________________
ન જ્ઞાન ગુણ ગંગા જ
– ઝાંગ છે
૦ ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના શાસનમાં નવ પુણ્યાત્મા૪ ઓએ શ્રી તીર્થકર નામકર્મ ઉપાર્જન કરેલ છે. - તે અંગે શ્રી સ્થાનાંગ સૂત્રના નવમા સ્થાનમાં કહેલ છે કે
સમરસ શું ભગવતે મહાવીરસ્ય તીર્થંસિ નવહિહિં તિથગર ના નામ કમે નિવરિતે
૧ સેણિતેણું, ૨-સુપાસેણું, ૩-ઉદાતિયું, ૪-પદિલેણું અણગારેણં, પ-દઢાઉણું, સંખેણું, ૭-સયગણું, ૮-જુલસાએ સાવિઆએ, ૯-રેવઇએણ”
ભાવાર્થ – શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામિજીના તીર્થ માં નવ ઉત્તમ છે 6 આત્માઓએ તીર્થકર નામ ગોત્રકમ ઉપાર્જન કર્યું છે. છે ૧-શ્રી શ્રેણિક મહારાજા, ૨-શ્રી સુપાર્ધ મહારાજા, ૩-શ્રી ઉદાર્ય મહારાજા.
૪, શ્રી પદિલ અનગાર, પં-શ્રી દાઉ, ૬-શ્રી શંખ શ્રાવક, ૭-શ્રી દાતા શ્રાવક, જ છે ૮-શ્રી સુલસા શ્રાવિકા અને શ્રી રેવતી શ્રાવિકા.
૦ ચાર સ્થાનોમાં જગતમાં અંધકાર થાય છે. તે અંગે શ્રી સ્થાનાંગસૂત્રના તેરે ચોથા સ્થાનના ત્રીજા ઉદ્દે શામાં કહ્યું છે કે,
ચઉહિ કાણહિં લોગધયાયે સિયા, તે જહા- ૧–અરિહતેહિ કે રિછમાણે હિં, ૨-અરહંતપન્ન ધમે વોચ્છિજજમાણે, પુવગતે વેચ્છિ- ર કફ જમાણે, ૪-જાયતેએ વેચ્છિજજમાણે”
- આ ચાર સ્થાનોમાં અંધકાર થાય છે. તે ચારેના નામ અનુક્રમે કહે છે. ૧-શ્રી છે છે અરિહંત પરમાત્મા નિર્વાણ પામે ત્યારે, ૨-શ્રી અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા ધર્મને છે કે શાસનનો વિચ્છ થાય ત્યારે, ૩ શ્રી અરિહંત પરમાત્માના પૂર્વના જ્ઞાનને વિષેઢ 8 જ થાય ત્યારે અને ૪–બાદર અગ્નિકાયનો વિચ્છ થાય ત્યારે. આ ચાર કારણોથી સંપૂર્ણ છે ર જગતમાં અંધકાર ઉત્પન્ન થાય છે.
૦ ચાર પ્રકારના અજીર્ણ છે. તેમ શ્રી “પ્રશ્નોત્તરશતક' નામના ગ્રી માં કહ્યું છે. ' “અજીર્ણનિ કતિ વિધાનિ ? ઉતે-એજીર્ણનિ ચતુવિધાનિતવથા2 અજીર્ણ તપાસઃ ક્રોધ, જ્ઞાનાજીણુહંકૃતિ છે . (જુએ ટાઇટલ ૩ જું)