________________
હાલાદેશાત્મક ૫.આથી વિજયકૃત શ્રીજી મહારાજની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત / તા પ્રચારનું
www
ન
હની
અઠવાડિક
માારાણ વિરાર્ધી ચ, શિવાય ન માય થ
www
·
-તંત્રી
પ્રેમચંદ મેઘજી ગુઢા
(મુંબઇ) (જજ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ ic
સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(વઢવાણ)
નાચંદ પદમશી ઢ (થાનગઢ)
વર્ષ : ૧૦] ૨૦૧૩ માગસર સુદ-૧૦ મંગળવાર તા. ૯-૧૨-૯૭ [અંક : ૧૫+૧૬
ક્ર પ્રકીણુંક ધર્મોપદેશ દુ
-૫. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, ૨ષાઢ વિ-૧૪, શુક્રવાર તા. ૨૪–૭–૧૯૮૭ જૈન ઉપાશ્રય, શ્રીપાલનગર મુ`બઈ-૬ ( શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઇપણ લખાયું તા ત્રિવિધ ક્ષમાપના. (પ્રકરણ ૨૧ સુ ચાલુ) અવ॰ )
સમા॰ : મુહુપત્તિના ખેલ સમજાવેા ને ?
મુહપત્તિના પહેલા ખેલ છે ‘સૂત્ર અ તત્ત્વ કરી સદ્ગુ” ભગવાન શ્રી જિનેશ્વર દેવાએ કહેલા જે અર્થા અને શ્રી ગણધર દેવાએ ગુંથેલા જે સૂત્રેા તે જ તાત્ત્વિક અર્થ છે. તે સૂત્રોને સારી રીતે ભણવા અને તેના યથાર્થ અર્થ કરીને જાણવા તે જ ખરેખર તાત્ત્વિક ચીજ છે તેની હું શ્રધ્ધા કરુ છું. આ ખેલ ખેલનારા જીવ સૂત્રેાના કેવા પ્રેમી હેાય ? પાતે જે સૂત્ર ભણ્યા હાય તેના અર્થ તેને ન આવડે તે ચેન પડે ખરૂ ? આ પચાશ ખેલ નહિ શીખા તેા શ્રધ્ધા કેવી રીતે કરશેા ? પરિણામે આજે જેવા પણ બધા દેવાને માનતા થઈ ગયા છે. શ્રાવક તા રાજ રાજ ખેલે કે“અરિહંતા મહુ દેવા જાવજીવ' સુસાહુણા ગુરૂણેા જિષ્ણુપત્નત્ત તત્ત’ઈઅ સમ્મત્ત મએ ગહિ.”
શ્ર. અરિહંત પરમાત્મા તે જ મારા દેવ છે, સુસાધુ તે જ મારા ગુરુ છે. શ્રી અરિહંત પરમાત્માએ કહેલ ધર્મ તે જ તત્ત્વ છે, આમ ખેાલનારને પૂછવુ' છે કેશ્રી અરિહંત પરમાત્મા શું ઠંડી ગયા છે ? આ સંસારમાં રહેવાનું કહી ગયા છે કે સંસાર છેડવાનુ` કહીને ગયા છે ? જેને આ સ`સાર છેડવા જેવા ન લાગે અને આ