજે નથી એનાથી થોડા આગળના પૂર્વજો લઈએ તે તેની પણ ભવ્ય ગૌરવ ગાથા છે. દેવ કરણ, આશ કરણ, મુલ કરણ, અભેચંદ મલકચંદ, અનોપચંદ, જેચંદ, રખબચંદ, સુબાજી રવચંદ, વખતચંદ, હકમચં. રવચંછ, સકળચંદ. છે કસળચંદ, વરુપચંદ. શેભાગચંદ, નવલચંદ. સકેરચં. સવચં. બાકરચંદ ફકીરચં, લતચંદ, અમરચં, વરદીચં, વળી પ્રેમાભાઈ, હેમાભાઈ લાલભાઈ, નરભેરામ, પુજારામ, જગતરામ, દેલત, ઢાતારામ, ચંકારામ, બુલાખીદાસ, ચતુરઢાસ, પરામઢાસ, જેવા આજે કયા એનાથી આગળ જુએ મહાન એવા મેતીશા માણેકશા, ઝમાન શાહ કાલુશાહ, ટોકરશાહ, ખીમાશાહ, ગેબનશા, ભેંશાશાહ સંગ્રામ શાહ, દેદાશ, પેથડશાહ, ઝાંઝણશાહ, કમાલશાહ, ધરણશાહ, સમરાશાહ, તેજાશાહ, 4 કમાલશાહ, ભાવડશાહ, જાવડશાહ, વઈજલશાહ, સારંગશાહ, બકશાહ વગેરેની આજે ખોટ છે એનાથી આગળ જુઓ વસ્તુપાલ, તેજપાલ, કુમારપાલ, કરણપાલ વગેરે મહાન પૂર્વ, યાઢ કરવા જેવા.
Page #892
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડીક) છે એહમઢાવાદમાં ધનની બેટ નથી ધનવાન ઘણાં છે પણ સખી દિલવાળા ઉપર છે જ ગણાવેલા જેવા આગેવાનોની ખોટ છે.
વર્તમાનના આગેવાને પાસે એવા ઉંચા આદર્શ કે સખી પણ જોવામાં છે એ આવતું નથી. એવી સુઝ–બુઝ તેમને નથી કે ગરિબાઈ આદિ દુખ સંકટોનું નિવારણ ? ઇ તેઓ કરી શકે. છે જે આજે પણ ઉંચા આદર્શવાદી નેતા ને સખી દિલ શ્રીમંતો પ્રગટે તો મહાન જ એહમદશાહ મહાન કુતુબશાહ જેવા બાદશાહ અને અકબરના દુધભાઈ મીરઝા અઝિઝ છે કેકા ઉફે આઝમખાન જેવા સુબાઓના સમયમાં જે એહમદાવાઝની નામ પ્રમાણે જ
આબાદી હતી તે પુનઃ પ્રાપ્ત થાય.' - રાકેશ સમય મેળવીને એહમઢાવા આવે તે પ્રાચિન પાળો. પ્રાચિન પ્રતિમાઓ છે જ પ્રાચિન જેન-જૈનેતર સ્મારકે દેખાડીને ગુજરાતની ભવ્ય સંસ્કૃતિની કંઈક ઝાંખી કરાવીયે.
એહમદાવાઢની નજદીકમાં સેરીસા રાંતેજ, શંખલપુર, ભોંયણી પાનસર, સરછે ખેઝ, રાજપર, સરસપર, નરોડા, વળી વિજાપુર, વાલમ, તારંગ, મેશાણ, ઇડર, . આ પિસીના કુંભારીયાજી વગેરે પ્રાચિન અને છેલકા, નંદાસર, કેબા વગેરે અર્વાચિન છે 8 તીર્થોની યાત્રાને લાભ મળે એમ છે. પત્ર વાંચીને વંચાવજે. -ધર્મલાભ છે
| શ્રી ઉપાધ્યાયાપદનું સ્વરૂપ
ભાવાચાર્ય રૂ૫ રાજાના મંત્રીપદને અલંકૃત કરનારા શ્રી ઉપ ધ્યાય ભગવંતો છે ચોથા પરમેષ્ઠિ પદે પ્રતિષ્ઠિત છે. શ્રી આચારાંગ આદિ બારે ય અંગ સૂત્રોના તેમજ છે ઉપાંગસૂત્રોના સ્વાધ્યાયના પારગામી અને તેના અર્થોન ધારક હોવા સાથે તેઓ આ કિ સૂત્ર અને અર્થ ઉભયનો વિસ્તાર કરવામાં રત હોય છે.
સમ્યકત્વની નિર્મળતા અને ચારિત્રની શુદ્ધિ તથા વૃદ્ધિ પણ શુદ્ર કેટિના શ્રત જ જ જ્ઞાન ઉપર જ નિર્ભર છે. એવા અનુપમ શ્રુતજ્ઞાન ના દાતા તેઓ આ શાસનમાં ઘણું જ જ ઉંચું સ્થાન મેળવે છે. જ્ઞાનદાન સમાન કોઈ જ દાન નથી. જ્ઞાન દાન દ્વારા રે જ પથ્થર જેવા શિષ્યને પણ ચેતનવંતા બનાવે છે. અજ્ઞાની અને મહત્ત્વની જેમ
શ્રેષ્ઠ કૃત રસાયણ આપે છે. ગુણ રૂપી ઉપવનને ખાન મિઠાન કરન ર મ રૂપી છે હાથીઓને વંશ કરવા માટે અંકુશ જેવું જ્ઞાનનું દાન જેઓ કરે છે. તે શ્રી ઉપાધ્યાય ) આ ભગવંત શાસનના શ્રતને અવિચ્છિન્ન પ્રવાહિત બનાવી રાખવા માટે યોગ્ય શિષ્યવર્ગને જ 2 સિદ્ધાંતની વાચનાનું દાન આપવા સદાય સજજ રહે છે. આ રીતિએ અનેક પ્રકારે છે છે સ્વ-પરના હિતની સાધનામાં ઉદ્ય ત યુવરાજ સમાન એવા શ્રી ઉપાધ્યાય ભગવંતે કલ્યાણના કામી આત્માઓ માટે સઢા ય આરાધ્ય છે.
Page #893
--------------------------------------------------------------------------
________________
ક
T
પ્યારા ભુલકાઓ...
જૈન ધર્મનું પૂર્ણ લક્ષ્ય છે વીતરાગની પ્રાપ્તિ. આ વીતરાગ છે તે મંગળમય (ર છે. મંગળ કરનારું છે એના જ તેજમાં-પ્રકાશમાં ચાલતો માનવી “અરિહંત' પઢને ૬ છ પામે છે. આ વીતરાગતા સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્રરૂપી રત્નત્રયની સમન્વિત સાધનામાંથી જ જ પ્રાપ્ત થાય છે. શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેને સમન્વિત પંથ જ માનવીને જ મુક્તિ અથવા શિવમંદિર સુધી પહોંચાડે છે. આ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રથી જ રે મનુષ્ય પૂર્ણતાને પામી શકે છે. છે સર્વજ્ઞ કથિત ધર્મયુકત જીવન જીવવા માટે છે. સર્વજ્ઞ કથિત ધર્મને જાણે પણ
આચરણ ન કરે અને પોપટિયા જ્ઞાનની માફક “અરિહંત-અરિહંત' બેલે, રટયા જ કરે તે તેને કાંઈ કિંમત નથી તેનું કાર્ય સિદ્ધ થતું નથી. સવરા કથિત ધર્મ સાંભ- Y 8 બીને કઢાચ પંડિત બની જશે પણ તે કેવો ? “પથીમાના રીંગણા જેવો.”
જૈન ધર્મને સૌ પ્રથમ અને મૂળભૂત ઉપદેશ એ છે કે શ્રદ્ધાપૂર્વક વિવેકની છે જ આંખ વડે ધર્મનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરે એને જીવનમાં ઉતારો અને તેનું યથાછે એગ્ય આરવન કરો આ દરેક જૈનકુળમાં જન્મેલા ભવ્યાત્માઓનું કર્તવ્ય છે.
સંપૂર્ણ ધર્મની આચરણા–વિચારણાનું કેન્દ્રબિંદુ વીતરાગતાની પ્રાપ્તિ કરાવે ૨ ર છે. પ્રવૃત્તિ કે નિવૃત્તિની સ્થિતિમાં જે વીતરાગતા વધતી જાય તો જ તે શ્રેયસ્કર છે જ ગણાય છે. બાકી બધુ વ્યર્થ છે.
શ્રધ્ધા પૂર્વક વિવેકની દૃષ્ટિ મળ્યા વગર વીતરાગતાની પ્રાપ્તિને રસ્તો હાથમાં જ 8 અવતે નથ. શ્રદ્ધાપૂર્વક વિવેકની દૃષ્ટિ જ પ્રવૃત્તિમાં નિવૃત્તિ અને નિવૃત્તિમાંનું પ્રવૃત્તિ
દર્શન કરાવી યથાર્થ માર્ગદર્શન આપી શકે છે. આ જ વિવેકના સથવારે વીતરાગતા છે 3 પામી શકાય છે.
રવિશિશુ c/o. જૈન શાસન કાર્યાલય
– આજનું સુવાકય – પિતાની ભૂલને ભૂલ માને અને અંતરમાં નમ્રતાને સ્થાન આપે તે જ સાચી છે કે ક્ષમાપના કરી શકે છે.
Page #894
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ]
.
શ્રાવક એટલે ? શ્રા – શ્રદ્ધા – સમ્યગદર્શન વ - વિવેક – સમ્યજ્ઞાન , ક - કિયા - સમ્યકચારિત્ર
–સમકિત સહન - શ્રોતા પાષણ- પત્થર જેવા સાંભળે ભણે પણ પાપબુદ્ધિ ને છેડે કાણું વાળ ધક્કો- સાંભળેલું નીકળી જાય તરત જ ભૂલી જાય ઘેટા-પિતાના પાલકને જ માથું મારે તેમ શ્રોતા પિતાના જ્ઞાનદાતા ગુરુ જ બૂરું
ચિંતવે. મસક–બહારથી ધર્મિષ્ઠ લાગે પણ અંદરથી ધર્મ ઈચ્છા રહિત તથા ક્રોધાદિથી ભરેલા છે સપ–ગમે તેટલું સારું જ્ઞાન આપે છતાં અવળો અર્થ લે.
પાડે- શ્રોતા, ખાટા બરાડા પાડી સભા ડહોળી નાખે. આ બિલાડે- દૂધ ઢાળીને પીએ, તેમ ઉપદેશકનું અનિષ્ટ ચિંતવી સાંભળે.
બગલે - બહારથી ઉજળે અંદરથી મેલે તેમ બહારથી વિનયી અંદર થી મલિન. પિોપટ - માત્ર ગેખેલું જ બોલે. માટી - પાણી મળે તે ભીની પછી સૂકી તેમ સાધુ સંગે કે મળ અસગે કઠોર. ડાંસ - ચટકા ભરે તેમ શ્રોતા શ્રોતા ઝઘડે સભાને એ પિઢા કરાવે. આ જળ – અશુદ્ધ લેહી પીએ તેમ છીછરી વાત યાદરાખે તત્ત્વજ્ઞાન ન.
ગાય - ડું ખાઈને દૂધ આપે તેમ હું સાંભળીને ગુરૂને ઉપકાર માને. બકરી - શાંતીથી નમી નમીને પાણી પીએ તેમ નમી નમીને શાંતિથી સાંભળે. હંસ – પાણી છોડીને માત્ર દુધ જ પીએ તેમ સાર-સાર ગ્રહણ કરે.
-વિરુચી – વિધ વિધ તપ – છેશારીરિક તપ દેવ, ગુરૂ, જ્ઞાની આર્થિની પૂજા પવિત્રતા, સરળતા. બ્રહ્મચર્ય અહિંસા આ
વગેરેનું પાલન,
Page #895
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક-૩૮/૩૯ તા. ૨૬-૫-૯૮ :
: ૯૩૭ જ વાચિક ત... બીજાને ઉન ન થાય તેવી સત્ય, પ્રિય હિતકારી વાણી બોલવી તથા
સુસાહિત્યનું અધ્યયન કરતું તે. માનસિક તપ મનની પ્રસન્નતા, શાંતી સ્વભાવ, મૌન, આત્મસંયમ અને ભાવની
પવિત્રતા રાખવી તે. સાવિક તપ આ ત્રણેય તપ જે ભૌતિક ફળની ઈચ્છા વિના નિસ્પૃહ ભાવે કરવામાં
આવે છે તે સાત્વિક કહેવાય છે. રાજસ તપ માન-સન્માન-પૂજા વગેરેની ઇચ્છાથી પૂર્વક તપ કરવામાં આવે. તામસ તપ હઠાગ્રહથી માત્ર શરીરને કષ્ટ આપવું અથવા તો બીજાને સત્યાનાશ વાળવા તપ કરવો તે.
–શશીકલ મહિમા
છોડવા જોઇએ અવાવાને સવળા કરે.
શુળવાળાએ દ્વિદળને છોડવું જાઇએ. કોબીનો ક્રોધ હટાવે, કોઢીયાને મિષ્ટાન(માંસ)ને છોડવું જોઈએ. દિક સરળતા પ્રગટાવે, તાવવાળાએ ઘી ને છોડવું જોઈએ. હું અકડાઈને ટાળે, અભિમાનીને નમાવે,
અતિસારવાળાએ(ઝાડા)નવા કાળને છોડવી છે
જોઈએ. ખરેખર !
નેત્રરોગીએ મૈથુનને છોડવું પ્રભુ ભકિતનો મહિમા
જોઈએ. એક અવર્ણય છે.
-તુષાર સોલંકી જ –ધીરજ વીકી સોલંકી
– છોડ – કોઈ છેડશે નહિ – ઉચે આકાશમાં ફરવા નીકળેલ એક સમડીની દૃષ્ટિ પિતાનું ઇષ્ટ ભોજન ગોતી જ રહી હતી ચકાર ચકકર મારતી સમડીને એક માછલીને ટુકડો દેખાઈ ગયો. બસ! જ
સિંહ ફાળ ભળી સમડી પૃથ્વી તલ ઉપર આવી હડપ કરતી સમડીએ માછલીને ટુકડે છે એમાં લઈ લીધો ફરી પાછી સફળ આકાશ ભણી ચાલુ થઈ ગઈ. જ સતત ચોકી કરતા અને ડોળા ફેરવતા કાગડાએ તથા ધ્યાનમાં તલ્લીન બનેલી છે
સમડીઓની નજરે પેલી માછલીને ટુકડો ચઢી આવ્યો. કાગડાઓ અને સમડીઓએ છે તેને પીછો કર્યો. તરાપ મારી, ચાંચ ઉપર ચચેનો માર પડવા લાગે હેરાન-પરેશાન છે
Page #896
--------------------------------------------------------------------------
________________
• શ્રી જૈન શાસન અઠવાડિક ]
કરવા લાગ્યા જપીને બેસવા કે ઉડવા દેતાં નથી માછલીના ટુકડા પડાવી લેવા મથતા હતા. છેવટે ચક્કર મારતી પેલી સમડી થાકી ગઇ. મનેામન નિર્ધાર કરીને ટુકડા પડતા મુકયા જતો કર્યાં અધવચ્ચેથી બીજી સમડીએ ગ્રહણ કરી લીધેા ટુકડા લઈને ભાગવા માંડી આથી કાગડાએ અને બીજી સમડીએ પેલી સમડીને મૂકીને માછલીના સમડીની પાછળ પડયા. પહેલી સમડી શાંતિના ક્રમ ખે'ચતી એક ઝાડ પર જઇને બેઠી. એક ચિંતકની નજરે આ ખેલ ચઢી આવ્યા મનેામન આભાર બેાલવા લાગ્યા...હું સમડી !
માનતા તેએ
૯૩૮ :
તારી પાસેથી હું એટલું શીખ્યા કે સંસારની ઉપાધિઓને ાડી દેવાથી જ શાંતિ છે. નહિ તો મેાટી આફત છે! જે છેાડી દે છે, અને પછી કોઇ છેડતું નથી -રશ્મિ-વસુ
પ્રભુ! દૂર કરી અંધારું
—પૂ. મુ. શ્રી મેાક્ષરતિવિજયજી મ.
હે પ્રભુ ! તારા ગિરૂઆ ગુણ સુણતાં મારા શ્રવણે અમી ઝરે છે એ સાવ સાચી વાત છે. પણ તો પછી જે બધું સાંભળતા કાનમાં ઝેર ઝરવુ જોઇએ એ બધુ સાંભળવાનું મન શા માટે થયા કરે છે મને...? મને જવાબ નહીં આપે, પ્રભુ ?
હે પ્રભુ ! ખગીચામાં ક્લાક બેસુ છું ત્યારે ફૂલેાની સુંદરતા અને સુગંધ મારા ઢિલાદ્ઘિમાગને તાજગીથી ભરી દે છે... ખેાટું ના લગાડતા હાં પ્રભુ, પણ તારા ગુણા કે તારી વાણી હજી સુધી તો આવું કશુ કરી શક્યાં નથી !
હે પ્રભુ ! જયાતિ બનીને આવ, અને મારાં અંતરમાંથી તિમિરને દૂર કર ! અજન બનીને આવ, અને મારી આંખામાંથી વિકૃતિને દૂર કર! વૃષ્ટિ બનીને આવ, અને મારા આત્માંથી મિલનતાને દૂર કર ! તારી પ્રતિક્ષામાં ગુરૂ છું, પ્રભુ,
સત્વર આવ !
હે પ્રભુ ! તારૂં મુખડુ' અને મારી આંખેા: જાણે ચન્દ્ર અને ચોર ! તારી વાણી અને મારૂં હુંધૈયું: જાણે મેહુલે અને મેર ! તારા ગુણુલા અને મારો આતમ: જાણે સૂરત અને ઝેિર ! તું અને હું : જાણે ક્ષીર અને નીર ! આવી ધન્ય દશા માટે નિરાત તલસુ છુ..., દિનરાત,
Page #897
--------------------------------------------------------------------------
________________
છે. સર્વે ગુણુ કાંચનમાશ્રયન્તમાં માનતા સમાજમાં છે છેરાજકારણનું અપરાધીકરણ ન થાય તો બીજું શું થાય! જ
–બટુક દેસાઈ
આપણે બધા વીસ વર્ષથી જાણીએ છીએ કે રાજકારણનું વ્યવસ્થિત રીતે ગુને- ૬ છે ગારીકરણ થઇ રહ્યું છે. ગુનેગાર વહીવટીતંત્ર અને પોલીસતંત્ર સાથે સાંઠગાંઠ બાંધી છે
રહ્યા છે. એ પરાધીએ ન્યાયતંત્રના પવિત્ર મંદિરને અભડાવવાની દિશામાં આગળ વધી જ રહ્યા છે. સિંનસ્ટારે ગુનેગારોના ગાંઠિયા બની રહ્યા છે. ભારત જેવા વિશાળ દેશનું છે 4 ગુપ્તચર તંત્ર. જેની ભાળ મેળવી શકતું નથી તેવા દાઉ૪ ઈબ્રાહિમ જેવા નામીચા ગુને- રિ જ ગારને દિલહી કે મુંબઈથી ટેલિફેન પર સંપર્ક સાધી ઈન્ટરવ્યુ લેવા જેટલી કે તેમને
અઘટિત પ્રદ્ધિ આપવા જેટલી ઘનિષ્ઠતા કેટલાક અખબાર, સામયિક અને પરાકારો ? કેળવી ચૂક્યા છે. આને કારણે સંસામાં વોહરા સમિતિનો હેવાલ, કે તેને કેટલોક
અંશ, કે મારેલો હેવાલ રજુ થયે ત્યારે દેશની પ્રજાને આશ્ચર્ય ન થયું. વોહરા છે એ સમિતિનું તારતમ્ય એ કેઈ નવી વાત ન હતી પણ પ્રજા જેના ઓથાર નીચે બે જ જ હશકાથી જીવી રહી છે તે હકીકતનો મોડે મોડે સ્વીકાર માત્ર હતું. આ ખેલાડીઓના કે
નામે કે અપરાધીકરણની રમતના આટાપાટાની માહિતીના અભાવે આ અહેવાલ પ્રજામાં ખારા રસ જગાવી ન શકે.
આ અહેવાતા વોહરા સમિતિએ ૨જુ કરેલો અહેવાલ જ છે અને સરકારે તેમાં છે કેઈ જાતને ફેરફાર કર્યો નથી એમ જ્યારે જવાબદાર પ્રધાને સંસદને કહે ત્યારે તેને હું સ્વીકારવા જેટલી લેકશાહીમાં શ્રદ્ધા આપણે ધરાવીએ છીએ અને તેમાં ગાબડું પડે છે તેવી સ્થિતિ સરકાર નહી સરજે તેવી આશા રાખીએ હેવાલ બાબતમાં શંકા પેઢા જ થવા માટેની જવાબદારી કટેકટીખ્યાત વિદ્યાચરણ કહાની છે તે સંસદીય બાબતોના
પ્રધાન છે એટલે તે જે કંઈ કહે તે સરકારવતી કહે છે એમ માનવું જોઈએ. આ સજજને વોહરા સમિતિ હેવાલ સંસદમાં રજુ કરાય તેના માત્ર બે દિવસ પહેલાં જ
હ્યું હતું કે આ અહેવાલ સે પૃષ્ટોને છે જ્યારે સંસમાં ૧૨ પૃષ્ટ હેવાલ રજુ થયો છે જ આથી બાકીના ૮૮ પૃષ્ટો કઈ ભેંસ વાગોળી ગઈ તેવો પ્રશ્ન પૂછનારાઓને દોષ કઈક & શકાશે નહીં ૬. આટલા છબરડો પૂરત ન હોય તેમ હેવાલમાં પેરેગ્રાફેના નંબરમાં ગોટાળે
હતે. પેરા ન. ત્રણ પછીના પિરાને ન સાત હોય તે વચલા પેરેગ્રાફે કયાં ખેવાઈ
Page #898
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક). જ ગયા તે પ્રશ્ન ઉઠવાને જ. ગૃહપ્રધાને ખુલાસો કર્યો કે ટાઈ૫ ભૂલ છે. એ પણ શક્ય છે કે છે. ટાઈપીસ્ટની ભૂલથી આપણે ટેવાયેલા છીએ અને બિનકાર્યક્ષમ સરકારી નોકરોને જે ૨ બરતરફ કરવાનું સહેલું ન હોવાથી અને પગાર તો મસ્ટરમાં સહી કરવાથી મળે છે. જ છે કામ કરવા હથેળી ગરમ કરવી જોઈએ એવી સંસ્કૃતિમાં રાચતા સરકારી નોકરી વધુ છે જ પ્રમાણમાં ભૂલ કરે એ સમજી શકાય છે. આવા મહત્ત્વના હેવાતામાં આ પ્રકારની ભૂલ છે ૪િ સરકારની વિશ્વસનિયતામાં શંકા પેઢા કરશે તેની પણ પરવા ન કરનારા ડઝનબંધી આ
૨ પ્રધાન અને એક પ્રધાનના અનેક સચિ, ઉપસચિવ અને અંગત સચિ ના ઘાડાએ કે કેટલા નિભર અને નઘરોળ બની ગયા છે તેની પ્રતીતિ કરાવે છે.
વોહરા સમિતિ અહેવાલમાં કશું નવું નથી તે પણ એ અત્યંત મહત્વને %િ દસ્તાવેજ છે. રાજકારણીઓ અને ગુનેગારો વચ્ચેના સંબંધો અંગે તપાસ કરવાની અને આ છે તેનો હેવાલ સંસદ સમક્ષ મૂકવાની સરકારની ફરજ છે તે વાતને સરકાર કરતે હું દસ્તાવેજ છે. પ્રજા અનૌપચારિક રીતે જે વાત કહેતી હતી તે રાજકારણ એ, વહી- ૨ વટીતંત્ર, પોલીસતંત્ર, ન્યાયતંત્ર અને અખબારોની ગુનેગારો સાથેની સાંઠગાંઠનો સત્તાવાર સ્વીકાર કરતે સરકારી દસ્તાવેજ છે. સરકારે અને વિરોધ પક્ષે, સમગ્ર સંસદે છે એકમતે આ દસ્તાવેજના તારતમ્ય સ્વીકાર્યા હોય તે દસ્તાવેજ છે. રાજકારણના છે અપરાધીકરણને સત્તાવાર સ્વીકાર કરતે એ દસ્તાવેજ છે.
હવે પછી દેશને કેઈ પણ રાજકીય પક્ષ રાજકારણનું ગુનેગારીકરણ થયું નથી એ છે એમ નહીં કહી શકે એ વાત અલગ છે કે દરેક રાજકીય પક્ષ એમ કહેશે કે અમારા રિ નહીં અન્ય રાજકીય પક્ષોને ગુનેગાર સાથે સંબંધ છે, પણ પ્રજા સુપેરે જાણે છે કે
કાગડા બધે જ કાળા છે. બધા જ રાજકારણને ગુનેગારીકરણના છેડાએ સીધા કે જે આડકતરી રીતે અડી ચૂક્યા છે અને બધા જ રાજકીય પક્ષે ભ્રષ્ટાચારીઓ અને ગુનેગારોથી ખ8બદે છે. કેંગ્રેસ સૌથી મટે પક્ષ અને ચાર દશકા સુધી કેન્દ્ર માં સરકાર ચલાવનારી પક્ષ હોઈ. સૌથી વધુ ગુનેગારો અને ભ્રષ્ટાચારીએ કેંગ્રેસ પક્ષમાં હશે પણ અન્ય પક્ષો તેનાથી બાકાત નથી, નાણાં અને ગુંડાગીરીના જોરે ચૂંટણી નૃતવાના જ
ખ્યા જેનારાએ દરેક રાજકીય પક્ષેામાં છે કારણ કે રાજકીય પક્ષે જનસેવાની વાત કરનારાઓને બેચિયા અને બધા ગણતા થઈ ગયા છે અને ગાંધી એ માર્ગ માટે વટાવી જ ખાવાનું સાધન છે, તેના ઉપદેશ અનુસાર ચાલવાની પ્રેરણું આપતું નામ નથી એમ ર માનતા થઈ ગયા છે.
દેશભરના સાંસદ અને વિધાન સભ્યોનું સર્વેક્ષણ કરવામાં આવે તો જણાશે જ
Page #899
--------------------------------------------------------------------------
________________
૨ વર્ષ ૦ અંક ૩૮-૩૯ : તા. ૨૬-૫–૯૮ :
: ૯૪૧ દિ કે તમામ રાજકીય પક્ષે અને અપક્ષમાં હીસ્ટ્રીશીટર એટલે કે જેમની સામે ગુનાખોરીના છે
ખટલામાં ચાલી રહ્યા છે તેવામાં જોવા મળશે. જેમાં ગુનાખેરીમાં સંડોવાયેલા છે ? છે પણ ખટલાએ મંડાયા નથી તેવામાં પણ જોવા મળશે. આમ રાજકારણનું ગુનેગારીકરણ છે. કોઈ એક પક્ષને ઈજારો નથી. સામ્યવાદી પક્ષના નામુદ્રીપાત્ર અને રાજેશ્વર રાવ જેવા છે છેઅનેક નેતા એ તમામ સંપત્તિા પક્ષને ચરણે ધરી વૈછિકે ફકીરી સ્વીકારી હતી તેવા આ છે સામ્યવાદી પક્ષોમાં પણ ગુનેગારોને પ્રવેશ અપાય છે. પશ્ચિમ બંગાળમાં એક માર્ક સ
વાદી સામ્યવાદી પ્રધાને કેગ્રેસ પક્ષના અસામાજિક તને મુકાબલે કરવા એક ૨ - અસામાજિક તત્ત્વને સહકાર લીધાની જાહેર કબુલાત કરી છે.
આનો બચાવ કરતી એક અખબારી મુલાકાતમાં તેમણે કહ્યું છે કે આ અપવાદ્ય છે ત્ર છે અને તેનું પુનરાવર્તન નહી થાય. આ કબુલાત એ ચોરી કરતાં પકડાઈ ગયેલા જ જ ચોરની કબુલાત જેવી છે. જાણકારો કહે છે કે-પશ્ચિમ બંગાળના ગામડાઓમાં અને ૪ આ પંચાયતેમ ગામના ગુનેગારે માર્કસવાદી સામ્યવાદીઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ૬ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ હીસ્ટ્રીશીટરો ભાજપના વિધાન સભ્ય છે. લાલુપ્રસાઢ યાઢવ છે અને મુલાયમસિંહ યાદવના તે બધા વિધાન સભ્ય હિસ્ટ્રીશીટરે બનવાની ક્ષમતા ન ધરાવે છે. ગુનેગારોને સંરક્ષણ છત્ર પુરૂં પાડી રહેલા પ્રધાને, સચિવ અને ઉચ્ચકક્ષાના જ છે. પોલીસ અધિકારીઓને પણ અસામાજિક તત્ત્વોમાં સમાવેશ કરીએ તો આપણે અપર વાક શોધવાની જ મહેનત કરવી પડશે.
આનાથી પણ વધુ ભયજનક વાત તે એ છે કે સરકાર કે રાજકીય પક્ષે રાજએ કારણના અપરાધીકરણના મૂળ સુધી જવા માગે છે અને તેને નાબુઢ કરવાની ઇચ્છા & ધરાવે છે એવો વિશ્વાસ કેઇને બેસતું નથી. સામાન્ય લોકોની વાત તે જવા દઇએ છે ૨પણ ઈન્ટેલીજન્સના બ્યુરો, સી. બી. આઈ. અને વિદેશી જાસૂસી અંગે ધ્યાન રાખતી જી રે સંસ્થાના વેહરા સમિતિમાં બિરાજેલા વડાઓને પણ આવો વિશ્વાસ ન હતે એવા
નિષ્પા૫ કબુલાત હરાએ તેના અહેવાલમાં કરી છે. વેહરા તેમના અહેવાલમાં લખે શું છે કે ચર્ચા દરમ્યાન મને જણાવ્યું હતું કે કેટલાક સભ્ય ખુલ્લા દિલે ચર્ચા કરતા છે છે અને તેમના મંતવ્યો વ્યક્ત કરતાં અચકાતા હતા અને સરકાર આ બાબતમાં મૂળ સુધી છે જવા માંગે છે તે બાબતમાં તેમને વિશ્વાસ બેસતું ન હતું. કે દેશમાં થઈ રહેલા રાજકારણના અપરાધીકરણની સૌથી વધુ સત્તાવાર માહિતી છે ૬ દેશની જાસૂસ ખાતાની ત્રણે પાંખના વડાઓની પાસે હોય છે અને જ્યારે તેમને જ છે ર આ બાબતમાં સરકારની પ્રમાણિક્તામાં વિશ્વાસ ન હોય ત્યારે સરહ્મર અને રાજકીય
Page #900
--------------------------------------------------------------------------
________________
૯૪ર :
: શ્રી જૈન શાસન [અઠવાડિ]
પક્ષે રાજકારણમાંથી અપરાધીકરણ દૂર કરવા બાબત ગુનેગારોના ભરડામાંથી દેશના ર રાજકારણને મુક્ત કરવા બાબતમાં પ્રમાણિક છે, એમ માનનારાએ મુર્માએ ના સ્વર્ગમાં જ છે વસે છે. જાસૂસી પાંખોના વડાઓ પાસે સરકારની નિષ્ઠામાં વિશ્વાસ ન મૂકવા માટે - પુરતી નક્કર માહિતી હશે, એમ માનવાને વાંધો હોઈ શકે જ્યારે સરકારની વિશ્વસ૬ નિયતા એટલી હદે ઘટી જાય કે તેને જ આદેશ હેઠળ કામ કરતાં જાસૂસી પાંખના ઈ વડાએ પણ તેની પ્રમાણિકતા અંગે શંકા ધરાવતા થાય ત્યારે પ્રજામાં તે સરકાર અપ્રિય થાય તેનાથી નવાઈ ન થવી જોઈએ.
આ સ્થિતિ દુઃખજનક છે એ સાચું પણ આને કારણે નિષ્ક્રિય વાંકણે પ્રકપ ઠાલવવાની જરૂર નથી. તેનાથી તેમ કરનારનું સ્વાથ્ય બગડશે. લક્ષમી અને ગુનાને છે અતુટ સંબંધ છે. આથી જ ડાહ્યા ગુજરાતીઓએ કહેવત રચી છે કે હાથ રળે તો જ
પેટ ભરાય અને ધન રળે તો એારડા ભરાય અને ધન ભેગું કરવા માટે સત્તર પંચા ? - પંચાણું મૂક્યા છૂટના લાવે પટેલ સમાં બે ઓછા જેવા ધંધા કરવા જ પડે. માણસને છે
ધનની લાલચ અનાદિકાળથી રહેતી આવી છે અને ધન પ્રાપ્તિ માટે શુ કરતાં કે છે અચકાતું નથી.
આર્યોની ટેળીઓ અનાર્યો પર હુમલા કરી તેમની ગાય, સ્ત્રીઓ અને અન્ય ? સંપત્તિ લુંટી લેતી અને તે માટેની શક્તિ આપવા ઈન્દ્રની પ્રાર્થના કરતાં લોકે ચતાં. જ
ત્યારબાઝ રા રચાતા બળવાન રાજાએ અન્ય રાજાઓ ઉપર હુમલો કરી, તેને આ છે હરાવી, તેની સંપત્તિ અને સુંદર કન્યાઓ અને ક્યારેક રાણીએ ઉપાડી જતાં તેને
શૌર્ય ગણાવી સરાહના કરતા શ્લોકે અને કાવ્ય રચાતાં વર્તમાનકાળના કાનુને અનુ- 2 ૪ સાર આમ કરનારાએ ગુનેગાર ગણાય અને તેમનું સ્થાન મહેલમાં નહીં સાબરમતી છે અને યરવડા તરંગમાં હોય, માણસની મનલાલસાને પિછાનીને આપણા વડવાઓએ જ છે કાંચન એટલે કે સર્વ ગુણે સોનાને આસરે રહેલા છે, એ લોક, સર્વ ગુણુ કાંચનમાશ્રયન્ત રો હતે.
રાજકારણનું અપરાધીકરણ વધતા ઓછા પ્રમાણમાં વિશ્વભરમાં થતું રહ્યું છે. ૨ જાપાનમાં આવા અનેક કૌભાંડ બહાર આવ્યા છે અને ઘણાં વડાપ્રધાને એ ખુરશી છે ગુમાવી છે. ઈટાલીમાં પણ માફિયા-રાજકારણું ગઠબંધન જાણીતું છે અને એક વાદ પ્રધાનને સજા થઈ છે અને અન્ય ઉપર માફિયાઓ સાથે સંબંધ રાખવા માટે ખટલો છે. ચાલી રહ્યો છે. ફ્રાન્સમાં ત્રણ પ્રધાને આ કારણસર રાજીનામા આપવા પડયાં છે અને અન્ય સામે તપાસ ચાલુ છે.
(ક્રમશઃ)
Page #901
--------------------------------------------------------------------------
________________
ક જ્ઞાન ગુણ ગંગા 1
-પ્રજ્ઞાંગ છે
* શ્રી ઠાણાંગસૂત્રમાં દીક્ષાના ભિન્ન ભિન્ન પ્રકાર બતાવેલ છે. (1) ચાર પ્રકારે દીક્ષા (અ) સિંહની જેમ લે, સિંહની જેમ પાળે. શ્રી ધન્ના-શાલિભદ્રજીની જેમ.. (બ) સિંહની જેમ કે, શિયાળની જેમ પાળે. શ્રી કંડરીક મુનિની જેમ. ( શિયાળની જેમ લે, સિંહની જેમ પાળે. શ્રી મેતાર્ય મહામુનિની જેમ. (૩) શિયાળની જેમ લે, શિયાળની જેમ પાળે. શ્રી સમાચાર્યની જેમ. (૨) પ્રકારાંતરે ચાર પ્રકારની દીક્ષા : (૧) ઈહલોક પ્રતિબદ્ધા ઃ આજીવિકા માટે લેવામાં આવતી દીક્ષા. (૨) પર પ્રતિબદ્ધ : સ્વર્ગાઢિ પારલૌકિક ભૌતિક સુખ માટે લેવાતી દીક્ષા. કે
(૩) ઉભયલોક પ્રતિબદ્ધ : આ ભયમાં આજીવિકાદિ માટે પરભવમાં સ્વર્ગાદ્રિ ૨ સુખ માટે લેવાતી દીક્ષા. છે (૪) અપ્રતિબદ્ધ : આલાક કે પરલેક સંબંધી કઈ પણ સુખ સામગ્રીની ઈરછા
વિના, કેવળ આત્મવિશુદ્ધિ માટે લેવાતી દીક્ષા. આ (૩) દશ પ્રકારે દીક્ષા જ (૧) છંદા- પિતાની ઈચ્છાથી ગોવિંa વાચકની જેમ અથવા બીજાના બાણથી
ભવદેવની જેમ. ૨ (૨) રેષા- રેષથી લેવી. વિશ્વભૂતિની જેમ. છે (૩) પરિપૂના- ગરીબીથી હેરાન થઇને લેવી. કઠીયારાની જેમ. જ (૪) પ્રતિકૃતા- પડકાર ઝીલીને લેવી. ધન્નાજીની જેમ. (૫) સ્મારણિકા- પૂર્વભવનું સ્મરણ કરાવવાથી લેવી.
- શ્રી મલ્લિનાથ સ્વામિના પૂર્વભવના છ મિત્રોની જેમ. ૨ (૬) ગણિકા- રોગના કારણે લેવી. શ્રી સનસ્કુમાર ચટ્ટીની જેમ. છે (૭) અનાદતા- અનાર થવાથી લેવી શ્રી નંકિણની જેમ. છે (૮) દેવ સંજ્ઞપ્તિ- દેવના પ્રતિબંધથી લેવી. શ્રી મતાર્યની જેમ.
Page #902
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે જ (૯) સ્વપ્ના વિશિષ્ટ સ્વપ્ન આવવાથી લેવી શ્રી પુષ્પચૂલા રાજકુમારીની જેમ. ૬ (૧૦) વત્સાનુબંધી- પુત્રના સ્નેહના કારણે લેવી.
શ્રી વજીસ્વામિની માતા સુનંદ્રા દેવીની જેમ, શ્રી સમવાયાંગ સૂત્રમાં કશ પ્રકારના સ્થવિર કહ્યા છે. તે આ છે આ પ્રમાણે ગ્રામ સ્થવિર નગર સ્થવિર. રાષ્ટ્ર વિર. પ્રશસ્ત સ્થવિર. કુલ ૨
સ્થવિર. ગણ સ્થવિર. સંઘ સ્થવિર. જાતિ વિર. શ્રત થવિર અને ૪ ૨ પર્યાય સ્થવિર. છે કે શ્રી ઠાણાંગ સૂત્રમાં ભાષાના સાત પ્રકાર કહ્યા છે. ૧. આલાપ–ડું બોલવું , છે ૨. અનાલા૫-ખરાબ બેલિવું. ૩. ઉ૯લાપ-મર્યાત્રા ઓળંગીને બોલવું ૪ અનુલ્લાપ
મૌન રહેવું. ૫. સંતાપ-પરસ્પર બેસવું. ૬ પ્રલા૫-ફોગટ બડબડાટ કરવો. ૭. , વિપ્રલાપ-વિરૂધ વાણી બાલવી.
# ચાર પ્રકારના ઘડા અને માનવની વાત શ્રી ઠાણાંગજીમાં સુંદર સમજાવી છે.
ચાર પ્રકારના ઘા ૧. મધને ઘડે અને મધનું ઢાંકણું. ૨. મધને ઘડે અને ઝેરનું ઢાંકણ, ૩. ઝેરના ઘટે અને મધનું ઢાંકણ, ૪. ઝેરને ઘડે અને ઝેરનું ઢાંકણું
તેવા જ પ્રકારના ચાર માનવ, ૧. શુદધ હૃઢય અને મધુર વાણી. ૨. શુદધ હઠય પણ કટુ વાણી ૩. કલુષિત હૃદય અને મધુર વાણી. ૪. લુષિત હૃદય અને કટુ વાણી.
શ્રી ભગવતીજીમાં ઇન્દ્રાઠિ દેવેની શકિતનું વર્ણન કરતાં કહ્યું છે. જ ઈન્દ્રની શક્તિ - તેનામાં એટલી શકિત છે કે જો તે ઈ ધારે તે મનુષ્યના મસ્તકના આ ટુકડે ટુકડા કરી ચૂર્ણ બનાવી કમંડલમાં ભરી શકે છે અને પછી તરત જ તે ચૂર્ણમાંથી ૬ ૪ પાછું મસ્તક બનાવી. મનુષ્યના ધડ સાથે ચેંટાડી દે છે અને તે માણસ જીવતો રહે છે
છે. વળી આ કામ એટલી કુશલતાથી અને ઝડપથી કરે છે કે માણસને જરાપણ આ
Page #903
--------------------------------------------------------------------------
________________
જ વર્ષ ૧૦ અંક ૩૮-૩૯ : તા. ૨૬-૫-૯૮ :
: ૯૪૫. જ પીડાનો અનુભવ થતો નથી. (૧૪–૮–૧૮) દિ દેવેની શ ત- કેટલાક દેવે હજાર જાતના શરીર બનાવી જુદી જુદી હજાર જાતની ભાષા બોલી શકે છે. (૧૪-૯-૯).
વળી કેટલાક દે મનુષ્યની પાંપથ પર બત્રીસ જાતના નાટક બતાવી શકે છે જે છે છતાં પણ તે માણસને જરા પણ પીડા થતી નથી. આવા દેવો “અવ્યાબાધ દેવ છે. કહેવાય છે. ૧૪–૮–૧૭)
મહેરછા, પ્રતિબંધ, લોભાત્મા, ભાર, કલિકરંડ. અનર્થ, અગુપ્તિ, તૃષ્ણ, જ આસક્તિ અને અસંતોષ – આ બધાને પરિગ્રહના પર્યાયવાચી શબ્દો છે એમ આ જ શ્રી પ્રશ્ન રાકરણ સૂત્રમાં કહ્યું છે. છે કે શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં ચાર પ્રકારે કષાય કહ્યા છે.
૧. ૨૨ પ્રતિષ્ઠિત પિતાની ભૂલથી પિતાની જાત પર કષાય કરે. ૨. ૨ પતિષ્ઠિત- બીજાની ભૂલથી બીજા પર કષાય કરે. ૩. ૯ ભય પ્રતિષ્ઠિત- સ્વ અને પરની ભૂલથી બને પર કષાય કરો.
૪. પ્રતિષ્ઠિત– કારણ વિના ગુસ્સે થવું. છે કે શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં નીચે પ્રમાણે આઠ પ્રકારે પણ કષાય કહ્યો છે.
૧. નામ કષાય- કેઈનું કષાય એ પ્રમાણે નામ. ૨. સ્થાપના કષાય- કેદની તેવી સ્થાપના કે મૂતિ. ૩. દ્રવ્ય કષાય- ભગવા કપડા વગેરે ૪. આદેશ કષાય- દેખાવ કષાય. ૫. ઉત્પત્તિ કષાય- અન્ય નિમિત્તે થતું કષાય. ૬. પ્રત્યય કષાય- નિમિત્ત વિના જ અંદરથી થતો કષાય. ૭. રસ કષાય- હરડે આદિનો કષાય તૂરો રસ.
૮. ભાવ કષાય- ક્રોધ. માન. માયા. લોભ. ૨ ૩ શ્રી અનુયાગદ્વાર સૂવમાં સાધુને વિવિધ ઉપમા આપી સ્તવ્યા છે. સાપ - સપની જેમ મુનિ પિતાના માટે ઘર ન બનાવે, આહાર કરતાં સ્વાઇન
કરે, સંયમની જ એક આંખ રાખે. આ પર્વત – પરિષહ રૂપી પવનથી પર્વતની જેમ અડગ રહે, જરા યોમાયમાન ન થાય. 5 અગ્નિ – અગ્નિની જેમ તપના તેજથી ઝળહળે.
Page #904
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે સાગર – સમુદ્રની જેમ ગભીર. જ્ઞાના િરત્નના ભંડાર અને ક્યારે પણ મર્યાઢાનુ • ઉલ્લઘન નહિ કરનાર. . * * * આકાશ-આકાશની જેમ નિર્લેપ અને નિરાલંબી રહે. વૃક્ષ - વૃજ્ઞની જેમ સુખ-દુઃખમાં સમાન રહે. મુકિત માર્ગના મુસાફરને છાયા- - સાંત્વન અને ફળ આપી થાક ઉતારે ભમરો – ભ્રમરની જેમ અનિયત પણે આહાર લે. મૃગ - હરણની જેમ સંસારથી ભયભીત રહે.
પૃથ્વી - પૃથ્વીની જેમ બધું સહન કરે. : સૂર્ય - સૂર્યની જેમ સૌને પ્રકાશ આપે. સમાગને બતાવે. પાપરૂપી અંધકાર દૂર
કરે. કર્મને કાઢે. જ કમળ – ભાગ રૂપી કાઢવથી અલિપ્ત અને બધે સંયમની સુવાસ ફેલાવે ધમજન
રૂપી ભ્રમરેને ખેંચે. પવન – વાયુની જેમ અપ્રતિબદ્ધ વિહાર કરે. જ શાસન સમાચાર : : પાટણના આંગણિયે ઉજવાયેલ ભવ્ય મહોત્સવ
- પાટણ-અત્રે નગીનભાઈ પૌષધશાળાના આંગણિયે જીવન પ્રભાવક પૂ. આચાર્ય જ દેવ શ્રી વિજય ગુણશીલસૂરીશ્વરજી મ. સ. પર્યાય સ્થવિર પૂ. મુનિપ્રવર શ્રી જયવજ આ કે વિજયજી મ. સા. આઢિની નિશ્રામાં વિદુષી ૭૭ થી અધિક પરિવારના યોગ ક્ષેમવાહક
વાત્સલ્યનિધિ પૂ. સા. શ્રી ત્રિલોચનાશ્રીજી મ. ના સમાધિપૂર્ણ કાળનામ નિમિત્તે જ જ તેઓશ્રીના ૬૦ વર્ષના દીર્ધ સંયમ જીવનની અનુભવનાથે વૈ. સુ. ૧૫ તા. ૧૧-૫-૯૮ જ થી વૈ. વ. ૬ તા. ૧૮-૫-૯૮ પર્યત શ્રી વીશ સ્થાનક પૂજન શ્રી ૧૦૮ પાર્શ્વનાથ છે કે પૂજન, શ્રી અહંદુ અભિષેપૂજન, શ્રી સિદ્ધચક્ર મહાપૂજન, શ્રી લઘુશાંતિસ્નાત્ર શ્રી વુિં બૃહદ્અર્ટોત્તરી સ્નાત્ર સમેત અષ્ટાહિનકા મહોત્સવ અતિ ભવ્યતાથી ઉજવાયો. પૂજ્ય છે
સ્વ. સાદવજી મ.ના પરિવારના ૬૦ સાધ્વીજીએ એ સિવાય પણ પૂજ્ય ૦.૨છાધિપતિના આ આ આજ્ઞાવત અનેક સાધ્વીજી ભગવંતની આ પ્રસંગે ઉપસ્થિતિ હતીઆ પ્રસંગે અમઢા- ૨
વાઇ મુંબઈ સાવરકુંડલા વાપી જામનગર ખંભાત ઈત્યાદિ અનેક સ્થાનેથી ભાવિકે છે પધારેલા વૈ. વ. ૬ ના દિવસે સમસ્ત પાટણના જેનેની નવકારશી તથા પંચાસરા પાર્શ્વનાથ જિનાલયમાં ભવ્ય મહાપૂજનનું આયોજન થયેલ વૈ. વ. ૫ ના રથયાત્રાને જ જ તથા મુમુક્ષુ પ્રકાશભાઈ આદિને વષીઢાનને વરઘેડે સુંદર રીતે એ નીકળેલ. પાટણના ર છે ઇતિહાસમાં મહોત્સવ અધિક સ્મરણીય બની જવા પામેલ છે.
Page #905
--------------------------------------------------------------------------
________________
દેવદુલારી કેડભરી કન્યા.... [પ્રકરણ ૨ જુ]
જે –જયશિ,
છે
હો
માનવતાની-પરિમલ પરાગ પ્રગટ લાગણીની ચિરાગ
; ; હરિ પટલમાં માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. એટલું જ નહિ. આવી પડેલી છે આ આફતમાં સો નાતજાતને કે શ્રીમંત ગરીબને ભાભરમ ભૂલી ગયા હતા. રાગ–ષ– જિ
ઈર્ષ તો જાણે પલાયન થઈ ગયા. દરેકની પાસે સહાનુભૂતિ હતી. દર્દીના દર્શને ભૂલાવી છે છે તે એવી હકદ હતી. માનવતાની પરિમલ પરાગના સ્પર્શથી સૌના હૈયામાં લાગણીની રિ ચિરાગ પ્રગટી રહી હતી. સૌ સેવા કરવામાં પોતાની શક્તિને સદુપગ કરતાં હતાં કે છે પણ કમનસીબી એટલી હતી કે ઘાયલ કરતાં સેવા કરનારની સંખ્યા ઓછી હતી. આવી છે. આવી પરિસ્થિતિ જોઈ પેલો ભરવાડ પણ પાટાપિંડી કરવાના કામમાં લાગી હું ગયો. ડોશીવાને પોતાના લાડલા પાસે પહોંચાડી દીધા. આ કદ એની કતાર જતાં ડોશીમા તો હિંમત હારી ગયા પણ એમ હિંમત હાર
વાથી કાંઈ ન ચાલે. અત્યારે તે પોતાની મેળે જ હિંમત લાવવાની હતી. એટલે ધીમે ૪ આ ધીમે પુત્રની શોધમાં નીકળેલી મા, ઘાયલ થયેલા દરેકને ધારી ધારીને જોતી હતી. છે 6 આંખે ઝાંખપ હતી છતાં નીચી વળીને જોતી કે આમાં મારે રામલે તો કયાંય છૂપાયે છે ર નથી? જીવતે છે ને? એમ ફરતા ફરતા ઓરડાના છેલાભાગ સુધી ડોશીમા આવી છે
ગયા. થાક ખૂબ જ લાગ્યો હતો. પણ ત્યાં જે દૃશ્ય જોવે છે ત્યારે ડોશીનું હૈયામાં છે આ વેદના ઉમટે છે. આંખે અશ્રુધાર વહી છે.
નસ ખૂબ ખંતથી દર્દીની સારવાર કરી હતી. એ દર્દ બીજે કે નહી પણ ન છે માતાનો લા લે, હાવરો દીકરો રામલે. અગ્નિજ્વાળાથી સેકાયેલે બેભાન અવસ્થામાં જ આ રામલો પડયો હતે. હલનચલની પણ શક્તિ નહોતી. છાતીને ભાગ ખૂબ જ ઝી છે. ગયે હતે. એટલું જ નહિ પણ રામલાની આંખ પણ આ અગ્નિવાલા ભરી ગઈ ૨ હતી. રામલાને જોતાં જ અમથી મા સ્તબ્ધ થઈ ગઈ. હૃદય નયન પણ સ્તબ્ધ બની ઇ ગયા. માજી નર્સના પગમાં પડ્યા. રતા રતા કહે છે કે એ બેન? તું મૌરી’મ, , રાંક મારૂં એકનું એક રતન છે. એને કોઈ પણ હિસાબે તું" "બચવ. હું તારે છે ઉપકાર કઈ દિવસ ના ભૂલું.
નર્સનું કયા હચું પણ લાગણીસભર બની ગયું તે મનોમન બોલી ઊઠી. આ
Page #906
--------------------------------------------------------------------------
________________
૯૪૮ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] છે દિ મા! હું મારાથી બનતું બધું જ કરીશ. પણ આ ભાઈ- બહુ જ ઝી ગયા છે. છે
છાતીની ચામડી તે ખાસ થઈ ગઈ છે. નવી ચામડી (ાગાવવી પડશે. ગામડાની ડોશી છે સર્જરીમાં તે કાંઈ સમજે નહિ. પણ એટલું સમજી શકી કે નવી ચામડી જોઈએ. આ
માહે મમતાળુ કરૂણાસભર હૈયું દિકરાની આ દશા જોઈ રડી ઊઠયું. પણ માનું માતૃત્વ શ દિ પિકારી ઉઠયું. એ નર્સ! એ.બેન..! આ મારી ચામડી ઉતરડી લે તે ? આ મારી છે છે ખખડી ગયેલી કાયા સાર્થક થશે અને મારો રામલો બચી જશે! બેન બચી જશેને? કે મારી સામું તું ના જે મારા રતનનું જતન થઈ જશે તે બધું જ છે ને?
નર્સ માતાની લાગણીને અભિનંદી રહી ? હશે કે આવી માવડી મા કાળમાં? A ૪ નર્સ પણ હારી ગઈ. માતૃત્વની જીત થઈ. છતાં નર્સ કહે છે મારુ, ના, એવું ના ? $ હોય. ઘરડે ઘડપણ તમને ક્યાં પીડા ઉપજાવવી. થોડે ઈલાજ કરીએ પછી આગળ છે
હજુ તે નર્સની વાત સાંભળી ન સાંભળી ત્યાં તો માજી હાથમાં ચપ્પ લઈ છે આ બેલ્યા. બેન ક્યાં સુધી રાહ જોવી ! માજી અધીરા ન થાવ. થોડા ઇલ જ કરીએ. ૪ ૪ સારૂ ન થાય તે હું કાંઈક જોગવાઈ કરીશ પણ તારા લાલને જીવાડીશ. પણ માજી હવે છે જ ઉતાવળા બની કહે છે મારે હવે કાંઈ જેવું નથી. ભલે તમે તમારા ઇલાજ કરો અને તે કા માજી તે ચપ્પ લઈ ચામડી ઉતારવા તૈયાર થયાં. ત્યાં નસે કહ્યું, “માજી, આ શું છે જ કરે છે. આમ તે કાંઈ ચામડી ઉતારાતી હશે. તમને ના ખબર પડે. ના, અને બધી જ
સમજ પડે છે તમે ના ઉતારે તે હું કાંઈ કરી બેસીશ. નર્સની છેલ્લી ડરામણી પણ એ ગણકારી નહિ. લાંબા વાઢવિવાહને અંતે નેહધેલી માતાની જીત થઈ. નર્સને હાર આ કબુલવી પડી.
માજીને રાજી રાખવા ડેશીનું કરચલીવાળું ચામડીનું પડ ઉતારવાની ફરજ પડી. ર. ર ખરે જ ! સાગર જેવી વિશાળ હૃદયવાળી માની મમતા નર્સને પણ પીગળાવી દે છે છે અને ન કરવાનું કાર્ય કરે છે. નર્સની તેવી કારવાહી જતાં વડે ડકટ અટકે છે આ ગુરસામાં બરાડી ઉઠયો. એય! સિસ્ટર? તું આ ઘરડી ડેશીને શું કરે છે? તે હું ? સાંભળી નસ બોલી, “ફેકટર? અત્યારે ચર્ચા કરવાનો અવસર નથી. માતૃહદયને છે છે સમજવા તે સ્ત્રીહઠય જોઈએ. તમને ન સમજાય. ડેકટર પર કામને બાળ ઘણો હોય છે
રવાના થઈ ગયા. નર્સે જે આવો જવાબ આડે દિવસે આ હોત તો બિચારીની છે છે નેકરી છૂટી જાત. પણ દર્દીની સારવારમાં ઓતપ્રેત બનેલા કેઈ કે.ઈને ગાંભળવા કે ય મળવા નવરા ન હતા.
ગમે તે કહો? કહો કે ન કહો..માના ખખડી ગયેલા મુદગલમાં પણ માતૃ
Page #907
--------------------------------------------------------------------------
________________
જ વર્ષ ૧૦ અંક ૩૮-૩૯ તા. ૨૬-૫-૯૮ :
: ૯૪૯ છે હઠયની ખના પડી હતી. માતાના વાત્સલ્યનો રણકાર તે પ્રેમને ધબકાર હતું અને ૨ છે તેથી જ અમથી માની તે ચામડીએ ન ધારેલે એવો ફાયદો રામને કરી આપ્યું. ગણ્યાઆ ગાંઠયા દિવસોમાં તે તે ભાગ ઉપર રૂઝ પણ આવી ગઈ. નર્સ રે જ સારવાર કરવા
આવે પણ આ માવડીનું હૈયું છે ને ? હયાના ભાવ ઉછળી પડેને એટલે જ નસ ૨ છ હજુ તપાસતી હોય ત્યાં તે મા બોલતી રિપોર્ટ તે સારો છે ને? કાલ કરતાં તે જ જ મારા લાલને વધુ સારું છે ને?
ન પાસે પણ માનું હ૩ય હતું. એટલે એ પણ બોલી ઉઠતી માજી ! આજ જ દિ તે ઘણું સારું છે. તમને થોડા દિવસ બાઢ ઘરે જવાની છૂટ મળશે.
ન જાય પછી અમથી મા પિતાનો કેમળ હાથ રામલાના માથા ઉપર ફેરવે ? છે અને તેની જતી રહેલી આંખોને બારીકાઈથી જતી હતી અને ક્યારેક પ્યારથી ચુંબન છે જ કરી લેતી એમ કરતાં પણ કદાચ રામલો દેખતો થઈ જાય. એ સિવાય માજી પાસે બીજે છે ૬ શો ઉપાય હોઈ શકે? બીજે દિવસે નસ આવી. પાટાપીંડી કર્યા અને પિતાનું સર્જરી કે 8 કામ પતાવી રહી હતી ત્યાં તે મમતાસાગર, કરૂણની ગાગર, માડીનો અંતર્નાદ પ્રગટયો ? છે એ બેન ! આ ચામડીની જેમ મારી આંખે ન નાંખી શકાય! મારે લાલ દેખતે થઈ છે આ જાય નવું સારું. માના વાત્સલ્ય-વારિધિના અગાધજલને કોણ માપી શકે? ક્યાં 8 એના હૈયાની વિશાળતા, કરૂણાની પરાકાષ્ઠા.
પૂવ કાલીન માનવ કેવા હતા અને અત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવતા જ માનવી કયાં? મા કેવી હોય છે તેનું દર્શન આ કથામાં થઈ રહ્યું છે. માની મમતાના જ હશન પર હદયના માનવીને પણ પીગાળી દે છે. “મા તે મા બીજા બધા વનવગ- 2
ડાના વા” “ઘોડેસ્વાર બાપ મરજો પણ રેંટીયો કાંતનારી મા જીવજે ખરેખર સુખ મળે છે છે માની ગઢમાં જ! મીઠાશ મળે છે માની ગઢમાં? કડવાશ ટળે છે માની ગેઝમાં ૨ છે માની ગોદમાં શું નથી મળતું ?
મા...ગુણગરિમા ના, મારી મા એટલે વાત્સલ્યની વિરડો, પ્રેમની પરબડી. માના આ પ્રેમ પ્રવાહમાં વહે છે સુખની સરવાણી, માના મુખે વહે છે સુખની સરવાણી જ 0 માના મુખે વહે પ્રેમની સિતારી નયને વહે તે સ્નેહની પરમકિનારી.
મારી માતા કહું, મારી શાતા કહું-મારું જીવન કહું, સર્વસ્વ કહું–તો મારી છે છે મા જ છે. માની સેવા વીના બધું ધૂળ. મા મારી સાથે ના, સાથે જ નહી પણ આ
માથે સંદેવ હાં..હાલની વેણુપ બજાવતી મા મારા હઢયમાં માનું ઉંચું એટલે સ્નેહ- છે
Page #908
--------------------------------------------------------------------------
________________
૫૦ :
; શ્રી જૈન શાસન [અઠવાડિક]
ભીનુ', પ્રેમભીનુ' અને તેથી જ કવિએ કાવ્યમાં જડી દીધું, ‘જનની જોડ સખી નહિ આજે મળે રે લાલ'મા પેાતાના ભાગસુખની પાછળ પાગલ બની ખાળની મા ફક્ત ૫બ્દથી જ અને છે પણ એને વાત્સલ્યના અમીપાન તેા ક્યાંથી મળે? હા મળે છે આયાનુ` સાંનિધ્ય અને મળતા હશે ખાટલીના દૂધનું પાન ! પછી તમારા બાળકો કેવા પાકે ? પૂર્વ કવિએ જનની માટે લખતા.’
જનની જણ॰ કાં દાતા કાં શુરવીર,
નહિ. તે રહેજે વાંજણી પણ મત ગુમાવીશ નૂર. પણ આજે તેા મા જ જ્યાં ભાગમાં પાગલ બની હાય તેના સંસ્કારવિહીન જ ને ? આ વાર્તામાં જણાવેલ માટેનું સ્વરૂપ સમજવા સંસ્કૃતિમાં આભ-ગાભનુ` અંતર પડી ગયુ` છે.
બાળ કેવા જન્મે. યાગ્ય છે. આજે
બીજીબા′ નયને
કે તમાર રતનનું
મા ના સ્નેહાળ વચના સાંભળી નસ તા હસી પડી. તે અશ્રુતે રણિયા બંધાઈ ગયા. એનું અંતર ખાલી ઊંડયું. ‘માજી, તમે તે પુરાં છે ! તમારો લાભ તા વધતા ચાલ્યા. પણ મા! પ્રભુને ઉપકાર માનેા જન્મ તા થયુ ને ? એને જ આંખે। માનાને ! થોડીવાર બાદ ધારણ કરી નસે કહ્યું-‘માજી, એવુ· ન થાય આપણે ત્યાં એવું ખીસ્તે ક્યાંય એવુ થતું હશે ખરૂં? ના રે ના માજી આપણા બઢલી શકાતી નથી. એ તૈા દૂર દૂરના દેશાની વાત અપથી મા એમ તે સમજુ હતા. વાત સમજી ગયા.
કાળના પલટા કહેા, યા કર્મીના પલટા કડ્ડા, મમતાળુ મા ની જીવંત લાગણી સ્પતિ ચામડીની પ નાના પ્રભાવ રામલા ઉપર પડયેા. અને એક ”િ રામલા સાજો થઇ ગયા, હાસ્પિટલમાંથી હેામ જવાની રજા મળી ગઈ. ખીજા દિવસની પ્રાતે માદિકરા હાસ્પિટલમાંથી વિદાય લેવાના હતા. પણ આજ અમથી મા ની આંખમાં ની...૪રડી નથી. મનમાં વિચારોનાં ઘમ્મરવલાણા ચાલી રહ્યા છે. એ ઘમ્મરવલાણાના નાક છે. આ નસને પ્રત્યુપકાર શી રીતે વાળવા ? જીવિત દેનારના ઉપકાર કેમ ભૂલાય ?
ઉપકારીના ઉપકાર તેા માનસપટ ઉપર અક્તિ થઇ જ રહેલા છે. પણ અત્યારની યનીય પરિસ્થિતિ વિચાર માંગી લે છે. દારિદ્રતા મનને ઉધઇની જેમ કારી રહી હતી. ગયા મહિનાના પગારમાંથી ફક્ત પાંચ રૂપરડી જ વધી હતી. તે સિવાય છોજુ કાંઈ નહોતું. ગરીબ છતાં ઉઢારવૃત્તિવાળી વૃદ્ધાને મન તે। આટલુ' આપવું ઘણું' લાગતું હતું. પણ લાચાર છે કે ખજુ કાંઇ અત્યારે નથી. કેમકે રામલા વિના કમાનાર પણ કાણુ હતું ! ( ક્રમશ: )
' અલ્પ
મુખ ઉપર ગંભીરતા
થતું
દેશમાં
નથી. તે શું ક્યાંય આંખા
છે. ટુંકમાં એ આંહી ન બને.
Page #909
--------------------------------------------------------------------------
________________
FELG
HEILE
રઘપતિ શ્રી વસ્તુપાલ મંત્રીશ્વરની સ્વગભૂમિ અંકેવાળીયામાં
પાપુરી શ્રી વાસુપૂજ્ય સ્વામી આઢિ જિનબિંબોને તૈયાર થતા શ્રી પંચ-છે જ કલ્યાણક મંદિરમાં પ્રવેશ તથા ચાર કલ્યાણક મંદિરના પતિ તથા શિલા સ્થાપન તથા રિ
ગુરૂમંદિરના ખાત મુહુર્ત તથા બીજા ઉપાશ્રય તથા જૈન ધર્મશાળાના ખાત મુહુર્તે છે પ્રસંગે.
શ્રી સંઘ આમંત્રણ પત્રિકા છે. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. આકિની નિશ્રામાં પ્રવેશ આદિ જેઠક આ વ8 ૮ •ા છે.
– મંગલ મુહૂર્તોમાં લાભ લેનારા ભાગ્યશાળી – રે સવારે 9-૩૦ વાગ્યે ખાત મુહૂત :
મંદિર સ્થાન-(૧) વાયવ્ય ખૂણે-શા. કાંતિલાલ રતિલાલ સુરેન્દ્રનગર (૨) ઈશાન ખુણે-સિદ્ધ ગરિ મંડળ બહેને વઢવાણ (૩) અગ્નિ ખૂણે-શા. શાંતિલાલ ભયકા- ૨ જ વાળા લી બડી (૪) નૈઋત્ય ખૂણે-વિમલભાઈ (મહાલક્ષમી) સુરેન્દ્રનગર,
બપોરે ૧૧ વાગ્યે શિલા સ્થાપન–૧. મહેતા હેમતલાલ છગનલાલ તથા શ્રીમતી વિનોદીનીબેન હેમતલાલ વાંકાનેરવાળા કલકત્તા ૨. શા. રામજી લખમણ મારૂ થાનગઢ ૩. શ્રીમતી હીનાબેન ભરતભાઈ પટેલ જામનગર ૪. શાહ ચંદુલાલ પઢમશી ગુઢકા થાનગઢ
– બપોરે ૧૧ વાગ્યે ખાત મુહુત – છે (૫) ગુરુ મંઢિર શ્રી પુંડરીક સ્વામી શા. યશવંતરાય મોહનલાલ જુહુપાર્લા
શ્રી ગૌતમ સ્વામી શા. પ્રભુદ્રાસ ફુલચંદ દોશી અંધેરી
શ્રી સુધર્મા સ્વામી શ્રી રજનીકાંત ટી. શાહ વડઝરા () ગુરુ મટિર
શ્રી ચંદુલાલ ચત્રભુજ દેશી લીંબડી શ્રી કપૂરસૂ. મ. શ્રી કરશનદ્રાસ લલુભાઈ બારભાયા અમદાવાઢ છે
શ્રી અમૃતસૂ મ. શ્રી જયંતિલાલ ત્રિભોવનઢાસ સંઘવી ,, છે (૭) ગુરુ મંદિર શ્રી રામચંદ્રસૂ. મ. શ્રી પ્રવીણચંદ્ર નાથાલાલ હલાતા વડોદરા
. શ્રી મુકિતચંદ્રસૂ, મ. શ્રી પ્રકાશચંદ્ર યંતિલાઢા ગાંધી , જિ
શ્રી માનતુંગસૂ. મ. શ્રી મુગટલાલ જેચંદભાઈ માડ
મ.
Page #910
--------------------------------------------------------------------------
________________
૧ ૫૨ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] આ (૮) બીજા ઉપાશ્રય : શ્રી યશવંતરાય મહિના શાહ પાર્લા જુહુ ૨ (૯) જેન ધર્મશાળા : શ્રી યશવંતરાય મેહના શાહ પા જુહુ
* મહોત્સવને મંગલ કાર્યક્રમ જ
૨૦૫૪ જેઠ વઢ ૮ બુધવાર તા. ૧૧-૯૮ જ સવારે ૭-૩૦ વાગ્યે : ચાર કલ્યાણક મંદિરનું ખાત મુહૂર્ત. જ સવારે ૮-૩૦ વાગ્યે : ૪૧ ઈંચના મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી આદિ જિનબિંબનું
સામૈયું તથા જિનમંદિર ગર્ભ ગૃહ પ્રવેશ. સવારે ૧૧-૦૦ વાગ્યેઃ ચાર કલ્યાણક મંદિરનું શિલા સ્થાપન ગુરુ મંરિ શિલા
સ્થાપન, બીજા ઉપાશ્રય તથા ધર્મશાળાનું ખાત મુહૂર્ત. વિધિ વિધાન માટે જામનગરથી શ્રેણિવર્ય શ્રાદ્ધવર્ય શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહ પધારશે.
અંકેવાળીયા (લીંબડી) સંપર્ક સ્થાન ૫ સુરેશ શાંતિલાલ શાહ વીઠલ પ્રેસ શેરી નં. ૪ સુરેન્દ્રનગર ફોન ન. ૨૦-૨૧ ૨ ૨ યશવંતરાય મેહનલાલ શાહ પાર્લા જુહુ
ફોન નં. ૬૨૦૬૯૫૪ ક ૩ રજનીકાંત ટી. શાહ વડેદરા
ફેન ૪૮૧૮૭૬-૭૭-૭૮ લિ, સંઘપતિ વસ્તુપાલ મંત્રીશ્વર સ્મારક ટ્રસ્ટના પ્રણામ
લીંબડી વઢવાણ હાઇવે ઉપર છે. લીંબડીથી ૬ કિ.મી. થાય છે. વઢવાણથી ૨૦ કિ.મી. થાય છે. બાજુમાં શિયાણી તીર્થ ૧૨ કિ. મી. છે. અગાઉથી આવનાર છે એ મહેમાનો માટે લીંબડી સ્ટેશન રોડ જેન બેટિંગમાં સુવા બેસવાની વ્યવસ્થા રાખી છે. 4 છેઅગાઉથી જણાવશો વ્યવસ્થામાં સરળ પડશે.
પાલીતાણા-પૂ. આ. શ્રી વારિણસૂ. મ.ની નિશ્રામાં આરીસાભવન ૨૩ જિનજ બિંબ ઉત્થાપન પ્રવેશ અને પ્રતિષ્ઠા શેઠ પરિવાર તરફથી થયા શાંતિ સ્નાત્રા તથા છે જ દ્વારાદ્દઘાટન લુણીયા કેચર પરિવાર તરફથી સિદ્ધચક્ર મહાપૂજન શાંતિસ્નાત્ર ગયેલા. ૨
મહુવામાં નવપદ્ધ એળી થઈ પૂ. ભદ્રકરસૂ. મ.ની પૂણ્યતિથિ ઉજવાઈ વેરાવળ ઉપાશ્રય ઉદ્દઘાટન શાંતિ સ્નાત્ર સિદ્ધચક્ર મહાપૂજન થયા ચાતુર્માસ હિંમત વિહાર જ ધર્મશાળામાં થશે.
- પૂ. આ. શ્રી વિજય ગુણુયશ સૂરીશ્વરજી મ. તથા પ્રવચનકાર પૂ. ૪ આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં લાલબાગમાં - જીવિત છે ત્ર મહોત્સવ–શાહીબાગ સંઘના આરાધક જૂના ડીસાના વતની શ્રી જેસિંગલી ચોથા
Page #911
--------------------------------------------------------------------------
________________
ર લ મખણી તેમજ અ.સૌ. સવિતાબેન જેસિંગલા મેપાણીના જીવિત મહોત્સવ સ્વરૂપ ૨ છે ત્રિદિવસીય મહોત્સવ સુંદર રીતે ઉજવાય. ફા.સુ. ૮ના વ્યાખ્યાન બાઢ મેપાણી પરિવાર છે તેમજ તે તેના સ્વજનો તરફથી રૂા. ૧૦નું અને બીજા દિવસે રૂા. ૫)નું સંઘપૂજન રાખવામાં આ આવેલા. કા.સુ. ૧૦ના તેમના પરિવાર તરફથી તેમજ સ્વજનમાં દીક્ષા ગ્રહણ કરતા ૧૦-૧૦ હું મુમુક્ષુઓનો વર્ષીદાનને ભવ્ય વરઘોડે તેમના નિવાસસ્થાન પ્રાર્થના સમાજથી પૂજે છે છે ની નિશ્રામાં કાઢવામાં આવેલ. એ પ્રસંગે પૂજે તેમના નિવાસસ્થાન પધાર્યા હતા છે અને માંગલિક ફરમાવ્યું હતું. બપોરે હાલાબાગ વ્યાખ્યાન હલામાં શાંતિસ્નાત્ર ભણાછે વાયેલ. જેમાં સુ. કુમારપાળભાઈએ વિધિવિધાન કરાવ્યા હતા. આ પ્રસંગે મેપાણી
પરિવારે માતાના સુકૃતની અનુમેહનાર્થે “સન્માર્ગ” ના એક અંકને પ્રકાશિત કરવાનો જ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
ચાર અને દસ મુમુક્ષુઓનો વરઘેડો-નવા ડીસા ખાતે દીક્ષા ગ્રહણ કરનાર, હર ભેમાણી રિવારના મુમુક્ષુઓ તેમજ અન્ય મુમુક્ષુઓના વષવાનનો વરઘોડો તેમના .. છે સ્વજન-પ રેવાર તરફથી યોજવામાં આવેલ. જે વિવિધ માર્ગો પર ફરી લાહાબાગ ન પર ઉતરેલા. પૂજ્યશ્રીએ પ્રાસંગિક પ્રવચાદિ કરેા. ફા. સુ. પ્ર. ૧૦ના જેસિંગાતા ચોથાલાલા ઇ મેપાણી પ.રેવારે પોતાના સ્વજન પરિવારમાંથી દીક્ષા ગ્રહણ કરતા ૧૦ દીક્ષાર્થીઓને ૨ વરઘેડો જયેની નિશ્રામાં આર્યો હતો. જે અત્યંત પ્રભાવનાપૂર્વક વિવિધ માર્ગો છે 9 પર ફરી પાબાગ ઉતર્યો હતો.
અમદાવાદ-ખેતરપાળની પિળ જેન મંઢિરે પૂ. આ. શ્રી વિ. મહાય સૂ. મ. ૪ આદિની નિશ્રામાં શાહ કલ્યાણભાઈ સેમચંદ તરફથી તેમના ધર્મપત્ની જયાબેનના 2 મેં સંસારીભાઈ પૂ. મુ. શ્રી પ્રશાંતઝર્શન વિ. મ.ના સંયમના ૨૫ વર્ષે અને જ્યાબેનના છે છે સંસારી મા પૂ સા.શ્રી અરૂણ શ્રીજી મ.ના ૬૩ વર્ષના સંયમની અનુમાઢનાર્થે વૈ. વક ક ૧૦ પૂ.શ્રીનું સામૈયું ચૈત્યપરિપાટી તથા ૯ વાગ્યે શાંતિસ્નાત્ર રાખવામાં આવેલ.
ભે તીર્થમાં દવ જારોપણ: પ. પૂ. મેવાડદેશોદ્ધારક આ. દેવ શ્રીમદ્દ વિ. જિતેન્દ્ર સ. મ.ની શિષ્ય પ્રશિષ્યરત્ન પ. પૂ. તપસ્વી આ દેવ શ્રીમદ્ વિ. કમલરત્ન છે
સૂ. મ. સા. આદિ બાલમુનિ રત્નશરતન વિ. મ. આગ્રહભરી વિનતિથી ભેવતીર્થમાં છે 8 શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રથમ વર્ષગાંઠ પર પધારેલ ભવ્ય સામૈયું થયું. સામૈયા જ થતાં જ સવારે ૧૦-૦૦ વાગે ધ્વજા ચઢાવેલ. પછી પ્રવચન થયેલ તથા ગુરૂપૂજનની છે એ બોલી બ૯ી શાહ ચંપાલાલજી સિરોહીયા (પાસાલિયાવાલા) પૂ. પુર્યોદય વિ. મ.ના છે જ સંસારી ભત્રીજે નવાંગી ગુરૂપૂજન કરેલ. વર્ષગાંઠને બધો ખર્ચ પણ આપના તરફથી રિ ( હતા. પૂશ્રી અત્રેથી વિહાર કરી બાલમુનિના પિતાશ્રીના આગ્રહભરી એમની જન્મભૂમિ છે છે પાડીવ થઈ વૈશાખ વદ ૧૧ કિ. ૨૨-૫-૯૮ ને ઢાંતરાઈ દીક્ષા પ્રસંગે ભવ્ય પ્રવેશ ૪ જ કરશે. જેઠ સુઢ ૯ કિ. ૪-૬-૯૮ ને ભવ્ય દીક્ષા થશે.
Page #912
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી. એન. ૮૪
છે પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી
MULINRIKT
-
. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ધિજયરામચંદ્રસૂરીશ્વરજી મહાભાઈ
* જે જીવ પાપ ન કરે તે તે સારી છે. જ પણ જે જીવ પાપ કરતો પણ હોય છે છતાં પણ તેનું પાપ જે તેને ખટક્યા કરતું હોય તે તેને ય નંબર રાખવે છે. પછી તે ભગવાન પાસે જઈને તે રોતી કે હે પ્રભુ! હું પાપી , તારી છે પાસે આવવા ય લાયક નથી, પણ આપ તે “પતિત પાવન છે માટે હું આપની પાસે આવ્યો છું. આપના દર્શનથી મારી સુખની લાલચ નાશ પામે. ખોટા છે લભ ઘટી જાય. બેટી લાલસાએ મરી જાય. મારી બુદ્ધિ નાશ પામે તે માટે છે હું આપની પાસે આવ્યો છું.” આવી વૃત્તિવાળા ઓને પણ આ ? દુષ્કાળ
પડે છે. # આજે મોટે ભાગ પરલોકને માનતે. માટે તેને મરવાને ભય છે. જીવવાને લોભ છે જ છે, સુખનો પૈસાનો તે અતિલોભ છે. તેને જ કારણે તેને એક પાપ, પાપ નથી ,
લાગતું, પાપના ફળની માન્યતાને અભાવ છે, મારું પાપ કઈ છે જાણે તો છે વધે આવવાને નથી, પણ કઢીચ કેઈ મારૂં પાપ જાણે તો તેનુ મેં બંઘ 8 કરી ઈ - આવી દુષ્ટ માન્યતાઓને કારણે જ અમારી વાત તમા હૈયામાં છે
પેસતી નથી. છેઅમારે જીવતે છતે શાસનની વિરાધના થતી હોય તો તે અટકાવવા સમજાવવા છે
માટે પુરુષાર્થ ન કરીએ તે અમે પણ પાપના ભાગી બનીએ. દિ ક અમારું કામ તો તમને બધાને ધર્મમાં જોડવાનું છે, “મોક્ષમાં જોડવાનું છે, હું
સંસારમાં જોડવાનું નથી. તમે બધા સંસારના કામ કરો તેમાં અમારી સંમતિ છે હેય નહિ. તમને બધાને સંસારમાં સુખી જોઈને અમે આનંd પામીએ તો આ
અમારા હાથમાં એ શોભે નહિ. + સારું જીવન જીવવું એટલે એકપણ પાપ ન કરવું પડે તેવું જીવન જીવવુ!
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્ર, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
Page #913
--------------------------------------------------------------------------
________________
-મૂકી
નો વિસાઇ તિવચUi | શાસન અને સિદ્ધાન | ડેક્સમીડુિં હાવીર-1 નવસાmui. ઝી રક્ષા તથા પ્રચારનું પત્ર-1 છે.
-શીહાગર.
-: મ ણ – ગુણસુદ્ધિએ ચિય પરં ઠાઇ ગુણસુ સુષસિમિણું ! ન હિ વુઝંતો એણ અ૫ણ તારએ અણણું છે
એ વાત સુપ્રસિદ્ધ છે કે-ગુણવાન હોય તે જ બીજાઓને ગુણને વિશે સ્થાપન કરી શકે પોતે પાણીના પ્રવાહમાં તણાતા હોય તે બીજાને તારી શકે નહિ.
અઠવાડિક
(2
)
એક ૪૦+૪૧
શ્રી ઇન શાસન કાર્યાલય,
શ્રુત જ્ઞાન ભવન
૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
PIN - 361005
Page #914
--------------------------------------------------------------------------
________________
જ દેખા દેખીનું ફળ જ
– શ પી. શાહ છે એ
જ હ હ હ હ હ હલ એક બ્રાહ્મણ હતો. કરિદ્રતા એટલી બધી ને માંગવા છતાં પણ પેટિયું ભરાતું નથી.
અગીનીના મેણાટોણા સાંભળી સાંભળીને કંટાળી ગયેલા બ્રાહ્મણે પરગામ જવાનું નક્કી કર્યું.
શુભ દિવસે પ્રયાણ કરવાનું નક્કી કર્યું ઘરવાળીએ નાના નાની સાત લાડુડી જ કરી આપી. પોટલી ખભે નાખી બ્રાહ્મણજી પરગામ તરફ ચાલી નીકળ્યાં.
દૂર દૂર ઘણે દૂર જતાં સૂર્ય દેવતા ઢળવા લાગે. નદીના તટે આવેલા વિશાળ છે વડલાની નીચે ભાથુ છોડી ખાવા બેઠો પોટલી ખોલી જ્યાં લાડુ હાથમાં લીધા ત્યાં છે જ ભૂખથી ટળવળતે એક કુતરે દેડતે તેની નજીક આવ્યો.
કરૂણાર્થ બ્રાહ્મણે સાત સાત લાડુ કુતરાને ખવડાવી દીધાં. નદીનું મીઠું જળ પર છે પીને તે ઝાડ નીચે સૂઈ ગયો. જ થાક, શ્રમના કારણે ઘસઘસાટ સૂતા બ્રાહ્મણને સવાર માં પડી તેની ખબર છે પણ ન પડી, પક્ષીઓના કલકલાટથી જાગી ગયેલા બ્રાહ્મણે ઝાડ ઉપર લટકની મટકી જ જ જોઈ. કુતુહલથી તે મટકી નીચે ઉતારી તેમાં રહેલાં સાત-સાત સોનાના લાડુ એ જોયાં. જ
- પ્રત્યક્ષ તાત્કાલિક દાનનું ફળ મળી જવાથી તે રાજી થઈ ગયે તે લઈને ઘેર જિ. હું પાછો ફર્યો તે ધનનો વ્યય કરીને બાકીની જંગી પૂર્ણ કરવા લાગ્યા.
તે દેખી બાજુમાં રહેતા. હજામના મનને કીડો સરવો હજામણ મોકલી છે. મીઠાશથી સઘળી વાતો બ્રાહ્મણ પાસેથી જાણી લીધી. ટમેટા લાડવા બનાવડાવી s, હજામ તે પ્રમાણે કરવા તૈયાર થયા.
- સમી સાંજે હજામ નદીના કિનારે પહોંચી ગયા ડાબડી બોલી લાડવા ખાવા છે આ બેઠે તે સમયે જ પેલે ભૂખ્યો કુતરે ત્યાં આવી ચઢ.
ભૂખ્યા કુતરાને ટુકડેય આપ્યા વગર હજામ સાતે સાત લાડુ ઝાપટી ગયા. ૪ દિ ઉલટાનું પગમાંથી ખાસડુ કાઢીને તેના તરફ ફેકયું. કુતરે ચાલ્યો ગયે ને હજામ જ સૂઈ ગયે. '
સવારે લટકતી માટલી નીચે ઉતારી તેમાં નજર નાખતાં પોતાનું ચંપલ દેખાયું. આ જોયું દેખાદેખીનું ફળ.
Page #915
--------------------------------------------------------------------------
________________
.
શ્રેલા
છે .આજીવિજયમસૂરીશ્વરજી મહારાજની . A LA HOSCH euHo era pelo PHU NANI YU2014
M
ન
હીણી
છે કે
આ
તંત્રીએ પ્રેમશેદ મેઘજી ગુઢક )
૮jલઈ) હિતેન્દ્રકુમાર જજસુજલાલ જat ::
(૨૪૦૦ સુરેશચંદ્ર કીરચંદ રૈs
'વઢવા) જયેદ &
(જજ જ8)
ઉNNY • કવાર્ટઉફ • જીઇજીજ્ઞા હિ
दाच, शिवाय य भवायच
અજવાહિક
6 વર્ષ : ૧૦ ૨૦૫૪ જેઠ સુદ૧૪ મંગળવાર તા. ૯-૬-૯૮ [અંક ૩૯-૪૧.
F પ્રકીર્ણક ધર્મોપદેશ
- પ. પૂઆ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨ ૨૦૪૩, શ્રાવ | સુઢ-૪ રવિવાર તા. ૩૦-૭–૧૯૮૭ ચંદનબાલા જૈન ઉપાશ્રય મુંબઈ– ૨
(8 જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું રે જ તે ત્રિવિધ ક્ષમાપના. (પ્રવચન ૨૫ મું)
અવ૦ ) જ આર તો શાસ્ત્રવિરૂધ્ધ કોઇ બોલે કે લખે તેની કોઈને ય ચિંતા નથી. એ કે કોઇ તેવાને પૂછનાર નથી પણ તેને પક્ષપાત કરનારે મોટોભાગ છે અને જે ૮ કોઈ વિરાઇ. કરે કે ભૂલ કાઢે તો તેને કજીયાખોર “જિદ્દી “ઝઘડા કરનાર શિ. આ “સંઘની શાંતિ તોડનારા' કહે છે. આ કાળમાં તો અમે સાવધ રહીએ તો આ આ જ બચી શકીએ બાકી શ્રાવકવર્ગમાંથી કોઈ અમને સાવધ કરનાર નથી કે જ બચાવનાર પણ નથી જેને માન-પાન, ખ્યાતિ–પ્રતિષ્ઠાદિની કિંમત ન હોય, છે
માનનારા ખસી જાય તેની ય દરકાર ન હોય તે જ શાસ્ત્ર વાંચી શકે, બાકી છું છે કેઇનું મેં રાખવું તો શાસ્ત્ર મૂકવું પડે. અમારે દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવ અમારે આ ધમ ન ચૂકીએ અને તમને ધમ આપીએ માટે જાણવાના છે. ૨. એક બેટી ઈચ્છા આત્મામાં પેઢા થાય એટલે શાસ્ત્ર ભૂલાય અને અનેક પાપને છે
તે ઈચ્છા જ માવે. માન-પાન, ખ્યાતિ–પ્રતિષ્ઠા, સારાં આહાર-પાણી, વસ્ત્ર-પાત્રાદિની ૨ છે ઈચ્છા પેદા થઈ એટલે પાપ શરૂ થયું અને પછી તે ભૂલાવ્યા વગર રહે નહિ. તમને જ આ પૈસાના લેભે શું શું ભૂલાવ્યું છે? જૂઠ-ચોરી, અનીતિ-અન્યાયાદિ કરોને? તેને સારા માને છે
Page #916
--------------------------------------------------------------------------
________________
છે ૫૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) કે જ ને સફળ કરવા ગમે તેવા વિશ્વાસુને ય ઠગો ને? અવસરે સગા મા-બાપને પણ ઠગો ને?
તેમ શાસ્ત્રવિરૂદ્ધ ન બેલિવું તે સહેલું કામ નથી. ગીતાર્થો ય ગબડી ગયા, જ જ સમજદાર પણ ભૂલી ગયા. લોકોને રાજી કરવાનું મન થાય એટલે શાસ્ત્ર ભૂલાય છેતમને ખુશ રાખવાનું મન થયું એટલે ભગવાનને નારાજ કરવાનું મન થયું. શાસ્ત્રન 2 વાત સાચવવી હોય શાસ્ત્ર કહ્યું હોય તે મુજબ જ બોલવું હોય તે ખૂબ ખૂબ મક્કમ ક બનવું પડે. પાસે બેસનારો ય ચાલ્યો જાય, માનનારા ય ખસી જાય તેની ચિંતા ન છે હોય, કોઈ ગમે તેમ બોલે તેની અસર ન થાય તે જ બોલી શકે ! મહામહોપાધ્યાય શ્રી. યશવિજ્યજી ગણિવર્યે ભગવાનની સ્તવના કરતાં કહ્યું કે- “હે ભગવન્! તારી સાથે મેળ કરૂં તે મૂરખ લોક સાથે મેળ જામતું નથી. લોક સાથે મેળ કરું ને તારી જ
સાથે મેળ મળતું નથી. લોક માને કે ન માને તું રાજી થાય, તારી સાથે મેળ મળે છે દિ એટલે ઘણું. મારે તો તારી આજ્ઞા તે જ પ્રમાણ છે.” મહામહોપાધ્યાયજીને ઘણી ઘણી ? છે આપત્તિ વેઠવી પડી છે. શ્રી સીમંધરસ્વામિ ભગવાન આગળ રોયા છે કે-મિથાષ્ટિએ છે એ બહુ વધી ગયા છે. જગતમાં પગ મૂકવાની જગ્યા નથી. સાધુ વેષધારી પણ ગમે છે છે તેમ બકે છે તેથી સાચાને લઇ વિશ્વાસ કરતું નથી.” ૬ શાસ્ત્રમુજબ બેલવું, શુદ્ધ પ્રરૂપણ કરવી તે સહેલી ચીજ નથી. જે પિતાની આ જાતને ભૂલેને શાસનની પ્રભાવના કરી શકે જેને જાતની પ્રભાવના કરવી હોય તે શાસ- છે બા નની નિંદા કરાવ્યા વિના રહે નહિ. જેને ધર્મ કરવો હોય તેને ય જાતને ભૂલવી જ કે પડે. શાસ્ત્રસંમત બાલવું તે આજના યુગમાં કઠીન છે. રોજ “આ સંસારના સુખને ઇ ૨ ભૂંડું કહેવું અને હું અને સારું કહેવું તે કામ કઠીન છે. આથી એક હોય તે ય તેને 2 છે સમજાવે તે ખર વ્યાખ્યાતા છે. અનર્થી હજારો હોય અને તેવાની આગળ વ્યાખ્યાન A કરે તે તે લબાડ છે ! તેવાને આ બધાને સાચવવાં શાસ્ત્ર આછું મૂકવું પડે.
- સાચું અને શાસ્ત્રશુદ્ધ બેસવું હોય તેને આત્મા ઉપર કન્ટ્રોલ રાખ પડે. ૨ લોક સારા કહે તે જ ગમે, લોકની અસર થાય તેવાએ તે આ પાટ ઉપર બેસવું છે
ન જોઈએ. યથેચ્છ બોલનાર આ પાટને અભડાવે છે. તેને તે આ પાટ ઉપર બેસવાનો જ જ અધિકાર નથી. શાએ કહ્યું છે કે– સંવિગ્ન હોય, ગીતાર્થ હોય. પણ જે શુદ્ધ પ્રરૂપક છે
ન હોય તો તે શાસનને હાનિ કરનાર છે. તે પિતાની સાથે અનેકનું અહિત કરે.
અંધારામાં પ્રકાશ ફે કે તે ઉપકારી કહેવાય, અંધારામાં અંધારૂં કરે તે અ વકારી છે. આ છે આજે અંધારું છે. જે કે ભગવાનની આજ્ઞા મુજબ શાસ્ત્રસંમત સાચી વાત કહ્યા છે કરે તે યોગ્ય જીવને તે લાભ જરૂર થાય. અને જે નિરૂપણ કરે તે બન્નેને
Page #917
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૪૦-૪૧ : તા. ૯-૬-૯૮ :
: ૫૯ જ નુકશાન થાય જેમ દુનિયાની ચીજ જોઈ તપાસીને લો છો તેમ દેવ-ગુરૂ અને ધર્મ છે પણ ઓળખવા પડે, જાણવાં પડે. આ બહુ મેંઘી ચીજ છે. તમને પૈસે જેટલો છે
વહાલું લાગે છે તેટલા દેવ-ગુરૂ અને ધર્મ વહાલા લાગે છે? ધર્મ કરનારા પણ પર ભગવાનની આજ્ઞા શું છે, મારે કેવી રીતે જીવવાનું છે તે સમજવાની પણ દરકાર રે
છે જે જીવ મરજી મુજબ ધર્મ કરે, વિધિ જાણવાની પણ ઇચ્છા ન હોય, વિધિ. છે મુજબ ધર્મ કરવાની પણ ઈચ્છા ન હોય તે કેવા કહેવાય? વિધિ કરતાં અવિધિ થઈ છે
હોય તે તેની માફી માગવાની છે પણ જાણી જોઈને જ અવિધિ કરે તે ? શ્રી મંગુ રે ૬ આચાર્ય જેવા પણ સારું સારૂં ખાવા-પીવામાં, માન પાનાઢિમાં ભૂલ્યા તે કુદેવની છે આ યોનિમાં ગયા તે તમે અને અમે ભૂલીએ તેમાં નવાઈ છે? આ દુનિયાની સુખ– ૨ એ આત્માને ભૂલાવનાર છે. આજે દુનિયાના સુખના અથી બનેલા અને પૈસાના ખૂબ શું છે. લેભી બનેલા જ કેવા છે તે તમને સમજાવવું પડે તેમ છે? ધન તમને ભૂલાવનાર શું છે, માન–નાનાદિ અમને ભૂલાવનાર છે. છે તમને બધાને પરલેક યા આવે છે? મહારંભ અને મહાપરિગ્રહ નરકમાં લઈ જ જાય તે ભગવાને કહેલી વાત યાઢ આવે છે? શાએ રાત્રિભોજનને પણ ૬ આ નરકનું કાર કહ્યું છે. તમને જેનકુળ મળ્યું છે. તે તેના આચારો જ છે ર છે ? તમારા ઘરમાં કઈ રાત્રે ન ખાય ને? આજે તો તે ખાવું તે રિવાજ થઈ છે 9 ગયો તે જે કંઈ રાતે ન ખાય તે “ઘેલા’ ગણાય છે.
