________________
૧
વર્ષ ૧૦ અંક ૩-૪ તા. ૨૬-૮-૯૭ :
: ૭૧
-
શ્રી કેરીનાથજીના મંદિરની આગલની નવચૌકી વેતાંબરાચાર્ય શ્રીમાન જિનલાભસૂરિના ઉપદેશથી બનેલ છે જેનો લેખ નવચીકીના ખુલ્લ ખુલે છે, આથી ? છે પણ આ તીર્થ શ્વેતાંબરનું જ છે આવું નિશ્ચિત કરીએ છીએ.
સંવત ૧૮૮૯ માં શ્રીમાન શેઠજી સુલતાનમલજીએ શ્રી કેશરીયાનાથજી મ. ના ' ૫ મંઢિરપર ધ્વજાદંડ ચડાવેલ અને તેની ક્રિયા શ્વેતાંબરાચાર્યથી કરાવેલ જેનો લેખ ૧ નગારખાનામાં અને વિજાદંડની પાટલી પર દેખાય છે આથી પણ આ શ્વેતાંબરેનું જ છે 5 તીર્થ છે આવું નિશ્ચિત કરીએ છીએ.
શ્રીમ. દીપ વિ. કવિની શ્રી કેશરીયાજની લાવણી બનાવેલ વિદ્યમાન છે અને છે છે શ્રીમાન મૂલચંદ્રજીએ શ્રી કેશરીયાજીનો છંઢ બનાવેલ છે તે પણ પ્રસિદ્ધ છે. આથી પણ { આ તીર્થ તાંબરી જ છે એવું અમે નિશ્ચિત કરીએ છીએ.
તાંબર લેગ જે રાત્રિપ્રતિક્રમણમાં તીર્થ વંદન કરે છે તેમાં પણ શ્રી કેશરીયા- 5 નાથજીનું તીથ બેલાય છે આથી પણ આ તીર્થ તાંબરનું જ છે એવો નિશ્ચય કરાય છે. આવા લેબ અને શાસ્ત્રોથી નિશ્ચિત કરાય છે કે આ તીર્થ શ્વેતાંબરનું જ છે.
હવે બધા પ્રમાણેથી વધારે પ્રમાણુ કન્જાને ગણાય છે તે પણ આ જ સુધી ૬ કેવલ રતાંનો જ છે. આથી જ તો દિગંબર લેગ મેમ્બર બનવા માટે હલચલ
મચાવી માંગણી કરી રહ્યા છે તો એવી અવસ્થામાં તીર્થ તાંબરી જ છે એવું જાહેર કરીએ છીએ
ગિરી પિતે મંજુર કરે છે કે અહીં આંગીના પહનાવ અને આભૂષણોની જ 5 ઉછામણી સેકડો વર્ષોથી છે તે પછી એવી દશામાં અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ 1
તીર્થમાં વેતાંબર વિધિથી જ પૂજા થઈ રહી છે તે તાંબરોની રજા મેલવે અને આ છે એમના કહ્યાં મુજબ જ પૂજન કરે.
ઢિગંબર લેગ આ પણ સ્વીકાર કરે છે કે તાંબરના આમ્નાય મુજબ પૂજન છે * પેઢી તરફથી થાય છે અને કિગંબર આમ્નાયથી પૂજન કરનારને હમણાં પણ સામાન ? { ઘરેથી લાવ. પડે છે તો પછી આ તીર્થ શ્વેતાંબરેનું જ છે તે સ્પષ્ટ થાય છે. 4
ઉપરોકત બધાં કારણનો વિચાર કરીને આ તીર્થન કન્નો શ્વેતાંબરોને જ આપીએ ! { છીએ અને તેમની મરજી મુજબ જ વ્યવસ્થા કરવા માટે અમે એમને ફરમાવીએ છીએ.
જગત શહેનશાહ સેવક જેધરાજ
-
-