________________
. તે પાવન કે સંત તુને કરદીયા ધમાલ....!..!! ' છે
–જિનેશ શાહ-મુંબઈ જ
તાવના પ્રણેતા પં. ચન્દ્રશેખર વિ. મ. પિતે શું કરી રહ્યા છે તેની તેમને આ છે પિતાને ખબર હોય તેવું લાગતું નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી તપવનને, જિ
વિવાદ સ ાટી પર આવેલ. ટ્રસ્ટી મંડલ અને લલીતભાઈ ધામીનો ઝગડો ઘણું સમયથી છે. પણ ચાલી રહ્યું હતો. પન્યાસ ચન્દ્રશેખરવિ. પોતાના પચીસ પચીસ વરસના તમામ () કાર્યના સાક્ષી અને સાથીદાર, જમણા હાથ સમા લલીતભાઈ ધામીના પક્ષ લઈ જઈ છે ટ્રસ્ટીઓની સામે જંગે ચડ્યા અને ટ્રસ્ટીઓની મચક ન આપતાં ચન્દ્રશેખર વિ. નિવેઢન 3 કાર કરી દીધું કે “કા ટ્રસ્ટીઓ નહિ કાં લલીતભાઈ ધામી નહિ ! અને લલીતભાઈ નહી છે © તે હું ન !” આવા બાળચેષ્ટા જેવા કાર્યથી નાઠાનબુદ્ધિથી વગરવિચારે અને જ છે આવેશમાં બાવીને લખાયેલા શબ્દો આજે તેમને જ કનડી રહ્યા છે.
જ બે વતાં બોલી નાખ્યું અને ટ્રસ્ટીઓએ સ્વિકારી લીધું. લલીતભાઈ તે નહિ પર જ. અને ૯.લીતભાઈ જતા હોય તો ભલે જાય. અને એમની સાથે રહેવા ચન્દ્રશેખર છે મહારાજ પણ જતા હોય તે ભલે જાય. અને તપોવનને ચલાવવા લેહી પાણી એક જ ી કરનાર ચન શેખર વિ. મ. તપોવન સાથે છેડો ફાડી દીધો. એમની મુરાઢ સફળ ન છે. છે થતાં તેઓ અને લલીતભાઈ ગાંધીનગર પાસેના નવા તપોવનમાં સ્થિર થયા.
મુટિ દૂતમાં નિવેદન પણ આપી દીધુ તપવનને ટ્રસ્ટીઓને સંપીને પિતે તે છે નવસારીના તપોવનથી છે પણ ફાડી નાખ્યો. તપવન પ્રગતિ કરે તેના આશિર્વાઢ છે પણ આપી ઢીધા. લેહી પાણી એક કરીને ઉભું કરેલું તપોવન મમત્વ વગર ઘડી કિ ભરમાં છોઈ શક્યા તેમાં ગુરૂકૃપાના બળ ને યશ આપી શક્યા.
પણ ફરી પાછા છ મહિના જતાં અને તપવન ટનાટન ચાલતાં તેમને લાગ્યું ક્રિ છે કે મારા વગર અને લલીતભાઈ વગર પણ તપોવનને સફળતા મળી છે. મેં અગાઉ છે. કે ભૂલ કરી નાખી કે બધા હક્ક ટ્રસ્ટીઓને આપી દીધા ! હવે કરવું શું? તે ફરી એ
કોઈપણ જાતના ટ્રસ્ટીઓના વાંક ગુના વગર ટ્રસ્ટીઓના ઘેર પિતાના વીર સૈનિકોને છે છે રાજીનામા દેવા મોકલ્યા. બળ જબરી અને ધમકીથી રાજીનામા લખાવ્યા તેવા મુંબઈ 8 સુરતના અખબારી અહેવાલો પ્રસિધ્ધ થયા.
ત્યાર બાદ પોતે ઉપવાસ ઉપર ઉતરી ગયા. જૈન શાસનમાં ઉપવાસ શું છે આ છે અને શેના માટે ઉપવાસ કરવાના હોય તેની જાણકારી આ પચાસજીને લાગતી નથી. આ