સભા. : ન ખાનારા સારા ગણાય કે ઘેલા? - જ ઉર : આજના લોકો ધર્મ કરનારાને “ઘેલા કહે છે વ્યાખ્યાનમાં જે આવે
છે તે બધાને ‘નવરા' કહે છે. ૬. સંસારના અથ છે આવા જ હોય. તમને બધાને આ સંસારને મોહ છે કેટલે છે ! આ સંસારનું સુખ કેવું લાગે છે? પૈસે-ટકો તે પરિગ્રહ છે માટે પાપ ક
છે તેમ લાગે છે ખરૂં? આ વિચાર નહિ કરે તે આ જીવન તે પૂરું થઈ જશે રે જ પણ ધર્મ નહિ મળે. આ લેકની મોજમા ખાતર પરલેક બગડી જશે. આવો જનમ છે પર તે મહાપુણ્યનો ઉઢય હોય તે જ મળે જે અહીં આ ભવ હારી ગયા તે સંખ્યાત એ કાળે કે અનંતકાળે પણ આ ધર્મ સામગ્રીવાળ જન્મ નહિ મળે. આવું જોખમ આ એડવું છે? સાવચેત થવા માટે આ વાત ચાલે છે.
મેક્ષે જવા માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર ત્રણે ય જોઇએ.
Page #918
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૨
કે તમારે સાધુપણું જોઈએ છે? સાધુ ન થાય તે શ્રાવક પણ થવું છે? સર્વવિરતિની છે
લાલસા વિના દેશવિરતિને સાચું પરિણામ આવે જ નહિ. દેશવિરતિ પણું ક્યારે જ જ આવે? સર્વવિરતિની ખૂબ લાલસા હોય તે, ઈરછા માત્ર ન ચાલે. આજે બાર વ્રત- ક જ ધારી કેટલા મળે? એક વ્રત લેનારા પણ કેટલા મળે? સમ્યફત્વને ઉચ્ચાલનારા પણ જ કેટલા મળે? “શ્રી અરિહંત પરમાત્મા તે જ મારા દેવ છે. આ પણ નિર્ણય છે છે ખરો ? અમને તે અમે જે ઈચ્છીએ તે આપે તે અમારા દેવ આવું માને છે?
અમને અનુકૂળ વાત કરે, પ્રતિકૂળ વાત ન કહે તે અમારા ગુરૂ! “સંસ ૨ છેતેને રાતે પણ ખાવું પડે, અનીતિ પણ કરવી પડે, આપત્તિમાં હોય તે પાપ પણ કરવું ૬ પડે તેને ના ન કહેવાય.” આવી વાત કહે તે ગુરૂ તમને ગમે ને? હું તમને અનીતિ આદિ કરતાં દુઃખ થાય છે? તમારી પાસે જે પૈસે છે તે છે છે અનીતિને છે તે તેને તમને ભય લાગે છે કે તેના ઉપર પ્રેમ થાય છે? અનીતિને છે પૈસે જીવને ક્યાં લઈ જાય? આજે તે જેની પાસે વધારે પૈસો હોય તેમ તે વધારે છે લોભી હોય, વધારે અનીતિ આદિ પાપ કરનારો હોય.
સભા. : આજે ધર્મમાં પણ વધારે પૈસા ખર્ચે છે ને? ઉ૦ : જૂના કાળમાં જેટલા પૈસા ખર્ચાયા છે તેટલા આજે ખર્ચાય છે ?
શ્રી મોતીશા શેઠ તે હમણા થયા છે ને? તેમણે જેટલા પૈસા ખરા તેટલા છે જ તમે ખર્ચો છો? તેમણે કેટલા મંઢિરો બાંધ્યા? આજના સુખીએ કેટલાં મરિ છે જ બાંધ્યાં છે? કઈ ગામમાં મંદિર થાય તો તે ગામવાળાએ પણ તે મંદિર બાંધ્યું તેમ છે. દિ કહેવાય? ગામના સુખીએ પણ તે બાંધ્યું હશે તેમ મનાય ?
આજે ગમે તેટલું સમજાવીએ તે પણ મોટે ભાગ કહે કે- “આપણાથી આ ન જ ર બને. આ વાત આ કાળમાં ચાલે નહિ. આ તે બધી જુના કાળની વાત. આજે છે બધા દેશ-કાળ જવાની વાત કરે છે તે આ દેશ-કાળમાં જેટલો ધર્મ થઈ શકે તે આ છે તે પણ કરો છો કે નહિ પૂછીએ તે મૂંગા રહે છે. હકીકતમાં તમારે ધર્મ કરે છે ૨ નથી, ધમી કહેવરાવવું છે અને ધર્મથી મળતા બધા લાભ મથી ભેગવવા છે. આ 9 આજ ઘણાને ત્યાગને ઉપદેશ પણ ગમતું નથી, આ સંસાર રહેવા જેવો જ નથી તે જ એ વાત પણ બેસતી નથી, મારે વહેલામાં વહેલા મેક્ષે જવું છે તેવી ઈરછાવાળા આંગ િળીના વેઢે ગણવા પડે તેવું છે.
(ક્રમશઃ) છે
Page #919
--------------------------------------------------------------------------
________________
વગર ભયે ડહાપણુ હાનીકર
:
૨૦૫૪, પોષ સુદિ ૧૩, શનિવાર તા. ૧૦-૧-૧૯૯૮
શ્રી કાન–પ્રેમ–રામચન્દ્ર-કનકચન્દ્રસૂરિ જૈન પૌષધશાળા, રંગસાગર, પી. ટી. કેલેજ રોડ, પાલડી, અમદાવાઢ-૩૮૦૦૦૭. દેવ રૂ ભકિતકારક સુશ્રાવક બિપિનભાઈ યોગ્ય ધર્મલાભ સાથે જણાવવાનું કે તમે જુતા ઠા આચાર્યોને મોકલેલા પરિપત્ર અને એક આચાર્યશ્રી તરફથી વાંચવા જ મળ્યા. તેમાંના તા. ૮-૧૦-૯૭ના પરિપત્રમાંની તમારી રજુઆત અંગે તમારું ધ્યાન આ દરવું જરૂરી લાગે છે.
- તમારા આખા પત્રમાં આવેશ, અહંકાર અને કઢાગ્રહ લગભગ વાકયે વાકયે છે દિ દેખાઈ આવે છે તમને અનુકૂળ ન આવે તેવાં શાસ્ત્રવચન અને શાસ્ત્રકાર મહાપુરૂષે ૨ ર માટે ગમે તેવા ગર્ભિત આક્ષેપ કરવામાં તમને સંકેચ નડતા નથી. વર્તમાન આચાર્યો છે તે માટે ય તિરસ્કાર ભર્યા અભિપ્રાય તમે આપો છે. (અને છતાં આવા આચાર્યો ઉપર 8 પરિપરા મેલી તમે એકતાની આશા રાખે છે.)
તમારા પરિપત્રમાંથી પૂર્વાચાર્યો અને તેમના ગ્રન્થ ઉપરના આક્ષેપો :–
છેલ્લાં બે હજાર વર્ષોમાં બનેલા ગ્રન્થ અને એને સત્ય આધાર માનવાને કારણે છે છે જ તિથિના વિવાદ-ભાગલા થયા.” આ “એ ગ્રન્થોનો નહિ, પણ મૂળ આગમને જ આધાર લેવો જોઈએ.” છે “ભગવાન મહાવીરના વખતનું ગણિત જાણીને ગણિત ગણી જોતાં કાલક સૂ.મ.ને
તેમાં ક્ષતિ જણાઈ, તેથી તે ગુપ્ત રાખી નવું પંચાંગ બનાવ્યું... હું પણ તેને ગુપ્ત છે રાખું છું.”
તમારા પત્રમાંના આ બધા આક્ષેપ જોતાં તમારી ધૃષ્ટતાની કઈ હદ દેખાતી જ નથી. છેલ બે હજાર વરસ દરમ્યાન સૂરિપુરંદર પૂ. શ્રી હરિભદ્ર સૂ. મ, કલિકાલ છે જ સર્વજ્ઞ પૂ. શ્રી હેમચંદ્ર સૂ. મ, મહામહોપાધ્યાય ૫. શ્રી યશોવિ. મ. અને પૂ. ઉપા. ૨ છે શ્રી વિનયવિ. મ. (જેમણે લોકપ્રકાશ નામના ગ્રંથમાં જેન જતિષ ગણિતની વિસ્તૃત એ રૂપરેખા સહવી છે.) વગેરે અનેક વિશ્વવંદ્ય મહાપુરૂષો થઈ ગયા અને તેમના રચેલા જ આ ગ્રન્થ આજે ય આગમની જેમ જ પ્રમાણ મનાય છે, તે બધા મહાપુરૂષે અને તેમના જ ૪ ગ્રન્થ કરતાં તમને તમારી જાત અને વાત વધુ પ્રમાણભૂત લાગે છે? ભગવાનના ગણિ- ૨ જ તમાં ભૂલ હતી અને આજ સુધીમાં માત્ર બે જ વ્યકિત-એક કાલક સૂ. મ. અને બીજા જ
Page #920
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક) ૨ જ તમે તે જાણી શક્યાની તમારી વાત મિથ્યાભિમાનનો નમૂનો છે.
વર્તમાન આચાર્યો માટેના તમારા અભિપ્રાય - તક મળે એક બીજા ઉપર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરી અધર્મનો પ્રચાર કરનારા.” ૨ “પોતે કઈ ગતિનું આયુષ્ય બાંધી રહ્યા છે તેને વિચાર નહિ કરનારા.” “ધર્મવંસ કરનારા.'
કલ્પસૂત્ર વાંચી જનારા વાંચીને વટ વાળીને ઊંચે મૂકી દેનારા, પણ તેમાંના એક બેધની કદી વિચારણા નહિ કરનારા.” “અહંકારના હાથી ઉપર બેઠેલા.”? વગેરે કે વાંચતા એમ લાગ્યું કે વર્તમાનના આચાર્યો કઈ ગતિનું આયુષ્ય બાંધી રહ્યા છે–તેની ર ચિંતા છોડી તમારે તમારી પોતાની ગતિના બંધની ચિંતા કરવાની જરૂર છે. ધર્મ છે છે શાસ્ત્ર કે તિષ શાસ્ત્રનું ઉપર છલ્લું નહિવત જ્ઞાન મળતાં જ પૂર્વાચાર્યું અને વિદ્યમાન ના આચાર્યોની આવી ઘોર આશાતના કરનારની કઈ ગતિ થાય તેને ખ્યાલ મેળવી લેવાની શું તમને ભલામણ છે.
વિ. સં. ૨૦૪૨ માં મારા (સ્વ.) પૂ. ગુરૂદેવશ્રી સુરત પધારેલા ત્યારે પણ તમે છે છે તેઓશ્રી સાથે આવે જ કઢાગ્રહ ભરેલો લાંબો પત્રવ્યવહાર કરેલ. તેઓશ્રીએ આ લાક જ ઉત્તરોને તમે કઢાગ્રહ છેડીને વિચાર કર્યો હોત તે તમે આવી ઘેર આશાતનાના ૬ પાપથી બચી શક્યા હોત. પણ કેઈ શાસ્ત્રીય અભ્યાસ વિના જ અભિપ્રાય બાંધવાની છે અને તેને પકડી રાખવાની તમારી મનોવૃત્તિ જ તમારું અહિત કરી રહી છે. છે મુહૂર્ત શાસ્ત્રમાં વર્ષ ગણતી ૪,૯, ૧૪ ને આરાધનામાં ય વાર્ય ગણવાને જ તમારે કુતર્ક તમારી આવી મોઢશાનો પૂરાવો છે. આરાધના તિથિ નિયત નહિ, પણ ૬ મુહર્ત જોઈને જ થવી જોઇએ-આવી તમારી માન્યતાને કઈ શાસ્ત્રીય અધાર છે? બે .
હજાર વરસમાં બનેલા ગ્ર, તમારા મતે, આગમ પ્રમાણે નડિ હોવાથી નકામા છે, જે છે તેથી તમારી (૪,૯,૧૪ ને આરાધનામાં નહિ લેવાની માન્યતાને બે ભજાર વરસથી ય વધુ પ્રાચીન કે ગ્રંથન કે આગમનો આધાર મ હશે એમ માનવું પડે !.
માસી પૂનમની હતી ત્યારે ય પખી તે ચૌદસની જ હતી તે તમને ખ્યાલ નથી. ઉકિત ચોથ-ચૌઢસની આરાધના કરનારાના પાપે ધર્મને ઘસારો પહોં ર. જ સ્થાને આક્ષેપ કરતા પહેલાં તમારે ઇતિહાસ ભણવાની જરૂર છે. અત્યાર સુધી થયેલી છે શાસન રક્ષા-પ્રભાવનામાં થ–ચીસ પક્ષના મહાપુરૂષને ફાળે કેટલો અને પાંચમ- ૪ પૂનમ પક્ષને ફાળે કેટલે–તેને તટસ્થપણે અભ્યાસ કરશે. પાંચમ-પૂનમ પક્ષવાળા પૌષધ ર
Page #921
--------------------------------------------------------------------------
________________
૬ વર્ષ ૧૦ અંક ૪૦-૪૧ તા. ૯-૬-૯૮ : ઉપવાસ વ રે સૂર્યોદ્રયથી કરે છે તે આરાધનામાં ઉતિત પાંચમ–પૂનમને બઢલે સૂર્યાસ્ત છે
વ્યાપિની ૫ ચમ–પૂનમ શા માટે પકડે છે-તે ય વિચારશે ? ધર્મનો ઘસારો પહોંચવાના જ છે ખરો કારણ તે આવા કહ્યાગ્રહો છે. આરાધના અને મુહુર્તના વિષય તદ્દન જુઠ્ઠા છે. છે જે કે મુહુરમાં ય થ–ચૌદસ એકાંતે વર્ય નથી અને પાંચમ-પૂનમ એકાંતે શુદ્ધ છે જ નથી. ઊંડો અભ્યાસ નહિ હોવાથી તમારા તર્ક કુતર્ક બન્યા છે. ૨ વિ. સં. ૨૦૫૧ ના જન્મભૂમિ પંચાંગમાં હર્ષદભાઈ શાહનો જૈન પર્વ વ્યવસ્થા છે છે નામને લે. હતું. તેમાં વર્તમાન તિથિ વિવાદના ઉકેલ માટે શાસ્ત્રીય અને વ્યવહારૂ જ ઉપાય સૂચવ્યો હતો. તેવા કોઈ અભ્યાસીને સંપર્ક કેળવી સાચી સમજ મેળવવા પ્રયત્ન ૬ કરશે તે તમારો પુરૂષાર્થ લેખે લાગશે. અંગત રાગ-દ્વેષ કે પક્ષીય કઢાગ્રહ રાખ્યા જ
વિના અને “શાસ્ત્ર જ સાચું, મને ન સમજાય તે મારું જ્ઞાન કાચું, શાસ્ત્ર તે સાચું છે એ જ” આવી અવિહડ શ્રદ્ધા સાથે શાસ્ત્ર સમજવા પ્રયત્નશીલ બની પૂર્ણજ્ઞાની બને છે કે એજ એક ભાભિલાષા
: વિશાલ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ સ્વ. પ. પૂ. આ. શ્રી વિજય જ
મિચંદ્ર સૂ. મ. ના શિષ્યાણ મુનિ પ્રશાંતદર્શન વિ. મ.ના ધર્મલાભ.
પ્રભુ ! દૂર કરો અંધારું –પૂ. મુ. શ્રી મેક્ષરતિવિજયજી મ. કે.
હે પ્રભુ ! મારી કાયામાં તંદુરસ્તી સચવાયેલી રહે એ મને ગમે છે. મારા કુટું- આ બમાં શાંતિ છવાયેલી રહે એ મને ગમે છે. મારી કમાણીમાં ભરતી પથરાયેલી રહે છે ૬ એ મને ગમે છે. તે પણ હે પ્રભુ. મારા મનમંઢિરમાં તે તું જ સચવાયેલ, છવાયેલો છે છે અને પથરાયેલો રહે એ મને સૌથી વધારે ગમે છે.
હે ભુ! યુવાન અને ધનવાન દીક્ષાર્થીઓને જોઉં છું ત્યારે ક્યારેક એમ થઈ ૮ ન જાય કે સંવારની આ સઘળીય માયાજાળનું વિસર્જન કરીને બસ, પ્રભુને શરણે ચાલે છે ૬ જાઉં. અને ક્યારેક તો હું એ જ માયાજાળના વિસ્તરણમાં એ તો મસ્ત બની જાઉં . છે છું કે કેઈનય સાંભળતો નથી. હું પોતે જ ગુંચવાઈ જાઉં છું પ્રભુ, કે મારે આખરે જ જોઈએ છે શું? સંસારસુખ કે મોક્ષસુખો?
હે પ્રભુ! કેઈનીય નિંઢા કરવી જોઈએ નહીં—એવું તું જણાવે છે, ત્યારે મને હું મારા વિચામાં આવે છે. મને તો હજુ કેઈની સચ્ચાઈભરી પ્રશંસા કરતાંય આવડતું નથી. આ
Page #922
--------------------------------------------------------------------------
________________
છે સર્વે ગુણ કાંચનામાશ્રય તેમાં માનતા સમાજમાં છે છે. રાજકારણનું અપરાધીકરણ ન થાય તે બીજું શું થાય ! . [ ગતાંકથી ચાલુ ]
-બટુક દેસાઈ ૪
છે. વિશ્વભરમાં ગુનેગારીને ઉત્તેજન આપનારી બેન્ક ઓફ ક્રેડીટ એન્ડ કોમર્સ (ઇન્ટર આ નેશનલ)ને સી.આઈ.એ. સંરક્ષણ છત્ર પૂરું પાડે છે અને અમેરિકાના ઉરચ રાજકાર
ણીઓ સાથે તેને સંબંધ છે. સંગઠીત ગુનેગારો અમેરિકન રાજકારણનું અવિભાજ્ય જ અંગ છે. રાજકીય છત્રછાયા મળે ત્યારે જ માફિયાએ પપે છે. રશિયામાં માફિયાએ જ સમાંતર સરકાર ચલાવે છે. કોલમ્બીયા, પેરુ અને બોલીવીયામાં તો નશીલા પઢાર્થોના ઇ કાલેને સરકાર પર અંકુશ છે. પાકિસ્તાનમાં પણ રાજકારણીઓ અને નશીલા પઢા- જ ર ર્થોના માફિયાઓ વચ્ચે સાંઠગાંઠ છે અને કરાચીમાં જોવા મળતું કલાનિકેવ કચર જ અન્ય શહેરોમાં ઝડપથી વિસ્તરી રહ્યું છે.
રાજકીય સત્તા જનસેવાનું નહીં પણ મેવાનું સાધન હંમેશા રહ્યું છે. આજે આ ૬ આપણે જાગૃત અને સમજદ્વાર થયા છીએ એટલે ખૂંચે છે. આર્યોની ટેળીઓનો નેતા છે છે પણ વિશેષાધિકાર ભગવત રાજાઓની સત્તા અને ધનલેલુપતાને કે મઢા ન હતી. આ આજે ચૂંટાયેલા પ્રધાન રાજાઓને પણ ઈર્ષા આવે એવું જીવન જીવે છે. આપણે ત્યાં જ જ નહીં પણ દુનિયાભરમાં આમ બનતું રહ્યું છે. આને અર્થ એ નહીં કે આ સ્થિ- ર તિને અનિવાર્ય ગણી હાથ જોડીને બેસી રહેવાનું છે. તેમાંથી માર્ગ કાઢયા વિના ચાલી આ વાનું નથી પણ આ કામ સહેલું નથી શાસક પક્ષ કે સાંસદ કે વિધાન સભ્ય કે કા પંચાયત સભ્ય બલવાથી તેને ઉકેલ આવવાને નથી. આપણે તેમને બદલીને ચોરના ૪ ભાઈ ઘંટીચરને બેસાડીએ છીએ અને તેને તગડીને પાછા જુના અને જાણેતા ચારને ગાદી સોંપીએ છીએ.
સ્થિતિ બદલવી હશે તે પાયાનું પરિવર્તન કરવું પડશે. સરકારે આને માટે જ છે નોડલ એજન્સી એટલે કે કેન્દ્રીય સમિતિ, ગૃહસચિવ, મહેસુલ સચિવ અને સી. બી. ૬
આઈ. તથા ઈ-ટેલીજન્સ બ્યુરોના વડાઓની બનેલી સમિતિ નિમવાની જાહેરાત કરી છે છે. આ જાહેરાત પ્રજાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસથી વિશેષ નથી. આ સમિતિના સભ્ય પ્રધાનના હાથ નીચે કામ કરનારા સરકારી નોકરી છે. તેમની બઢતી અને નોકરીની છે સલામતીને આધાર પ્રધાન પર છે. તેઓ પ્રધાનોને ગુનેગાર સાથે સાંઠગાંઠ બાંધતા રોકી શકશે કે તેમના કાળા કામોને જાહેર કરશે એવી આશા મિથ્યા છે.
Page #923
--------------------------------------------------------------------------
________________
દિ વર્ષ ૧૦ કે ૪૦-૪૧ તા. ૯-૬-૯૮ :
સમા જ્યાં સુધી માનવીને તેના ગુણ અને સમાજને તે શું આપે છે તેના જ દિ આધારે મૂલવતે નહીં થાય ત્યાં સુધી એક નહીં તે બીજા પ્રકારે આવી સ્થિતિ રહે છે. જ વાની જ, જે સમાજ લક્ષમીપૂજનમાં રાચતે હોય અને લક્ષમી કેવી રીતે મેળવી તેના જ ઉપર નહીં પણ લક્ષમીના ઢગલાની ઉંચાઈ પર જ નજર ઠેરવતું હોય ત્યાં ધનિક છે ગુનેગારોની બોલબાલા રહેવાની જ. આપણે જીવનના દરેક ક્ષેત્રમાં ધનને જ સર્વગુણ છે છે સંપન્ન ગણવાનું બંધ નહી કરીએ ત્યાં સુધી કેઈ નેડલ એજન્સી કારગત નીવડી ન જ ન શકે. સમાજ ધનને કયાં અને કેટલું પ્રાધાન્ય આપે છે તેના પર સરસરી નજર નાંખીએ.
ધનમાં જ તમામ સદગુણે જોવાની આ૪ત સમાજે કેળવી છે. બેડોળ યુવાન & ધનિક હોય તો તેને પુત્રી પરણાવનારાઓની કતાર લાગે છે, જ્યારે ગરીબ બળ તરફ છે છે કેઈ નજર પણ નાંખતું નથી. આનો અર્થ એ થશે કે ઘનમાં સુંદર સમાયેલી છે. આ
અપ્રમાણિક પનિક માણસની સમાજમાં ગરીબ પ્રમાણિક માણસ કરતાં વધુ આબરૂ જ હોય છે. તે દેવાળું કાઢ્યું હોય કે બેંક પાસે ધિરાણ લઈ સફળતાપૂર્વક ડુબાડયું હોય હું તો તેની અ બરૂ આર વધે છે, ધનિક અપ્રમાણિક માણસની શાખ પાત્રતા બેંક પાસે છે
પણ ઉંચી હોય છે અને સહેલ ઈથી ધિરાણ મેળવી શકે છે. પ્રમાણિક ગરીબ માણસને એ કઈ ધિરાણ આપતું નથી. ધિરાણમાં આવશ્યક વસ્તુ ચૂકવણી અંગેની પ્રમાણિકતામાં છે છે વિશ્વાસ છે. આ કસોટીએ જોઈએ તે ધનને જ પ્રમાણિકતાનો પર્યાય માની લેવામાં જ ૨ આવ્યો છે.
જેણે જીવનમાં ક્યારેય મૌલિકતા ન બતાવી હોય તે ડફેળ પણ ધનિક માણસ જ સમાજ અને વહીવટના ઉચ્ચાસને સડસડાટ પહોંચી જતો જોવા મળે છે પણ મૌલિકતા, છે સર્જનાત્મકતા અને ફળઢાયી વિચારો ધરાવનાર નિર્ધન માણસ માન્યતા અને તકના
અભાવે પાયામાં ધરબાતે રહે છે. આનો અર્થ એ થાય કે સમાજે ધનને જ સર્જનાછે ત્મકતાનો શપગાર પહેરાવવાની, આદત કેળવી છે.
બજાર માં ઉંચી કિંમતે વેચાતા માલમાં ઉંચી ગુણવતા હોય છે એવી ભ્રામક . છે. માન્યતા પ્રવ છે. ઉંચી ગુણવતા ધરાવતી વસ્તુ સસ્તી હોય તે તેની કિંમત થતી આ
નથી. આ વલણનું તાત્પર્ય એ છે કે ઉંચી કિંમત એટલે કે ધન એજ ઉંચી ગુણવતાની જ પારાશીશી છે
જે કલાકાર પિતાની સામાન્ય કૃતિને પણ ધનિકમાં ઉંચી કિંમતે વેચવા જેટલી વિ. છે વગ ધરાવતો હોય તેની કૃતિઓ ઉચ્ચકેટિની ગણાય છે, જે કલાકાર વધુ મૌલિક છે છે અને સુંદર કલાકૃતિ સર્જતે હોય પણ ઉંચી કિંમતે વેચી ન શકતા હોય તેની કલા
Page #924
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક] જ કૃતિ નિમ્ન કક્ષાની ગણાય છે. આનો અર્થ એ થયો કે ઉંચી કિંમત રૂપે ઉચ્ચકેટિની રસ અભિરુચીને પર્યાય બની ગઈ છે.
ધનિકેતને ડહાપણને સાગર માનવાની અને મહાજન (શાહુકાર) પથે ચાલવાની 9 આદત કેળી છે જ્યારે સમજુ અને ડાહ્યા પણ ગરીબ માણસેને અવગણવાની અને
અપમાનવાની રીતરસમ જોવા મળે છે જે લોકે કશું જ કરતાં અને ધન દ્વારા વધુ ને જ છે વધુ ધન રળતા રહે છે. તેમને સર્વગુણ સંપન્ન માનવામાં આવે છે અને જેઓ પિતાને તે ૬ ગમતું અને અનુકુળ કામ કર્યું જાય છે અને પાછળ ગાંડી દેટ મૂકતા નથી. તેમને છે છે બિનઉદ્યમી અને આળસુ ગણવામાં આવે છે..
ચાંદીના ચમચા સાથે જન્મેલા કે યેનકેન પ્રકારે ધન ભેગું કરનારાઓની વાત છે. જ કર્કશ અને છમ વગરની હોય તે પણ આદરથી સાંભળવામાં આવે છે પણ નિર્ધન ૨ ૬ શાયરમાં સુમધુર સ્વરે ગવાતાં કાવ્યો પણ જ્યાં સુધી કેઈ ધનિક હાથ ન પકડે ત્યાં સુધી આ ઈ અરણ્યરૂઠન જેવા રહે છે. બેંકને અને શેરહોલ્ડરોને ઠગીને છેતરીને ધનના ઢગલા કરનારાઓ એ સફળ અને સાહસિક ગણાય છે પણ પિતાના સહકારીઓ સાથે સૌજન્ય અને પ્રમાણિકકે તાથી વતી પિતાની આવશ્યકતા પૂરતું રળનારો મૂર્ખ ગણાય છે. આ રીતે સર્વ ગુણ ૨ કાંચનમાશ્રયન્ત અર્થાત બધા જ ગુણે કાંચનને આશરે રહેલા છે એમ માનનારા સમાછે જેમાં સરકાર પર ઘનનું વર્ચસ્વ રહેવાનું. જીવનભર મહેનત કરી ધન કમાવાની ધીરજ આ રહી નથી અને બધાને જ ફાસ્ટ બસ એટલે ઝડપથી લાખોપતિ કે કરે ડપતિ થવાની છ
ઝખના જાગી છે ત્યારે તે સ્વપ્ન સિદ્ધ કરવાને ઘેરીમાર્ગ ગુનેગારી દુનિયા તરફ છે છે દેરી જાય છે. રાજ્યના આશ્રય અને સાથ સહકાર વિના ગુનેગારીની પ્રવૃત્તિ ચાલી જ શકતી નથી અને નાણાંની રેલમછેલ કરી શકાતી નથી. રાજકારણના ગુનેગારીકરણનું છે. મૂળ આમાં રહેલું છે.
હરા સમિતિએ એક મહત્વની બાબત અંગે ધ્યાન દોર્યું છે જેને દેશના જ હું સંરક્ષણ સાથે લાગેવળગે છે તેની ઉપર તાત્કાલીક ધ્યાન આપવું જરૂરી છે. સાંગઠીત
ગુનેગારી અને પોલીસતંત્ર તેમજ રાજકારણ વચ્ચેની સાંઠગાંઠ દેશની સંરક્ષણ હરોબને એખલી બનાવી રહી છે. નશીલી દવાની ગુનેગારી કેઈ એક દેશ પુરતી મર્યાદિત જ નથી. અમેરિકાની જાસૂસી સંસ્થા સી.આઈ.એ. અને નશીલી હવાઓના વેપારને ડામવા છે માટેની અમેરિકન એજન્સીએ એક યાદીમાં પાકિસ્તાની ડ્રગ માફિયાઓના ભારતીય વગ
હાર વર્તુળો સાથેના ગાઢ સંબંધોને નિર્દેશ કર્યો છે. આ અમેરિકન જાસૂસી સંસ્થાછે એને ડ્રગ માફિયાઓ સાથે ઘરોબો ધરાવતાં ભારતીય વગઢાર વર્તુળોના નામની માહિતી
Page #925
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૪૦-૪૧ : તા. ૯-૬-૯૮ :
? પણ છે અને ગુનેગાર અને તેમના રાજકીય આશ્રય દાતાઓના નામની પણ ખબર છે. કે પાકિસ્તાનમાંથી ભારતમાં ઠલવાતા ખતરનાક શસ્ત્ર અને દારૂગોળ તથા નશીલી દવાઓ આ એકધારી રીતે અને આટલી સહેલાઈથી આવે છે તેની પાછળ આ સંબંધ રહેલા છે. છે આ સંબંધે ઉચ્ચકેટિને દેશદ્રોહ છે અને દેશના સંરક્ષણ માટે ખતરો પેદા કરે છે. છે. સરકાર આ ગુનેગારો અને રાજકારણના નામ જાહેર કરી તેમની સામે ખટલે ૨ ચલાવે તેને માટે સરકાર પર જનમતનું દબાણ જરૂરી છે.
વેહરા સમિતિએ રાજકારણના અપરાધીકરણ અને ગુનેગારોના રાજકારણી, છે વહીવટી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથેની સાંઠગાંઠના પ્રશ્નને ગંભીરતાથી જ રજુ કર્યો છે. નોડલ એજન્સી યાને કે મધ્યવતી સમિતિના નામે આ પ્રશ્નને ળીટેળી ૬ નાંખવાના સરકારના પ્રયાસને સફળ થવા ન દેવો જોઈએ. તમામ રાજકીય પક્ષેએ ર ગુનેગારોને સાથ ઈચ્છનિય ગણ્યો હોવાથી રાજકીય પક્ષે તાત્કાલીન લાભ લેવાની આ રમતથી આગળ વધી તેના મૂળ સુધી જશે એવી આશા વ્યર્થ છે. જાગૃત અને આક્રઆ મઠ જનમો જ આ કામ કરી શકશે. પક્ષના લેબલ વીસરી જઈ તમામ લોકેએ રાજત્રિ કારણના અપરાધીકરણ વિરૂદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ.
રાજકારણના અપરાધીકરણને અટકાવવાના પ્રયાસ કરતાં રહીએ પણ એ સમછે જવું જરૂરી છે કે તેને સફળ બનાવવા માટે સામાજિક મૂલ્યોમાં આમૂલ પરિવર્તન
આવશ્યક છે. કાંચનમાં સર્વ ગુણ સમાયેલા છે એવી માન્યતા બઢતીને સમાજપાગી કાર્યોને મહત્વ આપવાની પ્રથા તરફ વળવું જરૂરી છે. માનવીનું મૂલ્ય તેની પાસેની છે ધનસંપત્તિથી નહીં પણ તે સમાજ પાસે મેળવે છે તેના કેટલા વધુ પ્રમાણમાં સમાજને જ આપે છે તેને આધારે કરવું જોઈએ. ધન સંપત્તિ સમાજમાં માન–મેલ્શ અને ઉચ્ચ ૨ પદ અપાવતા બંધ થશે અને સમાજના શ્રેય માટે શ્રમ કરનારાઓને આદર આપવાની છે સામાજિક સમજ કેળવાશે ત્યારે ગુનેગારોને સાથે લેવાની જરૂર નહીં રહે એવી સ્થિતિ સરજી શકશે.
" ( મુંબઈ સમાચાર તા. ૧૩-૯-૯૫) : શ્રમણત્વની વિરાધના અનર્થ કારી
વિરાધિત હિ શ્રાધ્ય બહુવનર્થ પ્રદાયકમ્ વિરાધના કરેલું સાધુપણું ખરેખર બહુ અનર્થને કરનારૂં છે.
-પ્રવ્રવ્યા વિધાન કુલક ટીકા
Page #926
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવદયા મંડળ –રાપર
રાપર-કચ્છ ૩૭૦ ૧૬૫ * પેાસ્ટ એફ. ન. ૨૩
રાપર પાંજરાપાળને મદદ માટે અપીલ
ધર્મપ્રેમી ભાઇશ્રી,
જીવયાના ઊમના હેતુથી છેલ્લા ૨૭ વર્ષથી આ સસ્થા અબેલ જીવાને નિભાવવાનું કાર્ય કરી રહેલ છે.
આપ સૌના ઊમઢા સહચેાગથી સંસ્થા તેના આ કાય માં વધારે ને વધારે પ્રગતિ કરી રહેલ છે. આ સંસ્થાના ત્રણ વિભાગેામાં આજે પણ ૪૬૫૦ ની સંખ્યામાં ઢારી આશ્રય લઇ રહેલ છે.
આ ઢારોના નિભાવ પાછળ તા. ૧-૪-૯૬ થી ૩૧-૩-૯૭માં આ સ ́સ્થાએ 1 કરોડ ૨૦ લાખ રૂપિયાના ખર્ચ કરેલ જ્યારે તા. ૧-૪-૯૭ થી તા ૩૧-૩-૯૮ દરમ્યાન આ સંસ્થાને નિભાવ ખર્ચ ૫–૮૫ લાખ આસપાસ લાગેલ અને ચાપડાનું એડીટ પણ થઇ ગયેલ છે.
આમ ઢારોની સંખ્યા તથા નિભાવ ખર્ચ ઉપરથી આ સસ્થાની જવાબદારીના ખ્યાલ આવશે.
આવડુ વિચાર કાર્ય ભાગ્યે જ આપ સૌના સહકાર વિના શક્ય બને તે જીવદયાના આ મહાન યજ્ઞમાં આપ આપના શક્ય વધુ ફાળા મેાલી જીવયાની જ્ગ્યાત જલતી રાખવા સહયાગી બનશે એજ અપેક્ષા સહ,
સંસ્થામાં હાલે ૧૨૫ માણસાના સ્ટાફ પણ છે.
૨૨૫
આ સંસ્થાને સ્વાવલંબી બનાવવા માટે સંસ્થાએ પેાતાની માલકીની એકર જમીનમાં વીડ વીકાસ ચેાજના બનાવેલ છે, જેમાં ૫૧૦૦૦ (એવન હજાર) આપનાર દાતાનું નામ શીલાલેખમાં લખવામાં આવશે.
મઢ મોકલવાનું સ્થળ : શ્રી જીવદયા મ`ડળ રાપર
રાપર-વાગડ-કચ્છ
પીન ૩૭૦૧૬૫ ફાન નં. (૦૨૮૩૦) ૨૦૦૪૦
લી.
ટ્રસ્ટી મંડળ તથા કા વાડુક કમીટી, શ્રી જીવદયા મ`ડળ રાપર-કચ્છ
Page #927
--------------------------------------------------------------------------
________________
કે હું મહાભારતના પ્રસંગો છે
[ પ્રકરણ-૨૮]
•
–શ્રી રાજુભાઇ પંડિત
)
ચાણુર! સાવધાન. - “મારા તરતના જમેલો છ–છ બંધુઓને શિલા સાથે અફળાવીને મારી નાંખનારા છે ૬ નરાધમ કંસની હું હત્યા કર્યા વગર જંપીશ નહિ. જે હું કંસને હણ નહિ તે તેણે ઇ 9 કરેલી મારા ભાઈઓની હત્યાનું પાપ મને ચેટજે.” આવી પ્રતિજ્ઞા કરીને શ્રીકૃષ્ણ બલ- ૨
દેવ સાથે મથુરા નગરીના ધનુષ્યત્સવના બહાને મલયુધ્ધના રંગમંચ સુધી પહોંચતા જ છે પહોંચતા રસ્તામાં આવેલા કાળીનાગ અને મતંગજ હાથીઓના ઉપદ્રવને જડમૂળથી હર ઉખાડી નાંખીને જ્યાં દુઃખેથી ચડી શકાય તેવા મંચ ઉપર આવીને બેસી ગયા.
શ્રીકૃષ્ણની યુવાવસ્થાનો આરંભ, શ્યામલવણ આકર્ષક મુખમુદ્રા, મુખ પરની એ ખુમારી પૂર્ણ નીડરતા આ બધું જોતાં રંગમંચના દરેકે દરેક રાજાએ આશ્ચર્યમુગ્ધ
થઈ ગયા હતા. ૬ ડીપાર થઈ પછી બલરામે શ્રીકૃષ્ણને કહ્યું- વસ! વિષને વરસાવનારી તારી આ તે કાતિલ દષ્ટિ આ શત્રુઓના સમૂહ ઉપર ફેં. જે વત્સ! આ મુગટ બાજુબંધજ હાર-કડા અને કુંડલથી યુક્ત એવો ઉંચા સિંહાસન ઉપર બેઠેલો છે તે તારો શત્રુ છે કંસ છે. આ તે જ કંસ છે વત્સ! કે જેણે તારા છ-છ ભાઈઓને જનમતાની સાથે & જ શિલા સાથે અફાળી–અફાળીને રહેંસી નાંખ્યા છે. તેથી વત્સ! આજે તે નરાધમને શું છે આજ સુધી નહિ જોયેલે મૃત્યુને ખોળે બતાડી દે. છે અને વત્સ! આ સામેની તરફ જે. તે તારો સઘળો જ્ઞાતિવર્ગ છે. સ્નેહભીની છે અને તે જ્ઞાતિજનોને તું સ્વીકાર કર.
પેલા બેઠા છે તે તારા જયેષ્ઠ પિતા સમુદ્રવિજય છે. છે અને તેમની બાજુમાં બેઠેલા તારા જન્માતા પિતા વસુદેવ છે. અને ત્યાં આસછે પાસમાં બેઠેલે છે તે અકુરાદિ તારા અતિ પરાક્રમી બાંધવે છે.
એક આંખમાં રોષની અરૂણતા ભરીને શ્રીકૃષ્ણ પોતાના શત્રુઓ સામે નજર કરી લીધી અને બીજી આંખમાં ભક્તિ ભરીને પિતાના સ્વજનોના દર્શન કરી લીધા.
શ્રીકૃષ્ણના સસ્ય શ્યામલા આકર્ષક અદભુત રૂપને જોઈને અંજાઈ ગયેલા રાજા જ ર સમુદ્રવિજયે તે શ્રીકૃષ્ણને પોતાના નયનપુટે વડે પિતા જ રહ્યા. અને વસુદેવને 2
Page #928
--------------------------------------------------------------------------
________________
જ ૯૭૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) ૬ એ કહ્યું- આજે જ કુળદેવી લાગે છે કે આપણા ઉપર પ્રસન્ન થયા છે. કે જેથી લોક્યમાં આ માણેક સમાન આ પુત્ર નજરથી જોઈ શકાય છે. આટલા વર્ષો સુધી અમાર દુર્ભાગ્યે 2 આપણે પુત્ર આપણાથી દૂર રહ્યો. રાજમહેલમાં ઉછરવો જોઈતું હતું તે ગાયનો છે રણહાર ગેપાળના કુળમાં ઉછર્યો. આટલો સમય આપણી નજરો તેના દર્શનથી છે વચિત રહી.
હવે શ્રીકૃષ્ણ ગોવિન્ડાને જોઇને કંસે પિતાના મંત્રી બૃહસ્પતિને કહ્યું “આવો રે ૨ વિજયી શત્રુ આ ધરતી ઉપર જીવતે છતાં ઋષિની વાણી બેટી શી રીતે પડે? અને જે છે મારી જેવો તેનો ખતરનાક શત્રુ હોવા છતાં વસુદેવે તેને શી રીતે ર ? ખેર... આ કે હમણાં જે થયું તે થયુ. થઈ ગયેલી વાતને વિચારવામાં હું માનતો નથી. વસુદેવે આ ૨ છે. શ્રીકૃષ્ણને (વાસુદેવને ગમે તેમ રફ હોય ભલે રહ્યો હોય, પણ મારા આ હૃષ્ટ- 9 છે પુષ્ટ ખતરનાક મહલ ચાણુરની આગળ હવે તે બચી શકવાને નથી. આજે જ એની છે એ જિંદગીને ફેંસલે આવી જશે. અને આ મલયુદ્ધના મેઢાનમાં તેના પ્રાણ ચાણુર , છેદ્વારા યમરાજને ભેટ ધરી હું અજર-અમર મૃત્યુંજ્ય બની જઈશ.”
આટલું પિતાના મંત્રીને કહ્યા પછી કંસે આંખના ઈશારાથી ચાણુરને મલ્લયુદ્ધ છે ૨ શરૂ કરવા પ્રેરણા કરી. છેકંસની આંખના ઇશારે જ દુષ્ટ-પુષ્ટ કઢાવર મહાબલિષ્ટ ચાણુરે કુરતાપૂર્વક આ અખેથી કૃષ્ણ તરફ કટાક્ષ કરતા ઉપસ્થિત રહેલા રાજચક્રના જેતા જ ગર્જનાપૂર્વક છે. કહ્યું કે-“અહીં જે કઈ ક્ષત્રિયકુળમાં જન્મેલ હોય અને પોતાની જાતને છે ર શુરવીર ગણાવતે હોય તે તે હમણાં હમણાં જ મારી સાથે મલ્લયુદ્ધ કરવા જ આવી જાય.”
આ રીતે ક્ષાત્રવટની-ક્ષાત્રકુળની થતી મશ્કરી ભર્યા આક્ષેપથી ક્રોધાયમાન થઈ ગયેલા ગોવિં એ જ ક્ષણે છલાંગ મારીને મંચ ઉપરથી ચાણુરની આગળ ઉપસ્થિત
થયા. અને ચાણુરને પોતાની ચુવારંભની વાણીમાં કુશળતાથી કહ્યું કે-“આ હું ક્ષત્રિયછે કુળને ઉત્તસ=ઝળહળાવનારો છું તથા મને હું શુરવીર માનનારે પણ છું. અને આ હે ચાર! શત્રુને સૂરી નાંખવામાં દયાહીન એવે હું તારો યમરાજ પણ છું” આવ ૨ મલ્લયુદ્ધ માટે તૈયાર થા.
યુવારંભ પામતા નાનકડા દેખાતા શ્રીકૃષ્ણની પ્રતિકારપૂર્ણ વાણીથી રેષારતા જ થઈ ચૂકેલા ચાણરે નેત્રોની રક્તતા સાથે કહ્યું- “અરે! ગેવાળીયા ! તું જા, હજી તે મા તારા મોઢામાંથી દૂધની ગંધ પણ દૂર થઈ નથી એટલે તું નાનો છે. મારી આ
Page #929
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૪૦-૪૧ : તા. ૯-૬-૯૮ : ૬ મુષ્ટિએ તારા આ શરીર ઉપર પડતા શરમાય છે. તું મારી મુષ્ટિએાને લાયક નથી. છે ગાયોની ગમાણના= કુળના વાછરડા ! દૂધ પી–પીને તું પુષ્ટ ભલે થયો છે પણ તે
મારાથી મારી કાંખમાં નંખાઈ જઈશ પછી તું એક ક્ષણ પણ જીવી નહિ શકે. માટે જ
તું જા, ગાયો ચરાવવાનું જાણનારો મલ્લયુદ્ધ કરી ના શકે. કે પ્રત્યુતરમાં અરિષ્ટવૃષભના હત્યારા શ્રીકૃષ્ણ ધીર પણે કહ્યું–હે મહલરાજ ! આમ . બેલ્યા કરવાથી શું ? આવું બોલવું તને શોભતું નથી. જન્મથી માંડીને મલ્લયુદ્ધ દ છે જાણીને અતિ શળ બનેલે એ તું કયાં? અને ગોપાળની કુળવિદ્યાને જ પારગામી છે એવો હું ય ? છતાં મલ્લરાજ! પ્રચંડ પવનના વા વંટેળમાં રૂ તથા પર્વતની આ તાકાત પરખાય છે તેમ ચાલે આપણે મલ્લયુદ્ધથી આપણું બનેનાં અંતરને માપી ર લઈએ. સજજ થા મલયુદધ માટે ચાણુર! આમ કહીને શ્રીકૃષ્ણ પિતાની ભુજાઓનો
બાસ્કેટ કરી ચાણુરને સાવધાન કર્યો. - શ્રી કૃષ્ણની આ વાત સાંભળીને, જેમણે શ્રી કૃષ્ણથી જ થયેલા અરિષ્ટ વૃષભના 8 કેશિ અશ્વના, પતર હસ્તીના મરણની તથા કાલિનાગના મનની ખબર હતી તે જ છે જ લેક પર પર હાહાકારક પૂર્વક બેલવા લાગ્યા કે આ પ્રચંડ શકિતવાળે કઢાવર છે
હુષ્ટપુષ્ટ ચાણુર ક્યાં? અને આ વાળને નાને અમથે બાળક ક્યાં? આ મલયુદ્ધ છે છે ઉચિત નથી. મલ્લયુદ્ધ તે સરખે સરખાના હોય. વાછરડાને બળદ્ર સાથે બાખડવા ર ના દેવાય.”
આ રીતે રંગમંચમાં લોકોનો હાહાકાર સાંભળીને ક્રોધાયમાન થઈ ગયેલા કંસે છે આ કહ્યું- આ તે લોકે તે મનફાવે તેમ બબડયા કરવામાં જ હોશિયાર છે, તે લોકે ! પણ તમારી જેવા નાલાયકે કઈ નથી. અહીં આ બન્ને ગોવાળીએને કોણે બાલાવ્યા જ છે? દુધ પી-પી ને ઉન્મત્ત થયેલા એ બને પિતાની હોશિયારી બતાવતા પોતાની ર કે જાતે જ અહીં આવ્યા છે અને મલ્લયુદ્ધ કરવા પણ અમે તેમને મંચ ઉપર નથી. આ જ ઉતાર્યા, છલાંગ મારીને તે તેની જાતે આવ્યા છે.
ખબાર! જે હવે પછી તમે આ મલ્લયુદ્ધ અંગે એક હરફ ઉચ્ચારી છે તે આ બસ વિચાર્યા ર્યા વિના મન ફાવે તેમ ભસી જ નાંખે છે.?
આ રીતેના કંસના કેપ તથા આક્ષેપયુકત વચનથી લેકે કંસના મનના ઈરાદાને સમજી જઈને મૌન થઈ ગયા. છે અને આ બાજુ ચાણુરે પણ ઘમંડથી ભુજાઓનો એવી તાકાતથી આટ કર્યો છે છે કે જાણે પૃથ્વી ફાટી ગઈ તેવું લાગ્યું અને પછી તે વિકરાળ મલે ગોવિંદ સાથે જ ૬ મલ્લયુદ્ધ કરવા માંડ્યું.
Page #930
--------------------------------------------------------------------------
________________
શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથાય નમઃ હાલાર દેશદ્ધારક પૂ. આ. શ્રી વિજયામૃતસૂરિભ્ય નમ: શ્રી શંખેશ્વર મહાતીર્થ માં ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે પધારવા
1 ભાવભર્યું આમંત્રણ દi સ્થળ : શ્રી હાલારી જૈન ધર્મશાળા પંચાસર રોડ, શંખેશ્વર મહાતીર્થ
પ્રણામ સાથે જણાવવાનું જે શ્રી શંખેશ્વર મહાતીર્થ માં શ્રી હા. વી એ. જ વે. મૂ. તપા. જૈન ધર્મશાળામાં સં. ૨૦૧૫માં ત્રણ માળના દેરાસરમાં અંજનશલાકા જ ૨ પ્રતિષ્ઠા તથા ઉપધાન વિ. કરાવવાના હોવાથી હાલાર દેશદ્ધારક પરમ ઉપકારી પૂ. ૬ છે આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ્રાચીન સાહિત્યોમવારક પૂ. આ. ૨
શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વ૨જી મ પૂ. પ્રવર્તક મુનિરાજ શ્રી યોગીન્દ્રવિજયજી મ. ૬ આદિને ચાતુર્માસ માટે વિનંતી કરતાં તેઓશ્રીએ સ્વીકારી છે અ. અષાડ સુદ ૭ છે બુધવાર તા. ૧-૭-૯૮ના સવારે ૮-૩૦ કલાકે શ્રી હાલારી ધર્મશાળામાં ચામુર્માસ ૨ પ્રવેશ થશે. પૂ. મુનિરાજે તથા પૂ. પ્રવતિની સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. પૂ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી મ. આદિને પણ પ્રવેશ થશે. આ પ્રવેશ મહોત્સવમાં આપને આ પધારવા ભાવભર્યું આમંત્રણ છે. છે ચાતુર્માસ કરવા આવનાર ભાગ્યશાળીઓ પણ આગલે દિવસે પધારે તે પ્રવેશ આ મહોત્સવને પણ અનુપમ લાભ મળશે.
– ચાતુર્માસ કરાવવાનો લાભ લેનાર ભાગ્યશાળીઓ –
(૧) મનસુખલાલ ગુલાબચંd દેશી, સુભાષચંદ્ર મનસુખલાલ દોશી આમરણવાળા એ હ. શ્રીમતી પ્રભાબેન દેશી પરિવાર, દેશી હાર્ડવેર સ્ટેર્સ પો. ઓ. બસ નં. ૪૦૬૭૧ ૬ ફેન નં. ૮૨૩૪૦૧ નાઈરોબી કેન્યા.
. (૨) સ્વ. જશમાબેન વીરજી હેમરાજ હસ્તક સ્વ. ગંગાબેન હીરજી પેથરાજ રે છે. સુમરીયા ડબાસંગવાળા હ. મેઘજી વીરજી હેમરાજ પરિવાર.
1 જામનગરથી બસે ગોઠવાશે તેને સંપર્ક સાધવાથી આવવાની સરળતા રહેશે. જે 0 મુંબઈ શ્રી મગનલાલ મારૂ, શ્રી હરખચંદ મારૂને સંપર્ક સાધવાથી ટીકીટ વિ.ની સરળતા રહેશે. - ચતુર્માસ માટે શ્રી હાલારી વિશા ઓશવાળ ભાવિકેએ નામ ન લખાવ્યું હોય છે તે પણ આવવાની ઇરછાવાળાએ શંખેશ્વર ચાતુર્માસ માટે પધારી જવા વિનંતી છે. 8
C/o. શ્રી હર્ષપુષ્યામૃત જેન જ્ઞાન ભંડાર ટ્રસ્ટ છેશ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, શ્રી શખેશ્વર ચાતુર્માસ સમિતિ ૬ જાનમગર (સૌરાષ્ટ્ર)
ના પ્રણામ
Page #931
--------------------------------------------------------------------------
________________
છે છે
. [ પ્રકરણ ૩
દેવદુલારી કેડભરી કન્યા.... ]
જ
–યશિશુ
-રેગ મુક્તિ-ઋણ મુક્તિ – સ્વાથ્ય સુધરતાં હોસ્પિટલમાંથી વિઝાય લેતાં મા-દિરો નર્સના ઉપકારને વિચારી જ થઇ રહ્યા છે. ત્યાં મા રામલાને પૂછે છે-રામલા ! સેવા કરનાર આપણી બેનને શું ભેટ ર આપશું? ૨ મ પણ વિચારમગ્ન બની ગયો કેમકે એમની પાસે રાતી પાઈ પણ બચી એ નથી છતાં રામે કહ્યું- મા! આ મહિનાના સેળ દિવસને પગાર મળશે ને ? પણ બેટા છે એ તે જ્યારે આવશે ત્યારે. ઘરમાં પણ કોઈ એવી ચીજ નથી કે આપી શકાય મન હું મૂંઝાય છે. પણ મૂંઝાતા માનવીની મૂંઝવણ પણ દૂર થાય જ છે ને ?
આજ મા ની એવી સ્થિતિ છે કે ભેટ દેવા યોગ્ય વસ્તુ તે ઘરમાં નથી. પણ છે છે શું ખાઇશું? એ પ્રશ્ન પણ હૃદયને વ્યથિત કરી રહ્યો છે. પણ એટલું ચોક્કસ હતું છે કે મા-દીકરે ઋણમાંથી મુકત થવાની ઈછાવાળા હતા. છેવટે નિર્ણય કરી –ભલે આપણી ર 8 પાસે પાંચની નેટ છે આપી દેશું? શું થાય! છે આ બાજુ પ્રભાત થતાં મા-કિરાની સાથે પ્રીતડીના તાંતણે બંધાયેલી નર્સ જ વિદ્યાય આપવા આવી ચૂકી હતી. અમથી મા જતાં જતાં ખૂબ જ ગળગળા થઈ ગયા. છે. નિરૂપાયે પ ચ રૂપિયાની નોટ કાઢી નર્સના હાથમાં મૂકી દીધી. નર્સ પાછળ ડગલા ભરી
ગઈ. બેલી ઊઠી, મા ! એવું કરો તે મારા દીકરાના સમ હો. એના મુખ ઉપર હાથ રે છે મૂકી અમર્થ મા બેલ્યા–“બેન? એવું ન બોલશો તમારે પણ એકનો એક લાડલે છે છે ને ! મારા જેવી ગરીબડીનું એટલું તે લો. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે તારા બ૪જ લાના પ્રમાણમાં તે કાંઈ જ દેતા નથી.
માનવતાની પરાકાષ્ટાની અનુભૂતિ થઈ રહી છે. નસ કહી રહી છે માજી ! જ આમાં શો ઉપકાર ! મેં તે મારી ફરજ બજાવી છે તે સિવાય બીજુ કાંઈ જ કર્યું છે જ નથી. કર્તા -પાલન ન કરીએ તે અમે શા કામના ? શું આ કાળમાં આવી ભાવના : છે જીવંત હશે ખરી કે મૃતપ્રાય:? હાય યા ન હોય પણ અહી આ એક બાઈ તે હતી ! ઘણી રઝકને અંતે નર્સે પૈસા લીધા કેમકે ઘરડામા’ને દુઃખ ન થાય માટેતેં !
છૂટા પડતા નર્સે અમથીમાના રહેઠાણની માહિતી મેળવી લીધી. કેમકે કોઈકવાર આ છે જવાનું મન થઈ જાય તે? અંતે મા-દીકરે નર્સથી છૂટા પડયા પણ હૈયું તે નર્સને પદ યાદ કરતું હતું. અમથીમાએ નર્સને આલિંગન કર્યું. ખૂબ-ખૂબ આશીવા આપ્યા ૨
Page #932
--------------------------------------------------------------------------
________________
. ૯૭૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક જ છે અને કહ્યું. “બેટા? જરૂર–જરૂર આવજે હો. અમ ગરીબને કઈ દિ યાદ કરજે. રામલો છે ૨ પણ કહે છે? બેનડી ! આવજો ! છે અંધ દીકરાને આંગળીએ વળગાડી મા ચાલી રહી હતી. કયાંય સુધી નસ માજ દીકરાને નિહાળી જ રહી. એના હયામાં મા–ઠીકરાનું પ્રતિબિંબ કંડરાઈ ગયું હતું. જ જ અમૃત ભરેલ અંતર અને સાગર જેવી વિશાળતા નિહાળી નસ વિચારે ચડે છે. બોલી જ વ ઊઠી. મમતાની સાગર–કરુણાની ગાગર મા’ તે આનું નામ. બીજી બાજુ વૃદ્ધાના આ છે આનંદને કઈ પાર નથી. જાણે જગ જીતીને પાછી વળી રહી હતી. નિરાશામાંથી ૬ . આશાના તેજ કિરણને પ્રાપ્ત કરી ચૂકી હતી. તેને આનંદ હતો.
અંધ દીકરાની માનો જીવન નિર્વાહ કાળની વિષમગતિને પંડિતે પણ કળી શકતા નથી. એક સમય એવો હતે છે , જ્યારે રામ નાનું હતું અને મા કળણ ઢળીને જીવન નિર્વાહ કરતી હતી. રામ પણ
કમાતે થયો. માની ચિંતા ટળી. માએ ઘંટી છોડી દીધી. સુખના દિવો આવ્યા કર્યો છે ન દેખા દીધા દુઃખના દિવસે આવ્યા. સુખ દુઃખની ઘટમાળ એનું નામ જ જીવન. એક છે 8 સાંધે ત્યાં તેર તુટે એનું નામ જ જીવન. આજ માજીના ઘરમાં વર્ષો પહેલાની ઘટીને છે અવાજ ગુંજી ઊઠશે. પણ આજના એ ઘંટીના અવાજમાં ફેર હતો. છે વર્ષો પહેલાની એ ઘંટીના અવાજમાં યુવાવસ્થાના વૈધવ્યનું જોર તું. તો આજ % આ વૃદ્ધાવસ્થાના વૈધવ્યનો થાક હતે. અંતર હતું ઘટીના અવાજમાં. પણ આવી પડેલી છે ઇ આપત્તિમાં માનું અંતર જુદું ન હતું. હસતે મુખે આપત્તિનો સામનો કરી રહી હતી એ છે કેમકે માજીને આધાર લાલો તો હવે અંધ બની ચૂકયે છે. છતાં મા અંધ દીકરાનું જ
ભરણપોષણ આનંદથી કરતી તેને શાતા ઉપજાવી રહી છે. - ભલે દીકરાની આંખો ગઈ પણ માટેના નયનમાંથી નીતરતા નેહ, હૈયામાંથી ૪ છે. ઉછળતા હતા અને મનડાની પ્રીત, એમાં ક્યાંય એાછાશ નહોતે. નેહ–હેત-પ્રીતના છે ત્ર સુભગ સંગમે શબ્દ શબ્દ દીકરાને પણ શાતા વળતી હતી. આ મા ચોવી સ્વાર્થ : જ નહોતી કે દીકરો કમાતે હતે માટે ભરણ પોષણનું કર્તવ્ય બજાવતી હતી. પણ આ છે આજ દીકરાની નિઃસહાયદશામાં, અંધ અવસ્થા, પોતાની વૃદ્ધાવસ્થા છતાં હૈયામાં હર દિ હામ અને ભાવમાં ન્યુનતા નથી. પેટના જગ્યાનું પાલન હોંશભેર કરતી હતી. ઘરમાં જ બીજું કમાનાર કેઈ નહોતું એટલે માજીને ઘંટી ચલાવ્યા વિના છૂટકે નથી.
ઘંટીના રણકાર સાથે કર્મ ચક્રનો રણકાર પણ સંભળાઈ રહ્યો હતો. કર્મસંયોગમાં જ
Page #933
--------------------------------------------------------------------------
________________
આ
વર્ષ ૧અંક ૪૦-૪૧ તા. ૯-૬-૯૮ :
: ૯૭૫
જ આવી પડેલી પરિસ્થિતિ માજીને મૂંઝવી શકતી નહોતી. પણ જગતના જીવોને એક ર.
આત્રશ બતાવી રહ્યા હતા. મા-દીકરાના હેત-નેહ-પ્રીત તે આવા હોવા જોઈએ. અરસ ૬ પરસના સમાનભાવ, એકમેકને માટે મરી ફીટવાની ઉત્ત ભાવના જ મુશ્કેલીમાં સામને જ કરવામાં સફળતા આપતી હતી. છે ડેશી ઘી ચલાવતા જાય છે. પણ પિતાના સુખની વિચારણા કે આવી પડેલા આ દુઃખની વિચારણા કરતાં નથી. પણ હૈયાના હાર જેવા લાલની અને ભાવિમાં આવનાર 9 પુત્રવધૂની વિચારણા કરતા હતા.
- સૌ જીવોની ભલુ કરવાની ભાવનાવાળા માજી બેલ્યા, “પ્રભુ! સારું થયું. જે જ રામના લગ્ન નથી કર્યા. જે લગ્ન કર્યા હતા તે પારકી જણીનું શું થાત ! પોતાના ર આ સુખની ખાત૨ બીજાની જંગી બરબાઇ કરવાની ઇચ્છાવાળા કે જમાનાના ખાધેલ છે જ નહોતા. માજી પાસે જેમ માતૃહૃઢય હતું તેમ બીજાના હિતની વિચારણા પણ મનમાં જ રમતી હતી. છતાં માનું અમૃતભર્યું અંતર પુત્રના હિતને પણ વિચારતું હતું. માનું
હયું બોલ્યું, “હું કેટલા દિવસ. મારા પછી મારા લાલનું કેણ! આવા અનેક વિચાર જ એ ઘરડીમાને સતાવી રહ્યા હતા. ૬િ માજીનું શરીર કામ નહોતું આપતું છતાં ઘંટી ફેરવતા જાય. વિસામે ખાતા 9 જાય. ત્યાં શું બન્યું ! હા ! ડીવારમાં કેઈએ આવીને ઘંટીના હાથાને થોભાવ્યો ?
અમીમાને થયું કે આ તે નસબેન હશે બીજુ કેણુ? આછા અંધારાના ઓછાયા! છે અને આંખની ઝાંખપમાં કાંઈ પરખાતું નહોતું. તેથી માજી બેલ્યા, “આપ નસબેન તું છે ? અત્યારે અહીં ક્યાંથી? સામેથી જવાબ મળે. ના, હું કઈ બહેન નથી પણ જ હું તે તમારા ઘરની પુત્રવધુ. શબ્દ સાંભળી અમાસની અંધારી રાત્રિમાં વિજળી ઝબુકે છે છે તેમ માજીના મનમાં આશ્ચર્ય થયું? શું આ સત્ય હશે ? સ્વપ્નામાં પણ જેની કલ્પના ૯ ન હતી તે મારી પુત્રવધુ! શું દિવસે સ્વપ્ન જોઈ રહી છું કે કેમ? અત્યારના પુત્રના છે સંગ જેત આ અસંભવિત છે પણ....? છે ત્યાં તે એ નવી વહુ માજીના પગમાં ઢળી પડી થોડા સમય પહેલા માળ જેની
વિચારણ કરતા હતાં તે જ કન્યા આવી ચડી. માજી છે તે જોઈને બેલી ઊઠયા, $ “અત્યારે વહેલી સવારે ક્યાંથી આવી હશે ? વળી પાછી એકલી આવી છે? એને કેણે એ કહ્યું હશે? શું સગાઈ તેડવાનું કહેવા આવી હશે. અનેક પ્રશ્નોથી અમથીમાનું મન આ ઘેરાવા લાગ્યું.
એટલામાં વહુ બોલી, “મને મારા પ્રિયતમના અને તમારા ખબર મળ્યા.” પણ છે
Page #934
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] ૨ જ હું અત્યારે એકલી કેવી રીતે આવી? તને આવવા દીધી. એમ અનેક પ્રશ્ન માજીએ જ પૂછી લીધા. પ્રત્યુત્તરમાં તેણે કહ્યું. “હું કેવી રીતે આવી તેની પાછળને લાંબો દર્દભર્યો છે ઇતિહાસ છે. તે કહેવાની જરૂર નથી હું તે એટલું જ જાણું છું કે મારે આજથી જ હંમેશને માટે અહીં જ રહેવાનું છે. એ સિવાય કાંઈ જ સમજતી નથી.
આ શબ્દ સાંભળી એકબાજુ મને મન આ કન્યાની સજજનતા અને ખાનદાની જ ઉપર એવારી ગયા તે બીજી બાજુ હળવી મુંઝવણ પણ અનુભવી. મુંઝવણમાં અને ૨ ઉલઝનમાં પડેલા માજ, બોલ્યા, “ના બેટા, એવું ના હોય. તારા યૌવનના સપના તું છે જ બીજે પૂરા કર. તારા યૌવનના અરમાને અધુરા ન રાખ. મારા લાલ સાથે તારા જ છે અરમાન પૂરા ન થાય. ખીલતી કળી કરમાઈ જાય એવું હું જેવા ઈચ્છતી નથી. બેટી! ૬ ર મારી વાત વિચાર. તારૂં નશીબ ક્યાં લઈ જાય ત્યાં તું ચાલી જા! તારી જિંદગી છે જ બગાડીશ નહિં. તું આવી ગઈ એટલું જ બસ છે. દીકરી ! મારા આર્શીવાડ્યું છે તેને જે જ સુખી ઘર મળે. તું તારા કેડ પૂરા કરી લે. અમથીમા આગળ બેલી ન શકયા.
પિતાના પુત્રની નિઃસહાયઠશામાં વેવિશાળ કરેલી, કન્યાના જીવનને ઉગારવાની છે ૨ વૃત્તિ જોતાં હૈયું ઝુકી જાય છે. માજી પિતાના સ્વાર્થ ખાતર બીજાના સ્વાર્થને કચડ- ૨ છ વાની વૃત્તિવાળા ન હતા. પણ રોમે રોમે માનવતાની પરિમલ વહી રહી હતી. એટલે જ જ માજી એ યૌવનના પગથારે ઉભેલી, સંસારના સથવારાને ઇચ્છતી કેડભરી દેવાંગના ૪ કે સમ દીપતી કન્યાના જીવનરૂપી બાગને સ્વાર્થની આગ લગાડી વેરાન કરવા માંગતા ૨ ન હતા. પણ શુષ્ક જીવનરણમાં પ્રેમના ઝરણું વહાવી તેના જીવનને નવપલ્લવિત જ કરવાની ભાવનાવાળા હતા–કેવી છે ઘરડામાની માનવતા !
(ક્રમશ:)
– જીવની દશ દશા – પ્રથમ દશ વર્ષ – બાલ બીજા દશ વર્ષ – વિદ્યા ત્રીજા દશ વર્ષ - ભેગા ચોથા દશ વર્ષ - વિજ્ઞાન પાંચમા દશ વર્ષ - ચક્ષુહાની છઠ્ઠ દશ વર્ષ - બાહુ બળ હ ની સાતમા દશ વર્ષ – ભાગ હાની આઠમા દશ વર્ષ - વિજ્ઞાન હાની નવમા દશ વર્ષ - શરીરવ બને ઇશમાં દશ વર્ષ – મૃત્યુ.
વાંચી આ દશ દશાઓ, તેને ભોગવટો આપણે ઘણીવાર કર્યો. હવે તેમાંથી જ જીવને છોડાવે છે તે ચાલ્યા આવો સુદેવ અને સુગુરૂના ચરણકમળમ ..
–લબ્ધિ એન. શાહ, હર્ષિત એન. શાહ ૨.
Page #935
--------------------------------------------------------------------------
________________
શરણાગતિ સફળ કયારે ? - ૨
–પૂ. મુનિરાજ શ્રી રમ્યદશન વિજયજી મ. છે
8. સંસારની માયાજાળમાં ભમતાં સર્વ કેઈને કોઈ સ્વાર્થથી કેઈઠ જડઅથવા થ ચેતનનું શરણું સ્વીકારતાં હોય છે. પરંતુ સ્વાર્થિક શરણાગતિ ક્ષણિક તેમજ દુખ આ ફલક હોવાથી જ્યારે વિનાશ પામે તે શોધવું પણ મુશ્કેલભર્યું બની જતું હોય છે. આ જ આપણે એવી “શરણાગતિ ની વાત કરવી છે જે બાહ્ય સ્વરૂપથી પરાર્થકરણવાળી હવા છે છતાં જોઈએ તે આત્મ વિકાસ સાધતી ન હોય અને ભવોભવ સુધી શરણ્ય (શરણ છે છે કરવા ચેઝ) થી વિખૂટા પાડવાનું કામ થઈ જતું હોય. તેના મુખધ કારણોની વિચારણા કરવી છે.
શાખામાં દરેક પઢાર્થની પ્રરૂપણ વખતે વિધેયાત્મક (કરવા યોગ્ય)અથવા નિષેધાછે ત્મક (ન કરવા ગ્ય)અથવા ઉભય સ્વરૂપે વ્યાખ્યા જોવા મળે છે. તેમાં વિધેયાત્માની પ્રરૂપણાથી જ છે તેનાથી અન્ય જે હોય અર્થાત્ તેનાથી જે વિપરિત હોય તેનો નિષેધ સમજાઈ જતો હોય છે. તે
અને તે જ પ્રમાણે નિષેધાત્મક પ્રરૂપણ વેળાએ તેનાથી અન્ય અર્થાત્ તેનાથી જે વિપરિત ૨. ૨ (કરવા યે ) ની વ્યાખ્યા આપોઆપ સમજાઈ જતી હોય છે. અને ઉભયસ્વરૂપ પ્રરૂપ છે પણામાં તે વ્યાખ્યા સ્પષ્ટ જ જણાય છે. જ પણે અહીં “શરણાગતિની વ્યાખ્યા કરતી વેળાએ તે ક્યાં વિધેયાત્મક રીતે આ કારણોથી અલંકૃત બનેલી સફળ થાય તે અંગે કાંઈક વિચારણા કરવી છે. તેના અનેક આ કારણે હોવા છતાં મુખ્યતયા ૬ કારણોમાં વિભાજિત કરીને સમજવાનો પ્રયાસ કરીએ.
આનુકૂલસ્ટ સંકપઃ પ્રતિકૂલવિસર્જનમ્ રક્ષિષ્યત્વતિ વિશ્વાસે, ભત્વે વરણું તથા ** આત્મનિક્ષેપ કાપર્વ, વિદ્યા શરણુગતિ
: (૧) આનુકૂલ સ્ય સંક૯૫ – અનુકૂળ રહેવાનો સંકલ્પ
જેનું શરણું સ્વીકાર્યું હોય તેની અનુકૂળતાનો મૂખ્યતા વિચાર કરીને મનએ વચન-કાયા દ્વારા પ્રવૃત્તિ કરવી. દેવ-ગુરૂ-ધર્મનો પારમાર્થિક રીતે આત્મશ્રેયાર્થે રિ આ શરણું સ્વીકાર્યા બાઢ તેને હું અનુકુળ છું કે નહિ? તેને સતત આત્મજાગૃતિ સાથે છે ૬ વિચાર કરીને અનુકૂળ વર્તન કરવું જેથી સ્વીકારેલ શરણ આપણને સફળ થયા છે | વિના ન રહે.
Page #936
--------------------------------------------------------------------------
________________
૨ ૯૭૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક) ) (૨) પ્રતિકૂલ વિસર્જનમ :- પ્રતિકૂલનું વિસર્જન અર્થાત્ ત્યાગ.
આપણી પોતાની અનુકુળતા કે પ્રતિકુળતાને લેશ માત્ર પણ વિચાર્યા વગર છે આપણે જેનું શરણું સ્વીકારવા તત્પર બન્યા છીએ તે શરશ્ય (શરણ કરવા યોગ્ય ન કર આ જ લક્ષ્યમાં રાખી રજમાત્ર પણ તેઓ તરફી પ્રતિકુળતા ન સેવાઈ જાય તેની સતત ૬ ૬ જાગ્રતિ પૂર્વક શરણ સ્વીકારવું જેથી શરણ્ય અમેઘ ફળને આપવામાં સફળ બને. 4
(૩) રશિષ્યતિ–અતિવિશ્વાસ- મારી રક્ષા કરશે! તે દઢ વિશ્વાસ રાખવો. આ
ગમે તેવા સંકટ-વિકટની અંદર ફસાયેલ હોઉં કે ગમે તેવી આ ધૂ-વ્યાધિ- જ આ ઉધિમાં અટવાયેલો હોઉં કે ગમે તેવી પરિસ્થિતિની વચ્ચે વિવિધ સંક૯૫-વિક પોની ૬િ માળાએથી ઘેરાયેલે હાઉ" કે ગમે તેવા સંજોગોની પરાધીનતાના કારણે મુંઝાયેલ છે છે હોઉ કે વિવિધ પ્રકારની લોભામણી લાલચેથી ગ્રસિત થયેલો હઉ પણ મિને છે છે વિશ્વાસ માત્ર જ નહિ પરંતુ અતિ વિશ્વાસ (દઢ વિશ્વાસ) છે કે મેં જેનું શરણું છે કે સ્વીકાર્યું છે તે જ મારું રક્ષણ કરવા સમર્થ છે અને કરશે ! આ દઢ સંક૯૫ % શું કરવાથી શરણ્યને આપણું ઉપર હેત જાગવાથી આપણું રક્ષણ કરવા દ્વારા અભય છે બનાવવામાં સફળ બની શકે.
(૪) ભતુત્વ વરણુમ :- સ્વામિપણાને સ્વીકાર.
પૈસાની રેલછેલમાં જન્મેલા જવાન પુત્ર પિતાની ઉન્મતાના જોરે સઘળુંયે છે બરબાદ ર્યા બાદ મા–બાપ સ્વજનના શરણે જાય ત્યારે કે રને હાથ
પકડવા કેઈ તયાર નથી, કેમકે તેને તેઓને પૂર્વે સ્વામી તરીકે સ્વીકાર્યા છે જ નથી. શેઠની દુકાને રહેલો નેકર પોતાની મરજી પ્રમાણે વર્તન કરતે હોવાથી પિતાની વિકટ અવસ્થામાં શેઠને સહકાર હજાર પ્રયત્ન કરવા છતાં પામી શકતા નથી, કેમકે છે તેને શે ને સ્વામી તરીકે ક્યારેય નિહાળ્યો પણ નથી. પણ પુણ્ય જે મા-બાપ સ્વજનને આધીન રહે અને નકર જે શેઠને સ્વામી માની વાતે તે જરૂર તેઓ તેમની પડખે છે ઉભા રહી સહકાર સહીયારાપણું આપવા ઉત્સાહિત બને. બસ, તેમ જ જેઓનું જે છે શરણું સ્વીકાર્યું તેઓને આધીન જીવન જીવવાથી તેઓના અંતરમાં આપણું સેવકપણું ? રિ સ્થિર થવાથી આપણું ક્ષેમ-કુશળ કરવા તેઓ હંમેશા તત્પર રહે અને આપણને તે છે બેજાહીન બનાવવા સમર્થ બને.
(૫) આત્મનિક્ષેપ — સર્વસ્વ સમર્પણ.
જીવનમાં જે કાંઈ પ્રાપ્ત થયું હોય તે સઘળુ શરણ્યની કૃપાનું જ ફળ છે. જ્ઞાન , 2 મેળવવા દ્વારા શ્રોતાજનેને પ્રતિબંધ કરવાની શક્તિ મેળવી હોય કે તપ કરવા દ્વારા રે
Page #937
--------------------------------------------------------------------------
________________
4 વર્ષ-૧૦ અંક ૪૦-૪૧ તા. ૯-૬–૯૮ :. દિ તપસ્વીનું કદ ચ બિરૂ પણ પ્રાપ્ત થયું હોય કે સાહિત્યમાં નિપુણતા મેળવવા દ્વારા છે
લેખનકળામાં સફળતા પ્રાપ્ત થઈ હોય કે સુમધુર કંઠની પ્રાપ્તિના કારણે રાગ-રાગિણીછે એ ગાવામાં કુશળતા પ્રાપ્ત થઈ હોય અથવા અન્ય જે કાંઈપણ સિધિ-પ્રસિધ્ધિકે ખ્યાતિ પ્રાપ્ત થઈ હોય તે સઘળુંયે “શરણાગતિ’ નું જ ફળ છે. તેમ સ્વીકારવાથી છે શરણ્ય પ્રત્યે આદરભાવની વૃદ્ધિ અહંભાવના વિલય શક્ય બને.
(૬) કા૫ણ્યમ્ - શરણાગત દીન ભાવે રહેવું -
શરણ જેમને સ્વીકાર્યું તેની સામે આપણી આવડત–હોશિયારી-નિપુણતા જ આદિને પ્રગટ ન કરતાં શરણ્યની પાસે પોતાનું શુન્યપણું પ્રગટ કરી દીન (નમ્ર) ભાવે કે રહેવું જોઈએ. જે આપણામાં આપણે માનેલી સંપૂર્ણતા પ્રવેશી ગઈ હશે તે તેમાં અહંકાર ર હું પ્રવેશ્યા વગર નહિ રહે અને તેના પ્રવેશથી કેઈનું પણ વચન આપણા માટે ગ્રાહ્ય છે છે નહિ બને. અને ! આપણી માનેલી સંપૂર્ણતા અનેકવિધ વિટંબણાઓને આમંત્રિત જ કરવાનું અમેય સાધન બની જશે. તેથી સહુથી પહેલાં “હું કાંઈ નથી !” ને ભાવ
કેળવી દીન (નમ્ર) બની શરણ્યની શરણાગતિ સ્વીકારીએ જેથી આપણામાં રહેલી ત્ર શુન્યતા ને દૂર કરી સર્જન કરવા શરણ્ય સમર્થ બની શકે.
ઉપરોકત છ કારણેથી યુક્ત સ્વીકારાયેલી “શરણાગતિ ઈહભવ માત્ર કે આ છે પરભવ માર ફળ આપવાના બદલે અંતિમ લક્ષ્ય પરમગતિ (મોક્ષ) પ્રાપ્ત ન થઇ થાય ત્યાં સુધી આપણા સહુને ૨ પ કરવા બંધાયેલી રહેશે તેમાં જરાય શંકા ને ૨
સ્થાન નથી. તે આજથી આત્મ જાગૃત્તિ કેળવી “શરણાગતિની નિષ્ફળતા--સફળતાનું છે આ મૂળભૂત કારણ શોધી સફળતા માટે પુરૂષાર્થ કરી શિવગતિને પામનારા બનીએ એજ જ છે એક અપક્ષા સાથે વિરમું છું.
તા.ક.: ઉપરોકત ક્ષેક જૈનેત્તર ગ્રંથમાંથી લીધો છે. “સારૂં તે આપણું” ના જ ન્યાયે ગ્રહણ કરેલ ભાવાર્થને યોગ્ય લેખશે તેવી ભાવના.
*
જહા તિસ્થયરાવિહુ સંસારસમુદ્રતીરપરાવિ
અનેસિ ઉવયાર કુણંતિ ઉવણુસદાણેણ પરોપકારને એવો મહિમા છે કે સંસારસાગરને પાર પામેલા એવા શ્રી તીર્થપણ ભવ્ય પ્રાણીઓ ઉપર ઉપદેશ દેવા દ્વારા ઉપકાર કરે છે.
છે કરદે
Page #938
--------------------------------------------------------------------------
________________
છે ...
પુણ્યાનંદ સુવાસ
:
.
.
- - -
-પૂ. આ. શ્રી વિજય વારિણસૂરીશ્વરજી મ. છે
-
-
-- સુખની લાલસા સત્યના માર્ગથી ચલિત કરી નાખે છે.
: “અમથલલ અફિણનો વ્યસનીને ગમે તેમ કરીને, ૧૦ રૂ. ભેગા કરીને અફિણની છે ૨ દુકાને ગયા. ને અફિણ લીધુ ખાધું ન ચઢયે ને ૧૦ રૂ.ની નોટ આપી. બાકિના C છે ૨-૫૦ પૈસા છૂટા ન હેલથી માલિકે કહ્યું કાલે લઈ જજો. કાલે કાલે પિયા લઈ જશો છે ર ના નશામ બબડત કરતા જતાં હતા ને જોતા જાય કે આ દુકાનની નિશાની શું તે જ છે. સામે આખલે બેઠેલો છે. . . : છે. જ્યાં આખલો બેઠેલ સામે દેખાય તે દુકાનમાં ૨–૫૦રૂ. લેવાના નકિક આ છ કરી ગયા રાત ભર નશામાં મસ્તિ અનુભવી ને સવારે બાકિની રકમ વસુલ કરવા જ
નીચ્છન્યા. . . . . . . . . ... . . માથામાં નશાની અસર હતી ને આવ્યા બજા૨માં આખલે જેને સામેની ? તે દુકાનમાં ચઢયા તે દરજીની દુકાન સીવેલા કપડા લટકાવ્યા હતા. કંઇક ના ટુકડ ઢરજી આ કરતે હતે. જોઈને અમથાલાલ બબડ્યા મારો બેટે ૨–૫૦ રૂા.ના આપવા પડે માટે
દુકાન બદલીને દરજીને ધંધો શરૂ કર્યો અને રાતભરમાં પેલે દુબરી હતા તગડે (ર બની ગયા ને વાળ ખેંચીને લાંબી દાઢી વધારી મૂકિ.
કેવા છે માણસે ૪-૫૦ રૂ. ન આપવા પડે માટે બધું બઢ-ચું પણ તેને ૨ નહિ છોડું અમથાલાલે ધમાલ મચાઈ મારઝુડ ચાલુ થઈ તમાશામાં લેકે ભેગા થયા છે કે સમજાવનાર નીકળ્યું તો કહે અમથા કાકા આ આખલો બેઠો તેની સામેથી દુકાનથી અફિણ લીધું ને ૧૦ની નેટ આપી પણ બાકિના રૂપયા આપતું નથી. જ્યાં છે
લોકોને આખલો બતાવવા જાય છે ને જુએ છે તે આખલો તે ભાગી ગયે હતો. આ છે. છેવટે સજજનેએ અફિણની દુકાન બતાવીને ૨-૫ પાછા અપાવ્યા.
- સંસારમાં સુખની પાછળ દોડતા જીવે પણ શાશ્વત સુખને છેડીને મેહના ૪ ઇ નશામાં વ્યસન ફેશનેથી સુખ મેળવવા પ્રયત્ન કરવા લાગ્યાને ઉપરથી કોઈ અજ્ઞાની છે.
અથડાયી ગયા ને દોરા ધાગા મંત્ર યંત્રને નાળીયેરથી માથુ કુટવા માંડ્યા ને સુખ ૪ ઓછું પડયું તે અમૃતકિયાના અનુષ્ઠાનો ને વિષને ગરલ બનાવવા લક્ષ ચૂક્યા ને પણ આ આ જમાવવા મથ્યા તે સંસારની વૃદ્ધિ માટે દેવ ગુરૂ ધમને પડયા. લૌકિક લેત્તર મિથ્યાઆ વને વળગ્યાને સાચો રાહ ભૂલી ગયા. મેક્ષનો રસ કેળવો તે બેરાનો મેહ છૂટે ને ?
આત્મિક આનંદની અનુભૂતિ કરવા ભાગ્યશાળી બનો અનાસક્ત રહો.
Page #939
--------------------------------------------------------------------------
________________
વીતરાગ તારી કને શું માગુ
હ
—શ્રી વિરાગ
અમાસની અધારી રાત્રે, ધેાળા દૂધ જેવા કાગળા પર ચિત્રામણ ર્ક્યુ.. શાીભદ્ર રિદ્ધિસિદ્ધિ મળજો.' અને નવા વર્ષની સુપ્રભાતે વહેલા વહેલા ભગવાનના ખેાળામાં મસ્તક મૂકીને, નયના મીંચીને કાંઇ ફટફટાટ (ગણગણાટ) કર્યાં. આ મર્ઝાનું દૃશ્ય એક મહિષ ની નજરે કેશ્ન કરી લીધુ....
દન, અર્ચન કરીને સૌને માંગલીક સાંભળવાની ઇચ્છા, મહિષ એ મંગલાચરણની પૂર્ણાહુતિ કરીને ખેલ્યા. હું ધર્મવીરા ! આજે ભગવાનના ખેાળામાં ઘણાએ પેાતાનુ` મઘમઘાટ ફેલાવતું મસ્તક મૂક્યું. ઘણાએ કાંઇક બબડાટ કર્યાં. મારે એ જાણવું છે કે તમે બધાએ શ્રી વીતરાગ દેવ પાસે શું માગ્યું ?
(સમામાંથી તીણેા છતાં પહાડી અવાજ આવ્યે!) પૈસા’! એમ તમે રિદ્ધિસિદ્ધિ માંગી. આ માંગવાની સલાહ તમને કોણે આપી! આવું શ્રી વીતરાગ દેવ પાસે મંગાય ખરૂ ? શ્રી વીતરાગ દેવે તે માગવાની નાજ પાડી છે અને પૂ. યોાવિજયજી મહારાજા સવાસેાગ થાના સ્તવનમાં કહે છે કે
અર્થની દેશના જે દીએ, એલવે ધર્મના ગ્રંથ રે ! પરમપઢના પ્રગટ ચેર તે, તેહથી કિમ વહે પથ રે ”
કેટલું સ્પષ્ટ શબ્દોમાં અને સરળ ગુજરાતીમાં કડી વાંચતા જ ભાવા ઉપસ્થિત થઈ જાય તેવા છે સમજાઈ જાય તેવા છે, છતાં પણુ, કેવુ... ભય કર ? આટલી મથી પાલ ?’
જે ભગવાન પાસે પૈસા, સ્ત્રી, કુટુ'બ–કબીલા માગવા જાય તેને શ્રાવક કહેવાય ? (સભામાંથી) સ્વાથી કહેવા હેાય તે કહેા પણ શ્રાવક તે રહેવા દ્યો.
વાહ ભાઈ વાહ, ધન્યવાદ !” પૈસા ન આપે તેા દેવાળીયા કહેવાઉ ને છાપતા શાહુકારની જ રાખવી છે. બરાબરને!
શું આ કથન બુદ્ધિમાન મનુષ્યના ફળદ્રુપ ભેજામાં ઉત્તરશેખરૂ ? સામાન્ય બુદ્ધિમાન માનવી પણ આ કથનને સ્વીકારશે નહિં. માટે જ એક કવિએ કહ્યું છે કે
અજ્ઞ માનવી દેવ ને; કામ કરાવવા કાજ, શ્રીફળ રૂપિયા આપીને; માગે મેટું રાજ'
Page #940
--------------------------------------------------------------------------
________________
- ૯૮૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨. જૈનકુળમાં જન્મીને આવું તે તમે નથી કરતાને! આ કુળને લાંછન લાગે, તેના જ કરતાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા શું છે તે વિચારે, જાણે ને આચરે.
સૌ પ્રથમ શ્રી અરિહંત દેવને, શ્રી સિદ્ધ ભગવંતને શ્રી આચાર્ય ભગવંતને, જ શ્રી ઉપાધ્યાય ભગવંતને અને સુસાધુ ભગવંતને ઓળખો. ઓળખ્યા વિના ગળ અને દિ ખેળ એક, હાથી અને રાસભ સરખા માની બેઠા છો તેનું જ આ પરિણામ છે.
- જરા આ દષ્ટાંત વચને વિચારો. બ્રાહ્મણમાંથી જેન થયા. નામ હતું ધનપાલ જ કવિ. ભેજરાજાની સભામાં ઉચ્ચ કેટિનું પાંડિત્ય ધરાવે.
જૈન ધર્મને સ્વીકાર ર્યા પછી જૈન ધર્મના ગ્રંથ વાંચતા તથા સાંભળતાં એક દિ ગ્રંથ રચવાનું મન થઈ ગયું. આ ગ્રંથમાં આપણા લાડીલા શ્રી નાભી નરેશના નંદનનું વુિં જીવન ચરિત્ર હતું. ગ્રંથ લખવાની શરૂઆત કરી ત્યારથી આ કવિરાજ રાજસભામાં 9. છે મેડાવહેલા પહોંચતા હતા તે જોઇને એક દિવસ રાજા ભોજે પૂછયું.
- કેમ પંડિતવર્ય હમણાં હમણાં મોડા મોડા દેખાવ છે? તમારા દર્શન તે જ - ઈદના ચાંઢ જેવા થઈ ગયા લાગે છે?
ના, ના, રાજાજી! આ તો એક કાર્ય હાથમાં સાંપડ્યું છે તેથી મે થાય છે. હું પંડિતવય વળી એવું શું કાર્ય હાથ ધર્યું છે?
મહાધિરાજ, હાલમાં એક ગ્રંથની રચના કરી રહ્યો છું. તેથી આવવામાં થોડી ઢીલ થાય છે. વારું, વારું, સરસ મઝાન ગ્રંથ રચજે.
લાંબા ગાળે રાજા ભોજ અને કવિરાજ બંને ભેગા થઈ ગયા. રાજાએ પૂછ્યું, આ કેમ ભાઈ ગ્રંથ પૂરો થઈ ગયો? જી સાહેબ ગ્રંથ હમણાં જ સંપૂર્ણ થયે છે
સારૂં, અનુકુળતાએ ગ્રંથ રાજમહેલે લઈ આવજે, જોઇશું અને વાંચશું કે આ રએ છે?
રાજાએ બારીકાઈથી ગ્રંથ વાંચે. કવિરાજ ગ્રંથ તે મજેને પણ... એક વાત છે છેકરવાની. “જ્યાં જ્યાં અધ્યા ત્યાં ત્યાં ધારા. જ્યાં જ્યાં ભરત ત્યાં ત્યાં ભાજપ અને હું જ્યાં જ્યાં ઋષભદેવ ત્યાં ત્યાં મારા ઈષ્ટદેવનું નામ લખે.” બસ! આટલું કાર્ય કરી છે આ પછી હું છપ્પર ફાડીને વરસું. - (ભવા ચઢાવતાં) ધનપાળ કવિ કહે છે કે મહારાજા, “એ અધ્યા ને ક્યાં જ
શું પડાવાળી ધારા? એ ભરત ચક્રવતીને ક્યાં રાજા ભોજ ? એ રાગદ્વેષ વગરના ઋષભ ર દેવને જ્યાં તમારા ઈષ્ટદેવ
Page #941
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૪૦-૪૧ તા. ૯-૬-૯૮ :
શું તમે એમ માના છે કે ઐરાવણની જગ્યાએ રાસભને ! ચિંતામણીની જગ્યાએ કાચને! અને સુવર્ણની જગ્યાએ થિરને ગેાઠવાય ?’
(લાલ આંખ કરતાં) ભાજ-કેાની આગળ મેલેા છે? હું કાણુ ? ધનપાલ કવિ-અન્નદાતાં.
ભે–કહું તેમ કરવુ પડશે.
ધનપાલ કવિ-નહિ બને. ભા-પરિણામ ભયંકર આવશે, ધનપાળકવિ—હું ભાટ નથી.
ભાર હાજી હા કરે. પૈસા માટે ખેાટુ' પણુ લખે,
પડ. તેમ ન કરે. પૈસાને લાત મારે, સત્યને સ્વીકારે,
: ૯૮૩
જુએ રાજન્, અમારા જાતિ સ`સ્કારોને મે ક્યારનીય તિલાંજલી આપી દીધી છે. ધનની લાલચે આ ગ્રંથ કાંઇ રચ્ચા નથી. પરંતુ જ્યારથી શ્રી જૈનશાસન અને જૈન ધર્મીના સ્વીકાર કર્યાં છે ત્યારથી તે ધર્મ ઉપર મને ખમીર પ્રગટયુ` છે. તે ખમીર કેાઈ કાળે વિસરે તેમ નથી. તેના યત્ ચિત ઋણમાંથી છૂટવા।ટે મે' આ ગ્રંથ રચ્યેા છે તમારા ભગવાન કાં કાંઇ આપે છે કે મેલે છે. હુ તમને જે જોઇએ તે આપીશ. હજી પણ મેાલા, રાજાએ કહ્યું.
