________________
છે ૪૩૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પર સંસાર છૂટી ન શકે તેનું દુઃખ ન હોય અને મઝેગી સંસારમાં રહે તે ભગવાને કહેલું કે તવ માનનારે કહેવાય ખરો? તમે આ સંસારમાં મથી બેઠા છે કે દુઃખથે બે છો ? કે રોજ “આ સંસાર અસાર છે, છોડવા જેવો છે, મેક્ષ જ સાર છે માટે મેળવવા જેવો છે ? ૨ તેમ સાંભળે છતાં પણ સંસારમાં મથી રહે, સંસાર છોડવાનું મન સરખું પણ ન જ છ થાય, સંસાર છોડવા લાયક છે તેમ પણ ન લાગે, આ સંસાર ન છૂટે તેનું દુઃખ પણ જ જ ન હોય ઉપરથી સંસારમાં મથી મહાવે તે તે શ્રી અરિહંત પરમાત્માને માનનારો છે જ કહેવાય ? સુગુરૂને માનનારો કહેવાય? ધર્મને જાણકાર કહેવાય? આજે સંસારમાં રે
દુખથી રહેનારા શ્રાવક કેટલા મળે? સંસાર છોડવાનું મન કેટલાને છે ? સંસાર જ છૂટ નથી તેનું પણ દુઃખ કેટલાને છે ? અહીંથી મરવાનું નકકી છે, જ્યારે મરવાનું છે દિ છે તેની ખબર નથી. ઈચ્છા હોય કે ન હોય તો પણ મરવું તો પડશે જ. તે મરીને જ હું ક્યાં જવું છે તેનો નિર્ણય કર્યો છે કે નથી કર્યો?
સભા : આટલી સહેલી વાતનો વિચાર પણ નથી આવતે તેનું કારણ શું ? છે
ઉ૦ : ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર શ્રદ્ધા નથી તે. ભગવાનના આ વચન ઉપર શ્રદ્ધા હોય તે આ વિચાર આવ્યા વિના રહે નહિ. આ સંસાર મથી ૬ સેવે તે દુર્ગતિમાં જાય તેમ ભગવાન કહી ગયા છે.
સભા : શ્રદ્ધા પેદા કરવા શું કરવું જોઈએ ?
ઉ. : ભગવાન શ્રી જિનેશ્વરદેવે શું કહી ગયા છે તે સમજવું જોઈએ, સમ- જ જવા પ્રયત્ન કરે છે જે ઇએ. સમજીને તેના ઉપર વિચાર કરી જોઈએ અને શકિત છે દિ મુજબ આચરણ કરવું જોઈએ. કઢીચ કોઈ વાત ન સમજાય તે માનવું છે. ઈએ કેછે મારી બુદ્ધિમાં મંદતા છે માટે હું સમજી શકતા નથી પણ રાગ-દ્વેષ અને મહિને જ છે જેણે જીત્યા છે તેમને બેટું બોલવાનું કઈ જ કારણ નથી. માટે ભગવાન શ્રી જિનેઆ ધરદેવોએ જે કહ્યું છે તે જ સાચું છે અને શંકા વિનાનું છે. “તમેવ સર્ચ નિસંકે, ૪િ છે જે જિર્ણહિં પર્ય' આને જ પાઠ કરવો જોઈએ તે શ્રદ્ધા પેદા થાય. 2. તમે બધા દુનિયામાં કેઈપણ કામ કરતા હો તો તે અંગે કાંઈ પબર નથી છે છે તેમ કહેનાર કઈ મળે ખરો ? કચરો કાઢનારને પણ કચરો કેમ કાઢવો જોઈએ તે જ
આવડવું જોઈએ ન આવડે તે કેઈ ન રાખે, તે ધર્મ કરવા માટે છે છે કાંઈ સમજવું ન પડે તેવું છે ? આ શ્રી જિનેશ્વર ને ધર્મ એ છે કે– ૪ હું ગાંડા કરે તો પણ ચાલે ? ગમે તેમ કરે તે પણ ચાલે ? તમે બધા તમારી જાતને છે મોટા ધર્માત્મા, ધર્મના સમજાકાર તરીકે ઓળખાવે છે તે કઈ રીતે ઓળખાવે છે