________________
છે બોધ કથા : અવર્ણવાદ સાંભળવામાં પણ પાપ!
–. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ.
- જગતમના જેટલા આસ્તિક નકારે છે તે બધા પનિંદા અને આત્મશ્લાઘાને છે ૪ આત્મન્નિતિના માર્ગમાં મોટામાં મોટા અવધક માને છે. આ બે દેષના પ્રતાપે ઊંચે છે 4 ચઢેલા આત્માનું કયારે પતન થાય તે કહેવાય નહિ. આ જણવા સમજવા છતાં ય જ છે આમાં જ આનંદ પામે તે બિચારા “ઢયા પાત્ર છે. કેઈને પણ હલકો ચિતરવા, આ જ ઉતારી પાડવા જે કાંઈ કહેવાય તેનું નામ નિજા છે અને હું એટલે સર્વગુણ સંપન્ન ૨ 2 “મારામાં કાંઈ ખરાબી છે જ નહિ આ જે હયાનો ભાવ તે આત્મશ્લાઘા રૂપ છે, આ છે પિતાના ગુણ ગાન પિતાના મઢ ગાતે ફરે. પછી તેને “ભાટ” કે “ભાંડ બનતા વાર છે જ લાગે નહિ. માટા પદ ઉપર બિરાજમાન હોય તો ય બાલિશે હાસ્યાસ્પદ ચેષ્ટા કર્યા જ વિના રહે નહિ અને પિતાના પ–સ્થાને–ગૌરવને કલંક્તિ કરું છું તે યાદ હું પણ ન આવે. છે શાસ્ત્રકારો તે કહે છે કે, કેઈના પણ અવર્ણવા તે બોલાય જ નહિ. પણ આ કેઇના અવર્ણવા સાંભળવા તે પણ પાપ છે. આ વાત મારે અન્ય કનવાળા જેમ કિ માને છે તે સમજાવવી છે. તે જૈનદર્શનની સાર્થકતા શેમાં તે વાંચકે ‘સ્વયં વિચારી લે છે ૪ કુમાર સંભવ કાવ્યમાં કહ્યું છે કે- એકવાર ઈશ્વર વનમાં જઇ ધ્યાન ધરે છે. તે છે છે વખતે પાર્વતી તેમને શોધે છે કે શિવ કયાં ગયા? શોધતા શોધતાં તે વનમાં જઈ જ પહોંચ્યા અને શિવને ધ્યાન કરતાં જોયાં. તેમને મહાવવા વસંતઋતુ વિવી. શંકર ?
પણ વિચાર કે મને ચળાવવા આ કોણ આવ્યું ? તે પાર્વતીને જોયા. તેથી મેહાધીન હર બની શંકર પાર્વતીને મળવા ઊભા થયા. તે પર્વતી એકત્રમ પિતાના સ્થાને ચાલ્યા આ જ ગયા.
તે પછી શંકર વિચારે કે પાર્વતીને મારા પર કેવો પ્રેમ-રાગ છે તે જોવું ? હું આમ વિચારી બટુકનું રૂપ કરી પાર્વતીને ઘરે જઈ શંકરનું વાકું બોલવા લાગ્યા, ર અવર્ણવાઢ કરવા લાગ્યા. તે પાર્વતી તેને સમજાવે કેહે બટુ! શિવ તે પ્રભુ કહેજ વાય. તેમનું વાકું ના બોલાય. અવર્ણવાઢ ન કરાયું. તે પણ તે બહુ વાર્યો ન રહ્યો. છે તેથી પાર્વતી ઘરમાં ગયા અને પિતાની દાસીને કહે કે–પેલો બહાર ઊભો છે તે બટુક ર - 8 શંકરની નિકરની નિંદા કરે છે તે તેને કાઢી મૂક નિંદા કરવાથી તેને પાપ છે લાગે છતાં ય આપણને સાંભળતાં ય પાપ લાગે. દાસીએ જઈ બટુકને વિઝાય છે.
કર્યો. બટુક રૂપે આવેલા શંકર પણ પાર્વતીનો સાચે જાણ રેજી થયા.