તમે આપી આપીને કદાચ રાજ પણ આપેા, પરંતુ મારા ભાગ્યમાં ન 'હાય તા આપશ્રી શું કરવાના ? મારા પરમાત્મા જે આપે છે તે અને તેવું તેા આપવાની કૈાઇની પણ તાકાત નથી અને એવી તાકાત ક્યારેય આવશે કે કેમ તેમાં મને શંકા છે. સકૃિત રૂપી સઘળુ‘ચ નિધાન હું તેમની પાસેથી પામ્યા છુ. તેથી ચલાયમાન એવા આ ધન-વૈભવમે કાણુ વ છે ?
જેમના આલખનથી મારા ભષાભવની ભાવડ ભાંગી છે અને મારા સઘળાય મનાવછિત પૂણ થઈ ગયા છે તેવા હું શા માટે અન્યનું શરણુ ગ્રહણુ કરવા હાથ લખાઉ. બ્રાહ્મણ કુળમાં જન્મવા છતાં જો આવી ખુમારી-સવ હેાયતે। જૈન કુળમાં જન્મેલાઓની કેટલી ખુમારી-સત્વ હાઇ શકે જરા વિચારો. જ્યાં ત્યાં ભીખ માંગવા એસી નહી જતાં અને વીતરાગ દેવ પાસે પણ શું નહીં માંગતા તેનેા જ ધર્મ સઘળીય સામગ્રી પૂરી પાડશે. વિશ્વાસ-શ્રદ્ધા જોઇએ.
Page #942
--------------------------------------------------------------------------
________________
ક જ્ઞાન ગુણ ગંગા દક
પ્રજ્ઞાગ
ન
શ્રી ઠાણુગ સૂત્રમાં (૩-૪-૨૧૦) શ્રાવકના ત્રણ મને કહ્યા છે, ૧. કયારે હું છે કે ઘણે પરિગ્રહ છોડીશ ? ૨. જ્યારે હું ગૃહવાસ છેડી અણુગાર બનીશ? ૩. ક્યારે હું સંલેખના દ્વારા મૃત્યુને મંગલમય કરીશ? * શ્રી શ્રાધવિધિ (ગા. ૪) માં ભાવ શ્રાવકના ત્રણ પ્રકાર કહા છે. ૧. ઇર્શન શ્રાવક : શ્રી કૃષ્ણ-શ્રેણિક મહારાજાની જેમ અવિરત સમયગ્દષ્ટિ. ૨. વતી શ્રાવક : પાંચ અણુવ્રતધારી. ૩. ઉત્તરગુણી શ્રાવક સંપૂર્ણ બાર વ્રતધારી.
છે શ્રી ઠાકુંગસૂત્રમાં (૪–૩-૩૧૪) ભાર વાહક મજુરની જેમ શ્રાવકના ચાર વિસાના કહ્યા છે. S' ' ભાર વાહક મેજરના ચાર વિસામાં. '
૧. એક ખભાથી બીજા ખભા પર ભાર નાખવો. ૨. ભાર ઉતારીને શરીરની ચિંતા રૂપ લઘુનીતિ વડીનીતિના કાર્ય કરે. ૩. સાંજ પડતાં ભાર મૂકીને ધર્મશાળાત્રિમાં રાત પસાર કરવી, ૪. ઈષ્ટ સ્થાને પહોંચીને ભારથી સંપૂર્ણ મુક્ત થવું. તે જ રીતે શ્રાવકના પણ ચાર વિસામા છે.
૧ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત નવકારશી આદિ પચ્ચખાણ કરે તથા આઠમ ચૌદસ આદિ. પર્વ દિવસે ઉપવાસ કરે ત્યારે.
૨. સામાયિક અને દેશવકાશિક વ્રતનું પાલન કરે તે ૩. આઠમ, ચીસ આદિ પર્વહિનામાં અહેરાત્રિ પૌષધ કરે તે.
૪. ચારણતિક સંલેખના કરી યાજજીવ અનશન સ્વીકારી મરણની પણ ઈચ્છા ર ન રાખે તે.
શ્રી ઠાણુગ સૂત્રમાં ધર્મશ્રવણ પ્રાપ્તિના બે કારણ કહ્યા છે.
Page #943
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૪૦-૪૧ તા. ૯-૬-૯૮ :
૧. કર્માંના ક્ષયથી.
૨. કર્મના ઉપશમથી
* શ્રી વિશેષાવથક સૂત્રમાં ધર્મ શ્રવણની ત્યાગ કરવા, મન-વચન-કાયાનું ગેાપન કરવુ, એ રાખવી, હૃદયમાં બહુમાન રાખવું- તે જ તે ફળે.
વિધિમાં હ્યું કે, હાથ જોડવા,
પાંગ સૂત્ર (૫-૩-૪૬૭) માં પાંચ પ્રતિક્રમણ કહ્યા છે.
: ૯૮૫
નિદ્રા વિથાને ચેતનાને જાગૃત
૧. આશ્રવદ્વાર પ્રતિક્રમણ : હિંસા આદિથી અટકવુડ તે. ૨. મિથ્યાત્વ પ્રતિક્રમણ · મિથ્યાત્વયી હટી સમ્યક્ત્વમાં આપવુ. તે.
૩. કષાય પ્રતિક્રમણ : કષાયથી હટી અકષાયથી બનવું.
૪. યાગ પ્રતિક્રમણ : અશુભ મન-વચન-કાયાના યાગાથી હટી શુભ યાગમાં આવવું. ૫. ભાવ પ્રતિક્રમણ : ખીજીવાર તે તે દાષાનું સેવન ન કરવું તે,
* શ્રી પન્નવા સૂત્ર ૫૪-૨૮માં કઈ ગતિના જીવને કયારે આહારની અભિલાષા થાય તે અંગે જણાવ્યુ` છે કે
નારકના જીવાને અંતમુહુર્તમાં ભૂખ લાગે,
પૃથ્વી આદિ સ્થાવર જીવા સમયે સમયે આહાર લે વિકલેન્દ્રિયને અંતમુહૂત માં ભૂખ લાગે. તિય``ચ પચેન્દ્રિયને જઘન્યથી અન્તમુહૂતે અને ઉત્કૃષ્ટથી બે દ્વિવસે આહા
રની ઇચ્છા થાય.
મનુષ્યને જધન્યની અન્તમુહૂતે અને ઉત્કૃષ્ટથી ત્રણ દિવસે આહારની અભિલાષા થાય,
ઠંડા હજાર વર્ષોંના આયુષ્યવાળા દેવને એક દિવસે. પાપમના આયુષ્યવાળા દેવને ૨ થી ૯ દિવસ સુધીમાં. એક સાગરોપમવાળા દેવને એક હજાર વર્ષે,તેત્રીશ સાગરોપમવાળા દેવને તેત્રીશ હજાર વર્ષે.
* શ્રી કાણુાંગ સૂત્ર (૪-૪-૩૪૦) માં ચારે ગતિના જીવાને ચાર-ચાર પ્રકારના આહાર કહ્યો છે.
(૫) નારકાને ચાર પ્રકારના આહાર,
૧. અગાર સમાન : થેાડીવાર સુધી બાળનાર,
૨. મુર્મુર સમાન ; ઘણા સમય સુધી ખાળનાર.
Page #944
--------------------------------------------------------------------------
________________
૯૮૬ ઃ
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૩. શીતલ જેવા : શરઢી ઉત્પન્ન કરનાર.
૪. હિમશીતલ સમાન : બરફ કરતાં ય અત્ય ́ત ઠંડા,
૨. તિય ચાને ચાર પ્રકારના આહાર.
૧. કંક સમાન : સુભક્ષ્ય અને સુખકારી પરિણામ લાવે તે.
(૨) મિલ સમાન : દરમાં ઉર જાય તેમ રસ–સ્વાદ વિન સીધેસીધે પેટમાં ઉતરી જાય તે.
૩. માત‘ગના માંસ સમાન : ચંડાળના માંસની જેમ ધૃણા,
૪. પુત્ર માંસ સમાન : પુત્રના માંસની જેમ અત્યંત દુ:ખ્ય પૂર્વક ખવાય તે. (૩) મનુષ્યાના ચાર પ્રકારના આહાર
અશન, પાન, ખાદિમ, સ્વાદિમ,
(૪) દેવાના ચાર પ્રકારના આહાર.
૧. સારા વણુ વાળા, ૨. સારા ગંધવાળા, ૩. સારા સ્પર્શીવાળા ૪. સારા રસવાળા, * શ્રી ઠાણાંગ સૂત્રમાં પાંચ ઇન્દ્રિય, જ્ઞાન, ક્રેન, ચારિત્ર, તપ અને વીય એમ ઇશ પ્રકારના ખળ કહ્યા છે.
* શ્રી ઠાણાંગ સૂત્રમાં (પાકની ટીકા) સ્વાધ્યાયના અર્થ કરતાં કહ્યું કે- સુક
આ અધ્યાય=સ્વાધ્યાય.
સુ–સારી રીતે, આ-મર્યાદાપૂર્વક, અધ્યાય-અધ્યયન કરવું તે સ્વાધ્યાય.
* શ્રી ઠાણાંગ સૂત્રમાં રાણુ ઉત્તમ પુરૂષમાં, ધમ પુરૂષ–શ્રી તીથંકર હવા ભેગ પુરુષ-ચક્રવતી એ અને કપુરૂષ-વાસુદેવાને કહ્યા છે.
* શ્રી ઠાણાંગ સૂત્ર (૪-૩-૩૧૭) માં ચાર શુર પુરૂષામાં.
ક્ષમાશુર-શ્રી અરિહંત દેવા, તપ:શુર- અણુગાર, દાનશૂર વૈશ્રવણ અને યુદ્ધશુર-વાસુદેવાને કહ્યા છે.
卐
Page #945
--------------------------------------------------------------------------
________________
છે
!
મન ની ચ મ ગ દ શ ન
છે --પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. ૯
આજે એકતાને યુગ ચાલે છે. તે બધા કહે છે કે-“એકતા તે જ શ્રી જૈન છે છે શાસનનો પાયો છે. ભગવાનની આજ્ઞા નહિ!” જ્યાં આજ્ઞા નહિ તેની સાથે એકતા એ પણ શી રીતે થાય? આજના ઘણા શ્રાવકે મને પણ કહે છે કે-“સાહેબ! મૂકીને - પંચાત ! તમને બધાએ એકતા કરી નાખી અને આપણે રહી ગયા તેમ લાગે છે !! ૨
તેમની એકતાનું સત્યાનાશ ગયું તે નથી જોતા !! એકતા નહિ કરનારા મૂરખા છે- છે છે તેમ કહે છે, લોક શું કહે તેની પરવા નથી, અનંતજ્ઞાનિએ શું કહે છે તે જેવું છે. આ જ સાવચેત નહિ રહો તે કામ નહિ ચાલે. સમજુ પહો તે જ બચી શકશે. અમારામાં શિ દિ અનંતજ્ઞાનિ એના વચન ઉપર શ્રદ્ધા છે માટે અમે બચવાની મહેનત કરીએ છીએ અને છે હું તમને ય બચાવવાની મહેનત કરીએ છીએ.
પ્ર૮ : એકતા માટે માર્ગદર્શન બતાવે ને ?
ઉ૦ : જે બધાની સાથે એકતા કરવાની હોત તે ભગવાન નવું શાસન છે જ સ્થાપત નહિ.
ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ શાસન સ્થાપ્યું ત્યારે અબજે મનુષ્યોમાંથી 8 જ કેટલાને શ્રી સંઘમાં લીધા ? ભગવાનના સાધુ માત્ર ચૌઢ હજાર (૧૪૦૦૦ ), સાધ્વી છે ર છત્રીશ હર (૩૬૦૦૦), શ્રાવકે એક લાખને એગણ સાઈઠ હજાર (૧,૫૯,૦૦૦) અને આ શ્રાવિકા 2 લાખને અઢાર હજાર (૩,૧૮૦૦૦). ભગવાનના શ્રી સંઘમાં કાણું આવે? S. આ સાધુપણું પામ્યો હોય તે અથવા સાધુપણું પામવાની ઈચછા હોય તે સંસારમાં જ છે ત લહેર કરવું. હોય તેને તે શ્રી સંઘમાં નંબર પણ નથી. છે ગમે તેમ બધાની સાથે એકતા કરો તેમ કહેનારા તે શાસનના વિરોધી કહેવાય છે
અમે તે ધર્મનું માર્ગદર્શન આપીએ. એક્તાનું માર્ગદર્શન આપવું હોય તે ધર્મને ૬
આઘો મૂકવો પડે. જગતના સઘળાય જીવોનું ભલું થાવ તેમ ઇચ્છીએ, કેઇનું પણ ના હું ભૂંડું ન ઇચછીએ પણ જગતના બધા મને સારા કહીએ? આજે યુગ કે છે તે છે શું તમને ખબર નથી ? આજે સારાને લાત મારે છે, ખોટાને પઠડે છે, ખોટા માર્ગે બધાને એક એ લઈ જવા માગે છે-આ વિચાર કે છે?
અ જે કહે છે કે-જૈન સંઘનો પાયે એક્તા છે. તેવામાં તે એક્તા ખાતર છે હું ભગવાનને મૂકયા. ગુરૂને ય મૂક્યા અને શાસ્ત્રને ય આવું મૂક્યું. ગુરૂએ જે સારું કરી છે
Page #946
--------------------------------------------------------------------------
________________
૯૮૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
ગયેલા તેય ફાડી નાખ્યું. એકતા સામે ગુરૂ ય ન ચાલે. આ રીતે કરે તે બધા ભગવાનની આજ્ઞાના ભગ કરી રહ્યા છે ને? આજે તા એક્તાની વાતા કરનારા મેટે ભાગે હરામખારા છે ! તેવાઓની એક્તાની વાતમાં આવવા જેવું નથી. આ દેશમાં એક્તાની વાત કરનારાઓએ દેશના કેટલા ટુક્ડા કરી નાખ્યા ?
આગળ અમે મહાજન ભેગુ· થતુ જોયુ' છે. મહાજનમાં સવર્ણ અને વર્ણના આગેવાના આવતા. અને બધાની એકતાની વાત કરી તે। શુ થયું ? સવર્ણા હરિજનાના ઝુંપડા ખાળે છે, હરિજના સવર્ણીને ગાળા દે છે, તક આવે તે માલમિલ્કત લુટી લે છે. તેમાં એકતા આવી ? સૌ સૌના સ્વાર્થ સાધવા એકતા કરે છે, મત મેળવવ એક્તા કરે છે. વતિ કાની વધારે છે ? તમારે હૈયું છે ને ? આ દેશના સ્વાથી નેતાઓએ એકતાની વાત ઊભી કરી, દેશને છિન્ન-ભિન્ન કરી નાખ્યા. આજે ઘરે-ઘરે, ગામડે-ગામડે, ટુક્ડા થઈ ગયા. દેશનું સત્યાનાશ કાઢ્યું.. આજની તમારી ચૂંટણી એટલે ? સા લેાકેા તા તેનાથી દૂર જ રહે છે ને ? તમારા જેવા બુદ્ધિમાના, પેાતાને કામ આવે તેને ચૂટે અને ખીજાએ ચા-ચેવડા અને દારૂથી ચૂંટે, ઠ્ઠી કૂતરાને સાંઘ ભેગા થાય ? કાશીએ પહેોંચે ?
આજે એકતાની વાતથી જે સાથે બેસતા હતા તે પણ સામે થયા છે એટલુ‘ નહિ જે બધા સાથે ભેગા થયા છે તેય પરસ્પર લઢે છે. આ એકતાએ પહેલા તે તેમની એકતાના ભંગ કર્યો છે.
સાચી વાત એ છે કે—આ બધાને હુ' જ ખટકતેા હતેા, મને સઘ બહાર મૂકવાનું નક્કી કરેલ પણ ન કરી શક્યા. મને કહી ગયેલા કે, એકલા રહેવુ પડશે, સંઘ બહાર થવુ પડશે. પણ તે થયું ? તમે લેાકેાશે। અભ્યાસ. કરતા નથી, શું સમજતા નથી, શું જાણતા નથી માટે આ બધી ધમાલ ચાલે છે. તમે ઘેાડા પણ જો મક્કમ થઇ જાવ તે। આ લેાકેાનુ` શુ` ચાલે નહિ. પણ તમારે તા ‘આપણે શુ ?” તેમ મનમાં છે.
ઘણા મને કહે છે કે, એકલેા મેાક્ષ-મેાક્ષ શું કરેા છે ? મેાક્ષની મશ્કરી કરે તેવા નાઠાના અમારા ઘરમાં ચ પામ્યા છે. તેવાને હવે મારે પણ રાખવા નથી વાત વાતમાં મેાક્ષ' તેમ કહેવુ તે મેાક્ષની મશ્કરી નહિં તેા શું કહેવાય ? મેાક્ષ પ્રત્યે દ્વેષ આવ્યા વિના આવું એટલાય કે લખાય પણ ખરુ? શ્રી જૈન શાસનમાં તે ગલે ને પગલે મેાક્ષ છે. પૂજાએમાં ય મેાક્ષ ભર્યાં છે. હમણાં જ શ્રી પીસ્તાલીશ આગમની પૂજા ભણાવાને ? તેના અર્થ સમજ્યા હાત તા તમને થયુ' હેાત કે, મેાક્ષ વિના કશું નથી.
Page #947
--------------------------------------------------------------------------
________________
છે.
શ્રી સાધુપદનું
સ્વરૂપ
છે
જ
છે સમગ્ટન, સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્ર રૂ૫ રત્નત્રયી દ્વારા કેવળ મેક્ષમાર્ગની છે
જ આરાધનામાં રત રહેતા સાધુ ભગવંતે, આર્ત અને રૌદ્રરૂપ દુર્ગાનેને પરિત્યાગ છે દિ કરીને ધર્મ અને શુરૂપ શુભ અને શુદ્ધ ધ્યાનને સ્વીકાર કરીને, ગ્રહણ શિક્ષા અને આ આ આસેવન શિક્ષાના અભ્યાસમાં જ રત રહે છે, સહાય મનોગુપ્તિ, વચન ગુપ્તિ, અને હું છે કાયગુક્તિ થી ગુપ્ત રહે છે. માયાશલ્ય, નિહાણસહ્ય અને મિથ્યાદર્શન શલ્યથી રહિત છે આ રહે છે, રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવથી વિમુક્ત રહે છે. રાજકથા, સ્ત્રીકથા, એ ૨ દેશકથા કે ભકતકથા તેમને પાપકથા લાગે પદ્દગલિક હેતુ માટે થતા ક્રોધ, માન, માયા કે છે કે લેભથી દૂર રહે છે.
શાગ્ય અર્થ આત્માઓને મોક્ષને માટે દાન-શીલ, તપ અને ભાવરૂપ ધર્મ છે આ જ ઉપદેશ આપે છે. તેથી નિદ્રાદિ પાંચેય પ્રમાદેને પરિત્યાગ કરીને, પાંચે ઈન્દ્રિયોને આ ૨ કાબુમાં લઈને પ્રાણીમાત્રાના હિતેષી બનેલા હોવાથી, પાંચે સમિતિના પાલનમાં ઉદ્યત જ
હોય છે. છ છવાયના રક્ષણમાં નિપુણ બનેલા તેઓ હાસ્ય, રતિ, અરિતિ, ભય, ૨.
શેક, અને દુર્ગછા રૂપ નોકષાયથી દૂર રહી પ્રાણાતિપાત વિરમણાઢિ છયે વ્રતોનું છે ૪ પાલન કે તાના જીવની માફ કરવામાં સહાય સજજ રહે છે. આમરમણતામાં જ છે | આનંa અનુભવતા તેઓ સાતે ભયથી નિર્ભય બની આઠે મદથી પર રહી, બ્રહ્મ- ૨
ચર્યની અવગુપ્તિઓનું પાલન અપ્રમતપણે કરે છે, ક્ષમા આદિ દશે પ્રકારના યતિધર્મને છે જ બાર પ્રકારની સાધુ પડિમાને અને અનશનાઢિ બારે પ્રકારનાં તપને આચરવા અત્યંત આ ૬ ઉજમાળ રહે છે, સત્તર પ્રકારના સંયમનો આઢર કરી, અઢાર હજાર શીલાંગને ધારણ છે આ કરનાર વિશુદ્ધ મનોવૃત્તિને ધરતા અને અનુપમ પ્રવૃત્તિને આચરતા મુનિ ભગવંતોની જ ઉપાસના સંસાર નાશક અને મોક્ષસાધક નીવડે એમાં શંકાને સ્થાન નથી. છે રોજ પ્રતિક્રમણમાં ચાર થાય તે બેલોને ? તે યમાં ત્રીજી આગમની થેય આવે છે ? છે ને? ભગવાનનું આગમ મેક્ષે પહોંચાડનાર છે કે સંસારમાં લહેર કરાવનાર છે? આજે જ ૬ શ્રાવકેમાં થી ય જ્ઞાન સાવ નાશ પામી ગયું છે. તમે સમજતા નથી માટે ચાલે છે. બાકી છે ઇ તમે જે સમજતા હતા તે મોક્ષની મશ્કરી કરે તેને કાનપટ્ટી પકડી બહાર કાઢત. છે માટે મારી ભલામણ છે કે, આજની હવામાં આવે નહિ, એકતાની ખોટી છે આ વાતમાં ચાવ નહિ. સમજુ અને શાણ બનશો તે ધર્મ આરાધી શકશો. જ કે (સં ૨૦૪૨, આ વદિ-૩, મંગળવાર, તા. ૨૧–૧૦–૧૯૮૬, શેઠશ્રી મોતીશા ૨ લાલબાગ, જૈન ઉપાશ્રય, ભૂલેશ્વર, મુંબઈ. પૂજ્યપાઠશ્રીજીના પ્રવચનમાંથી પ્રાસંગિક.)
Page #948
--------------------------------------------------------------------------
________________
911EG HH2112
: પાલીતાણામાં સમાધિપૂર્ણ કાલધર્મ : પ્રશાંતવિદુષી પૂ. સા. શ્રી દર્શનશ્રીજી મ. સા.ના સુશિષ્યા પૂ. વિદુને સા. મ. ૬ શ્રી હર્ષપૂર્ણાશ્રીજી વૈ. સુત્ર ૧ સોમવાર તા. ૨૬-૪-૯૮ સવારે ૧૦-૪પ મીસમાધિ ૨ છે પૂર્વક કાલધર્મ પામ્યા હતા.
સ્વર્ગતા સાધ્વીજીનું જીવન રત્ન વયીની ઉપાસના, નવ્ય સાહિત્ય રચા, આશ્રિત આ વર્ગનું યોગ ક્ષેમ અને ઉપાસક વર્ગને ધર્માભિમુખ ધર્મ દઢ બનાવવાના સતત શ્રમ૨ પૂર્વક દેવપીડાથી નિરપેક્ષ વિતીક્ષાગુણસંપન્ન હતું. માતા-પિતાના સરકાર અને દેશ ૪
વિભાજન વેળાએ નિર્મિત પરિસ્થિતિના વિસ્ફોટક નિમિતેથી વૈરાગ્ય વાસી બની પૂ. 5 કર પરમ ગુરૂણીજીના પુણ્ય પરિચયે ૧૭ વર્ષની ભરયુવા વયે દીક્ષાભિલાષી બની તેઓએ આ જ ૨૦૦૭ દૌ. સુદ ૫ સંયમ સ્વીકાર્યું, સદગુરૂ ચરણને સમર્પણ પૂર્વક જ્ઞાનાદિ ની મસ્તી છે ર દ્વારા સંસારની સુસ્તી ઉડાડીને સ્વ–પરહિત સાધક આદર્શ જીવન જીવવા લાગ્યા પૂવગ
પ્રત્યેના અહોભાવે પર પકારી પૂ. આ. ભ. શ્રી વિ. કનકચંદ્ર સૂ મ. (તે વેળા જ છે. પંન્યાસજી મ.) અને શ્રુતે પાસઠ ઉપા. શ્રી મહા વિ. ગણિવર (તે વેળા મુનિવર)ના આ ર માર્ગર્શનથી સાહિત્ય સેવામાં તન્મય બનતા લેખન કાવ્યકૃતિમાં વિશેષ પ્રગતિ કરી જે ર જ જીવનમાં અંતિમ ઢિવસે સુધી અખંડ રહી.
- પરમ ગુરૂદેવ આ. ભ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ.ની છત્રછાયા અને સૈદ્ધાંતિક આ માર્ગઢશન પામી માર્ગસ્થ પ્રરૂપણાદિથી શ્રાવિકા વર્ગમાં માર્ગદઢતા કરવા સાથે આશ્રિત૬ વર્ગનું સતત વાચનાઢાન આદિ દ્વારા શિસ્તભર્યું સંયમ જીવન ઘડી શકે છે. જેના
પરિણામે વર્ધમાન તપાકિ વિશિષ્ટ તપયોગ અને જ્ઞાનયેગમાં રકતતા દ્વારા ર૦-પ૨હિત સાધક શ્રમણ પરિવારની શાસનને ભેટ ધરી. છેલ્લા ઘણા વર્ષોથી બ્લડપ્રેશર, ડાયાબીટીશ જ
હાર્ટ પહોળું થવું આદિ વ્યાધિઓ વચ્ચે પણ આરાધનામાં મસ્ત રહેવાની કળા તેઓને રિ હસ્તગત હતી. ગત વર્ષે સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી વિ. મહોય સૂ. ૪
મ.ની કૃપામયી આજ્ઞાથી તપસ્વી સમ્રાટ પૂ. આ. ભ. શ્રી વિ. રાજતિલક સૂ. મ.ની નિશ્રામાં ચાતુર્માસ પાલીતાણામાં કર્યું તે જાણે અંતિમ બની ગયું. ત્યારે પગ વ્યાધિનું જોર વધી ગયેલું પણ સ્વસ્થ બની આરાધના વ્યસ્ત બની રહ્યા.
Page #949
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૪૦-૪૧ તા. ૯-૬-૯૮ :
: ૯૯૧
અવાર-નવાર થતી પીડાની જેમ ચૈત્ર વ૪ ૦)) રાત્રે ૧૦-૩૦ પછી હૃદયના દુ:ખાવે શરૂ થયા જે અવિરત ચાલુ રહેતાં રાત્રે ૩-૦૦ વાગે મહારાષ્ટ્ર ભુવનમાં બિરાજમાન પૂ. પ્રતિ નીજી શ્રી હંસશ્રીજી મ. શ્રીને વિનતિ કરતાં તેઓશ્રી તરત પધાર્યા અને ડો. અમીત શાહુ પણ આવી ગયા. કાડી એગ્રામ કાઢી જરૂરી સૂચના કરીને તેએના ગયા પછી સવાર સુધીમાં ઘેાડુ' સારૂ' જણાતા અમુક સાધ્વીજીએને શ્રી ગિરિરાજની યાત્રાએ વય' મેલ્યા. અને વ્યાખ્યાન સમય થતાં થાડાને વ્યાખ્યાનમાં પણ મે કહ્યા પછી ૯-૩૦ બાદ વિશેષ અસ્વસ્થતા જણાતા પૂ. મોટા મહારાજજીને મેલાવી ક્ષમાપના-પચ્ચકખાણુ સમજપૂર્વક કર્યા અને અરિહંત સ્મરણ-શ્રવણમાં લીન બની શ્રી ગિરિરાજ સન્મુખ ફરીને બેઠા અને ધાનેરા ભુવનમાં બિરાજમાન પૂ. આ. ભ. શ્રી વિ, શ્રેયાંસપ્રભ સૂ. મ. સા,ને વારવાર યાદ કરતા રહ્યા. તેએશ્રી પણ સમાચાર મળતા વ્યાખ્યાન પૂર્ણ કરી યથાશીઘ્ર પધારી ગયા. સ્વતા સાધ્વીજીના પવિત્ર આત્મા સ્વભાવમાં મગ્ન બની પાર્થિવ દેહનો ત્યાગ કરી તેઓના આત્મા મુક્તિમાર્ગે આગે પ્રયાણુ કરી ગયે. તેઓના આત્માની આત્મા શીઘ્ર આત્મસ્વરૂપ પામે એવી માંગીને મેળવી લેવા જેવા સમાધિભાવની સતત અનુમેદના થયા કરે છે.
ભાવના સાથે
એના આજીવન આશ્રિત સા. શ્રી કિરણરેખાશ્રીજી અને વિશાળ શિષ્યા પ્રશિષ્યામાએ સેવા ભક્તિ દ્વારા સુશિષ્યત્વ દિપાવ્યું છે.
ગળવાર સવાર સુધીમાં મુંબઇ-વડાદરા-અમદાવાદ-સાવરકુંડલા આદિ સ્થળેાથી ભકતાજના આવી જતાં જરીયાન પાલખીમાં જય યનઢાના નાઇ સાથે અતિમયાત્રા ૯-૩૦ વાગે શરૂ થઈ અને તેઓના દેહ પંચભૂતમાં વિલીન થઇ નશ્વરતાના સ`દેશ આપતે ગયે.
શાશ્વતી નવપદની ઓળીની આરાધના'
એરીવલી-ચઢાવર લેન મધ્યે-પૂ. મુનિરાજ શ્રી ભુવનરત્ન વિ.મ. સા. આદિ સુશ્રાવક રાધનપુરવાળા કાંત્તીલાલ ગીરધરલાલ વારાના નિવાસસ્થાને પધારેલ. ત્યાં ગુરૂ પૂજન તથા સંઘપૂજન થયેલ. ત્યારબાદ ત્યાંથી વાજતે ગાજતે રાજમાર્ગે ફરી ઉપાશ્રયમાં પધારેલ. ત્યારબાદ માંગલિક પ્રવચન થયેલ પછી જુદા જુદા પુન્યશાળીએ તરફથી રૂા. ૫ નું સ`ઘપૂજન થયેલ. શાશ્વતી એળી માટે પધારેલ, રાજ સવારે સુંદર પ્રવચન થયેલ. ચૈત્ર સુઢિ ૧૩ના રોજ ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણક દિન હાવાથી સવારે સુંદર વરઘેાડા નીકળેલ ત્યારખાદ માંગલિક પ્રવચન થયેલ. ત્યારખાઇ લાડવાની પ્રભાવના થયેલ. સાંજે પ્રભુજીની ભય અંગરચના થયેલ જેમાં સેંકડો ફૂલોના
Page #950
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ]. ૬િ શણગાર, સેંકડે દિવાઓની રેશનીથી જિનમંઢિર તીર્થસમાં લાગતું હતું. આમ છે. ર એાળીની સુંદર આરાધના થયેલ ૨૦૦ આરાધકેએ આરાધના કરેલ. તેમને જુઠા જુદા જ પુન્યશાળીઓ તરફથી ૧૫૦ રૂા. તથા શ્રીફળ વગેરે આપેલ તેમજ રોજ પ્રભ વિના તથા
દરરોજ નવનવી પ્રભુજીને સુંદર અંગરચના થતી. આમ નવપઢની આરાધના સુંદર રીતે ? ૯ પ્રભાવક બની ગઈ હતી. તેમને જલગાંવ ચાતુર્માસ નક્કી થવાનું છે.
1 મિચ્છા મિ દુક્કડં ;
-હિતકાંક્ષી વેરઝેર શમાવવા માટેનું આ સૂત્ર જે સાચી રીતે લખવામાં આવે તે એના છે અને બે સીને સસ્પષ્ટ રીતે થાય.
હ્રસ્વ-દીર્ઘ સ્વરોની અને વ્યંજનની ભૂલ વિના તથા ત્રણ વિભાગપૂર્વક “મિચ્છા ૬ મિ દુક્કડ” આમ જ લખાય.
“મિચ્છાની સાથે “મિને જોડી દેવાય નહિ. સૂત્રમાંના બંને “મિ આમ હવા છે “ઇ વાળા જ લખાય.
પ્રાકૃત વ્યાકરણના નિયમાનુસાર “દુક્કડંમાં “હું” લખાય, પણ ‘ડમ ( ટુકડમ્) આ લખાય નહિ.
“મિથ્યા મે દુષ્કૃતમ્ ” (સંસ્કૃત ભાષામાં) “મિચ્છા મિ દુક્કડં પ્રાકૃત ભાષામાં) મિથ્યા થાવ મારું પાપ” (ગુજરાતી શબ્દાર્થ)
સુસ્પષ્ટ અર્થ બંધ કરાવવા માટે જ અહીં સંસ્કૃત ને ગુજરાતીમાં લખવામાં ન આવ્યું છે.
એ વાત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે પરસ્પર ક્ષમાપનાને વ્યવહાર તે પ્રાકૃત ભાષાના મિરછા મિ દુકકડ"થી જ કરવાનું છે. છે ક્ષમાપના પત્રિકા છપાવનારા પુણ્યાત્માએ “મિચ્છા મિ દુકકડ” આમ શુદ્ધિપૂર્વક
છપાવવાને ખ્યાલ રાખે તે આ શુદ્ધ રીતે લખવાના પ્રચારને વેગ મળે.
Page #951
--------------------------------------------------------------------------
________________
દુ સમન્વય
સે સમર્પણ તક....!
તો
જે લેગ સમન્વય કી બાત કરતે હૈ, હમ સમર્પણ કરીને કો તૈયાર છે, આ હમને કહાં ઉઠાયે થે અગ્ર ઔર શસ, ફિર ભી લોગ શસ્ત્રધારી કહતે હે. છે હમ અહિંસક હું અહિંસક છે. ૨ સંદવ અહિંસક રહે, ૨ ફિર ભી લેગ હમે હંમેશા વિહંસક ઔર આંતકવાદી કહે. લેગ સમન્વય. છે ક્યા હમ વેતવસ્ત્રધારી હિંસા કા રાસ્તા અપનાયેગે, છે સત્ય તે યહ હૈ કિ હમ મહાવીર કે બંદે હે ઓર રહેગે.
મહાવીર ને હમે અહિંસા કે બઢલે કાયરતા કભી નહીં સિલાઈ, જ બિના શવ કે ભી હમ વકત આને પર શોલે બનેગે.
લેગ સમન્વય. હું આજ હસી હમ મંદિરે, તીર્થો ઔર સ્થાનકે મિલાકર એક કરને કે તૈયાર છે. છે. કોંકિ યહીં તે માત્ર કષાય કી તીવ્રતા કો કમ કરને કા એક માધ્યમ છે. છ યહ કોઈ અખાડા નહીં જો મેક્ષ કે નામ પર દ્વેષ એવં ફ્લેષતા સિખાયે. હમ તે હાથ ફેલાયે ખડે હે હમારી છાતી સે લગ જાએ આખિર હમ સબ એક હૈ. કે
લેગ સમન્વય. ૪ છે. આજે અવશ્યકતા છે. તીથરોકે ચરિત્રકે અભિનયસે નહી, આત્મા મેં ઉતારના છે. ૨
વાસ્તવ મેં હમેં તીર્થકર જેસા વિશાલ હૃઢય બનાના હૈ, છે જિસમેં પતિ, મૈત્રી, દયા તથા સમન્વય કા ભાવ ભરના હોગા. આ સરિતા કે સબ કો કો એક સમન્વય બનના હોગા તભી. લોગ સમન્વય. જ એક જેન કે નીચે સભી વિલય કરદ ગચ્છ, પશે, સંપ્રઢાયકે મિલાકર એક કરો. . સભી જે પ્રેમ ઔર સહિષ્ણુતા સે એક નૌકા મેં સવાર હો જાએ. ૨ છેડકર અ ને મહિરે, તીર્થો ઔર સ્થાને કા મહ ર ોડ દે સમર્પણ
કર દે, એક શાસ્ત્ર ધારા મેં. લોગ સમન્વય.
-વિજય કંકરેચા ચિંતક
Page #952
--------------------------------------------------------------------------
________________
શ્રી રૈન શાસન (અઠવાડિક)
પૂજ્યશ્રી કહેતા હતા કે
તા. ૨૩-૬-૯૮
રજી. નં. જી./મેન.૮૪
-શ્રી ગુણુર્દશી
જામ
સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂીશ્વરજી મહારાજા
સાધુથી સાવદ્ય ભાષા ન મેલાય, સાવદ્યકામમાં અનુમાઢના પણ ન થાય
જે સાધુ થયા તે ઘર-બાર, કુટુંબ-પરિવારા િમૂકીને તમારી સેવા કરવા નીકળ્યા છે? સ્વાર્થી લેાકાને તે તેમનું કામ થાય તો રાજી રાજી થાય, અમારે. વાહ વાહ કરે પણ અમારો ધર્માં સળગી ગયા તેનું શું?,
ધન તમને ભૂલાવનાર છે, માન-પાનાદિ અમને ભૂલાવનાર છે.
જૈનકુળમાં જન્મ્યા એટલે તેની ગાડી બદલાઇ ગઇ. તેની આ સંસારના સુખની ગાડી હેાય નહિ, તેની મેાક્ષની ગાડી શરૂ થઇ ગઇ. સમ્યક્ત્વનું નામ જ એ છે કે ‘સૌંસારની પિપાસા ઉપર કાપ, આસક્તિ લૂલી, સ્નેહ લુખ્ખા અને દુનિયાદારિનાં--જગતભરનાં કાર્યો પ્રત્યે ઉદાસીનતા' !
જો સમ્યકૃત્વ ધ ગુમાવીને ‘સમતા’રહેતી હાય તેા હુ` કહીશ કે રું, સમતા
મડદાની છે-ખાટી છે.
જો સમ્પક અને મિથ્યા એ બેને તમે ભેળાં કરવા લાગ્યા તા બધું નકામુ શે અને કરી કમાણી ધૂળમાં મળશે.
સમ્યગ્દષ્ટિ દેવતાએ પણ સયમના પૂજારી હાય છે અને પાપથી ડરનારા હાય છે. દુનિયાને અથ અને કામમાં મસ્ત બનાવી કારખાનાં ખાલાવીને કે ધંધે લગાડીને લાકાને સુખી કરવાની ભાવના રાખવી એ મુનિના ધર્મ જ નથી.
મુનિએ પાસે પેટની ચિંતા · કરાવવાની ઇચ્છા જ સૂચવે છે કે અધ:પતનનું પગથીયું મેાટું ખેાન્નાઇ રહ્યું છે.
વીજ્ઞાનમાં ભાવના એ છે કે આ સારી દુનિયા મેાહની જાળમાં ફસી છે અને અજ્ઞાનતાથી સંસારરૂપી ગર્તામાં પડી રહી છે. આ દાનથી તે પણ મેાહુના નશે। ઉત્તારીને કાંઇક ત્યાગના મહિમા સમજે.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રતિદ્ધ કર્યુ”
Page #953
--------------------------------------------------------------------------
________________
નમો વૈવિસાઇ તિcકાચUi . શાસન અને સિદ્ધાન્તા 3સમાડું. મહાવીર-પનવસાmi. pી રક્ષા તથા પ્રચારનું પત્ર-| છા
-: મ ણ કે :અર્થનામજને દુઃખમ જિંતાનાં ચ રક્ષણે "
આયે દુઃખ થયે દુઃખ', ધિગથ* દુ:ખભાજનમાં
| લક્ષમી કમાવવામાં દુઃખ છે, કમાણી કર્યા પછી રક્ષણ કરવામાં દુઃખ છે, લમી આવે ત્યારે દુ:ખ અને જાય ત્યારે પણ દુઃખ છે. : ખના સ્થાન રૂ૫ લમીને ધિક્કાર હા, અર્થાત તેને મેહ છોડી દે.
અઠવાડિક વર્ષ
એક ૪૨+૪૩
શ્રી જૈન શાસન કાર્યાલયા
શ્રુત જ્ઞાન ભવન
૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગ૨ (સૌરાષ્ટ્ર) 1NDIA
PIN - 36005
Page #954
--------------------------------------------------------------------------
________________
LEG ELHELE
જામનગર-અઢાબાવા ચકલામાં શાંતિભવન જૈન ઉપાશ્રયમાં બિરાજમાન છે પૂ. તપસ્વી મુ. શ્રી દિવ્યાનંa વિ. મ. ૧૦૦+૧૭ મી ઓળીની પૂર્ણાહુતિ પ્રસંગે જેઠ જ સુદ ૧૫ ના શાહ કેશવલાલ ધારશી પારેખને ત્યાં વાજતે ગાજતે જવાનું થયું ત્યાં હું માંગલિક પ્રવચન થયું. સવારે ૯ વાગ્યે પ્રભુજીને ૧૮ અભિષેક થયા. બપોરે શ્રી ભરત- છે
ભાઈ પટેલ તરફથી ૯૯ પ્રકારી પૂજા ભણાવાઈ. પૂજા માટે પ્લોટમાંથી વિમલનાથ ? છ જિનેન્દ્ર સંગીત મંડળ આવેલ. આરાધકો તરફથી જામનગરના ૧૪ દેર સરે આંગી ૨ચાવી હતી.
આણંદ-અત્રે પૂ મુ. મોક્ષતિ વિ. મ. પૂ. આઢિની નિશ્રામાં બે પરિકર છે દિ દેરાસરની વર્ષગાંઠ દેવી પ્રતિષ્ઠા ઉપાશ્રય ધર્મશાળાનું ઉદ્દઘાટન પૂ. મોક્ષર િવિ. મ. ર ની દીક્ષા તિથિ વિગેરેની ઉજવણીનો મહોત્સવ સુંદર થયો. પંદર વર્ષના ૮ ક્ષા પર્યાય છે જે અનુસરીને ૧૫ રૂા. સંઘપૂજન તથા સંઘ તરફથી પ્રભાવના થઈ. સિદ્ધચક્રપૂજન વરઘોડો આ વિ. સુંદર થયા.
છાણી-અમીનનગરમાં જેઠ સુદ ૭ વર્ષગાંઠ શાંતિસ્નાત્ર આદિ થયે . વડોદ્ધરા ૨ આકેટામાં સિદ્ધગિરિ સંઘના સફળ સૂરાધાર હિંમતભાઈ તરફથી જિનાલય ની વર્ષગાંઠ હું અઢાર અભિષેક આઢિ થયા.
બોરીવલી ચંદાવરકરેલેન–આ. ભ. મહાબલ સૂ. મ. તથા શાસ. પ્રભાવ છે પૂ. આ. ભ. પુણયપાલ સૂ. મ. આદિ ઠાણા પધારતા શાહ પ્રકાશભાઈને ત્ય ગુરૂ પૂજન છે તથા સંઘપૂજન થયેલ. ત્યાંથી વાજતે ગાજતે સંઘ રાજમાર્ગ ફરી ઉપાશ્રયે ધારેલ. ત્યાં 2પૂજાનું સુંવર શૈલીમાં પ્રવચન ફરમાવેલ, ત્યારબાઢ જુઢા જુઠા પુણ્યશાળ ઓ તરફથી 9 ગુરૂપૂજન તથા ૧૬ રૂા.નું સંઘપૂજન તથા લાડવાની પ્રભાવના થયેલ. ૧૦-૧૦ વર્ષો છે જે બાદ આ સંઘ પર પૂની પધરામણી થયેલ. તેથી સંઘમાં ઘણો ઉલ્લાસ પૂર્વક જ દે છે છે જુદે ઠેકાણેથી ભાવિકો પધાર્યા હતા. તેમની પણ સાધર્મિક ભકિત કરાયેલ હતી. તબિ- એ છે યત નાદુરસ્ત હોવાથી ગુજરાતથી ઉગ્ર વિહાર કરી–બોરીવલી, મલાડ, પાલ, વગેરે થઈ છે છે લગભગ જેઠ વઢિ ૩ ના રોજ ચંદનબાળા, વાલકેશ્વર મથે પ્રવેશ થયો છે.
Page #955
--------------------------------------------------------------------------
________________
.
*
DIGITÈRICUITS YOU. Farzand expecting normaal
WATCW now eno v Ribbon Pumu yalzo
-તંત્રી
ન
હતીણી પર
૪
દિ
અઠવાહિક વિરારા સિવાય માગ ૧
પ્રેમચંદ મેઘજી ગુઢકા
૮jજઈ): મેનકુમાર મનસુજલક
જse) | સર્જક રચંદ મe
(૦૩ ) Vialele VEHET 3861
જનજ8).
૨. વર્ષ: ૧૦] ૨૦૫૪ જેઠ સુદ૧૪ મંગળવાર તા. ૨૩-૬–૯૮ [અંક ૪-૪૩
- પ્રકીર્ણક ધર્મોપદેશ 1
-પ. પૂઆ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા છે ૨૦૪૩, શ્રાવણ સુક-૪ રવિવાર તા. ૩૦–૭–૧૯૮૭ ચંદનબાલા જૈન ઉપાશ્રય મુંબઈ...૬
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે જે તે ત્રિવિધે ક્ષમાપના. (પ્રવચન ૨૫ મું).
અવ૦ ) છે આ સંસાર રહેવા જેવો નથી, મેક્ષજ મેળવવા જેવો છે, તે માટે સાધુ છે ૪ થવા જેવું છે. સાધુપણું આ મનુષ્યજન્મ વિના બીજા એક પણ જનમમાં મળતું નથી ? ર માટે આ મનુષ્યજન્મ સાધુ થવા માટે જ છે, આ મનુષ્યજન્મને સંસારની સાધનમાં ૨ છે ઉપયોગ કરે છે તે તેને દુરૂપયોગ છે આવું માનનારા કેટલા જીવો મળે? તમે જ પણ માને ? તમે તે કહો કે અમે સાંભળીએ છીએ પણ માનતા નથી.
સભા : માર્ગ સારો છે પણ આચરી શકાય તેમ નથી.
ઉ૦ : “આ માર્ગ સારે છે પણ આચરી શકતા નથી તે મારું શું થશે તેવી જ છે પણ ચિંતા થાય તે? ક્યાં જવું તેને ભય લાગે છે? ભય ન લાગે ને આ બેલે રિ જ તે તે ગમ્યું છે તેમ કહેવાય? આ ગમ્યું હોય તે ભય ન લાગે? સાપ કેઈ દી જ જ કરડ છે? પણ સાપ છે તેમ સાંભળીને સૌ ભાગે છે. તે આ સંસારમાં રહેલો ૨ જીવ બહુ મે.જમઝા કરે ને લહેર કરે તે દુર્ગતિમાં જાય તે ભગવાનની વાત સાંભળવા નું છે છતાં ય ભય લાગે છે ખરે? આ બહુ કઠીન કામ છે. પણ જીવ જે સમજુ બની જાય તે છે જ એકદમ સરળ કામ છે.
Page #956
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬
તમને બધાને નરકમાં જવાનો ડર લાગે છે ખરો? શાસ્ત્ર નરકનાં જે દુ:ખ છે. છે વર્ણવ્યાં છે તે સાંભળતાં ભય લાગ્યા વિના ન રહે તેવું છે. પણ નરકની શ્રધ્ધા . આ જોઈએ. શ્રી નેમિનાથસ્વામિ ભગવાન શ્રી કૃષ્ણ મહારાજાને કહ્યું કે- તારે નરકમાં જવાનું છે 2 છે. તો આ વાત સાંભળતાં તેઓ થીજી ગયા. શ્રી કૃષ્ણ મહારાજાએ ભગવાનને કહ્યું કે છે કે– મારે નરકે જવાનું ? આપને ભાઈ અને છપ્પનકોડ યાવનો સ્વામી નકે જાય તે ફિ. છેઆપને માટે શોભાસ્પદ છે ? નરકની વાત સાંભળીને તેઓ ગભરાઈ ગયા તે તમને છે જ નરકનો ભય લાગે છે ? મહારંભ અને મહાપરિગ્રહ નરકે લઈ જાય તે જાણવા છતાં ય હું તમને મહારંભ કરતા અને મહાપરિગ્રહ મેળવતાં દુઃખ થાય ખરૂં ? જ આજે ઘણા લોકો કહે છે કે– નરકની વાતે લોકોને ભય બતાવવા માટે લખી પર જ છે, પણ સાચી વાત નથી. નરકની વાત સાંભળતાં ભય લાગવો જોઈએ. જે જૈન હોય છે હું તેની પાસે ઘણા પૈસા હોય તો ય અધિક પૈસા મેળવવા વેપારાદિ કરે તે પણ મઝથી શું કરે તો તેનામાં જેનપણું હાય ખરૂ? તમને તેવાની હયા આવે છે તેવા ઉપર બહુમાન જ થાય ? તમે જ તેવા છે તે તમને ય ભય લાગે ખરું? તમને બધાને પૈને ભય . જ લાગે છે ખરો? બહુ લાભ અમને દુર્ગતિમાં લઈ જશે તેમ પણ થાય છે ? છે
સભા. : અહીં સાંભળીએ ત્યારે યાદ આવે, બહાર જઈએ તે ભૂલી જઈએ. આ
ઉ૦ : સાપ કરડે તે મરી જવાય તે વાત ક્યારે ય ભૂલાય ખરી? તેમ આરંભ આ પરિગ્રહને ભય લાગે છે ખરો?
સભા : તે તે પ્રત્યક્ષ છે અને આ વાત પરોક્ષ છે.
ઉ૦ : તમને કદી સાપ કરડયો છે? તમે કહો કે-અમારામાં શ્રદ્ધા જ નથી. આ 9 તમને બધાને જીવનને લેભ છે, મરવાને ભય છે, પણ પરલોકનો ડર નથી. ખરાબ છે છ કરીશું તો દુર્ગતિમાં જવું પડશે તે વાતની શ્રધા જ નથી. આજે મોટાભાગની શ્રદ્ધા છે આ જ નાશ પામી છે. અને જેને થોડીઘણી શ્રધ્ધા છે તે પોલી છે ! જ્યાં સુધી સાચી છે જ શ્રઘા પેઢા ન થાય ત્યાં સુધી ગમે તેટલું કહીએ, સમજાવવા લેહીનું પાણી કરીએ કે છે તે પણ સમજે નહિ.
ભગવાન કહી ગયા છે કે મહારંભ અને મહાપરિગ્રહ નરકે જ લઈ વય તો ૨. છે તે વાત બનાવટી છે કે સાચી છે ? મહારંભી કેવાં કેવા પાપ કરે છે ! મહાપરિગ્રહી છે છે કેટલા લુચા, જુઠ્ઠા, બઢમાશ, હરામખોર છે તે નજરે જતાં નથી ! સગા બા ને ઠગે છે ૨ છે. ઘણુ તે પારકે પૈસે તાગડધિન્ના કરે છે. અવસર આવે તે મઝા કરે અને જ. છે તેને ધીરનારા વે.
Page #957
--------------------------------------------------------------------------
________________
આ વર્ષ ૧૦ અંક ૪૨-૪૩ તા. ૨૩–૬–૯૮ :
આપણે અહીં ભગવાનના પ્રતિષ્ઠા મહોત્સવે ભેગા થયા છીએ તે સૌથી પહેલા જ છે ભગવાન હરામાં પેસવા જોઈએ. તેવો જીવ ભગવાનની પ્રતિષ્ઠા ભાવપૂર્વક કરે તે જ $ જરૂર ભગવાન થાય. જે કાંઈ ધર્મ કરવાનો છે તે ભગવાન થવા માટે કરવાનો છે છે અને ભગવાન થવા માટે સાધુ થવા માટે કરવાનો છે. આ વાત હવામાં બેસે તે જ ઉલ્લાસ એ વ્યા વિના ન રહે. ભક્તિ પણ આજ્ઞા મુજબ કરવાની છે. છે ભક્તિમાં જે જીવ ભગવાનની આજ્ઞા મુજબ ભકિત કરે તેનો સંસાર એ છે ? હિ થયા વિના રહે નહિ. અને તે જીવ વહેલામાં વહેલે મોક્ષે પહોંચી જાય છે.
મોક્ષની સાચી ઈચ્છા અને તાલાવેલી વિના કદી મોક્ષ થતું નથી. મેક્ષ હૈયામાં જ વસ્યા વિના ભગવાન પ્રત્યે જોઈએ તેવી ભક્તિ જાગતી નથી. મેક્ષે ગયા વિના જીવને જે છે કદી સાચી શાંતિ મળી નથી કે મલવાની નથી. શકિત મુજબ ભકિત કરવાની આવી તક છે ૨ મલી છે તે ગુમાવવી ન જોઈએ તે માટે ભગવાન શું કહી ગયા છે, ભગવાનની ભકિત પણ છે શી રીતે થાય તે સમજવું જોઈએ જેને હૈયે ભગવાનની ખરેખરી ભકિત વસી છે છે છે તેવો જીવ તે કહે છે કે-મારે મુકિત જોઈએ છે તે વાત સાચી પણ જો ભકિત ન કરી જ હોય તે મુકિત મળે જ નહિ અને ભકિત હોય તો મુકિત મળ્યા વિના રહે પણ જ રે, નહિ. માટે જ કહ્યું કે-“મુકિતથી અધિક તુજ ભકિત મુજ મન વસી” ભગવાનના વચન છે જે ઉપર આવી શ્રદ્વા જન્મે છે તેવા આત્મા પોતાની શકિતનો ઉપયોગ કર્યા વિના રહે છે છે નહિ. સંસારમાં બધી શકિત ખર્ચો છો તેમ જ “ભકિતથી જ મુતિ” તેની ખાત્રી ?
થઈ જાય તે તે અદ્દભૂત ભકિત ર્યા વિના રહે નહિ. તે જીવ ગરીબ હોય તે ય ૨. S મોક્ષે જાય અને જેને હું યે ભકિત ન વસે તે ગમે તેટલા માટે સુખી હોય તે ય ર
મેક્ષે ન જાય. કે ઢિન-પ્રતિદિન ભકિતભાવ વધતો જાય તેવી સામગ્રી મળી છે તો ભકિત કરનારા @ જેનકુળના આરા૨ પાળતા થઈ જાય તો કલ્યાણ થઈ જાય. ભગવાનની ભકિત કરનારા, 8 9 ગુણગાન કરનાર જૂઠ બેલે? ચોરી કરે? અનીતિ કરે ? પૈસે મઝેથી લે કે મઝેથી ખર્ચે ?
સભા: પૈસાની વાત કઠીન લાગે છે. છે . ઉ૦ : દેવ-ગુરૂ અને ધર્મ કરતા પૈસે વહાલો લાગે છે! જેને પૈસો વહાલે
લાગે તેનું મિથ્યાત્વ ટળે નહિ અને સમતિ પામે નહિ. દુનિયાનું સુખ અને પૈસે છે છે દેવ-ગુરૂ-ધર્મને વૈરી છે. તે જીવ કદી ધર્મ પામે નહિ.
| મમ્મણ રોક ભગવાનના સમયમાં થયેલા છે. તેની પાસે જેટલો પૈસો હતો તેટલો જ જ શ્રી શ્રેણિક મહારાજાના ભંડારમાં પણ ન હતું. પણ તે આજે નરમાં છે. ઘણુ ઘણુ પૈસાની જ
Page #958
--------------------------------------------------------------------------
________________
૧૦૦૦ :.
.: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ ઇચ્છાવાળા અને આત્મ કલ્યાણના કામમાં પૈસે ખરચવાનું મન પણ ન થાય તે બધા જ
મમ્મણ શેઠના ભાઈ છે. તે બધા જ પરિગ્રહને સારો માનવાવાળા હોય તો નરકે છે જવાના છે મહાપરિગ્રહની આકાંક્ષાવાળા મમ્મણને ય વટલાવી જાય તેવા છે. પૈસા છે માટે આજે જેટલાં પાપ થાય છે તેટલાં ભૂતકાળમાં મથી થતા ન હતાં. પૈસા માટે જ ૬. શું શું કરો છો? આજે એમ કહેવું પડે કે ભાગ્યે જ વેપારી પ્રામાણિક મળે. કટિપતિ છે છે અને અબજોપતિ પણ અનીતિ મઝથી કરે છે. પૈસે પકડીને દુર્ગતિમાં લઈ જનાર છે. છે જે સાધુને પણ આ સંસારનું સુખ મઝેનું લાગે તે તે ય પતિત થયે લે સમજ જ આ સંસારનું સુખ સાધુપણાને પણ બગાડનારૂ છે, સાધુને પણ પતિત કરે તેવું તે ૨ સુખ છે. તો તે સુખમાં જ રહેલા તમે સાવચેત ન રહે તે શું થાય? ભગવાનની છે ભકિત કરવાનો અવસર મળ્યો છે તો શક્તિ મુજબ ભકિત કરતા થાવ ત. કામ થઈ છે વિશેષ હવે પછી
શ્રી સમ્યગૂજ્ઞાન પદનું સ્વરૂપ, સાતમા શ્રી જ્ઞાન ૫૪માં તે જ જ્ઞાન આવે કે જે સમ્યફ હોય કેમ સમ્યજ્ઞાન , સમ્યગ દર્શનની નિર્મળતાનું તથા સમ્યક્ષ્યારિત્રની પ્રાપ્તિ અને વૃધિનું તથા શ્રી સિદ્ધિ- ક ૨ પદને પામવાનું સાધન છે. જે લોકે પૌગલિક પઢાર્થોની સાધનામાં જ ઉપયોગી થતાં 8
જ્ઞાનને સમ્યગજ્ઞાન તરીકે ઓળખાવવાને આડંબર કરે છે તેઓ શાસનના પરમાર્થથી છે તે ઘણા દૂર છે. કેમ કે- જે જ્ઞાન હોય અને ઉપાદેયનો આશ્રવ અને સંવરને પુણ્ય ૪ પાપને ભેદ ન સમજાવે, આશ્રવ અને પાપથી ભય ન ઉપજાવે અને સંવર તથા નિર્જર જ પ્રત્યે અનુરાગી બનાવી મોક્ષની સાધના માટે ઉત્સાહિત ન કરે, તે વાસ્તવિક રીતિએ
જ્ઞાન નથી પણ કેરૂં અક્ષરજ્ઞાન હેઈ, મિથ્યાભાવને પુષ્ટ કરનારૂં હોવ થી ભયંકર સંસાર અટવીમાં અથડાવનારૂં કારમું અજ્ઞાન છે.
સર્વજ્ઞ ભગવાને પ્રીત કરેલાં આગામાં કહેલાં તત્વોનું શુદ્ધ ને યથાસ્થિત છે જ્ઞાન તે જ સમ્યગજ્ઞાન છે. તેના ગે જ ભક્ષ્યાભઢ્યનું, પેયાપેયનું, ગમ્યાગમ્યનું, ક કૃત્યકૃત્યનું વાસ્તવિક ભાન થઈ શકે છે. જે જ્ઞાનના પ્રતાપે ત્રણે લોકના પઢાર્થોના છે ખ્યાલ હાથમાં રહેલા નિર્મલ પ્રાણીની જેમ સ્પષ્ટ થાય છે, એ જ્ઞાનની ઉપાસનામાં ૨ અનાદર બુધિએ બહુલ સંસારિતાનું લક્ષણ છે. જે જ્ઞાન ગમે તેવા આત્માને પણ છે જ લેકમાં પૂછવા યોગ્ય, પૂજનિક અને પ્રશંસનીય બનાવી સંસારથી નિસ્તાર પમાડે છે, જે છે એ જ્ઞાન કેઈપણ વિવેકી આત્મા માટે આરાધનીય જ હોય, એમાં શંકાને અવકાશ જે છે € નથી. આવા સમ્યગજ્ઞાન પઠને અમારે નમસ્કાર હો !
Page #959
--------------------------------------------------------------------------
________________
$ $ મહાભારતના પ્રસંગો છે
[ પ્રકરણ-૨૯ ]
–શ્રી રાજુભાઈ પંડિત
આખરે કંસ કમેતે હણ્યે. ચા ગુરે શ્રીકૃષ્ણને અને શ્રીકૃષ્ણ ચાણુરને સાવધાન કરીને મલયુદ્ધનો આરંભ કર્યો. ?
કઢાવર ચાણુર સામે મગતરા જેવા લાગતા ગોવિંદ હમણાં હતા ન હતા થઈ જશે રે છે તેવી શંકા લોકોના મનમાં વ્યાપી હતી. ગોવિંદ તે સૌના મનના માણિગર હતા જ છે એટલે કદાવર ચાણુર સામે ગોવિંદનું આ નિયુદ્ધ-મલયુદ્ધ ઘણુ મનને દુભવી ગયું છે જિ. હતું. આમેય પ્રિયજનના અમંગળની શંકાએ બહુ જલદી થવા લાગે છે.
પણ... અહીં તે ગાયો ચરાવી જાણનારે નજને નંદના ગોવિંદે જનમથી છે ૨ મલયુદ્ધના અનુભવી એવા પણ ચાણુરની સામે સહેજે મચક આપતું નથી. તેને મન જ જ તે આ માત્ર રમત જ હતી. જીવ સટોસટના ખેલ તે કંસના મનમાં આ મલ્લયુદ્ધની કે આ સાથે જ ખેલાતા જતા હતા. કૃણ મરે તે પોતાને મૃત્યુને મારનારે ગણાવી શકાય ? છે તેમ હતું. અને ચાણુર મારે તે તે.તે કંસનું મૃત્યુ નિશ્ચિત જ હતું. આમે ય જ જમેલો કયો જણ મૃત્યુ નથી પામ્યો?
વિકરાળ-કદાવર મલ્લને ગોવિંદે અત્યંત કાર્થના પમાડી. આથી સમુદ્રવિજયાદિ ઇિ યદુરાજાઓને આનંદ માટે ન હતું. અને હવે કૃષ્ણ પગના ઘાત વડે પૃથ્વીને ધ્રુજાવી એ મૂકી. અને તે સાથે જ કંસ પણ ધ્રુજી ઉઠયો. તેને ચાણુરના મૃત્યુની આશંકાએ જ થવા લાગી.
કષ્ણુના પૃથ્વી ઉપરના પાઠ ઘાતથી ભયભીત બની ગયેલા કંસે “મુષ્ટિક નામના જ કે બીજા પાઈ-કઢાવર-હૃષ્ટ પુષ્ટ -દુષ્ટ–કુર એવા આખલા જેવા મહલને કૃષ્ણને હણી ૨ નાંખવા આદેશ દીધો. અને “મુષ્ટિક મલલ પણ કૃષ્ણ તરફ અતિ વેગથી કૃષ્ણને ઘાત . જ કરવા દોડી ગયો.
ચાણુર સાથેના યુદ્ધમાં વ્યગ્ર ગોવિંકની હત્યા કરવા દોડી રહેલા મુષ્ટિક મલને આ જોતાં જ સીરપાણી–બલદેવ બોલ્યા. “હે નરાધમ ! દુરાચારી! આ રીતે યુદ્ધ કરવા કેમ ત્ર દડે છે? પણ હવે તું જે તારી યુદ્ધ કરવાની ચળને હું હમણાં જ ખલાસ કરી નાખ્યું છે જ છું આ રીતે બોલીને બલદેવે મંચ ઉપરથી છલાંગ મારીને સીધા મુષ્ટિકના રસ્તા વચ્ચે જ જ ઉભા રહે તેની સાથે મુકાબાજીથી યુદ્ધ શરૂ કરી દીધું.
Page #960
--------------------------------------------------------------------------
________________
108છે !
: શ્રી જૈન શાસન [અઠવાડિક છે " આ તરફ ચાણુર સાથેના યુદ્ધમાં લાગ જોઈને ચાલુ ગોવિંદને એક પ્રચંડ છે તાકાતવાળી મુષ્ટિથી છાતીમાં હણ્યા. અને તરત જ ગેવિ મૂચ્છ ખાઈને ઢળી પડયા. જ છે યાઢવકુળમાં આતંક અને રેઠળ મચી ગઈ. કંસ પિતાના અસિન ઉપર અત્યંત ખુશી છે
પૂર્વક ઉછળવા લાગે. લેકમાં હાહાકાર મચી ગયો હતે. છે. બલદેવ તે મુષ્ટિક સાથે યુદ્ધમાં રેકાઈ ગયા હતા. આ તકને છે ઉવી છે 6 કંસે ચાણને આદેશ હર્યો કે-ચાણ! કૃષ્ણને હણી નાખ. અને મૂચ્છ ખાઈને જમીન પર છે ઉપર પડી રહેલા કૃષ્ણ તરફ પગ પછાડતો ધમધમતે ચાણુર દડો. રંગમંચમાં છે આ હાહારવ મચી ચૂક્યો હતો. અને બલદેવની નજર શ્રીકૃષ્ણને હણવા દેડતા ચાણુર તરફ છે. 9 ગઈ. તરત જ મુષ્ટિકને એક ધકે દૂર હડસેલી દઇને તે સીધા ચાણુર તરફ દોડવા અને છે છે ઘૂંટણ તથા કેણી એના ભયાનક પ્રહારથી બલદેવે ચાણુરને દૂર દૂર હડસેલી મૂળે.
હવે બંને મહેલ બલદેવ તરફ એક સાથે દેડી રહ્યા હતા. તેવામાં મૂરછ દૂર છે ૪ થતા શ્રીકૃષ્ણ બેઠા થયા. કંસના મનોરથનો ભાંગીને ભૂકકે બેસી ગયો. હવે શ્રીકૃષ્ણ 4. ફિ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ચાણુરને લલકાર્યો અને મુષ્ટિના એક જ પ્રહારથ ચાણુરને છે યમસનમાં પહોંચાડી દીધો.
ચારનું મૃત્યુ થતાં જ કંસના ખેઠનો કેઈ પાર ન રહ્યો. તેણે તરત જ પોતાના 8 સુભટને આદેશ કર્યો કે-અરે ! આ ચાણુરના હત્યારા ગોવાળીયાને ઝડપી લે. અને
અને એને સાથ આપનારા તથા તેના પક્ષ લેનારાઓને પણ પકડી લો. તે છે.ધાં પણ છે ચારને સાથ આપનારની જેમ શિરે છેઠને જ લાયક છે.”
જવાબમાં શ્રીકૃષ્ણ કહ્યું–મોટું સંભાળીને બોલજે નરાધમ ! તારી જીભ કાબુમાં છે રાખજે. આજે મારા બાહુબળથી તને તારા દુષ્કર્મના જિંપાકના ફળને હું ખાડયા છે. ૬ વગર રહેવાનું નથી. મારા નાના નાના તરતના જન્મેલા બાંધીને હત્યારે તું જ છે જ હતો ને? નાલાયક ! હવે મારા હૈયામાં મારા બંધુઓની હત્યાના વેરની વસૂલાત કરવાની છે છે. આગ સળગી ઉઠી છે. તે આગમાં આજે તને ખાખ ના કરૂં તે હું ગેવિંદ નહિ.”
આમ કહી કંસનો સંહાર કરવા માટે શ્રીકૃષ્ણ છલાંગ મારી અને મા લયુધ્ધ . મેદાનમાંથી સીધા કંસના મંચે ઉપર પહોંચી ગયા અને તેની સામે રોષારૂણ શબ્દો ઉગ્યાતા છું કે-નરાધમ ! તારા હોય એટલાને બોલાવી લે. અહીં. તારા મિત્રો હોય, જ શિક તાર રાજાએ હોય કે તારા બંધુઓ હોય તેને મારાથી તારું રક્ષણ કરવા એ લાવી છું આ લે. પાપ! દયાહીત ! ખાટકી ! જન્મેલા મારા ભાઈઓને જનમતાની સાથે જ શિલા છે ર સાથે તેના માથા પછાડી પછાડીને મારી નાંખનારે તું જ હતા ને? તારા બાહુબળનું છે
Page #961
--------------------------------------------------------------------------
________________
૬ વર્ષ-૧૦ અંક ૪૨-૪૩ તા. ૨૩-૬-૯૮ :
: ૧૦૦૩ કરે તને બહુ ઘમંડ ચડયું હતું કેમ? હવે મારાથી તારી જાતને બચાવી શકાય એટલી $ બચાવીને જીવ ય તેટલું ઘડી બે ઘડી જીવી લે પાપી ! હવે તો હું તારો કાળ બનીને છ જ આવ્યો છું.”
આમ કહીને શ્રીકૃષ્ણ પગની ખતરનાક લાત મારીને કંસના મસ્તકના મુગુટના છે ટુકડે ટુકડા કરી નાંખ્યા. અને મુઠ્ઠીથી કંસના માથાના વાળ પકડીને કંસને મંચ ઉપરથી છે ધરતી ઉપર પછાડી દીધો. આથી ભયથી થર થર ધ્રુજતા કંસની દયામણી નજર પિતાના ૨ લશ્કર ઉપર પડી. અને કંસના જમ જેવા સૈનિકે ભાલા-તલવાર સાથે શ્રીકૃષ્ણને ? કે હણવા માટે રંગમંચ તરફ દોડી આવ્યા. અને ચારે બાજુથી કંસના સૈન્ય શ્રીકૃષ્ણને છે, કે ઘેરી લીધા.
વાતાવરણ પાછુ રંગ બદલવા લાગ્યું. બીજી તરફ હજી મુષ્ટિક બલદેવનું છે આ મલયુધ્ધ ચાલુ જ હતું. હવે શ્રીકૃષ્ણને સૈન્ય વચ્ચે ઘેરાઈ ગયેલા જોઇને બલદેવે મકલનિ ચુધને જલ્દીથી અંત લાવવા એક ભયાનક પ્રહાર કરીને મુષ્ટિકને શબમાં સમાવી દીધો. આ છે અને તરત જ ગમંચ તરફ દોડી જઈને રંગમંચના એક થાંભલાને ખેંચી કાઢીને કંસના જ ર સૈન્યને થાંભલા વડે ઝુડી ગુડીને અધમૂવું કરી નાંખ્યું. સૈન્યને જ્યારે બલદેવે ભગાડી જ રહ્યા હતા ત્યારે બીજી તરફ રંગમંડપમાં શ્રીકૃષ્ણે કંસને જીવતી ખતરનાક વિડંબનાએ જ પમાડી. છેલે હાશ થઈ જમીન પર ઢળી પડેલા કંસની છાતી ઉપર પગના પ્રહારો ૨ કરી કરીને શ્રીકૃ ણે કંસને કાયમ માટે ખલાસ કરી નાંખ્યો.
- કંસના પ્રત્યુથી રોષાયમાન થયેલું પહેલેથી ગઠવી રાખેલું જરાસંઘનું સૈન્ય ૬ છે. કૃષ્ણ તરફ આક્રમણ લઈને આવ્યું. તે વખતે સમુદ્રવિજ્ય રાજાના પ્રચંડ સૈન્ય પ્રતિ છે છે. આક્રમણ કરીને જરાસંઘના સૈન્યને 1 –વિશીર્ણ કરી નાંખ્યું. ૪ બંધુના વિવંસના સ્મરણથી સળગતા રહેલા શ્રીકૃષ્ણ આખરે કુલકલંકી, કુલાંએ ગાર કંસના તે મડાને રોષથી ઉંચકીને વાળથી ખેંચીને રંગમંડપ બહાર ફેંકી દીધું.
આમ એક કુર, ઘાતકી, નિર્દય, શાસનને શ્રીકૃષ્ણનાં હાથે અંત આવ્યો. આ
મથુરાની ગાદી ઉપર કંસના પિતા રાજા ઉગ્રસેનને જ સ્થાપન કર્યા. સમુદ્રવિજઆ યાદિ યાદવેએ પોતાની જિંગીમાં પહેલીવાર કૃષ્ણને સ્પર્શ કરી વારંવાર તેને ચુંબને, ૨ આલિંગને ક્ય. અને વરસેથી વિછોડાયેલી માતા દેવકી શ્રીકૃષ્ણને જોતાં જ સ્તન કે જ ઝરાવવા લાગી. વાતૃવાત્સલ્યથી માતા દેવકીએ પુત્ર શ્રીકૃષ્ણને નવડાવી દીધે.
ઉગ્રસેન રાજાએ પુત્રી સત્યભામાના લગ્ન શ્રીકૃષ્ણ સાથે ક્ય. ( ક્રમશઃ) છે
Page #962
--------------------------------------------------------------------------
________________
પરમ શાસન પ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને :: મ ર | જલિ :i
સૂરિરામ મારા ઉપકારા ” - (રાગ : વીર તારું નામ હાલું લાગે...) હે નામ જેનું લેતાં શિર ઝુકે, સૂરિરામ મારા ઉપકારા મારા ઉપકારા, શ્રી સંઘ હિતકારા, જગના તારણહાર સૂરિરામ.ટેક જન્મ કહેવામાં ને દિક્ષા ગંધારમાં, સ્વર્ગવાસ રાજનગરમાં હાન” ના લાડીલા ગુરૂ “મેઘના માનીતા, “પ્રેમ”ના પાટવી પ્યારા સૂરેરામ...૧ બાળપણથી ધર્મ પમાડ, બની ગુરૂમાતા હિતકારા, વ્રત-નિયમ-ધર્મ સાધનામાં જોડયા, વિરતી ભાવ સિંચનાર સૂરિરામ.૨ સમ્યગૂઢશન સમજાવી ઘડ્યા જેણે, શ્રમણ-શ્રાવક-ધર્મવીરા, સમકત દાતા, કેઈને સંયમઢાતા, ધર્માતા છે મારા...સૂરિરામ...૩ અજબ સાધના ને, ગજબ દેશના, શાસન પ્રભાવક ન્યારા, સંસાર ભૂડે જચાવી બનાવ્યા, જિન શાસન અણગારા. સરિરામ...૪ પ્રથમ વ્યાખ્યાન વીર વિઝાયા સુણતાં, ભાવિ પ્રભાવક પુકારા, ઈચ્છતા પ્રેમ ગુરૂદેવ પ્રવચનનું સંસ્કૃત, ભાવિમાં લાભ જેનારા..સૂરિરામ..૫ વ્યાખ્યાન વાચસ્પતિ બિરૂદે નવાજ્યા, શુદ્ધ પ્રરૂપક મહારા, શાસ્ત્ર-સિદ્ધાંતમાં હતા ધ્રુવતાર, સમર્થ ગીતાર્થ સૂત્રધારા.સરિરામ...૬ બાલ-યુવાન-પ્રૌઢ-વૃદ્ધ ઉધારક, દિક્ષાના દાનવીરા, નહીં મળે આવા ગુરૂવર જગમાં, સ્વ–પર કલ્યાણ કરનારા રિરામ...૭ પૂર્વના પ્રબળ પુરયે પામ્યા, ધન્ય ધન્ય ભાગ્ય અમારા, આ ગુરૂવરની સમાધિ ભૂમિ પર, રચાય સ્મારક ભવ્યકારા.સુરિરામ...૮ સ્થાપીશું પાદુકા–મૂર્તિ—જિનમંઢિર, કરવાં ભવ નિસ્તારા, ખાખ પડી આંહી સિદ્ધાંતનિષ્ઠની” લખતાં ગુણ ગાશું સુખકારા.રિરામ..૯ રા...મ શાસનમાં “રામ” કૃપાથી વરતે છે જયકારા, સંધજને તે ભક્તજને સહુ, ઝંખે દર્શન એકધારા...સૂરેરામ..૧૦ વાશીમી માસિક તિથિ ઉજવાય છે, અંજલિ અર્પતાં અશ્રુધારા,
ધર્મ રસિક સુત” ને દિલ ધરજે મોક્ષ મારગ સથવારા.... સૂરેરામ..૧૧ સમાધિસ્થળ–સાબરમતી
–-હેન્દ્ર રસીકલાલ શાહ-અમદાવાઝ
Page #963
--------------------------------------------------------------------------
________________
; જ્ઞાન ગુણ ગંગા ન
-પ્રજ્ઞાંગ
છે કહુ ન ભ તે ! જીવા સુહ કમ્મ બંધંતિ ? ગોયમા ! સમ્મäસણસુદ્ધીએ ૧ જ દિ પસથમણ-વ-કાયોગેણં ૨, ઇન્દ્રિયનિગ્રહેણું ૩, કેહ વિજએણું ૪, ધમ્મસુકક ઝાણેણું છે છે. ૫, આયરિય- ઉવજઝાયસાહ-સાહમિયભત્તીએ ૬, કાણુ–સી-તાવ-ભાવણવાભાવણુએ .
૭, વેરઝેણું ૮, નિસંગેણં ૯, સંવિભાગેણું ૧૦ ઇગ્રેઇયાહિ સહિં ઠાણેહિ જવા ન આ સુહ કર્મ ૮ ધંતિ છે
હે ભગવંત ! જ શુભ કર્મ કેવી રીતે બાંધે છે ? હે ગૌતમ ! સમ્યગ્દર્શનની 4 શુદ્ધિથી, પ્રશ ત મન-વચન-કાયાના રોગથી, પાંચેય ઈદ્રિયોનો નિગ્રહ કરવાથી, કોધનો કે જ વિજય કરવા, ધર્મ અને શુકલ ધ્યાનથી, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અને સાધમિકની કે ભકિત કરવા, કાન, શીલ, તપ અને ભાવની આરાધનાથી, વૈરાગ્યથી, નિસંગઈ પણાથી, સંવિ ભાગથી આ દશ કારણોથી જીવ શુભ કર્મ બાંધે છે.
જ શ્રી ઠાણાંગ સૂત્રામાં મન સંયમ, વચન સંયમ, શરીર સંયમ અને ઉપકરમ જ યમ એમ ચાર પ્રકારના સંયમ કહ્યા છે.
આ શ્રી ડાણાંગ સૂત્રમાં મને સંયમ, વચન સંયમ, શરીર સંયમ અને ઉપકરણ સંયમ 4 એમ ચાર પ્રકારના સંયમ કહ્યા છે. છે કે શ્રી ઠાણાંગ સૂત્રમાં અસત્ય, તિરસ્કારભરી, કઠોર, ગામડીયાની જેમ વિચાર્યા @ જ વિના, ઝઘડો ઉભો થાય તેવી અને કષાયથી ભરેલી-આ છ પ્રકારની વાણી નહિ
બોલવા જણાવ્યું છે.
: આઠ પ્રકારના શ્રાવક : ચંતઈ જઈમજજાઇ, ન દિક્ખલિઓ વિ હાઈ નિને "
બેગંતવક્કલો જઈ–જણસ, જણણીસમે સઢ ૧ યાતિજનોના કાર્યોને વિચાર કરે છે, અલના–ભૂલ દેખાવા છતાંય સ્નેહવિનાનો ર નથી, સાધુજાની પ્રત્યે એકાંતે વાત્સલ્યભાવવાળો શ્રાવક સાધુપુરૂષોની માતા જેવા છે. ૧.
હિએ સસિણે હાવિ અ, મુણણ મંદાયરે વિયકમે !
માઈસમ સાહૂણ, પરાભવે હોઈ સસહાએ મેરા સાધુ પ્રત યે હયમાં સદભાવ હોવા છતાં ય સાધુઓના વિનયક્રમમાં મંd-અપ આa
Page #964
--------------------------------------------------------------------------
________________
૧૦૬ :
.: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] જ રવાળે, તે પણ પરાભવ-સંકટમાં સહાય કરનારો શ્રાવક સાધુએના બંદ જેવો છે. ૨. ૬
મિત્તસમાણે માણા, ઇસિં રૂસઈ અપુછિએ કજજે !
મનંતે અપીણું, મુણીણ સયણાઉ અભહિ ૩ છે અભિમાનને કારણે કોઈ કાર્યમાં નહિ પૂછાયેલ કંઇક ગુસ્સે થાય છે. મુનિઓને પણ છે પોતાના સ્વજનથી પણ અધિક માનતે એવો શ્રાવક સાધુઓના મિત્ર સમાન છે. ૩. જ
થદ્ધો છિપેહી, પમાયખલિયાઇ નિશ્ચમુચરણ !
સટ્ટો સવકિકો, સાહુજણું તણસમ ગણુઈ જા - અભિમાની, છિદ્રોને જેનારે, પ્રમાથી થયેલી ભૂલોને હંમેશા કહેનારા, સાધુઓને જ તણખલાની જેમ નકામા ગણનારો એવો શ્રાવક, સપત્ની-શક્ય જેવો કહેલે. છે. ૪.
ગુરૂભણિઓ સુત્તળે, બિંબિનજઈ અવિતહો મણે જસ્ટ
સો આયં સસમાણે, સુસાવ દેસિ સમએ પા ગુરૂ ભગવંતે કહેલા સૂત્ર અને અર્થ જેના મનમાં યથાર્થ રૂપે પ્રતિતિ થાય છે કે છે તે સુશ્રાવક આગમમાં આરીસા જેવો કહેવાયેલો છે. પ.
પવણેણ પડાગા ઈવ, ભામિજજઈ જે જણેણ મૂઢણ !
અવિણિચ્છિયગુરૂવયણે, સો ભવઇ પડાઈઆતુલે ૬ પવન વડે પતાકા–ધ્વજાની જેમ મૂઢ લેકે વડે જેનું મન ભમાડાય છે અને ગુરૂના ૨ વચનને નિશ્ચય કરી શક્તા નથી પણ તેમાં ફેલાયમાન બને છે તે શ્રાવક દવા જે એ કહેલ છે. ૬.
પડિવન્નમસગ્રાહ, ન મુઅઈ ગીઅસ્થમણસિટ્રોવિ
થાણુ સમણે એસ, અપચ્ચાસી મુણિજણે નવર પાછા શ્રી ગીતાર્થ ભગવંતોએ સારી રીતના સમજાવવા છતાં પણ પોતાની પહેલી પાકી જ માન્યતાને અસઢાગ્રહને ક્યારે પણ મૂકતો નથી અને પાછો મુનિજનને વિષ છેષ પણ જ કરતો નથી તે શ્રાવક સ્થાણુ-ઝાડના દૂઠા જેવું છે. ૭.
ઉમગ્નદેસએ નિહસિ મૂઢડસિ મંકધમ્માસિ |
ઈઈ સંમંપિ કહતે, ખરંટએ સે ખરંટસ ટા છે તું ઉભાગદેશક છે, નિહૂનવ છે, મૂઢ છે, ધર્મમાં મંદ પરિણામી છે. એ રીતે જ સાચું કહેવાતો થકે જે ધૂત્કારી કાઢે તે ખરંટ સમાન-ધૂતારનાર-શ્રાવક છે. ૮. જ
(શ્રી સ્થાનાંગ સૂત્રના આધારે.) ૬
Page #965
--------------------------------------------------------------------------
________________
જ
લા
ય ક
ત
કે
ળ વે ન
– શ્રી વિરાગ
ગામડા નો રહેવાસી એક માનવી ફરતે ફરતે એક વખત જંગલમાં પહોંચી ગયો. ૮ આગળ માનવી દોડ જાય છે ને પાછળ વાઘભાઈ. | દોડને માનવી થાકીને લોથપોત થઈ ગયો છે. હવે પગમાં જેર નથી. શરીરમાં
શકિત નથી હાફ ચડી ગયો છે. જાત બચાવવાની પૂરી તમના. નજીકમાં આવેલા જ એક ઘટાઢા વૃક્ષ પર માનવી ચઢી ગયે.
વાઘ માઈ ઝાડ નીચે આવી માનવીની તિતિક્ષા કરવા લાગ્યો. શિકાર ઝાડ ઉપર જ છે ચઢી રહ્યો છે ને તેની દષ્ટિ ઝાડ ઉપર બેઠેલા એક વાનર પર પડી. બંને જણાંએ ? જ મૈત્રી કરી લીધી.
અલક મલકની વાત કરતા દિવસ તે જેમ તેમ કરીને પૂરો કર્યો. સંધ્યાકાળ ૬ થતાં જ માનવીના મનમાં ફફડાટ થવા લાગ્યો, કદાચ અસાવધ દશામાં પડી જઈશ તે 4 વાઘભાઈ માં ફાડી ખાશે.
જે મશઃ જાગરણ કરવામાં આવે તો શાંતિથી રાત્રિ પૂરી થઈ જાય અને નિદ્રા આ દેવીને પણ યાય આપી શકાય આવી ભાવના માનવીએ વાંદરા પાસે વ્યકત કરી. કપિરાજે તે ભાવના સ્વીકારી લીધી.
પ્રથમ માનવી નિદ્રાધીન થયો ને વાનર રક્ષક બન્યો. માનવીના નસકેરા બેલવા જ ઈ લાગ્યા. કાગાળે શિકારની રાહ જોતા વાઘભાઈએ માનવીના નસકોરાં સાંભળ્યા. તે ૨ છે સાંભળીને વાનરને લલચા વાઘભાઈ બેલ્યો. રે કપિરાજ તમે તે મારા મિત્ર છે. જ આપણે બંને સાથે જ રહીએ છીએ. તમે મને મદદ ન કરો. તમે તમારા અતિથિને જ ૨ ફેંકી દો. તેને કેળી કરીને હું મારી ભૂખ ભાંગુ. મારી ભૂખ ભાંગવાથી હું ચાલ્યો છે જઈશ. તમે ભય મુક્ત બની જશે.
વાઘભાઈની વાત સાંભળી વાનરે નન્નો ભણી દીધે. વાનર કેદનો વિશ્વાસઘાત છે જ કરવા તૈયાર નથી. ઈન્કાર કરતા વાનરે ત્રણ કલાક સુધી માનવીનું રક્ષણ કર્યું.
ત્રણ લાક પછી માનવી રક્ષક બન્યો ને વાનર પિઢી ગયે. માનવીના નસકોરાં હું ન સાંભળવાથી વાઘભાઈ વિચારે છે કે હવે વાનરભાઈ પોઢી ગયા લાગ્યા છે.
માનવીની આગળ પૂર્વવત વાઘભાઈ બાલવા લાગ્યો. લેભામણી અને લલચામણી
Page #966
--------------------------------------------------------------------------
________________
ઇ. ૧૦૦૮ :
: શ્રી જૈન શાસન (અઠ.ડીક) છે આ વાત સાંભળીને માનવી લલચાયો. વાનરનો કેળી કરીને વાઘભાઈ ચાલ્યા જશે ને જ મારો જીવ બચી જશે.
પિતાના સ્વાર્થ ખાતર માનવીએ વાનરને ધકકો માર્યો. માનવી કૃત દની બ. કે જ વિશ્વાસઘાતી પણ બન્યો ને સ્વાથી પણ બન્યા પરંતુ વાનર ચતુર હતો. તેને સુતા ?
પહેલા જ પિતાની પૂછડીને ઝાડની ડાળી સાથે વીટી દીધી હતી. મજબુત વીંટાયેલી પૂછડીને કારણે તે આબાઢ બચી ગયે.
ઠપકા ભરી નજરે માનવી સામે જે વાનર બે , ચાલ માનવી : બેસી જા મારી પીઠ ઉપર, હું તને તારા ઘરે પહોંચાડી દઉં. વાઘભાઈ ભલે નીચે ઉભા. હું આ કૂતો કૂતો તમને ઈષ્ટ સ્થાને પહોંચાડી દઉં.
કૃતન માનવીએ વાંદરા ઉપર વિશ્વાસ મૂકયો. માનવી તેની પીઠ ઉપર બેસી રે ગયો. કૂતો કૃઢતો વાનર પહેાંચી ગયે માનવીના ઘર આગણે. છુટા પડતા માનવી એ છે ૨ વાનરના ગુણગાન ગાયા. બીરૂદ્રાવલી ગાતાં ગાતાં માનવીએ કપિરાજને કાંઈ માગવાનું
કહ્યું. તે સાંભળી વાનરભાઈ બોલ્યા ભાઈ ! ભવિષ્યમાં તું કેઈને કહેતો ન હ કે અમે આ વાનરના વંશજ છીએ. અમે જાત ભાઈએ છીએ. તારા જેવા કૃતદન થકિત એના છે થઇ પૂર્વજ બનવાની અમારી બીલકુલ તૈયારી નથી કે જાતભાઈ બનવાની પણ બીલકુલ ભાવના નથી.
ઉચ્ચારેલ વણેને સાંભળી માનવી સ્તબ્ધ બની ગયે.
છે. પ્રભુ ! દૂર કરો અંધારું – પૂ. મુ. શ્રી મોક્ષરતિવિજયજી મ.
હે પ્રભુ ! મારી કાયામાં તંદુરસ્તી સચવાયેલી રહે એ મને ગમે છે. મારા કુટુંબમાં રિ ક શાંતિ છવાયેલી રહે એ મને ગમે છે. મારી કમાણીમાં ભરતી પથરાયેલી છે એ મને જ
ગમે છે. તે પણ હે પ્રભુ, મારા મનમંદિરમાં તે તું જ સચવાયેલા છ યેલા અને તે પથરાયેલું રહે એ મને સૌથી વધારે ગમે છે.
હે પ્રભુ! જાતે દુઃખી થઈને બીજાને સુખ આપજે ! આવું તું કોને કહે છે ? છે તે મારા સુખને માટે–કયારેક તે એમ ને એમ જ, બસ અઢતવશ–અન્ય દુઃખી કરું છું
છું. અને હું દુઃખી ન કરી શકું તે અન્યને દુઃખી થતે જોઈજોઈને ખુશ થાઉં છું.
Page #967
--------------------------------------------------------------------------
________________
ક મ ન ની ય મા ગ દ શ ન જ
-પૂઆ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ હ - ( ૦ ૦ -૦ -૦ -૦ -૦ - જ [ વી. સં. ૨૦૪ર ના ફાગણ વઢિ-૧૦ ને શુક્રવાર તા. ૪-૪-૮૬ ના રોજ આ
નાનપુરા-સુરતમાં આપેલ પ્રવચનમાંથી ] મનુષ્યપણામાં જન્મેલો સમજુ જીવ શકિત હોય તે સાધુ જ થાય, તે શકિત ? ૨ ન હોય તે સાધુ થવાની શક્તિ આવે તે માટે શ્રાવક થાય. કઢાચ શ્રાવક પણ ન થઈ ઇ શકે તે સમકિતને સ્વીકારે. સમકિત પણ ભારે લાગે છે તે માર્ગાનુસારી તે થાય જ આ માર્ગનુસારી જીવ તેનું નામ જેને જીવવા માટે પૈસે જોઇએ પણ મરી જાય તે ય તે દિ કરિ અનીતિ કરે નહિ. પિતાના માલિકનો, મિત્રો, સ્વજનનો અને જે કંઈ ભલે જ આદમી વિવાસ મૂકે તેને વિશ્વાસઘાત ન કરવો તેનું નામ નીતિ છે. આવી નીતિ એ પાળવી તે ૨. કઠીન છે?
- સભ : આત્મિક દ્રષ્ટિ આવે તે જીવ અનીતિથી બચે. આજે ધર્મસ્થાનોમાં જ હું અનીતિખોરાના પૈસા આવે છે. તે લેવાના બંધ થાય તે કલાજે પણ નીતિ કરે છે
ઉ૦ : લાખ અને કરડે રૂા. પાપમાં વપરાય તે પૂછતું નથી અને ધર્મમાં જ વપરાય તે માટે પૂછે છે. આજે તે ધર્મમાં વાપરનાર પણ કેટલા જીવે છે ? આ તો આ વાતને જેને વિચાર નથી અને અનીતિનું ધન ધર્મમાં ન વા૫૨વું એમ કહે છે. જ લાખો લોકો વ્યભિચારી, બદમાશ, ઉઠાવગીર પાયા તેને ભય નથી !
કેકને મન થાય છે. મારું બધું ધન અનીતિનું છું, અનીતિ બંધ કરવા માંગુ છે તે ય બંધ કરી શકું તેવી મારી સ્થિતિ નથી, બેટે માર્ગે જાય તેના કરતાં તે ધન કે સારે માર્ગે જાય તે સારું તેમ કરી વાપરે તે હું ના પાડું ! અહીં વાપરે તે ખટકે છે. આ
તમે અનીતિથી કમાવ છો તેનું દુઃખ છે? જે શેઠની નોકરી કરો તે ય પ્રામા- ૬ 6 ણિકપણે કરે છે? આવી લુચ્ચાઈ આવી તે ખટક્તી નથી અને સારી બુદ્ધિથી ધર્મમાં જ છે ખરચે તે સાંખે ચઢે છે ! આ પ્રહ : બજારમાં અનેકને રોવરાવે અને ધર્મમાં બે–ચાર સારાં કામ કરે અને જ અહીં આવીને ય ભલા જી ઠગે, ફસાવે તેને કે કહેવાય? ૬ ઉ૦ : નામનાદિ માટે ધમ કરે તેને અમે મહાઅધર્મ કહીએ છીએ ર ઘસીને ના પાડીએ છીએ. નામના માટે ધર્મ કરે તે ધર્મને ઝેર બનાવવા જેવું જ છે. નામના, કીર્તિ, ખ્યાતિ, પ્રખ્યાતિ, પ્રતિષ્ઠાત્રિ માટે જે કઈ ધર્મ કરે તે ધર્મને ઝેર
Page #968
--------------------------------------------------------------------------
________________
૧૦૧૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ]. બનાવે છે. રોજ ધર્મના ઉપદેશમાં કહેવાય છે કે-“ધર્મમાં અનીતિનો પૈસો વપરાય છે નહિ, નીતિનો જ વપરાય. ' '
આજના દાન દેનારા પિતાના નામનું બોર્ડ ન મરાય તે પૈસા ખરચવા તૈયાર છે છે? લાખના મકાનમાં પચ્ચીશ હજાર આપી, આખા મકાનમાં નામ લખાવનારા, છે આટલા આપ્યા તેમ નીચે લખીશું તે એક પાઈ નહિ આપું આવું કાં નારા લુંટારા છે ધર્મ કરે તેની કુટી કેડિની કિંમત નથી.
આજે ધર્મ પ્રત્યે એટલી કુદ્રષ્ટિ થઈ છે કે, ગમે ત્યાંથી છિદ્ર શોધી કાઢે છે છે અને પોતે શું કરે છે તે કઢિ જોતા નથી આ એક ભયંકરમાં ભયંકર દવ લાગુ પડ્યો છે છે છે. તમે બધા ડાહ્યા થાવ, સાચું સમજતા થાય તે માટેની મારી મહેનત છે.
ભગવાને કહ્યું છે કે, આ સંસારનું સુખ ભૂંડું છે, સંપત્તિ-સાહ્યબ, રાજ-રિદ્ધિ છે ભૂંડી છે. તે બધું તજવા જેવું છે. તે બધું તજે નહિ, તેને સારું પાની તેમાં જ ત્ર મજા કરે તેને દુર્ગતિમાં જ જવું પડે, આ વાતની શ્રદ્ધા છે? ભગવાનને માનનારા તમે છે છે શ્રદ્ધા સંપન્ન છે કે શ્રદ્ધાવિનાના છો? નાનું પણ પાપ કરે તેને ભય ૯ાગે છે ખરે? 4 આ પાપને ભય ન લાગે તેને મકાન-ઉપાશ્રયમાં પેસવા દેવા તે પાપ. આજે તે મંદિર છે
ઉપાશ્રયે આવી પાપ કરનારા છે. ઘણા તે સાધુને ભ્રષ્ટ કરે છે. મને પૈસા કેવી રીતે ? જ મળે તે સાધુને પૂછવા આવે છે. વૈવને ઘેર જઈ પેંડા–બરફી માંગે તે ઘ શું કહે ?
પ્ર : ડા-બરફી લેવા વૈદ્યને ઘેર ન જવાય પણ તે પચાવવાની દવા લેવા રે આ જવાય ને?
ઉ૦ : વૈદ્ય કહે કે, પૈડા-બરફી સ્વાદથી ખાઇશ તે કદિ પચવાની નથી, માંદો હું જ રહેવાનું છે. તેમ અમારી- સાધુ પાસે પૈસા માટે, દુનિયાના કામ માટે આવે તે જ જ કહીએ કે, અમે ઘર-બાર, કુટુંબ-પરિવાર, મા-બાપ છોડીને આવ્યા તે તારી સેવા જ કરવા નહિ પણ ભગવાનની સેવા કરવા. સંસારના બધાં જ સુખ છોડીને નીકળ્યા છે. જે છે તે સુખ છોડવું હોય તો અમારી પાસે આવવું પણ લેવા નહિ. તે સુખ લેવા મંદિર રમાં ય ન જવાય.
પ્ર. : પિતાની તકલીફની વાત ગુરૂ આગળ કહેવી જોઈએ તે પછી કહે તેમાં 8 ? શું વાંધો ?
ઉ૦ : અમે તેને કહીએ કે, પાપના ઉઢયથી તકલીફ આવી છે તેને નજેથી સહન ૨ કરતા શીખ, નહિ તો આનાથી ય વધારે તકલીફ વેઠવી પડશે.
પ્ર : કેઈ સાધુ ઉપાય બતાવે તો ?
Page #969
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૪૨-૪૩ : તા. ૨૩-૬-૯૮: ”
: ૧૦૧૧ ઉ) : તે સાધુ ભગવાનને સાધુ નથી. જેને પોતે ખરાબમાં ખરાબ માની જ ૨ છેડયું, તેને બીજાના ગળામાં વળગાડે તેને કેવો કહેવાય? જ પ્ર : હૈયામાં કરૂણું આવે તો?
ઉ૦ : તેના હૈયામાં કરૂણા નથી પણ તે નિ ય થ છે. પૈસાત્રિ માટે ડાછે દેડ કરતાં જે જેને દયા ન આવે તેને એ હાથમાં જ રહી જાય. આજે તમે જે 8. આ રીતે જીવી રહ્યા છે, દેડાદોડ કરી રહ્યા છે. કે તેથી અરે, તમારી દુર્ગતિ નજરે જોઈ રહ્યા છીએ. આવું જાણવા છતાં અમે તમને છે ચેતવીએ નહિ, તે અમે પહેલા નંબરના “ગુનેગાર છીએ. કસાઈ કરતાં ભૂંડાં છીએ કે હું તમારા “વિશ્રવાસઘાતી છીએ. પટકાયના રક્ષક અમે, તમારા જેવા પંચેન્દ્રિય દુર્ગતિમાં જાય તે ગમે ?
પ્રહ : આજે તે પૈસાની બોલબાલા છે. ઉ૦ : જૈનશાસન તે પૈસાને તુચ્છ માને છે. ધર્મ વિના કશું સારું માનતા નથી. આ પ્ર : સત્યના ગ્રાહી થવું કે આગ્રહી થવું ?
ઉં ? જેને સત્ય ગ્રહણ કરવું હોય તેને, સત્ય મરી જાઉં પણું ન મૂકું છે તેવો આગ્રહ હ જ જોઈએ. આ આગ્રહ ન હોય તે તેને સત્ય પકડયું ? જ નથી.
પ્ર : ભગવાન સત્યગ્રહી હતા કે નિરાગ્રહી?
ઉ૦ : શ્રી ઋષભદેવસ્વામિ ભગવાને દીક્ષા લીધી ત્યારે બીજા ચાર હજારે પણ છે છે દીક્ષા લીધી. ભિક્ષા કેમ લેવી તે ખબર ન હતી તેથી ચાર હજાર તાપસ થઈ ગયા જ છતાં ભગવાન બોલ્યા નથી. તેર-તેર મહિના ભીક્ષા ન મલી તે ય કશું બોલ્યા નથી. છે. પાછા આવીને ધ્યાનમાં જ ઊભા રહેતા. ભગવાન સત્યના જ આગ્રહી હતા કે સત્ય છે વિના કશું બે લાય નહિ. આ પ્ર૦ : સત્યને આગ્રહ તે કાગ્રહ નહિ ? આ ઉ૦ : સત્યની વાત તે કઢાગ્રહ ! બેટી વસ્તુને પકડી રાખવાનો આગ્રહ
તે કદાગ્રહ કહેવાય. સાચી વસ્તુને પકડી રાખવાનો આગ્રહ તે સદાગ્રહ. માથું 4 જાય તે જવ દે પણ અસત્ય ન બોલે તે ન જ બોલે. રાજા હરિશ્ચંદ્ર સત્ય ખાતર છે છ રાજપાટાઢિ છોડયું. સાચાને સાચું અને બેટાંને છેટું કહેવું જ જોઈએ પણ તમને
સારું લાગે . અમારાથી બેલાય નહિ. માટે ડાહ્યા થાવ અને સમજતા થાવ તેટલી છે ભલામણ.
Page #970
--------------------------------------------------------------------------
________________
છે કે ગૌરક્ષા વિશે મુસ્લીમ વિભૂતિઓના ઉદ્દગારો એક
૧. હરગીજ નહી પહુંચતે અલ્લાહ કે પાસ, કુર્બાનિયાં કે ગત ઔર ઉનકે ? આ ખૂન અલબત્ત, પહુંચતા હે અલ્લાહ કે પાસ તુર હાર તકના ઔર પરહેજગારી. છે
–કુરાન શરીફ સૂર-એ-હજ ૨. ગાયનાં દૂધ-ઘી તમારી તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. તેનું માંસ નુકશાનકારક છે
–પેગંબર સાહેબ- નિશાયાતવાદી પુસ્તકમાંથી રે ૩. સ્તની પરહેજો રાખે, તેની આદત શરાબ જેટલી જ હાનિકારક છે. આeત, પડયા પછી છુટતી નથી. –હજરત સ્માન– પહલા હદીસ સાઈસ્લામે ? ૪. ગાયની કુર્બાની ઇસ્લામ ધર્મનો નિયમ નથી.
-કુનેહ હુમાયુની ભા. ૧, ૫, ૩૬૦ ૫. મુસલમાનોએ મુલ્લાઓ અને પીરની વાતમાં ન આવી જઈ હિંદુઓ સાથે જ છે શાંતિ રાખવી જોઈએ, હિન્દુસ્તાન માટે ગાય અને બળઢ બહુ ઉપકારી ઝવ છે. તમારે છે છે. તેને વંશ–વૃદિશ થાય તે માટે પ્રયત્ન કરવા જોઈએ
–અફધાનિસ્તાનના ભૂતપૂર્વ અમાનુલ્લા ખાન છે ૬. તમારે તમારા મનમાંથી ધાર્મિક પક્ષપાત દૂર કરી દેવો જોઈએ. પ્રત્યેક ધર્મના નિયમ પ્રમાણે ગૌ-હત્યાને પરહેજ રાખવે.
-બાબરે તેના પુત્ર હુમાયુને લખેલ પત્ર જમાદિલ અલ ૯૩૦ હિજર ર
૭. કુરાન અને અરબ પ્રથા પ્રમાણે કેઈપણ ગાયની કુરબાની મર્થન કરતાં જ છે નથી.
--હકી અજમલ ખો ૮. હિજ એગ્નેટેડ હાઈનેસ હજુર નિઝામે ગાયની કુરબાની બંધ કરવાને ૨ આ હુકમ સાદર ફરમાવ્યું.
-તે કેહીન્ટ પેપર ૧૮–૧૧–૩૯ જ ૯. હિંદુ-મુસ્લીમને એક મંચ ઉપર લાવવા માટે ગૌરક્ષાથી મો જે કોઈ ઉપાય નથી.
| મુસલમાન મિત્રોને હું કહીશ કે, કુરાને શરીફમાં જે ખુદાને કલામ છે. ક્યાંય છે કે ગાયના માંસ ભક્ષણને હુકમ નથી.
-મૌલાના કખિલ સાહેબ રે ૧૦. તુમ પર લાજિમ હૈ ગાયકા દૂધ ઓર ઘી, ખબરદાર! ઉસકે (માપ્ત) જ સે ઉસકા દુધ, શિફા ધી ઇવા હૈ ઔર ગેસ્ત બીમારી હ -કિતાબ મસ્તર ૨
૧૧ ગૌ વધ નિષેધને પ્રશ્ન હવે લાંબા સમય સુધી સ્થગિત રાખી શકાય નહી. ૨ જનતંત્રના સિદ્ધાંતોનુસાર જનતાને માંગો સ્વીકાર કરવું જ જોઈએ.
-રફી એમ કડવાઈ જ
Page #971
--------------------------------------------------------------------------
________________
દેવદુલારી કેાડભરી કન્યા....
[ પ્રકરણ ૪થું]
—જયશિશુ
નિ:સહાય દશામાં સહાયક બનતી કાર્ડભરી કન્યા ...
માજીના પ્રેમભર્યા વના સાંભળી એ યૌવનાની આંખમાંથી શ્રાવણ ભાદરવા વરસવા લ ગ્યા. વચનકરાર જ જેના થયેલ તેવી નવયૌવના માવડીના વચન સાંભળી ક્ષણવાર શૂન્યમનસ્ક બની ગઇ. ધ્રુસ્કે-ધ્રુસ્કે રડતી કન્યાએ પેાતાના પાલવથી અશ્રુબિંદુનું પ્રમાર્જન કરી લીધુ. પછી હિંમત એકઠી કરી બેલી.
મ, મને મારૂં' નશીખ અહીં જ લઇ આવ્યુ છે.' આ ઘર જ મને સુખી કરશે. મારૂ' ખરૂં. ઘર આ જ છે. આ ઘરમાં ઘણું ઘણું ભર્યુ. છે. તેા મા મને તે જ ભેગવવા દો. અને અહી જ રહેવા દો. સેવા કરવા દો, માજી લલાટના લેખને મિથ્યા કરી શકતુ નથી.' જોયુ છે પેલુ` શતઇલકમલ ! રાત્રીના સમયમાં શતઇલકમલની પાંખડી ખીડાયેલી હાય છે. રેંક પણ પાંખડી ખુલતી નથી. રાત્રી વીતતાં પ્રભાત ઊગે છે અને તું જ સાએ પાંખડી ખીલી ઊઠે છે. મનમાહક દૃશ્યનુ' સર્જ્ડન થાય છે. એમ માજી સૌભાગ્ય પર પણ જયાં સુધી અ`તરાય છવાયેલા હેાય ત્યાં સુધી ખીલતુ નથી. પરંતુ જ્યાં એ અંતરાય તૂટે,? નસીબ આડેના પડદો ખસે. ત્યાં સૌભાગ્યના સૂરજ ચમક-દમક પાથરી દે કે જેના અજવાળા વર્ષોના વર્ષો સુધી ટકી રહે. માજી મારૂં ભાગ્યકમલ પણ એવું જ હશે. જ્યારે બિડાઈ ક્યારે ખીલે તેની ખબર નથી. તે તમે આવુ. કહી મારા હીયાને સ્વિંગ્સના બનાવે.
ઘેરી લે છે કટકા ગુલાબને, આંચ ન આવે એની સુવાસને તેમ ભલે મુશ્કેલીના પહાડા મને ઘેરી વળશે, પણ પાર ઉતારશે મને માજી હવે વધુ કહેશે। ના. હુ તમારી જ છું. તમારી બનીને જ રહીશ, આવે જીવનમાં આંધી કે તુżાન-પણુ અણુનમ રહીશ, તમારા આશિષથી માજી! મને રાખી લેા! જુઓ કેવી ખુમારી છે. મુખ ઉપર જરાય ગ્લાની નથી. અત્યારના સંચેાગે જોતા આવી જિંદગી જીતવાનુ કાણુ સ્વીકારે. પણ સજા કુલની એ ખાળિકા હશે. એના હૈયામાં જિદગીના રાહને વિષે આવી જ કાઇ વિચારણા રમતી હશે...
સાચને પડખે રહી ઝઝુમતા, પલવાર મારે ખસવુ' નથી, સંકટો, દુઃખા પધારા ‘સ્વાગતમ્’ લેશપણ નિણ યથી ખસવું નથી, મની માંકાણમાં જાવુ. ભલે, કાયાની જાનમાં ચડવુ' નથી.
Page #972
--------------------------------------------------------------------------
________________
૧૦૧૪ ;
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] - મતની મહેફિલ મીઠી માણશું, જિંદગીમાં જીવવા રડવું નર્થ . પ્રાણ મારા એકલા આગે બઢો. પણ મારે ડરવું નથી.
સાચને પડખે પરાજય હો ભલે, છતાં પાછાં હવે ફરવું નથી.
આ અઘટિત ઘટના જોઈ અમથી મા બોલી ઊઠયા. બેન? કોની વા? તૂ યવ છે નાએ જવાબ આપ્યો. માજી આપ એવું કહી શું કામ શરમાવ છો ? સેવા તમારી છે. ૨ અને તમારાની દીકરાની. આ સાંભળી પરના હિતને ચિંતવતા માજીએ કહ્યું. “બેટા ! છે છે એ વિચાર છેડી દે. તારા જેવી સમજુને હઠ ના શેભે. તું અમારા છે નેની આશિષ છે.
લઈને જા. તારા જીવનને ઉજજવળ બનાવ. “માજી હું આશિષ લઈને જવાની નથી. ૨ છે પણ અ ' જ રડીને આશિષ લેવાની છું. એની ખાતરી કરવી હોય તે જુઓ ? બહાર છે ( જઈને જુએ !
આ સાંભળી અમથીમાએ વિચાર્યું એવું તે શું કર્યું હશે કે મને બહાર જઈ આ જ જેવા જ કહે છે. ચાલ જોઈ આવું. એમ કહી જોવા જાય છે. ત્યાં તો રામ–માજીનો જ. લાલ ઘસઘસાટ ઊંઘી રહ્યો છે. એના ગળામાં વરમાળા એપતી હતી. અને બીજી એક આ માળા એના હાથ પાસે પડેલી હતી. આ બાજુ રામ જાગ્યો. ત્યાં અમથીમાએ તેને એ
સઘળી વાત કરી. દીકરાના વિચાર પણ માડીના જેવા જ હતા. કેમકે સંસ્કારી માટેનું જ * ધાવણ પીધેલું હતું ને ? તેના દર્શન જોવા મળે છે ને? તેણે પણ કહ્યું. “મા, એવું
ના કરાય. મારા ખાતર બીજાની જિંગી બરબાઢ થતા એ વિચાર મકંપિત કરે જ છે. તું તેના ઘરે જઈ હમણાં જ મૂકી આવ. એમાં જ આપણી શોભા છે. એને મૂકી છે ઇ આવ નહિતર મને ચેન પડે નહીં
- મા-દીકરાને હિતકારી વાર્તાલાપ સાંભળી નિઃસ્વાર્થની પરાકાષ્ઠા નિહાળતી અને તે કર્તવ્યની વેદિકા ઉપર પોતાનું જીવન કુરબાન કરવા ઇચ્છતી તે કન્યાએ કદ, હાલેશ્વર ! આ પ્રીતમજી? હું ચેન પાડવા જ આવી છું. અહીંથી જવાની નથી જ. ૩ વરમાળા છે. પહેરાવી દીધી છે. મારી પાસે ફકત એક જ વરમાળા હતી. હવે બીજા કો ) માટે નથી ! રિ અને તમારા હાથ પાસે પડેલી છે તે મને...! એટલે પછી મારું અહીંનું રહેઠાણ છે નકકી થઈ જાય. અને બધાને ખાત્રી પણ થાય. જીવિતેશ્વર ! મેં મનર્થ તો આ જ છે મારું ઘર છે એમ માનેલ છે. આ સાંભળી બંનેએ છેલીવાર સમજાવવા પ્રયત્ન કર્યો છે છે પણ પેલી કન્યા માનતી નથી. પાડોશીઓએ-સ્નેહી સ્વજનોએ સ્વયંવરી બની આવેલી છે ઘરરાણીને ખૂબ સમજાવી પણ નિષ્ફળતા મળી. એના આત્મનિશ્ચય આગળ સૌએ હાર કબુલવી પડી.
Page #973
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૪૨-૪૩ : તા. ૨૩-૬-૯૮:
: ૧૦૧૫
સંઘષ કરેકના જીવનનું અવિભાજ્ય અંગ બની જાય છે. જ્યાં સ્વયં ત્યાં સંઘર્ષસ્વાર્થવૃત્તિના દર્શન તેમાં સ કાઢી નાંખો. વય–વયં ત્યાં વાત્સલ્યના ઝરણું વહે. આ બાઈએ ૫' ! એજ અભિગમ અપનાવી લીધો પેલા શૈશવની નિકુંજમાં ખેલતા બાળકને અભ્યાસને પ્રશ્ન સતાવતે હોય છે તે ક્યારેક પરીક્ષાની તરણ તરી જવામાં જ સંધર્ષ લા તે હોય છે. યૌવનની પગઢ ડીએ પઢાપણ કરતાં માનવને સુખ સમૃદ્ધિમય છે જીવન જીવવા અનેક મોરચે સંઘર્ષ ખેડ પડતા હોય છે. જીવનની ઢળતી સંધ્યાએ વૃદ્ધોને જીવનનો ખાલીપો પૂરો કરવા સંઘર્ષ ખેલ પડે છે.
ધરતીમાં ધરબાઈ ગયેલું વડલાનું નાનું બીજ જ્યારે ધરતીના પડને ભેદે છે દિ છે ત્યારે જ વિરાટ વટવૃક્ષ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. કાળા વાળાંઓનો પરસ્પર
સંઘર્ષ ક્યારે થાય છે ત્યારે જ જગતને જ મળે છે. સંઘર્ષ ક્યાં નથી ! જેમણે જીવછે નને અદભૂ અને અવિસ્મરણીય પદ્યાર્થીની ભેટ ધરી તેમને પણ સંઘર્ષની અગન- આ જ્વાળામાંથી પસાર થવું પડ્યું છે?
પિલા મહાવીર-દેવને પણ બાર વર્ષ સુધી ઘેર પરિષહ ઉપસર્ગના સંઘર્ષમાંથી આ પસાર થવું નથી પડયું ? તત્વચિંતક સેક્રેટીસને શું ઝેરને યાકે પીવો પડે નથી ?
મીરાંબાઈને પણ રાણાએ ઝેરને ખ્યાલ નહોતે મોકલ્યો? સુષ્ટિને આ સનાતન નિયમ છે આ છે તેમાંથી કઈ બાકાત રહેતું નથી. અરે ? ક્યારેક સંઘર્ષમાંથી જ ઉન્નતિની કેડી ? ૬ કંડારવી હે ય છે. પતનની કેડી વિલય પામતી હોય છે. સંઘર્ષ જીવનના હીરને ઝળછે હળતું કરી દે છે. નાસીપાસ થવાની કે પાછી પાની કરવાની કોઈ જરૂર નથી.
ભલે ! મારા જીવનમાં દુખના ડુંગરો તુટી પડે પણ હું તે તમને છોડીશ જ કે નહી ! કેવો છે આ કન્યાની ભાવના ! ખાનદ્રાન કુલના બીજની રોશનીયતા જોવા મળે
છે. આ કો ભરી કન્યા નહિ પણ દેવદુલારી કન્યા જ લેખવી શકાય. અંતે સૌએ હાર જ કબુલવી પડશે. જીત તે કન્યાની થઈ. સ્વાર્થ ભરી દુનિયામાં કઈ કોઈનું નથી. પણ
નિઃસ્વાર્થ ભરી દુનિયામાં સૌ કેઈ પિતાના બની જાય છે. તે સત્યતાના દર્શન અત્રે જ જોવા મળે છે. હારજીતમાં ફેલતી જીવનનૈયા જતી ગઈ. દિવસો વ્યતીત થયા. અંતે સહુને હાર કબુલ કરવી પડી.
રૂવર જેવી સેવા મુજને મળજે. એજ તમન્ના મારે.. જ તમે વડલો જોયો છે ? ઘેઘુર વડલો ગ્રીષ્મના પ્રચંડતાપમાં તપતે હોય, પણ તે જ તેની મહત્ત –વિશાળતા એ છે કે તેની છાયામાં રહેનારને શીતળતા આપે છે. કે'ક જ જ માનવ તેની ઉપર પથ્થરને પ્રહાર કરે તે પણ તેના પ્રત્યાઘાતમાં તે મધુરા ફળ જ છે
Page #974
--------------------------------------------------------------------------
________________
૧૦૧૬ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] છે આપે છે. સ્વાથી માનવ તેનું છેદનભેદન કરે છે તો પણ તે ગૃહનિર્માણાઢિ કાર્યમાં ઉપયોગી બને છે. વૃક્ષની આવી ઉપકારિતા જોઈને જ કેઈ કવિએ લલકા .
તડકો માથે વેઠી વેઠી શીળી છાયા આપે. લોક કૃતદની તે યે એને સ્વાર્થની ખાતર કાપે. પ્રાણ લગી ફળફૂલ દઈને ફરજો પાર ઉતારે.
તરુવર જેવી સેવા મળજો, એક જ તમન્ના મારે.” ૨ જેવું તરૂવર તેવું જ સરેવર પણ છે. તેના કિનારે આવી ક‘ક તૃષા છીપાછે વતા હોય છે તે કઈ દેહના દાહને દૂર કરે છે. કોઈ શરીરને સ્વચ્છ કરે છે. સરોવરને જ છે. આ ઉપકાર પ્રશસ્ય છે. માજી ! મને પણ આપની સેવા મળજે. એજ મારી તમન્ના છે. ? એજ મારા અરમાન છે. ખરેખર ! આ તે કઈ ખાનદાન કુલનું બીજ છે. એ કાંઈ 9 આવેલા અકસ્માતથી ખાનદ્રાની છોડી દે તેમ નથી. જુઓ ખાનદ્રાની તે આનું નામ?
સધર્મચારિણી તે આ ? અર્ધગના તે આ ! પતિના સુખે સુખી પતિના દુઃખે દુઃખી છે આ છે. આર્યાવર્તની સંસ્કૃતિ આદર્શ ભૂત સન્નારી! આપણને સૌને આદર પૂરો પાડે છે. ૨ કેવી હતી–મા-દીકરાની અવસ્થા. જ્યાં કઈ સહાયક મળશે એની આશા પણ ર ન હતી. છતાં....! મળી ગઈ દેવદુલારી. સંસ્કારી માનું જીવન જાગતુ બીજ. કેવી કે જ હશે એ પુત્રવધુ ! અંધ પતિને પણ પ્યાર કરી મા-દીકરાની લાકડી બનવા સ્વયં આવી 3 ચૂકી. ત્રણેન ત્રિવેણી સંગમ સજાય. માનવતા-નિસ્વાર્થતા-ખાનદાનીનો ત્રિવેણી સંગમ. ૨. ત્રણે એકબીજાના પ્રેરક અને પૂરક બની મનખાને ઉજમાળ બનાવી રહ્યા. એનું દુનિયામાં છે છે કે સાચું નહિં. તેનો ભગવાન ખરું ને? નિરાધાર મા-દીકરાની સેવા કરવા આવેલી પુત્રવધુ ઘરની જ રાણી નહિ પણ આખા ગામની રાણી બની જાય છે.
ખરેખર એક કવિએ સાચું જ કહ્યું છે. નિશા છોને ભયંકર હો, ઉષા નવરંગ લાવે છે. પતનનું હર પગથિયું, એક નવું ઉત્થાન લાવે છે. નિરાશાપણે ખંખેરી, નવી આશા પાંગરતી,
શિશિરે તે વસંતની, હમેશા પૂર્વગામી છે.
અને આવું જ કાંઈ નવસર્જન માતૃહઠયા મા, માતૃવત્સલ પુત્ર ઉ.યના જીવનમાં જ બની ચૂક્યું. હવે સ્વયંવર દેવદુલારી કન્યા જાતજાતની પ્રવૃત્તિ કરી ઘર-સંસાર ચલાજ વવા લાગી. માજીને કામમાંથી નિવૃત્ત બનાવ્યા. બંને અપંગ, અનરાધાર, વ્યકિતઓના છે. જીવનને આશાપૂર્ણ હર્યું ભર્યું બનાવ્યું. તે પણ સંદેવ હસતે મુખે વહુ તે. રાંકનું રતન છે
Page #975
--------------------------------------------------------------------------
________________
૬ વર્ષ ૧, અંક ૪૦-૪૧ તા. ૨૩-૬-૯૮ :
.: ૧.૦૧૭ દિ કરી–તેને પ્રશંસાના ગીતે ગવાવા લાગ્યા. સૌને ભાવનીય બની. મહોલ્લામાં તે એને છે 2 સૌ કઈ વાડીલી રાણી” દેવદુલારી કન્યા” નામથી સંબોધતા.
૨ ત્યારની પુત્રવધુ કેવી? જુએ ઘરમાં સૌથી પહેલા પગલા પડે પિતાના, પછી પડે પુત્ર અને છેલ્લા પગલા પડે પુત્રવધુના છતાંય ઘરમાં સામ્રાજ્ય ચાલે પુત્રવધુનું ! આ
પુત્રથી પશુ જેનું જોર વધુ તે પુત્રવધુ બરાબરને? ટુંક સમયમાં, નાના મોટા સૌની ૨ પ્રેમપાત્ર બનેલી, તેને કામ પર જતી જઈ એટલા ઉપર બેઠક જમાવનારા વૃદ્ધો કહેતા, છે “જુઓ, જુઓ, આ ઘરની લક્ષમી.” આ કળચક્રની ફરતી સાથે દિવસચક પણ ફરતું રહે છે. આમ સ્નેહ–સદાચાર છે આ પ્રેમની વિવેણી ગંગામાં સ્નાન કરતાં દિવસે પસાર થઈ રહ્યા છે. ત્યાં એક દિવસ છે $ રામની ચાકરી કરનાર નસ એક ભાઈ સાથે અમથીમાનું ઘર શેઘતી આવી ચડે છે. છે આ આવનાર વ્યકિત કેઈ નહીં પણ તે જીનનો માલિક હતે. દ્રવ્યથી પાયમાલી ડી છે જ ઘણી થઈ હોવા છતાં માનવતા તેની જીવંત હતી તે મરી પરવારી નહોતી. તેથી જ જ રામને શે ધ ધ અમથીમાના ઘરે આવી પહોંચે છે. તેણે અપંગ થયેલા-જનના તે માણસોને યાહી દવાખાનામાંથી મેળવી હતી. એટલું જ નહિ પણ થોડીઘણી આર્થિક ર છે મદદ પણ કરી હતી. આજે નર્સની સાથે અહી પણ યથાશકિત મદદ કરવાના આશતે યથી જ આવ્યું હતું. પણ અહીં તેણે જે જોયું તે જોઇ શેઠ આશ્ચર્યચક્તિ થઈ ગયો.
શેઠ ઝુંપડીમાં પ્રવેશ કર્યો. શરૂઆતમાં રામની આખો ગઈ. તેનો શોક વ્યક્ત છે કર્યો. ત્યારબાઢ પિતાનો અભિપ્રાય આર્થિક મદદ સંબંધીનો જણાવ્યો. પોતાની હમ- ૨ છે ઈ બી વી. વળી કહે છે કે માડી તારા લાલની આંખ પણ ગઈ છે કમાનાર બીજુ કંઈ જ નથી. તે મુશ્કેલી ખૂબ જ પડતી હશે. તે હું સમજું છું. આમ શેઠને વાર્તાલાપ ચાલી ૨ રહ્યો હતે. એ વાત સાંભળવા વેંત દૂર ખૂણામાં બેઠી બેઠી બધું સાંભળી રહેલી છે યૌવના બોલી ઉઠી.
" શેઠ સાહેબ, એવું ના માનશો ભલે એમની આંખો નથી. પણ મારા હદય- : વલભની આંખે સમી તે હું છું. એટલે અમારે પૈસાની જરૂર નથી. અમારાથી બીજા ? છે ઘણા વધુ દુઃખી હશે. તમે તેને દેશે. કેઈની આંતરડી ઠરશે. આશિષ મળશે. આ છે રિ W"માનવતાને સાઢ, પ્રગટે જીવ મૈત્રીને સંવાદ મળે માતા-પિતાના આર્શિવાઢ. ૨
વ ણીનો રણકાર આગળ વધી રહ્યો. તેના ભણકારાએ શેઠને જાગૃત કર્યો. અરે છે જ એ શેઠજી ! એ આગમાં બીજા ઘણા અપંગ થયા છે. જેને કેઈ સ્વજન નથી, કમાનાર જ જ નથી, એવા આને માટે આ રકમ વાપરે. એ શેઠજી વધુ સારું છે. તમે બતાવેલી
Page #976
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
હમઢી અમે કઢી ના ભૂલશુ. શેઠ તે આ ચુવતીના રણકાર, ગરીબાઇમાં પણ અમીરીની ખુમારી જોઇ સ્તબ્ધ થઇ ગયા. પેાતાને હવે આગળ કાંઇજ કહેવાનું રહેતુ નથી. પેાતે જ ઉડા મનામનમાં ઉતરી ગયા.
૧૦૧૮ :
શું ગરીબ ઝુંપડીમાં પણ આવા આત્માએ વસતા લશે ? શું એની કતવ્યપરાચણા-શું આજીવન ભેાગની લાલસાને તિલાંજલી પૂર્વક અડગપણે, પ્રીતી-નેહ અને સ્નેહના તંતુથી બંધાઇ નિઃસ્વાર્થ ભાવે મા-દીકરાની સેવા ! આવી પ્રાંગરતી યુવાનીમાં અને અપંગપતિને હૃદયવલ્લભ બનાવી પ્રાણેશ્વરી બની સુખની અનુભૂતિ કરાનાર આ દેવદુલારી કાડભરી કન્યાનુ કેવું સુંદર જીવન ? મનેામન શેઠ ધન્યતાને અનુભવી રહ્યા. આ યુવાનીના વીરતાભર્યા વચનને સાંભળી શેઠ કરતાં પણ વધુ વિચારસાગરમાં ન ડુબી ગઇ. એ વિચારતી હતી કે આ ત્રણમાં કેાને શ્રેષ્ઠ ગણું.
વાત્સલ્યદાતા અને પુત્રવધુની હિતચિં ́તકમાતા કે માતૃવત્સલ અને અપ પેાતાની અર્ધાંગના અનેલી કન્યાની વફાદારી ઉપર મુસ્તાક રહેનાર તે ચુવાનને કે જીવનની પગથારે—ભાગની હેાળી કરી સેવાની દીવાળી પ્રગટાવી-તવ્યપરાયણ બનેલી-રીબીમાં પણ અમીરીના ઇન કરાવતી, હૈયાના વિશુદ્ધ પ્રેમથી પતિદેવની ચાહક, ઘર,ાસાસુની દીકરીને જેમ સેવા કરનારી, પેાતાના સુખના અલ્પમાત્ર પણ વિચાર નહીં કરનારી, કાડભરી કન્યાની વ્યનિષ્ઠા, સદાચારની સુવાસથી મહેકતા જીવનવાવી તે નવ વનાને ?
ખરેખર આ કથામાં એક બાજુના મા'ના મમત્વની સરિતાનેા કલકલ નાઢ તા બીજી બાજુ નિ:સહાય ઇશામાં વેવિશાળ કરેલી કન્યા, ફક્ત કાલકરાર જ થયેલા, તેવી કાડભરી કન્યાને સમાવતી મા—દીકરાની જોડલી, તેના જીવનને ઉગારવાની વૃત્તિ જોતાં હૈ’ચુ. ઝુકી જાય છે. ખરેખર આનું સર્જન સ્વાનુ વિસર્જન અને નિઃવાના સર્જન વિના અશક્ય છે.
તા વધુ શ્રેષ્ઠતા તા પેલી કાડભરી કન્યાની વ્યપાલનતા, ભાગના સુખની વિચારણા તજી કેવલ અપગ પતિને ભજી, ખુમારીભેર સમગ્ર જીવનની જવાબદારી વહન પતિને સમકરી શબ્દે શબ્દે શાતા ઉપજાવતી દેવદુલારી કન્યાને ! આજીવન એક જ પિત્ત ખની જીવન જીવવાના દિવ્ય સદેશ. કથામાં પગલે પગલે નીતરતી સ્નેહની સરવાણી વિગેરે આજના માનવજનને જીવન જીવવાની અદ્ભૂત ચાવી બનાવી જાર. છે.
ધન્ય છે તે માતાને ધન્ય છે તે પુત્રનેધન્ય છે તે દેવદુલારી ન્યાને
Page #977
--------------------------------------------------------------------------
________________
નવપદનું આગવું ચિંતન :
–પૂ. આ. દેવ વિજય પ્રભાકરસૂરીશ્વરજી મહારાજ ઇess વાગતા તે ઉoઇ હાર ન જ કર છે “ જિન શાસનમાં નવપદની આરાધના નિયમિત ચાલી આવે છે. ચાલી રહી છે જ છે. અને વાલશે. નવપઢજી મહારાજમાં શું છે? એમ નહી શું નથી ? તે જ પ્રશ્ન છે. જે ૬ નવપઢજી એ આત્માને રહેવાને બંગલે છે. 2 અરિહંત પરમાત્માને માર્ગ તે ભૂમિ છે. સિધ ભગવતેએ બંગલાના નિવાસ જ જ સ્થાનની પ્રાપ્તિ છે. આચાર્ય ભગવંત એ બંગલાનું છત્ર છે. ઉપાધ્યાય ભગવંત એ રિ ૨ બંગલાની ભીંત છે. સાધુ ભગવંત એ બંગલાનો પાયો છે. અને સમ્યગ્દર્શન પદ એ છે
બંગલાને અપનાવનાર એજીનીયર છે. જ્ઞાનપઢ એ બંગલાને મજબૂત બનાવવા પાણી છે. આ
ચારિત્ર એ બંગલાનું મટીરીયલ છે. અને તપ એ બંગલાનું રંગ રોગાન છે. અનિત્યાદ્ધિ એ બાર ભાવનાનું પરિભાવની પહેલી છ ભાવના સંસારનો રસ નિચોવી નાખે છે. હયા- ૨ છે માંથી સંસારનો નિકાલ કરી ઉઠમણુ કરે છે. બીજી છ ભાવના સંયમ અને ધર્મનો ૨સ છે
હયામાં ભરી ધર્મનું બેસણું કરાવે છે. જેના દ્વારા સંસારને રાગ દૂર થાય છે. અને આ છે એ મૈત્રી ચાદિ ચાર ભાવના રાગ-દ્વેષ કાઢવા માટે છે. મૈત્રી આદિ ચાર ભાવના ૨ આ મહેલ બનાવવા માટેનું ધન છે. એ ઘન જેટલું જલદી આવે તેટલો બંગલો જલદી છે $ બને તેમ દે.
સંસ ૨ એ અઢાર પાપના અખાડા છે. અખાડામાં કસરત કરીને પહેલવાને છે શરીરની શકિત વધારે છે. તેમ સંસાર રસિક છ અજ્ઞાન, વિષયકષાય, મેહના અંધાઆ પાને લઈ અઢાર પાપોને રાચી માચીને સેવીને દુર્લભ માનવ જીવન હારી જઈ પાપને કે જબરજસ્ત ટોક એકઠા કરીને ચાર ગતિની મુસાફરીએ નીકળી જાય છે.
અરિત પરમાત્મા આ સર્વ જીવોની રક્ષા અને કક્ષા કરનાર છે. અને વિશ્વના છે સર્વ જીવોને સાચો માર્ગ આપનાર અરિહંત પરમાત્મા છે. મિથ્યાત્વને કાઢી સમ્યક્ત્વની ૬.
પ્રાપ્તિ થાય છે. અરિહંતની આજ્ઞાપાલનથી અહિંસા ધર્મ આવે છે. હિંસા અને ૨ મિથ્યાત્વ છે.વાનું કામ અરિહંત પદની આરાધનાથી થાય છે.
સિદ્ધ ભગવંત સદા માટે સર્વત્ર જોતા હોય છે. તેમનાથી કઈ વસ્તુ છાની ર હોતી નથી. તેથી સિદ્ધ ભગવંત મૃષાવાદ અને માયા મૃષાવાદ આ બે પાપ કાઢે છે.
આચાર્ય ભગવંત કેઈની નીદા કરતા નથી. તેઓની આત્મગુણેની રમણતા જ એવી હોય છે કે ની કરવાનો વિચાર આવતું નથી. તેને એક પહેરની નિદ્રા છે
Page #978
--------------------------------------------------------------------------
________________
૧૦૨૦ :
: શ્રી જૈન શાસન (અઠે.ાડીક)
ખૂબ લાગે છે, જાગતા માણસ પાસે ચાર આવતા નથી એટલે આચા - ભગવતથી અદત્તાદાન અને સેાળમું પાપ ની’ઢા-પર પરિવાઢ પાપ ગયા વગર રહેતા નથી.
"
ઉપાધ્યાય ભગવતને જ્ઞાનમાં એવી રમણતા હૈાય છે અને બીજાને જ્ઞાનમાં રમણતા કરાવવાનું હાય છે. સાધુ ભગવ'ત રાત્રે ઉઠે અને જ્યાં સુધી ધ ન આવે ત્યાં સુધી ત્યાં સુધી સ્વાધ્યાય કરે છે. તેથી મૈથુનના વિચાર આવતા નથી અને રતિ અરતિના વિચાર કરવાના કોઇ ટાઇમ રહેતા નથી. વળી તેમના વધુ લીલા છે. ખેતર લીલું છમ હાય તેા ખેડુત અને પ્રજા બંનેને આનંદ આવે છે. તેમ જ્ઞાનરૂપી ખેતર ભયું" ભચુ`. હાય તા સાધુ ભગવંત અને સંઘ આરાધનાથી ભર્યો ભર્યો રહે છે.
સાધુ ભગવંતને પરિગ્રહ હાતા નથી. સાચા સાધુને શરીર ઉપર મૂર્છા હતી નથી તેા પછી ઉપધિ ઉપર ક્યાંથી હેાય ? સાધુ તે! સાધના કરે—સહાય કરે- સહન કરે– સાધુ ભગવંતને ખીજાની ચાડી કે પેશુન્યનું પાપ ક્યાંથી હેાય ? જ્યાં ડરીર ઉપર તા મમતા નથી તેા બીજાના દેષ કે ચાડી ખાવી બની શકે નહિ. સાધુ ક્ષાશ્રમણ છે, માટે સાધુ પઢની આરાધનાથી પરિગ્રહ અને પેશુન્ય નામનું પાપ જાય છે.
ઇન એટલે જોવુ–સાચુ' જેવું. સાચુ' જોનારા-કાઇને આડ દેવી ધાતુ કહેવુ તે બની શકે નહિ તેથી દĆન પદની આરાધનાથી ખાટા ક્રોધ પણ થતા નથી. ક્રોધ એટલે અવિવેક ખાટું કામ. જ્ઞાનીએ કહે છે ક્રોધ આવે ત્યારે ક્ષમા—લિખ–મૌન સેવા અને સાચા આત્માની ક્રમ સ્થિતિના વિચાર તથા ક્રોધના ટુ પરિણામ અને ક્ષમાના દ્વિવ્ય લાભ વિચારા. ખાટું કામ ત્યારે જ થાય છે પુદ્ગલ ઉપર ગાઢ રાગ હાય છે. નવતત્ત્વના અભ્યાસથી પુદ્ગલનું સ્વરૂપ સમજાય છે. પુદ્દગલ નાશવત વસ્તુ છે તેના માટે ક્રોધ કરાય નહિ. ક્રોધ નામના પાપ સ્થાનકને ઢનપઢથી દૂર કરાય છે.
જ્ઞાનનું અજીણુ માન છે. જેમ જેમ સાચા જ્ઞાની બને તેમ તેમ આરાધક નમ્ર બનતા જાય છે. આંબાને ફળ આવે તેમ નમ્ર બને છે પાકે ત્યારે મીઠા.ને છે. તેમ જ્ઞાન નમ્રતા અને આત્મગુણાની મિઠાસ ઉત્પન્ન કરે છે. આંબાને ફળ આવે તેમ નમે અધુરા ઘડા છલકાય છે. કાંસુ વધારે વાગે છે. સેાનું નહી. સેાનું કદી ટાતું નથી. નમ્રતા હૈાય ત્યાં કલહ થતા નથી. એટલે દર્શન પદની આરાધનાથી લ અને માન નામના પાપા જાય છે.
ચારિત્ર પાલનારા આ પ્રવચન માતા ધરનારા પાલનહાર કાઇના ઉપર દ્વેષ કરતા નથી. તેથી માયા આરાધનાથી દૂર થાય છે. ચારિત્રમાં માયા હાય નહિ.
પાંચ
નામનું
સમિતિ-2 ણુ ગુપ્તિના પાપ ચ રિત્ર પદ્મના
Page #979
--------------------------------------------------------------------------
________________
વર્ષ- ૧૦ અ૪-૪૨-૪૩ તા. ૨૩-૬-૯૮ :
: ૧૦૨૧
તપ એટલે તેાષ. ઇચ્છા નિરોધ ઇચ્છા જાય તે રાગ જાય—માટે તપથી રામ પણ જાય અને લેાભ પણ જાય. ખાવા પીવાની કપડા લત્તાની લાલસાએ નાશ પામે છે. માટે ૧૮ પાપસ્થાનકને આત્માથી દૂર કરનાર નવપદનુ સેવન કરવા જેવુ છે. પાપરિહ. બનાવનાર નવપદ્મને આનંદ–ઉલ્લાસ-ઉત્સાહ અને સમજપૂર્વક સારી રીતે સેવા અને ભવ્યાત્માઓને આ માર્ગ વધુ ને વધુ જોડે. નવપદના આરાધમાં એવી શક્તિ બિલી ઉઠે છે કે તે પેાતે ધર્મમાં સ્થિર બને છે. અનેક આત્માએને ધર્મમાં સ્થિર બનાવી સિદ્ધિપ૪ પ્રાપ્ત કરાવવામાં સહાયક બને છે. સતત આત્મજાગૃતિ રાખનાર સૌના રખેવાળ પણ બને છે.
નવપદનું કુટુ’» સિધ્ધચક્ર
આવ્યા
|સદ્ધભગવ'તે આપણને અવ્યવહાર રાશીમાંથી બહાર કાઢી-માતા તરીકેનું કામ મુ` છે. માતાએ પુત્રને જગત દેખાડયુ. તેમ વ્યવહાર રાશીમાં દેખાડનાર સ્થાપન કરનાર સુધ ભગવંત છે, અરિહંત પરમાત્માએ આપણે વ્યવહાર રાશીમાં પછી આ પણા આત્માને ઉંચે લાવનાર અરિહંત પરમાત્મા છે. આપણી ઢયા પળાવવા આપણા કષાય ઓછા કરવામાં નિમિત્ત અરિહંત પરમાત્મા બન્યા છે પિતા તુલ્ય બન્યા છે. અરિહંત પરમાત્માની ગેરહાજરીમાં જેમ વ્યવહારમાં પિતા ગયા પછી કાકા પિતાના પુત્રને સંભાળે છે. તેમ આચાય ભગવત અરિહંત પરમાત્માની ગેરહાજરીમાં વિશેષે સાચવે છે. માટે આચાર્ય ભગવાન એ કાઠા છે. ઉપાધ્યાય ભગવ ́ત મામા છે. સિધ્ધ ભગવંતને! ઉપયાગ અનંતજ્ઞાન અને ઘેન ચાલ્યા કરે છે. જ્ઞાનનુ મોટામાં મેટુ સુખ છે અને ઉપાધ્યાય ભગવંત સિધ્ધ ભગવંતના ભાઈ તુલ્ય છે. તે પણ જ્ઞાન સિધ્ધ ભગવત બનવાનું આપે છે, માટે ઉપાધ્યાય ભગવંત મામા છે. સાધુ ભગવંત એ આપણા ભાઇ–મેત છે. સમ્યક્રર્દેશન એ આપણા પ્રાણ પ્યારા વલ્લભ કે વલ્લભા પતિ-પત્નિ તરીકે . તિ જેમ પતિને મુક્તી નથી તેમ સમ્યકઇન એ ગમે તેવી કસોટીમાં પતિ પ્રત્યે સેવફા નીવડતી નથી. સમ્યજ્ઞાન એ ધન છે તેના દ્વારા આપણે શુધ્ધ ભાવથી આત્માન્ડ નીર્વાહ કરી શકીએ છીએ. સમ્યકચારિત્ર કરણ સિત્તરી ચરણુ અને સિત્તરી ૧૭૦ પેટા વિભાગ એ આપણેા પરિવાર છે. સમ્યક તપ એ આપણા આત્માનુ' ક્લેવર છેદેહ છે. અાહારી પદ છે.
આમ નવપ૪જી મહારાજ એજ આપણુ` સાચું કુટુંબ છે.
-
Page #980
--------------------------------------------------------------------------
________________
એ હતા શ્રીમાન તેમને ત્યાં લક્ષમીના ભંડાર ભર્યા હતા. એક વખત રાત્રી એ શ્રીમાન સેઝ તલાછમાં પોઢી રહ્યા હતા તે અવસ.... રૂમઝુમ કરતી લક્ષ્મીની અધિષ્ઠાત્રી દેવી આવી. દેવીએ શેઠને કહ્યું. તમારો પૂઢય પરવાર્યો છે, માટે હું સ દિવસ પછી જઈશ.” આટલા વર્ષે ઉચ્ચારી દેવી અદશ્ય થઈ ગઈ.
થોડીવાર આ શ્રીમાનને આધ્યાન થયું મુંઝાપિ થયે, મારું અને મારા પરી- 5 જ વારનું શું થશે?
તરત જ વિચાર ફર્યો.
લક્ષમીના સેવક તરીકે હું ક્યાં જીવન જીવી રહ્યો છું. હું ક્યાં લકમને સર્વસ્વ ઇ ૨ માની બેઠો છું. હું લક્ષમીને આધીન નથી. લક્ષ્મી મારે આધિન છે. લક્ષમીથે, ઇષ્ટ છે જ સાધવું હોય તે મારે મારાપણું વિસારવું ન જોઈએ.
જવાની તો છે. રોકાવાની નથી. આગ્રહ કરીને રાખવામાં મઝા નહી, એ જાય છે છે અને હું દીન-ગરીબ કહેવાઉં તેના કરતાં તેને લાત મારીને કાઢવી શી બેટી?
સુપ્રભાતના લગભગ ત્રણેક કલા વીત્યા બાઢ એ શ્રીમાને કુટુંબને ભેગું કર્યું. મધ્યજ રાત્રી પછીથી સઘળી બીના કહી સંભળાવી. શરૂઆતમાં આપણી પ્રતિષ્ઠા-આબરૂને જ વિચાર કર્યો ત્યારબાદ વિચાર આવ્યો કે
અર્થ—કામની દેશનાને નહી આપનારા સુસાધુઓ પાસેથી સાંભળ્યું છે
શ્રી જૈન શાસને (શા) લક્ષમી ભેગવવાનું વિધાન કર્યું નથી પરંતુ તેને સમાગે વ્યય કરવાનું વિધાન કર્યું છે.'
માટે, આપણે સૌ નિર્ણય કરીએ કે કસ વિસમાં સાતેક્ષેત્રમાં લખીને વ્યય છે. A કરીએ, દસમા દિવસની રાત્રીએ મારા મકાન જ, અગીયારમે દિને એ પણ નહિ અને છે ? આપણે બધા શ્રી જિનચરણે.
શ્રીમાનના પડતા બોલને સૌએ સ્વીકાર કર્યો. દસ દિવસમાં એ શ્રીમાને સઘળું છું ધન સાતક્ષેત્રમાં વાવી દીધું. દસમા દિવસની પાછલી રાત્રીએ લક્ષમીની અષ્ઠાત્રી છે જ દેવી પાછી આવી. છે સંથારે સુતા શ્રીમાનને જગાડી કહેવા લાગી. શ્રી શ્રીમાનજી! આપશ્રીને પૂ. ૬ છે ય વધી ગયું છે. હવે હું નહિ જાઉ,
Page #981
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧, અંક ૪૨-૪૩ તા. ૨૩-૬-૯૮ :
શેઠજી એલ્યા, હવે મારે ન જોઇએ.
દેવી હે, હું જાઉં નહિ.
શેઠજી કહે, તુ... આવે તે પણ હુ તને રાખુ નહિ, સાચવું નહિ. એવા મારા દૃઢ નિર્ણય છે.
અગીયારમે દિને સૌ જગતના પૂજ્ય બની ગયા.
ધન્ય છે. સાચા શ્રીમાન છે!
—શ્રી વિરાગ
પૂ.આ.શ્રી વિ ગુણયશસૂ. મ.સા. તથા પૂ.આ.શ્રી વિ. કીર્તિયશસૂ. મ.સા.ની નિશ્રામાં શમેશ્વર કેપલેક્ષમાં ત્રિ દિવસીય વાચનાશ્રેણી પ્રસંગે હજારો શ્રોતાએ સમા ગવાયેલ.
કાંદીવલી
મૈં જિનવાણી સ્તવના ગીત !F
( રાગ : સુણુ ચંદાજી! )
હે શ્વેતગંગા ! મહેર કરી તુજ વહેણમાં સ્નાન કરવા દે હે જગમાતા! તારી મહેરથી આ જગ જન સુખમાં રાજે. જિનવર સુખ ગંગેત્રી ન્યારી, તેહથી નિ:સ્મ્રુત થઇ તું પ્યારી,
: ૧૦૨૩
થયા તટરક્ષક ગણધરો તારા, નનિક્ષેપા ભંગા સારા,
શમ-સંવેગાદિક ગુણુ ક્યારી...હે..૧
રચયીતા : મુ. રત્નયશ વિજય
સૂરિરાજ કરે છે. વિસ્તારા...હે...૨
ભવાભવનાં ૫ પે! તું ધેાતી, ભવિજનને પુણ્યસલિલ દેતી, ડુબકી દે, તે તેા લહે માતી સૂરિ-રામચંદ્ન જાણી તુજને, જિનવાણીરૂપે પીરસી જનને,
હે...૪
સુણી અટક્યાં ભવમાં ભમતાં અમે. ગુણ—કીર્તિ ગુરુ કને,
તુજ યશેાગાન ધરવા કાને, આવ્યા
દેજો. દેવિ ! શિવ-રત્ન મને,
હે...૫
વિ.સં. ૨૦૫૪ જેઠ સુદ ૧૨ શિવાર
ગાયક : સુશ્રાવક દક્ષેશભાઈ શાહ
હે...૩
Page #982
--------------------------------------------------------------------------
________________
દુર્જનના સંગથી હાની
–શ્રી રાજેશ શાહ
આજે સહુને દુર્જનને સંગ વહાલો લાગે છે. સજજન માનવી દી. ગમતા ર નથી. દુજજન માનવી પોતાની દુર્જનતા ક્યારે પ્રગટ કરશે તે આપણે કરી શક્તા જ નથી, સમજી શક્તા નથી અને જોઈ શક્તા નથી. જજનનો સંગ હંમેશા માટે છોડવા છે જેવો છે એવા જનોને તે દૂરથી જ નમસ્કાર કરી તિલાંજલિ આપી દેવા જેવી ૨ છે. માટે જ કહ્યું છે કે
“સંગ કરવો હોય તે સજજનને કરજો પણ દુજજનને નહિ.” આ કહેવત ઉપર આપણે એક ભેળા હંસને યાઢ કેરી શું.
કોઈ કાળે બને નહી ને પણ બની ગયું. એક હંસ અને કાગડે મિત્ર બની બેઠી છે નદીના કીનારે કાઢવની વચ્ચે હંસ સ્થિર બની ઉભો હતો એકાગ્ર ચિત્તે પોતાનો જ ૬ ખોરાક આરોગી રહ્યો હતે. આ દશ્ય ઝાડ ઉપર રહેલા મિત્ર કાગડાએ જે યું. તેને . છે પણ મિષ્ટ ભોજન જોઈ ખાવાનું મન થઈ ગયું. કાં..કાં.. કરતાં કાગડા. નદીના 2. જ પ્રવાહમાં ઝંપલાવ્યું. ઝંપલાવવાની સાથે જ કાગડાની ચાંચ કાદવમાં ખેંચી ગઈ અને જ કે ફફડાવાની પાંખે સેવાળ-લીલથી ખરડાઈ ગઈ. હવે શું કરવું તે માટે પ્રશ્ન થઈ ગયો? જ ૨ ન તો ઉડી શકાય કે ન તે પાણીમાં છબછબીયા કરી શકાય. કાગડાભાઈ તે બરાબર જ જ ફસાયા આ જોઈ હસીને દયા આવી, તે બેલી.
| હે નાથ! આપ તો પરોપકારી છો, ઉદ્યાર છો. આપનો મિત્ર મરવા પડે છે. તે એક છે. તેને તે બચાવો. છે જેવી તારી ઈચ્છા તેમ કહીને હસ અને હંસી કાગડા પાસે પહોંચી ગયા. જ ના પિતાની ચાંચ વડે લીવ-સેવાળ દૂર કરી કાગડાભાઈને હેમખેમ કીનારે મુકી દીધો. ૬
ઉપકાર માનતે કાગડો બે , હે કૃપાળુ ! આપે મને જીવનદાન આપ્યું છે. જ આપને ઉપકારને બલે હું કઈ રીતે વાળી શકીશ? જે આપ મારા વનમાં પધારો છે તે હું કાંઈક આપની સેવા-ભક્તિ કરી ઉપકારનો બદલો વાળી શકું.
તરત જ હંસી બેલી ઉઠી, “સ્વામીનાથ! નબળા મનના માણસે ને સંગ છે ભારે વિપત્તિકારી છે. માટે એને આશ્વાસન આપી વિઢાય કરે.
પ્રિયે, તું તે ભોળી છે. દાક્ષિણ્યતા જોવો આકશ આપણે જાળવો જોઈએ.
Page #983
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] છે છે હું તેની સાથે જરા લટાર મારીને હમણું જ પાછો આવું છું તું શાંતિથી ખોરાક આરોગ.
હંસ અને કાગડો બાજુના વનમાં લટાર મારવા નીકળી પડ્યા એક ઘટ્ટાધાર 9 વૃક્ષ ઉપર કા ડ! ભાઈએ બેઠક જમાવતાં હું સભાને પ્રેમથી આવકાર્યા ડીવાર આરામ
કરી કાગડાભા વનના ફળ-ફુલ લેવા ઉપડી ગયા. અતિથિની ભકિત કરવા માટે કાગડાજ ભાઈ સુંદર ઃ ઝાના ફળ-ફુલ વીણી લાવ્યા અને સાથે બેસીને જાણ કરતા હતા. છે તે અ સરે નજીકના રાજ્યના રાજા વૃક્ષ નીચે વિસામે લેવા બેઠે. ત્રાસી જ નજરે કાગડાએ રાજાને જોઈ લીધો.
મનગમતી ઉજાણી ઉડાવતા ભાઈ કાગડાનું પેટ ભારે થઈ ગયું પેટને કાંઈક છે છે હલકું કરવા કે થોડુક ચરકયો અરે ! ચરક તો ખરો પરંતુ તે ચરક રાજાના અગ છ પર પડયું. ૨ જાનું અંગ બગડયું. આ દશ્ય કાગડાએ જોયું. એ તરત જ આકાશ જ ભણી ઉડી ગા. ભેળા હસને કાંઈ ગતાગમ પડી નહી રાજાની આંખો લાલ થઈ ગઈ. ગુસ્સે થયેલા રાજાના સેવકે એકાએક સર....૨...૨.. કરતું બાણ છોડવું. ધારદાર
અણીથી હું તે વિંધાઈ ગયે મર્મ સ્થાન વિંધાઈ જવાથી ચકકર ખાતે ભય ૯ પર પડયા
હંસને જોઈ રાજા ચક્તિ થઈ ગયો અને બોલ્યો, “શું કાળા કાગડા પણ સફેઢ ધોળા હંસને વેષ ધારણ કરી શકે છે.”
આ ભળી હસે કહ્યું, મહારાજ મેં એક દુજજનની ભાઈબંધી કરી અને જ કહેવા પ્રમાણે હું અહીં આવ્યો તેની બે ટી ભકિતમાં હું લપડા તેની મીઠાશ ૪ ભરેલી વાણીના કડવા ફળ મેં આજ ચાખી લીધાં.
આમ હંસ જાતિ ઉંચા પ્રકારની છે. તેમાં કેઈ દેષ નથી. મહારાજાના તમે છે પણ હંસ જ ને દોષ દેશે નહિ હંસ જાતિને નિર્દોષ અને પવિત્ર છે. મેં કરેલ છે છે દુર્જનના સંગ | પરિણામ મને મળી ગયું.
આ પ્ર પોતાની ભૂલકબુલ કરતાં હસે પ્રાણ છેડી દીધાં માટે જ હે પ્રિયવાચકો ! “
દુજન રે સંગ કરતા નહીં. દુજન પિતાની જનતા બતાવ્યા વગર રહેતા છે નથી. સજજન ! અને ભલાઈનો બદલે દુજજનતાથી વાળ્યા વગર દુજજનને રહી ? િશકતા નથી.
સજજ પોતાની સજજનતા છોડવા તૈયાર નથી તેમ જજનો પોતાની પર કે દુર્જતા ડવ તૈયાર નથી. દુર્જનતા સંગનું ફળ શું આવ્યું ? તે જોયું તે છે દુર્જનનો સંદ કરવાથી હસને પ્રાણ ખાવા પડયા ભેળી હસીને હંસનો વિરોગ થયો છે માટે. કોગ્ય પુરૂષને સંગ ન કરો તે જ ઘણું ઉત્તમ છે.
Page #984
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂજ્યશ્રી કહેતા હતા કે
તા. ૩૦-૬-૯૮
રજી. નં. જી./સેન./૮૪
–શ્રી સુદશી
વાચ ક મા
સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારા
ભૌતિક સુખ માત્રને ભૂંડું માને તે સુખી! તે સુખને જ સારાં માને તે બધા દુઃખી !
રાંસારની સુખ સામગ્રી માટે શ્રી નવકારમંત્ર ગણવા તે શ્રી નવકા મંત્રની
આશાતના છે.
ધર્મ એટલે આત્માના શુભ પરિણામ ! મેાક્ષની સાચી ઉત્કટ ઇચ્છા ધર્મન. પરિણામને લાવનારી છે.
શરીર પરના પણ પ્રેમ જાય તો જ ખરેખર ધર્મ આવ્યા કહેવાય !
અવિરતિ એવુ` ભયકર પાપ છે કે જે આ દુનિયાના સુખ ઉપર જરા અપ્રીતિ થવા ન દે અને પેાતે જ કરેલાં જે પાપ તેનાથી આવતું જે દુઃખ તેના ઉપર કદી પ્રીતિ થવા ન દે!
જેને દુનિયાની કાઈ જ ચીજની ઇચ્છા હું તે જ સાચા ઉપદેશક છે.
જે જીવ ભગવાનની
તારક આજ્ઞા ન માને તેને જગતના બધાની આ ા માનવી થવુ' પડે !
પડે, જગતના ગુલામ જેને રોજ મેાક્ષ યાદ આવે તે જ ભણેલા! તેને ‘અભણુ' કહેવા તે પા ! જેને મેક્ષ યાદ ન આવે તેને ‘ભણેલા’ કહેવા તૈય પાપ!
ક સાથે જેને મેળ નહિ તેનું નામ ‘ધર્માત્મા !’
શાસન સમજેલા દુનિયાના સુરમાં સાવધ રહે અને દુઃખને મજથી બે$! જગતના અનુકૂળ−મનગમતા પદાર્થો ઉપર પ્રેમ-રાગ અને પ્રતિકૂળ- મણગમતા પદાર્થો ઉપર દ્વેષ તેનુ' નામ માહ!
ભગવાનનું ઇન આત્મદર્શન માટે છે અને આત્મ સમર્પણ થયા વિના મગવાનનું દન સાચી રીતે થાય નહિ.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મઢિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ઢિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
Page #985
--------------------------------------------------------------------------
________________
o Recieved
'નમો વસાણ ઉતારાઇ. શાસન અને સિદ્ધાન્ત |
ઇનર,
આ ચાર લભ છે.
દાન પ્રિયવાસહિત જ્ઞાનમગવ". ક્ષમાડન્વિત શૌવમા ત્યાગસહિત' ચ વિત્ત', (2) દુલભત ચતુમદ્રમ્ II.
પ્રિય સંભાષણ પૂર્વક કાન, ગવરહિતનું જ્ઞાન ક્ષમાથી ચુકત બિળ અને કોઈપણ પ્રકારની ઇચ્છા વિનાના ધનનો ત્યાગ આ ચાર ચીજ ખરેખર દુલભ છે. 25 રો
અઠવાડિક
૦િ૮૬
-
૪
III
એક
શ્રી જૈન શાસન કાર્યાલયા
મૃત જ્ઞાન ભવના
૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) 1ND1A
PIN - 361005
Page #986
--------------------------------------------------------------------------
________________
* કન્યાને ચાર શિખામણ
*
—પૂ આ. શ્રી વિ. નક્રચન્દ્ર સૂ. મ.
મગધના મહામત્રીની પુત્રવધૂ” બનીને પિયરથી વિદાય થતી કન્યાને તેના પિતાએ આખરી શિખામણરૂપે ચાર માર્મિક વાત કહી હતી. આ શિખામણ પ્રત્યેક સ્ત્રી માટે ખૂબ માનનીય છે. આ ચાર વાત નીચે પ્રમાણે છે.
(૧) બધાની લેવી, પણ કોઇને આપવી નહિં.
(૨) તમારૂ′ આગણું સ્વચ્છ રાખવુ..
(૩) સૂર્ય-ચંદ્રની પૂજા કરવી.
(૪) અગ્નિ પૂજામાં પૂરતી સાવધાની રાખવી.
આ માર્મિક શિખામણ મહામંત્રીની પુત્ર-વધુએ પેાતાના મનમાં રાખર ગ્રહણુ કરી લીધી. પેાતાના પિતાની આ શિખામણાનું ખરાખર સદૃવ્યવહાર ટકાવી રાખ્યા અને બધાના મન અંગે જીતી લીધા,
પાલન કર્યું ને, પેાતાના
આપણે ઘણીવાર જોઇએ છીએ કે, યુતિ પરણીને જ્યારે શ્વસુ ગૃપે જાય છે, ત્યારે થાડાક સમયમાં જ ક્લેશનું વાતાવરણ રચે છે. સાસુ વહુ વચ્ચે મનદુઃખ થાય છે. આના પરિણામે સંયુક્ત કુટુ ખવિભક્ત થઈ જાય છે. જુદા જુા રસડા શરૂ થાય છે.
સાંકડા મનની અવિવેકીએ માતાએ ઘણીવાર પેાતાની પુત્રીએ એવી શિખામણ આપે છે કે, શ્વસુરગૃહે લાગ મળતાની સાથે, જુદા પડાવાના પ્રયત્ન કરજે, આથી તારે બધાનું કામ કરવું પડે નહિ. તને પૂરતા આરામ મળે.
જ્યારે મહામંત્રીની પુત્ર-વધુએ તે સંસારમાં સ્વર્ગ ઉભું' કરી દીધું. સાસુ, સસરા, દિયર, જેઠ, દેરાણી જેઠાણી નણંદો બધાના દિલમાં તેણે પે.તાના પ્રેમનુ સામ્રાજ્ય જમાવી દીધું.
એક દિવસ મહમંત્રીજીએ પેાતાની પુત્ર-વધુને પૂછ્યું : બેટા ! તમારા પિતાએ જે શિખામણ આપી છે તે ખૂબ ઊ'ડી છે. તેના શે। અથ ઘટાડવા ?'
પુત્ર-વધુએ આ શિખમખા નીચે પ્રમાણે સમજાવી :
પ્રથમ શિખ મારા પિતાજીએ આપેલી કે, બધાની લેવી પણ કાઇને આપવી
( જુઆ ટાઈટલ ૩ નુ )
Page #987
--------------------------------------------------------------------------
________________
હાલારદેશાધ્ધારક યુ.આ વિજય કૃત શ્રીજી મહારાજની પ્રેરણા મુજબ ભારત અનેં ચિધ્યા / ના પ્રચારનું
08012112151
અઠવાડિક
માારાા વિશા ય, શિવાય ન માય થ
wwwww
હન
www
-તંત્રીએ
ૉઋષંદ મેઘજી ગુઢકા
(લઇ) (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ ic સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(વઢવાણ) નાચંદ પામથી સુઢા ( આજ N8)
વર્ષ ૧૦] ૨૦૫૪ અષાઢ સુદ-૧૩ મંગળવાર તા. ૭-૭-૯૮ [અંક : ૪૪ વાર્ષિક કે રૂા. ૫૦ આજીવન રૃા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
ક્ર પ્રકીણુંક ધર્મોપદેશ !!
-પ. પૂ. આ. દેવ શ્રી વિ. રામચ`દ્રસૂરીશ્વરજી મહારાજા
૨૦૪૬, શ્રાણુ સુદિ-૫ શુક્રવાર તા. ૩૧-૭-૧૯૮૭ ચઢનખાલા જૈન ઉપાશ્રય મુખઇ-૬ (શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંપણ લખાયું તે ત્રિવિધે. ક્ષમાપના. (પ્રવચન ર૬ સુ) અવ॰ )
દસ રસિહસ્સયસેણિયસ, પેઢાલપુત્તસ્સ ય સચ્ચઇમ્સ ! અણુત્તરા દસણુ સ`પયા તયા, વિણા ચરિત્તોણુઽહર' ગઇ' ગયા u
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાને પામેલા આચાર્ય ભગવાન શ્રી મુનિસુ ́દરસૂરીશ્વરજી મહારાજા સમજાવી આવ્યા કે- સાચુ' અને વાસ્તવિક સુખ મેાક્ષ .વના બીજે કશે નથી, 1 સંસારનું જે સુખ છે તા તા આત્માને સાંસારમાં ભટકાવનારૂ છે. માટે જ જ્ઞાનિએ ફરમાવે છે કે- જેની શકિત હાય તેને આ સુખના ત્યાગ કરવા જોઇએ અને જેનાથી ત્યાગ ન થઇ શકે અને તે સુખ ભેગવવુ પડે તે હૃદયમાં વિધાગ રાખી વિકાર રહિતપણે ભેગવવુ જોઇએ. જે કાંઇ દુ:ખ આવે તે મઝેથી ભાગવવુ તેઇએ દુઃખ શાથી આવે ? જે જીવાએ સ'સારના સુખને માટે અને તેના સાધનરૂપ ર.પત્તિને માટે પાપ ક્યુ હોય તેમને દુઃખ આવ્યા વિના રહે નહિ.
હવે એ વાત ફરમાવે છે કે, ક્ષાયિક સમક્તિને પામેલા પણ ચારિત્રને નથી
Page #988
--------------------------------------------------------------------------
________________
૧૦૩૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) જ પામી શકતા તેવા જ પણ કર્મના યોગે નીચી ગતિમાં જાય છે જેમ કે, શ્રી કૃષ્ણ જ
મહારાજા, શ્રી શ્રેણિક મહારાજા વ. પરન્ત સમ્યકત્વના બળે તેએ નરકનાં દુઃખાને , એ પણ સારી રીતે મથી વેઠીને એવી નિર્જરા કરે છે કે જેનું વર્ણન ન થાય. સંમતિ 8 ન પામતાં પૂર્વ આયુષ્ય બંધાયું હોય એટલે ફેરફાર થાય નહિ. જીવને આયુ ય એક જ છે ૬ વાર બંધાય છે. બંધાયેલું આયુષ્ય ફરે નહિ.
આપણને ભગવાનનું શાસન મળ્યું છે તે તે ગમ્યું છે? શાસન ગયું છે તે જ મુક્તિની ઈચ્છા થઈ છે? તમે બધા સંસારમાં બેઠા છે પણ મેક્ષના જ અથી છો ને? A છે જે જીવ મોક્ષનો અર્થ હોય તેને સાધુપણાને પામવાને ભાવ ન હોય તેમ બને? 6 છે જેને મોક્ષે જવાનો ભાવ પિરા ન થાય અને આ સંસાર રહેવા દે દે તેવું ન
સમાય તેને સમ્યકૃત્વ પેદા થતું જ નથી. આ સંસારના સુખનો ગાઢ રાગ અને ૪ જ દુઃખ ઉપર ગાઢ ધ્રુષ તે જ મોટી કર્મની ગાંઠ છે. તે ગાંઠ ન ભેઢાય તે સમ્યકૃત્વ
પણ થાય નહિ- સમ્યકત્વ ન થાય તે મેક્ષની તીવ્ર ઈચ્છા પણ થાય નહિ. તમે આ બધા મેક્ષની તીવ્ર ઈચ્છાવાળા છે ? તમે બધા કર્મયેગે સંસારમાં બેઠા છો પણ છે આ સંસારમાં બેસવાની ઈરછા નથી– આવી દશા ન આવી હોય તે સમજવું કે હજી ૨ જ સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થઈ નથી. સંસાર ન છૂટી શકે તેવું બને પણ સંસાર છે ૨. છોડવાનું મન ન હોય તેમ બને ખરું?
આપણને ભગવાનનું શાસન મળ્યું છે તે આ સંસારનું સુખ ગમે છે ? આ જ છે સુઈ માં ફાવતું નથી ને? આ સુખમાં દુખ આવે તે યાઢ આવે કે- પાપ કર્યું માટે છે જ દુઃખ આવ્યું છે તે તેને મારે મઝેથી ભેગવવું જોઈએ આ ભાવ પેદા થાય છે? છે આ ભાવ પેઢા થાય તો તેને ધર્મને સાચો પ્રેમી કહેવાય. આવો ભાવ પેઢા ન થાય તે છે ભગવાન શ્રી અરિહંત પરમાત્મા સાચી રીતે ગમતા નથી.
શ્રી અરિહંત પરમાત્મા જ આપણું સાચા ઉપકારી છે. તેમણે કહ્યું છે કે–“આ છે છે સારના સુખમાં ફસતા નહિ, પાપથી દુઃખ આવે તે દુઃખમાં ગભરાતા નહિ.
સુખને ફેકી દેશે, ન ફેંકાય તે કમને ભગવજે, દુઃખ મઝથી ભોગવજે ધીમે ધીમે ધર્મની પ્રાપ્તિ થશે, સંસારથી છૂટી મોક્ષે પહોંચશે.
અનંતજ્ઞાનિની આ વાત ગમે છે? આવી સામગ્રીવાળે મનુષ્ય ભવ મળે છે તે બહુ રે ગમી ગયો છે ? તે ગમી ગયો તે સંસાર છોડવાનું મન થાય છે ? આ મનુ ચુ જન્મ એ સાધુ થવા માટે છે તે યાઢ આવે છે? આ મનુષ્ય જન્મની મહત્તા તે માટે જ છે બાકી ?
દેવલોકના સુખ આગળ મનુષ્ય લેકના સુખની કઈ કિંમત નથી. ખરેખર ધર્મ પામેલા છે ૨ જીવને જે આનંa આવે જે સુખને અનુભવ થાય તે સુખ આગળ દેવલોકન સુખની
Page #989
--------------------------------------------------------------------------
________________
આ વર્ષ ૧૦ અંક – ૪૪ : તા. ૭–૭-૯૮ :
.: ૧૦૩૧ જ જય કશી કિંમત નથી શાસ્ત્ર કહ્યું છે કે સમ્યકચારિત્ર પામેલો જીવ બાર મહિનામાં જ 8 અનુત્તરના સુખને ય સંઘી જાય છે. સંસારમાં વધારેમાં વધારે સુખ અનુત્તર દેવલોકમાં જ
છે. તે સાધુપણુ જેને પરિણામ પામ્યું હોય તે જીવ તેના કરતા પણ વધારે સુખી જ હોય છે. બાત્મિક સુખની વાત ચાલે છે. અહીં બેઠે બેઠે તેને મેક્ષના સુખને રે આ અનુભવ થાય.
- અહીંથી સીધા મોક્ષે જવાય તેમ નથી તે અહીંથી મરીને કયાં જવું છે ? જ તમે કહો – અમે તેવો વિચાર જ કર્યો નથી. અહીં જવાનું નક્કી છે તે મારે ક્યાં ? જ જવું છે તે નક્કી ન કરે તે તે ડાહ્યો કહેવાય કે બેવકૂફ કહેવાય? જવાનું નક્કી છતાં કે મારે દુર્ગતિમાં નથી જવું અને સદ્દગતિમાં જવું છે અને સદ્દગતિમાં પણ એટલા જ વિ માટે જવું છે કે ત્યાં મળેલ ધર્મ સામગ્રીનો સદુપયોગ કરી મુકિતમાં જવું છે અને છે મુક્તિ નજીક બનાવવી છે. તેની સમજણ વગર જીવે તે તેને આ જન્મની કિંમત છે જ સમજાઈ નથી તેમ કહેવાય. તે તો દુનિયાના સુખ માટે ફાંફાં મારતો મારતે અગણિત છે શું પાપ કરતે કરતો નરકાઠિમાં જશે. પછી કયારે આવો ભવ મળે તે જ્ઞાની જાણે!
વખતે અનતકાળ પણ જાય. આવું જોખમ ખેડવું છે? જ આ સંસારનું સુખ સંસારમાં જ રખડાવનારૂં છે, દુર્ગતિમાં લઈ જનારું છે આ માટે તેના ઉપરનો રાગ ખટકે નહિ તો સમજી લેવું કે આપણે સાચા સંજ્ઞી નથી, 8 છે આપણું મન જ સંસારમાં ભટકાવશે. દુર્ગતિમાં લઈ જશે. તમે લોકો ભગવાનનાં છે મંદિર બંધાવો છો પ્રતિષ્ઠાદિ કરાવો છો તે શા માટે કરાવો છો? આજે અહીં કે છે. ભગવાનની પ્રતિષ્ઠા કરાઈ, પ્રતિષ્ઠા કરાવનારનું બહુમાન કર્યું તે શા માટે? ગઈ કાલે આ જ વાત કરી આવ્યા કે શ્રી જિનભકિત એ મુકિતની દૂતી છે. તમને મંઢિર જઈને હું આનંદ થાય કે બંગલા કે વેપારના કારખાના જોઈને આનંદ થાય? મેટાં કારખાનાના આ છે ધણી મડાભીને મહાપરિગ્રહની ઇચ્છાવાળા હોવાથી તેમનું શું થશે તે કહપના થાય ?
છે? તમે ય તેવા હો તે તમને ય ભય લાગે છે? ક જૈનકુળમાં જન્મેલા અને જૈન સંસ્કાર મળે તેને ઘરમાં રહેવાનું ગમે નહિ. છે. ૯ જેના ઘરમાં જૈન સંસ્કાર નહિ તે ઘર જૈન કહેવાતું હોય તે ય સાચું જૈન ઘર છે નથી. જે કુળમાં જન્મેલા નાના નાના છોકરા સારા સંસ્કાર પામ્યા હોય તે કહે કે જ
“મારે મોહં જવું છે અને તે માટે “સાધુ થવું છે. જેનકુળમાં જન્મ્યો એટલે તેની આ જ ગાડી બદલાઈ ગઈ. તેની આ સંસારની, સંસારના સુખની ગાડી હોય નહિ, તેની પર ૨ મોક્ષની ગાડી શરૂ થઈ ગઈ. તમે બધા સાધુના પરિચયમાં છે, જે જ સાંભળવા મળે
Page #990
--------------------------------------------------------------------------
________________
જ ૧૦૩૨ : :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] - આ છે કે-“આ સંસાર ભૂંડે છે, આ સંસારનું સુખ ભૂંડું છે, મોક્ષ જ મેળવવા જેવો છે છે છતાં પણ આ સંસાર છોડવાનું મન ન થાય તે છે કે પાપોદય કહેવાય !
હવે એ વાત સમજાવી રહ્યા છે કે, ક્ષાયિક સમકિતના ધણી પણ ચારિત્ર પામી શક્તા નથી તેથી નીચી ગતિમાં જાય છે. જ સત્યકી કરીને એક વિદ્યાધર હતા, સમ્યગ્દષ્ટિ હતા. બહુ શક્તિસંપન હતા. પણ પાપનો ઉઢય એ જોરદાર હતો કે વિષય વાસનાથી બહુ પીડાતા હતા કેઈનું છે
અંતઃપુર ચકખું રહેવા દીધું નથી. તેથી બધા વિદ્યારે કહેતા કે- આ પાપ અમારી છે છે જાતિમાં ક્યાંથી આવ્યું છે? એકવાર તે સત્ય વિદ્યાધર શ્રી મહાવીર પરમાત્માની જ દેશનામાં આવ્યા છે ત્યારે ય બધા વિચારે છે કે- આ પાપી અહીં પણ આવ્યો છે? અવસર પામીને પૂછે છે કે- સત્યકી વિદ્યાધર સમ્યગ્દષ્ટિ છે કે મિથ્યાષ્ટિ છે? ત્યારે ભગ- ૨ વાને કહ્યું કે તે સમ્યગ્દષ્ટિ છે! ત્યારે બધાના મેં નીચા થઈ ગયા છે. બધાને લાગે છે કે, છે ભયંકર પાપના યોગે જ તેને આવું પાપ કરવું પડે છે પણ તે કરતો નથી. આવો પણ સત્યકી મરીને નરકમાં ગયો છે.
તમે બધા ઘરમાં બેઠા છે તે હયાથી નહિ પણ કમેં તમને બેસાડયા છે તેમ 8 કડું ને? માણસ જેલમાં રહે તે ઈચ્છાથી કે અનિચ્છાથી રહે? તમે તમારા બગલાને છે જેલ માને છે કે મહેલ માનો છો? બંગલાને મહેલ માને તે જૈન જ નહિ. જેન છે તે બંગલાને જેલ જેવો માને છે.
સભા: કેટલાકને જેલ પણ કઠે પડી ગઈ હોય છે.
ઉ૦ : તમને ય જેલ કેઠે પડી ગઈ છે? એવા ય હરામખોર કામ જીવો જ એ હોય છે જે માને છે કે– રોટલાના ટુકડા ય જેલમાં તે મળશે. તમે તેમાંના છો ? જ
તમે કહો કે, અમે બધા સંસારમાં ફસી ગયા છીએ, છોડી શક્તા નથી. કર્મનું ! લાયંકર જોર છે ઘણે પૈસે સત્યાનાશ કાઢનારે લાગે છે, માટે પરિવાર બંધનરૂપ છે જ લાગે છે. આ બધામાં જ જે રાજીપો માને તો તેને ભગવાનને ઓળખ્યા નથી, સાધુને
સાચી રીતે સેવ્યા નથી, ધર્મ તા તે સમયે જ નથી. તે અમે ઘર-બારા છેડયા : છે તે ભૂલ કરી ને? તમે અમારાં વાજાં વગડાવો, ઊંચે બેસાડે તે ફજેતી કરે છે ને? છે તમે અમને ઊચે બેસાડે છે તે જ સૂચવે છે કે- તમને અમારા જેવાનું મન છે. જો રે
તમને આવું મન ન હોય તો તમે મહાદંભી છે. ભગવાનને ય ઠગો છો, સાધુને ય જ છ ઠગે છે. ત્યાગ ગમ્યો હોય અને બહુમાન કરતા હો તો બરાબર છે પણ ત્યાગ ન છે આ ન ગમતો હોય તો “ચઢ જા બેટા શુલીએ” એમ જ થયું ને?
(ક્રમશઃ) ૨
Page #991
--------------------------------------------------------------------------
________________
શું મહાભારતના પ્રસંગો જી રે
[ પ્રકરણ-૩૦ ]
–શ્રી રાજુભાઇ પંડિત
)
યાદવેનો મથુરા ત્યાગ 2 “હમ | નહિ, આ જનાર્ડન, આ બલરામ અને આ આખા યાવકુળની સાથે છે છે જ હું મારા પ્રાણેશને અંતિમ સંસ્કારની જલાંજલિ ધરીશ. એકલા મૃત્યુ પામેલા મારા જ જ પતિ કંસને હમણાં જ લાંજલિ નહિ ધરૂ. આ કૃષ્ણ અને બલરામ સાથે યાઢ મારા . 9 પિતા જરાસંઘથી ભાગી ભાગીને કેટલે સુધી જશે. યાદવો ! ભલે તમે ગમે ત્યાં જશે. છે પણ તમારું મોત બનીને જરાસંઘ આવ્યા પછી તમારૂં કે રક્ષા-કવચ નહિ રહે. જ ન પાતાળ તમારૂ રક્ષણ કરી શકશે. ન આકાશ. આ ધરતી તે હવે તમારુ રક્ષા-કવચ ઇ રહી જ નથી.”
આખરે જનાáન ગેવિંદે રંગમંચમાંથી કંસના મડદાને માથાના વાળથી ર છે પકડીને બહાર ફેંકી દીધું હતું.
યાદ્રવ કુળમાં આનંદ-કિલેલ હતે. ખુદ કંસના પિતા રાજા ઉગ્રસેનને પણ જ ઉર્ફખલ ૨ાજ્ય શાસનના શાસક સગા પુત્રના મૃત્યુથી ખુશી જ થઈ હતી. કારાવાસકે માંથી ઉગ્રસેન રાજાને મુક્ત કરીને મથુરાની ગાદીએ સ્થાપન કરાયા હતા.
બીજી તરફ પિતાના પ્રાણેશ કંસના હિચકારા મૃત્યુથી દુઃખી દુઃખી થઈ ગયેલી છે કંસની પત્ની એ કરૂણ વિલાપ કરતી કરતી જીવયશા પટ્ટરાણીની સાથે કંસના શબ પાસે પર આવી પહોંચો. પ્રાણથી વિખૂટુ પડી ગયેલું નિચેષ્ટ, વિખરાયેલા વાળવાળું બિહામણું ,
અને ધૂળથી રગદોળાઈ ગયેલું કસનું મડદુ જેને કંસની રાણીએ છાતી ફાટ કરૂણ 0 રૂદન કરવા લાગી.
આખરે કંસના શબનો અંતિમ સંસ્કાર કરવામાં આવે. જલાંજલિ આપવાના અવસરે વધશાએ યાઢ તરફના સળગતા રોષથી પોતાના પતિ કંસને નિવાપાંજલિ= જ જલાંજલિ ના ધરી તે ના જ ધરી. અને પ્રતિજ્ઞા કરી કે આ કૃષ્ણ, બલરામ અને યાત- ૨ વોના મડઢા પાડયા પછી જ હું મારા પ્રાણેશ કંસને તે બધાંની સાથે જલાંજલિ ધરીશ. આ
જ્યાં સુધી હું યાના હરએક મડદાને જલાંજલિ નહિ ધરૂ ત્યાં સુધી મારા પ્રાણેશને ? સાચી જલાંજલિ ધરી નહિ શકું. હરણ જેવા આ યા સળગતા દાવાનલ જેવા મારા ત્રણ ખંડના સ્વામી પિતા જરાસંઘથી ભાગી ભાગીને ક્યાં સુધી જીવતા રહી છે
Page #992
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) સુધી જ હું ચાઢવા ! હરએક શ્વાસ મારા
૧૦૩૪ :
શકશે ? હું અહીં મથુરાથી મગધનાથ સુધી પહેાંચી નથી ત્યાં લેવાય તેટલા શ્વાસ લઈલેા. મારા ત્યાં પહેાંચ્યા પછી। તમારા હાથમાં હશે. હવે તમારૂં ભવિષ્ય મારા હાથમાં છે.’
આ રીતે કસરાણી જીવયશા બેફામપણે એટલી રહી હતી ત્યારે સમુદ્રવિજયાઢિ રાજા રાષાયમાન થઇ ઉઠ્યા. અને મેલ્યા છે—આવા અંતિમ સમયની અંજલિના સમયે તે મગધરાજ જરાસંધની પુત્રી આવુ. બેફામપણે શા માટે ખેલે છે? જે ઋપણ તેણે કહેવુ હાય તે હમણા જ જઈને તેના પિતાને જણાવે.’
આ રીતે રાજાની અવજ્ઞાભરી વાણી સાંભળીને હવે પિતા પાસે જવા અતિ ઉત્સુક બનેલી તે તરત જ ગ્રામ-નગરાને ઉલ્લધીને પિતા પ્રતિવાસુદેવ જરાસંઘ પાસે પહેાંચી ગઇ. જીવયશા રાજગૃહી-મગધદેશ તરફ ગયાના સમાચાર મળતા જ આ તરફ ડરી ગયા હૈાવા છતાં નીડરપણે રાજા સમુદ્રવિયે પેાતાના દરેક ચાઢવાને પેાતાની પાસે મથુરા ખેલાવી લીધા. અને પછી એક નૈમિત્તિકને બેલાવીને પૂછ્યું કે–‘હું તા જરાસંઘ જેવા મહા બળવાન પ્રતિવાસુદેવ સાથે વિરાધના વિગ્રહ ફાટી નીકળે .મ છે તા હવે પછી અમારે શુ કરવા ચેાગ્ય છે ? જરાસંઘ સામે યુદ્ધ છેડાય તા યુદ્ધ કરવું કે નહિ ?
નૈમિત્તિકે કહ્યું–રાજન ! તમારે ગભરાવાની કોઇ જ જરૂર નથી કેમકે તમારા આ બે પુત્રા કૃષ્ણ અને બલરામ ભરતા ની સમૃદ્ધિના ભાગવનારા વાસુદેવ તથા બળદેવ છે. પરંતુ હાલના સંયેાગેામાં આ મથુરા છેડીને તમારે જલ્દીથી પશ્ચિમ સમુદ્રના કિનારા તરફ ચાલ્યા જવા વધુ ઉચિત છે. ત્યાં પશ્ચિમ સમુદ્રના કિનારે રહેતા કૃષ્ણ વાસુદેવની પત્ની સત્યભામા જે સ્થળે બે પુત્રાને જન્મ આપે તે સ્થળે તમારે નગર વસાવ્નને રહેવું નૈમિત્તિકનું ઉચિત બહુમાન કરીને તેનું વિસર્જન કરીને રાજા સમુદ્રવિજ કુશા (શૌય )પુર તથા મથુરા નગરીના દરેક નગરજનાને સાથે લઇ પશ્ચિમ સમુદ્રન! તટ તરફ પ્રયાણ કર્યું.... પ્રયાણ સમયના શુભ શકુનાથી રાજા માદિ અત્યંત હું પામ્યા. પ્રયાણ કરતા કરતા આખરે પશ્ચિમ દિશા તરફના લવણુ . સમુદ્રના કિનારે દરેક યાઢવા આવી ગયા. નૈમિત્તિકે જણાવેલું સ્થળ આવી ગયું હતું. અહું સત્યભામાએ એ પુત્રાને જન્મ આપ્યા. ત્યારબાદ નૈમિત્તિકના આદેશથી જ કેશવ-કૃષ્ણે લવણુસમુદ્રના સ્વામીને ઉદ્દેશીને અટ્ઠમતપ કર્યાં. તપના પ્રભાવથી ભેટા સાર્કે. લવણાધિપતિ હાજર થયા અને શ્રી કૃષ્ણને પેાતાને યાઢ કરવાનું કારણ પૂછ્યું. શ્રીકૃષ્ણે એક નગરી વસવાટ માટે બનાવવા કહેતા તરજ લવણાધિપે ત્યાં સુંદ૨-રમણીય/નિસર્ગ રમ્ય સ્થળમાં દ્વારામતી નામની નૂતન નગરી તૈયાર કરી દીધી. (જે હાલ દ્વારકા નામે ઓળ
Page #993
--------------------------------------------------------------------------
________________
૨
વર્ષ .૦ અંક ૪૪ : તા. ૭-૭–૯૮ :
: ૧૦૩૫
આ ખાતી રહી છે) ઈન્દ્ર મહારાજાના આદેશથી કૂબેરે આખી નગરીને ધન-ધાન્યથી પૂર્ણ છે ૨ ભરી દીધી, જે દિશા સૂર્યને અસ્ત પમાડે છે તે જ પશ્ચિમ ઢિશામાં યાદવને ઉઢય ૨ છે થતું હતું
આ નૂતન દ્વારવતી નગરીમાં કેશવ તથા બલદેવ નેમિકુમાર સાથે સ્વેચ્છા મુજબ પર વિહરવા હાગ્યા. સુખેથી સમય પસાર કરવા લાગ્યા. છે આ તરફ હરિતનાપુરમાં કુંતીદેવીએ યુધિષ્ઠિરને જન્મ આપ્યો હતો. તે યુધિષ્ઠિર શું
પણ હવે ધીરે ધીરે ઘાવમાતાએ વડે લાલન-પાલન કરતે સુખેથી ઉછરી રહ્યો હતો. છે. [ પાંડુચરિત્ર સર્ગ–૨ પૂર્ણ ]
[ ક્રમશઃ ] છે છે [ પ્રકરણ ૭ થી ૩૦ સુધી સર્ગ–૨. તેમાં પ્રકરણ ૧૩ થી ૨૩ નળ-દમયંતી ચરિત્ર કે
રિષષ્ટિમાંથી લીધેલ છે. ] – શ્રી સમ્યગ્દશન પદનું સ્વરૂપ :સમ્યગન વિના શ્રી સિદ્ધિપદની પ્રાપ્તિ નથી. તે આ માનો મૂળભૂત ગુણ છે. શ્રી દિ જિનેશ્વરદેવના વચન ઉપર અવિહડ પ્રેમને જાગ્રત કરનાર પણ તે છે. અને સંસારમાં છે પણ મોક્ષસુખની અનુભૂતિ કરાવનાર તે છે. તેથી જ સમ્યગ્દષ્ટિ આત્માને ઋદ્ધિસિદ્ધિથી છે ભરપૂર દેવલોક પણ તુચ્છ ભાસે છે. એના જીવનની કઈ પણ પ્રવૃત્તિ અનાયાસે પણ ન આ આજ્ઞાથી વિપરીત પણે થઈ ન જાય તેની તે આત્મા સતત કાળજી રાખે છે. વિરતિ ધર્મ જ ૨. પ્રત્યે તેને રાગ એટલે બલવત્તર બની જાય છે કે એ રાગના યોગે વિરતિ વિનાનું છે,
જીવન તેને માટે રસહીન બની જાય છે. તેથી જ અનંત ઉપકારીઓએ સમ્યગ્દર્શનને જ ધર્મવૃક્ષના મૂળ તરીકે, ધમપુરના પ્રવેશદ્વાર તરીકે, ધર્મરૂપ પ્રાસાઢના પીઠ તરીકે, થઇ ધર્મ રૂ૫ જગતના આધાર તરીકે, ઉપશમ રસના ભાજન તરીકે અને ગુણરત્નોના એ નિધાન તરીકે વર્ણવ્યું છે. વળી શુદ્ધદેવ, શુદ્ધગુરૂ અને શુદ્ધ ધર્મરૂપ તત્વ સંપતિની છે શ્રદ્ધાને પણ સમ્યગ્દર્શન કહ્યું છે. આથી જ અનંતજ્ઞાનીઓ સમ્યગ્દર્શન વિનાના જ્ઞાનને કે અપ્રમાણ તરીકે અને ચારિત્રને કાયકષ્ટ-નિષ્ફલ તરીકે ભારપૂર્વક જણાવે છે.
આ ગુણની પ્રાપ્તિ વિના સંસાર સાગરના વિસ્તારની આશા કે ઈપણ રીતિએ . છે કોઈની પણ ફળી શકે તેમ નથી આથી જ “શ્રી જેન હેશનને પામ્યા વિના કેઈપણ ર છે આત્મા મુકિત પઢને પામે જ નહિ. એમ કહેવામાં અચકાવાને કાંઈ જ કારણ નથી. આ જ આ વાત કોઈપણ વિચારક આત્માને અતિશયોક્તિ ભરેલી લાગે તેમ નથી અને અભિ૬ નિવેશવાળાને રુચે તેમ પણ નથી. આવા સમ્યગ્દર્શન ગુણને અમે નમીએ છીએ. હું
Page #994
--------------------------------------------------------------------------
________________
૬ ધર્માંના વાયદા
શા
માટે ? !F
શ્રી વિરાગ
ધર્મના રંગે ર'ગાયેલા વર્ષાબેન નિત્ય દેવદર્શન-પૂજન-સુગુરૂને વદનભક્તિ અને દિવસ-રાતના લાગેલા પાપાના પ્રાયશ્ચિત રૂપે આવશ્યક ક્રિયાએ કરતાં હતા. સહેલીઓની સાથે અનેક તપ-ત્યાગ કરતાં વર્ષાબેન અનેરો આનંă લુંટાવતા હતા. અચાનક વર્ષાબેનના લગ્ન મિ. પ્રકાશકુમાર સાથે ગોઠવાઇ ગયા. સાસરે આવ્યા પછી આ જ નિત્યક્રમ ચાલુ હતા પરંતુ સાથે હળીમળીને જે ભક્તિ થતી-કરાતી હતી તેવી ભક્તિનેા આનંદ સાસરે ન હતેા. એકલાં અઢેલાં વર્ષાબેન દેવ-ગુરૂ અને ધર્મની ભક્તિમાં અનેરો આનંદ લાવવા માટે અવારનવાર પતિદેવને પણ વિનંતી કતાં પરંતુ મિ. પ્રકાશકુમાર તેા ધર્મપત્નિથી સાવ વિપરીત જ હતા તેમનુ ચિત્ત સામાજીક કાર્ય તરફ વળેલુ હતું,
ધર્મ પત્ની વર્ષાબેન હંમેશ કહેતા કે આજે દિવાળી, જ્ઞાનપંચમી, મૌન એકાઢી મેાટી પૂનમ, શાશ્વતી ઓળીના દિવસે, પર્યુષણ પર્વના દિવસે, સૌને ક્ષમા આપવાના દિવસ એટલે ક્ષમાપના મહાપર્વ વગેરે વગેરે દિવસે આવ્યા છે. વળી ગુરૂઓની આજે પધરામણી થવાની છે, ચારે માસ આરાધનાની હેલીએ વસે. આજે જિન મરમાં અદ્ભુત શણગાર સાથે શ્રી દેવાધિદેવની ભવ્યાતિભવ્ય લાખેણી અગરમ્યના થશે. ચાલેાને આપણે સાથે જઈને આપણા હૈયાને હેલે ચઢાવીએ.
માઢું બગાડતા મિ, પ્રકાશકુમાર કાંઇક ને કાંઇક ખાતુ પરખાવી દેતાં. ધપત્નીની વાત ટાળતા પતિદેવ ખેલતા આજે મારે અરજન્ટ કામ છે એફીસની આ મીટી‘ગ છે. અહીંયા જવાનું છે ને ત્યાં જવાનું બાકી છે. આજે આ રાજકારણીને મ.વાનું છે આ સામાજિક કાર્ય માં હાજરી અચુક આપવાની છે. શા માટે તું આજના માહ રાખે છે ? પરમાત્મા ક્યાં ભાગી જવાનાં છે. તેમેના તે આપણે સીમેન્ટ લગાડીને ચીટકાડી દીધાં છે તેઓ પેાતાના સ્થાનથી એક દેરાવાર પણ ખસવાના નથી અને ગુરૂ ભગવંતા તે આજે જ આવ્યા છે ને! જરા, થાક તેા ઉતારવા દે. થાક્યા પાક્યા હાય ને આપણે જઇએ તે એમને આરામ ક્યાંથી મળે. આરામ કરી લે અને વ્યવસ્થિત ગાઢવાઇ જાય પછી હું ક્યારેક જઇ આવીશ, ન-વંદન અને પૂજન કરીને પ્રવચન સાંભળી લઇશ.
ખસ, રાજી. હમણાં તે યુવાનીમાં સામાજિક કાર્યો, મીટીગા અને લેાકેાની
Page #995
--------------------------------------------------------------------------
________________
$ વર્ષ ૧૦ અંક ૪૪ તા. ૭-૭–૯૮ :
.: ૧૦૩૭.
જ સેવા કરીએ તે મેવા ખાવા મળે નહીંતર આટેય ફાંકવા ન મળે. રાજકારણીઓ સાથે હિ. હરી-ફરીએ તે આપણું ખીસું ગરમ રહે. જે યુવાનીમાં ધર્મ કરવા બેસીએ તે છે આવા કાર્યો કાંઈ ઘડપણ ન થાય. ધન-દોલતથી ભરપૂર હોઈએ તે ઘડપણમાં ધર્મ એ કરવાનું મન થાય. છે આવી અવળી વાણી સાંભળતા જ ધર્મપત્ની વર્ષાબેનનું લોહી ગરમ થઈ જતું. $ કાંઈક ચોપડાવી દેવાનું મન પણ થઈ જતું. પરંતુ કહે અને કરે પણ શું ? મૌન થઈ ? જ પિતાને કામે લાગી જતાં. વર્ષાબેન મનોમન વિચારતાં કે ચોકકસ “એક દિવસ ચમત્કાર જ જ બતાવીશ ત્યારે જ નમસ્કાર કરવા જશે.” : ધીરતા પૂર્વક અવસરની રાહ જોતાં વર્ષાબેનના પતિદેવ એક દિવસ બિમાર પડી . ગયા. ભયંકર બિમારી એકાએક લાગુ પડી ગઈ. બિમારીને કારણે હેરાન-પરેશાન થયેલાં ૨ મિ. પ્રકાશકુમારને ઉંઘ પણ નથી આવતી. અને દુ:ખ પણ સહન થતું નથી. મખમલની દિ. એ પથારી પણ અત્યારે તેઓને ખૂંચવા લાગી. પથારીમાં પડયા પડયા પત્નીને કહેવા લાગ્યો.
અલી જા, જલ્દી ડોકટર બોલાવી લાવ. હું ઘણે હેરાન-પરેશાન થાઉં છું. ૨ ૬. મારાથી હ. સહન થતું નથી એ-બાપરે, ઓકટર આવશેને એકાદ ગદ (ઈંજેકશન) છે આપશે એટલે આરામ થઈ જશે. હાશ, શાંતિને કાંઈક અનુભવ થશે. માટે જા જલદી છે ડેકટર બોલાવી લાવ.
ઘરનું કામ પડતું મૂકી ધર્મપત્ની વર્ષાબેન પતિદેવ પાસે આવી પહોંચ્યા. કાંઈ છે કે આશ્વાસનના બે શબ્દો સંભળાવતાં અને કાનેથી ખંખેરી નાખતા વર્ષાબેન પાછા રસે૨ ડામાં આવ્યું. કાર્ય કરતાં વાસણોનો ખખડાટ થવા લાગ્યો. તે સાંભળી પતિદેવ ફરીથી છે. બલી ઉઠયા.
અલ, એય રસેડામાં શું કરે છે ? જાણે બેહરી થઈ ગઈ લાગે છે. મારી વાત . કાને અડતી જ લાગતી નથી. ફરીથી રસોડામાં ઘલાઈ બેઠી. કેણ અત્યારે જમનાર છે. જ રસેઈ પડતી મુક. જા, દેડ જલદી ડોકટર બોલાવી આવ. મારી હાલત તે જો. સર ધીમે પગલે પતિદેવ પાસે આવતી અને વાળ પંપાળતી ધર્મપત્ની ધીરે રહીને છે બોલી, “હાલા પતિદેવ ! આપ સાને ચિંતા કરે છે? ફેકટરને બોલાવવા છે ને? જ લાવીશું આવતી કાલે બેલાવીશું. શું ઉતાવળ આવી છે. એલા જેશીડાએ જોષ જી દિ જોયા છે કે જીવન ઘણું લાંબું છે. ૨. ત્યાં જ મિ. પ્રકાશકુમારનું બેઈલર ફાટયું અને બરાડી ઉઠયા. તું તે કેવી છે?
Page #996
--------------------------------------------------------------------------
________________
૧૦૩૮ :
: શ્રી જૈન શાસન [અજવાડિ] જ જી હું આજે હેરાન-પરેશાન થાઉં છું ને તું આવતી કાલની વાત કરે છે. આવી હાલતમાં છે કે જે રાત પસાર થશે તે કઢીચ ડેકટર મને તપાસશે કે કેમ તે પ્રશ્ન છે? જા, જદી 8 ૬ ડોકટર બોલાવી લાવ અને ખોટાં રૂપિયાની માફક ડોકટરને લઈને જલ્દી પાછી આવ.
અધીરા બની ગયેલા પતિદેવને જોઇને વર્ષાબેન બેલ્યા, શું તમારા સિદ્ધાંતનું છે છે શિર્ષાસન કરાય ખરા? મેં આપને સિદ્ધાંત અપનાવ્યો છે? આપની જ રીત અજ- છે
માવી છે! હું હરહમેશ કહેતી હતી કે રાગ, ઘડપણ અને મૃત્યુ ક્યારે આવશે તેની 8 જ ખબર નથી. ભેટવા આવેલ આ ત્રિપુટી આપણા મનને અસમાધિમય બનાવી દે છે. છે 8 માંકડા મનને સ્થિર કરવા માટે ધર્મ–ધ્યાન કરવું જોઈએ. ત્યારે આપ શ્રીમાન્ મેટું જ
મચકોડતા હતા. ઉંમર ઘણી લાંબી છે. ઘડપણમાં ધર્મારાધન કરીશું, આજે જ શા છે આ માટે, ગમે ત્યારે કરીશું. આજ આપશ્રીના સિદ્ધાંતને આગળ કરીને હું પણ કહું છું ? જ છું કે શું ઉતાવળ છે ? આજ ને આજ શા માટે ડોકટર બેલાવે છે? કાલે કે અવસરે રે છે ડેાકટર બોલાવીશું. જ બરાબરને, આપણી પણ હરહમેશની હાલત આવી જ છે. ધર્મનું કઇપણ આ કાર્ય કરવામાં આપણે નિરુત્સાહી છીએ અને શરીરનું કોઈ પણ એજીન પટકાય, કે છે હું અન્ય કોઈ કાર્ય હોય તો આપણે તે કાર્ય કે કામ કરવા ઉત્સાહી બનીયે છીએ પરંતુ આ છે તે ખોટું છે. ધર્મનું કઈપણ કાર્ય કાલ ઉપર રાખવા જેવું નથી. છે કમે સુરા તે ધમે સુરા ક્યારે બન્યા ત્યારે તેમને તેમની આદતનું શિર્ષાસન છે છે. કર્યું ત્યારે !
પ્રભુ ! દૂર કરો અંધારું –પૂ. મુ. શ્રી મેક્ષરતિવિજયજી મ. જ છે હે પ્રભુ“તું તારે, કે ના તારે તારો સાથ ના છોડું” એવું હું સાચેસાચ કહું છું છે છે હોં. ઘરે જે હું કઈકને કહું છું કે “તું મારે કે પંપાળે તારો સાથ ના છોડું” એ બધું જ તે નાટક છે નાટક. સંસારમાં છું એટલે એવું કહેવું પડે છે....મને કેાઈ ઠગભગત કે ? જ બગભગત તરીકે ઓળખાવે ત્યારે તું સાચું નહીં માની લેતે હોં! શું છે હે પ્રભુ! શત્રુ પણ સુખી બને–એવું ચિંતવવાનું જણાવતે તારો ઉપદેશ મારે છે છે માટે સાવ નકામે છે. કારણ કે હજુ તો હું મારા મિત્રને પણ મારાથી વધુ સુખી છે જ થતો જોઈ શકતું નથી...
Page #997
--------------------------------------------------------------------------
________________
૯
મ ન ની ય મા ગ દ શ ન ક
-પૂ. આ શ્રી વિ. રામચંદ્ર સુ. મ.
[ વિ. સં. ૨૦૪૨ ના ફાગણ વદિ-૬ થી ફા. વઢ ૯ સુધી
ગેપીપુરા-સુરતમાં આપેલ પ્રવચનમાંથી સંકલિત ] જૈનકુળમાં જન્મેલો જીવ, તેનું ચાલે તે ઘર માંડે જ નહિ. આઠ વર્ષે સાધુ છે થાય. સાધુ ન થઈ શકે તેને માટે ભાવ શ્રાવકપણું છે તે ય તમે પામ્યા છે ? શ્રાવ- ૨ આ કના ય વ્રત સ્વીકાર્યા છે ? સમ્યકત્વનો ય સ્વીકાર કર્યો છે?
પ્ર : સમકિતી જીવની એાળખ શું ?
૯૦ : તેને દેવલોકમાં મૂકે તે દેવકને જેલ માને તે તમારા બંગલાકે બગીચામ પડયું શું છે ? તેને બંગલા-બગીચા, સુખ-સાહ્યબી-સંપત્તિ, લાખો-કરોડ, .
રાજ-રિદ્ધિ આદિ કાંઈ ન ગમે, મારા ભગવાનનું સાધુપણું જ ગમે, તેને સાપધુણા જ જ વિના જ ગતિની કઈ ચીજ ગમે નહિ, રાખવી ગમે નહિ, ભોગવવી ય ગમે નહિ. કમ- એ જ નશીબે ગવવી પડે તો ભેગવતા ભગવતા તેને રાખનારા કર્મોને ભુકકો બોલાવી છે. જ સમકિતી એટલે જદી મે પહોંચવાની ભાવનાવાળો જીવ! સંસારની બધી સામગ્રીને ૨ 8 બંધનરૂપ માનનારે જીવ !
૦ : આપ સમક્તિની વ્યાખ્યા ફેરવો તે ઘણા સમક્તિી બની જાય.
૯૦ : કિંમતીમાં કિંમતી ચીજ કદિ સેવી હોય જ નહિ. જે ચીજ કિમતી હોય છે તે માંદા જ હોય. મેરી ને સેધી બનાવે તેના જેવો જગતમાં બેવકૂફ એક નહિ.
: કઠીન માર્ગ ગ્રહણ કરવા શરૂઆત તે સરળ માર્ગની હોવી જોઈએ ને? 8.
ઉ૦ : આ જ સરળ માર્ગ છે. સંસારના સુખને ખરાબમાં ખરાબ માને, લાત છે ર મારવા જેવું માને અને તાકાત હોય તે છોડી દે. દુઃખ આવે તો માને કે મેં ભૂલ છે જ કરી મા દુઃખ આવ્યું છે તે તેનું સ્વાગત કરવું જોઈએ, જેથી વેઠવું જોઈએ સુખ છે જ મેળવવા અને દુ ખ કાઢવા બીજા પાપ તે કરાય જ નહિ.
2.૦ : બીજું સમજાવતા હો તે ?
(ા : શ્રી જિનને માને, શ્રી જિને જે કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું છે આ છે આપ માનનારને, આ માનવામાં શું વાંધો છે? અનંતા શ્રી અરિહંત પરમાત્માએ જ છેઆ સંસારના સુખને ભૂંડું કહી ગયા છે. હિંસાઢિ પાપ કરાવનાર આ સુખ અને
Page #998
--------------------------------------------------------------------------
________________
૧૦૪૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૈસા વિના બીજુ` કાંઇ છે નહિ તેમ શ્રી અનંતા અરિહંત પરમાત્માએ કહી ગયા છે તે ન માને તેને ખીજુ` શુ` સમજાવાય ? આ સીધી વાત છે. દુઃખ મેં ખેલાવ્યું માટે આવ્યું છે. દુઃખ પાપ ક્યુ તેને જ આવે. સુખની ઇચ્છા વિના પાપ થાય ? થાય ? પાપ કરી કરીને દુઃખને ખેલાવા અને તે દુઃખ આવે તે મેાં બગાડા તે એવકૂફી કહેવાય કે મહાદ્ની કહેવાય ? માટે સમજો કે આ માર્ગ સીધેાસટ છે.
તમે બધા ભાગ્યશાળી છે. માટે કુતર્કોમાં પડેા નહિ. સમજવા માટે પ્રયત્ન કરેા. દુનિયાના સુખના અને પૈસાના માહ છે માટે પાપ થાય છે. માહની સામે થઇ જીવતા શીખેા. શક્ય હેાય તે સાધુ થાવ. તે ન થવાય તેા સારા શ્રાવક થાવ. દુશ્મનને ય થાય કે આ ખાટુ કામ ક િન કરે. આપણે જન્મ્યા છીએ રાઇને પણ મવું છે. હસીને. મરવાના અભ્યાસ કરા તે જ સાચું જીવન આ જ સરળ માર્ગ છે,
આવે! સારા જન્મ મળ્યા છે તે મેાહની આજ્ઞા મજેથી ઉઠાવીએ અને ભગવાનની આજ્ઞા શુ છે તે સમજવાની ઈચ્છા પણ ન થાય તેા કેવા કહેવાઇએ ? આજે તમે અમારે ધર્મ ભૂલાવ્યા. સાધુઓને પાયમાલ અધમ હતા તે અમને કરતા કર્યાં, તમારે ઘરના પૈસા ખરચવા સાચવે. આજની આ હાલત છે.
નથી.
. જે અમારા માટે સાધુ કરે ને
પ્ર૦ : સાધુ મદિર બંધાવે તે અધર્મ કઈ રીતે ?
ઉ॰ : મદિર બાંધવુ' તે અમારે માટે પાપ, તમારે માટે ધર્મ. અમારી પ્રતિજ્ઞા સમજો છે ને ? કાઈપણ સાવદ્ય કામ અમારાથી થાય નહિ.
પ્ર૦ : પ્રશસ્ત ન કહેવાય ?
ઉ॰ : જરાય નહિ. પછી તે તમારા ઘર બાંધી આપે તે ય તને રાજી થાવ તેમાંના છે. સાધુએ સમાજનુ ખાય છે તેા સમાજનાં કામ કરી આપવા જોઇએ.’ તેમ ખેલનારા પાક્યા છે.
માહની આજ્ઞામાં આખું જગત હાય પણ આજનેા શ્રાવક સંઘ પણ તેની આજ્ઞામાં છે તે દુ:ખદ છે. તેને કાઇને ખાટાં કહેવા નથી. બધા જ સરખા. સાચા-ખાટાની પરીક્ષા ય કરવી નથી તે કેમ ચાલે ?
પ્ર • શ્રમણ પ્રધાન સંઘ છે. શ્રમણેા એક એક સૂત્રના જુદા જીદ્દા અથ કરે તે અમારે શુ કરવુ ?
ઉ॰ : તમે અભણ કેમ રહ્યા ? સૂત્રના અનંતા અથ થાય છે. આ ખાપ છે તેમ કહુ તા તેનેા દીકરા બતાવવા પડે. આ કાકા છે તે। ભત્રીજો બતાવવા પડે. શાસ્ત્રના અર્ધી અપેક્ષા પૂર્વક થાય. ગપ્પા કઢિ મરાય નહિ. ખરેખર ભણેલા તેા શાસ્ત્રના વિપરીત અર્થ કરે નહિ અને અપેક્ષા વિના અથ કરે તેા તે ભણેલેા નથી. તમારે શું
Page #999
--------------------------------------------------------------------------
________________
9
વર્ષ ૧, અંક ૪૪ તા. ૭-૭-૯૮ :
.: ૧૦૪૧
હું સમજવું નથી અને બોલ બોલ કરે છે. 4 આજનો માટે ભાગ મેહની આજ્ઞામાં પડે છે. તેને ભગવાનની વાત સમજવાની છે કે સાંભળવાની પણ ઈચ્છા નથી. આ સંસારમાં જે કરું છું તે બટું છે, કરવા જેવું છે આ નથી તેમ પણ લાગતું નથી. $ પ્ર : આ૫ વર્ષોથી વ્યાખ્યાન કરો છો. લાભ ન થયો તે લાગતું નથી કે આ શૈલી બઢલવી જોઈએ.
ઉ૦ : ના. જરાય બદલાય નહિ. ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પહેલી છે દેશના ખાલી ગઈ. કેમ? સર્વવિરતિને લાયક કેઈ જીવ ન હતા માટે. પણ દેશના ન જ 8 બદલી. જીવનભર એકની એક વાત કરી. ભાગ્યશાળી હોય તે સાંભળે. અમે ભાગ- છે વાનનું કહેલ કહેવા બેસીએ છીએ. તમને ગમે તે કહેવા બેસતા નથી. અમે પણ
ભાટ-ચારણ નથી. તમને ગમે તે બોલે તે તમારે હિતશત્રુ છે, ભલું કરનારો છે દિ નથી. તમને ગમે કે ન ગમે પણ ભગવાનને કહેલું જ બોલે તે આ પાટ પર જ છે બેસવા લાયક છે. મરજી મુજબ બાલવું હોય તેને એ મૂકી દેવું જોઈએ. આ છે
શ્રી સુધર્માસ્વામિજી ભગવાનની પાટ છે. જેમ તેમ બેલાય નહિ. છે ડાહ્યા થાવ. આ સંસાર ભૂંડે છે તેમ માનતા થાવ. આ સંસારમાં કશું આપણું ૨ નથી. આ શરીર પણ આપણું નથી. તે પછી કુટુંબ-પરિવાર, પિસા–ટકા, ઘર-બારાદિ છે ક્યાંથી તમારા હૈય? તમારા કુટુંબમાં તમારા આત્માની ચિંતા કેઈને છે? તેમ તમે છે પણ તમારા કુટુંબમાં કેઈના આત્માની ચિંતા કરે છે? આત્માની ચિંતા ન કરે અને
માત્ર શરીરની, પૈસા-ટકાકિની જ ચિંતા કરે તે બધા મેહની આજ્ઞામાં કહેવાય. આ જ આ કાળમાં તે ચાલે તે બજારમાં ય જવા જેવું નથી. આજના બજાર કેવાં છે ?
પ્ર : કાયઢા ઘણા છે. વૃદ્ધ બાપ અનુભવી હોય તે તેમની જરૂર પડે ને?
ઉ૦ : શ્રી જૈન શાસન કહે છે કે ભગવાનની આજ્ઞા મુજબ જીવે તેને રાજને ૨ એક કાયદે નડે નહિ. અમારા પર એક કાયદો લાગતું નથી. મને કેર્ટમાં લઈ ગયા જ છે તે પાછો આવ્યો છું. રાજના દિવાને પૂછેલ કે–દીક્ષા કેમ આપી? મેં કહેલ કે, જ જ મેં આપી નથી, તેને માગી માટે આપી. તે કહે કે, શી રીતે આવું બને ? મેં કહ્યું કે, આ છે પૂછો એને. તે કહે નહિ કે મને મંડે, ત્યાં સુધી અમે મૂંડીએ નહિ. દિવાને કહ્યું કે, જે
આ સાધુ હોંશિયાર છે. ત્યારે આગેવાન શ્રાવક શેઠિયાએ કહેલ કે, સાધુ હોશિયાર છે જ હોય તે કલં નથી પણ ચેર તે નથી ને ? તમે ભગવાનની આજ્ઞા મુજબ જીવતા જ તે શીખો તે ૨ાજને એક કાયદો લાગુ ન થાય. ભગવાનની આજ્ઞાને સમજાવવા માટે જ દિ વ્યાખ્યાન છે. તે સમજીને જીવશો તે કલ્યાણ થશે.
Page #1000
--------------------------------------------------------------------------
________________
છે હદય, કિંડની અને આંખ જેવા અંગોનો ગેરકાયદે વેપાર છે
ભારતમાં ફૂલ્યોફાલ્યો છે.
જે કઈ વ્યકિતનું હૃઢય, કિડની કે આંખ જેવા અંગે નબળા પડી જાય, તે છે જ તેને સ્થાને સારા-સબળા અંગેની રોપણી કરવાનું કાર્ય આમ તે વર્ષોથી ચાલ્યું જ
આવતું જોવા મળે છે, પણ તાજેતરના મહિનાઓમાં નબળા અંગોને સ્થાને સબળા જ આ અંગોની રોપણી કરવાની શસ્ત્રક્રિયાઓ અનેક ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં છે. સારા પ્રમાણમાં થઈ રહી છે. તેમાંય ખાનગી હોસ્પિટલમાં શ્રીમંત બિમાર દર્દીએ આ ૨ દ્વારા આવી શસ્ત્રક્રિયાઓને ખૂબ જ પ્રાધાન્ય અપાય છે. માત્ર પૈસા હોવા જરૂરી છે. છે ચોકકસ કિંમત ચૂકવે અને નબળા અને સ્થાને સબળા અંગે મેળવો.
ભારતભરમાં આવા અંગેની બેન્ક ખુલેલી જોવા મળે છે, અને આવી છે કે માં હૃદય, કિડની અને આંખ જેવા અંગે મેળવવા માટે ગરીબ લોકોને પૈસા તથા લાલચ $ આપવામાં આવે છે.
- આવા અંગો મેળવવા માટે તબીબી નીતિનિયમોને બાજુ પર મૂકે, યેનકેન ૨ જ પ્રકારે ગરીબ લોકોને ફસાવી અનેક તબીબે આચરતા હોવાના અસંખ્ય કિસ્સાઓ છે બહાર આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.
અખાતના દેશમાંથી આવેલા શ્રીમંત આર કે અન્ય વિદેશીઓ પોતાના આ ૨ નબળા અંગોને સ્થાને સબળા અંગેની રોપણી કરવા ભારતને વધુ પસંદ કરે છે તેવો જ એક અણસાર તાજેતરમાં હાથ ધરેલા અભ્યાસમાં મળતા હતા.
ભારતમાં અમુક વિસ્તારમાં ગરીબ અને અભણ લોકોને અંધારામાં રાખી, કે જ તેમની પર શસ્ત્રક્રિયા કરવામાં આવે છે અને અમુક પૈસા આપી તેમની કિડની કાઢી જ 6 લેવાય છે. આવી શસ્ત્રક્રિયાએ અનેક ખાનગી ડેકટરે દ્વારા થતી હોય છે.
આય બેન્ક એસેસીએચન ઓફ ઇન્ડિયાના મહામંત્રી કે અનિતા પંડયાએ છે જણાવ્યું હતું કે અનેક એવા લોકો છે કે જેઓ પોતાની ચક્ષુઓનું કામ નથી કરતા છે * સગાવહાલા પાસે નથી કરાવતા. આવા દાનથી અનેક અંધજનોને નવી દ્રષ્ટિ મળી શકે તેમ છે. પરંતુ આ માટે તેમને તેમનો ધર્મ કે સમાજના બીજા નીતિનિયમે નડે છે, જ
જ્યારે બીજી બાજુ અનેક ગરીબના સારા સારા અંગોને લેભાગુઓ ખરીદી લેતા જેવા છે 8 મળે છે. અનેક એવા લેકે પણ છે. જે સાચે સાચ કયાથી પ્રેરાઈને પોતાના કુટુંબીછે જેને કિડની કે આંખ જેવા અંગે દાન કરે છે. પણ મોટે ભાગે આવા કિસ્સાઓમાં જ રે ગેરરીતિ આચરતી જોવા મળે છે તેમ તેમણે જણાવ્યું હતું. (મું. સ. તા. ૪-૪-૯૪) દિ
Page #1001
--------------------------------------------------------------------------
________________
ક જ્ઞાન ગુણ ગંગા કે
– પ્રજ્ઞાંગ
છે કે એક અક્ષેહિણી સેનાનું સ્વરૂપ : ૬ (૧) ૧ પતિ = ૧- હાથી, ૨-૨થ, ૩-ઘેડા, ૫-પદાતિ, ૨ (૨) ૩ પતિ = ૧ સેના = ૩ હાથી, ૩ રથ, ૯ ઘેડા અને ૧૫-પઢાતિ. છે (૩) ૩ સેના = ૧ સેના મુખ = ૯ હાથી, ૯ રથ,
૨૭ ઘેડા, ૪૫-પઢાતિ. (૪) ૩ સેનામુખ= ૧ ગુમ = ૨૭ હાથી, ૨૭ રથ,
( ૮૧ ઘેડા, ૧૩૫–પઢાતિ. (૫) ૩ ગુમ = 1 વાહિની = ૮૧ હાથી, ૮૧ રથ,
૨૪૩ ઘેડા, ૪૦૫ પઢાતિ. (૬) ૩ વાહિની = ૧ પ્રિપ્પણી = ૨૪૩ હાથી, ૨૪૩ રથ,
૭૨૯ ઘેડા, ૧૨૧૫ પઢાતિ. ૩ પ્રિયણી = 1 ચમ્ = ૭૨૯ હાથી, ૭૨૯ રથ :
૨૧૮૭ ઘેડા, ૩૬૪૫-પદાતિ. (૮) ૩ ચમ = ૧ અનીકિની = ૨૧૮૭ હાથી, ૨૧૮૭ રથ,
૬૫૬૧ ઘોડા, ૧૦૯૩૫-પદાતિ. જ (૯) ૧૦ અનીકિનીકલ અક્ષૌહિણી =
= = ૧૮૭૦ હાથી ૨૧૮૭૦ ૨૭ ૬૫૬૧૦ ઘેડા ૧૦૯૩૫૦ પદાતિ ૨,૧૮,૭૦ =૧ અક્ષોહિણી
શ્રી દશાણભદ્ર રાજવીને ખોટે ગર્વ ઉતારવા શ્રી સૌ થમેનદ્ર જે સામગ્રી છે જ વિષુવ, જે ઋદ્ધિથી શ્રી મહાવીર પરમાત્માને વંદન કરવા આવ્યા તેનું વર્ણન (શ્રી ૨ ઉપદેશ પ્રાસાઢમાંથી)
Page #1002
--------------------------------------------------------------------------
________________
છે ૧૦૪૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી ઈન્દ્ર મહારાજાએ ૬૪૦૦૦ હાથી વિમુચ્ચું. તેમાં દરેકે અરેક હાથીને ૫૧૨ જ મુખ હતા. ' દરેક મુખે મુખે આઠ-આઠ દાંત હતા તેથી
૫૧૨૪૮ = ૪૦૯૬ તાંત ર લ દરેક દાંતે રાતે આઠ-આઠ વાવડી હતી તેથી.
૪૦૬૬ ૪૮ = ૩૨૭૬૮ વાવડી. દરેક વાવડીમાં આઠ-આઠ કમલ હતા. તેથી
૩૨૭૬૮૪ ૮ = ૨૬૨૧૪૪ કમળો. ' * દરેક કમળની એક એક કર્ણિકા પર એક એક સિહાસન હતું. તેથી ૨૬૨૧૪૪
સિંહાસનો. છે દરેક કમળ કમળ લાખ-લાખ પાંઢડા હતા તેથી ર૬૨૧૪૪૦ ૦૦ કમળનાં પકડા. જ દરેક પાંદડે-પાંડે ૩૨ દેવ-દેવી બત્રીસ-બત્રીશ નાટક કરે છે તેથી ૮,૩૮,૮૬,૦૮૦૦,૦૦૦
આ એક હાથીની વાત થઈ, આ રીતના ૬૪૦૦૦ હાથીની ગણના કરતાં. કરેક હાથીના મુખ- ૩,૨૭,૬૮,૦૦૦ (એક હાથીના ૫૧૨ મુખ હોવાથી. હાથીના દાંત- ૨૬,૨૧,૪૪,૦૦૦ (એક હાથી= ૪૦૯૬ ઢાંત હોવાથી) કરેક દાંતે વાવડી- ૨૦૯,૭૧,૫૨૦૦૦ (દરેક હાથીને ૩૨ë૬૮ વાવડી હવાથી) કમલોની સંખ્યા : ૧૬૭૭ કેડ, ૭૨ લાખ, ૧૬ હજાર (દરેક હાથીની વાવડીમાં ૨૬૨૧૪૪ કમલ હોવાથી)
કમલોના પાંઢડાની સંખ્યા : ૧૬ સે લાખ ક્રોડ, ૭૭ લાખ ક્રેડ, ૭૨ હજાર ૬ ક્રોડ, ૧૬૦ ડ.
(રેક કમલ લાખ પાંદડાનું અને એક હાથીને.
૨૬,૨૧,૪૪,૦૦,૦૦૦ પાંદડા) છે કરેક પાંઢડે પાંડે ૩૨ નાટકે હોવાથી
કુલ ૧૩૬૮ કોટા કેટિ ૭૦ લાખ કટિ ૯ હજાર કટિ ૧૨૦ કેટી આ નાટકૅની સંખ્યા. દિ જ ૧૬ સ લાખ મેટિ, ૭૭ લાખ કોટિ, ૭૨ હજાર કટિ, ૧૬૦ કરિ કર્ણિકા.
Page #1003
--------------------------------------------------------------------------
________________
'
'
છે
વર્ષ-૧૦ અંક – ૪૪ તા. ૭-૭-૯૮ :
1 1 1 - - ૧૦૪૫
છે.
છે કે ૧૬૭૭ લાખ મેટિ, ૭૨ હજાર કટિ, ૧૬૦ કોટિ જિનપ્રાસાદે. છે કે ૧૬૭૭ કોટિ ૭૨ લાખ ૧૬ હજાર ઈ. જ એક અદ્રની પાસે ૮-૮ પટરાણી હોય તેથી
૧૩ હજાર કોટિ કર૧ કોટિ ૭૭ લાખ ૨૮ હજાર બધી ઈન્દ્રાણુઓની સંખ્યા. છે કે સઘળા ય ગજરૂપોની સંખ્યા ૫૩૬૮૭૦૯૧૨૦૦૦૦૦૦૦૦
શ્રી સમ્યફ ચારિત્ર પદનું સ્વરૂપ છે શ્રી ચારિત્રપ એ શ્રી જિનેશ્વર દેવના શાસનમાં આઠમાપદ તરીકે સુપ્રસિદ્ધ છે રે જે આત્મા ચારિત્રને પામે છે તેનામાં અજબ કોટિની ગુરૂતા પ્રગટે છે. “ચારિત્ર વિના જ આ મુક્તિ નથી એ શ્રી જૈન શાસનને નિયમ અબાધિત છે. મુકિત માર્ગના આવા અનુ
પમ રાજમાર્ગની સામે એક પણ અનિષ્ટ અક્ષર ઉચ્ચાર એ શ્રી જિનશાસનને ૨. છે અનુયાયી માટે ભયંકર નામે સીજનક છે. જે આત્માને ચારિત્રપ્રત્યે અને ચારિત્રવંત છે જ પ્રત્યે રાગ નથી તે આત્મા દુનિયામાં ગમે તે સારે ગણાતે હોય તે પણ શ્રી છે જિનેશ્વર દવેના શાસનમાં તેની એક કાણી કેડી જેટલી પણ કિંમત નથી.
સઘળાં ય સાવદ્ય વેગેથી ત્રિકરણ મેગે વિરામ પામી શ્રી જિનેશ્વર દેવેની ૬. પર આજ્ઞા મુજબ નિરવદ્ય પ્રવૃતિ કરવી તેનું નામ સમ્મચારિત્ર છે અને મુક્તિ પઢની તીવ્ર છે જ ઝંખના હોવા છતાં પણ જેઓ સર્વ વિરતિ ચારિત્રને સ્વીકારવાનું સામર્થ્ય ન ધરાવતા જ ન હોય, તે માટે દેશવિરતિ ચારિત્રનું વિધાન છે. કે દેશવિરતિ ધર્મને ધર્માધમ તરીકે ઓળખાવનાર શ્રી જિનશાસનના મર્મને શું
જાણકાર ધામદેશક પિતાની ધર્મ દેશનામાં “સર્વવિરતિ એજ વાસ્તવિક ધર્મ છે.” એમ જ ધ્યાનિત ફર્યા વિના રહે નહિ. કેમકે “શ્રી દેશ વિરતિને પરિણામ પણ સર્વવિરતિની આ
લાલસા વિનાના હો તે નથી.” અનન્તગુણવાળા એવા ચારિત્રધર્મને મહામુનિએએ શાસ્ત્રોમાં સત્તર પ્રકારે તેમજ દશ પ્રકારે પણ વણવ્યો છે. જેની સંપૂર્ણ સાધના કરવા ? ર માટે ઇમિતિ આદિ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ ક્ષમા ગુણે અને મૈત્રી આદિ 9 એ ભાવનાએ ને આત્મસાત કરવાની અતિ આવશ્યકતા છે અને આની અખંડ આરાધના આ કરનાર આત્માઓએજ મુક્તિ પઢને સાધ્યું છે, સાધે છે અને સાધશે. આવા સમ્યક 8 ચારિત્ર પને નમસ્કાર થાઓ.
Page #1004
--------------------------------------------------------------------------
________________
૬ મહારાજાએ શેઠને કયાં ભૂલાવ્યા છે
-શાહ રતિલાલ ડી. ગુઢકા-લંડન
મહારાજા આતમા નામના શેઠને કેવા ભૂલાવે છે. પૂર્વ કાળમાં ધરા ગામે જ ૨ એક ધર્મિષ્ઠ શેઠ. પણ લક્ષમીની મૂછ ન ઉતરે. એકવાર શેઠ પરગામ ગયા હતા પાછા છે. છે વળતાં એક ઝાડ પાસેથી પાંચ વર્ષનો બાળક મ. દયા આવી. શેઠ બાવકને ઘેર . 3 લાવી માટે કર્યો. સંસ્કાર આપ્યાને કઈવાર સંત પધારે છે છોકરો બારણામાં ઉભે છે છે ? સંત કહે છે–આ છેક પુણ્યવાન છે-શેઠ કહે મારી નોકર છે-સંત કહે ગમે તે હોય ૨ એ ખૂબ જ પ્રતાપી થશે. તમારી બધી મિલ્કતનો માલિક થશે અને તમારે જમાઈ પણ છે થશે. અને છેવટે સંસાર છોડીને સાધુ પણ થશે એમ કહી સંત ચાલ્યા ગયા.
આ શેઠને ન ગમ્યું અને એને કાસળ કઢાવી નાખું-કેવો અનર્થ ઉભો છે શેઠે ચંડાળને હજાર રૂા. આપી છોકરાને મારી નાખવો એમ કહ્યું. શેઠ કહે છે બેટા ? છે તારે બાજુના ગામમાં ઉઘરાણી માટે જાવું છે ભલે બાપુ બંને ઉપડયા. અધવચ્ચે ચંડાળ $ ન કહે છે–તારી ઉઘરાણી અહીં જ પૂરી થાય છે. છોકરાને ચંડાળે છરી બતાવો થરથર છે ઇ ધ્રુજે છે કહે છે મને જીવતે જાવા દો. કાલાવાલાથી અને એના પુણ્યથી ચંડાળનું પડ
હદય પીગળી ગયું. ધિકકાર છે અને હજાર રૂા. માટે નિર્દોષ બાળકનું ખૂન-પછી પોતે કહે છે. દિકરા તું આ જંગલમાં ચાલ્યો જા. બાળક કહે બાપુજી તમે મને જીવતઢાને ૨ દીધું. તમારો ઉપકાર નહિ ભૂલું.
એમ કહી બીજા ગામ ગયો અને ગામની બહાર ઝાડ નીચે નમસ્કાર મંત્રનું ર સ્મરણ કરી રહ્યો છે ત્યાં સામે એક કુંભાર માટી ખેઢવા આવ્યો. છોકરાએ કહ્યું-લાવો
બાપુજી હું માટી ખાદી આપું. અને કુંભાર છોકરાનું બોલવું પ્રિય ભાષા સાંભળી ખુશ જ થા. પૂછ્યું તું કોણ છે તારૂં કેણું–છોકરો કહે મારૂં કેઈ નથી. ઘેર લઈ આવ્યો 2 માટલા બનાવતા શીખવાડે. કુંભારને વિકરો ખુબ વહાલો લાગે છે.
આ એક વર્ષ વીતી ગયો. પેલા શેઠ આ કુંભારને ઘેર આવ્યા. કુંભરે શેઠને છે એ બેસાડ્યા. છેકરાને કહે છે દિકરા શેઠ માટે પાણીને લોટો ભરી આવ–પાણી આપ્યું , આ શેઠને તે છોકરો એાળખી ગયો કે આ મારા રક્ષણઢાતા હું ક્યારે બદલો વાળીશ. શેઠ 6 ૪. જમીને ઓસરીમાં સુતા ત્યારે આ છોકરે શેઠના પગ દબાવવા લાગ્યો. જુના શેઠને યાઢ જ જ આવ્યું કે મારે ઘેર છોકરે આમ જ મારા પગ ઢાબતે. કુંભારને શેઠ પૂછે છે કે તમને શું ત્રિકરો નહોતો. તે કુંભાર કહે છે મને ભગવાને આપ્યો. કુંભારે એના ખુબ વખાણ કર્યા. મારા ઘરને દિપક છે મારો રતન છે.
Page #1005
--------------------------------------------------------------------------
________________
વર્ષ -૧૦ અંક-૪ તા. ૭–૩–૯૮ :
: ૧૦૪૭
જ
અહીંયા શેઠની વૃત્તિ બગડી. બસ આને મરાવી નાંખું પછી જમાઈ શેને થાય. આ એ પછી શું કહે છે મારે આગળ જાવું છે પણ મારા ઘેર અગત્યના સમાચાર પહોંચાડવા . આ છે તે, કુંભાર કહે હું પંચાડી આવું ત્યાં રિકરે કહે એ કામ મારૂં બાપુજી. શેઠે 8 ચિઠી લખી તેમાં લખ્યું કે આ છોકરાને વિષ આપજે. છોકરો ઉપડો પણ રાત પડી છ ગઈ. જે વી શેઠના બંગલા પાછળ બગીચામાં સુઈ ગયો. એ સૂતો એટલે બગીચો લીલો જ છમ થઇ ગયો. શેઠની છોકરીએ બારીએથી જોયું. પુષ્પની સુગંધ અને સૂકાઈ ગયેલો કે લીલો છે ગીચ એટલે થયું. નકી કેઈ પુણ્યવાન આત્માના પગલા લાગે છે.
ડેવે શેઠને જોષીએ કહેલું હતું કે જેના પગલા થવાથી આ બગીચો લીલો થઈ છે ઇ જાય તે તમારે જમાઈ બનશે. દિકરી ત્યાં યુવાન સૂવે છે ત્યાં આવી અને ખીસામાં છે
કવર થે ડું બહાર નીકળી ગયું. તે ધીમેથી કાઠી ચા પીવાથી બોલને ચીઠી વાંચી અંજર : જ લખ્યું હતું કે કેઈને પૂછશે નહિ કેઈની રાહ ન જેશે આ આવનાર છોકરાને તરત ૨. ઈ વિષ દે છે. દિકરીને વિચાર આવ્યો. મારા પિતાજી ધમિઠ છે કદી અવુિં ન લખે છે છે તેમને કરો ગમી ગયો હશે તે જ ઉતાવળથી વિષ લખાઈ ગયું હશે અને દિકરીએ . કે આંખમાં કાજળ વડે તેનાથી એક કાને ઉમેરી વિષા કરી દીધું પછી પિતે સુઈ ગઈ.
શેઠાણીએ ભાઈના દિકરાને દિકરી માની રાખેલ વેપાર સંભાળતો શેઠાણીએ ૨ ૨ કવર ખેલી ભત્રીજા પાસે વંચાવ્યું–અને શેઠાણીએ તરત લોટાની ચોરી બનાવી જોષી છે છે બોલાવી ચાર ફેરા ફેરવી લગ્ન કરી દીધા અને છેક ભાગ્યને કહે છે તારી લીલા જ
શેઠાણીએ પોતાની આંગળીમાં ૧ લાખ હીરાની વીંટી તે જમાઈને કન્યાદાનમાં આપી દ. કઈ જમાઈ કહે છે હવે મારે જવું છે તે કહો હવે આપને જાવાની જરૂર નથી. ૧ હું હવે આ બાજુ શેઠ રાજી થાય છેકહે છે હું જાઉં છું તેમ કુંભાર શેઠને કહે છે જ છે હજુ મારો દિયરો ન આવ્યા–તે શેઠ કહે મારા ઘરના બધા પ્રેમી છે. ફસાઈ ગયો જ હશે. હવે જમાઈ તે શેઠની દુકાને બેસે છે ત્યાં એક ગરીબ યુગલ આવ્યું. રડતું કહે ૪. દિ કહે તમે પૂર્વના પુણ્યથી સુખી છો અમને કંઈક આપે. એમના રૂઢનથી છેક- ૨ ૨ ૨ાનું હદય પીગળી ગયું. કન્યાદાન વખતે જે વીંટી મળી હતી તે આપી દીધી. અને જ પેલા ગરીબ તો એને આશીવા આપી ચાલ્યા ગયા. આ મુનિમથી સહન ન થયું. આ ત્યાં શેઠ પણ આવી ગયા. કહે એક ગરીબને ૧ લાખની વીટી આપી દીધી છે ? તમારા ભંડાર ખાલી થઈ જાશે–શેઠ કહે કેણ જમાઈને શું શેઠ ઘેર આવી જમાઈને છે છે ગાઢી તકએ જેયા પ્રેસર વધી ગયું.
ડોઠ કહે મેં તમને ચીઠી પહોંચાડવા મોકલ્યો હતો કરો કહે મેં તે ચીઠી છે
Page #1006
--------------------------------------------------------------------------
________________
છે ૧૦૪૮ :
: શ્રી જૈન શાસન (અવાડિક) છે આપી બીજું કાંઈ જાણતું નથી. અને મને તમારી દિકરી પરણાવી પછી મને મારા રે સાસુએ મને વીંટી કાનમાં આપી હતી તે મેં એક ગરીબને દાનમાં આપી દીધી પછી જ
શેઠ ગુસ્સે થયા હાથમાં તલવાર કહે બે ટુકડા કરી નાખું, શેઠાણી એના પગમાં પડે છે જ છે કહે છે આપણે એની સાથે દિકરી પરણાવી છે એને મારી નાખશો તો દિકરી છે છે વિધવા થાય માટે શાંતિ. શેઠ કહે કેણે પરણાવવાનું કહ્યું હતું ? શેઠાણી કહે તમે જે છે ૨ ચીઠીમાં લખ્યું હતું. આવનારને વિષા આપો કેઈની રાહ ન જોશે. મેં તે વિષ પર એ દેવાનું લખ્યું હતું. હવે શેઠ કહે તમે ૧ લાખની વીંટી લઈને આવે ત્યારે મારા છે આ ઘરમાં આવશે. પછી છોકરી જાય છે. પત્ની રડે છે પણ કહે છે તારો બાપ મ નવ મટી , @ 8ાનવ બન્યો છે. પણ અવસર આવશે જરૂર હું તને તેડાવી લઇશ હમણાં તો છે છે અહીં જ રહે.
છેકરે વિચારે છે કે કર્મ રાજો હું કેટલા નાટક કરાવે છે શેઠે મને માટે કર્યો. છે છે ૧૮ વર્ષને થયો ત્યારે એણે જ વધ કરવા મૂકો . ત્યાંથી બો ને કુંભાર મા-બાપ ૨. ૪ બન્યા. છોકો વિચારે છે–ભાવીના ભાવે જોઇએ. ચાલતે નદિ કિનારે નમસ્કાર મંત્રનું છે ર ધ્યાન ધરવા બેઠા. પ્રભુમાં લીન બની ગયો છે. ત્યાં ઘણું માણસોનું ટોળું આવે છે. જ આગળ શણગારેલી હાથણી સૂંઢમાં કળશ લઈ આવી અને આ છોકરા ઉપર ઢોળ્યો છે લોકે મોટા અવાજે બોલ્યા જય હો વિજય હો. ઉઠે તો અમારા રાજા બન્યા. આ . ત્યારે આ પૂછે છે તમે મને ક્યાં લઈ જાય છે. અમારા ગામના રાજ મૃત્યુ છે છે પામ્યા છે અને હાથણી કળશ ઢળે તે અમારા રાજા. પછી વાજતે ગાજતે એને શહેરમાં જ જ લઈ ગયા રાજ્યાભિષેક કર્યો. આ વિચારે છે. આ રાજ્ય તે આજ છે ને કાલ નથી છે એમાં હરખાવા જેવું નથી. રાજ્ય મર્યું છે તે તેને સદુપયોગ કરી લઉં. એ ણે ખુબ વ છે દાન દેવા માંડયું ને રાજ્યને વહેવાર સરસ કરવા લાગ્યા. અને ભંડારમાંથી મૂલ્યવાન છે - વિટ કઢાવી થાળ ભરીને સસરાને ત્યાં માણસ કર્યો ત્યારે સસરા કહે છે. જ
આટલી બધી કિંમતી વિટીએ કે એકલી છે ત્યારે–તમારા જમાઈ અમારા છે મહારાજા બન્યા છે–પછી સસરા દેડતા આવ્યા. કારણ જે સસરાએ કીધું તું ૧ ર 0 લાખની વી ટીઓ આપે ત્યારે ઘરમાં આવશે. પછી છોકરાએ પત્ની કુંભાર માત –પિતા જ એ બધાને બોલાવી આખા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો એક પણ ઘર નવકાર વિનાનું ન જ જ રહેવું જોઈએ. સાધુ-સંતોને વિનંતી કરી બોલાવે છે. ખુણે-ખુણે જૈન ધર્મ ફેલાવી છે ક, અનેક જીવને ધર્મ પમાડી અને વૈરાગ્ય પામી દીક્ષા લઈ કલ્યાણ કર્યું.
Page #1007
--------------------------------------------------------------------------
________________
Grego
T
”
5 શ્રીરંવશિશ છે
પ્યારા ભૂલકાઓ.. દેવમણ...ભ્રમણ...ભ્રમણ..!!ઠ
વે, તારો ભ્રમણ યોગ ચાલું થયે લાગે છે. ના, ભાઈ, ના, હું તે અનાદીકાળથી ભમતો આવ્યો છું.
ભાર, મને દંડ વડે ચેડા આંટા મરાવે છે. તે દંડને પોતે એક બાજુએ મુકી દે છે. પછી હું (ચક) દંડ વગર આપોઆપ ફરતું જ રહુ છું ભ્રમણ કરતું જ રહું છું, છે ચક! તે તે તારી કથની કહી પરંતુ, દર્દભરી વાત સાંભળી હું ચકડોળે ચડી ગયે. મારું ભ્રમણ થવા લાગ્યું. મારી પણ આવી જ સ્થિતિ દેખાય છે. દિવસ ભર જે હું કામ કરૂં છું. તે રાત પડતાં અને નિદ્રા ટાણે વિરામ પામી જતું હોય છે. કારણ કે મારું શરીર તે ટાણે નિષ્ક્રિય બની ગયેલું હોય છે. પરંતુ તે કાર્યના વિચારોના ચક્કરો તે ઉંઘમાં પણ ગતિમાન હોય છે. સ્વપ્નનાં આકાર લઈને મારી આસપાસ ઘુમરે ઘુમતાં જ હોય છે. ચક્રના ચકરાવાની માફક તેની ગતિ પણ અખલિત હોય છે. દિવસ કામમાં અને રાત્રી સ્વપ્નમાં... આત્મ ચિતવન મારાથી થઈ શકતું નથી. પરન્તુ, રાત્રિની છેલ્લી બે ઘડીમાં સ્વપ્નની હળવાશ હોય છે માયાજાળ બંધ થઈ જાય છે ત્યારે, હે જીવ! તું શા માટે નિદ્રાને ત્યાગ નથી કરતું ?
Page #1008
--------------------------------------------------------------------------
________________
૧૦૫૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક) ડું પણ આત્મ ચિંતવણ શા માટે નથી કરતો ? માનવ જીવનની સર્વમુખી વિકાસયાત્રાના ધર્મ સાધનથી શા માટે દૂર રહે છે. શા માટે જાણીબુઝીને તારા આત્મઘનને જોઈ નાખે છે? તારા દિવસે શા માટે વ્યર્થ ગુમાવે છે, એહ છવ! તારે એક એક દિવસ પસાર થઈ જાય છે.
તારું શરીર પિતાને બાળનારી સ્મશાનની આગ તરફ આગળ ધપી રહ્યું છે. તારૂં દેહ ઘર રોજબરોજ અગ્નિમાં (ક્રોધ-માન-માયા-લેભની ચંડાલ ચોકડીમાં) છે. ભડથું થઈ થહ્યું છે.
ત્યારે ખરેખર ! તું મઝથી નિદ્રા માની રહ્યો છું. મઝા માની રહ્યો છું. ના, ના, તારે બુદ્ધ આમ જ બળી રહ્યો છે. માટે હે જીવ! ક્ષણે ક્ષણે તારા આત્મ ધનને આવડા મોટા પાપથી શા માટે ભરી રહ્યો છે.
પરની અપેક્ષા અને સ્વની ઉપેક્ષામાં જ તું તારી ઘર બદી રહ્યો છું. હું એ જીવ ! તને આવું શોભે છે ખરું? આજથી જ સંકલ્પ કર, મારા આત્માને ઉજળી દિશામાં લઈ જઈશ.'
રવિશિશુ c/o. જૈન શાસન કાર્યાલય મધુરમ્ ઃ સમ્યગૂ સૂત્ર-અર્થમાં મેક્ષની જનેતા રહી છે. અંધેર”
તેને માટે આવી વાતે બોલાય .. - અંધેરી નગરી, ગંડુ રાજા બાર
–ી સેના અને કેહરા ને તેર દરવાજા.
મણકા અંધેરી નગરી ચપાટ રાજા ટકે શેર સુખનું મૂળ ધર્મ છે. ભાજી ટકે શેર ખાજા.
પૂન્ય વડે પાપને ક્ષય થાય છે. જ્યાં અંધાધુંધી હોય, જે રાજ્યમાં મા અને માતૃભૂમિની કોઈ કિંમત છે ન્યાય આંધળો હોય, જ્યાં ઘોડાં–ગધેડાને આંકી શકતું નથી. જ એક જ લાકડીએ હંકારાતા હોય. જ્યાં તમે બીજા માટે જેવું વિચારશે તેવું છે. જ રાજા મૂર્ખાઓને શિરોમણી તુલ્ય હોય બીજા તમારા માટે વિચારશે.
Page #1009
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અક ૪૪ : તા. ૭-૭-૯૮ :
છુરાયેલુ પાપ આખા શરીરને કારી ખાનારૂ ઝેર છે.
જુરાની મળતી નથી મેળવવી પડે છે. અને સયમથી કેળવવી પડે છે.
શૈલેષ ત્રાપજ
ગઝલ
કેાડી માલે ન ભાગ ખીન
હુન્નર કરો
શું નર પાવે સાહેલી
દરિદ્રી
ચલ ઇરિયાવમે’
મરનેકુંડુ મરે,
બિના લીખા ર્રાિર
ક્રમ લે ચલે
હજાર
સાથ
તા શખ લગ ગયા હાથ
* *
'વાર કહે એ, ખૂણે બેસીને રે, નગઢ હેજી ખા, ખીચડી ને ઘી, ફાળા ને ડાહ્યો, સ્યા તે મૂખ, –લાડલી
હાસ્ય હાજ .
શિક્ષક- અલ્યા મુકેશ, પરીક્ષા ચાલે છે ને કેમ પાછળ જુએ છે. મુકેશ- સાહેબજી આ પ્રશ્નપત્રમાં લખ્યુ કે પાછળ જુએ તેથી પાછળ જોઉ છું.
છે.
(અર્થના અનર્થ ના કરે.)
૫.ચ કેાલેજિયના અધ્યાપકને મનાવવા
કહેવા લાગ્યા–
સાહેબજી, આજની ખુશ ખબર સાંભળી ?
: ૧૦૫૧
અધ્યાપક કઈ ?
સાહેબજી– આજે શેતાનના સ્વર્ગવાસ થયેા.
અધ્યાપ–(કાલેજીયનાના માથા પર હાથ મુકીને) હે ભગવાન! હવે આ અનાથ યુવાનાનું શું થશે.
—વિણા પારેખ
આ પુણ્યથી મળ્યું' છે -
-
ઉત્તમ કુલમાં જન્મ પુણ્યથી મળ્યા છે. ઉત્તમ મા-બાપ પુણ્યથી જ મળ્યા છે: માનવના દેહ પુણ્યથી જ મળ્યા છે. પાંચે ઇન્દ્રિર્ચા પુણ્યથી જ મળી છે. ઉત્તમ દેવ પુણ્યથી જ મળ્યા છે. ઉત્તમ ગુરૂ પુણ્યથી જ મળ્યા છે. ઉત્તમ ધર્મ પુણ્યથી મળ્યા છે. સારી બુદ્ધિ પુણ્યથી મળી છે. સારૂ ખાવાનું પુણ્યથી જ મળ્યુ છે. રહેવા માટે ઘર પુણ્યથી જ મળ્યુ છે. સારા કપડા દાગીના પુણ્યથી જ મળ્યા છે. સારા મિત્રા પુણ્યથી જ મળ્યા છે. સારા પડેાશી પુણ્યથી જ મળ્યા છે. રોગરહિત શરીર પુણ્યથી જ મળ્યું છે, લાંબુ આયુષ્ય પુણ્યથી જ મળ્યું છે. જ્ઞાનકુંજ પુણ્યથી જ આવે છે. જૈન શાસન પુણ્યથી જ આવે છે.
(પુણ્યના કાર્યા ખૂબ જ કરે.) —યાસના જડીયા
Page #1010
--------------------------------------------------------------------------
________________
રાપર તા. ૧૦-૬-૯૮
છે. વાવાઝોડાને હિસાબે છે શ્રી જીવદયા મંડળ સંચાલીત-રાપર પાંજરાપોળને છે
લાખનું નુકશાન
છે તા. –૬–૯૮ સૌરાષ્ટ્ર તથા સારાય કચ્છમાં ફુકાયેલ ભયંકર વાવાઝોડાની અસર : આ દરેક તાલુકાના ગામડા થવા પામેલ છે. આમાં આ રાપર તાલુકે પણ વાવાઝોડાની રે ઇ ઝપટમાં આવી જવા પામેલ છે. સેડાના પતરા મકાનોના નળીયા ઉડી જવા પામેલ છે. આ છે વૃક્ષોના તે જાણે સોથ વળી ગયેલ છે. ઠેર ઠેર વિલેપાત કરતા ફકત વૃક્ષના થડ અને ૪ ને પાંદડા વિનાના ડાળખા નજરે પડે છે. અસંખ્ય વૃક્ષે મુળમાંથી ઊખડી જવા પામેલ જ છે. તાર અને લાઈટના થાંભલા વળી ગયેલ છે. અથવા તે પડી ગયા છે. રસ્તા ઊપર ૨ ઠેર ઠેર વાયરે ઊડતા નજરે પડે છે.
આ સ્થિતીમાં શ્રી જીવઠયા મંડળ સંચાલીત રાપર પાંજરાપોળના ત્રણેય વિભાઆ ગેમાં મકાને ઉપરના નળીયા ઉડી જવા પામેલ છે. ઘાસના ગોડાઉન તથા સેડના છે ૦ પતરા ખુબ દૂર સુધી ઉડી ગયેલ છે. આ
વાવાઝોડું એટલું તે જોરઢાર હતું કે, લેખંડની કેચી સહીત પતરા ઉડી જવા હું આ પામેલ છે. આ સંસ્થાના ત્રણેય વિભાગોમાં આશરે બાંધકામને લગતું રૂા. ૧૦ લાખ છે ૬ ઉપરનું નુકશાન થયેલ છે. ઘાસને પણ ખુબ જ મોટું નુકશાન થયેલ છે.
સંસ્થાને ફરી ઉભી કરતાં ખુબ જ જહેમત ઉઠાવવી પડશે. એમ એ યાહીમાં જ આ સંસ્થાના પ્રમુખ શ્રી વેલજીભાઈ મહેતાએ જણાવ્યું હતું.
જીવદયાનું કામ કરતી આ સંસ્થા ઉપર આપત્તિ આવી પડેલ છે. ત્યારે તેને જ છે સહગ આપવા સંસ્થાના ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટીએ સૌ જીવદયા પ્રેમી- દિ
એને નમ્રપણે અપીલ કરેલ છે.
Page #1011
--------------------------------------------------------------------------
________________
આ (ટ ઈટલ ૨ નું ચાલુ) :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] છે જ નહિ! આને અર્થ એ છે કે જો કે તમારા માટે નિદાકારક અપશબ્દો કહે, તો તે ૨. છે શાંતિથી સાંભળી લેવા. પરંતુ સામે કેઈને પણ અપશબ્દ કહેવા નહિ. કેઈ તને આ ગાળે બાપે, તે સામે ગાળે આપવી નહી. ચૂપચાપ ગાળો સાંભળી લેવી આ પ્રકારનું
આચરણ રાખવાથી તારા ઘરમાં કલેશ કે ઉદ્વેગ થશે નહિં. શાંતિના ધામ જેવું તારું જ આ ઘર રહેશે.
બીજી શિખમાં કહ્યું કે, તારું આંગણું સઢા-સવા સ્વચ્છ રાખજે. આને મર્મ છે { એ છે કે, કન્યા! તારા શીલ અને ચારિત્ર્યની પવિત્રતા હંમેશા જાળવજે. ચારિત્ર્યમાં જ છે જરા સરખો પણ ડાઘ પડવા ન દેતી સહા મર્યાત્રામાં રહેજે. આથી કુળની શોભા વધશે. જે
ત્રીજી શિખમાં કહ્યું કે, સૂર્ય–ચંદ્રની પૂજા કરજે. આનો અર્થ એ છે કે, સાસુ, & સસરા સૂર્ય ચંદ્ર બરાબર છે. તેમને હંમેશા પ્રસન્ન રાખવાને પ્રયત્ન કરજે. તેમને જ 9 પૂજ્ય માનજે. તેમની સેવા કરવામાં કોઈપણ જાતની કચાશ રાખતી નહિ.
ચોથી શિખમાં કહ્યું કે, તારા પતિ અગ્નિ સમાન છે. સાવધાનીથી તેમની જ આરાધના કરજે. પતિને કાયમ પ્રસન્ન રાખવા માટે તારાથી બનતા બધા જ પ્રયત્નો ૬
કરજે. પતિના સુખની સાચી ભાગીદાર બનજે. તેમના સુખમાં ભાગ ન લે તો હરક્ત છે દિ નથી, પરંતુ તેમના દુઃખમાં તે અવશ્ય સાથીદાર બનજે.
યથાશક્તિ મેં આ શિખની આરાધના કરી છે. મારા માટે આનંદ અને ધન : જ ભાગ્ય વિષય છે કે, આપણા ઘરમાં સંપ અને સુખ છે.
આ ચારેય શિખામણ ઉપર પ્રત્યેક ચીજોએ ખૂબ ઊંડો વિચાર કરવો જ રહ્યો. ૨ સંસારમાં સ્ત્રીએ વસુંધરાની માફક સહનશીલ બનવાનું છે. સાગરની માફક ગંભીરતા જ ર ધારણ કરવાની છે. મેરૂ પર્વત જેવી અડગતા રાખવાની છે. અગ્નિ જેવી પવિત્રતા જ જ જાળવવાની છે.
મોટા ભાગે ઘણા ઘરોમાં કલેશનું વાતાવરણ પથરાયેલું હોય છે, તેનું કારણ ? જ એ છે કે, આ કલેશ અને વિસંવાદના પાયામાં અસંતોષ. અસંયમ અને અસહિષ્ણુતા છે જ પડેલા છે. મા–બાપ પિતાના સંતાનોને શિખમાં રૂપિયા આભૂષણ કે વએ ભલે જ જ આપે, પણ ઉપરની ચાર વાતો તો સારી રીતે આપે, તે સંસારમાં સ્વર્ગ ખડું છું જ થાય! આ ઉપરાંત માતા-પિતાએ પોતાના સંતાનમાં વિના સાવ સહનશીલતા, રે
દેવ-ગુરૂ પ્રત્યેની ભકિત અને ધાર્મિકતા શીખવે તે ઘણું ઉમદા કાર્ય થાય તેમ છે. આ છે આમ કરવાથી આપણા જીવનમાં વધુ સુખ અને શાંતિ આવશે.
Page #1012
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવડિક)
તા. ૭–૩–૯૮
રજી. નં. જી. એન. ૮૪
પૂજયશ્રી કહેતા હતા કે- .
-શ્રા
2
.
હું
=
જાઇ B &T IS
|
સ્વ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારા
કે જ્યાં ગુર્વાજ્ઞા ત્યાં જ જિનાજ્ઞા છે અને સાચો શિષ્યભાવ પણ જિનાજ્ઞામ જ છે. એ જ મૌત્રી એ રાગને વિષય નથી પણ હિતને વિષય છે. છે ક ભૌતિક પ્રગતિ એટલે આત્માની અધોગતિ–અવગતિ !
ધર્મના પ્રતાપે મળતું પણ સુખ, ધમને પ્રાણ લેનારૂં લાગે. ક નવકાર તે મેહે પેઢા કરેલ સંસારરૂપી રોગને નાશ કરવા માટે ગણ નો છે. આ
રોગની પુષ્ટિ માટે જ ગણે તો તેને શ્રી નવકાર ફળે નહિ પણ કુટે ય! છે છે કે દુનિયાના સુખ માત્રની ય ઇચ્છા ન થાય તેનું નામ સાધુ ! ક પાપને પાપ સમજવા છતાં ય મજે થી પાપ કરે તે નઠાર કહેવાય. ન ઠોઃ એટલે
વસ્તુતત્તવ સમજવા નાલાયક ! છે કે જેને સંસાર સારો લાગે, મજેને લાગે, રહેવા જેવું લાગે તે બધા ચેતના
વગરના મડઢા જેવા છે. મેક્ષનું સુખ એ એવું સુખ છે જેની ઈછામાં ય પાપ નહિ, પ્રવૃત્તિમાં ! પાપ નહિ, પ્રાપ્તિમાં ય પાપ નહિ. સંસારની સઘળી ય ઈછાએ મારવા મક્ષી ઈચ્છા છે
પેઢા કરવાની છે. [ ક જગતની સારામાં સારી ચીજ પણ જેને આકર્ષિત કરી ન શકે તેવી શ જેની જ 9 આવે તે સાચા ભાવે સંયમ પાળી શકે ! છે કે પરિગ્રહની મમતા ઉતારવા માટે જ દ્રવ્યપૂજાનું વિધાન છે. પિતાના વિભવને છે
અનુસારે જ ભકિત કરવાની છે. માગી–ભીખીને ભકિત કરવી એમ કે પુસ્તકમાં
લખ્યું નથી. િક પાપી નરોને આહ્વાન કરે—બેલાવે તેનું નામ નરક ! છે કે ભગવાનનું તી—શાસન એ સંસારનું વૈરી છે! ૨. ક તત્ત્વજ્ઞાન અને ચારિત્રને અથી નહિ તે ત્રણ કાળમાં બને નહિ. ( વિજ્ઞાની છે છે અને ચારિત્રને વૈરીતે મહા અજ્ઞાની છે. તે પોતે ય પોતાના તત્વજ્ઞાની ડુબે છે છે અને બીજાને ડુબાડે!
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/૦. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
Page #1013
--------------------------------------------------------------------------
________________
જાણો વૈવિસા તિજારTUો | શાસન અને સિદ્ધાન્ત 3મમાડું. મહાવીર-પ૩નવસાdmi oો રક્ષા તથા પ્રચારનું પત્ર- 2
જગતમાં તેઓ
ધન્ય છે ! તે ધન્યા. પુણ્યભાજસ્તે, ૌસ્તી: કલેશસાગર: 1 જગત્સાહજનની, હૈ રાશાશીવિષા જોતા !
જેઓ વડે જગતને સહન કરનારી આશા રૂપી સર્પિણી જીતાઈ ગઈ (અર્થાત્ જેએાએ અશાને જીતી લીધી છે) તેઓ જ જગતમાં ધન્ય છે, પુણ્યને ભજનારા છે, તેઓ વડે કલેશરૂપી સાગર તરાયો છે. પૂ. આ. શ્રીવિ. રામચન્દ્ર સૂ.મ. સાતમી પુણ્યતિથિ વિશેષાંક
અઠવાડુંક
વર્ષ
અંકી ૪૫+૪૬
US
શ્રી જૈન શાસન કાર્યાલય
મૃત જ્ઞાન ભવના
૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) INDIA
PIN - 361005
Page #1014
--------------------------------------------------------------------------
________________
ધર્મગુરૂશ્રીના વિહાર પ્રસ ગે ગાવા લાયક ગહુલી.
(માર સોના સરીખો સુરજ ઉગીચો–એ રાગ.) ગુરૂરાજ વિહાર કરશો નહિ, જાણી લેવક શોચ કરે ઘણો, કેણ સૂણાવશ સિધ્ધાંત.
ગુરૂરાજ વિહાર કરશે નહિ મીઠી વાણીને નિરમળ વાયથી, બાધ આપશે આવા હવે કેણ ગુ. પૂરા પુજે મળ્યો છે જગ જેનને, તો તે તે કેમ તજાય. . બંધ આપી પાશાણે પલાળીઆ, પાયુ ધર્મરૂપી શુભ નીર. કે. કે દી ઉપાશ્રયે નવ આવતા, તેવા ક્યાં જઈ પામશે બંધ, ,, અનાચારીએ આડો મારગ મૂકીએ, સૂણી આપ તણે ઉપદેશ .. અતી છઠ્ઠ અઠ્ઠમ થવા હોંશથી, થશે એકાસણું શું કદી એક. * સિંહ સમુ સિંહાસન શોભતુ, તેહ ખાલી જોયું કેમ જાય. , હીરો હાથમાં આવ્યો પાછો જાય છે,દીવો જ્ઞાનને ગતીશું કયાંય. ! નરનારી ભરે છે નીર નેત્રમાં. ઘર કામ ન સૂઝે કાંઈ. કહે કેશવ બેઉ કર જોડીને, કરો ફાગણ ચોમાસુ ચાંહ્ય. ધર્મગુરૂશ્રીના વિહારનું જાણું થયેલી ઉદાસી વિષે ગહું રી.
(મારી પુન્ય ઉઢય દશા જાગી રે –એ રાગ) ગુરૂરાજ હવે ક્યાં મળશે રે, મમ ભાગ્ય શા ક્યા ફળશે રે, તમ શેવક ક્યાં જઈ ઠરશે રે, ગુરૂરાજ હવે કયાં મળશે રે ૧ મીઠી વાણી છે સાકર સેલ રે, થાએ હૃદયમાં અમૃત વેલ રે, ચાલે ઘર્મ રૂપી રસ રેલરે, ગુરૂરાજ હવે કયાં મળશે રે. ૨ ગુરૂ વિહારનું સઉ જાણુંરે, નરનાર ભરે નેત્ર પાણી રે, જાએ નિરમળ ગુણની ખાણી રે, ગુરૂરાજ હવે કયાં મળશે રે ૩ મુનિ હસ વિજય મહારાજરે, રહે અવિચળ અમ શિરતાજ રે, કીધાં ભવ્ય જનોનાં કાજ રે, ગુરૂરાજ હવે ક્યાં મળશે રે. ૪ શુભ સંપતવિજ્ય મારાજ રે, જેવું ના મ તેવાં છે કાજ રે, ગુણે ભરિયા તારણ ઝાઝ રે, ગુરૂરાજ હવે ક્યાં મળશે રે. ૫ દીપે આસન મહાવીર જેવું રે, બેઠા સમવસરણમાં તેવું રે, લાગે સંવ સકળને એવું રે, ગુરૂરાજ હવે ક્યાં મળશે રે. ૬ જૈન ધર્મ મણી શુભ પામી રે, ટળ્યાં કમને કાંતિ જામી રે, કહે શ્રાવિકા શીર નામી રે, ગુરૂરાજ હવે ક્યાં મળશે રે. ૭
Page #1015
--------------------------------------------------------------------------
________________
હાલારનું આશ્રી વિજયન ્તજી મહારાજની ઘે મુજબ સ્થાપન અનૅ સિદ્ધાન્ત ઓ તથા પ્રચારનું -
M
0801
હાથી
• અઠવાડિક .
માારા વિણા ય, શિવાય ના માજી થ
મંત્રીએ પ્રેમચંદ મેઘજી ગુઢ
(મુંબઇ)
(રાજા) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શા
સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(વઢવાણ)
પાનાચંદ પદમશી સુઢક (થાનગઢ)
Khet
વર્ષ : ૧૦૨૦૫૪ અષાઢ વદ-૧૩ મંગળવાર તા. ૨૧-૭-૯૮[અ'ક : ૪૫-૪૬ વાર્ષિ ક રૂ।. ૫૦ આજીવન ા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
માં પ્રકીક ધર્મોપદેશ
-પ. પૂ આ. દેવ શ્રી વિ. રામચ'દ્રસૂરીશ્વરજી મહારાજા
૨૦૪૩, શ્રા ગુ સુદિ-૫ શુક્રવાર તા. ૩૧-૭-૧૯૮૭ ચંદનબાલા જૈન ઉપાશ્રય મુ`બઈ–૬ (શ્ર જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણુ તે ત્રિવિધે. ક્ષમાપના, (પ્રવચન ર૬ મુ)
સભા : ત્યાગ મ્યા છે પણ અમારે કરવા નથી.
ઉ
ત્યાગ ન
જેને જે ચીજ ગમતી હેાય તે નથી કરવી તેમ ખેલી શકે ? કરવા હાય ને તે ગમ્યા કહેવાય ? ત્યાગ ગમતા હૈાય અને સાધુ ન થઇ શકે તે અને પણ સાધુ થવાની ઇચ્છા જ ન હેાય તેા તે જૈન શાસનને પામેલેા ન કહેવાય. તેને તા સાધુ પણ ગમતા નથી અને ધમ પણ ગમતા નથી. તે જીવ કઢાચ ધમ કરતા હાય તે। માત–પાનાદિ માટે કે સારા દેખાવા માટે કરે છે. તે માટે ધર્મ કરનારા સ'સારમાં રખડી ગયા છે. તમે બધા સ'સારમાં ન રખડે તેની ચિંતા છે.
લખાયુ' અવ॰ )
થઇ
મારે તમને બધાને મેલ્લે મેકલવા છે. આજે જે જે ભગવાનની પ્રતિષ્ઠા તે બધા મેલે ગયા છે અને આપણને સૌને મેક્ષે આવવાનુ` આમંત્રણ આપીને ગયા છે, તે માટે સાધુ થવાનુ કહીને ગયા છે. જે સાધુને પેાતાને મેક્ષે જવાની ઇચ્છા ન હાય, પેાતાની પાસે જે આવે તેન મેક્ષે મેાકલવાની ઇચ્છા ન હોય તે
Page #1016
--------------------------------------------------------------------------
________________
છે ૧૦૬૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક) તે શ્રી વીતરાગ પરમાત્માને સાધુ નથી. જેને મોક્ષ જોઇતે ન હોય ને જેન દિ ક પણ નહિ અને આર્ય પણ નહિ. આ વાત હવામાં જચાવો તે આજના પ્રસંગમાં રે ૪ ભાગ લીધે તે લાભઢાયી થાય:
કર્મવેગે સંસારમાં રહેવું પડે પણ રહેવા જેવું નથી એમ માની તે કામ છે થઈ જાય. આ કાળમાં ય સમ્યક્ત્વનો ભાવ આવી શકે છે, જ્ઞાન પણ થઈ શકે છે, શું
ચારિત્ર પણ પામી શકાય છે. આ કાળમાં મોક્ષે જવાય તેવું ચારિત્ર મળતું નથી. જ ચારિત્ર ન પામી શકે પણ સમ્યકત્વ તે પમાય તેવું છે ને? તેની ભાવના શી હોય? છે જ ભગવાન પાસે જાય તે ભગવાન થવાનું મન ન હોય તે બને ખરું? સાધુ છે. જ પાસે જાય તે સાધુ થવાનું મન ન હોય તે બને ખરું? જેની પાસે જ જાય તે . કે તેના જેવા થવાનું મન ન થાય તે બને ખરું ? પેઢી પર રોજ જાવ તે શા માટે? જ & વેપારાદિ ન કરીએ તે પૈસે મળે નહિ, પેટ ભરાય નહિ આવી શ્રદ્ધા પાકી છે. તેમજ છે ભગવાન પાસે જવા છતાં ભગવાન થવાનું, સાધુ પાસે જવા છતાં સાધુ થવાનું મન છે. ન થાય તે તે પ્રપંચી કહેવાય!
અહીંથી જવાનું નકકી છે તે મરીને જ્યાં જવું છે તેનો વિચાર કર્યો છે? છે ૦ તમે સઢા આવવાના હો તે આ ઉપદેશ આપવો નથી તમે સદા જીવવાના હો તે છે તમે ડાહ્યા છો અને અમે ગાંડા છીએ. ઈચ્છા હોય કે ન હોય પણ મરવાનું નક્કી છે .
તે મરીને ક્યાં જવું છે તેનો વિચાર પણ ન કરે તેનામાં જેનપણું કઈ ન આવે. આ જ મારે દુર્ગતિમાં નથી જવું તે દુઃખથી ડરીને નહિ પણ મોક્ષસાધક ધર્મની સામગ્રી ન 'ર મળે માટે અને સદ્દગતિમાં જ જવું છે તે મેક્ષ સાધક ધર્મ સાધી શકાય તેવ. સામગ્રી | માટે.
મહાપુણ્યના વેગે આવા બધા પ્રસંગો જોવા મળે છે, સાંભળવા મળે છે તે ડાહ્યા થઈને જીવે. સંસારના સુખને આપનાર કર્મ ભેગવવાં પડે તે રેગની જેમ જ
ભેગે, દુઃખ મથી વેઠે, અને ભગવાનની આજ્ઞા મુજબ સુંદર જીવન ઝવતા થાવ જ છે તે આ સંસાર સાગર નથી પણ ખાચિયું છે, આવા પ્રસંગે જેવા છતાં પણ જે છે આ સંસારનાં સુખને જ રસ જીવતે રહે, દુઃખથી ભાગી છૂટવાની ઈચ્છા જીવ ની રહે તે રે
સંસારમાં ભટકવું પડશે, સુખ મળશે નહિ અને દુઃખ રોઈ રોઈને ભોગવવું પડશે. માટે જ આત્માનું સાચું અને વાસ્તવિક સુખ પામવું હોય તે આ વાત સમજે સંસારના જ સુખના વિરાગી અને દુઃખમાં સમાધિવાળા બને તે સદગતિ નક્કી અને મોક્ષ નજીક થાય સૌ વહેલામાં વહેલા આવી દશાને પામો એ જ શુભાભિલાષા.
Page #1017
--------------------------------------------------------------------------
________________
જ આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી છે,
–શ્રી શશિકાંત ચીમનલાલ જરદેસ વકીલ છે દિ માનવાહ ર હ - -
- [ સુરતના શ્રી સંઘની આગ્રહભરી વિનતિ હોઈને, પૂ. પ્રવચનકાર મહાત્મા છે કછથી વિહાર કરીને સં. ૨૦૦૫ના ચાતુર્માસ માટે પધાર્યા હતા અને ચાતુર્માસ પૂર્ણ
થયે સુરત જિલ્લાના ગામોની વિનંતિથી સુરત જિલ્લાના ગામમાં વિહાર કર્યો હતો. @ છે સુરતમાં અને સુરત જિલ્લાનાં ગામમાં, રોજના પ્રવચને ઉપરાંત સંખ્યાબંધ જાહેર ૨ પ્રવચનો અપાયા હતા. જેનો ઉપરાંત સે કરા જૈનેતર ભાઈ–બેનોએ તેઓશ્રીના પ્રવચનો છે નિયમિત રીતિએ ઉમળકાભેર સાંભળ્યા હતા. સુરતના જૈનેતર વિદ્વાન નાગરિકેનું પણ છે જ પૂ. આચાર્યદેવના પ્રવચને પ્રતિ અભૂતપૂર્વ આકર્ષણ થયું હતું. સુરતથી પાલીતાણું ? છ તરફ વિહાર કરતાં પૂ. આચાર્યદેવને જૈનેતરેએ પણ પુનઃ વહેલા સુરત પધારવા છે 9 કૃપા કરવા વિનંતિ કરી હતી. તે પછી, સુરતના પ્રતાપ નામના સુપ્રસિધ્ધ દૈનિકના ૨ તા. ૨૦-૫-'૫૦ના અંકમાં એક લેખ ઉપરના મથાળેથી પ્રગટ થયો હતો જેમાંના કે કેટલાક ફકર એ વાંચકેની જાણ અને અનુમોદના માટે આ નીચે આપવામાં આવે છે. 2 સુરતની જનતાના મનભાવને આ એક પડ જ છે, એમ અમારું માનવું છે.
આ અરે માનવું છે.
–સં. શ્રી જૈન પ્રવચન ]. રાજા એ રાજપુરૂષ અને તેમની તપ તલવારો કે લશ્કરી કરતા નીતિબળ જ વધારે બળવાન છે; તેથી રાજા-મહારાજાઓ કરતા ઋષિઓ અને સંતે મોટા મનાય ર જ છે. પરમ પૂજ્ય જૈનાચાર્ય મહારાજ શ્રી વિ. રામચંદ્ર સૂ ને મોભે અને ઠાઠ એ છે દષ્ટિએ, જગતના કેઈપણ મહારાજાધિરાજથી ન્યુન નથી.
પૂ. બાશ્રીનો ધર્મોપદેશ, સાચે જ, પ્રાચીન આર્ષદ્રષ્ટા વ્યાસ અને વસિષ્ઠનું છે સ્મરણ તાજું કરાવે છે. વચનશુધ્ધિ અને વચનસિદિધને આવો સુંદર યોગ, આ આ જમાનામાં ભાગ્યે જ જોવા મળે છે.
સૌક એમાં, એક. આવા મહાન ધર્મપુરૂષે પાકતા હશે. પરમ પવિત્ર ભારતમૈયા , ૨ આવા નર૨નોથી જેટલું ગૌરવ લે તેટલું થોડું છે. પૂ. આ.શ્રીનું અતિ ઉચ્ચ અને છે છે વિશાળ ભાવનામય જીવન એ એક મૂર્ત પર પકાર છે. અપાર કષ્ટ પતે વેઠી પ્રસન્નતા- ક આ પૂર્વક, સતત લોકલ્યાણમાં મચ્યા રહેવું, એનાથી વધુ માનવજીવનની સફળતા અને જ ૬ સિદ્ધિ શી હાઈ શકે ?
એમ માનવાને લોભ રોકી શકાતું નથી કે એક કાળે જેને સ્વર્ગ ભૂમિ માનવામાં જ
Page #1018
--------------------------------------------------------------------------
________________
૨. ૧૦૬૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ આ આવતા હતા એવા આપણા ભારત દેશના રાજપુરૂષોમાં આચાર્ય શ્રી જેવા બે ચાર ૯ મહાન પુરૂ હોય તે આપણો ઉદ્ધાર થવામાં વાર ન લાગે.
આજના ભૌતિક યુગમાં એક તરફ જ્યારે ધુળની પણ કિંમત છે, ત્યારે બી છે ? આ તરફ ધર્મ એક જ માત્ર એટલો અળખામણે છે કે એને મેં તે શું પણ મફત પણ છે છે કે લેવા તૈયાર નથી. આના કારણે હજાર હશે. છતાં એ હકીકત છે એટલું સ્વીકારવું ૬ પડશે. સર્વતે ભદ્ર આર્યધર્મની આ દુર્દશા જોઈને અત્યંત દુઃખ થાય છે. કઈ પણ છે જ સંસ્કારી દેશ યા સમાજને માટે આ વસ્તુસ્થિતિ અનિચ્છનીય છે. સદભાગ્યે રીના નિવાઆ રણ માટેના પ્રયત્નો થતા રહે છે. આપણા ધર્મોપદેશકો અને કથાકાર પુરાણ.ઓને એ છે
પ્રયત્નમાં સૌથી મોટો હિસ્સો છે. ધમની જડ લોકહૃદયમાં લીલીછમ રાખવાની, આ છે પ્રયત્ન પાછળ, ભાવના હોય છે તે ઘણી પ્રશસ્ય છે.
એ પ્રકારના પ્રયત્નો રૂપે કરવામાં આવતી થા–ઉપદેશના પણ અસંખ્ય પ્રકારે જ હોય છે. પરમ પૂ. આ.શ્રીએ જે મૌલિકતા એમાં આણી છે તે અપૂર્વ છે.
- પૂ. આ.શ્રીની જિહુવામાં સ્વયં સરસ્વતીનો વાસ છે. આખાયે ભાવણમાં એક જ 8 શબ્દ પણ બદલીને બીજે મૂકવા જ ન લાગે તેવી, તેઓશ્રીની સતત જાગ્રત અને જ સંયમયુકત અમૃતવાણીની પ્રશંસા કણ અને શી રીતે કરી શકે? અને તે પ્રશંસાની જ જરૂર પણ શી છે? આ.શ્રીની ધર્મ પ્રવૃત્તિને એકદેશીય દૃષ્ટિથી ન મૂલવી શકાય. આ પૂ. શ્રીનાં પુણ્ય પ્રવચનમાં શ્રી વિનોબા ભાવેનું ઉગ્ર તપ, સમઢશીપણું છે છે અને સન્નિષ્ઠા છે. ન્યાયશાસ્ત્ર શિરોમણી સર જમશેઢજી કાંગા જેવી વિષયની અજોડ છે
પકડ, દલીલપૂર્ણ છણાવટ, અપાર વિદ્વત્તા અને બુદ્ધિચમત્કૃતિભરી મેહક રજુઆત છે. ભારતપ્રસિદધ મૌલાના અતાઉલ્લાશ બુખારીને અખલિત, પરિશ્રમ વિનાને જોશીલો
વાણીપ્રવાહ છે. વિશ્વવિખ્યાત ડેઇલ કેર્નેગીની અઢાથી દેને કેમળ બે થી સુધારદિવાની દૌર્ય પણ શાસ્ત્રીય આવડતની સાથે સાથે સાથે પૂ. આ.શ્રીમાં શ્રી વલ્લભભાઈ પટેલની નિખાલસતા, પૌરૂષભરી ઝમક, વ્યંગ અને વિનોદભરી સચેટ વેધકતા છે. ૨
ક૯પનાની ઉડ્ડયનને જમીનની નક્કર સપાટી પર જોડી રાખવાની, ડાણ અને છે આ વિસ્તારથી સમતુલા જાળવવાની સનાતન સત્યોને વાસી યા નીરસ બનાવ્યા વિના લોકભોગ્ય બાળભાષામાં રજુ કરવાની અપૂર્વ સિદિધ આચાર્યશ્રીને સુસાધ્ય છે.
સોનામાં સુગંધ ભળે તેમ ધર્મ જે રસિક વિષય અને આચાર્યશ્રી જેવા , છે રસિક વક્તા જે મની પ્રાસાદિક વાણી સુધાનું પાન કરવા સ્વયં દેવતાઓ પણ તલસે
Page #1019
--------------------------------------------------------------------------
________________
૨ વર્ષ ૧, અંક ૪૫-૪૬ તા. ૨૧–૩–૯૮ :
: ૧૦૬૫ ૨. શ્રી કૃષ્ણની બંસી જે વે મંત્રમુગ્ધ કરનાર જાદુ આ.શ્રીની પુણ્યવાણના શ્રવણ છે છે માત્રમાં છે.
અન કર્ષક અને નીરસ જીવનમાં ખામી હોય તે ધર્મને નામે જાણે-અજાણ્યે જ ૮ વધુ અનાકર હતા અને નીરસતા ઉમેરો કરવાના પ્રયત્ન થતા જોવામાં આવે છે. આ છે શી રીતે સફળ થાય? કેટલીક વાર એનાથી વિરૂદધ દિશામાં સફળતાને આકર્ષવા માટે આ પ્રયોગ થતા હોય છે, જેવા કે–સીનેમા નાટકનાં અશિષ્ટ ગાયને દ્રષ્ટાંતોને આશરો આ
લઈને પણ વર્મકથાઓને પોતાની બુધિ પ્રમાણે રસિક બનાવવાના પ્રયત્નો થાય છે. છે તે પણ સફળ નિવડતા નથી. છે પરિણામે ધર્મોપદેશનું નામ સાંભળીને મોટા ભાગના લોકોને કંટાળો આવે છે જ જ અસલ આ હોતું. ખરી હકીકતમાં અને મૂળ સ્વરૂપમાં જોતાં, ત્રિવિધ તાપથી બન્યા છે ૬ ઝળ્યા થાકેલા સંસાર પથિકને ધર્મસેવન એક શીતળ છાંયડી રૂપે હોવું જોઈએ
પરમ પૂજ્ય આચાર્યશ્રીના ભાષણમાં એ જાતની શીતળતા છે, ઉપકારકતા છે.
ધર્મોપદેશ રૂપી કડવી કવીનાઇનને, સાત્વિક હાસ્યવિના સુગર કેટીંગ વિના, ૨ સંસાર રૂપી રોગના દર્દીઓને ગળે ઉતારવી મુશ્કેલ છે. આપણી નાડ જોઈને આપણે ર આ રોગ અ.ચાર્યશ્રીએ પારખ્યો છે, તેની દવા તથા અનુપાનના નુખાએ પણ છે તેઓશ્રી એ અનોખી ઢબે તૈયાર કર્યા છે, અને તેમાં તેઓશ્રીએ સંપૂર્ણ સફળતા મેળવી છે.
બાહ્યાડંબર, દંભ, કૃત્રિતમા, કર્ણ કઠોરતા અને કષ્ટસાધ્યપણું એવા ધર્મના ડંખે છે કાદી નાખવા; નારી શુષ્કતાને સળગાવી ઢઈ ધર્મમાં પણ એક સમર્થ વિચારક તરીકે આ મૂળ મુદ્દાને વળગી રહી સંસ્કારી સુવિને અને નિર્દોષ હાસ્યને પ્રાધાન્ય આપવું સત્ય ત્રિ છે અને પ્રિય, જીવંત અને નૈસર્ગિક બાધવાણી વડે પરમ આનંદમાં સભાને તરબોળ આ કરવી, છતાં ધર્મની તસ્વભાવના પ્રેરણામાં કે પ્રસંગને બેધ્યાન નહીં રહેવું–આ સર્વ ૨ પૂ. આ.શ્રીની રીતે બીજા ધર્મોપદેશકએ કરવાને સમય પાકી ગયો છે.
