SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણી કથાઓ વિશેષાંક જ ઈતિહાસનું વાંચન હજી સહેલું છે. ઈતિહાસનું સર્જન પણ કંઈ બહુ કઠીન છે છે. નથી. કીનાતિકઠીન જે હોય તો તે “ઇતિહાસમય બની જવાની સિદ્ધિ છે! આ ઈ સંભમાં પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના જીવનની જ પળે પળને અને વનના શબ્દ શબ્દને એક “ઈતિહાસ' તરીકે બિરાવી શકાય ને 5 છેઆવા જીવન કવનના સર્જક સંદેશ વાહક પૂજ્ય આચાર્યદેવશ્રીને સીમાતિત સિદ્ધિના જ સ્વામી તરીકે પોંખી શકાય. ' શબ્દો જેને વર્ણવતા શિથીલ બની જાય, વાણી જેને વટવા જતાં વામ ભાસે, . અને કલમ, કેમેરા જેને સાચા રૂપમાં રજુ કરવા કુંઠિત બની રહે એવી અત્યવ્રભુતા જ વિરલ વિશેષતાઓના સ્વામી શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના જીવનનો આખો બાગ ના છે એવા એવા સહસ્ત્રઢળ કમળોથી ભર્યો ભર્યો હતો કે, એમાંથી ગુણના ક્યા મળ પર ક્રિ છે પસંદગી ઉતારીને એની પ્રશંસા કરવી, એ મીઠી મુંઝવણનો વિષય બની રહે. રે મહાનતાના મેરૂ શિખર પર પ્રતિષ્ઠિત હોવા છતાં નાનામાં નાની વ્યકિત તરફ $ છે પણ વાત્સલ્યપૂર્ણ વર્તન! ભકત અને ભક્તિની પ્રચંડ ભરતી વચ્ચે વસવાટ હોવા પર ત્ર છતાં કટ્ટર વિરોધીઓનેય સમજવા સમજાવવાની હર પળે તત્પરતાને તૈયારી ! મારૂં જ છે સારૂં નહિ, પણ સારૂં, સાચું એ જ મારૂં, આ જાતની સત્ય નિષ્ઠાપૂર્વક “સારૂં” ને , : “મારૂં ગણ્યા બાઢ એ મારૂં “ને” સારૂં–સાચું” સિદધ કરી આપવામાં સતત જ દિ વિજયની વરમાળા વરતે તલસ્પર્શી શાસ્ત્રાભ્યાસ! પગલે પગલે સર્જાતી રહેલી શાસન છે છે પ્રભાવનાને યશ શાસનને શિરે જ અભિષેકની વફાઢારી પૂર્વક, શાસનને સમર્પિત જે વ્યકિતઓ દ્વારા આવી જાતની વફાદારી નિષ્ઠાની ઉંધી ખતવણી દ્વારા કાગારોળ મચા- આ આ વીને ઉભા કરાતા શાસન હીલનાના આભાસ બદલ પોતાની પૂયાજીની કચાશને જે જ 2 દોષ દેવાની વિનમ્ર નિષ્ઠા ! આ અને આવી વિરલ વિશેષતાઓના સુભગ સંગમ સમાજ છે પૂજ્ય આચાર્યદેવશ્રીના જીવનને જે પૂર્વગ્રહ અને પૂર્વાગ્રહ વિના નિહાળવામાં આવે, હું છે તે મન અને મસ્તક ઝુકી ગયા વિના ન જ રહે. પ્રભુશ્રી મહાવીર દેવની ૭૭ મી પાટ પર પ્રતિષ્ઠા ! ૧૭ મા વર્ષે સંયમ ગ્રહણ! ૨ ૯૬ વર્ષનું આયુષ્ય! ૭૯ વર્ષને સંયમ પર્યાય! ૫૬ વર્ષનો આચાર્યપ પર્યાપ!. ૧૨૧ ૬ છે શિષ્યોનું ગુરૂવ વગેરે વગેરે વિશેષતાઓના સંગમ તટે તીર્થધામની જેમ પ્રેણા પુરૂં છે ૪ પાડતું એક જીવન એટલે જ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજ્ય રામચંદ્રસૂરીશ્વરજી બિર પણ મહારાજા ! સાગરનો તાગ હજી પામી શકાય પણ આ મહાપુરૂષના જીવન સાગરને છે િતાગ પામ શક્ય નથી. આમ છતાં એ વિસ્તારને ટુંક ટૂંકમાં સાર તારવવા. નિહા- 4 ળવા એક પ્રયાસ કરીએ.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy