________________
વર્ષ ૧૦ અંક ૧૧+૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૫૫ ૯ વિક્રમ સંવત ૧૯૫ર ફાગણ વઢ ચોથની રાતના શુભ ઘડી પળે જન્મ, વતન છે પારા, જર્મભૂમિ કહેવાણ, નામ ત્રિભુવન, જન્માંતરના સંયમ સંસ્કાર વારસો લઈને છે છે આ ધરતી પર આવેલા ત્રિભુવને ૯ વર્ષની ઉંમરે ઘરમાંથી ભાગી જઈને દીક્ષા લેવાનું છે આ સાહસ કરું. પણ સગાંવહાલાં પકડીને લઈ આવતાં એ સાહસ સફળ ન થયું. અંતે છે . ૧૭ વર્ષની વયે ૧૯૬૯ની સાલમાં પિોષ સુદ ૧૩ સે ગંધાર તીર્થમાં સંયમ સ્વીકાર- ર છે વાન પુરૂ કર્યો અને શ્રી રામવિજ્યજી મહારાજના નામે . પૂશ્રી પ્રેમવિજયજી છે જી મહારાજના શિષ્ય તરીકે જાહેર થતાં જૈન ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું.
પહેલું જ ચાતુર્માસ પુજ્ય ગુરૂદેવેની નિશ્રામાં સિનોરમાં થયું. એકા એક જ પ્રવચન આપવાનો પ્રસંગે ઉપસ્થિત થતાં પાઠશાળામાં ગોખેલ સમકિતના સડસડ છે. (૨ બોલની સઝાયના આધારે પ્રવચન આપ્યું, પ્રવચન સાંભળીને ખુશ થઈ ગયેલા છે ઈ વચનસિદ્ધ પુજ્ય ઉપાધ્યાયજી શ્રી વીરવિજયજી મહારાજે શ્રી રામવિજ્યજી મહારાજની છે
પીઠ થાબડને, આશિર્વાદ આપ્યા કે “બીબાં ! તું જમ્બર શાસન પ્રભાવક હોગા.” છે. આ પછી તે વર્ષ બાઢ પૂજ્યશ્રીએ નિયમિત રીતે પ્રવચનની જે ગંગોત્રી વહાવવા ? છે માંડી એ ઝવનના અંત સુધી સતત વહેતી જ રહી, વહેતી જ રહી !
સા : વર્ષના સંયમગાળામાં વિધવા વિવાહના ઠરાવને પસાર કરવા માટે છે છે વડોદરામાં જૈનાચાર્યની મળેલી સભાનો મારા પોતાની ઉપસ્થિતિ દ્વારા જ શ્રી રામકે વિજયજી મહારાજે રકાસ કર્યો. લાલન શિવજી પુજા પ્રકરણ, કાશીવાળા આચાર્યશ્રીએ . 8િ પંડિત બેચ કેસ દ્વારા જગવેલ દેવદ્રવ્ય ચર્યા, બાલદીક્ષાદ્ધિ ધર્મકાર્યો સામે યુવકસંઘે છે છે જાહેર કરેલ વિરેાધી ચરવળઃ આ અને આવા અનેક અવસરે શ્રી રામવિજયજી મહારાજે તે પિતાની મળેલી શકિતને પર બતાવીને સુંવર શાસન રક્ષા કરી.
૧૯૭૬ની સાલમાં ખંભાતમાં શ્રમણ-સંમેલન યોજાતાં દેવદ્રવ્ય અાદિની શાસ્ત્રીય છે $ વ્યવસ્થા માટે છે જે નિર્ણય લેવાયા, એની શાસ્ત્રાધારતા સંઘને સમજાવવા ? રે એક મુનિ મંડળ નીમાયું. જેમાં સાત વર્ષન પર્યાયવાળા શ્રી રામવિજયજી છે છે મહારાજને પણ સ્થાન અપાયું. આ વર્ષે અમઢાવાઢમાં ચાતુર્માસ લક્ષમી પર જ થતાં હોટેલ આ તરફ વળેલા જનપ્રવાહને સાચી સમજણ આપતાં પ્રવચને થતા જ # વિલાસ ને ચંદ્રવિલાસ જેવી પ્રખ્યાત હોટેલોમાંય કાગડા ઉડવા માંડ્યા. ભદ્રકાળી છે. મંઢિરે તે બોદડાની બલિ પુજયશ્રીના પ્રવચનના પ્રભાવે બંધ થયો. કૂતરાં હત્યા છે - પ્રકર, ઉપવિત થતાં નામાંકિત ઉદ્યોગપતિની સામે પડીનેય સત્ય સમજાવવામાં છે છે પુજ્યશ્રીએ જરાય પાછી પાની ન કરી.