આચાર્યશ્રી અપાર પ્રેમ, કાર્ય અને સહિષ્ણુતાપૂર્વક, કળે કળે વ્યવહારૂ રીતે . મને મમ સરળ ભાષામાં સમજાવે -
પા૫ પૂરેપૂરું છોડી શકાતું નથી, પણ એ છેડી શકીએ તે સારૂં એમ એ તમને લાગે છે ને?-ધર્મનું આચરણ ન થાય ત્યા એાછું થાય, છતાં તે કરવા ચોગ્ય છે , છે એની તો તમને ખાત્રી છે ને? ચાલે કરે આજથી નિર્ણય! આપી દઉં દીક્ષા?”
Page #1020
--------------------------------------------------------------------------
________________
૧૦૬૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક જ છે અને આ બધું સમજાવવાને આ શ્રીના ઉઢાહરણે રેજીદી સી વી સાદી નજર આગળની છે
નિત્ય અનુભવની આપણે ન કલ્પી હોય એવી નાની બાબતેનાં હોય છે. છતાં તેને જ એવી સીફતથી તર્કશાસ્ત્રની ખૂબી સાથે રજુ કરવામાં આવે કે આ શ્રીએ ધટાવેલ તેને ૨ અર્થ હજાર વાર જોયા છતાં આપણને ભાગ્યે જ સુપે હોય. છે “સભા જેની મુંગી એ વક્તા અધુરો –આ માનનાર અને અમલ કરાવનાર વક્તા છે કે ચમત્કાર ન કરી શકે? આ.શ્રીએ પિતાને માથે હોરી લીધેલ આ રજ મુશ્કેલ છે છતાં કેટલી સુંદર છે ? ૬. આ.શ્રીની આ સુંદર કળા જાણનારા શ્રોતાઓ પૈકી કેટલાકને પ્રસંગોપાત દિ ઇ ટીખળી બનવાનું મન થાય છે. છે અને તેઓને મોંમાં આંગળાં ઘાલી બેલાવીને, અને પછી બેલીમાં બાંધીને જ છે તેમને ખબરેય ન પડે એ રીતે દલીલના દાવપેચથી હાત કરી પોતાની હાર કબુલ છે કરાવવાની વિશિષ્ટ હથેટી પૂ. આ.શ્રી જેવી બીજા કેઈને ભાગ્યે જ હશે.
ટીખળી અને બેલકણું શ્રોતાઓ સભાગૃહનું વાતાવરણ રસિક રાખવામાં ઉપ- 9 ગી છે. પરંતુ એજ શ્રોતાઓ જ્યારે દલીલબાજીમાં ગુંચવાય છે જાણે ફાંસીનું દેરડું જ આ અજાણ્યે તેમના ગળા પર લપેટાય છે–ત્યારે તેમને તેનાથી મુક્ત કરવાની ગુરૂદક્ષિણે જ રિ તરીકે “હમારા પક્ષમાં આવી જાઓ-કેસરિયાં કરે” આવી તાત્કાલિક આજ્ઞાની મ.શ્રીની 8 આ કળા ખરેખર અવર્ણનીય છે અને તે નિહાળવી એ એક જિંદગીને લહાવો છે.
ગુંચવણે પૂછતા તેને ઉકેલ પણ સત્વર અને પ્રતીતિજનક હાજર જવાબ રૂપે હું મળી રહે છે, જાણે કે મ.શ્રી ભવિષ્યવેત્તાની માફક આગળથી જાણી બેઠા હોય કે આપણે શું સવાલ પૂછવાના છીએ!
આપણા ધર્મવકતાએ આ પુણ્ય પરિશ્રમ ક્યારે લેશે? પિતાના શ્રોતાઓને આ સંતેષ કરાવવો જ. એ આગ્રહ સેવતા ક્યારે થશે ? વળી એ સંતેષ પણ કેવા પ્રકા
રને? પિતાને હલકે પાડીને નહીં, જ્ઞાનના અભિમાનથી નહીં, પણ જ્ઞાનને નમ્રતાથી, હું ૨ શ્રોતાની કક્ષાએ નીચા ઉતરીને, ધીરજપૂર્વક તેને સાંભળી, પૃથકકરણ કર, ફરી ફરી છે છે સમજાવી, ખાત્રી કરીને કરાવવામાં આવેલો સંતોષ.
- અર્વાચીન યુગમાં જેનું યોગ્ય પાલન થતું નથી છતાં બહુ જોઈએ એવી કેટલીક હું ક્રિયાઓ અને વિધિઓનું ગુરૂપૂજન આ.શ્રી કેટલું સુંધર સમર્થન કરી શકે છે? એ હું ( બાબતમાં વિરોધ કરનારાઓની લઘુતા ગ્રંથિ અને વિકૃત કષ્ટિ ( અંગે તે એ ) પ્રત્યે છે છે કે શ્રીને હેજ પણ અણગમો નથી પણ સઢાયને પ્રેમ છે.
Page #1021
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૧૦ અંક – ૪૫-૪૬ : તા. ૨૧-૭-૯૮ :
.: ૧૦૬૭, છે જેમને સાંભળ્યા પછી શબ્દમાં મૂકવાની આપણી શકિત નથી, એવાં અસંખ્ય છે ઉપદેશ વાકયથી પૂ. મ.શ્રીના ભાષણે ભરપૂર હોય છે.
પૂજ પ્રાતઃ સ્મરણીય આ.શ્રીની ગેરહાજરી સૌને સુરતમાં કેટલી સાલશે? એને છે કેણ અને જયારે દૂર કરી શકશે તે પ્રભુ જાણે છે આને જ્યારે ભારતમાં ધર્મની ગ્લાનિ થવામાં કંઈ બાકી નથી રહ્યું, ત્યારે પૂ. જ આ શ્રી જેવા મહાત્મા–આત્માઓની–જ્ઞાનામૃતની પરબની અતિ ઘણી આવશ્યકતા છે.
આ.શ્રીના શ્રોતા બનવાનું મહદ્ ભાગ્ય જે આબાલવૃદધ નર-નારીઓને મળ્યું કે છે, તેમને વન્ય છે.
જે વર્ષમાં પૂ. આચાર્ય શ્રી જેવા મહા વિદ્વાન સિદ્ધ યોગી પુરૂષ છે, તે છે ધર્મને કટિ કોટિ વંદન.
– શ્રી સમ્યકતપનું સ્વરૂપ – ૬ શ્રી નવ૫૪માંનું છેલ્લું અને નવમું ૫૪ એ શ્રી સમ્યક્તપ પર છે. જેમ ચારિત્ર છે વિના મેક્ષ નથી તેમ તપ વિના ચારિત્રની શુદ્ધિ નથી. અણહારી પઠની સાધના માટે
તપ ખુબ ખુબ જરૂરી છે, અને ઇચ્છા નિરોધ એ એનું વાસ્તવિક સ્વરૂપ છે. એ તપના કે બાર ભેદે છે. તેમાં છ બાહ્ય તપ તરીકે અને છ ભેદ અત્યંતર તપ તરીકે વર્ણવ્યા ર છે. જેઓ તે જ જન્મમાં નિયમા મોક્ષે જવાના છે તેવા શ્રી તીર્થંકર પરમાત્માત્રિના છે. આત્માઓ પણ તે તપનું અનુપમ અને અજોડ સેવન કરે છે. ક્ષમા સહિતના તપથી ૫ આ નિકાચીત કર્મોની પણ ક્ષણવારમાં નિર્જરા થાય છે. જે તપનું આશંસા રહિત બનીને ૨ છે કેવળ કર્મ નિર્જરાના હેતુથી જ આજ્ઞા મુજબ કરવામાં આવે, તે આત્માને અનેક છે છે લબ્ધિઓની પ્રાપ્તિ થાય છે. આશંસા, એ ઉગ્ર પણ તારૂપી અમૃતને વિષ અને ગરલ જ બનાવી દેનાર છે. આલોક અને પરલોકની પૌઢગલિક આશા-ઇચ્છાઓને આધીન થઇ, જ ઉત્તમ એવા પણ અમૃતને વિષ બનાવવાની પ્રવૃતિ વિવેકી આત્માઓને કઈ પણ ભેગે ૨ ન જ કરાવી શકે (ઘટે). ૨ મેકની સાચી લાલસા ધરાવનારાઓ જ તપનું સાચું આરાધન કરીને મેક્ષ છે પુખના ભેહતા થાય છે. એટલું જ નહિ પણ આ સંસારમાં ય તેઓ અનુપમ સુખના જ ભોક્તા થઈ શકે છે. આવા તપને ઈરછા નિરોધ અને અનાદિ કાલની વિષય કષાયની ૬ વાસનાઓથી રહિત થવા માટે અનંતજ્ઞાનીઓએ સર્વ મંગલ ક્રિયાઓમાં પ્રથમ મંગલ ર તરીકે વર્ણવ્યું છે. આવા સમ્યકતપને નમસ્કાર હો...
Page #1022
--------------------------------------------------------------------------
Page #1023
--------------------------------------------------------------------------
________________
5 શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ન
લેખક : શ્રી ચંદ્રશંકર શ. પંડયા બ્રહ્મ રોડ, ડાકા-૩૮૮૨૨૫
W
Www
લેખકે તહારાજશ્રીના સાંનિધ્યમાં પ્રત્યક્ષ કે પરાક્ષપણે રહીને તેમના સદગુણેાની પ્રતીતિ કરી તેને વ્યકત કરવા માટે જ્યાતિષશાસ્ત્રનું માધ્યમ લીધું છે. અહીં તેએ બચમહાપુરુષમાંના હંસ, રૂચક, શશ જેવા યાગ સાથે ગ્રહેાના આઘ્યાત્મિક ગુણુધર્માને આવરી મશ્રીના યશેાગાન ગાતા નજરે પડે છે.
વિ. સં. ૧૯૫૨ના ફાગણ વદી ચેાથ પર પંચમી ને મંગળવાર તા. ૩-૩-૯૬ ૪. સમય ાતે ૧૦–૩૫, સ્થળ : ૪હેવાણ (ખંભાત)
જન્માંગ : લ. સ્ ૭. ૧૧
નવમાંશ લ. સુ.
ચ'. મ.. મુ.ગુ. શુ, ૪R ૧૦
७
૧. ૧૦
ચ'.
૧૧ ૧ ૧૧
'
મ. મુ. ગુ. શું. શ. ૧૨ ૫
૩ ર
શ.
७
રે
રા. કે. હું. નેપ
૧૧ ૫ ૮R ૨
દીક્ષાસમયની કુંડળી : ૨૦-૧-૧૩, સમય સવારે લગભગ ૧૧-૩૦,
લગ્ન-૧૧–૨૨-૩૦ ગંધાર (ખંભાત)
૩.
સૂ. ચં. મ. જી. જી. જી. શ. રા. કે. હું. નેપ. બ્લૂ,
ર ૧૦ ૩ ૯
૯ ૧૧ ૨. ૧૨ ૬ ૧૦ ૪ 3
રા. કે. હું. નેપ. પ્લૂ.
૧૦ ૪ ૪ ૪ 3
સ્વર્ગારેાહ ગુ કું ડળી : તા. ૯-૮-૯૧, સમય સવારે ૧૦-૦૦, સ્થળ-અમઢાવાદ.
૩. સૂ. ચં, મ, ખુ. શુ શુ.
શ. રા. કે. હું. નેપ. પ્લે.
૪ ૪ ૫ ૫ ૪ ૫
૧૦ ૯ ૩ .૯ ૯
૨
\
કૃતજ્ઞતાજ્ઞાપન-ઉપરની માહિતી–જૈન શાસન'માંથી લીધી છે. )
અપાર
પ્રકડ વિદ્વત્તા, પ્રખર વૈરાગ્ય, પ્રચ`ડ મનોબળ, શાસ્ર સેાંસરી સરી જતી તીવ્ર મેધા, ચું.કીય વ્યક્તિત્વ, ષડરિપુથી નિર'તર સાવધાની, અનન્ય ધર્મનિષ્ઠા, કરુણા, ગુ તત્ત્વનું મધુરતમ અવતરણ, શિષ્યા ઉપર નિર્વ્યાજ કૃપા, પ્રચંડ પુરૂષા, શ્રોતાના અંતરને વલેાવી નાખનારી વાણી, મહાન પુણ્યકાર્યા, વંદનીય કર્મઠતા, ઉચ્ચ નીતિમત્તા, ધર્મનું મૂઢ સંશાધન, સતત ધ્યેયનિષ્ઠ અને જીવનની ક્ષણેક્ષણના ઉચ્ચતમ ઉપયાગ. બા બધુ' એક જ સ્થળે જોવુ... હાય તેા આચાર્ય મ.ની આ કુંડળીમાં જોવા
મળશે.
Page #1024
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અડવાડિક]
કાઈ મહાન ભવ્ય મહેલમાં દાખલ થઇએ અને તેને અજવાળી રહેલાં અતિ સુંદર ત્રણ ઝુમ્મરા ઉપર જેમ આપણી સૃષ્ટિ સ્થિર થઇ જાય તેમ આ કુંડળી જેતાવ ત જ ત્રણ મહાપુરુષ ચેાગેા ઉપર દૃષ્ટિ સ્થિર થઇ જાય છે. મહેલ જેમ પ્રકારની છેાળાથી ઝળહળ થતા હાય છે તેમ આ કુંડળી સત્કર્મોનાં દિવ્ય કિરણાથી ઝળહળી રહી છે.
૧૦૭૦ :
સર્વ પ્રથમ ઇશમ સ્થાનમાં થતા હંસયેાગને લઇએ. આ ચેાગ નગુરુને લીધે બને છે. આવા ચેાગવાળી વ્યક્તિ અદ્ભુત વ્યક્તિત્વ ધરાવે છે. રામાનુજ,ચાર્ય તુલા લગ્નમાં તૃતીયેશ અને ષષ્ઠેશ બનતા હેાવા છતાં ગુરુને યાગકારક ગણ્યા છે. તુલાયાં જાયમાનસ્ય યાગ ચા ભવતી ધ્રુવમૂ. આચાર્ય વાપરેલા ધ્રુવમૂ. ખરેખર શબ્દ જ આ ચેાગની મહત્તા દર્શાવવા પુરતા છે. આવા ગુરુ હંસયેગ રચે ત્યારે વિશેષ ધ્યાન અવશ્ય ખેંચે. તેની ઉપર રૂચક યાગકારક મગળ, મિત્રરાશિથલગ્નેશ શુક્ર અને ભાગ્યેશ બુધની દ્રષ્ટિ (તેને) અતિ બળવાન બનાવે છે. આવા મહાપુરુષોનાં ચુ...ખકીય આણુ હેાય છે. તે જનતાના લાડીલા ખને છે. (૭મું ૪થું જનતા સૂચક છે.) સુંદર નાક, ઉન્નત લલાટ અને નિષ્પક્ષ—ન્યાયેાચિત વાણી તેમની વિશેષતા હૈાય છે. ઉત્કૃષ્ટ પ્રમાણયુક્ત ધારદાર દલીલેા પ્રતિપક્ષીના હૃદયને વીધી નાખે છે.
દશમસ્થ ગુરૂવાળી વ્યકિત આમેય બીજાના મનને બરાબર સમજી જનારી હાય છે. કેાઇ પ્રલાભન કે ડર કે કેાઈ ઢખાણુ આવા મહાપુરૂષોને વિચલિત કરી જ ન શકે, તેમના ચાહક પાર વિનાના હેાય છે. શાસ્રજ્ઞાન અદ્ભુત- અનુપમ હેાય છે. તેમની વૃદ્ધાવસ્થા રમણીય બગીચા જેવી પ્રશાંત, આ ક અને માધુર્ય પૂર્ણ હેાય છે. વળી એક સૂક્ષમ વાત પણ સમજી લઈએ. રાચ્છિષ્ય જ સદ્ગુરૂ બની શકે છે. દશમું મધ્યાકાશનું તેમજ માનવ શરીરમાં પ્રારબ્રનું સૂચક છે. ગુરૂ મહારાજનું સ્થાન પગુસ તુસ્રાર પદ્મમાં નિશ્ચિત થયેલું છે ત્યાં જ ઉચ્ચના ગુરૂ ઉચ્ચના મ ́ગળથી દ્રષ્ટ છે. પ ́ગળ એટલે શક્તિના પ્રચંડ ધોધ, ચેાથું એટલે હૃદય, પેાતાના ગુરૂતત્ત્વને તેમણે હૃદયમાં ખરાખર ઝીલી લીધુ છે. 'ગુરૂ ધના કારક હેાઇ ધર્મ તત્ત્વ પણ એ જ ગુફામાં સંઘરી લીધું છે. (યાદ કરી ધર્માંસ્ય તત્ત્વ' મિહિતં ગુહાયામ્ ) ગુરૂ એટલે વ્યિતા, શાસ્ર. વિવેક, દીર્ધ દ્રષ્ટિ, ભવ્યતા અને કેવળ ઉચ્ચતા તરફના જ અભિગમ. તેમણે પેાતાની દ્રષ્ટિ હમેશા ઊધ્વગામી જ રાખી છે અને તેથી જ તેએ ધમધુરધર મહાન ચાર્ય બની શયા. પારા જેવા ગુરૂતત્ત્વને બરાબર પચાવેલુ. હાવાથી જ તેએ માટા શિષ્ય સમુદાય ઘડી શક્યા અને અનેકેાના પથઢરાક બની શક્યા.
હવે ચાથે થતા ઉચ્ચના મ’ગળથી થતા રૂચકયેાગ લઇએ. આવા ચેા.માં જન્મેલી
Page #1025
--------------------------------------------------------------------------
________________
$.
વર્ષ ૧૮ અંક ૪૫-૪૬ : તા. ૨૧-૭–૯૮ :
: ૧૦૭૧
વ્યકિત પોતાના કાર્યોથી સંસારમાં પ્રસિદ્ધિ મેળવે છે અને અપાર કીર્તિ રળે છે. પે તે છે 9 જનતાને દે છે અને સંસ્કૃતિ તથા સભ્યતાના રક્ષણ માટે જાગૃત રહે છે. ચારિત્ર્ય
ખુબ જ ઉંચ કક્ષાનું હોય છે અને તેમની મહત્ત્વાકાંક્ષા પૂરી કરી શકે તેવું વર્તુળ છે તેમની આજુ બાજુ હંમેશા તૈયાર હોય છે. નેતૃત્વના ઉત્તમ ગુણે તેમનામાં વિકસેલા જ હોય છે. આચાર્ય શ્રી માં ઉપરના બધા ગુણે જોવા મળે છે. ડું વધુ જોઈએ.
- નવ ધર્મનું છે, બારમું મોક્ષનું છે. બંનેનો માલિક બુધ એથે લગ્નેશ શુક્ર છે સાથે પડે છે અને તે ચિંતન તથા વૈરાગ્યના કારકે શનિની રાશિમાં પડે છે. (વળી, એ બુધને વિષ્ણુ સ્વરૂપ તથા પુણ્યકામોનો સાધક ગો છે) વળી તે જ્ઞાનકારક અને ઉચ્ચ- 2
ત્વપૂરક ઉ૨ ના ગુરૂથી દ્રષ્ટ છે અને આ ગુરૂ પુણ્ય કર્મોના સ્થાન ઇશમણમાં જ પડયો છે છે. કશમેશ ચંદ્ર લગ્નમાં છે અને શનિ સાથે યુતિમાં છે. ૧૧મે સિંહ રાશિ છે ત્યા અગ્નિમય મેક્ષિકારક કેતુ છે અને આત્મકારક સૂર્ય ત્યાં દ્રષ્ટિ કરે છે. ૧૧મું ઈચ્છાનું ? હાઈ આ જાતકની તમામ પ્રવૃત્તિઓ મેક્ષાથે જ હોય. હવે જુએ કે પરાક્રમને કારક $ મંગળ એથે રુચક યોગ સજીને કેતુ ઉપર દ્રષ્ટિ નાખે છે. આમ મંગળ-કેતુ બરાબર છે સંકળાયા છે અને અદ્દભુત રીતે મોક્ષ માર્ગની જ તમામ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
લગ્ન સ્થ તુલાનો શનિ શશગ સજે છે અને પોતે ચતુર્થેશ પંચમેશ થતે ? જ હોઈ તુલા લગ્નમાં પાછો ગકારક પણ બને છે. શનિનું અને લગ્નેશનું પહેલે થે $ પરિવર્તન પણ થાય છે. આ યોગ રાજયોગ જેવું ફળ આપનાર છે. લગ્નને શનિ છે છે પરગામી સૂમ દ્રષ્ટિ આપે છે. આ યોગમાં જન્મેલી વ્યકિત નીતિવિશાર બને તેને કે છે ઘણા સેવક હોય અને પોતે સુંઢર નેતૃત્વ કરી શકે. શશયોગવાળી વ્યક્તિને ધીરે ધીરે ૨ છે પણ ચોક્કસ અને વ્યવસ્થિત રીતે વિકાસ થાય છે જ. ચંદ્ર મનનો કારક છે. શુક્રની છે જી રાશિમાં પડે છે અને તે ચંદ્ર ઉમે દ્રષ્ટિ કરે છે અને ચતુર્થેશ શનિ સાથે પડે છે. છે (૪થું, ૭મું જનતાના સૂચક છે.) ચંદ્ર દશમેષ છે અને ચતુર્થેશ શનિ ઉચ્ચનો થઈ ૬ માને જુએ છે.
આથી જાહેર જનતા ઉપર તેમનું અસાધારણ પ્રભુત્વ જણાય છે. તેઓ લાખના છે લાડીલા આ કારણે જ બન્યા. તેમને પડો બેલ ઝીલાયો. ધર્મધુરંધર તરીકે અપૂર્વ કે છે માન પામ્યા એટલું જ નહિ કાળધર્મ પામ્યા પછી પણ જનતાએ કેઈ રાજરાજેશ્વરને દ. જ આપે એથી પણ અટકું માન આવ્યું. અગ્નિસંસ્કાર માટે કરોડથી પણ વધુ બેલી છે જ બેલાઈ. તે તેની પાલખી નીકળી તે વખતે આવેલી વિશાળ જનમેઝનીએ તેમને “અધધ છે છેકહેવાય તેવા અનન્ય અને અદ્દભુત પ્રેમ વર્ષાવ્યો તે ઉપરના ભેગથી જ બની શક્યું.
Page #1026
--------------------------------------------------------------------------
________________
૧૦૭૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ખીજું વાણીનુ છે. ત્યાં દલીલે અને જુસ્સાના કારક મંગળની રાશિ છે. ગૂઢતાના કારક હલ ત્યાં પડેલા છે. ધર્મકારક નેપ્ચ્યુન અને ઉગ્રતાપ્રેરક પ્લુટોની તેની ઉપર દ્રષ્ટિ છે. વળી, વાકપતિ ગુરૂ દશમ સ્થાનથી બીજે દ્રષ્ટિ કરે છે. પાંચમું વિદ્યાનુ` છે. તેના માલિક શનિ ઉચ્ચના થઇ લગ્નમાં પડયા છે. વૈરાગ્યકારક રાહુની તેની ઉપર દ્રષ્ટિ છે. આમ આચાર્ય શ્રીના સમગ્ર વ્યક્તિત્વ સાથે તપ:પુન અને સચેાટ શાસ્ત્ર માણેા દર્શાવી શ્રોતાઓને અભિભૂત કરનારી વ્યિ વાગ્ધારા સજાઇ છે. વળી, ચેાથું હૃદયનું છે ત્યાં ઉચ્ચના મંગળ છે. તેની ઉપર ધ કારક ઉચ્ચના ગુરુની દ્રષ્ટિ છે. લગ્નેશ શુક્ર પણુ સાથે છે. માટે તેમની વાણીમાં હમેશા સચ્ચાઇના-ધના—નીતિના-શાસ્ત્રના ટંકાર સંભળાયા છે. તેમની વાણી ધર્મવીર'ની વાણી છે. તેના શબ્દે શબ્દે પ્રડ આત્મ બળના અનુપમ ચમકારા નજરે ચઢે છે.
પુણ્ય
અધ્યાત્મની દૃષ્ટિએ જોઇએ તા સ`તુલનવાળુ તુલા લગ્ન છે. તેમાં જ કર્મોના કારક દશમેશ ચ'દ્ર પડયા છે. સાથે ચેગકારક શિન છે. આ શિન ચંદ્ર ઉપર ગુરૂની કેન્દ્રીય અસર છે અને શનિની દશમસ્થ ગુરૂ ઉપર દૃષ્ટિપણુ છે. આ ગ દીક્ષાને પ્રમળ કરે છે અને વૈરાગ્યમાં વૃદ્ધિ કરે છે. વળી, આ ગુરૂ ખીજે દૃષ્ટિ કરતા હાઇ ધાર્મિક બુદ્ધિને ખુબ જ ઉત્તેજન આપે છે તથા છઠે પણ સ્વરાશિને જ જોતા હાઇ ષડરિપુ ઉપર કાબુ પણ સૂચવે છે. પાંચમુ મત્રનુ છે તેના માલિક શનિ લગ્નમાં છે. નવમું ધનુ છે તેના માલિક બુધ ચેાથે લગ્નેશ સાથે શનિની રાશિમાં છે. તેની ઉપર ઉચ્ચના ગુરૂની દૃષ્ટિ છે. મેાક્ષકારક કેતુની મંત્ર સ્થાન ઉપર ષ્ટિ છે અને આત્મકારક સૂર્ય પેાતાના જ સ્થાન ઉપર દૃષ્ટિ કરે છે. ચંદ્રથી ગુરૂ દશર છે, આમ ગુરૂપ્રાપ્ત મંત્રાની સફળતા સ્પષ્ટ દૃષ્ટિગેાચર થાય છે અને ઉચ્ચાભિલાષી વ્યક્તિત્વ પ્રગટ થાય છે. નવમાંશમાં પણ ચંદ્ર, શનિની રાશિમાં લગ્ન છે. વત્તમી , નવમાંશશનિ ધર્મેશ શુક્રની રાશિમાં ચેાથે છે અને માક્ષકારક કેતુ ઉપર અને લગ્નસ્થ ચંદ્ર ઉપર ષ્ટિ કરે છે.
દશમેશ (પુણ્યકર્મ) મંગળ ખીજે ગુરૂની રાશિમાં છે અને કન્યાના 1રૂની તેની ઉપર દૃષ્ટિ છે. શિન ઉપર ગુરૂની પણ દૃષ્ટિ છે. ગુરૂ પેાતાની એક રાશિથી ૭મે અને ખીજી રાશિથી દશમે છે. સૂર્ય ઉચ્ચના ત્રીજે છે અને ધર્મભુવન ઉપર જ દૃષ્ટિ કરે છે. જન્માંગમાં અષ્ટમેશ-લગ્નેશ શુક્ર જ્યાં પડયા છે તે રાશિપતિ શનિ ઉચ્ચના છે. તૃતીયેશ ષષ્ઠેશ ગુરૂ અને દ્વિતીયેશ સપ્તમેશ મ`ગળ પણ ઉચ્ચના છે. ચતુર્થેશ પ`મેશ શિન પણ ઉચ્ચના છે. ધ ભાવ અને મેાક્ષભાવના માલિક બુધના રાશિપતિ શનિ ણુ ઉચ્ચના
Page #1027
--------------------------------------------------------------------------
________________
૩ વર્ષ ૧૦ અંક ૪૫-૪૬ તા. ૨૧-૭-૯૮ :
- : ૧૦૭૩. છે. નવમાંશમાં ઉચ્ચનો છે અને ચંદ્ર વર્ગોત્તમી છે. આમ સમગ્ર કુંડળી ઉચચતા છે જ પામેલી છે. ૯. સ્થાભિલાષી મનુષ્યત્વ એટલે જ આચાર્યશ્રીની કુંડળી-મનુષ્ય વિકાસના જ કેવા કેવા મહાન સીમાડાઓ સર કરી શકે છે તે આ કુંડળી માં સ્પષ્ટ રીતે જોવા મળે જ છે. આવા લે કેત્તર મહાપુરૂષ જગતની નિ સારતા સમજીને અદ્વિતીય પુરુષાર્થ દ્વારા આ અદ્દભુત સફળતા મેળવે છે અને ઈતિહાસમાં સોનેરી અક્ષરે જીવનગાથા લખાવી જાય છે. જે ખરેખર તે બા ! મહાન પુરુષોને એાળખવા તે પણ દેહ્યલું કામ છે. આપણુ આરૂઢ કે તિષી શ્રી અશ્રિવનભાઈ રાવલે સાચું જ કહ્યું છે કે “આચાર્યશ્રીને કાચ બહુ એાછા મારે સાચા અર્થમાં સમજી શક્યા હશે.
આચાર્યશ્રીનું આત્મબળ અનન્ય હતું, તે અંગે જોઇએ તો ૪થે ઉચ્ચને મંગળ, આ ઉચ્ચના ગુરૂની દુષ્ટ છે. મંગળ શનિની રાશિમાં હોઈ તેની ઉપર શનિના ગાંભીર્યની ૪ અસર છે જારે નવમાંશમાં જુસ્સાને કારક મંગળ બીજે ગુરૂની રાશિમાં અને ગુરૂથી છે
દુષ્ટ પણ છે. લગ્નેશ શનિ ૪થે છે અને ગુરૂથી દુષ્ટ છે. આમ ૧, ૨, ૪, ચંદ્ર, ગુરુ છે અને શનિ પરસ્પર સંકળાયા છે. તેથી અસાધારણ મનોબળ વ્યકત થાય છે. ભલભલા છે કરોડપતિઓને પણ સ્પષ્ટ કહેને આ.શ્રી જરાય ખચકાયેલા નહિ અને પ્રચંડ વિરોધની આ $ વેળાએ પણ ખુબ જ મકકમ રહેલા. તેમનો આત્મદીપ વિરોધના વાવાઝોડામાં પણ છે છે જરાય ઝાંખો ન પડયે એટલું તો ખરું જ, ઉપરાંત તેમના આત્મદીપની પ્રચંડ તેજો
રાશિએ વિરે ધીઓએ ઊભાં કરેલાં વાળાં વેરવિખેર કરી નાંખ્યાં. પ્રચંડ આત્મબળ દ છે. આ કુંડળીને એક નોંધપાત્ર વિશેષતા છે.
| ચંદ્ર દશમેશ-કર્મશ છે અને તે શનિ સાથે પડે છે. શનિ ત્રીજે જુએ છે. છે અને વ્યકા રક ગુરૂ (કે જે દશમા કર્મસ્થાનમાં જ પડે છે) ઉપર દ્રષ્ટિ કરે છે. આ ર ગુરૂ ત્રીજાના કારક મંગળથી દુષ્ટ પણ છે. નવમાંશમાં ત્રીજે (પરાક્રમ) ઉચ્ચને સૂર્ય , જ છે. કર્મશ 'ગળ બીજે ગુરૂની રાશિમાં પડયો છે અને ધર્મકારક ગુરૂથી દુષ્ટ છે. છે વળી મોક્ષકારક કેતુથી પણ દુષ્ટ છે. આ બધી ગ્રહસ્થિતિએ તેમને સિદ્ધાંતનિષ્ઠ કર્મઠતા છે આપી. આ.કીના જીવનની પળેપળમાં કર્મઠતા નીતરતી દેખાય છે. તેઓ સ્વયં ધર્મમય બની ધર્મને પ્રકાશ અવિરતપણે ફેલાવતા જ રહ્યા. છે પ્રખર બુદ્ધિમતા પણ આ કુંડળીનું એક વિશિષ્ટ અંગ છે. ૮મે રહેલા ખુટે છે રે સાથે ધર્મકારક ને મ્યુન છે અને ગૂઢત્વના કારક હર્ષલની બંને ઉપર દ્રષ્ટિ છે. આ જ ગો આધ્યાત્મિક વિકાસમાં સારો ભાગ ભજવ્યો છે. વળી, હુ શુક્રની રાશિમાં છે ? છે અને તે શુક્ર સાથે ત્રિકેણ ગ રચતા હોઈ પ્રચંડ બુદ્ધિમત્તાને સૂચક છે. વળી શુ છે હું ગુરુદ્રષ્ટ તે છે જ આમ, આ કુંડળીમાં ઊંચી બુદ્ધિમત્તાના ચમકારા સ્પષ્ટ દેખાય છે. તે
Page #1028
--------------------------------------------------------------------------
________________
૧૦૭૪ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ]
સાથેસાથે ગુરુ હલના ત્રિકેણુ (૨-૧૦) આધ્યાત્મિક વિકાસ, ૨મ ગણતરી, શાસ્ત્રામાં અવગાહન, સશેાધન-મંથન અને ગૂઢ વિષયામાં પ્રખર બુદ્ધિ તાના દ્યોતક છે. [શ્રી વાસુદેવાનંદ સરસ્તીની કુંડળીમાં પણ આ યાગ છે. તેમનેા પણ આધ્યાત્મિક વિકાસ અદ્દભુત હતા.] શુક્ર નેપ્ચ્યુન મકાણુ પણ અદ્ભુત જ્ઞાનપિપાસા ઊભી કરે છે અને પ્રબળ સ્ફૂર્તિ આપે છે, ઉચ્ચ પ્રકારના દ્રષ્ટિપ્રેમ આપે છે અને ધ્યાનના શ્રેષ્ઠ સંબધ દર્શાવે છે.
બુદ્ધ નેપ્ચ્યુન ત્રિકોણ પણ ઉચ્ચ પ્રકારની બુદ્ધિમાની સાથેસાથે સ'શેાધવૃત્તિ આપે છે અને મનુષ્ય પેાતાના ક્ષેત્રમાં દિવ્ય તથા ભવ્ય કામગીરી કરે છે.
દીક્ષા સમયની કુંડળીમાં એક ધ્યાનપાત્ર ચેાગ જીએ, નવમું ગુરૂનુ છે, તેના માલિક મગળ દશમે કર્મેશ ગુરૂ સાથે યુતિ કરે છે. સાથે ચતુર્થાંશ [હાય] સપ્તમેશ [જનતા] બુધ પણ તેમની સાથે જ પડયા છે. આમ ગુરૂદેવ, જાહેર નતા તેમનું પેાતાનું હદય અને કસ્થાન સુંદર રીતે સંકળાયા છે. વળી, આ બધાની દ્રષ્ટિ મનના કારક ચંદ્ર ઉપર તથા આધ્યાત્મિકપ્રેરક પ્લુટા ઉપર પડેલી છે. રાહુ ગુરૂની રાશિના છે, શનિના નક્ષત્રના છે, રાહુના ઉપના છે અને કેતુના ઉપઉપના છે. કેતુ ધુધની રાશિના છે, ચંદ્રના નક્ષત્રના છે. ગુરૂના ઉપનેા છે અને ગુરૂના જ ઉપ-ઉપના રણ છે. આમ ચાય કેન્દ્ર અને ત્રણેય ત્રિકાળુ સૌંકળાઇ ગયા છે. આવા જ મહાપુરૂષા ધર્મધ્વ જને ફ્કતા રાખે છે, દીક્ષા ઉન્નતે છે અને ગુરુ પર પરામાં મહત્વપૂર્ણ સ્થ ન મેળવે છે, એટલુ` જ નહિ પણ અમૂલ્ય શિષ્યરત્ના પણ શાસનને સમર્પિત કરે છે.
સ્વર્ગારાહણ કુંડળી જોઇએ તેા ચતુર્થે શ [પ્રાણતત્વ, અંતસમય] મુરૂ ઉચ્ચના થઇ સૂર્ય (પ્રાણ) ચંદ્ર (મન) સાથે ૧૧મે પડયા છે. પંચમેશ શનિની દ્રષ્ટ છે અને મેાક્ષકારક કેતુની સાથે દ્રષ્ટિ છે. લગ્નેશ-કર્મેશ બુધ સૂર્ય (ઢાઢદેશની રાશિમાં, દેશમસ્થ કેતુના નક્ષત્રમાં પેાતાના જ (બુધના જ) ઉપમાં અને દ્વાદશથ્રુ શુક્રના જ (ધમે શ) ઊપ-ઊપમાં પણ છે. જન્મ લગ્નેશ શુક્ર અને જન્મ ધર્મેશ બુધ સ્વર્ગારોહણ કુંડળીમાં ૧૨મે પડયા છે. આ બધુ... અંત સમયની ઉચ્ચતાનું જ સૂક છે. આવા લેાકાર મહાપુરૂષનુ` સ્વાગત કરવા દેવા પણ તૈયાર હેાય જ ! આવા જીવનભરના આધ્યાત્મિક મહારથી, મહાન ધર્મ પ્રભાવકાની શ્રેણીમાં, પ્રથમ પંક્તિમાં વર્ણાક્ષરે નામ લખાવી કાળધર્મ પામ્યા અને લાખાની મેદનીએ તેમને ગદગઢ હ્રદયે ધર્મના વિજયદ્યાષ પૂર્વક વિદાય આપી ત્યારે ખરેખર એમ લાગે છે કે ન ભાનુસાત શ્રેષ્ઠત્તર [જગતમાં મનુષ્યથી મહાન કાંઇ પણ નથી.] નરમાંથી નારાયણ બનવાની યાત્રાને કાઈ રાકી શકે તેમ નથી.
હિ કિંચિત ! તેની વિજય
Page #1029
--------------------------------------------------------------------------
________________
છે શા સ ન ૨ (બાઉન્સીન સત્સંગ મંડળ)
શિ ર મ ણી છે
– રતિલાલ દેવચંદ ગુઢકા-લંડન
પરમ શાસન પ્રભાવક, પરમ શાસન શિરક્ષત્ર, પરમ શાસન શિરોમણી, શાસન જ સમ્રાટ, પરમ ગચ્છાધિપતી, પરમ પૂજનીય, પરમ વંદનીય, પરમ આદરણીય સ્વ. પરમ ૨ પૂ. આ. દેવેડા શ્રીમદ્દ વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ.એ આ વર્તમાન કાળમાં (કાળના) છે જૈન શાસનના સમસ્ત જેનોના સકળ સંઘ અને સાધુ સમુઢાયના પરમ જવાહર હતા કે જ પરમ નેતા હતા, પરમ પુરુષ હતા સાધુ સાધવીએામાં પ્રધાન પદે હતા. આપણું ? પિતામહ હતા. જગત પૂજનીય હતા અને આજે પણ પૂજનીય છે. વંકનીય છે. તેઓ ખુબ જ નીડર હતા. ખુબ જ બાહોશ હતા તેઓ ખુબ જ દયાળુ હતા, ઢયાના ભંડાર :
હતા, જ્ઞાનના ગાંભીર હતા. અને વળી ધ્યાનમાં ય હતા વિજ્ઞાનમાં વડવીર હતા. હું છે જેન શાસન. એક સિતારા હતા.
આપણાથી દૂર ચાલ્યા ગયા. શાસન સૂર્ય ચાલ્યા ગયા પણ શાસનને ૨ ચમકતે ઉજવળ કરીને ગયા છે. શાસનની શોભા વધારતા ગયા છે. આપણું વચ્ચેથી
ગયા એને આજે વર્ષોના વાણા (વાય) વીતી ગયા પણ જેમની વાણી અને સુવાસ જાણે છે છે ખુબ જ મહે છે. તેમની વાણી આપણા આત્માના કેડીયામાં અજવાળા પાથરતા ગયા ર છે. આપણને ચમકાવી ગયા છે. આપણને સમજાવી ગયા છે કે-છોડવા જેવો સંસાર, જ મેળવવા જે મેક્ષ અને લેવા જેવો સંયમ.
તેઓના જીવનની આછી રુપરેખા તેઓનો જન્મ સંવત ૧૯૫૨ માં પાદરા ગામે દિ જ થયો હતો, અને જન્મથી એમના પગમાં અને હાથની રેખાઓમાં કઈ અલૌકિક ચિન્હ છે
હતું, અને તે વખતે સંતે કહ્યું હતું કે આ આમા જગત પૂજનીય બનશે, જગત જ એ વંઢનીય બનો. માતાને ઉત્તમ દેહઠ થયા હતા. પેટમાં હતા ત્યારે અને નાની વયમાં છે આ જ ખુબ જ ધમી જીવન હતું. તેઓ એમના દાદીમાના ખુબ જ લાડકવાયા હતા. ૨
ભણતા ત્યારે જ આચાર્ય વિ. દાનસૂ. મને એમને ભેટે થયો હતો. અને તેમને વંદન છે છ કરવાથી ચાર ઉપદેશ શબ્દો સાંભળ્યા ને આત્મામાં વૈરાગ્ય જાગ્યો હતો.
ભાગીને સંવત ૧૯૬લ્માં પિષ વ૮ ૧૩ના શુભ દિવસે ગંધાર શહેરમાં દીક્ષા ૧ લીધી ત્યાર પછી તે ઘણા ઝંઝાવાતે એમના જીવનમાં આવ્યા હતા. એમની ખુબ જ ૬ સેટીઓ થઇ છે. સંવત ૧૯૮૭માં ગણી પંન્યાસ પ૪ કારતક વઢ ૩ મુંબઈ શહેરના
આંગણે અને આચાર્ય પદ્ય પ્રદાન સંવત ૧૯૨ વૈશાખ સુદ ૬ અલબેલી મુંબઈ નગરીમાં જ ત્યારબાઝ પણ એમના ઉપર ઘણા આક્રમણ અને વિરુદ્ધના તોફાને આવ્યા
Page #1030
--------------------------------------------------------------------------
________________
જ ૧૦૭૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે જ છે. મુંબઈમાં જ્યારે ચોમાસું હતું ત્યારે કાળા વાવટા ધી અને ત્યાં લગી કે જે કઈ છે છે એમની પર્ષઢામાં જાય તે રક્તા. પણ મહાન આત્માઓ તે એની ઢરકા કર્યા વિના a નાવ ચલાવ્યે જ જતા હોય છે. અને પૂજ્યશ્રી તે સમયે એમ કહેતા કે કઢાચ મારા ઇ
અને શ્રોતાઓના કમ ભાગ્યે આવું બનતું હશે છતાં પણ આ દિવાલ સાંભળશે અને એ
એની આંતરે કઈ માનવી કઈ શ્રોતાને ચાર શબ્દો કાને પડશે તો એનું કલ્યાણ થઈ ૨ જાશે. અને જરૂર કેઈના કાને પડશે જ તેમને આપના ઉપર અગણિત ઉપકાર છે. જ તેઓએ જેન શાસનની અનુપમ પ્રભાસના અને રક્ષા કરી. પરમ પઢના ધાંસુઓ માટે િસદા વજનીય આઝરણીય અને શિરોધાર્ય (શરોમાન્ય) બન્યા છે.
તેમના અગણીત ધર્મ પ્રભાવના આદિના કાર્યોને કણ ગણી શકે તેમ છે. તેમના વિ દિ અગણિત ઉપકારની નેંધ કોણ લઈ શકે તેમ છે. તેમના અગણિત ગુણેનું વર્ણન લાખે છે છે જીભેથી થઈ શકે તેમ નથી. પિતાનું અને જગતના જીવોનું કલ્યાણ કરવા, તેઓ દેશ આ વિદેશ, કચ્છ, ગુજરાત, માળવા, કાઠીયાવાડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બંગાડા, બિહારમાં જ પગે ચાલીને તેઓ રાજા-રંક–ઉંચ-નીચ ભેદ્ય વગર સૌને સમાન ભાવથી સંબોધતા. માન અપમાન નહિ જોનારા સમતાના સાગરમાં ઝીલતા, જીવનમાં તપ-જ્ઞાન, અભ્યાસ, ધર્મક્રિયા જિન ભક્તિમાં લીન બની આત્માની ઉન્નતી કરી આરાધના કરતાં અંદગીને સાધના અને આરાધના પસાર કરી છેલે બે જ દિવસની માંગી ભેગવી કોડે આત્માએને રડતા મૂકી સંઢા માટે લાંબી વાટ પકડી ઉંચી ગતિને મેળવવા આ પણ વચ્ચેથી શુક્રવાર સવારના ભારત દેશમાં અમઢાવાઢ શહેરમાં અશાઢ વઢ ૧૪ ને ઈ. સં. તા. 8 ૯-૮-૧૯૧ના સવારના ૧૦ વાગે ચિર વિદ્યાય સમાધિ પૂર્વક કાળધર્મને પામ્યા.
ગચ્છાધિપતિ આચાર્ય પૂ. ગુરૂદેવને શ્રદ્ધાંજલી આપવા આપણે સૌ ઈ કટીબદ્ધ છે થઈએ અને એમના ગુણોને યાઢ કરીએ. ખરેખર તેઓ બહુ જ માયાળુ હતા અને છેટ જ પરદેશથી આફ્રિકાથી જે કોઈ ભાવુ કે એમના દર્શન વંઠનાથે જાતા એને મીઠો આવ- ૨ કાર આપતા. કેતા વહાલથી બેલાવતા જર અવાજ સાંભળી તરત જ શિપને પૂછતા કેણ છે. આ કોણ છે. આ સત્ય બનેલી હકીકત છે અને પૂજ્યશ્રી દાઢા ગુરૂની જેમ જ છે યા આવે છે એમના ગુણોનું વર્ણન હજાર જીમેથી કરીએ તે પણ થઇ શકે તેમ ? જ નથી. જેમની વાણી જે કંઈ સાંભળે એ આત્મા અવશ્ય પવિત્ર બની જાય અને જીવ- ર
નમાં ઠરાગ્ય ભાવ ઉત્પન્ન થયા વિના ન રહે અને એક વખત એમના દર્શન પામ્યા છે ૨ પછી જીવનમાં ધર્મની ભાવના અખુટ બની જાય એજ તેમને આત્મા ને અવશ્ય છે
દેવગતિને પામ્યો જ હશે, હેલે વહેલે મુક્તિને કેતા મેક્ષ ગતિને પામે અને આપણને એ જ ધર્મક્રિયામાં સહાયક બને અને આશીવાદ મળતા રહો એજ શુભ ભાવના. (બભ્યર્થના). આ
Page #1031
--------------------------------------------------------------------------
________________
ક
મ ન
ની ચ મ ગ દ શ ન સંત –પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. .
[ વિ. સં. ૨૦૪૨ના ફાગણ વઢિ ૯ ને ગુરૂવાર તા. ૩-૪-૮૬ના રોજ
પીપુરા–સુરતના વ્યાખ્યાન મંડપમાં આપેલ પ્રવચનમાંથી. ]
* * : નામના, કીતિ, ખ્યાતિ, પ્રતિષ્ઠાદિ માટે ધર્મ કરે તેના ઘર્મની કુટી ૨ કોડિની કિંમત નથી. દુનિયાનું સુખ, સંપત્તિ-સાહ્યબીને ખરાબ માને નહિ ત્યાં સુધી આ છે તે જીવમાં ધ આવે નહિ.
સમકિની જીવને સંસારમાં રહેવું ગમે નહિ પણ કર્મના યોગે સંસારમાં રહેવું છે જ પડે તે સંસારમાં રહેવા છતાંય તે ફસાય નહિ. તમને ઘર–પેઢી, પૈસે-ટકો ગમત છે
હોય તે તમારામાં સમકિત આવ્યું નથી તેમ કહેવાય. તે બધું ગમી જાય ત્યારે દુઃખ છે
પણ થાય છે ખરું ? આજે તમે બધા જઠ લખે છે, બેલે છે, ચોરી કરે છે તે જ છે શાને માટે કરે છે? જે પૈસા માટે અને સુખ માટે જૂઠ બેસવું પડે-લખવું પડે, ૨. જ ચોરી કરવી પડે તે પૈસાને અને સુખને સારું માને તે જીવ બેવકૂફ કહેવાય કે ડાહ્યો છે શું કહેવાય? જે માટે થોડું ય પાપ કરવું પડે તેવા સુખ-સંપત્તિને સારા કહેવા, સારા છે છેલાગે ત્યારે દુ ખ પણ ન થાય તે ભારે અધમતા છે. તેવો જીવ તે ઘણા સાધુને ય છે વટાવી જાય. બાજે તો ઘણું કહે છે કે, આચાર્યો પણ અમારા ખિસ્સામાં છે !! 0
ખરેખ શ્રાવક તે એમ કહે છે, અને તે દેવ-ગુરૂની આજ્ઞાના ગુલામ છીએ. આ કે આવી માન્યતા જેનામાં ન હોય તે દેવ-ગુરૂને માનતો નથી. જે આજે ભગવાનની, જે હું શાસ્ત્રની વાત માની લેવાય તે કઈ કજીયો નથી.
પ્ર : બધા કહે છેશાસ્ત્ર અમારી પાસે છે.
ઉ૦ : ભગવાનની આજ્ઞાને જાહેર ચોગાનમાં સમજાવવા તૈયાર છું. મને યાદ છે તેને સમજાવે હું ખોટ પડું તે કે વગાડી માફી માંગું. તેઓ ખોટા પડે તે છે કે માફી માંગે. જે મારા વતી વચન આપું છું. જેને શાસ્ત્રાને સામે રાખી વાત કરવી છે જે હોય તે તૈયાર છું ખુલાસા કરીશું. અમે ભૂલ્યા તે અમે માફી માગીશું. ૨ પ્ર૦ : આપે દીક્ષા લીધી ત્યારથી વઢવાનું ચાલું રાખ્યું છે. ગામના અને ૬ જ ઘરનાને ય છે, યા નથી.
ઉ૦ : હું જે વાત માટે વઢ છું તેમાં જે ભગવાનની આજ્ઞાની સંમતિ ન જ E હોય તે આજેય માફી માંગવા તૈયાર છું.
Page #1032
--------------------------------------------------------------------------
________________
-
2
૧૦૭૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) : અસલમાં તે અમે વયા નથી. જેને જેને શાસ્ત્રની વાત બોટ, કહી તે અમે જ જ કહ્યું છે, આ બરાબર નથી.
હું શાસ્ત્રની વાત સમજવા અને સમજાવવા આજે પણ તૈયાર છું. તે લોકે છે જાહેરમાં કહે તો જાહેરમાં કરીએ, ખાનગીમાં કહે તે ખાનગીમાં કરીએ. પરસ્પર નહિ સમજી શકીએ તો પ્રેમથી ઊઠીશું પણ કછ કરીશું નહિ. ખોટી વાતમાં સહી પણ કરીશું નહિ.
માટે સમજે કે, જેને સમ્મહત્વ પડ્યું હોય તે જીવ ભગવાનની આજ્ઞાને જ છે ૬ સમર્પિત હોય.
પ્રહ : સંઘની શાંતિ માટે પણ સહી ન કરો?
ઉ૦ : ભગવાનની આજ્ઞા આઘી મૂકી સંઘની શાંતિ થતી હોય તો તે સામે ય છે જ ન જોઈએ તે સહી કેવી ? “ભગવાનની આજ્ઞા હોય ત્યાં જ અમે હોદએ આવી જે
ખાત્રી ન હોય તે અમે ગુરૂ થવા પણ લાયક નથી. ભગવાનના વનને સમર્પિત છે. હાઈએ તે જ અમને માનવા જોઈએ, નહિ તો મૂકીને ચાલ્યા જવું જોઈએ. અમે આ છે ભગવાનના વચનને સમપિત નથી તેમ જાણ્યા પછી પણ જો ન મૂકે તે અધમ ! આ જાણીને અમને મૂકી દે તે તે ધર્મ
જમાલિને ઓળખે છે? ભગવાનને ભાણે જ અને જમાઈ છે, ૫૦૦ શિષ્યોને આ દિ ગુરૂ છે. મિથ્યાત્વના ઉઢયથી તેને ભગવાનને ય ખોટા કહ્યાં તે તેમના જ શિષ્યોએ ર સામે પડી તેમને સમજાવવા પ્રયત્ન કર્યો કે, ભગવાન કઢિ ખોટું કહે નહિ. તે ન છે સમજ્યા તે તેમના જ શિવે તેમને મૂકીને ભગવાનની પાસે ગયા તે ભગવાને તેમણે
સારું કર્યું તેમ કહ્યું. છે માટે સમજે કે, ભગવાનની આજ્ઞા હોય ત્યાં જ અમે અને તમે પણ જે શ્રાવક હો છે તે તમે પણ ત્યાં જ. વર્ષો સુધી જેને માન્યા હોય તેઓ જે આજ્ઞાથી ખસ્યા હોય તે છે તેમને સમજાવાય. સમજાવવા છતાં ન સમજે તે તેમને મૂકીને જવું જ જોઈએ. ભગઆ વાનના વચનને માનવાની તૈયારી ન હોય તો અમે સાધુ નથી, તમે શ્ર વક નથી.
પ્ર : આ૫ તે શાસનમાં પિતા તુલ્ય છે. બધા જ સાધુ-સાદી ભગવાનની ૨ 2 આજ્ઞાને જ વફાઢાર રહી જીવન જીવે એ માટે આપ શું વિચારો છો?
ઉ૦ : ભગવાનની હાજરીમાં ય બધા આજ્ઞામાં રહ્યા નથી. જે સ્વછંદી બને છે તેને આજ્ઞામાં રહેવું ગમે નહિ. બધા જ જે આજ્ઞા મુજબ જીવવાનું નકકી કરે તો કઈ
Page #1033
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૪૫-૪૬ તા. ૨૧-૭-૯૮ :
: ૧૦૭૯
કજીયેા રહે નહિ. અમે બેટે માગે છીએ તેમ જો મને સમજાવે તા. જાહેરમાં માફી માગવા તૈયાર છું. ખાટું ડાય તે ફેકી દેવા તૈયાર છું.
પ્ર૦ : આપ છે! તેા સાચા. પણ બધાને સાચાપણુ` બેસે તેવુ કરવુ' જોઇએ ને ? ઉ॰ : તમને ગમે કે ન ગમે પણ એાલ બેલ કરુ છું. સાચી વાત સમજાવવા પ્રયત્ન કરું છું. આ વિના ખીજે ઉપાય મારી પાસે નથી.
આના શ્રાવક સૌંધ જે ન કરે તેવુ' થઇ રહ્યું છે. સાધુ મહારાજના પારણાની મેલી મેલાપ નહિ. જો કઢાચ ખેલી ખેલાઇ હાય તેા અમારાથી વહેારવા જવાય નહિ આ એક શાસ્ત્રીય મર્યાઠા છે. કઢાચ પારણા માટે ખેલી ખેલાઇ ગઇ હેાય તે ગુરૂભક્તિ માટે ખેાલાઇ કહેવાય. તે દ્રવ્ય દેવદ્રવ્ય વિના ખીજે કશે જાય નહિ કેમકે ગુરૂનિશ્રાએ દ્રવ્ય હાતું નથી તેથી તે જીર્ણોદ્ધારમાં જાય પણ આયખિલ ખાતામાં ન જાય ત્યાં લઈ જાય તેા તેના આય બિલ ખાતાના જે ભાગવા કરે તે બધા દેવદ્રવ્યના ભેાગી થાય. અને દેવદ્રવ્ય ના ભેાગવટાનુ પાપ લાગે. તેથી કાઇ સાધુ-સાધ્વીએ જવુ. જોઇએ નહિ તેમ શ્રાવક-શ્રાવિકાએ પણ જવુ જોઇએ નહિ. અહીં આવા પ્રસ`ગ બન્યા છે તેમ મારી જાણુમાં આવ્યું છે માટે આટલેા ખુલાસા કર્યા છે.
થઇ શકે માટે
ખરી વાત તે એ છે કે, બધાને અનુકૂળતા મુજબ આયખિલ આ ખાતુ. યુ. છે. આય બિલ ખાતામાં ટીપ કરવી પડે તે આયખિલ કરનારાને કલક છે. ધે ખાધ તે ખર્ચ લાગે ને ? આ બિલ કરનારા શક્તિવાળા છે કે શક્તિ વગરના છે ? આયલિલ કરનારા શક્તિ મુજબ પૈસા આપવા માંડે તે તારા પડે નહિ, માટે બધાએ સમજીને સાવચેત થવા જેવુ છે.
પ્ર૦ : આકી ખેલતાં પહેલાં જ તેમ નકકી કર્યુ હેાય તે ?
ઉ॰ : ભગવાનની અને ગુરૂની ભક્તિ માટે જે દ્રવ્ય એલાયુ... હાય તે દેવદ્રવ્યમાં જ જાય. ત. નક્કી કરે અને તમારા ખાવામાં લઈ જાવ તે ચાલે ? મરજી આવે તેવી ૪૫ના કરે તે ચાલે નહિ.
પ્ર : સાત ક્ષેત્ર અને આઠમા અનુકપા ક્ષેત્રમાં વાપરવા રજા આપી હાચ તે ? ઉ॰ : એલી ખેલતા પહેલા આવી રજા અપાય જ નહિ.
પ્ર
: એકાંતે આવુ? ; એકાંતે જ.
પ્રશ્ન : આવી ગરબડાનું મુખ્ય કારણ શ્રમણાની એકતા નથી તે છે.
ઉ
આ વાત ખેાટી છે. તારા ઘરના છેકરા ઘની વસ્તુ બહાર ફેંકવા માંડે
ગમે તેમ વાપરવા માંડે તે તેની સાથે એકતા રાખીશ? તેને ઘરમાં રાખીશ ?
Page #1034
--------------------------------------------------------------------------
________________
ક
૧૦૮૦ :.
: શ્રી જૈન શાસન [અઠવાડિક)
એક
ન મળે,
જગતના સઘળાય છે સાથે અમારે મૈત્રી છે. બધાનું ભલું ઇચ્છીએ છીએ. આ આ એકતા ખાતર સાચું કામ છોડીએ તે ભગવાનને મૂક્યાનું પાપ લાગે. એકતા ખાતર , ૨ ખોટું કરાય નહિ સાચું મુકાય નહિ. ૨ પ્ર : આ૫ કરૂણ સાગર છે, મોટે ભાગ આપના પર દેવારે પણ કે તે કરે છે?
ઉ૦ ? મારો પાપને ઉઢય. તેથી હું નારાજ થયા નથી, થવાને નથી. અજ્ઞાન છે જે ગમે તેમ બેલે તેથી દુઃખ થતું નથી. ભગવાનને પણ ગાળ દેનારા છે. મંદિર જોઈને આંખે બાળનારા છે તે મંદિર તેડી નંખાય?
પ્ર : આપ વિહાર કરવાના છે. છેલ્લા બે મહિનામાં જે પરિસ્થિતિનું નિર્માણ ર થયું છે તેના પર કાંઈ પ્રકાશ પાથરે તે અમને માર્ગદર્શન મળે.
' ઉ. : ભગવાનની આજ્ઞાને સમજીને માને, ન સમજાય તે બેલ નહિ. શાસ્ત્ર છે છે શું કહ્યું છે તે સમજે. ભગવાનની આજ્ઞા માનનારની સાથે બેસે, જેઓ આજ્ઞા માને છે ૬ નહિ તેની સાથે બેસે નહિ. તેના પર દુર્ભાવ પણ કરે નહિ. શાસ્ત્ર મુજબ ચાલશો જ છેતે કલ્યાણ થશે.
ભગવાને ગીતાને પણ કહ્યું છે કે, ભગવાનની વાત ન સમજાય તયારે “તમેવ આ સચ્ચે નિઃશંક જ જિહિ પવેઈયરને પાઠ કરવો. ભગવાને કહ્યું તે છેટું હોય છે 2 નહિ. મારી બુદ્ધિ ઓછી હોય તે ન સમજાય તે બને પણ તેથી ભગવાન ખોટા છે
તેમ બોલવાની મના છે. - ભગવાનની આજ્ઞાને સમજતા પ્રયત્ન કરો અને સમજીને જીવશે તે કોણ થશે. શાસન સમાચાર
ચાતુર્માસ પ્રવેશ શ્રી કાંદીવલી સંઘની આગ્રહભરી વિનંતિથી આ. વિ. ૨૮નભૂષણ સૂ. મ. આ જ છે ઠાણાને અષાડ સુઢિ ૭ ને બુધવારના રોજ મંગલમય ચાતુર્માસ પ્રવેશ ભવ્યાતિભવ્ય 9
સામૈયા સહિત થયો છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આદિ ત્રણે જિનમંદિરોમાં સંઘ છે સાથે દર્શન કરીને પૂ શ્રી આરાધના ભવનમાં પધાર્યા હતા. ત્યાં પૂ.શ્રીએ માંગલિક પ્રવ-છે ચન ફરમાવ્યું હતું. પૂ.શ્રીના આગમનથી સંઘમાં અનેરો આનંદ છવાઈ ગયો છે. હું અહીંનું પૂરું સરનામું આ પ્રમાણે છે. - શ્રી શાંતિનાથ ઝાલાવાડ જૈન . મૂર્તિપૂજક સંઘ - ટામેટર વાડી સામે, અશેઠ ચક્રવતી રેડ, કાંદીવલી પૂર્વ, મુંબઈ-૪૦૦૧૦૧
Page #1035
--------------------------------------------------------------------------
________________
悲
મહાભારતનાં પ્રસંગો
[ પ્રકરણુ-૩૧ ]
—શ્રી રાજુભાઇ ૫ હિત
ધ વિના કશું નથી, ગાંધારી !
ધર્મ રૂપી પવૃક્ષના ફળની અથી મહારાણી કુંતીએ નાસિકમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામિનું મંદિર કરાવ્યુ. જેની પ્રભાથી અંધકારના સમૂહ, વેરણ-છેરણ થઇ જાય તેવા તદ્ન નિર્મળ તથા જાજવલ્યમાન ઝળહળતા રત્નાના ત્યાં દીપકા મૂકાવ્યા. તે રત્નદીપકા જાણે માત્ર મગલના કરનારા થઇ પડયા. નાસિક તેા હવે મારે પ્રસાદ ભુક્તિ દેવશેષનુ Èાજન છે. એમ ગણીને પાંડુપત્ની કુંતી દેવીએ ત્યાં જઇને જૈન ધર્મની
પ્રભાવના કરી.
ધર્મારાધનમાં સમય પસાર કરતી કુંતીદેવી ફરીવાર ગભ વતી બન્યા.
અને વૃક્ષાને જડમૂળથી ઉખાડી નાંખનારા પવને નદનવન (મેરૂ પર્વતના વન) માંથી એક કલ્પવૃક્ષ લાવીને કુંતી દેવીના ખેાળામાં નાંખ્યુ. આવું એક રાતે કુંતીદેવીએ સ્વપ્ન જોયુ.
સ્વપ્ન ફળ કહેતા સવારે પાંડુરાજે કહ્યું કે-‘બળવાનામાં અતિ બળવાન, જગતને આશ્વાસ દેનાર, એક અદ્દભુત પુત્ર, દેવી ! તમને થશે.' સ્વપ્નફળ સાંભળતા અત્યંત હુ` પામેલા દેવી કુંતી કાળજીપૂર્વક સમય વીતાવે છે.
મળ
ગભના પ્રભાવથી કુંતી રાણીને થવા લાગ્યું કે-શૈલેન્દ્રને પતરાને શું હું તળેટીના મૂળમાંથી ઉખાડી નાંખુ કે પછી તેના ચૂરે ચૂરા કરી નાંખું ? ’ અત્યંત પ્રાપ્ત થતા રાણી કુંતી વ જેવા વને આંગળીના ટેરવા વડે પાકેલા કપૂરનાં કણા (ટુક્ડાને) ચૂ તેમ ચૂરી નાંખવા લાગ્યા. ગભ ના પ્રભાવથી કુંતી દેવી તથા ઉત્સાહ તેમજ સાહસ ધારણ કરવા લાગ્યા.
અતિ મળવાન
જ્યારે બીજી તરફ કુ તી રાણી કરતાં પહેલા ગર્ભ ધારણ કરેલ ધૃતરાષ્ટ્ર પત્ની ગાંધારી ૩૦ ત્રીશ-ત્રીશ મહિના વીત્યા છતાં પ્રસવ કરી શકી ન હતી. આથી કલેશાવેશ ચિત્તથી તે વિચારવા લાગી કે-અહા ! તાપ દેનારા મારા પાપની ચરમ સીમા છે, કે જેથી નરકના દુ:ખને અહીં જ ભેાગવું છું. વળી કુંતીએ યુધિષ્ઠિર જેવા જન્મ આપ્યા. પણ હાલમાં પણ તે કશી જ વેઢના વગર બીજા ગર્ભને રહી છે.
મારા પ્રસવ ન થવાની જે અસહ્ય વેદના છે તેનાથી પણ વધુ વેઢના તેા કુંતી
પુત્રને તા ધારણ કરી
Page #1036
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] છે છે. ફરીવાર પીડા રહિતપણે ગર્ભને વહન કરે છે તે છે. એ કુંતી મને હરપળે તીક્ષણ કે છે ભાલાઓ વડે પીડા આપી રહી છે.”
આ રીતે દુઃખથી સતત વિહવલ બનેલી તે જલ્દીથી પ્રસવ થાય તે માટે જ ૬ ઠ્ઠીઓ વાળીને પિતાના ઉ૪૨ ઉપર મારવા લાગી. આથી આધિ તથા મુઠ્ઠી ના મારવા વડે અત્યંત પીડાતુર બનેલી તેને અપરિપૂર્ણ (નહિ પાકેલે) ગર્ભ બડા નીકળી ગયે. એકલા માંસના લોચા જેવો નહિ પાકેલે ગર્ભ નેતા આંસુ સારતી અત્યંત રિ વિષા પામી અને વિધાતાને ઉપાલંભ દેવા લાગી કે-“મારા મનના મને રથે હે દેવ ! છે છે તું કયાહીન બનીને આમ કેમ હણી રહ્યો છે ?”
આવા માંસના લોચાથી હવે મારે શું કામ છે? આમ વિચારી તે અપકવા ગર્ભને તિરસ્કારપૂર્વક નગર બહાર તજી દેવા તૈયાર થઈ.
બરાબર એ અરસામાં ઘરની ધાત્રીઓને ખબર પડતાં તરત ત્યાં દોડી આવી છે ફિ અને કહ્યું કે કલ્યાણી! તું તારા ઉઢરમાંથી પુત્ર રતન પડયું છે. દુર્ભાગ્યથી તે અર્થ છે આ જ પકવ છે. આવા પુત્રરત્નને તારા શરીરની વિઝાની જેમ તજી દેવા શા માટે તૈયાર છે જ થઈ છું? તારી આ મુગ્ધતા અમે સમજી શકતા નથી.” આ રીતે ધાત્રીઓએ ગાંધારીને ૪ કે વારંવાર કહીને– સમજાવીને માંડ-માંડ માંસ પિંડ જેવા તે જન્મેલા કાચા ગને તજી જ દેતા અટકાવી.
ગાંધારીએ કહ્યું- હે માતાએ ! આ અર્ધપકવ કેમ છે? તે સાંભળે.
કુંતીના પહેલાં મને ગર્ભ રહ્યો. આથી મને થયું કે– હું પૂતરાષ્ટ્ર યુવરાજ ઇ હોવાથી રાજાની પત્ની રૂપે તે પહેલા બની ન શકી. પરંતુ મારા આ પહેલ. ગર્ભના જ પ્રભાવથી હું રાજાની માતા તે જરૂર બની શકીશ. પરંતુ નસીબ અવળું થયું. જ ૨મારાથી પહેલા કુંતીએ પુત્રને જન્મ આપ્યો. તથા અત્યારે પણ તેને ગર્ભવતી સાંભળી છે છે તેથી (રાજ રાણી કે રાજમાતા બની નહિ શકવાથી) મનના મનેરોના ભાંગીને જ
ભૂઠા બાલી જતાં અત્યંત ખેઢથી જલ્દી પ્રસવની ઇચ્છાવાળી મેં મુઠ્ઠીએાર્થ મારા ૬ ઉઠરને હણ્યું. પરિણામે આ માંસના લોચા જે અપકવ ગર્ભ બહાર પડી. હવે છે ૨ તમે જ કહો હું શું કરું ?”
વૃધ્ધ માતાઓએ કહ્યું- બેટા ! આવી આધિ તે શા સારૂ કરી ? કર્યો કે જે આ પૂર્વભવમાં કરાયેલા હોય છે તે દરેક પ્રાણીને ભિન્ન-ભિન્ન ફળ આપે છે. વાસે ! જ માત્સર્ય = ઇર્ષાને તજીને ધર્મમાં મન લગાવ. સુંઢર રીતે ધર્મને આરાધની એકાગ્રમન
Page #1037
--------------------------------------------------------------------------
________________
છ વર્ષ ૦ અંક ૪૫-૪૬ તા. ૨૧-૭–૯૮ :
: ૧૦૮૩ ૨ 9 વાળી આ કુંતીને જે ધર્મના પ્રભાવથી જ તે સમસ્ત સંપત્તિ પ્રાપ્ત કરી છે. તે હું છે હે વત્સ! કુંતી ઉપર નકામી ઈર્ષ્યા શા માટે કરે છે? કલ્પવૃક્ષે તે લેકની ઉપર જ છે છે ઉપકાર કરનાર છે તે કલ્પવૃક્ષે તે ધર્મની આગળ શું માત્ર છે? જે તું ઇચ્છિત છે આ ફળને ઈ છે તે ઘર્મમાં દત્તચિત્ત રહે. (ધર્મ વિના કશું જ નથી. સંસારમાં સુખ ૩ જોઇતું હશે તો પણ ધર્મ વિના નહિ જ ચાલે.” આ વાત સુખ માટે ધર્મ કરવાનું છે નથી કહેત. પણ ધર્મ વિના કશું જ નથી. એમ કહીને ધર્મની અત્યંત મહત્તા જ જે બતાવે છે. “સંસારના સુખ માટે ધર્મ કરવાની વાત કરનારા આ વાતને જરા સમજે.)
અને વત્સ! અમુક લક્ષણથી આ ગર્ભ અત્યંત બળવાન થશે તેમ જણાય છે. ? તેથી જરા ય ખેઝ ના કરીશ. આ પુત્ર માત્ર ત્રીશ મહિના જ ગર્ભમાં રહ્યો છે એ છે તો કાંઈ નથી બાર-બાર વર્ષ સુધી પણ ગર્ભ ઉદરમાં રહેતા હોય છે.” ચાલો આપણે જ ગર્ભને જીવાડવાનો જ પ્રયત્ન કરીએ.
ધી વાળા રૂ વડે તે માંસપિંડને વીંટાળીને સોનાની કુંડીમાં રાખીને તેનું જ ઇ લાલન પાલન કરવા લાગ્યા.
સમય જતાં સંપૂર્ણ સર્વાગવાળા પુત્રને ગાંધારીએ જન્મ આપ્યો. બીજી બાજુ ત્રણ પ્રહર પછી કુંતીએ પુત્રને જન્મ આપ્યો
એ જ દિવસે જન્મેલા છતાં બન્નેના ભાગ્ય ભિન્ન ભિન્ન હતા. પહેલાં દુર્લગ્નમાં જ જ્યારે બીજે સુલગ્નમાં જન્મ્યા હતા.
પ. પુત્રના જન્મ સમયે દિવ્ય વાણી થઈ કે- આ પુત્ર વિજયી, વાકાયવાળે. ૬ પ્રચંડ બળવાન, વડિલ ભાઈ પ્રત્યે ભક્તિવાળો, જગતના દુઃખીજનનો બાંધવ થશે. ર છે મેહનો નાશ કરી કેવલી થઈ સિદ્ધિવધૂને પતિ બનશે. (મેક્ષે જશે.)
કુંતી આથી ખુશી-ખુશી થઇ. દેવેએ આકાશમાં જ તેને મહોત્સવ કર્યો. વળી પાંડુ રાજાએ બને પુત્રનો સાથે જ જમોત્સવ કર્યો.
ધૃતરરાષ્ટ્ર તથા પાંડુરાજે દુર્યોધન તથા ભીમ એમ બનેના નામ ર્યા. દેએ પવનના સ્વપ્નના કારણે ભીમનું “મરૂત” એવું બીજુ નામ કર્યું.
Page #1038
--------------------------------------------------------------------------
________________
શ્રી શખેશ્વર નેમીશ્વર જિનેન્દ્રાય નમ: પૂ. આ. શ્રી વિજયામૃતસૂરિયે। નમ:
શ્રી ડાળીયા તીથી શ્રી શખેશ્વર મહાતીના છરી પાલક સંઘમાં પધારવા
ભાવભર્યું આમંત્રણ
5
નેશનલ હાઇવે ન.. ૮ A લીંબડી તથા સુરેન્દ્રનગર અને રાજકેટ વચ્ચે શ્રી ડાળીયા તીથ થી શ્રી શખેશ્વર મહાતીર્થાંના છટરી પાલક સંઘનું ભવ્ય આયેાજન થયુ` છે. તારક નિશ્રા દાતા —
હાલાર દેશાદ્ધારક પૂ. આચાર્ય દેવ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી માન. પટ્ટધર પૂ. આચાર્ય દેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ., પૂ પ્રવક મુશ્રી યાગીન્દ્રવિજયજી મ. આઢિ યાત્રિક સઘનેા કાર્યક્રમ સિદ્ધચક્ર મહાપૂજન : મહા વઢ ૫ શુક્રવાર તા. ૫-૨-૯૯ : મહા વદ ૭ રવિવાર તા. ૭-૨-૯૯
સંઘ પ્રયાણુ
-
---
શખેશ્વર તીમાં પ્રવેશ : ફાગણુ સુઃ ર+૩ ગુરુવાર તા. ૧૮-૨-૯૯ તીથ માળારાપણુ : ફાગણ સુદ્ર ૪ શુક્રવાર તા. ૧૯-૨-૯૯ આર્યેાજક : શાહુ ખીમજી વીરજી ગુઢકા મીઠાઇવાળા પરિવાર
(૧) લીલાધર ખીમજી ગુઢકા C/o. લામિની એમ્પેારીયમ નાઇરાખી ફેશન : ૧૪૩૦૪૧
(ર) છગનલાલ ખીમજી ગુઢકા તથા માતીચંદ ખીમજી ગુઢકા C/o. ટિસ કે. નાઇડાબી છગનભાઈ ફેશન ૭૪૧૧૧૦ મેાતીચંદભાઇ ફાન ૭૪૪૫૦૧
(૩) સેામચંઢ ખીમજી ગુઢકા C/o. સર્વોય સિલેકશન માહિમ મુંબઈ ફેશન ૬૫૫૨૩૦૫ (૪) જયંતીલાલ ખીમચંદે ગુઢકા C/o. જયંતીલાલ ખીમજીની કુાં. ગ્રેન મારકેટ,
જામનગર ફેાન ૫૬૨૨૨૪
(૫) પ્રભુલાલ ખીમજી ગુઢકા C/o. મિરલ સિરામિક થાનગઢ ફેન જામનગર ૧૬૪૪૬૬ થાન-૨૦૬૫૧
ડાળીયા શખેશ્વર, થાનગઢ થાણા, ભીવંડી, જામનગર, લડન એમ અનેક દેરાસરાએ નામે લખવાયવસ્થા કરી છે.
સારી સંખ્યામાં યાત્રિકા લેવાના છે. આ 'રી પાળવાની સરનામાં નામ લખાવી દેવા તેમજ ઝિવાળી પછી પ્રવેશ પાસ અપાશે.
સૌરાષ્ટ્ર)
વ્યવસ્થાપક સમિતિ : C/o. રામજી લખમણ મારૂં તરણેતર રાડ, થાનગઢ, સુરેન્દ્રનગર
નાઇરાખી મેમાસા
–
ભાવનાવાળાએ
Page #1039
--------------------------------------------------------------------------
________________
બાલવાચ્યું જ
શ્રીરવિશિશુ
પ્યારા ભૂલકાઓ...
જેમ સૂર્ય ઉગે છે તેમ આથમે છે. સૂર્ય ઉગતાં કમળ ખીલે છે અને સમી સાંજે કરાય છે.
શજ અનેક જીવા જન્મે છે ને આયુષ્ય પણ પૂર્ણ કરે છે.
સૂર્ય ઉગતાની સાથે જ પ્રકાશ પાથરે છે,
કમળ ખીલતાંની સાથે જ સુગંધ ફેલાવે છે. cale...
મનુષ્ય જન્મતાં જ શુ કરે છે ?
કઇ સારો પુરુષાર્થ કરે છે. ખરા? પેાતાનું જીવન સળ બનાવશે ખરા ? ના...રે... ના...!! જન્મતાંની સાથે જ અશુભ કર્મોને સંગ્રહ કરવાનું ચાલુ થઇ જાય. પાંચેય ઇન્દ્રિયના વિષયા ભેાગવવાની તીવ્ર લાલસા અનેક કર્મ બંધાય છે એક ઇન્દ્રિયના ભેાળવડા અસહ્ય દુ:ખાને ખેંચી લાવે છે. દુર્ગતિમાં ધકેલી છે. પાંચેય ઇન્દ્રિ”ના ભાગવડા કરવાની ઇચ્છાવાળાની શું હાલત થશે ?
જન્મ તા માનવી સાત કર્મની માંધણી નિત્ય બાંધે છે તેા પછી સારા કાર્ય કરવાના સમય ક્યારે મળશે? ધમ કરતાં પણ દુષ્કર્મ બાંધે છે તે માનવીનું શું થશે ? સૂર્ય અને કમળ, ઉગતાં અને ખીલતાં જ પત્તાની ઉર્જાસ અને સુવાસ ચૌ તરફ પાથરે છે તેમ હું માનવી ! તું પણ સદ્વિચાર અને સદ્ કર્યોની સુવાસ ચૌ તરફ્ ફેલ વ. કુકર્મ કરવાનુ બંધ કર. અવગુણાને છેડી દે ઇન્દ્રિય જન્ય સુખાને તિલાંજલી આપ. ક્રોધ, માન, માયા અને લાભની ચંડાળ ચેાડીના પડછાયેા છેડ રાગ કેસરી સિ`હું અને દ્વેષ ગજેન્દ્રની આળ પ`પાળ તાડ તા જ,
હે મનુષ્ય, તુ' સારા કાર્યોં કરી શકીશ ઉત્તરાાર સત્તિ પામી શકીશ સાંજે ભલે સૂર્ય અસ્ત થાય અને ક્રમળ પણ બીડાય જાય પરંતુ સદ્કાર્યાં કયારેય પામતા નથી, ખીડાતા નથી તે તે। સદાય અમર જ રહે છે.
સમી
અસ્ત
અને
અમરપણું પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રિય જન્ય સુખા છેાડી સુદેષ, સુગુરૂ કેવળજ્ઞાનીએ પ્રરૂપેલા સુધર્મના માર્ગે ચાલે એજ અભિલાષા.
વિષ્ણુ
૮/૦, જૈન શાસન કાર્યાલય
Page #1040
--------------------------------------------------------------------------
________________
છે. જાણે છે.
૧૦૮૬ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક) છે - ચ્યવન –
સાયકલ લઈને કેમ રડે છે? છે વિમાનની પ્રભા ઘટતી જોઈને.
તેની પર બેસી જાવ ને! ક૯૫વૃક્ષને પ્લાન થતાં જોઈને સાયલવાળા ભાઅરે ! સમય ક્યાં છે? પિતાની જેલશ્યાને(તેજને ઘટતી જોઈને
(અજ્ઞાતા ગણાય) આ ત્રણ કારણે દે રચવશે એમ
શેઠ - (ગણપતિને) હે ભગવાન! મારી
-વસુ ભક્તિથી તું પ્રસન્ન થયો છે તે છે – ગઝલ –
મને એક ગાડી અપાવ. જ કાનુ બબડું સાંભળી, કરે એકની ચાર, ગણપતિજી-અરે ભકત! વાહ રે વાહ! તું છે છે તેને તે કૂતરાથી બઢતર કહ્યો જે ચાડી ખાનાર જેત નથી હું તો ઉદર પર છે
ફરૂં છું ને. ૯ કાચા કાનનો માનવી, લોકની સાંભળે વાત
(લાલસા કરતાં વિચારો) ઇ તપાસ વિના ન્યાય કરે,
તે ગદ્ધા સમ લેખાય –ડોકટર તમે ક્યારે આવે છે?
-રમિકા ડોકટર હું આવી જઈશ. – હાસ્ય હજ – કર્દી–મારો જીવ જશે તે તમને ફી કોણ મુંબઈ (કાલબાદેવી)ના રોડ પર એક ભાઈ" આપશે?
સાયકલ લઈને દેડી રહ્યો હતે. (ચિંતા ફીની તે સમજ ઘર ગણાય) છે તેને અટકાવી એક ભાઈએ પૂછ્યું,
-ત્રકષની અંકિત શાહ – ગૃહસ્થને વીતરાગ ધમ આરાધવાની વિવિધતાઓ – ૦ જિન ભકિત, ગુરૂ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન
આ છ કર્મ નિત્ય આચરવા • કાન, શીલ, તપ અને ભાવના
-આ ચાર પ્રકારે ધર્મારાધના કરવી. ૦ સામાયિક, પ્રભુનંદન, ગુરૂવંદન, કાસર્ગ, પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ
* આ છ આવશ્યક ક્રિયાઓ નિત્ય કરવી. સમ્યજ્ઞાન, સમ્યગઢશન અને સમ્યક્ઝારિત્ર
--આ ત્રણની આરાધના શુદ્ધ પ્રકારે કરવી છે છે . અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ
Page #1041
--------------------------------------------------------------------------
________________
8 વર્ષ ૧અંક ૪૬-૪૬ તા. ૨૧-૭-૯૮ :
: ૧૦૮૭ થી -આ પાંચ અણુવ્રતમાં ડાઘ ન લાગે તે રીતે વર્તવું. છે હું , પાંચ અણુવ્રત તથા ક્રિપરિમાણવ્રત, ભોગો ભેગવ્રત, અનર્થદંડ, સામાયિક દેશા જ
વાશિક, પૌષધ ઉપવાસ, અતિથિ વિભાગ –આ બારે તેનું પ્રતિપાલન કરવું. જ ૦ પ્રાયશ્ચિત, વિનય, સેવા, સ્વાધ્યાય, ધ્યાન, દેહભાવને ત્યાગ (ઉત્સર્ગ)
-આ છ અત્યંતર તપ તપીને કર્મોનો નાશ કરવો. આ ઇ . વાંચન, પૃછના, પરાવર્તના, અનુપ્રેક્ષા પરિણામની નિમક્તા અને જ્ઞાનની વૃદ્ધિ Uર માટે સેવન કરવું. છે . ઉત્તમ ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, સત્ય, ત્યાગ, તપ, આચિન્ય (અપરિગ્રહ) :
બ્રહ્મચર્યું.
એ કસ પ્રકારનો ધર્મ જીવન શુધિ માટે છે. આ સર્વ ધર્મની આરાધનાનું મૂળ લક્ષ આમ પઢને માટે જ છે.
-ધવલ પ્રકાશકુમાર – કથાનક –
સુખી થાય ? સવ.૨ બપોરને સાંજ ઘેર ઘેર ભટકનારે એક ફકીર ચપણથું લઈને એક વખત આ ૨ સમ્રાટની હવેલીએ જઈ ચડયો. અનુચરોને આજીજી કરી સમ્રાટ પાસે પહોંચ્યા સમ્રાટ છે છે એ સમયે પભુ પ્રાર્થમાં- આજીજી કરતે હતે. શકિતપાત કરનારા પ્રભુની પાસે જ ભક્તિ કરતાં કરતાં માંગણી કરી
હે કિનાનાથ! “હવે થેડી પૃથ્વી જીતવાની બાકી છે. તે પ્રાપ્ત થઈ જાય તેવી ૬ મહેર કર”
વારંવાર બોલાતાં આ શબ્દોનું શ્રવણ ફકીરે કર્યું ભિક્ષાથે આવેલા ફકીરજી પાછા ફર્યાં.
કાંઈક કંપનો સળવળાટ થવાથી સમ્રાટે પાછું જોયું. ફકીર પિતાની મસ્તીથી પાછા જતા હતા આંખની પાપણે નચાવતાં અનુચરાને સમ્રાટે ઈશારે કર્યો કે
ફકીરને પાછા બોલાવો.” ઇગીતાકારને જાણનારા સેવકેએ ફકીરને વિનંતી કરી પાછા વાળ્યા. ફક્કડ ફકીરજી કેમ પાછા વળવું પડ્યું. મારે ત્યાં આવેલો કે ઈપણ ખાલી હાથે જ
Page #1042
--------------------------------------------------------------------------
________________
૧૦૮૮ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] . છે જ નથી તેની માંગણી હું પૂર્ણ કરું છું. જે આપ લીધા વગર પાછા ફરશે અને ૨ જ ઘણેનિદ્રયમાં આ સમાચાર પહોંચી જશે તો મારી રેવડી દાણા હાર થઈ જશે.
ફકીરજીએ કટાક્ષભર્યું હાસ્ય પાથયું મોઢું મચકોડતાં બોલ્યા, હે રાજન! " ૬ હું તારી પાસે યાચના કરવા આવ્યો હતો, પણ જોયું તે સમ્રાટ પોતે જ ભિખારી જ શ બન્યો. આપ પ્રભુ પાસે માંગી રહ્યા હતા. હરહમેશ હું આપને હાથ ઉપર જેતે જ એ હતો ને આજે નીચે જોયા ખુબ જ આશ્ચર્ય થયું.
જે પોતે જ ભિખારી હોય તે પોતે બીજાને શું આપવાને ? એમ વિચારી છે ૬ હું પાછો ફર્યો. જ પ્રભુ ભકિતના બઢલામાં તુચ્છ ફળ માંગનારાઓ ખરેખર ભાન ભૂલ્યા છે. શાશ્વત છેસુખ અર્ધનારા પાસે ઈહલોકિક ને પરલેકિક સુખની માંગણી કેટલી બાલિશ ગણાય !
–નિશાનત પ્રશાંત ઝવેરી
- ન મ્ર વિનંતી – પૂજ્ય મુનિરાજ શ્રી ધર્મતિલકવિ. મ.સા દ્વારા સંપાતિ વિહાર શિકાર ૨ પુસ્તિકા અમોએ વિ.સં. ૨૦૧૩માં બહાર પાડેલ પૂ. સાધુ સાધ્વીજી ભગવંતે તથા છે.
શ્રી સંઘ તરફથી જોરદાર આવકાર મળેલ. તેની ૩૦૦૦ નકલમાંથી અમારી પાસે છે. જ માંડ ૨૫ નકલ વધી છે. તેથી નવી આવૃત્તિ સુધારા વધારા સાથે બહાર પાડવા ૬ વિચારણા છે. તેથી આ પુસ્તકમાં કિ.મી. ઘર દેરાસર આદિની જે જે ભૂલ રહી ગઈ છે ર હોય- વિહારમાં ફેરફાર હાય- તથા બીજા ઉપયોગી વિહારોનો સમાવેશ કરવા જેવો વિ
લાગતો હોય તથા તેને લાગતા ઉપયોગી સૂચને ચતુર્વિધ શ્રી સંઘ તુરત પાઠવે છે છે તેવી અમારી હાર્દિક વિનંતિ છે.
વિહાર હર્શિકા અંગેના સૂચવે છે સૌરાષ્ટ્ર વિહાર ભૂમિ ભક્તિ સમિતિ
૬/એ વર્ધમાનનગર છે
હજુર રહે સ રેડ, રાજકેટ (સૌ.) ૩૬૦૦૦૧.
Page #1043
--------------------------------------------------------------------------
________________
11219211212
1 ////
M
. M
inii.
)
– જૈન શાસનના આદશ શ્રમણવત્તાની ચિર વિદાય –
મહાન ન પૂરાય તેવી ખોટ પડી ગઈ - “ચારૂ ચારિત્ર ચાહના ચાહીને પૂ. ચંપકલતાશ્રીજી ચાલ્યાં ગયાં,
સંયમજીવનની સુંદર સુવાસના આદર્શરૂપે મૂકતાં ગયાં.”
ભારતના ભાલ પ્રદેશમાં ઘેરા પાસે પીપળી ગામે માતા શિવબાઇ પિતા છે જ સુખલાક ભાઈ વિ.સં. ૧૯૬૭ના ભા. શુ-૩ જેન, સંવત્સરી મહાપર્વનો આગલો છે
ચંપાબેન નામ ગામડાના મર્યાદિત જીવનમાં ગુજરાતી ત્રણ ચોપડીનો અભ્યાસ, છતાં તે છે માતાપિતાના સુસંસ્કારે પોપકાર છવાયા-યણ વિ.થી ધાર્મિક અભ્યાસ નહિ હોવા ૬
છતાં પંદરેક વર્ષની ઉંમરે વઢવાણ શહેરના અગ્રગણ્ય માથકીયા કુટુંબમાં સુશ્રાવક છે ઝુંઝાભાઈ ના પાંચ પુત્રો પૈકી ત્રીજા નંબરના શ્રી મફતલાલભાઈ, (જેઓ શ્રી હસ્તગિરિ તીર્થોદ્ધાર પ્રથમ ) તે જેમના જીવનસાથી બન્યા શ્વસુર પક્ષમાં અજવાળીબેન છે નામ હતું. બસ વૈરાગી આત્માના સંપર્ક થી જીવન વિશેષ ઝળહળવા લાગ્યું , પિતાની ૫ વર્ષની ઉંમરે પતિદેવે, અનંતા અરિહતે એ આચરેલ, પ્રરૂપેલે. સંયમ છે હું માર્ગ સ્વીકાર્યો, ત્યારથી આર્ય સન્નારીના આઢ હયામાં એજ માર્ગ અપનાવ્યું, ઈ મહાપુરૂષોની વાણું અને હવે ચેડા તત્ત્વ અભ્યાસથી મન વૈરાગ્ય રંગે લગાવી, માતાકે પુત્રી બંને સાથે ૨૦૦૭ માં વૈ. શુ. ૧૦ પરમાત્મા શ્રી મહાવીરદેવના કેવળજ્ઞાન 8 કલ્યાણકના દિવસે શુભ મુહૂર્ત, સંઘસ્થવિર પ. પૂ. શ્રી સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) ૨ મ. સા.ના આજ્ઞાનુવર્તી પૂ. પ્રશાંતમૂતિ શ્રી પ્રભંજનાશ્રીજી મ. સા.ના સવિયા જ વાત્સલ્યનિધિ પૂ. શ્રી ચંદ્રઢયાશ્રીજીના
પ્રશિષ્યા ચંદનબાળાશ્રીજી બન્યા સંયમઢાતા તપસ્વી સમ્રાટ પૂ. શ્રી રાજતિલકસૂરીશ્વરજી મ. સા. છે તથા પૂ. શ્રી માનતુંગસૂરિજી મ. સા.ની નિશ્રામાં મહોત્સવ પૂર્વક ઘણું જ ઠાક માઠથી છે દીક્ષા ઉજવાઈ હતી.
સ યમ સ્વીકાર્યા બા, ત્યાગ-તપ, વિનય–વૈયાવ ચાકિ ગુણોની સાધનાની ધુણી છે જ ધખાવી માળ સ્વભાવ અને સમર્પિતભાવથી ગુર્વાદિ સર્વના મન જીતી લીધા પૂ. છે ૬ ગુરૂ મહારાજની ચિર વિઢાય પછી પણ ગુરૂ બેનેને એટલો સદ્દભાવ કેળવ્યો કે સાથે જ
Page #1044
--------------------------------------------------------------------------
________________
ક ૧૯૯૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે જ રહ્યા હોય પછી વિહાર કરવાનો અવસર આવે ત્યારે વડીલ ગુરૂબેનેની આંખમાં પણ છે દિ આંસુ આવી જાય.
- જીવનમાં તપ ધમ માસક્ષમણ-સેળ-અગિયાર–ચતારિ અ-ઇશ હોય તથા છે છે શારીરિક શક્તિમાં પર્યુષણમાં તે લગભગ અઠ્ઠાઈ તપ કરેલ, શ્રી વરશીપ બે વાર, છે શ્રી વર્ધમાનતપની ૫૫ એળી, એકાતર પાંચસો આયંબિલ, બે વાર શ્રી સિદ્ધગિરિની નવ્વાણુ યાત્રા બીજા અનેક તીર્થોની યાત્રા શ્રી સમ્યગઢનની શુદ્ધિ માટે કરો.
જ્ઞાનચારની શુધ્ધિ માટે રોજ પાંચ લોગસ કાઉસગ જ્ઞાનનું ચૈત્યવંદન, અસ્વસ્થ 2 અવસ્થામાં પણ ચાલુ જ અભ્યાસ પણ પ્રકરણ ભાષ્ય-કર્મગ્રંથ વિ. અર્થ સહિત તેમજ જ સાધુકિયાના સત્ર અને શ્રી દશવૈકાલિકસૂ. મ. વિ.નો કરેલ તેને સ્વાધ્યાય-જીવનના તે અંત સુધી છોડ નથી.
ચારિત્રાચાર ની આરાધના માટે પાંચ સમિતિ ત્રણ ગુણિના પાલનમાં ખુબ જ ૨ ચિવટ જપ પણ દરેક તીર્થના મૂળનાયક ભગવાનની નવકારવાળી, નમસ્કારમંત્ર વિ.ને છે જાપ તે લગભગ ચાલુ જ હોય. સવાધ્યાય પ્રેમ આચારશુધિ-વ્યવહારશુદિ વિગેરે ગુણ જીવનની સંધ્યા સુથી ગુણે કેળવ્યા.
પર સમુદાયના પૂ. સાધુ-સાધ્વીજી મ. પણ માતૃહૃદયા-માતૃવત્સલાદ્રિકી સંબો- જ ૨ ધતા, જેની જેની સાથે સંપર્કમાં રહ્યા હશે તે બધાને જીવન સુવાસ ફેલાવી તેમના
અંતરમાં પેસી ગયા હોય તેમ લાગે - શ્વાસનું 8 ઘણા વર્ષોથી હતું તેમાં પણ સમતા-સહનશીલતા અંજ મકેટિની ૬
આશ્રિતની સંયમસાધનામાં આગળ વધારવાની અપાર ચિંતા, હિતશિક્ષારિ, પ્રેરણા આ છે. અપૂવકેટિની હતી.
સંયમરસિકતા, સ્વાધ્યાય પ્રેમ, ક્રિયા રૂચી ગુહિક વડીલોને વિનયભાવ, જ છે ભક્તિ બહુમાન આશ્રિત પ્રત્યેને વાત્સલ્યભાવ ઔચિત્ય પ્રવૃત્તિ જૈન શાસન તથા એ સંયમને અવિહડરાગ આઢિ ગુણે અતિઅનુમેહનીય હતા.
ગૃહસ્થપણામાં પણ પતિદેવની દીક્ષા પછી પંદર વર્ષ રહ્યા પાંચ સમવડીયામાં શું છે સગી બેને જે જ વર્તાવ રાખેલે ત્યારે સંતાન તરીકે નાની બાળકીને ઉત્તમ સંસ્કાર છે
રેડયા જ્ઞાનાભ્યાસ કરાવ્ય, કઠાશુધિ અને અનુભવજ્ઞાન દ્વારા વ્યવહારશુદ્ધિ વડે . છે તે વખતના સ્થવિરા-ડોશીઓના મનમાં અજવાળીબેન વસી ગયેલા, જ્યારે પિતાને
Page #1045
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અક - ૪૫-૪૬ : તા. ૨૧-૭-૯૮
: ૧૦૯૧
ત્યાં કે સાંબંધીને ત્યાં જમણુ વિ. પ્રસંગ હાય ત્યારે એવા વૃધ્ધાવસ્થાવાળાને પહેલાં સંભારી તેને ત્યાં પીરસા વિ. પહેાંચડાવવા વિગેરે ઔચિત્ય સાચવેલુ તેથી જરા તેમનું આંખ-માથુ જરા દુઃખે કે બધાને તેમની ચિંતા રહેતી સસંયમી જીવનમાં પણુ તે અનુભવ અનેકને આવાસનરૂપ ખનતા અને આપત્તિમાંથી પસાર કરાવતા ઉષાશ્રયની અન્યઢની પાડાીએમાં પણ અવસરાચિત વતી શાસન તેમના હૃઢયમાં ગમી જાય તેવી સમજાવવાની શૈલી હતી,
કે વાર વિહારમાં સડક ઉપર કામ કરનારા અજ્ઞાની મજુર લેાકેા એમ માનતાં કે આ બધાની નાની ઉમરમાં રાંડે એટલે આવા ભેખ લઈ લે' તેમને પણ એવી રીતે સમજાવી દીધા કે તેઓ પણ આપણા સંયમીજીવનની અનુમેાઢના કરતાં થઇ તેવી કુશળતા હતી.
જાય.
આ બધાંની ફળશ્રુતિરૂપે
આવા અપૂર્વાંતમ રત્નત્રયીની આરાધના કરતાં ૮૭ વર્ષની ઉમરે પણ સ્વય અપ્રમત્તપણે શિષ્યા-પ્રશિષ્યા પરિવારને હંમેશા હિતશિક્ષદ્વારા આરાધનામાં આગળ વધવા પ્રેરણા ચાલુ જ હતી. આ રીતે જીવનસ ક્યાં સુધી સયમસાધના ૪૭ વર્ષ સુધી કરી કરાવી, શ્રી નમસ્કારમહામંત્રનું સ્મરણ-રટન કરતા સજીવાને ક્ષમાપના આપતા, રામ બિમારીમાં સ્વસ્થતાપૂર્વક સની મમતા મૂકીને મુક્તિપંથે અધુરી સાધના સાધવા ૨ ૫૪ના જે શુદ ૭ સામવારે ૯-૧૦ કલાકે સ્વગૅ સિધાવ્યા.
અમારૂ' શિરછત્ર ઝુંટવાઇ જતાં અમે બધા નિરાધાર-નિર્નાથ જેવા બની ગયા કુર-ગેઝાર કાળરાજાને કેાઈની પણ શરમ છે ? આ પ્રસગને પામીને આત્મજાગૃતિ સવેગ વૈર ગ્યની વૃદ્ધિદ્વારા અમેને તેઓ શ્રી સ્વર્ગમાંથી દર્શન આપે સયમમાં સહાય કરે, એમના ગુણ્ણા અમારામાં પ્રગટે, અમે આત્મશ્રેય સાધવા સમાધિમરણને સાધીએ, મેજ ઇચ્છાય છે.
ટીબધ્ધ બની
૪: આપના વિરહ વ્યથિતા શિષ્યા-પ્રશિષ્યાએ પાટડી ઉપાશ્રય-સાઠડી પૂ. આ. શ્રી વિજય કમલરત્નસૂ. મ. આદિના ચાતુર્માસ પ્રવેશ અ. સુ. ૧૦ ના સારો થયેા શિવગ'જ પીડવાડાથી ખસે રૂા. નું સંઘપૂજન થયું હતું.
આવેલા ૨૧.
4;
Page #1046
--------------------------------------------------------------------------
________________
૧૦૯૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) ૬ શ્રી વિજાપુર સત્તાવીશ જ્ઞાતિના ભાઈઓ દ્વારા આયોજીત. - ત્રિદિવસીય વાંચના શ્રેણીનું ભવ્ય આયોજન
તા. ૬-૭-૮ જુન શનિ-રવિ-સોમવારના ત્રણ દિવસની વાંચના શ્રેણીનું કાંદીવલી ઈસ્ટમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના દેરાસરના પટાંગણમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ધમાન તપોનિધિ આ. વિ. ગુણયશસૂ. મ. સા. તથા પ્રવચન પ્રભાવક પૂ. 8. છે આ. દેવ શ્રીમદ્દ વિ. કીર્તિયશસૂ. મ. આત્રિ ઠાણા ૧૮ તથા સાદવજી મ. સા. મળી જ કે કુલ ૩૫ સાધુ-સાધ્વીજી મ. સા. કાંદીવલી શીવમ એપાર્ટમેન્ટમાં ભવ્ય સામૈયા સાથે જ તા. ૬-૬-૧૮ ના રોજ શંખેશ્વર દેરાસરના પટાંગણમાં ત્રણ દિવસ માટે પધાર્યા હતા. $
આ ત્રણે દિવસનું આયોજન જૈન જાગરણ અભિયાન સમીતીના અધ્યક્ષ જયંતભાઈએ મુંઝર રીતે કર્યું હતું. રોજ ત્રણે સિવસ લગભગ ૨૫. શ્રોતાન. હાજરીમાં છે
સવારે ૯ થી ૧૨ તથા બપોરે ૨-૩૦ થી ૫-૩૦ કુલ છ કલાક સુધી શ્રોતાઓને આ. કે જ તિયશ વિ. જિનવાણીનું પાન કરાવેલ હતું. સ્વામીવાત્સલ્યમાં એક સાથે ૨૫૦૦ ૨ સાધર્મિક ભાઈ બહેનોને બેસાડીને જમાડવાની વ્યવસ્થા સુંદર રીતે કરવામાં આવેલ હતી.
- રાત્રે પ્રશ્નોત્તરીમાં પણ ઘણા શ્રોતાઓ હાજર રહેતા. ત્રણ દિવસ સુંદર પ્રભાવના તથા સંઘપૂજન થયાં હતા. ત્રણ દિવસ વિજાપુર સત્તાવીશના ભાઈઓ તરફથી સ્વામિવાત્સલ્ય રાખવામાં આવેલ જેની વ્યવરથા વિજાપુર ઉર્ષ મંડળ તેમજ ધર્મ શાંતિ મંડછે ળના ભાઈઓએ ખુબ જ વ્યવસ્થિત રીતે જવાબદારી ગ્રહણ કરી હતી.
- રવિવારના જેવા દિવસે ૫૫૦૦ જેટલા સાધર્મિક ભાઈ-બહેનોને બેસાડી જમાડ છે ૪ વાની વ્યવસ્થાને યશ હિંમતભાઈ શીવલાલ તથા તેમના કાર્યકરોને જાય છે. ત્રણ દિવસ છે વિજાપુરનગરમાં તથા ઢાઢરવાડી તથા શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસરમાં કુલ ત્રણ દેરાસરમાં રોજ ભવ્ય આંગીની રચના કરવામાં આવેલ હતી.
રવિવારના રોજ વિજાપુરનગરના સંભવનાથ દેરાસરમાં રંગેની રંમજ મહા9 પૂજનનું આયોજન કરવામાં આવેલ હતું. આ ત્રણ દિવસ જાણે કે કાંદિવર્લ માં પર્યુષણ છે જેવું વાતાવરણ સર્જાયું હતું.
આવી વાંચના શ્રેણ વર્ષમાં બે-ત્રણવાર યોજાય તેવી વિનંતી વિજાપુર સત્તા: વીરાના ભાઈઓના શ્રી ચંદ્રકાંત શેઠ, છનાલાલ બી. શાહ, પ્રવીણ વખારીયા, હસમુખ છે વખારીયા, તથા નીરૂપભાઈ શેઠ તથા મનુભાઈ શાકરચંઇ શાહે પૂ. આચાર્ય છે
શ્રી વિ. કીર્તિયશ સૂ. મ.ને કરેલ હતી. ઝાલવાડના ભાઈએાએ સાધર્મિક ભક્તિની આ વ્યવસ્થા માટે ખુબ જ જહેમત ઉઠાવી હતી.
Page #1047
--------------------------------------------------------------------------
________________
છ
વર્ષ ૧૦ અંક–૪૫/૪૬ તા. ૨૧-૭–૯૮ :
: ૧૦૯૩
૨ સંઘરી કાંતીલાલ ગીરધરલાલ છઠના પારણે છઠથી કરેલ શ્રી વીશસ્થાનક છે તપની પૂર્ણાહુતિ નિમિતે ત્રિદિવસીય પ્રભુભકિત મહોત્સવ થયો.
બોરીવલીમાં પાંચ પાંચ આચાયૅ ભગવંતની સૌ પ્રથમવાર પધરામણી સ્વ. સઢા આ સભા દર્શક સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. પાઠ આ. દેવ શ્રીમદ્દ વિ. રામચંદ્ર સૂ. મનો હું જ ધર્મોપકાર અનુગ્રહ છે કે જેના પ્રભાવે એઓશ્રી ભષ્મ તપ દેવગુરૂ પ્રસાદે પુરા શું થાય છે.
જેઠ સુ િ૨ ના રોજ તપસ્વી રનના ગ્રહે પ. પૂ. આ. ભગવંત શ્રીમ વિ. દિ & રાજશેખર સૂ. મ. પ. પૂ. આ. ભ. વીરશેખર સૂ. મ. પ. પૂ. આ. ભ. ચંદ્રગુપ્ત ૨ સૂ. મ. પ. પૂ. આ. ભ. ગુણયશ સૂ. મ, પ. પૂ. આ ભ. કીર્તિયશ સૂ. મ. ૧ પૂ. જ જર્શનવિ. મ. આદિ વિશાળ સંખ્યામાં તેમના નિવાસસ્થાને જવાનનગરમાં પધારેલ. આ જ ત્યાં માંગલિક પ્રવચન ફરમાવેલ. ત્યારબાઢ ચાંદીના સિકકાઓથી દરેક પૂનું ગુરૂપુજન જ કરેલ. અને સંઘપુજન થયેલ. ત્યાંથી રાજમાર્ગે ફરી વાજતે ગાજતે ઉપાશ્રયની બાજુ માં છે “રામ નગરી' વિશાળ મંડપમાં શ્રી સંઘ પધારેલ. ત્યારબાઢ પૂજાના પ્રવચન થયેલ. છે ત્યારબાઢ જુઠા જુઠા પુણ્યશાળીઓ તરફથી ગુરૂપુજન તથા ૧૦ રૂ.નું સંઘપુજન થયેલ છે છે. પ્રભુજીને દર અંગરચના થયેલ.
જે સુદિ ૩ ના રોજ સવારે પૂજાનું સુંદર પ્રવચન ફરમાવેલ તથા અત્રે તપ છે ર ધમ જીવનમાં કેટલું મહત્વ છે તેનું સુંદર માર્ગર્શન ફરમાવેલ. ગુરૂપુજન તથા સંઘ જ પુજન થટે લ. સાંજના પ્રભુજીને સુંદર અંગરચના થયેલ.
તપસ્વી રત્ન શ્રાદ્ધવર્ય ૭૪ વર્ષની જૈફ વયે શ્રી કાંતીલાલ ગીરધરલાલ વેરાના જ જીવનની ઉજજવળ તપારાધના ૩૫ વર્ષોથી અઠાવર્ધમાન તપની ૨૭ એળી, ત્રણે ૨ ઉપધાન ૧૦, ૧૬, ૩૦, ૩૬, ૪૫, ૫૧ ઉપવાસ ભીષ્મ તપ છઠના પારણે છઠથી જ વર્ષીતપ, નવપદની ૫૪ એાળી. ૨૦ મહિનાના ટૂંકા ગાળામાં દરેક ધર્મક્રિયાઓ જ અપ્રમતપ કરતા તીર્થકર નામકર્મની પ્રાપ્તિમાં અનન્ય હેતુભૂત એવા શ્રી વિશસ્થાનક ૨ મહાતપ ઇઠના પારણે છઠથી કરી અને તેમના પરિવારમાં વિવિધ તપની અનુમોદનાથે જ ત્રણ દિવરને ભવ્યાતિભવ્ય મહત્સવ ઉજવાઈ ગયો.
જે સુદિ ૪ શુક્રવારના રોજ સવારે ૯ ક. અષ્ટપ્રકારી પુજા સહિત વિવિધ આ ભાવવાહી સ્તુતિએના સથવારે અરિહંતદેવની અનુપમ આરાધના થયેલ. ત્યારબાદ પધારેલ રક પુન્યામાઓને દૂધથી પગ ધોઈ કંકુથી તિલક કરી બાંકલ છાંટી સંઘપુજન થયેલ.
Page #1048
--------------------------------------------------------------------------
________________
૧૦૯૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક) : જેઠ સુઢિ ૫ શનિવારના રોજ સવારે ૬ ક. બોરીવલીના આંગણે સૌ પ્રથમ કિ ઐતિહાસિક ચૈત્ય પરિપાટી જાયેલ જેમાં સૌ પ્રથમ શરણાઇવાદી-નાસિકના નગારાઓ આ ૧૫-૧૫ બળઢગાડા જુઠા જુઠા રંગ તોરણોથી શણગારેલ તેમજ વિવિધ રચનાઓ ૨ પૂજાના ફોટાઓ, પાંચ પાંચ અશ્વસ્વારે, પાંચ પાંચ બેંડ વાજાઓ, બેડાવાળી હે,
પાઠશાળાઓને નાના બાળકે, દેવાધિદેવના નારાઓ પકારતા જય જય શ્રી મહાવીર પ્રભુ, જય જયશ્રી સૂરિ રામની દહાણુકર વાડીમાં પંચધાતુના ૬૨ પરિકર સહિત એવા શ્રી વાસુપુજ્ય સ્વામી જિનાલયે પધારેલ તથા સંઘવી તરફથી થાળમાં અષ્ટપ્રકારી પુજાની સામગ્રી મુકાઈ. ત્યારબાઝ પુજા સાથે જિનાલયમાં ચૈત્યવંન આદિ કરે. બાજુમાં સૂરિ રામની ગુરુગુણના વંન સ્તુતિ આઢિ કરેલ. ત્યારબાa મંગળાચરણ થયેલ. તપસ્વી રત્નનું બહુમાન થયેલ સંઘપુજન થયેલ. ત્યાંથી પાછા વાજતે ગાજતે ગાજન સાથે ચંદાવરકરલેન મધ્યે આવતા દરેક જિનાલયે દર્શન કરી પુજાને થાળ મુ મહાવીર
સ્વામી જિનાલયે પધારેલ. ત્યારબાફ નીકારશી થયેલ. ત્યારબાd ૧૦ વાગ્યે પૂજાનું એ પ્રવચન થયેલ. ગુરુ પુજન તથા સંઘપુજન થયેલ. ત્યાર બાઢ બપોરે અઢ.૨ અભિષેક જિનાલયમાં થયેલ. સાંજે પ્રભુજીને સુંદર અંગરચના થયેલ.
જેઠ સુ૪િ ૬ રવિવાર સવારે પ્રભાતિયા ૭ ક. પાંચ પાંચ આચાર્યો ભગવતે ૨ શ્રી સંઘ સાથે વાજતે ગાજતે તેમના નિવાસ સ્થાને પધારેલ. ત્યાં પુજનું ચાંદીના છે છે સિકકાથી ગુરૂપુજન થયેલ. શ્રી સંઘપુજન થયેલ. ત્યારબાઢ ૧૦ ક. પુજ્ય નું પ્રવચન ક ન થયેલ. ત્યારબાઢ સંઘવી પરિવાર તરફથી દરેક આચાર્યો ભગવંતેને કપ ડું અર્પણ જ થયેલ. ત્યારબાદ સંઘ તરફથી તપસ્વી રત્નનું બહુમાન થયેલ. ત્યાર બા આરાધકે ર તરફથી તપસ્વી રત્નને ચાંદીનું સુંઢર કમળ અર્પણ કરાવ્યું ને શાળ-શ્રીફળ વગેરેથી છે બહુમાન થયું. પણ તપસ્વીરનની ભાવના તે જુએ–તેમણે ટુંકમાં પણ મર્મની વાત છે
કરી–ચાંદીનું કમળ તપસ્વી રનએ શ્રી સંઘને અર્પણ કરાયું હતું, અને તેમણે કીધું કે હે પુન્યશાળીએ આ તપ દ્વારા મારા કર્મોને બાળીને અણહારી પત્ર ૪૯દી મળે–
આ જ ભવમાં સર્વવિરતિ, દીક્ષા, બેઉ, સમાધિ મરણ મળે–અને અહીંથી મહાવિદેહ આ ક્ષેત્રમાં સીમંધરસ્વામી પાસે જઈ ત્યાં આઠ વર્ષે દીક્ષા ગ્રહણ કરી કર્મ ખપાવી. કેવલ- ૬
જ્ઞાન પામી વહેલામાં વહેલી તકે મેક્ષમાં આપણે સૌ જઈએ એજ મારી ભાવના છે. આવી સુંદર ભાવના વ્યક્ત કરી હતી. ત્યાર બાદ નગરસેવક વગેરેનું પણ બહુમાન થયું. ત્યાર બાઝ ગુરૂપુજન તથા ૫ રૂા.નું સંઘપુજન થયેલ. ત્યાર બા ૧ ક. થી ૨ વાગ્યા સુધી “રામનગરી મંડપમાં ઠાઠમાઠથી ઉલાસપુર્વક શ્રી વીશસ્થાનક પુ ભણાવાઈ
Page #1049
--------------------------------------------------------------------------
________________
આ
વર્ષ ૧૦ અંક ૪૫-૪૬
તા. ૨૧-૭-૯૮ :
: ૧૫
5
જ પુજા પુર્ણ થયા બા આમંત્રિત મહેમાનોની સાધર્મિક ભકિત કરાઈ હતી. જાંબલી ગલી સંઘની વિનંતીથી બપોરે ૩ ક. પ્રવચન થયેલ. ગુરૂપુજન તથા સંઘપુજન થયેલ.
- જેઠ સુ%િ ૬ ના રવિવારના બોરીવલીના બધા જિનાલયમાં ઢિવાની રેશની ૨ રખાઈ હતી, જેઠ સુપ્રિ ૬ રવિવારના રોજ સાંજે સંઘવી વેરા પરિવાર તરફથી જિનાછે લયમાં મહા પુજાનું આયોજન કરાવ્યું હતું. શ્રી મહાવીર સ્વામી ભગવાનની સુંદર છે જ અંગરચના કરાઈ હતી. સેંકડો ફૂલોનો શણગાર, સેંકડો દિવાની રાશન, રંગ બે રંગી
ગંહલીએ, આખા જિનાલયમાં સુગંધી ધૂપ વગેરે કરવામાં આવ્યું હતું. સાંજે ૭ ક. ૨ ઈ સંઘવી પરિવાર પુજોની વિનંતી કરતા વાજતે ગાજતે શ્રી સંધ જિનાલયે હરનાથે જ પધારેલ. અપુર્વ ચૈત્યવંકન કરાયેલ. હજારે પુન્યાત્માએ દર્શનાર્થે પધારતા પુરૂષોને ૨ કે માથે ટોપી ને ખેસ આપતા અને ભાવથી દર્શન કરવા પધારતા. બહેનોને ખાસ નમ્ર છે - સૂચન થતું માથે ઓઢીને જવું, તેથી અરેક પુન્યાત્માએ દર્શનાર્થે જતાં શાસ્ત્રીય જ આ વિધિનું એક આહલાઢક દશ્ય જોવા મળતું અને દરેકના મુખમાંથી બેલાતું કે આ તીર્થ , કે જેવું જિનાલય છે આવી સુંદર સાચું દર્શન અહીંયા જોઈ હજારે પુન્યાત્માઓ ભૂરી છે જ ભૂરી અનુમોદના કરી પોતાના આત્માને નિર્મલ બનાવી જઈ રહ્યા હતા. શ્રી બુદ્ધિ છે સગરનું સંપુર્ણ બેંડ સુમધુર સુરાવલીના સાથે જિનાલયનું દ્રષ્ય સુંડર લાગતું હતું. આ મહાપુજા સમયે તપસ્વી રત્ન પરિવાર તરફથી પ્રભુજીને સેનાને ચેન ચઢાવ્યો હતો. ૨.
આ મહોત્સવનું સમગ્ર આયોજન સફળ થયું તેનું કારણ દેવ-ગુરૂ પસાથે હ તેમજ ત્યાંના ટ્રસ્ટી રાજુભાઈ મફતભાઈ તથા સક્રીય કાર્યકર સેવંતીભાઈ, ગૌતમભાઈ, પારસભાઈ, વિજયભાઈ, શ્રેયાંસભાઇ, સુરેશભાઈ, પ્રવિણભાઈ તેમજ સંઘના અનેક
પુન્યાપાએ બે આનંદ ઉલાસ પુર્વક સાથ સહકાર સાંપડયો હોવાથી આ મહોત્સવ ૨ છે ચંકાવરકર લેનમાં એક ઐતિહાસીક યાતૃગાર અદ્દભુત દબઢબાપુર્વક ઉજવાઈ ગયો હતો. જે
પ. પૂ. આ. ભ. ગુણયશ સૂ. મ. તથા પ. પૂ. આ.ભ. કીર્તિયશ સૂ. મ. આદિ વિહાર કરી કાંદીવલી, મલાડ, ગોરેગાંવ, પાર્લા, થાણું વગેરે શાસનની પ્રભાવના કરતાં જ કરતાં તેઓશ્રીનું ચાતુર્માસ પ્રવેશ અષાઢ સુદિ ૧૦ના રોજ વાલકેશ્વર-શ્રીપાળનગર મળે છે ૨ ભવ્યાતિભવ્ય પ્રવેશ થયેલ.
આ સમગ્ર મહોત્સવને શેઠશ્રી સંઘવી કાંતીલાલ ગીરધરલાલ રા રાધનપુરવાળા છે. હાલ બોરીવલીવાળા પરિવારે લાભ લીધેલ.
મુંબઇ-ધનજીવાડી મલાડમાં સુખદ સમાધાન
આચાર્યદેવોની પધરામણથી આવેલો ઉત્સાહ જૈન શાસનના મહાન જ્યોતિર્ધર વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશળ ગચ્છાધિપતિ
Page #1050
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [ અઠવાડ્રિંક ]
પૂ. આ. દેવ શ્રી વિ. રામચ`દ્ર સૂ. મ.ના શિષ્ય-પ્રશિષ્યની વર્ધમાન તપેાનિધિ પૂ. આ. શ્રી વિ. ગુણુયશ સૂ. મ. તથા પ્રવચન પ્રભાવક પૂ. આ. શ્રી વિ. કીર્તિયશ સૂ. મ. આઢિ ઠાણા જે વ. ૨ના અત્રે પધારતાં સંધમાં અપૂર્વ આનંઠે ઉલ્લાસ વ્યાપી ગયેા. બેન્ડ, ખેડા, ઘેાડા, ટમટમ વગેરે સામગ્રી સાથે પુજ્યેાનુ... સામૈયુ થયું હતું. વ્યાખ્યાનમાં હજારથીય વધુ સખ્યામાં પધારી સઘજનાએ નાનક્ડા સ‘ધનુ ગૌરવ વધાર્યું હતું. રૂા. પ]નું સંઘપુજન પણ થયેલ. ગુરૂપુજનને ચડાવેા લઇ પ્રાણલાલ ટ્રસ્ટી એ પુજન
” હતું,
૧૦૯૬ :
અત્રેના ટ્રસ્ટ અંગે ઘણા દિવસથી વિવાદ ચાલતા હતા. મને પક્ષેામે આ.શ્રી પાસે રજુઆત કરી-આ અંગે ઉચિત નિણય આપવા વિનતિ કરતા સૌના સહયેાગ અને સહકારથી સૌંધમાં શાસ્ત્રીય આરાધનાએની ચેતનાના સંચાર કરવા માટે નવા નવા ત્રણ બાહેાશ કાર્યકર્તાઓની ટ્રસ્ટી તરીકે સંધે સમાવેશ કર્યા જેને જુના સ્ટીઓએ મજુરી આપી હતી. શ્રી પ્રાણલાલભાઇ, વચેાવૃદ્ધ શ્રી નિમતભાઇ શાહ અને પ્રફુલમાઇ વીરવાડીયાની ટ્રસ્ટી તરીકે પસંøગી કરાઇ હતી. ઉપરાંત અનુભાઇ દીઓદરવાળાના તૃત્વમાં અગિયાર વ્યક્તિની કાર્યવાહક કમીટી પણ નીમાઇ હતી.
સંઘના ૩૨ વર્ષના ઇતિહાસમાં આ અભૂતપુર્વ ઘટના હતી. સૌએ આ. ભ.ના ઉપકારને અશ્રુભીની આંખે યાદ કર્યાં હતા. ટુંક જ સમયનાં અત્રે શિખરબદ્ધ જિનાલય તેમજ વિશાળ આરાધના ભવન ઉપાશ્રયનુ નિર્માણ કરવામાં આવશે. જેથી અત્રે વસતા ત્રણેકસેા ઘરને આરાધનાનું સુંદર આલખત પ્રાપ્ત થશે. વર્ષાના વિવાદનેા ખુશાલી ભર્યાં અંત આવતા કમીટી પ્રમુખ ચીનુભાઇ તરફથી દરેક ઘરે સાકરની લહાણીના નિય જાહેર કરવામાં આવ્યા હતા. પૂ.આ.દેવ વિશાળ મુનિ પરિવાર સાથે પ્રથમવા જ અત્રે પધાર્યા હતા અને રાત્રિ રોકાણ પણ ર્ક્યુ હતુ.
-
સુ ધા રા
જૈન શાસન વર્ષ -૧૦ અ‘૪ ૩૬-૩૭ તથા ૩૮-૩૯માં ધર્મના અધિકારી કાણુ ? લેખક-અભ્યાસી “ખેલ છે તેમાં પૂ. આ. ભ. શ્રી વિ. રામચંદ્રસૂ મહારાજાના પ્રવચનામાંથી “કલિત. સ. અભ્યાસી' તેમ વાંચવું,
+S
Page #1051
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂજયશ્રીને! મહારાષ્ટ્રમાં પ્રવેશ અને મહેત્સવાની ભવ્ય ઉજવણી
પૂ. ના. ભગવંત પ્રભાકર સૂ. મ.ની બિહાર, બંગાળ, ચુ. પી., એમ.પી. આદિ અનેક રાજય।ની જાત્રા કરતાં કરતાં મહારાષ્ટ્રમાં પ્રવેશ થયેા.નેરમાં ચાર સાધર્મિક વાત્સલ્ય સાથે ચાર મહાપુના થયા, અને વિશેષ આનઢની ખીના તેા એ બની કે રાજસ્થાની એશવાળ અને ગુજરાતીના ૩૫ વર્ષથી મતભેદ હતા તે દૂર થયા તથા સ્ટી મંડળને સ્થાપના થઇ, પાઠશાળાની શરૂઆત થઇ. અનેક યુવાને પુજા કરતા થયા. માણેકચ શુ કાએ તમાકુનો ત્યાગ કરેલ. ત્યાંથી ધુલીયામાં મૂળનાયક શીતળનાથ ભગવાનની પરિકની પ્રતિષ્ઠા અને રત્નસેન વિ. મ. ના પ્રવેશ પ્રસંગે પૂજ્યશ્રી પધાર્યા ધુલીયા ઇતિહાસમાં ન થયેલ એવી ભવ્ય સ્વાગત યાત્રા રથયાના તેમજ અનેક કમાના સાથે પૂ.શ્રીને પ્રવેશ મહેાત્સવ પરિકરની પ્રતિષ્ઠા ખુબ ધામધુમથી થયેલ. સકલ સંઘનું સામિક વા સહ્ય થયેલ. ત્યાંથી પુયશ્રી માલેગાંવ અષાઢ વ. ૧૦ના આવેલ ચાતુર્માસ પ્રવેશ અષાઢ સુદ બારસના થયેલ. અનેક ક્રમાના સાથે ભવ્ય સ્વાગત યાત્રા થઇ. ગુરૂ પુજનને ચઢવા અનુમાનીય થયેલ અને ૧૦ રૂા.નું સધપુજન શ્રીફળની પ્રભાવના થયેલ. પુજા માંગી રચેલ. અષાઢ વઢ એકમથી પચસૂત્રની શરૂઆત થઇ. માલેગાંવ હિસાબે ચઢારા સારા થયા. જ્ઞાનસત્ર વિવિધતાથી માલેગાંવ રંગાવા માંડયું છે. સાધ્વી ચંદ્રા તનાશ્રીના શિષ્યા ચદ્રોજજયાશ્રીએ બેનેામાં જાગૃતિ સારી બતાવેલ છે. સંઘના અધુર કાર્યાં વેગથી ચાલતા થયા છે.
સિદ્ધાંત મહાાંધ, કમ સાહિત્ય નિષ્ણાંત, સ્વ. પ.પૂ. આ.દેવ શ્રી પ્રેમ સૂ. મ.ના શિષ્ય રત્ન ૫ પૂ. પંન્યાસપ્રવર શ્રી કુલચંઢવિયજી મ. દ્વારા લેખીત-સંપાદ્વિત સરળ-સુબેાધ-સાત્ત્વિક સાહિત્ય.
નીચેના સ્થાનેથી શ્રમણ સંઘ તથા જ્ઞાનભડારાને ભેટ મળશે. * જૈન શ્રાવાચાર-હીન્દી * જૈન શ્રાવકાચાર-ગુજરાતી પઢાર્થ પ્રકાશ ભાગ-૧ : જીવવજ્ઞાન, .વજ્ઞાન, હીન્દી * પદાર્થ પ્રકાશ ભાગ-૨ : ઔચિત્ય પાલન, માર્ગાનુસારિતા, યેા દૃષ્ટિ સમુચ્ચય કર્મસિદ્ધાંત હીન્દી * સંસ્કૃત શબ્દ રૂપકેાશ સુલભ ધાતુ રૂપકેાષ ભાગ ૧-૨-૩ સંયુકત " સંસ્કૃત ધાતુ અદ્યતનાદિ રૂપાવલી * આચારાંગ સૂત્રમ અક્ષરગનિકા સમલંકૃતમ-પ્રથમશ્રુત સ્કંધ કલ્પસૂત્ર સંસ્કૃત અક્ષર ગમનિકા સાથે * શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિત : ન્યાયાવતાર : સટીક # મુહુપત્તિ ચર્ચા (પૂ. બુટરાયજી મ. જીવનચિરત્ર સાથે) હીન્દી (ગુજ. અનુ. સાથે) * વિશંતી-વિશિકા મૂળ સાથે સરળ ગુજરાત અનુવાદ. કા. સુઢ ૧ સુધી પુસ્તક મેળવવા માટે સપર્ક :
ભરત ટીલ કંસારા બજાર, સિંહેાર-૩૬૪૨૪૦ જી. ભાવનગર (સૌરાષ્ટ્ર)
Page #1052
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા.૨૮-૭-૯૮
રજી. નં. જી./સેન.[૮૪
પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી
છે
HUZUIK
સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહાઈm I
છે સંસારના સુખ માટે સારી ચીજનો ઉપયોગ કરે છે એટલે હાથે કરીને બગડવાને છે. બંધ કર. છે કે જીવથી ભરેલું આખું જગત છે. તેમાં કઈ પણ જીવને આપણાથી પીડા ન થાય,
હાનિ ન થાય તેમ જીવવું તે “જીવ સંયમ' કહેવાય. ર ક જે જીવ જેનાથી મરે તે શસ્ત્ર કહેવાય. અસંયમ તે જ મોટામાં મોટું શસ્ત્ર છે.
અસંયમ એટલે મનવચન-કાયાને ઉપયોગ વિના પ્રવર્તાવવા ! ક વિષય-કષાયથી જીવ બંધાય છે. વિષય-કષાયે આખા જગતને જીતી લીધા છે. જે
જીવ વિષય-કષાયને જીતે તે જ “જીવ સંયમ પામે. જ જગતના કેઈ પઢાર્થ પર મમતા નહિ તેનું નામ નિઃસંગતા ! દિ ક જ્ઞાન જ એનું નામ જે મોહને રાંકડા કરી દે ! ક છતી શકિતએ માગીને ખાય તેના માટે તમારે શું અભિપ્રાય છે? તે તે માટે
જેને તમારો અભિપ્રાય છે તે જ જ્ઞાનિઓને અભિપ્રાય આપણું મટે છતી કે
શકિતએ ધર્મ ન કરવા માટે છે. કે જ્યાં સુધી આહારાઢિ સંજ્ઞા ભૂલ ન લાગે ત્યાં સુધી જ્ઞાન સંજ્ઞા પિઢા ન થાય,
પુસ્તક વાંચે જ્ઞાન ન થાય. છે . મેક્ષ આપનાર ધર્મ પાસે બીજી તુચ્છ વસ્તુઓની ઇચ્છા કરવી તે જ્ઞાનનો
અભાવ સૂચવે છે, તે ધર્મનું અપમાન છે ! કે મોભા મુજબ સંસારમાં રહેવું જોઇએ તેવી તમારી મતિ છે પણ મળ્યા મુજબ છે ૨. ધર્મ કરે જોઈએ તેવી મતિ નથી તે જ સૂચવે છે કે તમારું પા પાનુબંધી છે. છે પુણ્ય છે. શક શ્રદ્ધા વગરની સમજ આત્મા માટે “બેઝલ છે. શ્રદ્ધા વગરનું ઘણું જ્ઞાન એક
બાજે છે. શ્રદ્ધાવાળું થોડું પણ જ્ઞાન આત્માની સાચી મૂડી છે.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
છે
Page #1053
--------------------------------------------------------------------------
________________
Ciled
| 662 નમો વહિંસાણ તિથયTi | શાસન અને સિદ્ધાન્તા 3સમાડું. હાવીર-પનવસાIviરક્ષા તથા પ્રચારનું પત્ર
-led
.
છે. કષાય માત્રના ત્યાગ જ શ્રેષ્ઠ છે
જ' અજિજય ચરિત દેસૂણાએ વિ પુષ્યકેડીએ ! ત' પિ કસાઈયમિત્તો, હારે ઇ નર મુહુરણું છે * જે ચારિત્ર દેશને ક્રોડ પૂર્વ વર્ષ સુધી પણ પાળ્યું હોય તે સવ ચારિત્રને, કષાય માત્રથી પુરૂષ અંતમુહૂર્તમાં હારી જાય છે.
અઠવાડિક
એક ४७+४८
શ્રી 951 શાસન કાર્યાલય
યુત જ્ઞાન ભવના
૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભેંૌરાષ્ટ્ર) INDIA
PIN - 361005
Page #1054
--------------------------------------------------------------------------
________________
એક
લે
ભ નો ફ જે તે ન –પૂ. આ. કે. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ.
અનાઢિ અનંત કાળથી જીવને સ્વાર્થનો રોગ ભયંકર લાગુ પડે છે. તેના છે 8 કારણે જીવ અનંત કાળથી આ સંસારમાં રખડી રહ્યો છે. સ્વાર્થનું કારણ સંસારના છે જ સુખની કામના છે. જ્યાં સુધી સંસારના સુખની કામના ભયંકર લાગે નહીં ત્યાં સુધી જ મોક્ષ પ્રત્યેનો પ્રેમ જાગે નહિ. મિથ્યાત્વ ભાંગે નહી. કે જેઓએ આત્માને અનંત ભવમાં જાણે અજાણે દરેક જીવ આપણા જીવનમાં જ સહાયક બન્યા છે. અંતે તેમના દેહને આખાને આખા ભસ્મ કરવાના પાપ કરવા
પડયા છે. તે પાપ ઓછું કરવા પ્રયત્ન કરીએ તે ધર્મની શરૂઆત છે. અને સંપૂર્ણ એ પાપ વિનાના મેક્ષ સિવાય બનતું નથી. શરીર એ પાપની જનેતા છે. માટે જ પાપ નથી. બંધન નથી. ફફડાટ નથી. ભય નથી ભ્રમણ નથી. ભૂખ નથી તરસ નથી. આ
તે આપણે કુટુંબી, નોકરે, આપણું શરણે રહેલા પશુગણ દરેકને સુખ શાંતિ જ આપવા પ્રયત્ન કરવો જોઈએ.
બાકી લોભને કઈ નથી સાગરને તળીયું મળે પર્વતની ટોચ મળે, રાક્ષ- ૬ - પેટને અંત આવી જાય. પૃથ્વીને છેડે મળે પરંતુ જીવને મૃત્યુનો છેડે આવે ત્યાં 8 લોભને છેડે આવતું નથી. પુત્રે દુકાન પેઢીને વહિવટ બરાબર સંભાળતા હોય છે છે છતાંય લાકડી લઈ ચશ્મા ભારે નંબરના લગાવી. દુકાને દીઠા પણ ન ગમતા હોય છે છે છતાંય આ લેભના હુકમને લઈ કહેવાતા અને સાહેબ બની ગરવાના દિવસ સુધી હું
ધર્મને ધકકે ચઢાવી લોભની સેવા કરે છે અને દુર્ગતિમાં ચાલી જાય છે. લેભિયાને જ ડબલ મરો હોય છે ભેગુ કરવાની ચિંતા અને તેમાંથી ઓછું ન થાય તેની ૨૪ કલાક જ
મોકાણ આખું જગત પણ તેનું મોઢું જોઈ કહે આ લેશિયાનું મોટું લેવા જેવું ૬ જ નથી. બિચારો હબે ખાય નહિ પીએ નહિ બીજાને ખાવા ન દે પીવા ન કે. જ
આવા લોભિયાને આ ભવમાં શાંતિ કે આનંદ હોતા નત્રી અને પરલોકમાં છે છે સદ્ગતિ અસંભવ બની જાય છે. આવા એક લોભિયા હસરાજની વાત છે. તે દરેક જ છે નેકર કે કારીગરની ભૂલ કાઢી ઓછા પૈસા આપતે તેણે રામચન્દ્ર નામનો રો છે. હવે તેથી રઇમાં ભૂલ કાઢ રોટલી કાચી બની. ઢાળ ફીક્કી બની. એમ કહી પગાર છે હ એાછો આપતે રામચન્દ્ર એકવાર જૈનેના પર્યુષણમાં પાછળ બેસી પ્રતિક્રમણની આ જ થયાનો આદેશ માગે અને ચાર થયમાં હંસરાજ શેઠની રામ કહાણી થી અને છે આ સહુને સમજવા જેવી વાત કરી તે જોઈએ.
(અનુ. ટાઈટલ ૩ પ૨) ૨
Page #1055
--------------------------------------------------------------------------
________________
૨ &લાર દ્ધારક ૨. mવિજયમસૂતરીચ્છજી મહારાજની છે
URON 2006 OUHOY eva Bolon P34 NU YU1203
છે
લાલ
છે જ
આ N"ા
-તંત્રી - પ્રેમચંદ મેઘજી ગુઢફા
૮મુંબઈ) હેમેન્દ્રકુમાર મજમુબાલાલ ૪te
(રાજ ) કીરચંદ શ્રેષ્ઠ
વઢવા). રજદ જદમm
(રાજa)
અઠવાડિક . વિરzi વ. શિકાગ જ મઝા ઘી
-
વાળ
શિવાય ૩ મy g
છ વર્ષ: ૧૦] ૨૦૫૪ શ્રાવણ સુદ-૧૧ મંગળવાર તા. ૪-૮-૯૮[અંક: ૪૭-૪૮. વાર્ષિક રા. ૫૦ આજીવન રૂા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
1 પ્રકીર્ણક ધર્મોપદેશ :
- પ. પૂ. આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૬ ૨૦૪૪, શ્રાવણ સુદિ-૬ શનિવાર તા. ૧-૮-૧૯૮૭ ચંનબાલા જૈન ઉપાશ્રય મુંબઈ– છે
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે ર તે ત્રિવિધે માપના. (પ્રવચન ર૭ મું)
- અવ૦ ) / દસાર સિહસ્સ ય સેણિયમ્સ, પેઢાલપુરસ ય સઇસ અણુનરા દંસણ સં૫યાતયા, વિણું શરિરોણુ ડહરંગાઇ ગયા છે
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર છે દિ પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા એ વાત સમજાવી રહ્યા છે કે- મેક્ષની સાધના સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્રની પ્રાપ્તિથી જ જ થાય છે, એ ત્રણેને યોગ ન મળે તે મોક્ષની સાધના થઈ શકતી નથી. તેનો જ છે પ્રતાપ છે કે જ્ઞાયિક સમકિતના ધણીને પણ સમ્યકત્વ પામતા પૂર્વ નરકનું આયુષ્ય બંધાયું હોય તે તેને ચારિત્રધર્મની પ્રાપ્તિ થતી નથી અને તેને નરકમાં પણ જવું ? પડે છે. એ જે જી ને સમ્યકચારિત્રને ખપ ન હોય તે સમ્યગૃષ્ટિ પણ નહિ અને સમ્યજ્ઞાની ૨ છે પણ નહિ, સમ્યગ્દષ્ટિ તે જ કહેવાય કે જે સમ્યક્ટારિત્ર માટે ઝુરતે હોય! દેવલોકમાં જ ૨ સમ્યકચારિત્ર મલી શકયું નથી માટે સમ્યગ્દષ્ટિ ઈન્દ્રાદિ દેવને દેવલોક જેલ લાગે છે, લાંબુ
Page #1056
--------------------------------------------------------------------------
________________
ઈ ૧૧૦૨ :
* શ્રી જૈન શાસન [ અઠવાડિક ] ૨ આયુષ્ય બંધનરૂપ લાગે છે, ઘણા જીવોને ચારિત્રાધમ પામી પામીને મેક્ષે જતા છે જોઈને તેઓને પિતાની જાત દેવલોકમાં ફસી ગયેલી લાગે છે. દેવભવ એ સમ્યક ચારિત્ર છે
માટે પ્રતિબંધ રૂપ છે. જ્યારે આ મનુષ્યભવ એવો છે કે જીવ ધારે તે સમ્યકચારિત્ર છે પામી શકે છે.
કે જેનકુળમાં જન્મેલા, રજ ધર્મ સાંભળનારા એવા કેટલા હશે - જેએને છે એ સાધુ થવાની જ ઈચ્છા હોય? મેક્ષ વિના બીજું કશું મેળવવા જેવું ન લાગે ? આ
જીવ જે સુખ ઈચ્છે છે તે મેક્ષમાં જ છે અને મેક્ષના ઉપાયો સમ્યગ્દર્શન, સમ્યક છે. જ્ઞાન અને સમ્યકચારિત્ર છે.” આવું તમે ઘણી વાર સાંભળ્યું પણ છે છતાં પણ છે સમ્યકચારિત્રને પામવાની ઈચ્છા જ મોટાભાગને થતી નથી. સમ્યગ્દર્શન ૫ મેલે જીવ છે હજી સમ્મચારિત્ર ન પામી શકે તે બને. પણ સમ્યકચારિત્ર પામવાની ઈચ્છા જ ન જ જ હોય તે બને ખરું? જેને જેને સમ્યકચારિત્રની ઈચ્છા ન થાય તો તેને સમજી લેવું ? છે કે તે હજી સમ્યગ્દર્શન પામ્યો જ નથી. આપણને તેવી ઈચ્છા થઈ છે ? આવી ઇચ્છા જ ન થાય તે તેને મિથ્યાષ્ટિ કહેવાય તે પણ ગાઢ! તેવા જવને ખુદ કી અરિહંત - પરમાત્મા મળે તે પણ આ વાત ન ગમે. તેવા છો તે સંસારમાં રખડવા જ છે સજાયેલા છે !
સભા. : ભવ્ય હોય તે ય
ઉ૦ : ભવ્ય પણ ભારે કમી હોય તે તે જ હોય. ભગવાનને ધર્મ સાચી છે આ રીતે કરે જ નહિ. તે તે સંસારના સુખ માટે, જમઝાત્રિ માટે ધર્મ કર. કે.
ભગવાને જે ધર્મ કહ્યો છે તે વિધિપૂર્વક કરવાનો કહ્યો છે. આજે ધર્મ કરનારા મોટાભાગને વિધિ જાણવાની દરકાર જ નથી. મંદિરમાં શી રીતે જવાય, પૂજા રે ઇ શી રીતે થાય તે કઈ સમજાવે તે પણ સમજવું નથી. જે રીતે કરતા હોય તે જ 3 રીતે કરે છે. આવા બધા જીવો ભારેમ કહેવાય ! રાજ સામાયિક કરનારને સુદેવ- ૨ સુગુરુ અને સુધર્મ કેને કહેવાય તેની ખબર ન હોય તે ચાલે? “શ્રી અરિહંત ૨
પરમાત્મા એ જ મારા દેવ છે. નિગ્રંથ સુગુરુ એજ મારા ગુરુ છે, શ્રી અરિહંત છે એ પરમાત્માએ કહેલે ધર્મ એ જ મારો ધર્મ છે” આવી શ્રદ્ધાવાળા પણ કેટલા છે ? છે મળે? શ્રધ્ધા પામવાની સામગ્રી ઘણી છે પણ પામવાનું મન કેટલાને છે? મોટાભાગને છે. ૨ ધર્મો શા માટે કરવાનો છે તેની ખબર નથી. મારે રેજ ધર્મ કરવો જ જોઈએ એવું ત્રિ પણ મનમાં છે ખરું ? જેટલો ધર્મ કરું તેટલો તે વિધિપૂર્વક જ કરવો જોઈએ તેમ જ પણ મનમાં છે ખરું?
Page #1057
--------------------------------------------------------------------------
________________
છે
વર્ષ ૧અંક–૪૭/૪૮ તા. ૨૮–૩–૯૮ :
: ૧૧૦૩
ર રોજ સામાયિક કરનારને મુહપત્તિના પચાસ બેલ આવડે છે? આજનો છે સામાયિક કરનારો વર્ગ મોટે ભાગે અવિધિ કરે છે. કટાસણું વિના ન ચાલે પણ આ આ ચરવળા વિના ચાલે એમ તે માને છે. અનુકૂળતા વાળી જગ્યાએ બેસે છે પણ જરૂરી , ૪ કરવાનું મન પણ થતું નથી. જે જીવ પચાસ બોલ સમજ્યો હોય તે કદી એમ ન છે કહી શકે કે મને શી ખબર પડે? દુનિયાનું બધું જાણે છે તે ધર્મ શું, કેવી જ
રીતે થાય, શા માટે થાય તે જાણવાનું મન પણ ન થાય તે બને? ન જાણે તે કે સાધુઓને છે. નકામા ટહૂકા તે ઘણા કરે છે, બેટા પથરા પણ ફેંકે છે. જે તમે
તત્ત્વ સમજવા માટે સાધુઓને પૂછતા થશો તે જે સાધુઓ પ્રમાદી અને આળસુ હશે છે તે પણ ભણવા માંડશે. છે પણ આજે તે ધર્મ કરનારા આ ધર્મ શી રીતે થાય તેમ પૂછનારા પણ કે મળતા નથી અને અમે સમજાવીએ તે ય સમજતા નથી. દુનિયાનાં કામ સમજ્યા ૨.
વિના કરી તે નુકશાન થાય, અહીં શું નુકશાન થાય ! દુનિયામાં તે કોઈને કોઈ જ છે મેળવવું છે, અહીં શું મેળવવું છે? ઘર પેઢી તો કરવાનાં જ, ધર્મ તે થાય તે ય જ જ ઠીક, ન થાય તે ય ઠીક આવી તમારી માન્યતા છે. શન-પૂજના ધર્મક્રિયા ઘર-બારાદિ પણ દિ છોડવા માટે કરવાની છે તે તેની દણને ખબર નથી. ૨ રોજ મંદિરે આવનારાને ઘર-બારાદ્ધિ છેડવાની ઈચ્છા થતી હશે? સાધુની છે જ પાસે જનાર પણ ઘર-બારાદિ છોડવાની ઈચ્છા વગરના હેય ગૃહસ્થપણામાં પાપ
લાગ્યા વિના ન રહે માટે ગૃહસ્થપણું છોડવા જેવું જ છે તેમ ન સમજે તે બને ખરું? છે આ મુહપત્તિના પચાસ બેલ જાણતા હતા તે તમે બધા સારામાં સારા
વિદ્વાન થાત, તત્વજ્ઞાની થાત. તમારે બધાને દુનિયાનું ભણવું છે, સંતાનોને પણ છે છે દુનિયાનું જ ભણાવવા છે પણ આ જ ભણાવવું નથી.
સભા : સંતાનોને ભણાવવા નહિ? ઉ૦ : આજનું શિક્ષણ તે ભણાવવાં જેવું જ નથી.
આજના શિક્ષણના આટલા માઠા પરિમામ નજરે જોવા છતાં ય હજી તમારે છે તમારા છોકરાઓને આ જ શિક્ષણ આપવું છે. એટલું જ નહિ તે ઘણાને “જેન જ
વિશ્વવિદ્યાલય ખોલવી છે. આજના શિક્ષણે જે પાક પકવ્યા તેથી શ્રી જૈન શાસનને ' જય જયકાર થઈ ગયા છે? તમારા છોકરા દેવ-ગુરુ-ધર્મને ભૂલી ગયા છે પણ માને ? ૬ મા કહેતાં અને બાપને બાપ કહેતાં પણ મટી ગયા છે. અમે લેકે શિક્ષણના વિરોધી છે જ છીએ જ નહિ. અમારા જેવા શિક્ષણના પ્રેમી કેઈ નથી.
Page #1058
--------------------------------------------------------------------------
________________
દિ
૧૨૦૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
તમે એવું ભણાવો કે જેથી તમારા સંતાન તમારા થાય, મા-બાપના થાય, દેવ-ગુરૂ ધર્મ માટે પ્રાણ આપવા તૈયાર થાય વર્ણ શંકર ન થાય. તેને એવી રીતે છે કેળ જેથી લોકોને ઊંધે માર્ગે દોરનારો ન થાય, ભૂખે મરે પણ અની તે ન કરે, સંતેષી અને સટ્ટાચારી બને.
આજના શિક્ષણે તે કાટ વાળી નાખે છે. લોકોને અનીતિ બેર, અસંતોષી, જ અસદાચારી બનાવ્યા છે, જ્યાં ત્યાં ભટક્તા બનાવ્યા છે. આવા શિક્ષણમાં અમે હા ૨ પાડીએ? મરી જઈએ પણ હા ન પાડીએ જે શિક્ષણથી આત્માને સંસાર છે તેમાં જ
અમારી સંમતિ હોય? તમે બધા જ શિક્ષણના પ્રેમી! અને અમે બધા શિક્ષણના વિરેધી....! અમારા જેવા શિક્ષણના પ્રેમી કેઈ નથી પણ અમારૂં શિક્ષણ જુદું છે.
- “આ રાંસાર એ મારું સ્વરૂપ નથી, મેક્ષ જ મારું સાચું સ્વરૂપ છે. આ છેસંસાર પાપમય છે માટે દુખમય છે, તેના સેવનથી ય પાપ બંધાય છે અને પરિણામે છે પાપની જ પરંપરા વધે છે. માટે આ સંસાર છોડવા જેવું જ છે પણ રહેવા જેવો છે જ નથી” આ વાત જેને સમજાય તે જ ખરેખર જ્ઞાની છે. આ વાત જેને ન સમજાય તે છેગમે તેટલા મેટી ડીગ્રીના પૂછડા લટકાવીને ફરે તે ય અજ્ઞાની છે. આજે જૂઠ લખનારા
ભાડે મળે છે, કેમકે આજના શિક્ષણમાં જૂઠ કેમ લખવું અને કેમ બેલિવું તે પણ છે છે શિખવાડાય છે. માટે આજના શિક્ષણને સારું કહેવાય ખરૂં? આજનું શિક્ષણ તો આત્માને હેવાન બનાવનાર છે, તેનાથી લાભ તે થતું નથી પણ નુકશાન જ થાય છે, છે. જે આત્માને સારી રીતે જીવતા શીખવે તે જ સાચું શિક્ષણ દે. આવું શિક્ષણ તમારે આપવું છે ખરું ?
આપણે મુહપત્તિના પચાલ બેલની વાત કરવી છે તેમાં પહેલો બોલ છે છે છે “સૂત્ર-અર્થ—તત્વ કરી સદ્દઉં” દ્વાઢશાંગીનાં જે સૂત્રે અને તેને જે અર્થ તે જ જગછે તમે સાચામાં સાચું તત્વ છે. સૂત્રમાં જે મેળવવા જેવું કહ્યું હોય તે જ જીવનમાં જ
મેળવવા પ્રયત્ન કરવો જોઈએ, તે મેળવ્યા વિના કદી મુક્તિ ન થાય. તે માલનારને રે છે તજવા જેવું શું લાગે ? આચરવા જેવું શું લાગે? આ સંસાર તજવા જેવો છે, જે જ મેક્ષ જ મેળવવા જેવો છે, અને સંયમ ધર્મ જ આચરવા જેવો છે.
પછીનો બેલ છે “સમ્યકત્વ મેહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાવ મેહનીય છે છે પરિહરૂં” ખરેખર તજવા જેવી આ મિથ્યાત્વ મોહનીય છે, તે બહુ ભયંકર છે. તે ન ૬ 8 તજાય તે સમતિ થાય નહિ.
(ક્રમશ:) )
Page #1059
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી પરાગ 5
–શ્રી પ્રેમપ્રિય ૨ % :
૦ ૦ - પ્ર૦ : “પંન્યાસ શ્રી અભયશેખર વિ. ગણીએ કરેલા ન્યાયસિદ્ધાંત મુકતાવલીને છે જ ભાષાન્તરમાં પૃષ્ઠ ૧૯૦ ઉપર લખાણ કર્યું છે કે જે વલવઢનિષ્ણાનુબંધી હોય, અકર્તવ્ય છે કે હોય, નિષિદ્ધ હોય એનું વિધાન હોઈ શકે નહિ પણ પ્રસ્તુતમાં એનું (વેઢમાં શ્યન છે. ૨ યાગનું) વિધાન છે માટે એની સંગતિ કરવા તૈયાયિકને ફાંફા મારવા પડે છે ને? હું છે આવા જ ફાંફા મારવાની પ્રવૃત્તિ વર્તમાનમાં શ્રી જૈન શાસનમાં એક વર્ગમાં જ જ (૫. પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના વર્ગ માં પણ જોવા મળે છે ને ?”. છે તે વિષયમાં સત્ય શું છે? દિ ઉ૦ . પં. શ્રી અભયશેખ વિ. ગણીનું આવું લખાણ સત્યથી તદ્ન વેગળું છે. ૨ પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂ. મ. સા.ના વર્ગને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છે જ પાઠને સંગત કરવા માટે જરા પણ ફાંફા મારવા પડતા નથી. પ. પૂ. આ.દેવ શ્રી જ આ ભુવનભાનુ રા. મ. સા. તથા પં. શ્રી અભયશેખર વિ. મ.ની બુદ્ધિ યાયિક દર્શન $ વાદીઓના નિદ્ધાંતથી વાસિત થઈ જવાના કારણે ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિના નામે છે. છે પિતાની મતિ ક૯૫નાથી કપેલા પાઠને લઈ અર્થઘટન કરવામાં ઘણું મટે ગોટાળો ઉભો છે એ કરી પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા. તથા તેમના વર્ગને ઇતર દર્શનીચેના છે જ શાસ્ત્રમાં પણ તેનું ભાષાંતર કરતા “સ્વ. આ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા.ના વર્ગને ફાંફા 4 મારવા પડે છે' એમ લખી જૈનેતર સમાજમાં પણ પૂજ્યશ્રી પ્રત્યેની પિતાની સળગતી છે કેષવૃત્તિ બતાવવાનું કુકૃત્ય કર્યું છે, સાથે સાથે આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા. જ પ્રત્યેની અરૂચી પણ આવું લખાણ કરવામાં કામ કરી રહી હોય એમ એમના લખાણ ૬ પરથી જણાઇ આવે છે.
પ્ર૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રવૃત્તિનું “અર્થકામાભિલાષિણાડપિ ધર્મ એવ યતિત છે જ વ્યમ' આવું આપ્ત વચન વિધિ પ્રત્યય ધરાવે છે. જે અર્થ કામના અભિલાષી હોય છે જ તે પણ ધમ જ કરવાનું વિધાન કરે છે. સ્વ. પૂ.પાક ગુરૂદેવ ન્યાયવિશાર૪ આ. ભ. આ ૬ શ્રીમદ્દ વિ. ભુવનભાનુ સૂ. મ. સાહેબે તે આ આખ્ત પુરૂષ એવા શાસ્ત્રકારનું વચન જ છે ને એમાં વિધિ પ્રત્યય છે માટે એ બલવનિષ્ઠાનનુબંધી જ હોય (ઈષ્ટ સાધન તે જ ખરૂ જ) એમ વાસ્તવિક અર્થ કરી અર્થે કામની ઇચ્છા હોય તે પણ ધમ જ કરાય, કે અધર્મ (પા) નહિ.” આવું જ વિધાન કર્યું, પણ સ્વ. આ. શ્રી રામચંદ્રસૂરિ મહારાજે છે
Page #1060
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ૦૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) 4 “અર્થ કામની ઈચ્છા છે તે ધર્મ તે કરાય જ નહી, એ રીતે કરેલ દમ ભૂડે છે, આ સંસાર વધારનાર છે, રીબાવી રીબાવીને મારનારે છે.” જ “ટુંકમાં બલવઢનિષ્ણાનુબંધી છે ને તેથી અકર્તવ્ય છે એવું નિરૂપણ કર્યું છે અને ત્ર સ્પષ્ટ સૂચિતાર્થ એ કેમ ન થઈ શકે કે “અર્થ કામની ઈચ્છા છે તે ધર્મ ન કરાય, અધર્મ છે. છ (પાપ) કરાય કારણ કે સંસારી જીવની ધર્મ અને અધર્મ એ બે જ પ્રવૃત્તિ છે ને ધર્મ જેવી કોઈ જ ત્રીજી પ્રવૃત્તિ નથી (નહીતર તે ત્રીજી રાશિનો જીવ માનનારા નિહૂનવ રહગુપતના અનુયાયી ? બની જવું પડે) એટલે ધર્મ ન કરાય એનો અર્થ અધમ કરાય એ થઈ જ જાય.
આ લખાણમાં પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ મ. સા.ના નામે જે અર્થ છે જે કર્યો છે અને પ. પૂ. આ. દેવ શ્રી ભુવનભાનુ સૂ. મ. સા. જે અર્થ કર્યો છેઆમાં છ છે કે અર્થ સા ?
ઉ૦ : “પ. પૂ. આ. દેવ શ્રી ભુવનભાનુ સૂ. મ. સા. ને સ્વ. પૂ.પાત્ર ગુરૂદેવ ૨ ન્યાય વિશારદ આ. ભ. શ્રી વિ. ભુવનભાનુ સૂ. મ. સાહેબે એમ લખીને સારામાં : છે સારું ગૌરવ સાચવ્યું. જ્યારે પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સ.ના નામને છે તે ઉલેખ “સ્વ. આ. શ્રી રામચંદ્રસૂરિ મહારાજે આવી રીતના તેછડાઈ ભર્યા શબ્દોમાં કર્યો છે. કેઈ વિશેષ વિશેષણ આપવું તે બાજુમાં રહ્યું પણ “આચાર્યદેવ' ‘સૂરીશ્વરજી
આટલા શખ લખવામાં પણ એમની કલમ કામ ન કરી. પાતંજલિ માટે “ભગવાન છે પાતંજલિ એ રીતે પોતાના ગ્રંથમાં અનુવાદ રૂપે “ભગવાન” શબ્દ લખીને આ. ભ. કે શ્રી હરિભદ્ર સૂ. મહારાજે પોતાનું માધ્યશ્ય જાળવી રાખ્યું. ત્યારે પન્યાસ શ્રી અભય૨ શેખર વિ. ગણીને માધ્યશ્ય પણ જાળવવાનું ન સુજ્જુ એ એમનામાં રહેલ પ. પૂ. છે આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. પ્રત્યેની અરૂચીનું સૂચક છે.
ઉત્તરાધ્યયન સૂત્ર પર આ. દેવ શ્રી ભાવદેવ સૂ. મ., એ. દેવ શ્રી નેમિચંદ્ર આ સૂ. મ, આ. દેવ શ્રી શાંતિચંદ્ર સૂ. મ. આદિ અનેક પુર્વના મહાપુરૂષોની વૃત્તિઓ ૨ છે. એમાંની કઈ પણ વૃત્તિમાં પંન્યાસ શ્રી અભયશેખર વિ.એ બતાવેલા અને જેને છે અનુલક્ષીને ઉટપટાંગ લખાણ કર્યું છે એ પાઠ “અર્થકામાભિલાષિણાપિ ઉમે એવા જ અ યતિતવ્યમ” એ પ્રમાણે છે જ નહિ. આ પાઠ તે પન્યાસ શ્રી અભયશેખર વિ.મ. જ અર્થ અને કામ માટે ધર્મ થઈ શકે એ રીતની પોતાની માન્યતાને મારી મચડીને વ સિદ્ધ કરવા માટે સંદર્ભ વિનાનો કેઈક ગ્રંથમાંથી લઈને અથવા પોતાની મતિથી 4 છે ઉપજાવીને શાસ્ત્રસિદ્ધ વાતોની પ્રરૂપણા કરનાર પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. જ જ સા.ને શાસ્ત્રાવિરૂદ્ધ પ્રરૂપણ કરનાર તરીકે સિદ્ધ કરવા ન્યાય સિધ્ધાંત મુક્તાવલી ગ્રંથન
Page #1061
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક - ૪૭–૪૮ : તા. ૪-૮-૯૮
: ૧૧૦૭
ભાષાંતરમાં લીધે છે. તેમજ તે ભાષાંતરમાં અર્થ કામની ઇચ્છા છે તેા ધમ તે કરાય જ નહિ એ રીતે કરેલા ધર્મ ભૂડા છે, સ’સાર વધારનારો છે, રીબાવી-રીબાવીને મારનારો છે, ટુંકમાં ખલવદ્યનિષ્ઠાનુખ'ધી (બન્નવાન-ભયંકર, અનિષ્ટ-દુર્ગતિને કરનાર) છે ને તેથી અવ્યુ છે એવુ નિરૂપણ કર્યું છે.’ આવું જે લખાણ પં. શ્રી અભયશેખર વિ.એ પ.પૂ. આ. ભ. શ્રી રામચ'દ્ર સૂ. મ. સા ના નામે ક્યુ છે એવુ' લખાણુ પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા.ના કેઈપણુ પ્રવચન સાહિત્યમાં લખાયું નથી અને આવા પ્રકારની માન્યતા પણ એએશ્રીની ન હતી ઉપરોક્ત લખાણ પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ન સૂ.મ.સા.ના માથે ખાટી રીતે ઠાકી બેસાડયુ છે. અને એમ એએશ્રીને ઉસૂત્રભાષી તરીકે ખ્યાત કરવાનું કૃત્ય કરવા માંગે છે. પૂ. પાઠશ્રી તેા એવા આશયથી જ પ્રરૂપણા કરતા હતા કે સંસારમાં મઝા માણુવા, અ કામને મેળવવા કરેલા ધર્મ ભૂ`ડ઼ા છે, રીબાવી–રીમાવીને મારન.રો છે, ખલવનિષ્ટના અનુબંધી છે માટે અન્ય છે એમ કહેતા હતા પણ અર્થ કામની અભિલાષાવાળા માણસ ધર્મ કરે તેના ધર્મને ભૂડા વગેરે વિશેષણા આપીને અન્ય તરીકે ક્યારેય પણ કહ્યો જ નથી અને કોઇ ઠેકાણે પ્રવચનમાં શું હાય તા ાધી બતાવે.
૫. પૂ આ. ભ. શ્રી રામચ`દ્ર સૂ. મ. સા. અર્થ કામ મેળવવા કે અથ કામની આશ'સાથી કરેલા ધર્મને 'ડા વગેરે કહે છે એથી એએ ઉત્સુત્રભાષી કે શાસ્ત્ર વિરૂદ્ધ પ્રરૂપણા કરનારા છે એવુ' કહેવા માંગતા હાય તા શ્રી લલિત વિસ્તરા ગ્રંથના ભાષાંતર ‘પરમ તેજ' નામના પુસ્તકમાં પૃષ્ઠ−૩૪ ‘પરંતુ તે શુભ ક્રિયા જે દુન્યવી સુખ–સન્માનની આશ`સાના અશુભ અધ્યવસાયથી મિશ્રિત થાય તેા ઝેરના લાડુ જેવી બની જાય છે. એ પુન્યના ટેસ આપે પણુ આત્માના ભાવ હણી નાખે. તેવી અનેક પાપમય અને દુ:ખમય દુર્ગતિના જન્મ મરણ આપે છે” એમ પ્રતિપાદન કરીને ધને ભૂંડા કહેરા પ. પૂ. આ. ભ. શ્રી ભુવનભાનુ સૂ. મ સા.ને પણ ઉત્સુત્રભાષી કે શાસ્ત્ર વિરૂદ્ધ પ્રરૂપણા કરનારા તરીકે કહેવા જોઇએ. કેમકે જેવી વાત ૫. પૂ. આ. શ્રી રામચ`દ્ર યૂ. મ. સા. રજુ કરી છે એવી જ વાત પ. પુ. આ. ભ. શ્રી ભુવનભાનુ સૂ. મ. સા. પણુ રજુ કરી છે. ‘આપકી લાપસી અને પુરાઇ કુસ્સા' આવી ફ્રુટ નીતિ અપનાવવી પન્યાસ તરીકે પતિ થયેલા ૫'. અભયશેખર વિ. મને શાભતી નથી.
યિદર્શીનમાં પણ મેાટા અક્ષરેાના હેડીગ રૂપે લખેલ છે કે–સસાર માટે કરેલા ધમ' સંસારમાં રખડાવે અને મેક્ષ માટે કરેલા ધમ મેાક્ષમાં પહેાં
Page #1062
--------------------------------------------------------------------------
________________
'ર ૧૧૦૮ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક] ઈ ચાડે આવું લખનાર દિવ્ય દર્શનના પ્રણેતા પ. પૂ. આ. ભ. શ્રી કુવનભાનુ સ.
મ. સા. ને ઉસૂત્રભાષી કે શાસ્ત્ર વિરુદ્ધ પ્રરુપણું કરનાર તરીકે પ્રખ્યાત કરવા પંન્યાસ ) ૬. અભયશેખર વિ. ગણીનું મન અને જીભ તૈયાર થશે ખરી? નહીં જ તો એમના જેવી છે
જ આવી શાસ્ત્ર સમ્મત રજુઆત કરનારા પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા.ને છે
અ યાહારથી ઉસુત્ર ભાષી કે શાસ્ત્ર વિરૂદધ પ્રરૂપણ કરનાર તરીકે જૈનેતર ગ્રંથમાં 8 ૧ આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ.ના નામે તેમની માન્યતા બહારનું લખાણ કરી જેનેતરોમાં ૨ હણતપ દેખાડવાનું કાર્ય કરવું એ પન્યાસ શ્રી અભયશેખર વિ. ના રાયમ જીવનને છે શોભે ખરું કે કલંકિત કરે?
- પ્ર; “આ સ્પષ્ટ પુચિતાર્થ એવો કેમ ન થઈ શકે કે અર્થ કામની ઈચ્છા જ છે તે ધર્મ ન કરાય, અધમ (પાપ) કરાય? કારણ કે સંસારી જીવોને ધર્મ અને છે 2 અધમ એ બે જ પ્રવૃત્તિ છે નેધમ જેવી કેઈ ત્રીજી પ્રવૃત્તિ નથી (નહિતર તે ત્રીજી છે રશિ–નો જીવ માનનાર નિહનવ રોહગુપ્તના અનુયાયી બની જવું પડે) એટલે ધર્મ ન ૬ જ કરાય એનો અર્થ અધર્મ કરાય એવો થઈ જ જાય, આ રીતના લખાણમાં પન્યાસ છે જ શ્રી અભયશેખર વિ. મ. જે સુચિત અર્થ કાઢયે કે અર્થ કામની ઈચ્છા છે તે ધર્મ છે
ન કરાય તે અધમ (પાપ) કરાય, તે સુચિત અર્થમાં સત્યાંશ કેટલું છે ?
- ઉ૦ : પન્યાસ શ્રી અભયશેખર વિ. મ. ઉપરોકત લખાણ કરીને અર્થ કામની જ આ ઈછા છે તે ધર્મ ન કરાય–પાપ કરાય આ જે સુચિતાર્થ કાઢયો છે તે તદ્દન ૨
સત્યથી વેગળે છે, એ સુચિતાર્થમાં જરા પણ સત્ય નથી એમ નહિ પણ અસત્યથી જ છે. સભર છે. પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સ. મ. સા. પ્રથમ તો “અર્થ કામની ઈચ્છા છે ઇ છે તે ધર્મ ન કરાય આવું પોતાના જીવનમાં ક્યારેય પણ બેલ્યા નથી તેમજ એમના ? ( પ્રવચનમાં કયાંયે આવું લખાયું પણ નથી હંમેશાં એઓશ્રીના પ્રવચન માં એવા જ છે રણકાર હતા કે અર્થ કામ મેળવવા માટે કે મેળવવાની ઈચ્છા કે આ સાથી ધર્મ ન થાય.
પ. પૂ. આ. દેવ શ્રી ભુવનભાનુ સૂ, મ ની શ્રદ્ધામાં પરિવર્તન આવ્યું અને ૪ આ સંસાર માટે પણ ધર્મ થઈ શકે એવી એઓશ્રી પ્રરૂપણ કરવા લાગ્યા અને એ વાતનો છે.
પ્રચાર કરવા માટે “સંસાર માટે ધર્મ ન થાય તે શું પાપ થાય? સંસ ૨ માટે પણ ધર્મ થઈ શકે... આવી રીતના લખાણવાળા સ્ટીકર ગામે ગામે ઉપાશ્રયાદિ વર્મસ્થાનોમાં છે લાગવા લાગ્યા ત્યારે એ સ્ટીકરો વાંચીને લોકે શંકાનું સમાધાન મેળવવા વ્યાખ્યાનની અંદર પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ, મ. સા.ને પ્રશ્ન પુછતા કે સંસ ૨ માટે ધર્મ
Page #1063
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક ૪૭–૪૮ તા. ૪-૮-૯૮ :
: ૧૧૬૯
ર ન થાય તે શું પાપ થાય ત્યારે પૂ.શ્રી તેના ઉત્તરમાં ઠોકી વગાડીને કહેતા કે સંસાર , એ માટે ધર્મ પણ ન થાય અને પાપ પણ ન થાય. ધર્મ મોક્ષ માટે થાય. જ્યાં જ્યાં છે
પૂ.પાઠશ્રીનું વિચરણ થતું ત્યાં ત્યાં લોકો આ પ્રશ્ન પુછતા અને પ્રત્યુત્તર પણ આવે છે ૨ જ અપાતે. સંસાર માટે પાપ થાય કે કરાય એવું કઠિ બેલતા ન હતા ને બોલ્યા ? છે પણ ન હતા. અરે આવું એમના દિલમાં પણ કયારેય ઉગ્યું ન હતું તે બોલવાની છે કે લખવાની તો વાત જ કયાં રહી?
એટલે એઓશ્રીના હૈયામાં “સંસાર માટે ધર્મ ન થાય તે પાપ થાય અર્થ છે જ કામ માટે ધર્મ ન થાય તે પાપ થાય– આવી શાસ્ત્ર વિરૂદ્ધ વાત હતી જ નહિ. છે તેમજ અર્થ કામની ઇરછા છે તે ધર્મ કરાય જ નહીં. એ રીતે કરેલો ધર્મ છે છે ભૂંડે છે, સંસાર વધારનાર છે, રીબાવી રીબાવીને મારનાર છે. ટૂંકમાં બલવાછે કે નિષ્ણાનુબંધી છે ને તેથી અર્તવ્ય છે” આવી શાસ્ત્ર વિરૂદ્ધ માન્યતાની પ્રરુપણ કરવાનું છું તે શું પણ પૂ.શ્રીના હૈયામાં પણ આવી માન્યતા ન હોવા છતાં એ માન્યતાને ર આરોપ કરી મનઘડંત કહપના કરી સુચિત અર્થ કાઢવો એ વિશ્વવંદ્ય વિભૂતિ સમા એક જ આ મહાપુરૂષની ઘોર આશાતના કરવા જેવું છે અને આવી જ આશાતના પં. શ્રી અભય-
શેખર વિ.એ કરી છે એ વિચાર કરતાં દરેક સુજ્ઞ પુરૂષને જણાવ્યા વગર નહિ રહે. ૬ ૬ પ્ર૦ : તમો જણાવે છે કે ઉત્તરાધ્યયન સુત્રવૃત્તિમાં “અર્થ કામાભિલાષિણાડપિ ? છે ધર્મ એવ યતિતવ્યમ” આ પાઠ છે જ નહિ. તે ઉત્તરાધ્યયન સુત્ર વૃત્તિઓમાં કે આ છે. પાઠ છે અને તેનો વાસ્તવિક અર્થ કે થાય છે તે જણાવશે.
ઉ૦ : ઉત્તરાધ્યયન સુત્રમાં ઔરબ્રીય નામના સાતમા અધ્યયનમાં ૨૩-૨૪મી ૨ ગાથાની ટીકામાં જે પાઠ આપ્યા છે તે નીચે પ્રમાણે છે. અને તેને સત્યસભર અર્થ છે આ પ્રમાણે છે.
હાલ ૨ દેશદ્ધારક પ. પૂ. આ.દેવ શ્રી જિનેન્દ્ર સૂ. મ. સા. ઉત્તરાધ્યયન સુત્ર જ પ૨ જેટલી વૃત્તિઓ ટીકાઓ) રચાયેલી છે તે પાંચ વૃત્તિઓનું એક જ ગ્રંથમાં સંકલન છે. કરેલું છે. ઘણું સુંદર કર્યું છે. એમાં પૃષ્ઠ ૧૧૫૫ ઉપરના રબ્રીય નામના સાતમા અધ્યયનમાં
જહા કુસગે ઉઠગ સમુદ્રણ સમં મિણે ! એવ માણસગા કામા દેવકામાણ અતિએ ૨૩ કુસગ્નમિત્તા ઈમે કામા સવિરૂધ્ધભિ આઉએ ! કસ હેલું પુરાકાઉ જોગવસેમ ન સંવિદ ૨૪
Page #1064
--------------------------------------------------------------------------
________________
છે. ૧૧૧૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ; આ બે ગાથા પરની પ. પૂ. અ. દેવ શ્રી ભાવદેવસૂ. મ. સા.ની ૧૧૫૬ પૃષ્ઠ ૨ પરની વૃત્તિ (ટીકા)માં “મનુષ્ય ભોગાશ્ચ ધર્મ પ્રભાવ પ્રભાવ દિવ્ય ભૂપેક્ષયાsત્યલ્યા ? ૨ તતસ્તત્યાગતો ભેગાભિલાષિણાડપિ ધર્મ એવ યતનીયમિતિ”
| પૃષ્ઠ ૧૧૬૧ ઉપર પ. પૂ. આ. દેવ શ્રી શાંતિસૂરીશ્વરજી મ. સા.ની શિષ્ય છે જ હિતા” નામની વૃત્તિમાં “તે ચ ધર્મ પ્રાપ્ય દિવ્યભેગા પક્ષવ પ્રાયા તતસ્તન્યાગ ૬ વિષયાભિલાષિણપિ ધર્મ એવ યતિતવ્યમિત્યભિપ્રાયઃ ૨ ૧૧૬૫ પૃષ્ઠ પર આ. શ્રી કમલસંયમસૂરીજીની સર્વાથસિદિધ નામના વિવરણમાં છે ઇ “તે ચ ધર્મ પ્રાપ્ય ભેગા પક્ષય કુશાગ્ર બિન્દુમાયા એવા તતસ્તન્યાગાદ વિષયાભિલાષિણઆ ડપિ ધર્મ એવ યતિતવ્યમિતિ છે. જૈન શાસનની એક આ અનુપમ પદધતિ છે કે જ્યારે જ્યારે સૂત્રોના અર્થ ર કરવાના હોય ત્યારે જે પૂર્વાપર સૂત્ર કે અન્ય શાસ્ત્રોની સાથે વિરોધ આવતો હોય છે ઇ ત્યારે માત્ર શ્રુતજ્ઞાનમાં અટવાયા કરીને યથાશ્રુત (ઉપર છલો) અર્થ પકડી રાખવે ઉચિત જ નથી. પરંતુ ચિંતા જ્ઞાન દ્વારા ભાવના જ્ઞાન સુધી પહોંચી સૂત્રને પૂર્વાપર સૂત્રો કે દિ અન્ય શાસ્ત્રની સાથે વિરોધ ન આવે એ રીતે અર્થ કરવો જોઈએ જેથી સૂત્ર અને ૪ છે અર્થની આશાતના પાપથી બચી જવાય.
કુશાગ્ર એટલે ડાભના ઘાસની અણી ઉપર રહેલ જલબિંદુ સમુદ્રના પાણી સાથે માપવું જોઈએ. તેવી રીતે મનુષ્યના ભોગોને દેવોના ભોગે સાથે માપવા જ જોઈએ. જેમ અજ્ઞાની–જડ માણસ ડાભના ઘાસની અણી ઉપર રહેલ જલન છે બિંદુને સમુદ્ર જેવું માને છે. તે રીતે મૂઢ માણસ ચક્રવતી આદિના ભેગોને દેવોના
ભેગે જેવા માને છે. પરંતુ એવું નથી જેમ પાણીનું બિંદુ એ બિંદુ જ આ છે સાગર નથી, સાગર એ સાગર જ છે પણ બિંદુ નથી પાણીનું બિંદુ અને સાગરના ૨ પાણી એ બેની વચ્ચે મેટું અંતર છે. સાગરનું પાણી અપાર છે ત્યારે પાણીનું રિ બિંદુ અત્ય૯૫ છે તેવી રીતે ચક્રવતી આદિના પણ મનુષ્ય ભેગો ગમે તેવા હોય તે જ
પણ દેવોના ભેગની આગળ એ મનુષ્ય ભેગો બિન્દુતુલ્ય છે. અત્યંત અપ છે. દેવનું ૬ આયુષ્ય યચેપમ અને સાગરોપમનું દીર્ઘતિદીર્ઘ હોય છે અને મનુષ્યનું (કર્મભૂમિના) ૬. છે પુષ્ય મોટામાં મોટું પણ આયુષ્ય સંખ્યાતા વર્ષનું હોય છે. તે પણ છે છે દેવોના પાપમ–સાગર પમના આયુષ્યની આગળ ડાભતૃણની અણી પર રહેલા ક જલબિંદુ તુલ્ય છે અર્થાત્ અતીવ અ૯૫ છે અને એકસીડન્ટાઢિના ઉપક્રમે છે ર લાગતા તુટી જાય તેવું સેપક્રમ પણ હોય છે.
નકલ
Page #1065
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૦ કે ૪૭-૪૮ તા. ૪-૮-૯૮ :
: ૧૧૧૧
માટે જ દેવાનું સુખ અને સમૃદ્ધિ સમુદ્ર જેવા અપર પરા હાય છે. જ્યારે મનુષ્યના સુખ સમૃદ્ધિ ડાભના ઘાસની અણી પર રહેલા પાણીના બિન્દુ જેવા અત્ય૫ હાય છે.
છત, એ મનુષ્યની સુખ સમૃધ્ધિમાં (ભેાગામાં) માનવ આસક્ત હાવાન કારણે ધર્મના યાગ-ક્ષેમ એટલે કે ધર્મની પ્રપ્તિ અને પાલનને જાણતા નથી.
તેર્થ ડાભના ઘાસના અગ્રભાગ ઉપર રહેલા પાણીના બિન્દુ જેવા અત્ય૫ કામ ભેાગોના ત્યાગ કરીને વિષયાભિલાષી એવા પણ માનવે ધર્મમાં જ પ્રયત્ન કરવા જોઇએ. આ રીતે ઉત્તરાધ્યન સૂત્રની વૃત્તિએમાં પઠાના યથાશ્રુત અથ થાય છે હવે અના તાપ સુધી પહોંચીએ તે પૂર્વાપર સૂત્ર કે અન્ય શાસ્ત્રોની સાથે કેવા અથ માંગત થાય અને તાપ સુધી પહેાંચીને અર્થ ન કરવામાં આવે તે કેવા વિરોધ પૂર્વાપર સૂત્ર કે અન્ય શાસ્ત્રાની સાથે આવે તે જાણવા જેવુ છે.
માનવ-ધર્મની પ્રાપ્તિ (યાગ) અને ધર્મનું પાલન (ક્ષેમ) નથી કરી શકતા એનુ' કારણ એને મળેલા ભેાગેાની અને નવા ભાગોને મેળવવાની ને ભાગવવાની આસક્તિ છે અભિલાષા છે. આવી ભેાગો-વિષયેાની આસક્તિ અભિલાષવાળા માનવને પણ ધર્મમાં પ્રવૃત્તિ કરાવવા માટે ઉત્તરાધ્યયન સૂત્રના વૃત્તિકાર (ટીકાકાર) મહાપુરૂષો સાગર સમા દેવાના વિષયભેગાની અપેક્ષાએ મનુષ્યના વિષયભાગા ડાભના ઘાસના અગ્ર ભાગ ઉપર રહેલા જલબન્દુ જેવા છે” એવાં સૂત્રકારના કથનનું તાત્પર્ય એ જણાવે છે કે દેવલાકમાં સાગર જેવા દેવતાઇ ભાગો ભાગવ્યા છતા તૃપ્તિ ન થઇ તા બિન્દુતુલ્ય અત્ય૫ અને તુચ્છ એવા માનવના ભાગેામાં કઇ રીતે તૃપ્તિ થવાની છે ? અર્થાત નથી થવાની. માટે વિષય ભેાગાને ભાગવવાના અભિલાષ હાય તે પણ આવા વિષયભેગાભિલાષી માનવે વિષયèાગેાના ત્યાગ કરીને ધર્મની આરાધનામાં જ પ્રયત્ન કરવા જોઇએ. અને એ ધર્મમાં પણ એવી તાકાત છે કે વિષયભાગના ત્યાગપૂર્વક રાધના કરનારની વિષયભોગની અભિલાષાના એ ધર્મ નાશ કરી નાંખશે.
ધર્મો
આ રીતે ઐક પર્યાં સુધી પહેાંચીને સૂત્ર અને વૃત્તિકારોના પાઠાના અ કરવામાં પૂર્વાપરના કે અન્ય શાસ્ત્રોની સાથે કોઈ જાતના વિરોધ આવે તેમ નથી. ‘તત્યાગતા ભોગાભિલાષિણાપિ ધમે એવ યતિતવ્યમ્ તત્યાગતા વિષયાભિલાષિણાપિ ધર્મે એવ યતિતવ્યમ્ આવા સૂત્રમાં સ્પષ્ટ નિર્દેશ ન હોવા છતા ઉત્તરાધ્યયન સૂત્રના વૃત્તિકાર (ટીકાકાર) મહાપુરૂષો આ રીતનું થતું કરવા દ્વારા અને પાઠામાં ‘અપિ’શબ્દ દ્વારા એ કહેવા માંગે છે કે મેાક્ષના અભિલાષીએ તેા માનવીય વિષય ભાગોના
Page #1066
--------------------------------------------------------------------------
________________
૧૧૧૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) જ ત્યાગ કરીને ધર્મમાં જ પ્રયત્ન કરવાને છે પણ જેના હદયમાંથી વિષય ભોગોનો જ અભિલાષ ગ નથી એવા માણસે પણ વિષય ભોગોનો ત્યાગ કરી ધર્મમાં જ પ્રયત્ન ર કરવો જોઈએ અને આ રીતના કથનથી વૃત્તિકાર મહાપુરૂષે પણ પર્યાર્થથી જણજ વવા માંગે છે કે ધર્મ કરતા કરતા કર્મનો એ ક્ષપશમ થશે કે મેક્ષાભિલાષ યાવત છે
ઉત્કટ રૂપે પ્રગટ થવા સાથે વિષય ભોગાભિલાષ ચાલ્યો જશે. વૃત્તિકર મહાપુરૂષોની જ ૨ મનેભાવના છના વિષય ભોગાભિલાષને કાઢવાની છે પરંતુ વિષયભોગના અભિલાષને પર પુષ્ટ કરવાની નથી હોતી.
દેવતાઈ ભેગો સાગર સમા છે અને મનુષ્યના ભેગો ડાભના ઘાસના અગ્રભાગ ઉપર રહેલા જલબિંદુ જેવા છે એમ જણાવીને ઉત્તરાધ્યયન સૂરાકાર પણ જગતને છે એ જ જણાવવા માગે છે કે મનુષ્યના ભોગોમાં તૃપ્તિ થાય એમ નથી તેમ સાગર ર સમા દેવતાઈ ભોગ ભોગવ્યા છતાં તૃપ્તિ થઈ નથી માટે મનુષ્ય ભોગને ત્યાગ ૨ જ કરવાપૂર્વક ધર્મ કરવાનો છે તેમ દેવતાઈ ભોગોને મેળવવાની પણ અભિલાષા ઈચ્છા કે આ આશંસાને ત્યાગ કરીને ધર્મ કરવાને છે. છે. આલોકના કે પરલોકના ભોગેને મેળવવા માટે ધર્મ કરવામાં આવે તો ભોગા૨ ભિલાષાને પુષ્ટ કરવા માટે ધર્મ કર્યો કહેવાય. વિષય ભોગોને મેળવવા માટે ધર્મ
કરવામાં આવે તે તે ધર્મને શાસ્ત્રકારે વિષ અનુષ્ઠાન કહીને ભૂંડે જણાવે છે, રીબાવી છે જ રીબાવીને મારનારો છે, એથી બલવનિષ્ઠાનુબન્ધી છે માટે જ મહોપાધ્યાય શ્રી યશો- આ
વિજયજી મ. “ત્રિક તજીએ દ્રિક ભજીએ એમ જણાવી વિષ અનુષ્ઠાન અને ગરલ થઇ ર અનુષ્ઠાનનો ત્યાગ કરવાનું કહી તેવા ધર્મને અકર્તવ્ય તરીકે બતાવે છે એટલે કે આ
આલેક પરાકના સુખાદ્ધિ માટે ધર્મ નહિ કર જોઈએ. “ત્રિક તજીએ દ્વિક ભજીએ એ
ઉપાધ્યાયજી મ.ની પંક્તિને અર્થ આ પ્રમાણે છે. વિષાનુષ્ઠાન-અનનુષ્ઠાન-તહેતુ અનુષ્ઠાન ૪ અમૃત અનુષ્ઠાન–આ પાંચ અનુષ્ઠાનમાંથી પ્રારંભના વિષ, ગરલ અને અનુષ્ઠાન રૂ૫ ૨
અનુષ્ઠાનને ત્યાગ કરવો જોઈએ એટલે કે આવા ત્રણ અનુષ્ઠાન ન કરવા જોઈએ એ‘ત્રિક તજીએ” છે જ એ પરથી જણાવે છે, “દ્વિક ભજીએ એ પઢથી તહેતુ અને અમૃત અનુષ્ઠાન આ બે
અનુષ્ઠાન કરવા જોઈએ એ જણાવે છે. આ રીતને ઉત્તરાધ્યન સૂત્ર અને તેના પરની છે. છે વૃત્તિ-ટીકા રચનારા આપ્ત પુરૂષના “તત્યાગ વિષયાભિલાષિણાપિ ઘમે એવી જ યતિતવ્યમ' પાઠનો અર્થ કરવામાં આવે તે પૂર્વાપર કઈ શાસ્ત્રને વિરોધ ન આવે. આ
પરંતુ વિષય-ભોગ–અર્થ-કામને મેળવવા પણ ધર્મમાં પ્રયત્ન કરવો જોઈએ અને છે એ અર્થ પૂ. આ. દેવ શ્રી ભુવનભાનુસૂ. મ.સા. અને પં. શ્રી અભય રેખર વિ. મ
Page #1067
--------------------------------------------------------------------------
________________
જ વર્ષ ૧૦ અંક ૪૭–૪૮ તા. ૪–૮–૯૮ :
: ૧૧૧૩ . કરવા માંગતા હોય તે એમને યોગબિન્દુ ગ્રથની સાથે અને ઉપાધ્યાયજી શ્રી યશે9 વિજયજી મે.ના “ત્રિક નજીએ દ્વિક ભજીએ” એ પાઠની સાથે વિરોધ આવવાને જ.
