________________
$.
વર્ષ ૧૮ અંક ૪૫-૪૬ : તા. ૨૧-૭–૯૮ :
: ૧૦૭૧
વ્યકિત પોતાના કાર્યોથી સંસારમાં પ્રસિદ્ધિ મેળવે છે અને અપાર કીર્તિ રળે છે. પે તે છે 9 જનતાને દે છે અને સંસ્કૃતિ તથા સભ્યતાના રક્ષણ માટે જાગૃત રહે છે. ચારિત્ર્ય
ખુબ જ ઉંચ કક્ષાનું હોય છે અને તેમની મહત્ત્વાકાંક્ષા પૂરી કરી શકે તેવું વર્તુળ છે તેમની આજુ બાજુ હંમેશા તૈયાર હોય છે. નેતૃત્વના ઉત્તમ ગુણે તેમનામાં વિકસેલા જ હોય છે. આચાર્ય શ્રી માં ઉપરના બધા ગુણે જોવા મળે છે. ડું વધુ જોઈએ.
- નવ ધર્મનું છે, બારમું મોક્ષનું છે. બંનેનો માલિક બુધ એથે લગ્નેશ શુક્ર છે સાથે પડે છે અને તે ચિંતન તથા વૈરાગ્યના કારકે શનિની રાશિમાં પડે છે. (વળી, એ બુધને વિષ્ણુ સ્વરૂપ તથા પુણ્યકામોનો સાધક ગો છે) વળી તે જ્ઞાનકારક અને ઉચ્ચ- 2
ત્વપૂરક ઉ૨ ના ગુરૂથી દ્રષ્ટ છે અને આ ગુરૂ પુણ્ય કર્મોના સ્થાન ઇશમણમાં જ પડયો છે છે. કશમેશ ચંદ્ર લગ્નમાં છે અને શનિ સાથે યુતિમાં છે. ૧૧મે સિંહ રાશિ છે ત્યા અગ્નિમય મેક્ષિકારક કેતુ છે અને આત્મકારક સૂર્ય ત્યાં દ્રષ્ટિ કરે છે. ૧૧મું ઈચ્છાનું ? હાઈ આ જાતકની તમામ પ્રવૃત્તિઓ મેક્ષાથે જ હોય. હવે જુએ કે પરાક્રમને કારક $ મંગળ એથે રુચક યોગ સજીને કેતુ ઉપર દ્રષ્ટિ નાખે છે. આમ મંગળ-કેતુ બરાબર છે સંકળાયા છે અને અદ્દભુત રીતે મોક્ષ માર્ગની જ તમામ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
લગ્ન સ્થ તુલાનો શનિ શશગ સજે છે અને પોતે ચતુર્થેશ પંચમેશ થતે ? જ હોઈ તુલા લગ્નમાં પાછો ગકારક પણ બને છે. શનિનું અને લગ્નેશનું પહેલે થે $ પરિવર્તન પણ થાય છે. આ યોગ રાજયોગ જેવું ફળ આપનાર છે. લગ્નને શનિ છે છે પરગામી સૂમ દ્રષ્ટિ આપે છે. આ યોગમાં જન્મેલી વ્યકિત નીતિવિશાર બને તેને કે છે ઘણા સેવક હોય અને પોતે સુંઢર નેતૃત્વ કરી શકે. શશયોગવાળી વ્યક્તિને ધીરે ધીરે ૨ છે પણ ચોક્કસ અને વ્યવસ્થિત રીતે વિકાસ થાય છે જ. ચંદ્ર મનનો કારક છે. શુક્રની છે જી રાશિમાં પડે છે અને તે ચંદ્ર ઉમે દ્રષ્ટિ કરે છે અને ચતુર્થેશ શનિ સાથે પડે છે. છે (૪થું, ૭મું જનતાના સૂચક છે.) ચંદ્ર દશમેષ છે અને ચતુર્થેશ શનિ ઉચ્ચનો થઈ ૬ માને જુએ છે.
આથી જાહેર જનતા ઉપર તેમનું અસાધારણ પ્રભુત્વ જણાય છે. તેઓ લાખના છે લાડીલા આ કારણે જ બન્યા. તેમને પડો બેલ ઝીલાયો. ધર્મધુરંધર તરીકે અપૂર્વ કે છે માન પામ્યા એટલું જ નહિ કાળધર્મ પામ્યા પછી પણ જનતાએ કેઈ રાજરાજેશ્વરને દ. જ આપે એથી પણ અટકું માન આવ્યું. અગ્નિસંસ્કાર માટે કરોડથી પણ વધુ બેલી છે જ બેલાઈ. તે તેની પાલખી નીકળી તે વખતે આવેલી વિશાળ જનમેઝનીએ તેમને “અધધ છે છેકહેવાય તેવા અનન્ય અને અદ્દભુત પ્રેમ વર્ષાવ્યો તે ઉપરના ભેગથી જ બની શક્યું.