________________
' મેં કરેલા ગુણાનુવાદ
(૩૫૩) બે શ્રી આચાર્યદેવ વિજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની જય આજ રે જ આપણે ગચ્છાધિપતિ પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય જયઘોષદિ સૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં પરમ પૂજ્ય સ્વ. આચાર્ય શ્રી મદ્ર- ૪ 4 વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની છઠ્ઠી સ્વર્ગારોહણ તિથિ પ્રસંગે રે છે ગુણાનુવાદ કરવા માટે આપણે ભેગા થયા છીએ. આપ સૌ જાણે છે કે છે
ત્ર એ પણ એક “રામ” થઈ ગયા, આ પણ એક “રામ થઈ ગયા. એક દશરથનંદન હતા. તે છે તે બીજા સમરથ નંદન હતા. “રામ ત્યાં અધ્યા આ કહેવત એ છે વત્તે અંશે છે આ બને માટે ચરિતાર્થ થતી જણાતી હતી છતાં ભનને રામ વચ્ચેની વિશેષતા દર્શાવવા કહેવું જ હોય છે એમ કહી શકાય કે, પહેલા રામ અયોધ્યામાં અવતર્યા તે પછી તેઓ જયાં જતા ર છે ત્યાં તેમના પગલે પગલે અયોધ્યા અવતરતી હતી. જ્યારે બીજા રામ અયોધ્યામાં નહિ, છે છે પણ પાદરા જેવા ગામડામાં જન્મ્યા, છતાં તેમના પગલાં જ્યાં પડતાં, ત્યાં અયોધ્યાનું જ નાનું એવું અવતરણ અચૂક થઈ જવા પામતું.
અયોધ્યાના રામને જાણનારા-પિછાણનારાઓનો તે સુમાર નહિ, પરંતુ આ ૪ પાદરા ગામના રામ ના નામ, કામ પણ કંઈ ઓછાં જાણીતાં નથી ! સદેહાવસ્થામાં છે તે આ રામ ઘટ ઘટ અને ઘર ઘર માં જાણીતા થયા હતા, પણ વિદેહાવસ્થા પછીના છે
સમયથી તે આ રામ દેશે દેશ ઉપરાંત વિદેશમાંય જે રીતે વિખ્યાત બનતા ગયા, . છે એવી તે જેડ જડવી મુશ્કેલ છે. જેમના પગલે પગલે અધ્યા અવતરતી અને જગ- 2 ર લમાંય જેમના પગલે મંગલની હારમાળા રચાઈ જતી એ પૂજનીય વિભૂતિ છે
પૂણ્યકલેક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્ય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાએ ૯૯ ટક છે. દાયકાના સમય તટ પર એકધારી રીતે છવાયેલા રહીને જેન શાસનની આરાધના, ૬ # પ્રભાવના રક્ષા કરવા દ્વારા જે ઇતિહાસ રચ્યો, એ જેટલો રોમાંચક એટલેજ રસિક છે છે અને જેટલો રસિક એટલે જ રોમાંચક છે.
પાદરાથી આરંભીને અમઢાવાદના પરિમલ દર્શન બંગલે સમાપ્ત થયેલી અને આ જ વિ. સં. ૧૯૫૨ થી વિ. સં. ૨૦૪૭ ના સમય સુધી વિસ્તરેલી એ જીવન યા છે છે એટલી બધી મોટી માત્રામાં તીર્થધામો ધરાવતી હતી કે, જેના દર્શને આંખો તૃપ્ત . ૨ થઈ ઉઠતી અને અંતર અમૃતસ્નાનને આનંદ અનુભવતું. શ્રીમદ્ વિજ્ય રામચંદ્ર છે જ સૂરીશ્વરજી મહારાજા આ અઢાર અક્ષરી નામ મંત્રના ઉચ્ચારણ–શ્રવણની સાથે જ તે
/ દાયર્મની કીધતા ધરાવતા એક સુવર્ણ યુગના અનેક સેનેરી સંસ્મરણે ઉપસી જ 9 આવે છે,