કેમકે ગબિન્દુ ગ્રન્થમાં આલેકના અર્થ-કામ-વિષય ભોગે મેળવવા માટે કરાતા
ધર્મને ગરલ અનુષ્ઠાન તરીકે જણાવીને એવા ધર્મને ભૂ ડે જણાવ્યું છે અને એથી જ છે એ ધર્મ બલવત્રનિષ્ટાનુબન્ધી (મોટા અનર્થને કરનાર) હોવાના કારણે મહાપાધ્યાય શ્રી છે આ યશોવિજય મ. “રિક તજીએ” એમ કહી એવા ધર્મને અકર્તવ્ય તરીકે જણાવે છે. આ
ઉત્તરાધ્યયન સૂરાના વૃરિટાર મહાપુરૂષોને જેમ મેક્ષ માટે ધર્મ કરવા ઈષ્ટ છે છે તેમ વિય-ભોગ માટેની અભિલાષાથી ધર્મ કરાવવા ઈષ્ટ હોત તે જે લખાણ એઓશ્રીએ વૃત્તિઓમાં કર્યું છે એને બઢલે “વિષયાભિલાણુપિ ઉમે એવ યતિતવ્યમ”
એવો સ્પ, નિશ કરત પણ એમ ન કરતા તત્યાગ વિષયાભિલાષિણાધિ ધર્મ છે જ એવ યતિતવ્યમ્' આવો નિશ કર્યો છે એથી એ નિશ્ચિત થાય છે કે એ આપ્ત આ મહાપુરૂષને લોકેની વિષયાભિલાષા પુષ્ટ કરવી ન હતી. પણ વિષયાભિલાષીઓને પણ
વિષય-ભોગોનો ત્યાગ કરાવી ધર્મમાં પ્રવૃત્તિ કરાવવા દ્વારા એમની વિષય–ભોગે ને ? જ મેળવવા, ભોગવવાની અભિલાષાને ખતમ કરવાને જ આશય હતો એથી કરીને જે જ અર્થ ભાવનાજ્ઞાન સુધી પહોંચીને કરવામાં આવ્યું છે એ જ અર્થ વૃત્તિકારના ઝ પાઠન છે અને તે જ અર્થ પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂ. મ.સા. માનતા હતા જ 4 અને એમનો વર્ગ પણ માને છે અને એ રીતે કરીને એ આપ્તતાને ચાર ચાંઢ લગા- ૨ 9 ડવાનું અનુપમ કામ કરનારા છે. છે જ્યારે પૂ. આ. દેવ શ્રી ભુવનભાનુ. મ. સા. તથા તેમનો વર્ગ “અર્થકામાભિજ લાષિણાપિ ધમેં એવ યતિતવ્યમ” આવો પાઠ ઉત્તરાધ્યયન સૂર વૃત્તિઓમાં ન હોવા છે છતાં ક્યાંકથી ઉપસ્થિત કરી એ પાઠને “અર્થ-કામ માટે પણ ધર્મ થઈ શકે આ દિ ઈ અર્થ ઉપસાવી કાઢતા હોય તે તેઓ એ આપ્તપુરૂષોની આપ્તતા કલંકિત કરે છે.
પંચાશક પ્રકરણમાં પણ પૃષ્ઠ ૧૩૩ ગાથા ૧૨૦ તેની ટીકામાં કુશલ–શુભ ન જ છે તુ ભવહેતુપદાર્થ પ્રર્થનાવિશુભં-પ્રણિધાન પ્રાર્થના-ભકામ કર્તવ્યમ છે
દ્રવ્યપૂજા કર્યા બાત હૈત્યવંજન ર્યા પછી ભવનિર્દેઢિ કેટલાક પઢાર્થીની માંગણી જેમાં છે એવા જય વિયરાય સુર બોલવા રૂપ પ્રણિધાન કરવું જોઈએ. આવું જ $ પ્રતિધાન કુશલ એટલે શુભ છે. પરંતુ ભવહેતુ પદાર્થોની પ્રાર્થનાદ્ધિ માફક અશુભ ૨. જ નથી આમાંથી એ અર્થ સ્પષ્ટ રીતે જણાય છે કે ભવિહેતુ પાર્થોની માંગણે આહિરૂપ છે
Page #1068
--------------------------------------------------------------------------
________________
૧૧૧૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
પ્રાથના અશુભ છે. ભવહેતુ–સ'સારવૃધ્ધિના કારણ અથ અને કામ છે. વિશ્વયભેગા છે એની માંગણી અરિહંત પરમાત્મા પાસે કરવી કે એના માટે ધર્મ કરવા કે અશુભ છે એટલે એવા ધર્મ ભૂડો છે ખલવનિષ્ણાનુબંધી છે અને એવા ધર્મ ખરેખર અકત - વ્ય છે આ રીતે આવા અનેકાનેક પાઠોના આધારે પ. પૂ. આ. શ્રી રામચન્દ્ર સૂ. મ. સા. તથા તેમને વર્ગ અર્થ કામ કે વિષય-ભાગે મેળવવાની અભિલાષાથી કરાતા ધર્મને ભૂડા રીબાવી રીબાવીને મારનારા ખલવનિષ્ણાનુબંધી અને અવ્ય તરીકે માનનારા છે ગમે તે ધર્મને કે ગમે તેના ધર્મને ભૂડા આદિ માનનારા નથી.
અર્થ અને કામ ભવ-હેતુ-સંસાર વૃદ્ધિનું કારણ છે એ વાતની રજુઆત કલિ કાલસર્વજ્ઞ આ. ભ. શ્રી હેમચંદ્ર સુ. મ. સા. ભગવાન મહાવીર દેવની અંતિમ દેશનાના સારનુ વર્ણન કરતા ‘કામાથી તત્ર જન્મિનાં અભૂતી નામધેયાકનથી પરમાર્થાત:’ જગતમાં જે ચાર પુરૂષા છે તેમાં અ અને કામ આ બે પુરૂષાર્થાતા નામમાત્રથી જ પુરૂષાર્થા છે અ અને કામ માત્ર નામથી જ અભૂત છે પણ પરમાથી-પરિણામથી તા જીવાને માટે તે અનભૂત છે અથ અને કામને અન ભૂત કહીને તેની ભવહેતુતા અત્રે બતાવવામાં આવી છે અથ અને કામ આલેાકમાં પણ રોગ-મરણાતિના અનને પેઢા કરનારા છે તથા પરિણામે પરલેાકમાં પણ નરકાઢિ દુર્ગાંતિએમાં દુરન્ત કાલ સુધીના દુ:ખેા આપનારા છે.
જુકા જુઠા શાસ્ત્રામાં દેખીતી રીતે એકસરખા પાઠા દેખાતા હોય તેા પણ શ સ્ર પરિક િત મતિવાળા ગીતા મહાપુરૂષ શ્રુતજ્ઞાનનું જ અવલંબન લઇ એ પાઠાના અર્થ કરી એને જ વળગી રહેતા નથી પરંતુ ચિંતાજ્ઞાન દ્વારા ભાવનાજ્ઞાન સુર્ય પહેાંચી દરેક પાઠા ક્યા સંદર્ભીમાં કહેવાયા છે અને એના વાસ્તવિક અર્થ શું થાય છે એની જાણકારી મેળવે છે.
ઉત્તરાધ્યયન સૂત્રવૃત્તિઓના ‘તત્ત્વાગતા વિષયાભિલાષાપિ ધમે એવ યતિતવ્યમ્' એવા પાઠા વિષયાભિલાષી, વિષયના વિરાગી કે મેાક્ષાભિલાષી જીવાને આ ભવમાં મળેલા વિષનાના ત્યાગ કરાવી ધર્મમાં પ્રવૃત્તિ કરાવવાના સંદર્ભમાં છે ન કે વિષયભેાગેાને મેળવવા માટે ધમમાં પ્રવૃત્તિ કરાવવાના સદભ માં છે.
તેવી રીતે ઉમિતિ ભવપ્રપંચા કથા ગ્રંથમાં અર્થકામૌ હિ વાત. પિ પુરૂન ષાણાં ન ધવ્યતિરેકેણુ સમ્યદ્ય તે ધર્માંવતાં પુનઃરતર્કી સ્વત: એવાપનમેતે અ અ કામા ́િભિ: પુરૂષીઃ પરમાતા ધમ એવ ઉપòાતું
ચુક્ત:,
તસ્માત્ સ એવ
Page #1069
--------------------------------------------------------------------------
________________
4
વર્ષ ૧૦ અંક ૪૭–૪૮ તા. ૪-૮-૯૮ :
: ૧૧૧૫
છેપ્રધાન ઇતિ.” એ પ્રમાણે પુસ્તક પુષ્ઠ ૪૨ પરનો પાઠ ધર્મની પ્રધાનતા બતાવવાના સંભ માં છે.
અર્થ– કામને વાંછનારા એવા પણ પુરૂષને અર્થ-કામ ધર્મ વગર મળતા નથી છે અને—ધર્મવાળાઓને કલ્પના પણ ન હોય ને પિતાની મેળે પ્રાપ્ત થઈ જાય છે એથી જ
કરીને અર્થ કામ જેને જોઈતા હોય તે પુરૂએ પરમાર્થ થી એટલે કે વાસ્તવિક રીતે ને ધર્મનું જ ઉપાદ્યાન કરવું યુક્ત છે અર્થાત પાપનું ઉપાઠાન કરવું યુક્ત નથી. પાપ
કરવાથી અર્થ-કામ નથી મળતા, પણ ધર્મ કરવાથી જ અર્થ—કામ મળે છે. માટે ધર્મ એજ પ્રધાન છે, અહીં પણ “અતે અર્થકામાથિભિઃ પુરૂઃ પરમાર્થ તે ધર્મ એવ ઉપાકાતું યુકત આ રીતના પાઠથી “અર્થ-કામ જેને જોઈતા હોય એવા માણસને પણ ધર્મ જ કરે પડે પણ પાપ કરે તે બરાબર નથી એવો જ અર્થ કરવો ઉચિત છે કેમકે
અહિ ગ્રંથકારને ધર્મની પ્રધાનતા બતાવવી છે. આ કામ માટે ધર્મ કરાવે ઈષ્ટ જ નથી એનું કારણ એ છે કે અન્ય ગ્રંથમાં અ કામ માટે કરેલા ધર્મને વિષ-ગરલ હું અનુષ્ઠાન કહીને અકર્તવ્ય તરીકે કહ્યું છે. આ પ્રહ ન્યાયસિદ્ધાંત મુકતાવલી ગ્રંથના ભાષાંતરમાં ૧૯૦ મા પાના પર પાંચમાં ?
ફકરામાં જે વખાણ કર્યું છે એના ઉપરથી આશંકા થાય છે કે પરિકમિત બુધિ કેની? જ - પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સ. મ. સા.ની કે પં. શ્રી અભયશેખર વિ. તથા પ. આ જ પૂ. આ. દેવ શ્રી ભુવનભાનુ સૂ મ. સા. ની ?
ઉ૦ : કયે ધર્મ અને કેને ધર્મ બલવઢનિદાનુબંધી (પરિણામે દુ ખ લાવનાર) છે અને અકર્તવ્ય છે અને કર્યો અને કેને ધર્મ બલવનનિષ્ઠાનનુબંધી અને કર્તવ્ય છે , છે એની જેને બુદ્ધિની સુઝ બુઝ નથી અને જેએ ઉત્તરાધ્યયન સુત્ર વૃત્તિઓમાં જે પાઠ છે કે નથી એવા કેઈક ઠેકાણેથી અથવા પોતાના ભેજાની પઢાશમાંથી ઉપસ્થિત કરેલા અને આ 0 ઉત્તરાધ્યયન સુત્રવૃત્તિના નામે રજુ કરેલા “અર્થ ક માભિલાષિણાપિ મેં એવ યતિતજે વ્યમ” એ પ્રમાણેના પાઠ દ્વારા પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા. જે નથી છે માનતા, તેની રજુઆત કરી તેઓશ્રીને શાસ્ત્રવિરૂદ્ધ પ્રરુ પણ કરનારા કે ઉસુત્રભાષી ૨ તરીકે બઢનામ કરવાની મને વૃત્તિવાળા પં. શ્રી અભયશેખર વિ. કે આ. શ્રી ભુવનભાનું છે સૂ. મ. સા. ને શાસ્ત્ર કે ન્યાયથી પરિમિત બુદ્ધિવાળા તરીકે કેણ માનવા તૈયાર જ થાય? પોતાને અને પિતાના પરમ ગુરૂદેવ આ. દેવ શ્રી ભુવનભાનુ સૂ. મ. ને પરિટ છે આ કમિત બુદ્ધિવાળા માનવાના મઢમાં પ. પૂ. આ. દેવ શ્રી રામચંદ્ર સૂ. મ. કે તેમના જ
વર્ગને પક્ષ રીતે એટલે કે છૂપી રીતે અપરિમિત બુદિધવાળા તરીકે સિધ્ધ કરવા જ
Page #1070
--------------------------------------------------------------------------
________________
હું છું મહાભારતના પ્રસંગો જી રે
છે [ પ્રકરણ-કર]
–શ્રી રાજુભાઇ પંઠિત છે - ૩૨. મેહ ધર્મીને પણ રડાવે સાથે સાથે વૃદ્ધિ પામી રહેલા બંને બાળ-બહાદુરે સાથે રમે છે અને ઝગડે જ છે. રમી રહ્યો હોય ત્યારે ભીમ દુર્યોધનને પગેથી પકડીને બાળ-ચાપત્યથી ઢસડ્યા કરે છે છે. ક્યારેક માતાએ પ્રીતિથી ભીમને સારૂ ખાવાનું આપ્યું હોય તે હઠ કરીને હાથ ૨ વડે છીનવી લઈને ભીમને દુર્યોધન રડાવે છે. આમ બંને પરસ્પર ઝગડ કરતા અને આ રમત કરતા એક જ વાસણ માં જમનારા ધીરે ધીરે વધી રહ્યા છે.
એક વખતની વાત છે. આ ચારે કોર પ્રફુલ વાતાવરણને પેઢા કરતી, સુગંધ-સુગંધ ફેલા તી, પુષ્પના 9 ખરી પડેલા પરાગથી ધરતીને સુરભિના રસથી રસ-તરબોળ કરતી વસ તઋતુ આવી. ઉપવનના હરએક વૃક્ષ છોડવાએ વસંતના વાયરામાં આમ તેમ ડોલતા કતા. મયૂરી છે
સુંદર કેકારવ કરી રહી હતી. વૃક્ષે તથા છેડવાઓ ઉપર આવેલા પુછાના રંગ બે છે. જ રંગી વાતાવરણમાં ઉપવનની નજીક નાના-નાને રળીયામણાં ટેકરાઓ હતા ઊંચા- ૨ ૨ ઊંચા પહાડ પણ હતા. અને તે પર્વતમાંથી ખળ-ખળ ના કરતા ઝરણું વહી ઇ રહ્યા હતા.
મનભાવન આવા આહલાદક વાતાવરણમાં પાંડુરાજા કુંતા રાણી સાથે છ જ જ આ મહિનાના બાળ–કુમાર ભીમને લઈને વસંત ઋતુની શોભા જેવા નીકળ્યા હતા. મનેરમ
મથનારા પં. શ્રી અભયશેખર વિ.એજ પહેલા શ્રુતજ્ઞાનમાં અટવાયા વગર ચિંતા છે
જ્ઞાનનો સહારો લઈ ભાવના જ્ઞાન સુધી પહોંચી શાસ્ત્રના પાઠેનો અર્થ કરવો જોઈએ જ છે તે જ એ પાઠનો સાચો અર્થ કરી શાસ્ત્રને ન્યાય આપનારા બની શકવાના નહિતર ?
અનુચિત એવા સુચિત અર્થ કાઢી છેટી રીતે ખંડન કરવા દ્વારા શાસ્ત્રોની આશાતના જ કરવાની સાથે પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. જેવા અનેકાનેક મહાપુરૂષની
અને પૂર્વાચાર્યોની આશાતનાના ભાગીઢાર બનવાનું પાપ પણ લમણે ચેટવાનું, એવું હું ન બને એટલા માટે સૌ શ્રુતજ્ઞાન, ચિંતા જ્ઞાન અને ભાવના જ્ઞાનનું અવલંબન લઈ ૨ બુદ્ધિને પરિકતિ બનાવી શાસ્ત્ર પાઠોના સાચા અર્થ કરવા દ્વારા સ્વય સાધે એજ
જ એક શુભેચ્છા...
Page #1071
--------------------------------------------------------------------------
________________
૨ " વર્ષ ૧ અંક ૪૭–૪૮ : તા. ૪-૮-૯૮ :
: ૧૧૧૭ ૨ એવા તે ઉપવનમાં તિલક-ચંપાના વૃક્ષ નેતા તથા વિકસેલા પુપિના છેડવાઓ અને છે વૃક્ષેને જોતા મનમાં આન -આનંઢ પામેલા થોડા સમય સુધી રાજા-રાણી ફરતા રહ્યા. એ
સાથે આવેલ બાળ-કુમાર ભીમ બાળ-રમતથી માત્ર કીડા વડે વૃક્ષ ઉપર હાથ આ નાંખો અને વૃક્ષે જડમૂળથી ઉખડી જતા હતા. ' છે ' ફરત ફરતાં પાંડુરાજા એક રમણીય પર્વત ઉપર ચડયા. પાછળ પાછળ કુંતીદેવી હિ
પણ ચડયા. કેઈ વૃક્ષની ઘટાદાર છાંયામાં મન થાય ત્યારે આરામ કરતાં, દરેક વાવડીઓ છે તથા સરોવરને હર્ષ પૂર્વક જોતા જતા પર્વતની છેક ટેચ આગળ જઈ ચડયા.
- કંકેલિવૃક્ષની નીચે કુંતીદેવી વિસામો લેવા બેઠા. અને ખોળામાં છ માસના જ ભીમને રમાડતા રમાડતા હે કુરુવંશના કુંડળ! હે જગતના નેત્રને ચંદ્ર સમાન ! આ એ રીતે બેલાવતા રહ્યા. ભીમ પણ માતા સામે હાથ ઉંચા કરી-કરીને હસતા હસતા જ ખોળામાં રવી રહ્યો હતે.
થોડીવાર થઈ અને ભીમને ઉંઘ આવી ગઈ.
આ બાજુ પાંડુરાજ હરિયાળા ઉપવનમાં ફરતાં-ફરતાં ચંપકના પુષ્પોની સુંદર ઇ માળા ગુંથીને પોતાની પત્ની કુંતીરાણી માટે લાવી રહ્યા હતા એટલામાં કુંતી દેવીની આ ર નજર પાંડુરાજ ઉપર પડી. અને તે નેહ પૂર્વક પતિદેવને જોતી જ રહી. અને કંઠને જ છે ઉદ્દેશીને બે લી–હે કંઠ ! તું ભાગ્યશાળી છે કે જેથી આ પ્રેમી પ્રેમથી ગુ થેલી આ છે છે. માળાને તારા માટે લાવી રહ્યા છે. અને પછી આવતા પાંડુરાજ તરફ એકીટસે જોઈ ર. ઇ રહેલી તે તદ્દન નજીક આવી ગયેલા પાંડુરાજ તરફ જદીથી ઉભી થઈ ગઈ.
પરંતુ કુંતીદેવીને એ ખ્યાલ ન રહ્યો કે-મારા ખેળામાં ભીમ સૂઈ રહ્યો છે. છે જે વખતે કુંતી ઉભી થવા જતી હતી તે જ વખતે પાંડુરાજે તેના ગળામાં હાર નાંખો. છે. આથી એક હાથથી તે હારને બરાબર કરવા જાય તેટલામાં જ તેના ખોળામાંથી ૨ નિઃસહાય બનીને ભીમ નીચે પડે. બીજા હાથને ભીમને પકડવા પ્રવર્તાવ્યો પણ બાળ છે જ કુમાર હાથમાં ન રહ્યો.
છેક ઉંચા પર્વતની ટોચથી નીચે ખડકાળ-પથરીલી ખીણ વચ્ચેથી તળેટી તરફ જઈ રહેલા બાળ ભીમને પડતો જોઈ રહેલા સર્વેના જીવ તાળવે ચોંટી ગયા હતા. દિ દરેકની આંખ ભીની હતી.
બાઇ ભીમ તે ગબડ-ગબડત પત્થરો સાથે ટકરાતે ટકરાતે એક ખતરનાક છે શિલા પાસે આવીને પડયે. સાથે આવેલા અંગરક્ષક નીચે પડી રહેલા ભીમને બચાવવા
Page #1072
--------------------------------------------------------------------------
________________
૧૧૧૮ :
શ્રી જૈન શાસન (અઠવાડિક) છે દેડ્યા તે ખરા પણ નીચે પટકાત બચાવ અશક્ય હતે. સર્વ બાળભીમની ખીણના # પત્થરે પત્થરે તપાસ ચલાવી. છે આ તરફ પિતાની નાની અમથી અમથી ભૂલથી સજાઈ ગયેલા ખતરનાક જ અનર્થ તરફ પસ્તાઈ રહેલી ચોથાર રડી રહેલી રાણી કુંતીએ કરૂણ સ્વરે મોટે-મોટેથી
રુદન કરવા માંડયુ-“હે વત્સ! તું ક્યાં છે? હું ફરી તને ક્યારે જીવતાં જોઇ શકીશ? ૪ હે વત્સ! આટલે ઊંચેથી નીચે પટકાઈ રહેલા તારૂ હવે જીવિત શી રીતે રહેશે ? આ
રીતે પુત્ર પતનના શોકથી આકુળ કુંતી દેવી હાહાકાર મચાવી રહેલા પાં, રાજ સાથે છે. છે પુત્રની ભાળ મેળવવા ધીરે ધીરે શેકથી નીચે ઉતરવા લાગી.
ઉતરતા ઉતરતા કુંતીએ જોયું તે-શિલાઓના ચૂરેચૂરા થઈ ગયા હતા. તેણે ૨ & પાંડુને પૂછયું–આ કોણ ચૂરી નાંખી ? પાંડુરાજે કહ્યું હું નથી જાણતે દેવી ! ફરી છે કુંતીએ કહ્યું–નાથ ! આ ઘટાઢાર–ઘેઘૂર–વિશાળ કાય-મજબુત વૃક્ષને કેણે ફાડી નાંખ્યા
હશે ? નાથ ! ચોકકસ મારા જ પાપથી આ શિલાઓ અને વૃક્ષે કણકણમાં ચૂર્ણ થવા જ ક લાગે છે.
ક્યારેય પર્વત ચડયા ઉતર્યા ન હતા તેથી સુકેમળ શરીરી રાણું કુંડી અત્યંત છે થાકી ગયા હતા અને પુત્રના પતનના શેકથી દુઃખી દુખી હતા આથી અત્ય ત ખિન્નતા જ પામી રહ્યા હતા.
એટલામાં જ સામેથી અત્યંત ઝડપથી આવી રહેલા સૈન્યને જોતા પાંડરાજે આ અનુમાન કરી લીધું કે ચોકકસ બાલકુમાર ભીમ કુશળ છે. અને તે સમાચાર કુંતીને છે. આપ્યા. દેવીના ખોળામાં રહેલાની જેમ પડી રહેલા ભીમને કશી જ ક્ષતિ- ઈજા થઈ ન હતી.
ઝડપથી રાજા–રાણીએ આવીને જોયું તે શીલાના ચૂર્ણની શય્યામાં બાળકમાર જ જ હાથ-પગ ઉછાળીને રમી રહ્યો હતો. બાળકને અક્ષત જોઈને રાજા-રાણીને અકથ્ય ખુશી A થઈ. તથા રાજા-રાણીને જેતા બાળકને ખુશી થઈ હોય તેમ તે બાળકુમાર હાથ ઉંચા રે ૯ કરી નચાવવા લાગ્યો. આથી તરત જ કુંતી રાણીએ બાળ ભીમને બે હાથે ઉઠાવીને જ છે પિતાની છાતી સાથે ચાંપી દીધો. વારંવાર ચુંબનથી ભરી દીધો. અપાર વાત્સલ્યના છે, આ કારણે રાણી કુંતીના સ્તન દૂધ ઝરાવવા લાગ્યા. કુંતીના બંને હાથના ગાઢ આલિં- ૨ ૬ ગનમાં છાતી સરસ રહેલા બાળ ભીમને બળાત્કારે પાંડુરાજે કુંતીના હાથમાંથી છે ર ઝુંટવીને આનંદ પૂર્વક પોતે બાળકને ભેટયા.
Page #1073
--------------------------------------------------------------------------
________________
વર્ષ
૧૦ અ’૪ ૪૭-૪૮ તા. ૪-૮-૯૮ :
: ૧૧૧૯
'
ખુશી-ખુશી ાઇ ગઇ. ધૂપ છાંવના એક પ્રસંગ ગણતરીની પળેામાં વહી ગયા.
હેરી પૃથા કુંતી દેવીએ પૂછ્યુ−નાથ ! આ બધી શિલાના ચૂરેચૂરાશી રીતે થયા ? વે પાંડુરાજે કહ્યું-દેવી ! દિવ્ય આકાશવાણી થઇ ત્યારે એમ કહેવાયુ હતુ. કે-આ માળ વકાય છે.’ તેથી વજ્ર જેવા આ બાળકના શરીરના ઘાતને સહી નહિ શકનારી શિલાઓ ભાંગીને ભૂકેા થઇ ગઈ છે.' વૃક્ષેાનુ પડવું, શિલાના ટુકડે-ટુકડા થવા એ બધું આ તારા પુત્તુ પરાક્રમ છે દૈવિ !
આટલું સાંભળતાં તરત જ પતિદેવના હાચમાંથી માળ ભીમને લઇને રાણી કુંતીએ ફરી વાર વાર ગાઢ આલિંગા કરવા માંડયા.
સાથે આવેલી વૃદ્ધા–ધાવમાતાએ એ બાળ ઉપર શીતલ જળના અભિષેક કર્યાં અને અક્ષતથી પૂજા કરી. પછી પાછા ખુશ થતાં થતાં રાજા-રાણી બાળ ભીમ સાથે રાજધાની તરફ પાછા ફર્યા.
ટલાક સમયે રાણી ક્રુતીદેવીએ રાત્રિના અંતે સ્વપ્નમાં સ્વપ્નક્રૂ કહેતા પાંડુરાજે કહ્યું કે- દેવી! તમારે ઇંદ્ર સમાન પુત્ર સાંભળી ખુશ થયેલા કુંતીએ ગનું પાલન કરવા માંડ્યુ..
મહેન્દ્ર-ઇન્દ્રને જોયા. થશે.' સ્વપ્ન ફળ
[ ક્રમશઃ ]
દુર્ગાંતિના સાધનો
ધણુ - સ`ચએ આ વિલેા, આરભ-પરિગૃહા અવિત્થિણ્ણા । નેઈ અવસ' મણુસ', નરગ’-તિરિકખજોણિ વા ડા
વિપુલ-ઘણા પૈસા ભેગા કરવા અને વસ્તી –મે ટા પાયે આર’ભ-પરિગ્રહ– સસારની પ્રવૃત્તિએ કરવી અને માલમિલ્કત-આદિના પરિગ્રહ કરવા, તે મનુષ્યને અવશ્ય નરક કે તિય 'ચ-યાનિમાં લઇ જાય છે
ત્યાં સુધી નિર્વાણ નથી
નાઇ'સિ નાણું, નાણે વિણા ન હુતિ ચરણુગુણા । અણુણિસ્સ નદ્ઘિ મેાખા, સ્થિ અમેાકખસ્સું નિવ્વાણુ` ।।
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર (અધ્ય. ૨૮, ગા. ૩૦)માં કહ્યું છે કે-સમકિતથી રહિતને જ્ઞાન ન હાય, જ્ઞાન વિના ચારિગના ગુણ્ણા ન હેાય અને ચારિત્રના ગુણ્ણા વિના મેક્ષ ન હેાય. જેને મેાક્ષ નથી તેનું નિર્વાણુ પણ નથી,
*
Page #1074
--------------------------------------------------------------------------
________________ ક ત્યાગી મૃગ રા જ ; -નિરંજન છે એક હતો રાજા. એને શિકારને ઘણે શોખ. એ પણ મૃગના શિકારને. આથી જ જ રોજ રાજા મૃગયા ખેલવા વનમાં જતો. સાથે બીજા શિકારી લોકોને પણ ડો. શિકારમાં છે કેટલાક લોકોને રાજા સાથે જવું પડતું. આથી એમનાં કામકાજ પણ થઇ શકતા નહિ. રિ, કયારેક તો કઈ કઈ માણસ વનમાં ભૂલા પડતા તે કઈક જંગલી પશુઓજાનવરોનો ભોગ પણ બનતા. રાજાને એક કિવસ પણ મૃગયા વગર જ નહિ એથી રાજાની સાથે જનારા પણ કંટાળ્યા. હું એક દિવસ સૌ ભેગા થયા અને વિચાર કર્યો કે આપણે આ શિકારની લપમાંથી 2 કેવી રીતે છૂટવું? ઘણી ચર્ચાવિચારણા થઈ. છેવટે નક્કી થયું કે રાજાને રોજ મૃગનો શિકાર જોઈએ છે તે મૃગો હંમેશા મળી રહે તે માટે મોટા મૃગસમૂહ જ જીવતે જ કરીને એક મોટા ઉદ્યાનમાં પૂરી રાખીએ. તો આપણને શિકારની લપમાંથી છૂટી મળે. એથી તેમણે એક વિશાળ ઉદ્યાન બાગની ચારે બાજુ મોટી મોટી વાડ કરી. ર છે મૃગો કૂદી શકે નહિ તેના ચાર મોટા ઝાંપા બનાવ્યા. પછી ત્યાં પુષ્કળ ઘ સ ઉગાડયું. આ પાણી પીવાને કુંડ પણ બનાવ્યો. પછી એ સૌ જાતજાતના હથિયારો લઈને વનમાં નીકળી પડ્યા. પેલો બાગ વનની શરૂઆતમાં હતા. એટલે કે એ ઉપવન જ હતે. છ સૌ લોકો થાળી વગાડવા લાગ્યા. હથિયાર ખખડાવવા લાગ્યાં. આથી ત્યાં વનમાં ર 2 રહેલાં મૃગો ગભરાયાં. એ લોકેએ મૃગોને ઘેરી લીધાં. અને એક બાજુ દોડાવ્યાં. દેડા- 6 એ વતાં દેડાવતાં પેલા બાગમાં દાખલ કરી પૂરી દીધાં. આમ કરતાં એમણે બે મોટા ક આ મૃ સમૂહોને જીવતા જ બાગમાં કે કર્યો. પાંચસો પાંચસોના સમુહો હતા. એક સમૂહને સરઢાર સુવર્ણમૃગ હતે. એનું આખું શરીર સ્વર્ણ અણુનું હતું. આ છે એ જન્મ્યો ત્યારથી જ એને આ રંગ હતું. એના શિંગડા રૂપેરી હતા એનું મુખ છે છે લાલરંગના દુશાલા જેવું હતું. એના પગ સોનેરી. એનું નામ નિગ્રોધ મૃગરાજ હતું. તે બીજા સમૂહને સરકાર પણ આવો સુવર્ણમૃગ હતો. તેનું નામ શાખામૃગ હતું. તે સી મૃગોને રાજબાગમાં બંદીવાન બનાવીને લોકો રાજા પાસે જઈને બે, 6 મહારાજ, આપને હવે શિકાર કરવા જવું નહિ પડે, આપને માટે અમે આ એક હજાર અને બે જીવતા મૃગે પકડીને રાજબાગમાં પૂર્યા છે. જે
Page #1075
--------------------------------------------------------------------------
________________
U ૧૧૨૧ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક] 4 “મહારાજ, આપને હવે શિકાર કરવા જવું નહિ પડે, આપને માટે અમે એક હજાર જ જ બે જીવતા માગો પકડીને રાજબાગમાં પૂર્યા છે. હવે આપ રોજ મૃગને શિકાર કરી શકશે.” હું
આ સાંભળી રાજા ઘણે ખુશ . સી શિકારીઓને ઇનામ આપ્યું. પછી હું છેરાજબાગની મુલાકાત લીધી. એણે જોયું તે ખરેખર એક હજાર અને બે હરણ ! રાજા છે હું તે સુવર્ણ મને જોઈને ખુશ થયો. અને તેણે આદેશ આપ્યો કે-“આ બે સુવર્ણમૃગોને ? છે કેઈએ મારી નાખવા નહિ. એમને જીવતા જ રાખવા. બાકી રોજ એક એક હરણનો $ છે શિકાર કરે. છે. રાજા કયારેક પોતે જ એક મનગમતા હરણને શિકાર કરતા. સુવર્ણમૃગોને મારતે. છે નહિ. હરણને મારવાની રીત પણ શિકારી રીત હતી.
જેમ શિકારી વનમાં શિકાર પાછળ દોડીને ધનુષ બાણથી શિકાર કરે તેમ હરણને કે જ બાણથી શિકાર કરાતો. આથી ધનને જોતાં જ હરણે દેહાદેડ કરી મુક્તા. કેટલાક સ દોડતા દોડત પડી જતા. કેટલાક જન્મી શતાં. જેને તીર વાગતું તે તરફડતું. ક્યારેક જ ઈ એના પ્રાણ હરવા માટે બીજા તીરને ઉપયોગ કરવો પડતો. આથી હરણના બંને ને જ સમૂહો એક વાર એકઠા થયા.
મૃગરાજ નિગ્રોધે બીજા મૃ સમુહના સરકારને બોલાવીને મૃગ સમુહના સરઢારને કહ્યું કે મૃગજનેને રાજાના આદેશથી જ મરવું પડે છે. પણ ધનુષ- ૨ કઈ બાણથી હણાતા હોવાથી આપણે સૌ નાસભાગ કરીએ છીએ. અને આપણામાંથી હું ઘણાને જખમી થવું પડે છે. અને મરનારને પણ મરતી વખતે રિબાવું પડે છે. આપણા જ છે દરેકને મરવાનું તે જ, તે શા માટે રિબાઈને મરવું? આપણે બંને સમુહો નક્કી કરી જ કઈએ કે એક સમુહનું એક હરણ એક દિવસ પિોતે જ મરવા તૈયાર થાય. તો બીજા છે જ દિવસે બીજા સમુહનું એક હરણ મરવા તૈયાર થાય. આમ પોતાને મરવાનો વારો ન આ છે આવે ત્યાં સુધી આપણે કચ્છમાંથી તો બચી શકીએ!” જ મૃગરાજ નિગ્રોધની વાત શાખામૃગને ગળે ઉતરી. એણે પોતાના સાથીઓને જ પૂછી જોતા તેઓ સૌ સમંત થયા. આથી બંને સરકારોએ પોતપોતાના સમુહના સૌ હરણને વારો નકકી કરી દીધે.
બીજા દિવસે રસે આવીને જુએ છે તે એક હરણ વધસ્થાન પાસે આવીને છે ઉભું છે. રયાને આવતા જોઈને એણે ગરઠન કાપવાનું લાકડું હતું એના પર પિતાની
ગરઠન ગઠવી દીધી.
Page #1076
--------------------------------------------------------------------------
________________
૧૧૨૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
રસાયા આશ્ચય પામ્યા. અને તેા હરણા પાછળ દોડવાની માથાકુટ કરવાનું મટયુ.. એણે હરણને મારી નાખ્યા. રસાયાએ આ વાત એક દિવસ રાજાને કરી. રાજાએ રસાયાને કહ્યું કે, આવતી કાલે હું પાતે જ એ આશ્ચય જનયખીના નજરાનજર નિહાળીશ ત્યારે ખરી માનીશ.'
ખીજે દિવસે શાખામૃગ સમુહની એક મૃગલીના વારા હતા. તેઅે પેાતાના સરદાર શાખમૃગ પાસે જઈને કહ્યું. મૃગરાજ, મને બચ્ચાના જન્મ થાય ત્યાં સુધી રાહત આપે. આજે તમે બીજા કાઇને મારા વતી મેકલેા. મારા બચ્ચાના જન્મ થતાં હું આપે.’ અને મારું બચ્ચુ એમ બંને જણ વારાફરતી જઇશું. પણ આજે મને છુટ
શાખામ્રગ બેલ્વે, એ ન બને. તારે બઢલે હુ ખીજા કાઇને મેાલી શકું નહિ. તારા વારે છે તે તારે જવુ જ પડશે. જા, તું જ જો.'
આપે
આથી હરણી નિરાશ થઇને સ્પ્રંગરાજ નિગ્રોધ પાસે ગઈ અને કરગરતી કહેવા લાગી. ‘સ્પ્રંગરાજ, મારા બચ્ચાના જન્મ થાય ત્યાં સુધી મને છુટ મારા વતી બીજાને આજે મરવા માટે મેલા, તા તમારા ઘણા ઉપકાર.' હરણરાજ નિગ્રોધને દયા આવી. તે કહે, ‘બહેન, બીજા શકું નહિ કે એ તારા ખદલે જાય. પણ તું તારે પેાતાને સ્થળે જ આજે વધસ્થાન પર જઈશ.’
જા.
કાઈને તેા હુ કહી તારા વતી હુ
એવામાં રાજા વધસ્થાને આવ્યા. સાથે રસાયા પણ હતા. રસે યાના હાથમાં મેાટું ભારે ધારદાર ખડગ હતું. એકબાજુથી હરણના ટોળામાંથી સ્પ્રંગરાજ નિગ્રોધ આવ્યા. અને આવીને તુરત જ વધસ્થાનના પર પેાતાની ગરદન ગેાઠવી દીધી. રાજા તે આભે જ બની ગયા !
રસાયાએ ખડગ ઉઠાવ્યુ' જ નહીં. કારણ કે રાજાની આજ્ઞા હતી કે બેમાંથી એકેય સુવણ મૃગને હણવા નહિ. રાજા એમ છતાં એટલી ઉઠયા, અરે સાયા, જોજે આ હરણને મારતા નહિ.
માટે તમે
રાજા કહે, ‘હે પ્રગરાજ, મેં તમને અભયદાન દીધું છે. માટે હુ તને નહિ મારી શકું.”
સુવર્ણમૃગ નિગ્રોધ એલ્ગેા, ‘મહારાજ, આજે મારે મરવાનું છે રસાયાને રાશે નહિ.”
હે મૃગરાજ, તારા જેવી ક્ષમા, મૈત્રી અને દયા તા મે કઇ માનવીમાં પણ જોઇ નથી.’
Page #1077
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૦ અંક – ૪૭–૪૮ : તા. ૪-૮-૯૮
: ૧૧૨૩
જ
સુવર્ણ ગ કહે, “મહારાજ, તે મેં પણ આજપુરતું એક મૃગલીને અભયદાન છે દીધું છે. એટલે એના વતી મારે મર્યા વગર છુટકે નથી. પ્રજાના રક્ષણ માટે મારું જ દિ બલીદ્વાન આપતાં મને આનંદ થશે.
રાજાને આ સુવર્ણમૃગની વાત સાંભળી આશ્ચર્ય થયું. તેથી એ બે, “હે છે. મૃગરાજ, તારા જેવી ક્ષમા, મરી અને કયા તે મેં કઈ માનવીમાં પણ જોઈ નથી છે આથી હું તારા પર પ્રસન્ન થયો છું. જે તેને અને એ હરણી બંનેને હું અભયઢાન છે આપું છું.” એટલે નિગ્રોધ મૃગરાજ બે , “મહારાજ, અમે બંને જીવતાં રહીને છે પણ અમારા ભાઈભાંડુએ વગર શું કરીશું. ?
નિગ્રોધ મૃગરાજ કહે, “મહારાજ, અમારા ભાઇભાંડુઓ માત્ર આ બાગમાં જ જ છે, એટલું નહિ. વનમાં છે, તે એમનું શું?” રાજા કહે, ‘જા વનમાંના સૌ હરણને જ આ અભયદાન આપું છું. આજથી હું કઈ હરણને મારીશ નહિ કે મરાવીશ નહીં.”
મૃગરાજ નિગ્રોધ બે, “મહારાજ, અમને હરણને અભયદાન આપ્યું એ છે છે બદલ આપને ઘણે ઉપકાર, પણ બીજા ચોપગા પ્રાણીઓને તે અમારા વતી મરવું છે જ પડશે ને?” રાજા કહે, “જા, સૌ ચેપગા પ્રાણીઓને પણ અભયદાન આપું.” જ મૃગરાજ કહે, “તમે ચેપમાં પ્રાણીઓને નહિ મારો તે કાંઈ પક્ષીઓ બચાવાના ૮ કે? એમને તે મરવું જ પડશેને?” રાજા કહે, “મૃગરાજ, જા એ પક્ષીઓને પણ છ અભયઢાને આવું છું. હું કોઈ પક્ષીને પણ મારીશ કે મરાવીશ નહિ, પણ તું આ છે જે વધસ્થાનેથી ઉઠ.” મૃગરાજ કહે, “ના મહારાજ, હું મરવાનો જ.”
તમે મને બચાવશે. મૃગરાજને તે ચેપગે પ્રાણીઓને જવા દેશે. પક્ષીઓને બચાવશે તો બિચારા માછલા મગર અઢિ જળચર પ્રાણીઓને તો મરવાને વારે છે આવશે જ ને '
રાજા કહે, “મૃગરાજ, જા હું અભયવચન આપું છું કે કઈપણ જળચરને હું જ આ મારીશ નહીં.” મૃગરાજ નિગ્રોધની ત્યાગ અને બલિદાન ભાવનાએ રાજામાં પણ ત્યાગ ૨
અને બલિઠાન મૂતિ પ્રેરી અને પિતાના કુકર્મોનો પસ્તા થયો. અને સદાને માટે આ છે બુદ્ધિ હટી ગઈ. રાજાએ હરણને મુકત ક્ય. સૌ મૃગમંડળી સાથે બંને સુવર્ણમૃગે છે આ અરણ્યમાં ચાલ્યા ગયા. જ પેલી હરણીએ એક સુંદર બચ્ચાને જન્મ આપ્યો એ શાખામૃગની સમુહની ૨ હરણી હતી. તે બચુ રમતાં રમતા શાખામ્રગ પાસે જતું રહેતું. એટલે માતા કહેતી.
(જુઓ અનુ. પાના નં. ૧૧૨૯ ઉપર) ઇ
Page #1078
--------------------------------------------------------------------------
________________
શ્રી શંખેશ્વર નેમીશ્વર જિનેન્દ્રાય નમ:
પૂ. આ. શ્રી વિજ્યામૃતસૂરિ નમ શ્રી ડોળીયા તીર્થથી શ્રી શંખેશ્વર મહાતીર્થના
છ'રી પાલક સંઘમાં પધારવા
માપભર્યું આમંત્રણ કા
નેશનલ હાઈવે નં. ૮ A લીંબડી તથા સુરેન્દ્રનગર અને રાજકોટ વચ્ચે શ્રી કે છે 3ળીયા તીર્થથી શ્રી શંખેશ્વર મહાતીર્થના છરી પાલક સંઘનું ભવ્ય આયોજન થયું છે. હું
– તારક નિશ્રા દાતા – હાલાર દેશદ્વાર પૂ. આચાર્યદેવ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ ના પટ્ટધર પૂ. 6 આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ., પૂ પ્રવર્તક મુ શ્રી ગીન્દ્રવિજયજી મ. આદિ ર
– યાત્રિક સંઘને કાર્યક્રમ – 8 સિદ્ધચકે મહાપૂજન : મહા વ8 ૫ શુક્રવાર તા. ૫-૨-૯ આ સંઘ પ્રયાણ : મહા વદ ૭ રવિવાર તા. ૭–૨-૯
શંખેશ્વર તીર્થમાં પ્રવેશ: ફાગણ સુઢ ૨+૩ ગુરુવાર તા. ૧૮-૨-૯ છે તીથ માળારોપણુ : ફાગણ સુદ્ર ૪ શુક્રવાર તા. ૧૯-૨-૯૯
આયોજક : શાહ ખીમજી વીરજી ગુઢકા મીઠાઈવાળા પરિવાર છે (૧) લીલાધર ખીમજી ગુઢકા C/o. લામિની એપેરીયમ નાઈરોબી ફોન : 9૪૩૦૪ (૨) છગનલાલ ખીમજી ગુઢકા તથા મેતીચંદ ખીમજી ગુઢકા C/o. કિટસ કે ૫ નાઈરોબી 8
છગનભાઈ ફોન ૭૪૧૧૧૦ મોતીચંદભાઈ ફોન ૭૪૪૫૦૧ (૩) સેમચંદ્ર ખીમજી ગુઢકા C/o. સર્વોઢય સિલેકશન માહિમ મુંબઈ ફેન ૪૫૫૨૩૦૫ , છે (૪) જયંતીલાલ ખીમચંદ્ર ગુઢકા C/૦. જયંતીલાલ ખીમજની કુ. ગ્રેન મારકેટ,
- જામનગર ફેન પ૬૨૨૨૪ વ (૫) પ્રભુલાલ ખીમજી ગુઢકા C/o. મિરલ સિરામિક થાનગઢ.
ફેન જમનગર ૫૬૪૪૬૬ થન-૨૦૬૫૧
ડોળીયા, શંખેશ્વ૨, થાનગઢ થાણ, ભીવંડી, જામનગર, નાઈરોબી મેંબાસા લંડન એમ અનેક દેરાસરોએ નામ લખવા વ્યવસ્થા કરી છે. - સારી સંખ્યામાં યાત્રિકે લેવાના છે. આ છરી પાળવાની ભાવનાવાળાએ છે સરનામા નામ લખાવી દેવા તેમજ દિવાળી પછી પ્રવેશ પાસ અપાશે. વ્યવસ્થાપક સમિતિ : C/o. રામજી લખમણ મારૂ .
તરણેતર રોડ, થાનગઢ. (સુરેન્દ્રનગર - સૌરાષ્ટ).
Page #1079
--------------------------------------------------------------------------
________________
Reise
MTM તમારી ઈ છે , નવલિશ :
પ્યારા ભૂલકાઓ...
અનેક વિશેષાંકની હારમાળા પૂર્ણ કરતું જૈન શાસન ધીરે ધીરે ૧૦ વર્ષના પગથીયા ચઢી ગયું અને હવે ૧૧ માં વર્ષમાં પગલા પાડી રહ્યું છે.
બીજમાંથી અંકુર, અકરમાંથી છોડ, છોડ પર મૃદુલનું આગમન અને મૃદુલછ માંથી પાંગરીને કાલક્રમે પ્રકુલિત પુષ્પ ! છે તેવી જ રીતે નાનું એવું જૈન શાસન અઠવાડિક તેને ફેલાવો, સત્યનું છે કે પ્રતિપાદન કરતાં અનેક લે, કથાનકે, બાલવાટિકાનું આગમન, ભૂલકાઓની લેખની, © વાંચકેનો ઘસાડા આકિ સીને ગમે છે તે વાંચકે દ્વારા જાણીને વિશેષ આનંદ થાય છે. છ અનેક સિપાન સર કરતી બાલવાટિકા આજે ૧૦ વર્ષની મંઝિલ પુરી કરી રહી છે જ છે અને જે ૧૧ માં વર્ષની મંજીલને સર કરવામાં તમારા સૌને સાથ-સહકાર કેમ
ભૂલી શકાય ?
9. તમારા સૌના સહકારથી ઝળહળતી જે ફતેહ મેળવી છે એવા આનંદથી અને છે અને ઉત્સાહથી આપણે સૌ આગળ વધીએ.
બાલવાટિકાથી બાળકોને ઘણું જ જાણવાનું મળે છે હજી પણ તેમાં વિવિધતા છે અને રસપ૪ લખાણ આપવાની મને જરૂર જણાય છે.
તેથી આપ સૌ ભૂલકાઓ સારા લખાણે ચૂંટી-ઘૂંટીને અને પરિશ્રમ ઉઠાવીને ૨ મોકલશે તે તમને અને આબાલવૃદ્ધ સર્વ વાંચકોને લાભદાયી બનશે.
જ્યાં ત્યાંથી ઉઠાવેલ લખાણેથી તમારી શકિતનો વિકાસ થશે નહિ માટે જ આટલું ખાસ ધ્યાનમાં રાખીને લખાણે લખીને મોકલશે.
રવિશિશુ C/o. જૈન શાસન કાર્યાલય – આજને વિચાર –
– જીભ સ્વરૂપ – ૨ પિતાનો દોષ હોય કે ન હોય અને
જીભ સક્કર જીભ દુગ્ધ,
જીભાં હારી જગ્ન, છે કે તેવું કહે તે પણ ગુસ્સે ન આવે
જીભાં સજણ ૨ખિ મિલ, જ તેનું નામ ક્ષમા.
જીભાં લાગે આગ
Page #1080
--------------------------------------------------------------------------
________________
૧૦૨૬ :
જીભ સેાટી સ્વાદ કી શ્રવણ સાટી જૈન વાસ સેાટી નાસિકા રૂપ કસોટી નૈન.
-
—ફેન માલિની નાસિક
હાસ્ય હાજ
-
-
: શ્રી જૈન શાસન (અડવાડિક)
અનુ-એમ પપ્પા, તા મારા ઢાકાને આપના ત્રાસથી જ ટાલ પડી હુરે. ?
અનુ- મનુ ! મારે ભવિષ્યમાં ફ્રારેન જવુ છે શે! ખર્ચ આવશે ?
બાળ ગઝલ
મનુ−નુ ... કનું...! કાંઇ પણ નહિ... નગરી સાહતિ જલવૃક્ષ ખાંગા, વિચાર કરવામાં શે! ખર્ચા? . નુ-પપ્પા ! આપના માથે ટાલ કેમ પડી ? પુષ્પા—તારા શાસથી.
-વિ'જલ યુ. માલદે આજનુ સુવાકય ગુસ્સે થવુ એટલે ખીજાની ભૂલના બઢલા આપણી જાત સાથે વાળવા.
-મેઘા
ભૂતલ ને પાવન કરતાં કરતાં રાજાના રાજ્યની નજીક આવ્યા ત્યારે હ`થી તેઓનાં રામાંચ ખડાં થઇ ગયાં.
આપે છે.
સ્વપરના ભાવને પ્રતાપ
——
-
રાજા સાહ ́તા ચતુરંગી સેના, નારી સાહતિ પર પુરૂષ ત્યાગી
સાધુ સાહ'તા નિવદ્ય વાણી.
–ઇશીતા
ભગવાન શ્રી મહાવીર પરમાત્મા શ્રી દર્શાણભદ્ર રાજાને સમાચાર પુલક્તિ હ્યે ઉદ્ગારા બહાર કાઢ્યાં તારક
દશા મ મળતાં જ
તારક એટલે ? સંસારને છેડાવનાર,
શ્રી ઢર્શાણભદ્ર સભા સમક્ષ કહ્યું ‘હું સવારે અતૂટ ઋદ્ધિથી પ્રભુને વાંદીશ. જે ઋદ્ધિથી રાણુ જગતમાં કાઇએ પણ પ્રભુને ન વાંદ્યા હાય??
વાહ, વાહ ! ‘રાજાની ભાવના અતિ ઉત્તમ છે. આવતી કાલે સારીય નગરી ઈન્દ્રપુરી બની જશે.’ નગરજનાની વાણી વહેવા લાગી.
ખૂબ આડંબરપૂર્વક ભક્તિ કરૂં, એવી ભાવનામાં વાંધા નહિ પણ જગતમાં કાઇએ પણ જે કાંઇ ઋદ્ધિથી પ્રભુને ન વાંઘા હેાય એ ઋદ્ધિથી વાદ્ગુ', એમ અહ કાર છે. આ અહંકાર ન જોઇએ.
શ્રી દર્શોણભદ્ર પેાતાની તાકાત ન વિચારી, એ રાજ્ય ઋદ્ધિમાં ભા.ભૂલ્યાં.
Page #1081
--------------------------------------------------------------------------
________________
: ૧૧ર૭
:
છે વર્ષ ૧૦ અંક ૪૭–૪૮ તા. ૪-૮-૯૮ : ર ભાવના એ લીન બનાવી દીધા. આડંબરે અહંકારમાં જોડી દીધાં. સવારે અપૂર્વ છે છે કરિની ભક્તિ ખરૂં.
અતજનો તેમજ નગરાધ્યક્ષોને બોલાવી સારૂંવે રાજ્ય સર્વ ઋદ્ધિથી શણગાર૬િ વાનું કહી દીધું.
કેરછા હોય અને રાજાની આજ્ઞા હેાય પછી પૂછવું શું? જેતતામાં નગરીના 8 છ મા, હાટ, મહેલ મકાને તેમજ ઝુંપડા આદિ સ્વર્ગ પુરીની જેવા શોભવા જ
3 લાગ્યાં.
છે જન સમુઢાય તેમજ અંતેપુર સહિત રાજા પણ સર્વ ઋદ્ધિ અને સામગ્રીઓથી જ 6 અલંકૃત થઈને રાજભવનથી નીકળ્યા. છે જે આમાં અડંબર ન હોય તે શું થાત તે તમને ખબર છે?
આજ મારી તુચ્છ ઋદ્ધિ સફળ થઈ. સવિશેષ ભક્તિ કરવાનો લાભ મને મળે છે છે પણ હયું કલુષિત બન્યું. ગર્વને ટેપે જઈને બેઠું. ૪ શ્રી દર્શાણભદ્ર રાજા વઋદ્ધિથી ગવિત બન્યા છે એવું ઇ મહારાજાએ હું જોયું. ભકિત સારી, ઉંચામાં ઉંચી ઋદ્ધિના આકર્ષણથી નગરજન પ્રભુના ગુણગાન ૬ આ ગાવા લાગ્યું. વખાણવા જેવી ભકિતથી પ્રભુને વાંદ્યા પણ ગર્ભ–અહંકાર છે.
રાણ લેકના નાથની સેવામાં અસંખ્યાત ઇન્દ્રો છે તે વાત શ્રી દર્શાણુભદ્ર જ કે રાજા ભૂલી ગયા એક એક ઇ-ન્દ્ર પિતાની અદ્ધિ સાથે આવે તે મારી ઋદ્ધિ છે ૨ તેની આગળ ફીક્કી લાગશે.
ગર્વ—અહંકાર આવે કાંઈ ખ્યાલ કે વિચાર આવવા દે ખરે?
ઇન્દ્ર શ્રી જશાણભદ્ર રાજાને ગર્વ તેડવા માટે વિચાર કર્યો. શોભા યુકત છે વિમાન વિષ્ણુવ્યું. દેવદેવી પરિવાર અને અઢળક ઋદ્ધિ સહિત જ્યાં ભગવાનનું સમ
વસરણ છે ત્યાં આકાશ માર્ગેથી આવ્યા. ઇન્દ્રની ઋદ્ધિ અને ગણ ગણાય નહિ તેટલી છે સામગ્રીઓ જેને શ્રી ઇશાર્ણભદ્ર રાજાનો ગવ પીગળી ગયો.
વિચારતાં થયું કે મારી સંપત્તિ આની આગળ ફૂટી કેટિની છે. મારા છે છે અભિમાનને ધિક્કાર હો! મારી ઋદ્ધિના આ ગર્વ વડે મેં મારા આત્માને દુષિત છે આ કર્યો. તૂચ્છ બનાવ્યું.
મઠ તે ગળી ગયે પ્રભુ ભકિત અખંડિત ઉભી હતી. શ્રી વીર પ્રભુની અપૂર્વ
Page #1082
--------------------------------------------------------------------------
________________
૧૧૨૮:
: શ્રી જૈન શાસન [અઠવાડિક છે છે કેટિની ભક્તિ કરવી છે તેની વિચારધારામાં વૈરાગ્ય ઉત્પન્ન થયો જાગૃતિ આવતી હતી. આ કે જે ઋધિથી ઇન્દ્રને પણ માથું નમાવવું પડે એ ઋધિ પ્રગટ કરું? પણ એ દ્ધિ
ક્યારે પ્રગટ થાય? આ પર ફેંકી કઉં તે. છે ઇન્દ્રની ઋધિ વડે હું પરાજિત થ છું પણ પ્રવજ્યા ગ્રહણ કરવાથી હું ? એ ઈન્દ્રને પરાજિત કરીશ શકીશ.
હજ વિવેક વધુ જાગૃત હતા. હવે તે વ્રત સ્વીકારી કેવળ એને જ પરાજિત કરીશ એમ નહિ પરંતુ ભવભ્રમણ કરાવનારા કમરૂપ શત્રુઓને પરાજિત કરીશ. છે બસ! નિશ્ચય કરી રાજ્ય છોડી દીધું અને લોન્ચ કરી દીધો. ઇન્દ્ર પગમાં પડશે. હું છે એ હાર્યો તમે જીત્યા. મનુષ્ય ઇન્દ્ર કરતાં પણ બળીયા હોય છે. શ્રી દશાર્ણભદ્ર રાજા મુંડિત થઈ સ્વપ્ન સાધિ ગયાં.
- શ્રી વિરાગ
માગે નહિ, ખરીદો! એક વાર લેકમાન્ય તિલક આગગાડીમાં મુંબઈથી પૂના જતા હતા.
ગાડીમાં તેમણે એક છાપું ખરીદ્યુ છાપાની હજી એક લીટી વાંચી નહોતી, ત્યાં જ ૨ બાજુમાં બેઠેલ એક માણસે કહ્યું: ‘જરા છાપાનું મંદિરનું પાનું આપને ! ૬
લેકમા તરત જ ખિસ્સામાંથી એક આને કાર્યો અને પેલા માણસને ૨ જ આપતાં કહ્યું: “મને નિરાંતે છાપું વાંચવા દો. લો, આ એક આને તમે બીજું છાપું જ જ ખરીદી નિરાંતે વાંચે !
– વિવેકી,
૨. એક સાહેબ ગુરસામાં સ્ટેશન માસ્તરને પૂછી રહ્યા હતા. કેમ સાહેબ, આ . છે શું વાત છે? અરેક ગાડી બે કલાક મોડી આવે છે! છે સ્ટેશન માસ્તર જે ગાડી સમયસર આવતી હોય તે આ પ્રતીક્ષાલની શી જરૂર છે?”
(અનિયમિતતાની સ્થિરતા)
5.
Page #1083
--------------------------------------------------------------------------
________________
બે વર્ષ ૧૦ અંક ૪૭–૪૮ તા. ૪-૮-૯૮ :
: ૧૧૨૯ ૬ ( ત્યાગી મૃગરાજ પેજ નં. ૧૧૨૩નું ચાલુ ) છે બેટા રોની પાસે જ નહિ. પણ મૃગરાજ નિગ્રોધ પાસે જજે. શાખામૃગે તે આપ-દિ છે ને મોતના આરે ધકેલેલા. પણ મહારાજ નિગ્રોધના પ્રતાપથી આપણે બચ્યાં, એટલું જ શું જ નહિ સી હરણભાઈભાંડુઓ ને સૌ પ્રાણીઓ બચ્યાં છીએ.”
હરણોમાંથી કેટલાક નગરમાં પણ આવી જતાં. અને ખેતરમાં ચરવા લાગતા. આ છે માણસે એમને મારી શકતા નહિ. એટલે પિતાના પાકનું નુકશાન થતું અટકાવવા માટે રાજાને વિનંતી કરી.
રાજાએ ઉત્તર આપ્યો, “ભાઈઓ, મેં હરણને અભયવચન આપેલ છે. મારી છે પ્રતિજ્ઞા છે. કહેતા હો તે હું આ રાજ્ય છોડી દઉં પણ મારું વચન છેડી શકીશ નહીં. આ છે કેઈએ કોઈ પણ હરણને મારવું નહિ.”
આ વાત નિરોધ મૃગરાજના જાણવામાં આવી એટલે તેણે સૌ હરણની સભા કરી સૌને આજ્ઞા કરી કે, “કોઈપણ હરણે માનવીના ખેતરના પાકને નુકશાન કરવું છે ૬ નહિ. પતરમાં જવું નહીં.” છે તેણે નગરજનોને કહેવડાવ્યું કે, “ખેતરને વાડ બાંધશે નહિં. પણ ખેતરની ચારે બાજુ પાંઢડાની ઝંડી બાંધી દેવી. એ નિશાનીથી હરણે ખેતરમાં પેસશે નહિ.”
ત્યારથી ખેતરની ચારેબાજુ પાંદડાની ઝાડી બાંધી દેતા કેઈ હરણ ખેતરમાં પેસતું છે નહિ અને બાકીની જગાએ મુગગણ મનમાની રીતે ચરતું અને કિલ્લોલ કરતું.
ત્યાગમુતિ મૃગરાજના પ્રેમનો ત્રીને કરૂણાનો જેટ જગતમાં ક્યાંય મળશે નહિ.
# રાત્રિભોજન-અહિતકારક છે અડનો મુખેડવાને ચ, યો છે કે ઘટિકે ત્યજન
નિશાભંજનદેષ કરનાયસી પુણ્યભાજનમ (ગશાસ્ત્ર)
ત્રિ એટલે કે સૂર્યાસ્ત પછી ભોજન કરવું, સ્વાથ્ય માટે અનેક રીતે હાનીઆ કારક છે. રાત્રિભૂજન કરવાથી અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. રાત્રિફલ પ્રભાવથી એ પાચનશકિત મંદ થાય છે, વૈદિક વાકમય અનુસાર, રાત્રિભેજનથી ટેવાયેલી વ્યકિતમાં, ત્ર આ જંતુસંસર્ગ થવાની સંભાવના વધુ રહે છે, વૈઠિ એમ કહે છે કે, જે વ્યકિત પુણ્યકર્મ છે છે કરવાવાળા અને રાત્રિભોજનથી થતા નુકાસનથી પરિચિત હોય છે તેઓ સૂર્યોથી ૪૮ છે મિનિટ બાઢ અને સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પહેલા ભોજન કરી લે છે.
Page #1084
--------------------------------------------------------------------------
________________
જ નરક નિગદનું વર્ણન હક .
–પૂ. સા. શ્રી સુર્વણપ્રભાશ્રીજી મ. રિ
નરકમાં વ્યકત દુઃખ ભોગવવાનું છે, નિગોદમાં અવ્યકત દુઃખ છે, છે છે. નરકના જીવ કુંભમાં ઉપજે છે, સાતે નરકના મળી ૪૯ પ્રતર છે. પહેલા તરને જ ૬ કેડી જેટલે કકડે કે દેવ મનુષ્યમાં લાવે તે તેની દુર્ગધથી અર્ધા કેશ ફરતાં જ સર્વ પ્રાણુંઓ નાશ પામે અને છેલા પ્રતરને લાવે તે તેની દુર્ગધથી સાડી વેવીશ આ કેશ ફરતા પ્રાણુંઓ નાશ પામે. આ નારકીના જીવને દશ પ્રકારની રાહટ વેઢના છે. અશુભ બંધન, ગતિ, કથાન, }; , વેદના, ગધ, રસ, પફ, ગુરુ, લઘુ, વર્ણ તેમજ શીત, ઉષ્ણ, ક્ષુધા, પિપાસા, ભય, કે છે શોક, ખુજલી, જવર હાહને પરાધીનતા એમ દશ પ્રકારની વેઢના છે. જ પહેલી ત્રણ નરકમાં પરમાધામી કૃતકના, ક્ષેત્ર વેદના, અને પરસ્પર વેઢના જ જ છે. બાકીની ચાર નરકમાં ક્ષેત્રવેઢના ને પરસ્પર વેઢના છે. તે પરમાધામી કરતાં
અત્યંત છે. નારકીને ક્રોધ વધારે હોવાથી પરસ્પર લડયા કરે છે, તેમનું શરીર પારા છે જેવું હોવાથી ક્ષણ ક્ષણ ટુકડા મૃત્યુ થયા છતાં પાછું જોડાઈ જાય છે. જેટલું ચાયુષ્ય
હોય તેટલું પૂરેપુરું ભેગવવું પડે છે. પહેલી નરકમાં ઉત્કૃષ્ટ એક સાગરોપમ, બે માં છે સાત ચેથીમાં ૧૦ પાંચમીમાં સત્તાર છઠ્ઠીમાં ૨૨ ને સાતમાં ૩૩ સાગરોપ છે. જે સમકિતદષ્ટિને અવધિજ્ઞાન અને મિથ્યાષ્ટિ વિર્ભાગજ્ઞાન હોય છે. પહેલી નરકમાં ચાર ગાઉ સુધી પછી એણું ઓછું થતાં છેલ્લી નરકમાં ૧ ગાઉ સુધીનું હોય છે. અધિકાર છે જ એક એકથી વિશેષ પ્રમાણમાં હોય છે! કેવળ અશાતા હોય છે. ફક્ત જિનેશ્વરના જ કલ્યાણક વખતે ક્ષણવાર કંઇક પ્રકાશ ને કંઈક શાતા હોય છે. છે નારકો પદ્રિયને નપુંશકવેદી હોય છે. નિગઢના છ એકેન્દ્રિયને ન શક- ૪
વેઠી હોય છે. નારીને તેત્રીસ સાગરોપમે પણ છુટકારો થાય છે. નારકી મારીને તે આ નારકી થતા નથી તેમજ દેવ પણ થતા નથી અશુભ પરિણામી તિય ચ થાય છે. ત્યારે જ આ શુભ પરિણા મી કે મનુષ્ય પણ થાય છે સાતમી નરકમાંથી નીકળેલો મનુષ્ય થત એ નથી આી છઠ્ઠી નરક સુધી તીવ્ર પાપના યોગે જાય છે. પણ મનુષ્યને મો સુધી જ જાય છે. સર્ષ વિગેરે ઉર પરિસર્ષે પાંચમી સુધી, ચતુષપદ ચોથી સુધી, પક્ષીઓ આ . ત્રીજી સુધી ભુજપરિસર્ષે બીજી સુધી, અને અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પહેલી સુધી જ
જાય છે. પહેલી નરકમાંથી નીકળેલા જ ચક્રવતી થઈ શકે છે. બીજી નરકમાંથી નીક- ૬ થ ળેલા બળદેવ, ત્રીજમાંથી નીકળેલા વાસુદેવ કે તીર્થકર ચોથીમાંથી નીકળેલ કેવળી, રે
Page #1085
--------------------------------------------------------------------------
________________
cર્ષ ૧૦ અંક ૪૭-૪૮ તા. ૪–૮–૯૮ :
: ૧૧૩૧ ૨ પાંચમી માંથી નીકળેલા સર્વ વિરતીને છઠ્ઠીમાંથી નીકળેલા દેશવિરતપણુ પામે સાતમી- જ છે. માંથી નીકળેલા સમકિત પામી શકે. સાતે નરકમાં સમકિત ને મિથ્યષ્ટિ અને પ્રકારના છે ૬ છવો હૃાય છે.
નિગઢના જીવોને જન્મ મરણ ક્ષણે ક્ષણે કરવા પડે છે. અસંખ્યાત ને છે અને તે કાળ તેમાં પસાર કરવો પડે છે. મનુષ્યના શરીરમાં સાડા ત્રણ જ છે ક્રોડ રાય ઉની કરી ઘંચે તેનાથી આઠ ઘણી વેદના જન્મમરણની છે, આ ? એવા જન્મમરણો નિગઢના જીવને એક શ્વાસોચ્છવાસમાં સત્તર વખત છે કરવા પડે છે. દુઃખને પાર નથી અપેક્ષાએ નરક કરતા વધારે છે પણ આ આ મૂછવ હોવાથી અવ્યપણે ભોગવી રહ્યા છે.
એક નિરોગી પુરૂષ કમળ પાનના જથ્થાને સંયથી ઘાંચે તે એક પાનથી બીજા ર પાને ઘ ચવામાં અસંખ્યાત સમય થઈ જાવ તેવા નિવિભાજ્ય અતિ સૂક્ષ્મકાળે એક છે સમય થાય તેવા અસંખ્યાત સમયની એક આવલિકા થાય છે. બસે છપ્પન આવલીકાનો છે જ સુલ૯ ક ભવ થાય છે.
એક શ્વાસોચ્છવાસમાં ચાર હજાર સુડતાલીશ આવલી થાય છે. તેમાં સાડાસત્તર છે . ભવ નિગઢના થાય બે ઘડીમાં ૬૫૫૩૬ ભવ થાય એક વર્ષમાં સીએરક્રોડ સીતેર લાખ ચ.ઠાસી હજાર આઠસો ભવ થાય તેટલા જન્મમરણ નિગઢના જીવને એક વર્ષમાં કરવા પડે.
એક કોડ સડસઠ લાખ સીતેર હજાર બસોને સેળ આવલીકાનું એક મુહુ છે થાય. ત્રશ મુહૂર્તની એક અહોરાત્રી પંકર અહોરાત્રીનું પખવાડીયું બે પખવાડીયે ૧ માસ બા૨ માસનું ૧ વર્ષ અસંખ્યાતા વર્ષે ૧ પલ્યોપમ દશ કેડાછેડી પલ્યોપમે ન જ સાગરોપમ વીશ કેડા કેડી સાગરોપમે ૧ કાળચક્ર એવા અનંત કાળચક્રે એક પુદ્ગલ છે
પરાવર્ત એવા અનંતા પુદ્ગલ પરાવર્ત નિગઢમાં થઈ જાય છે. દરેક જીવ માં છે શરૂઆતમાં સૂક્ષમ નિગઢમાં હોય છે. એક જીવ સિદ્ધ થતાં સૂકમ. જ નિગોઢમ થી એક જીવ નીકળીને વ્યવહાર રાશીમાં આવે છે. ફરી નિગોપાં જાય તે દિ પણ તે વ્યવહાર રાશીઓ ગણાય છે. આવા નરક નિગઢમાં દુઃખ સાંભળી કયો જીવ છે તેમાં જવા ઇચ્છે? માટે દુઃખથી ભય પામતા હો તે પાપ આચરવું મૂડી છે, અને જ ધર્મના રસ્તે લાગી જાએ. મનુષ્ય ભવ મળવું અત્યંત દુર્લભ છે. તેને વ્યર્થ ગુમાવવો છે જ નહિ જેલું સધાય તેટલું સાધી લ્યો.
- ST
Page #1086
--------------------------------------------------------------------------
________________
– નીતિનાં અમૂલ્ય વચનો – ર - હાથ અ અ અ અ બહ
(ઓધવજી સંદેશે શ્યામને – એ રાગ) ૨ પ્રીતિ રાખે નીતિની રીતમાં, નીતિથી જીતી લેશે સંસાર જે, છે નીતિથી ભીતિ સર્વે ભાગશે, કરૂણું કરશે જગત તો કિરતાર જે. પ્રીતિ. છે. નીતિથી નરનારી શોભે સર્વથા સૌથી સારો નીતિનો શણગાર, જ નરતનુ પામી નીતિ જે રાખે નહી, અવની ઉપર ધિક એનો અવતાર છે. Q નીતિથી ઉપજ નહિ પીડા અંગમાં, કરિદ્રતા સ્વપ્નામાં નવ દેખાય છે,
નીતિ અધિક વધારે જગમાં આબરૂ, નીતિધરને કઠી ન રૂઠે રાયો. બી છે નીતિ તે નરનારીનું શુભ નાક છે, નકટા જાણે જે જન નીતિ હીણ જો,
નીતિ વિણ સદગુણ એકે શોભે નહીં, દૂષણ તેને લાગે છે દિનવિન જે. ક કરે અનીતિ એનું નામ અધમ છે, અનીતિથી તે પુરણ ઉપજે પાપો, પડે નરકના કુંડે જઈ પરલોકમાં, આ ભવમાં પણ તન ઉપજે પરિતાપ જે. તિ
કપટ કરી જે માલ પચાવે પારકે, કે વઢનેથી અસત્ય બોલે વેણુ, જ આપ સવારથ સાધે જે અન્યાયથી, એનું નામ અનીતિ અતિ દુખ દેણુજે. પ્રીતિ
અયોગ્ય કામ કરે તે પણ નીતિ નહી, કુલણજી થઈ ફેટ રાખે ફૂલજે, વ્યાજે લઈને વાદે નાણું વાવર, પાળે નહી કરીને વચન કબૂલજો. અબ ન રાખે કેઈની અભિમાનથી, બોલે બેશરમથી મુખ હલકા બેલજે, એવાં એવાં કામ અનીતિ એજ છે, તે કરનારને ન રહે કાંઈ લજે. પશુ પંખીના પંડ વિષે પણ પ્રાણ છે, જનજાતિમાં નીતિ વિશે જાણો, છે જે જનમાં નીતિની રીત ન જોઈએ, તે તે પશુ પંખી પ્રત્યક્ષ પ્રમાણજે. પ્રીતિ ૯
લેવડ દેવડ લાખો ધનની થાય છે, એ સૌને છે નીતિને આધારજો, છે નરનારી માં જો નીતિ નવ હોય તે, વિશ્વ વિશે કાંઈ ચાવે નહિ વ્યવહારો પ્રીતિ ૧૦ ૨ છે નીતિ તે શિર સાટે સાચવીયે સઢા, જીવ જતાં પણ નીતિ ન તજીયે લેજે,
મોંઘા માલ થકી નીતિ ઘી ઘણી, હેત ધરીને કરીએ જતન હમેશ જે. પ્રીતિ ૧૧ જ * આ શીખામણ અંતરમાં ઉતારીને, કપટ તજી કરશે નીતિથી કામ,
સર્વ મનોરથ સફળ થશે સંસારમાં, દિલથી આશીશ દે છે દલપત રામ જો. પ્રીતિ ૧૨ ૨
Page #1087
--------------------------------------------------------------------------
________________
1219. 21H12112
શ ખેશ્વર-શ્રી હાલારી જૈન ધર્મશાળામાં પ. પૂ. હાલાર દેશદ્ધારક પૂ. આ. છે શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ., ના પટ્ટધર પ્રાચીન સાહિત્ય દ્ધારક પૂ. આ. શ્રી વિજ્ય છે આ જિનેન્દ્રસૂરીશ્વરજી મ. પ્રવર્તક પૂ. મુ. શ્રી યેગીન્દ્રવિજયજી મ. ઠા. ૫ તથા પ્રવત્તિની છે પૂ. સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. પૂ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી મ. આદિ ઠા. ૧૨ છે અત્રે ચાતુર્માસ પધાર્યા છે.
પૂશ્રી ચાતુર્માસ પ્રવેશ આ. સ. ૭ ના થયો જામનગર મુંબઈ થાન સુરેન્દ્ર 8િ નગર આફ્રિકા લંડન ટાઢ કારીયાણી વિ.થી ત્રણ જેટલા ભાવિકે આવ્યા હતા.
સામીયા બાર મંગલ પ્રવચન થયું ચાતુર્માસ કરાવનાર તરફથી શ્રીમતી ડાહીબેન વેલજી જી પર વીરજી શ્રીમતી પ્રભાબેન મનસુખલાલ નાઈરોબીવાળા પધાર્યા છે પ્રવચન બાદ ૪૦-૪૦ જ 6 રૂ.નું સંધ પૂજન થયું હતું ચાતુર્માસની ટેળી (સાધર્મિક ભકિત) ના એક જ છે દિવસના વ૫૫૫ રૂા. જાહેર થતાં નામો લખાયા હતા. પર્યુષણમાં ચેસડ પહોરી છે
પોષધ વિ. કરવા માટે આવે તેમને આવવા જાહેર આમંત્રણ અપાયું હતું અને ૧૨ જ કે દિવસ ભક્તિના ૧૧,૧૧૧] રૂા. નકરે જાહેર થતા એક નામ રતિલાલ ડી. ગુઢકા છે
લંડનનું ૯.ખાયું હતું. આસો માસની એાળી માટે જાહેર આમંત્રણ વિચારણા થઈ ? જ છે. એક વ્યકિત કે એક એક દિવસ નકર લેવાનું નક્કી થયું છે. તે માટે સંપર્ક છે આ સાધવે. આસો વઢમાં ઉપધાન શરૂ થશે.
સાબરમતી-અત્રે પૂ. આ શ્રી ગુણરત્ન સૂ. મ.નું ચાતુર્માસ છે ભા. ૧૪ ના છે નૂતન દીક્ષિત સાધુ - સાધ્વીઓ વડી દીક્ષા થઈ છે.
૨. શિહોર - અત્રે પૂ. પં. શ્રી કુલચંદ્રવિજયજી મ. ઠા. ૪ તેમજ પૂ. સા. શ્રી ના નિર્મળાશ્રીજી મ. ઠા. ૭ પૂ. સા. શ્રી વિચક્ષણાશ્રીજી મ. આદિનું ચાતુર્માસ પ્રવેશ ૨ છે તા. ૧-૭--૯૮ ના ધામધુમથી થયે છે.
Page #1088
--------------------------------------------------------------------------
________________
જ
૧૧૩૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે
જુન્નર (પૂના) : “પાઠશાળા અમારી તિર્થભુમી-જ્ઞાનગંગા જ્યાં વહે”
તપસ્યાના ગુણગાન–બહુમાન સાથે સાધર્મિક ભકિતનું પૂના ૪૫ જ્ઞાતિ મંડળનું જ આજના જૂનરમાં શ્રી મહારાષ્ટ્રિય જૈન વિદ્યાભવનમાં થયેલું જ ધર્મના અણનમ ભેખધારી શાસન સુભટ સુશ્રાવક સ્વ. શા. રીખવચં હાથીચંદ 8 પરિવારે ત્રણ ટાઈમ સાધર્મિક ભક્તિનો લાભ લીધો–બુફે કરાવવાના આગ્રહી પૂનાના
અમુક ભાઈઓને આગ્રહ છતાં “આ સાધર્મિક ભક્તિ છે પાટી નહી.” કહી આ પરિવારે
સ સાધમિકેને બેસાડીને જ સુંદર ભક્તિ કરેલી. આ બેઠગના મહાવ્યવસ્થાપક શ્રી બંસીલાલજી કર્નાવટ પર વર્ષથી સુંદર સેવા આ ૨ આપે છે. જે બાળકોની ફી ભરવાની ત્રેવડ પણ ન હોય તેમને ફ્રી પણ પ્રવેશ આપે છે જ છે. સુસંસ્કારની આ જયેત મહારાષ્ટ્રમાં ઠેરઠેર સુંઢર પ્રકાશ પાથરે છે. શ્રી કર્નાવટે ૨
બાગનો પરીચય ટુંકમાં જણાવી બેડીંગના યશ ઉન્નતીના શિખર સર કરવાની છે કક ભાવના ધ્યેય જણવ્યું.
આદ્ય સંસ્થાપક ધર્મપ્રેમી શ્રી આનંદરામ માનમલ સમરકેયા–મંચરવાલા એ . તે શુભ ળે રૂા. ૧૮ થી આ બોર્ડગની શુભ શરૂઆત કરેલી તે પછી તેમના કુલદીપક 8 કે ધર્મપ્રેમી શ્રી ઉત્તમચંદજી ભાગવાંઢજીએ બોર્ડીંગને સભર કરવા અનેક પ્રયત્નો આદરી છે છે વટદક્ષ પે બોર્ડીંગને વિસ્તારી હવે તેમના સુપુત્ર શ્રી કુમારપાળભાઈ સંસ્થાના પ્રમુખ કે છે સંસ્થા પ્રત્યે સારી લાગણી ધરાવે છે લઘુબંધુ દીનેશભાઈને ધર્મપ્રેમ સારે છે.
૧૫૨ ભુલકાઓને પ્રેમથી સતત સિંચન કરનાર શ્રી બંસીલાલ કર્નાવટ અહ વાણું . છે પગે સવારના ૪ થી રાતના ૧૧-૧૨ સુધી નરમ તબીયત હોવા છતાં કરેક કાર્યમાં જ કે જોડાયેલા રહી સંસ્થાની ઉન્નતીમાં આનંદ અનુભવે છે. વિશેષ કહેવું પડે કે સંસ્થાની આ ૯ રાહા કે અનાજને દાણે પણ તે ચાખતા નથી કેવી લાગણ.
૪૫ જ્ઞાતિ મંડળ પૂના-જુન્નર બેડીંગ-જુન્નર શ્રી સંઘ મંચર શ્રી જૈન સંઘ– ૪ એ નારાયણગામ શ્રી સંઘ-વણી શ્રી જૈન સંઘ-સાસવડ શ્રી જૈન સંઘ અમલનેર શ્રી જૈન છે ક સંઘ તરફથી મહારાષ્ટ્રના ધર્મપ્રેમી સુવિશુદ્ધ ક્રિયાકારક શ્રી મનસુખલાલ રીપચંદનું આ હું બહુમાન કરવામાં આવતા અનેક બંધુઓએ અંતરની ભાવના જણાવતા કહ્યું --
આત્મહિતકારી ધર્માનુષ્ઠાનોને આજીવિકાનું સાધન બનાવી શ્રમની લાલચે જ્ઞાન ? વેચતા અનેક ક્રિયાકારકે જ્યારે ક્રિયા અનુષ્ઠાનોને હાટડી બનાવી બેઠા છે ત્યારે ભાડાને એક પૈસો પણ ના લેતા સ્વખર્ચે ભારતભરમાં સર્વત્ર વિધિવિધાન માટે જનાર આ
Page #1089
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૮ અંક ૪૭-૪૮ તા. ૪-૮-૯૮ :
: ૧૧૩૫
મનસુખભાઇ ખરેખર પ્રેરારુપ છે. પૂજન-પ્રતિષ્ઠા-અંજન શલાકાની માટે સમયભેગ આજે પણ સતત આપતા રહે છે.
જવાબમાં અધ્યક્ષપદેથી શ્રી મનસુખભાઇએ જણાવ્યું–લેાકેાના કાન પરીચય આપી મહારાષ્ટ્રમાં ચાલતા અનેકવિધ ધર્મકાર્યમાં તન-મન-ધનથી જોડાવા સર્વેને અપીલ કરી –આજના વિષમ સમયે ધર્મ પર-સાધુ સાધ્વીઓને જ્યારે આપીએ વરસે છે. તીર્થી તેખમમાં છે ત્યારે ધર્મની મશાલ લઈ આગળ આવવા જણાવ્યું.
પુષ્પકુમાર રીખવચંદનું બહુમાન સંસ્થા તરફથી.
શ્રી બાળકુમાર મનસુખલાલ શાહએ પધારેલા સાધિકાના આભાર માની લાભ લેવા વિન"ની કરી.
રીવ્ચ'દ હાથીચ' પરીવાર તરફથી જીન્નર બાડી 'ગને ભેટ અપાઇ—શ્રી કનકવિજયજીનું બહુમાન તપસ્વીએના બહુમાન માટે ભેટ અપાઇને મહીલા મંડળ-પાઠશાળાની શિક્ષિકા એને ૩ ની બહુમાન થયું. પૂજારી-સેવિકાશ્રીને બક્ષીસ-૫૦૦ એકાતેર આયમિલન તપસ્વી સૌ યાતીબેન મનસુખલાલનું મંડળ-સસ્થા તરફ્થી બહુમાન કરાયું.
સાદડી : (રાજસ્થાન) મધ્યે પ. પૂ. મહાતપસ્વી આ. વિ. કમલરત્નસૂરીશ્વરજી મ. સા.ની શુભનિશ્રામાં ૫. પૂ. ભારતદિવાકર, સુવિશાલ ગચ્છાધિપતિ આ.વિ. રામચંદ્ર સૂ. મ. સ'ની સાતવી સ્વર્ગતિથિ અષાઢ વદ ૧૪ ની હાવાથી વિ. સં. ૨૦૫૪ અષાઢ વઢ ૧૧ થી અત્રે પાટીના ઉપાશ્રય સંધના પ્રશ્નમે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાં પ'ચાન્હિકા મહે।ત્સવ ઉજવવામાં આવેલ. અષાઢ વ૪ ૧૪ ને ગુણાનુવાદ થયેલ. તેમાં સર્વાં પ્રથમ ગુરૂદેવનુ` મ`ગલાચરણ પછી ગીતથી પ્રેગ્રામ શરુ થયેલ.
આ સભાનું સંચાલન એમપ્રકાશ ફાલનાવાળાએ કરેલ. સભામાં અનેક ગૃહૈસ્થાના ભાષગુ થયેલ પછી પૂ પંજાબકેશરી વિ. વલ્લભસૂરિજી મ. સા. ના સમુંઢાયના પૂ. પદ્મવિજ્યંજી મ સા. એ પશુ ગુણાનુવાદ કરેલ. ત્યાર પછી મુ. શ્રી ભાવેશરત્ન વિ. તથા .. શ્રી દનરત્ન વિ. એ ગુણાનુવાદ કરેલ. એકંદરે કાર્યક્રમ ભવ્યરીતે ઉજવાયેલ.
આજે પૂ.શ્રીની તિથિ હાવાથી આયખિલ કરવામાં આવેલ. આજે ખપેારે હમીરમલજી પાઘરેચા પરિવાર તરફથી શ્રી શાંતિસ્નાત્ર મહાપૂજન થયેલ. જીવદયાની ટીપ પણ જોરદાર થયેલ. છેલ્લા દિલસે અષાઢ વ૪ ૧ ને સામિ વાત્સલ્ય થયેલ.
Page #1090
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ]
ગુણાનુવાદના દિવસે જે ગીત ગાવામાં આવેલ. આજે ગુરુપૂજનની ખોલી ખોલીને ભવરલાવજી રાકાએ ગુરુપૂજન કરે લ.
પૂજ્યશ્રીના પાવન પગલે
ગામના
પૂ. આ. ભ. પ્રભાકર સૂ. આદિ ઠાણા પટના બનારસ અાધ્યા આફ્રિ અનેક તીર્થ ભૂમિની સ્પના કરતા બનારસના તીની જાત્રા કરી ને ગામમાં દેરાસરના ૭૫ વર્ષની પૂર્ણાહુતિ તથા મહાનતી ની પુન: સ્થાપના પ્રસંગે ભે।પાવ૨ તીની પાસે અમીઝરા પાર્શ્વનાથ તીર્થમાં નેરના સંઘ વિનતી કરવા આવ્યા અને પૂજ્યશ્રી વિનંતી સ્વીકારતા સંધમાં અનેરા આનંદ થયા. નેરમાં આઠ દિવસની સ્થિરતા થઇ અનેક મહાપૂજના સહિત ચાર ચાર સાધર્મિક વાત્સલ્ય સહિત અષાઢ સુદ એકમના મહાનતી ની પુન: સ્થાપના થઇ આ પ્રસંગે મુનિ રત્નસેન વિ. આદિ પધારેલ. તેથી સેાનામાં સુગ’ધની જેમ આનક વધી ગયા. ઘણાં વર્ષોથી એશવાળ ગુજરાતી સમાજના ઝઘડા ચાલતા હના
૧૧૩૬ :
પૂજ્ય આ.દેવના પ્રયત્નથી અંત અવ્યા, એક સુંદર કામ થવા સાથે નેરમાં પાઠશાળા હતી નહી. તે પાઠશાળાની અષાઢ સુદ એકમની શરૂઆત થઇ. નેરી પૂ.શ્રી ધુલીયા પરિકરની પ્રતિષ્ઠા પ્રસંગે ધુલીયા પધાર્યા ધુલીયાને સંઘ પૂ.શ્રીને ચાતુર્માસ માટે વિનતિ કરવા ગયેલ. ત્યારે પૂ.શ્રીએ રત્નસેન વિ. મ.નું ચાતુર્માસ થાય તે માટે પેાતાના સાધુ આપી ખુબ સહાયક બન્યા. ધુલીયામાં પૂ. આ.દેવ તેમજ ધર્મદાસ ગણીવરજીના પ્રવચનકાર રત્નસેનવિ.ના ચાતુર્માસ પ્રસંગે અષાઢ સુદ્ઘ પાંચમના ામધુમથી ભવ્ય સામૈયા સહિત રથયાત્રાના વરઘાડા સહિત પ્રવેશ થયા. સકલ સંઘનું સાધર્મિક વાત્સલ્ય થયેલ. અપેારના પણ એક ભાગ્યશાળીના ઘરે પ્રભુજીના રથયાત્રાના વરઘેાડા સહિત પૂજા પ્રસ`ગે ત્યાં પધાર્યા. અલ્પઆહારથી સાધર્મિક વાત્સલ્ય ાયેલ. ત્યાંથી પૂ.શ્રી ચાતુર્માસ પ્રસંગે નાલેગાંવ પૂ.શ્રીએ આજના નવા નવા પૂજા કેમ . ભણાવવા જોઇએ તે માટે સુંદર સમજણુ આપેલ. પૂ.શ્રી મહાનભદ્ર પૂજનમાં ગયેલ નહી. અને સંઘ પણ હવે આવા પૂજના ફરી નહી. ભણાવે તેવુ સંધને લાગી ગયું છે
卐
Page #1091
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ ૨ નું ચાલુ) :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રહ ઉઠી રાંધુ, ઢાળ ભાત અને શાક, કણ કણ જમશે, હંસ નવલને વાત પછી વધીઓને ઘટીઓ અતિથિને ભાર, “એમ ચાલે ગૃહસ્થતણે સંસાર.
યાં તો નવલ શેઠ તમ તમી રહ્યા રાય બેલતે રહ્યો, હંસરાજ શેઠને પૈસે પરમેશ્વર મનાય, નવલબેન પત્ની ગુરુ તરીકે ગણાય, શૈયા છોકરા સાધર્મિક ભાઈ તરીકે જમાય, એમ ચાલે સહુ તણે પ્રાય: સંસાર ગવારના ઉઠીને આવશ્ક દાંતણ પાણી થાય, રાય ગાંઠીઆ અને ટી. વી. છાપુ જોવાય, વિકથા તેફાન વિવાદ સારી રીતે વંચાય. રંગવી અખબાર આગમની વિષયેની વાત. લક્ષમી દેવીનું દરરોજ સાનિધ્ય કરાય ધુ પ, દીપ અને દૂધની લક્ષમીદેવી પૂજાય, ૨ મચદ્ર રયાની એવી સાદી વાત,
સી બુદ્ધિજન સાંભળજો ચિત્ત માય.
આ સાંભળી હંસરાજ શેઠને ફજેતે થયો પૈસા પુરા પગાર તરિકે આપવા ઈ પડ્યા અને આબરૂના કાંકરા થયા માટે કઈ પણ બાબતમાં તુચ્છતા કાઢી સરળતા રાખી જ આત્માનું ક૯ ૨ાણ કરવા જેવું છે.
૯ શ્રી જિનશાસનનો સાર શું ! - તિસરાણું બહુમાણભરી, સત્તીઈ સત્તાણુ દયા વિરાગે ! સમણું ધમ્માણ ય વચ્છલત્ત, જિસુગમે સારમુદાહરક્તિ છે
પિતાની શક્તિ અનુસાર શ્રી તીર્થંકર પરમાત્માઓની હત્યાના બહુમાન પૂર્વક ૨ કે સેવા-ભકિત, પ્રાણીઓની દયા, વિરાગ, સાધમિકનું વાત્સલ્ય-આને શ્રી જિનાગમમાં છે િસાર કહ્યો છે.
-
Page #1092
--------------------------------------------------------------------------
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. 4-8-98 રજી. નં. જી એન.૮૪ પૂજ્યશ્રી કહેતા હતા કે- - -શ્રી ગુણદશી * * * WUNLUK 9 . પપૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજા છું એક જ કે દુનિયાના કેઈ કામમાં ન આવે તેનું નામ ભગવાનને સાધુ! ક કેઈના ય શરીરાત્રિ કશાની ચિંતા કરે નહિ પણ માત્ર આત્માની જ ચિંતા કરે છે તેનું નામ ગુરુ. . કે સંસારને વિરાગ તે જ આત્માના ઉદ્ધારનું બીજ ! છે કે તમે તમારા કુટુંબને ધર્મ પમાડવા માટે અનુકૂળતા આપે અને પ્રતિકૃઇ તા ટાળે છે તે તે ધર્મ તમારા સ્વાર્થ માટે અનુકૂળતા આપો અને પ્રતિકૂઇ તા ટાળે તે તે અધમ ! ક જેમ અધર્મ કરવાથી સંસાર વધે છે તેમ આજ્ઞા વિરૂદ્ધ વર્તવાથી પણ સંસાર છે કે તમે અમને હાથ જોડે તે ધર્મ ! પણ તમે અમને નમસ્કાર કરે એમ ઇચછીએ તે અધર્મ ! આ છે કે ધર્મથી જ સુખ મળે તે વાત સાચી હોવા છતાં પણ સુખ માટે તે ધર્મ થાય જ છે નહિ. ધર્મ તે નિષ્કામભાવે, આત્મકલ્યાણ માટે કે મેક્ષ માટે જ કરાય. “સુખ છે માટે ય ધર્મ કરાય” આવું કહેવું તે મહામિથ્યાત્વને ઉઢય હોય તે જ બોલાવે. છે કે આજે ભણનારા ઘણું. તેમાં સાચા-ખોટાને વિચાર કરનારા થડા. તેમાં ય સાચું છે સારું જ કરવું અને ખોટું અને ખરાબ છેડવું જ જોઈએ તે વિવેક કરનારા 4 તે વિરલ જ મળે. છે જેને સંવર પ્રિય ન હોય અને આશ્રવ અપ્રિય ન હોય તેના તપમાં કાંઇ માલ નથી. જ મન-વચન-કાયાની ગુલામી લખી આપવી તેનું નામ સાધુપણું ! તે પણ 2 સદ્દગુરુને જ ! છે નીતિ શાસ્ત્ર સંસારનું પક્ષપાતી છે. ધર્મશાસ્ત્ર સંસારનું પ્રતિપક્ષી છે. પૈસાના આ કામમાં બધા ઉપર અવિશ્વાસ રાખવો તેમ નીતિશાસ્ત્ર કહે. જ્યારે ધર્મશાસ્ત્ર કહે છે. કે, પૈસા માથાકૂટ કરવી નહિ. જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/0. શ્રુતજ્ઞાન ભવન 45, દિગ્વિજય પ્લોટ–જામનગર વતી તંત્રી, મુદ્રા, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું