SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ લલક છે ૩૫૬ : : શ્રી જૈન શાસન [અઠવાડિ] પ્રાણી કથાઓ વિશેષાંક આ બધી સત્ય રક્ષાના કારણે શ્રી રામવિજયજી મહારાજનાં નામ, કામ ટુંક જ સમયમાં જ જગ જાહેર થઈ જવા પામ્યાં. ૧૯૮૨નું ચાતુમાસ અમઢાવા થતાં, છે ખાદી–રેંટિયો આઢિની ચર્ચા જાગતાં ગાંધીજી સાથે પત્ર વ્યવહાર કરીને શાસ્ત્રીય સત્યનું પુજ્યશ્રીએ સચોટ સમર્થન કર્યું. આ પછી કેટલીય દીક્ષાઓને કોર્ટમાં એ છે પડકારવામાં આવી, જેથી જેન દીક્ષાને જવલંત રાખવા કેર્ટના કાંગરે જવું પડયું, છે તો ત્યાં જઈનેય પુજ્યશ્રીએ એવો ભવ્ય વિજય મેળવ્યો છે, જેના પડદા હજીય છે જ શમ્યા નથી. જ ૧૯૮૫ ના ચાતુર્માસ માટે પુજય ગુરૂદેવોની સાથે મુંબઈમાં પધરામણી થતાં જ 2 શ્રી રામવિજયજી મહારાજના નામને વરેલી શાસનની રક્ષા–પ્રભાવનાની જવાબઢારીમાં છે ઓર વધારો થયો અને ચોરશી બંદરના વાવટાની વિખ્યાતિ ધરાવતા મુંબઈમાં 6 ' થયેલી શાસનની એ રક્ષા-પ્રભાવનાની કીતિ દ્વિગંતવ્યાપી બનતી ચાલી, એમાં ? દીક્ષાની દુભિના ના ભળતાં તે એ પડઘા વધુ વ્યાપક બન્યા. ૨ ૧૯૮૮માં બાળ સંન્યાસ દીક્ષા પ્રબંધક બીલની સામે પુજ્યશ્રીએ જોરદાર છે આ પડકાર ક્યો. ૧૦ની સાલમાં રાજનગરમાં આયોજિત મુનિસંમેલનમાં મુખ્યત્વે જ ? દેવદ્રવ્ય, દીક્ષા આત્રિના પ્રશ્નો વિચારાયા. પુજ્ય આચાર્ય શ્રી દાનસૂરીશ્વરજી મહાદિ રાજાની નિશ્રામાં રહીને, ત્યારે પુજ્ય પં. રામવિજ્યજી ગણિવરે શાસ્ત્રીય ચર્ચામાં છે છે મહત્વનો ભાગ લઈને સિદ્ધાંત રક્ષાની જવાબઢારી અઢા કરી. ૧૯૯૧ રૌત્ર સુદ ૧૪ ના આ દિવસે પુજ્યશ્રીને ઉપાધ્યાય પદે સ્થાપિત કરાયા. આ જ વખતે પુજ્ય આચાર્ય શ્રી જ દાનસૂરીશ્વરજી મહારાજાએ શ્રી રામવિજયજી મહારાજને ૧૯૯૨ના વૈશાખ સુઢ ૬ ના છે 2 દિવસે આચાર્ય પદે સ્થાપવાનું મુહૂર્ત નિર્ણત કર્યું. રાધનપુરમાં થયેલ આ ચાતુર્માસ છે 0 દરમિયાન જ શ્રી રામવિજ્યજી મહારાજે તિથિ ચર્ચા આદિનું તલસ્પર્શી જ્ઞાન પુ. આ જ શ્રી દાનસૂરીશ્વરજી મહારાજા પાસેથી મેળવ્યું. ચાતુર્માસ બાઢ મહા મહિને પાટડીમાં ત્રિ છે પ્રતિષ્ઠા પ્રસંગ હોવાથી સૌ મહાત્માએ રાધનપુરથી શંખેશ્વર પધાર્યા. ખંભાતના છે 8 આગેવાને ખંભાતમાં ઉજવાનારા ધર્મ મહોત્સવ પ્રસંગે વિનંતી કરવા શંખેશ્વર જ છે આવતાં ઘણું ઘણી હા ના પછી પુજય આચાર્ય શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા અને પુજ્ય ઉપાધ્યાય શ્રી રામવિજ્યજી ગણિવર આઢિ ખંભાત તરફ પધાર્યા. અને પુજ્ય છે જ આચાર્ય શ્રી કાનસૂરીશ્વરજી મહારાજે પાટડી તરફ વિહાર કર્યો ત્યારે ભાવિના ભાવ છે કેઈ જાણતું ન હતું કે, આ વિરહ વિઢાય કાયમની બની જશે. મહા સુદ બીજે જ વિ પુજ્ય આચાર્ય શ્રી ઢાનસૂરીશ્વરજી મહારાજ પાટડીમાં કાળધર્મ પામતાં સમસ્ત
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy