SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક] . આના ઉપરથી આપણે તે બેધ એ લેવાને છે કે આપણું પરમ તારક માર્ગ ર સ્થ સન્માર્ગદર્શક ગુરૂની નિંદા કરે, અવર્ણવાટ કરે, વાંકું બોલે તે તેને વાર. ૨ છે છતાં ય ન માને તે અપણે ગુરૂના અવર્ણવા સાંભળવા નહિ. સાંભળે તે પાપ જ છે લાગે ! શાંતિ-સમાધાન પ્રેમીઓને આ વાત નહિ સમજાય. પણ સાચા ગુરૂ ભકતે અને ગુણાનુરાગી ને જ આ વાત સમજાશે. જેના દિલની આંતરડી કકડી હોય છે છે તે જ રડી ઊઠે અને અવર્ણવાદ બોલનારે શકિત પ્રમાણે પ્રતિકાર કરે. છેઆપણા ભધિતાક પરમે પાસ્ય અનતે પકારી પરમતારક ગુરૂદેવેશ શ્રીજીને ૨ ન પામેલા-સમજેલા આત્માએ જે અવર્ણવા સાંભળવામાં પાપ માને બીજા તે “વ્યવ૬ હારુનું ગૌરવ જાળવવા પ્રયત્ન કરશે અને આવા પ્રયત્નો કરનારને અવ્યવહારૂ કહેશે. છે કાદષ્ટિને ત્યાગ કરી ક્ષીર–નીર ન્યાયે હંસદષ્ટિના સૌ રાગી બને તે જ ભાવના છે. જ વિવિધ વાંચનમાંથી –૧. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. - વિષયની વિષમતા - વિષયો વિષ કરતાં ય વધુ ઝેરી હોય છે. વિશ્વમાં અસકિત રાખનારનું જીવન 5 ઉકરડા જેવું છે. આપણા જીવનમાં અને આજુબાજુમાં દુર્ગધ ફેલાવશે. વિષાથી વિમુખ રહેનારાનું જીવન સ્વ-પરના જીવનમાં અને આજુબાજુમાં સુગંધ ફેલાવશે છે વિમાં ફેલાયેલા જીવાત્માએ-મન વિનાશના મુખમાં પ્રવેશે છે. ને દિ આ વિચાથી વિમુખ મનુષ્ય વિકાસના મુખમાં પ્રવેશે છે. શુદ્ધ આચાર-મું કર આદર્શ વિચારે..આત્માને પ્રગતિના પંથે લઈ જાય છે... છે તે વિષયમાં આસક્તિ રાખનારા સદાય સર્વ દુઃખી હોય છે. આજે મોટાભાગને માનવીએ આત્મચિંતનને બદલે વધારે પડતા વિષય છે ચિંતનમાં વ્યસ્ત છે, અને પછી પોતે જ વિનાશના મુખમાં ધકેલાઈ જાય છે, એટલે વિષયતિ છેડી આત્મિચિંતનમાં વ્યસ્ત બને !
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy