SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ છે બોધ કથા : અવર્ણવાદ સાંભળવામાં પણ પાપ! –. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. - જગતમના જેટલા આસ્તિક નકારે છે તે બધા પનિંદા અને આત્મશ્લાઘાને છે ૪ આત્મન્નિતિના માર્ગમાં મોટામાં મોટા અવધક માને છે. આ બે દેષના પ્રતાપે ઊંચે છે 4 ચઢેલા આત્માનું કયારે પતન થાય તે કહેવાય નહિ. આ જણવા સમજવા છતાં ય જ છે આમાં જ આનંદ પામે તે બિચારા “ઢયા પાત્ર છે. કેઈને પણ હલકો ચિતરવા, આ જ ઉતારી પાડવા જે કાંઈ કહેવાય તેનું નામ નિજા છે અને હું એટલે સર્વગુણ સંપન્ન ૨ 2 “મારામાં કાંઈ ખરાબી છે જ નહિ આ જે હયાનો ભાવ તે આત્મશ્લાઘા રૂપ છે, આ છે પિતાના ગુણ ગાન પિતાના મઢ ગાતે ફરે. પછી તેને “ભાટ” કે “ભાંડ બનતા વાર છે જ લાગે નહિ. માટા પદ ઉપર બિરાજમાન હોય તો ય બાલિશે હાસ્યાસ્પદ ચેષ્ટા કર્યા જ વિના રહે નહિ અને પિતાના પ–સ્થાને–ગૌરવને કલંક્તિ કરું છું તે યાદ હું પણ ન આવે. છે શાસ્ત્રકારો તે કહે છે કે, કેઈના પણ અવર્ણવા તે બોલાય જ નહિ. પણ આ કેઇના અવર્ણવા સાંભળવા તે પણ પાપ છે. આ વાત મારે અન્ય કનવાળા જેમ કિ માને છે તે સમજાવવી છે. તે જૈનદર્શનની સાર્થકતા શેમાં તે વાંચકે ‘સ્વયં વિચારી લે છે ૪ કુમાર સંભવ કાવ્યમાં કહ્યું છે કે- એકવાર ઈશ્વર વનમાં જઇ ધ્યાન ધરે છે. તે છે છે વખતે પાર્વતી તેમને શોધે છે કે શિવ કયાં ગયા? શોધતા શોધતાં તે વનમાં જઈ જ પહોંચ્યા અને શિવને ધ્યાન કરતાં જોયાં. તેમને મહાવવા વસંતઋતુ વિવી. શંકર ? પણ વિચાર કે મને ચળાવવા આ કોણ આવ્યું ? તે પાર્વતીને જોયા. તેથી મેહાધીન હર બની શંકર પાર્વતીને મળવા ઊભા થયા. તે પર્વતી એકત્રમ પિતાના સ્થાને ચાલ્યા આ જ ગયા. તે પછી શંકર વિચારે કે પાર્વતીને મારા પર કેવો પ્રેમ-રાગ છે તે જોવું ? હું આમ વિચારી બટુકનું રૂપ કરી પાર્વતીને ઘરે જઈ શંકરનું વાકું બોલવા લાગ્યા, ર અવર્ણવાઢ કરવા લાગ્યા. તે પાર્વતી તેને સમજાવે કેહે બટુ! શિવ તે પ્રભુ કહેજ વાય. તેમનું વાકું ના બોલાય. અવર્ણવાઢ ન કરાયું. તે પણ તે બહુ વાર્યો ન રહ્યો. છે તેથી પાર્વતી ઘરમાં ગયા અને પિતાની દાસીને કહે કે–પેલો બહાર ઊભો છે તે બટુક ર - 8 શંકરની નિકરની નિંદા કરે છે તે તેને કાઢી મૂક નિંદા કરવાથી તેને પાપ છે લાગે છતાં ય આપણને સાંભળતાં ય પાપ લાગે. દાસીએ જઈ બટુકને વિઝાય છે. કર્યો. બટુક રૂપે આવેલા શંકર પણ પાર્વતીનો સાચે જાણ રેજી થયા.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy