SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૪૩૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પર સંસાર છૂટી ન શકે તેનું દુઃખ ન હોય અને મઝેગી સંસારમાં રહે તે ભગવાને કહેલું કે તવ માનનારે કહેવાય ખરો? તમે આ સંસારમાં મથી બેઠા છે કે દુઃખથે બે છો ? કે રોજ “આ સંસાર અસાર છે, છોડવા જેવો છે, મેક્ષ જ સાર છે માટે મેળવવા જેવો છે ? ૨ તેમ સાંભળે છતાં પણ સંસારમાં મથી રહે, સંસાર છોડવાનું મન સરખું પણ ન જ છ થાય, સંસાર છોડવા લાયક છે તેમ પણ ન લાગે, આ સંસાર ન છૂટે તેનું દુઃખ પણ જ જ ન હોય ઉપરથી સંસારમાં મથી મહાવે તે તે શ્રી અરિહંત પરમાત્માને માનનારો છે જ કહેવાય ? સુગુરૂને માનનારો કહેવાય? ધર્મને જાણકાર કહેવાય? આજે સંસારમાં રે દુખથી રહેનારા શ્રાવક કેટલા મળે? સંસાર છોડવાનું મન કેટલાને છે ? સંસાર જ છૂટ નથી તેનું પણ દુઃખ કેટલાને છે ? અહીંથી મરવાનું નકકી છે, જ્યારે મરવાનું છે દિ છે તેની ખબર નથી. ઈચ્છા હોય કે ન હોય તો પણ મરવું તો પડશે જ. તે મરીને જ હું ક્યાં જવું છે તેનો નિર્ણય કર્યો છે કે નથી કર્યો? સભા : આટલી સહેલી વાતનો વિચાર પણ નથી આવતે તેનું કારણ શું ? છે ઉ૦ : ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર શ્રદ્ધા નથી તે. ભગવાનના આ વચન ઉપર શ્રદ્ધા હોય તે આ વિચાર આવ્યા વિના રહે નહિ. આ સંસાર મથી ૬ સેવે તે દુર્ગતિમાં જાય તેમ ભગવાન કહી ગયા છે. સભા : શ્રદ્ધા પેદા કરવા શું કરવું જોઈએ ? ઉ. : ભગવાન શ્રી જિનેશ્વરદેવે શું કહી ગયા છે તે સમજવું જોઈએ, સમ- જ જવા પ્રયત્ન કરે છે જે ઇએ. સમજીને તેના ઉપર વિચાર કરી જોઈએ અને શકિત છે દિ મુજબ આચરણ કરવું જોઈએ. કઢીચ કોઈ વાત ન સમજાય તે માનવું છે. ઈએ કેછે મારી બુદ્ધિમાં મંદતા છે માટે હું સમજી શકતા નથી પણ રાગ-દ્વેષ અને મહિને જ છે જેણે જીત્યા છે તેમને બેટું બોલવાનું કઈ જ કારણ નથી. માટે ભગવાન શ્રી જિનેઆ ધરદેવોએ જે કહ્યું છે તે જ સાચું છે અને શંકા વિનાનું છે. “તમેવ સર્ચ નિસંકે, ૪િ છે જે જિર્ણહિં પર્ય' આને જ પાઠ કરવો જોઈએ તે શ્રદ્ધા પેદા થાય. 2. તમે બધા દુનિયામાં કેઈપણ કામ કરતા હો તો તે અંગે કાંઈ પબર નથી છે છે તેમ કહેનાર કઈ મળે ખરો ? કચરો કાઢનારને પણ કચરો કેમ કાઢવો જોઈએ તે જ આવડવું જોઈએ ન આવડે તે કેઈ ન રાખે, તે ધર્મ કરવા માટે છે છે કાંઈ સમજવું ન પડે તેવું છે ? આ શ્રી જિનેશ્વર ને ધર્મ એ છે કે– ૪ હું ગાંડા કરે તો પણ ચાલે ? ગમે તેમ કરે તે પણ ચાલે ? તમે બધા તમારી જાતને છે મોટા ધર્માત્મા, ધર્મના સમજાકાર તરીકે ઓળખાવે છે તે કઈ રીતે ઓળખાવે છે
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy